Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। (स्त्रीमोक्षसमर्थनम् )
२५३ त्यनेन नवसंख्यापर्यन्त मुच्यते । नवशतपल्यो पमपर्यन्तं स्त्रीत्वजात्यवस्थानं स्त्री शरीरे जन्म भवतीत्यर्थः । स्त्रीशरीरमाप्तौ पुरुषाभिलाषात्मको वेदो न हेतुः, किं तु स्त्रीत्वमाप्तिकारणभूतकर्मोदय एव कारणम् । पुरुषाभिलाषरूपस्य वेदस्य स्त्रीत्वप्राप्तिहेतुत्वाभावात् स स्त्रीशब्दार्थों न भवितुमर्हति । तत्र पल्यशतपृथक्त्वावस्थाने स्त्रीत्वानुबन्ध एव हेतुत्वेन विवक्षितः, न तु वेदाख्यो भावः । संभवति हि मृत्युकाले स्च्याकारविच्छेदेऽपि तत्कारणकर्मोदयविच्छेदो न भवति, तदविच्छेदाच्च पुंस्त्वा द्यव्यवधानेन पुनः स्त्रीग्रहणमिति ।
किञ्च-' मणुयगईए चउदस गुणठाणाणि होति ।' संख्यातक पृथक्त्व कहलाता है । इसका तात्पर्य यह है कि नौ सौ पल्यतक स्त्रीत्व जाति में-स्त्री के शरीर में जन्म होता है। पुरुषाभिलाषात्मक भाववेद स्त्रीशरीर की प्राप्ति में हेतु नहीं है, किन्तु स्त्रीत्व की प्राप्ति में कारणीभूत मायादिकर्म का उदय ही कारण है, पुरुषाभिलाषरूप वेद स्त्री की प्राप्ति में हेतु नहीं है इसलिये वह स्त्री-शब्द का अर्थ नहीं होता है। वहां पल्यशतपृथक्त्वतक स्त्रीशरीर में जन्म लेने में स्त्रीत्व का अनुबंध ही हेतुरूप से विवक्षित हुआ है, किन्तु वेद नामका भाव नहीं, अर्थात् भाववेद नहीं। मृत्यु के समय स्त्री-आकार का विच्छेद होनेपर भी स्त्रीत्व की प्राप्तिमें कारणीभूत कर्मका विच्छेद नहीं होता है। कर्मके विच्छेद नहीं होने के कारण पुंस्त्व आदि के अव्यवधान से पुनः स्त्री-शरीरका ही ग्रहण होता है। तथा-"मणुयगईए चउदसगुणठाणाणि होति" मनुष्य गति में चौदह गुणस्थान होते हैं, तथा-"पंचे છે. તેનું તાત્પર્ય એ છે કે નવ સે પત્ય સુધી સ્ત્રીત્વ જાતિમાં સ્ત્રીના શરીરમાં જન્મ થાય છે. પુરુષાભિલાષાત્મક ભાવવેદ સ્ત્રી-શરીરની પ્રાપ્તિમાં હેતુ નથી, પણ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં માયાદિ કર્મને ઉદય જ કારણરૂપ છે પુરુષાભિલાષરૂપ વેદ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં કારણ નથી, તેથી તે સ્ત્રી-શબ્દનો અર્થ થતું નથી. ત્યાં પત્યશત પૃથકૃત્વ સુધી શરીરમાં જન્મ લેવામાં સ્ત્રીત્વને અનુબંધ જ હેતરૂપે વિવક્ષિત થયે છે, પણ વેદ નામને ભાવ નહીં, એટલે કે ભાવવેદ નહીં. મૃત્યુ સમયે સ્ત્રીના આકારને વિચ્છેદ થવા છતાં પણ સ્ત્રીત્વની પ્રાપ્તિને માટે કારણભૂત કર્મની વિચછેદ થતા નથી. કમને વિચ્છેદ નહીં થવાને કારણે પુરુષત્વ આદિના અવ્યવધાનથી ફરીથી સ્ત્રી-શરીર જ ગ્રહણ થાય છે. તથા"मणुयगईएचउदस गुणठाणाणि होति" मनुष्यातिमा यो गुस्थान हाय छे.
શ્રી નન્દી સૂત્ર