Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः
२१३
तु न्यूनता पक्षस्य विवादास्पदीभूतेति विशेषणं विना नियतस्त्रीला भाभावात् । यदि तदुपादीयते, तदा तत्प्रतिबोधार्थं किंचिदुच्यते — स्त्रियो मुक्त्यहः, मुक्तिकारणाऽवैकल्यात्, यथा पुमांसः, यत्र हि यस्य नास्ति संभवस्तत्र तत्कारणवैकल्यं, यथा सिद्धशिलायां शाल्यङ्करस्य । इमास्तु मुक्तिकारणवैकल्यरहिताः, तस्मामुक्त इति ।
हो सकती है, अतः इस बात को स्पष्ट करने के लिये यदि ऐसा कहा जाय कि हम उन्हें ही मुक्ति की प्राप्ति निषिद्ध करते हैं जिन्हें आप मुक्ति प्राप्ति के योग्य गिनते हो, तो इस पर भी हमारा यही कहना है कि जिन्हें तुम मुक्तिप्राप्ति के योग्य नहीं कहते हो उन्हें ही हम इस प्रकार से मुक्तिप्राप्ति के योग्य सिद्ध करते हैं-" स्त्रियो मुक्त्यर्हाः, मुक्तिकारणावैकल्यात्, यथा पुमांसः " जैसे पुरुषों में मुक्ति के कारणों की अविकलता देखी जाती है उसी प्रकार से स्त्रियों में भी मुक्ति के कारणों की अविकलता होने से वे भी मुक्तिप्राप्ति के योग्य हैं। जहां पर जिसकी संभवता नहीं होती है वहीं पर उसके कारणों की विकलता रहती है, जैसे सिद्धशिला में शाल्यङ्कुर की संभवता नहीं है, अतः वहां पर उसके कारणों की भी विकलता है, परन्तु विवक्षित स्त्रियां ऐसी नहीं हैं, उनमें तो मुक्ति के सब कारणों का सद्भाव है, अतः वे मुक्ति के योग्य
સ્ત્રીપદથી જાણી શકાતી નથી, તેથી આ વાતને સ્પષ્ટ કરવાને માટે જો એમ કહેવામાં આવે કે અમે તેમને જ મુક્તિની પ્રાપ્તિ નિષિદ્ધ કરીએ છીએ જેને તમે મુક્તિપ્રાપ્તિને ચાગ્ય ગણુા છે, તે એ ખાખતમાં પણ અમારૂં એજ કહેવુ છે કે જેમને તમે મુક્તિપ્રાપ્તિને ચેાગ્ય કહેતા નથી તેમને જ અમે આ रीते भुक्ति आप्त उरखाने साय सिद्ध उरी छीथे-" स्त्रियो मुक्त्यर्हाः, मुक्तिकारणवैकल्यात् यथा पुमांसः " प्रेम पुरुषोभां मुस्तिनां भगोनी अविકલતા જોવામાં આવે છે તેમ સ્ત્રીઓમાં પણ મુક્તિનાં કારણેાની અવિકલતા હાવાથી તેઓ પણ મુક્તિ પ્રાપ્ત કરવાને ચેાગ્ય છે. જ્યાં જેની સંભવતા હતી નથી ત્યાંજ તેના કારણાની વિકલતા રહે છે, જેમ સિદ્ધશિલામાં શાલ્ય કુરની સભવતા હોતી નથી તેથી ત્યાં આગળ તેનાં કારણેાની પશુ વિકલતા છે, પણુ વિક્ષિત સ્રીએ એવી નથી, તેમનામાં તેા મુક્તિનાં બધાં કારણેાના સદ્ભાવ છે તેથી તે મુક્તિને ચાગ્ય છે. જો આ વિષે ફરી પશુ એવું જ કહેવાય કે
શ્રી નન્દી સૂત્ર