Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम्)
२१९ ___ अथ 'अन्यथा' इति पक्षस्तवसंमतः?, नायमपि युक्तिसहः, यतः 'अन्यथा' इत्यनेन पक्षद्वयमिहोपस्थितं भवति । किं-चारित्रं प्रति चैलमुदासीनं, बाधकं वा ? इति । अयमर्थः-उदासीनं नाम नास्ति चारित्रस्य साधकं, नास्ति वा तस्य बाधकमिति । किं वा-चारित्रस्य बाधकमेवेति । चारित्रं पति औदासीन्यं वा बाधकत्वं वा उभयमपि नात्र वर्तते । पुरुषकृताभिभवरक्षकतया चैलं स्त्रीणां चारित्रोपकारकमस्तीत्यनन्तरमेवोक्तत्वादिति। अतः जो जिसका उपकारी होता है वह उसके अभाव का हेतु नहीं होता है, जैसे मृत्पिडादिक घटके अभाव का हेतु नहीं होता है। उक्त रीति से चैल भी चारित्र का उपकारी होता है अतः वह उसके अभाव का हेतु नहीं होता है। यदि "अन्यथा" यह पक्ष स्वीकार किया जाय तो यह भी ठीक नहीं है, क्यों कि “अन्यथा" इस पद से दो पक्ष उपस्थित होते हैं-क्या चारित्र के प्रति चैल उदासीन है ? अथवा बाधक है ? यदि उदासीन है तो उदासीन का तात्पर्य होता है कि वह न तो चारित्र का साधक होता है और न उसका बाधक ही होता है, अतः यह पक्ष मान्य नहीं है। यदि कहो कि वह चारित्र का बाधक है सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि जब वह चारित्र के प्रति उपकारी है तो फिर न उदासीन ही हो सकता है, न बाधक ही हो सकता है अतः पुरुषकृत पराभव से रक्षा करनेवाला होने के कारण चैल चारित्र का उपकारी है, ऐसा ही मानना चाहिये । अब जो कहा जाय कि चैल વનું કારણ હતું નથી, જેમ મૃર્તિડાદિક ઘડાના અભાવનું કારણ હોતાં નથી. કહેલ રીત પ્રમાણે ચિલ પણ ચારિત્રનું ઉપકારી હોય છે તેથી તે તેના અભાવનું
२१ हातुनथी. “अन्यथा" मा ५क्ष स्वी१२ ४२वामां मावतात पर मराम२ नथी, ४१२९१ है “ अन्यथा" ५४थी मे पक्ष २०नु थाय छे- यारित्र પ્રત્યે ચિલ ઉદાસીન છે? અથવા બાધક છે?, જે ઉદાસીન હોય તે ઉદાસીનને ભાવાર્થ એ છે કે તે ચારિત્રનું સાધક પણ થતું નથી અને તેનું બાધક પણ હોતું નથી તેથી એ પક્ષ સ્વીકારી શકાય નહીં.
જે એમ કહો કે તે ચારિત્રનું બાધક છે તે એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે જે તે ચારિત્રને માટે ઉપકારી છે તે પછી ઉદાસીન પણ હાઈ શકતું નથી અને બાધક પણ હોઈ શકતું નથી. તેથી પુરુષકૃત પરાભવથી રક્ષા કરનાર હોવાને કારણે ચિલ ચારિત્રને માટે ઉપકારી જ છે, એમ માનવું જોઈએ. હવે જે એમ કહેવામાં આવે કે ચૂલ પરિગ્રહરૂપ હોવાથી ચારિત્રના
શ્રી નન્દી સૂત્ર