Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९०
नन्दीसूत्र ___ यद्वा-संज्ञिनां पञ्चेन्द्रियाणां पर्याप्तकानामिति स्वरूपकथनम् । तेषां मनोगतान् भावान् ऋजुमतिर्जानाति पश्यति ।
विपुलमतिस्तु तदेव, इह तच्छब्देन मनोलब्धिसमन्वितजीवाधारक्षेत्रं परामश्यते, इह क्षेत्राधिकारस्यैव प्राधान्यात् । अर्धतृतीयैरंगुलैः-अर्ध तृतीयं येषु तानि अर्धतृतीयानि अंगुलानि, तानि च ज्ञानाधिकारादुच्छ्यांगुलानि द्रष्टव्यानि । तैरर्धतृती यैरंगुलैरभ्यधिकतरं जानाति पश्यतीत्यन्वयः। तच्चैकदेशमपि भवति, अत आह-विपुलतरमिति-विस्तीर्णतरमित्यर्थः ।।
ऋजुमति मनःपर्ययज्ञानी उर्ध्वमें जहांतक ज्योतिश्चक्र का उपरितन तल है वहां तक के-अर्थात् वहांतक के संज्ञी पंचेन्द्रिय पर्याप्त जीवों के मनोभावों को जानता और देखता है । तथा तिर्यगरूप से ढाई द्वीपतक के संज्ञेन्द्रिय पर्याप्त के प्राणियों के मनोभावों को जानता और देखता है। ढाईद्वीप में पन्द्रह कर्मभूमियां, तीस अकर्मभूमियां तथा छप्पन अन्तरद्वीप हैं। जंबूद्वीप, धातकीखंड तथा पुष्करार्ध, ये ढाईद्वीप हैं। इनमें ये पूर्वोक्त कर्मभूमि एवं अकर्मभूमि तथा अन्तर द्वीप हैं । अंतरद्वीप लवणसमुद्र में आये हुए हैं । यही बात सूत्रकारने "अड्ढाइज्जेसु दीवसमुद्देसु" इत्यादि सूत्रपदों द्वारा प्रकट की है । विपुलमति मनःपर्ययज्ञानी पर्याप्तक संज्ञी पंचेन्द्रिय जीवों के आधारभूत क्षेत्र को-जिसको ऋजुमति देखता है उसी क्षेत्र को अढाई अंगुल प्रमाण अधिक जानता
और देखता है । एवं विपुलतर विशुद्धतर और वितिमिरतर अत्यन्त स्पष्ट रूपमें जानता और देखता है । यहां अंगुल से ज्ञान का प्रकरण होने के कारण उच्छ्याङ्गुल समझना चाहिये।
જુમતિ મનઃ પયયજ્ઞાની ઉર્ધ્વમાં જ્યાં સુધી તિશ્ચકનું ઉ૫રિતનતલ છે ત્યાં સુધીના-એટલે કે ત્યાં સુધીના સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવના મનેભાવેને જાણે છે અને દેખે છે. તથા તીર્યગૂરૂપથી અઢીદ્વીપ સુધીના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાણીઓના મનભાવને જાણે છે અને દેખે છે. અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ તથા છપ્પન અન્તરદ્વીપ છે. જંબુદ્વીપ, ઘાતકી ખંડ તથા પુષ્કરાઈ, એ અઢીદ્વીપ છે, તેમાં એ પૂર્વોક્ત કર્મભૂમિ, અકર્મભૂમિ અને અતદ્વીપ છે. અન્તર દ્વીપ લવણ સમુદ્રમાં આવેલાં છે. એજ વાત સૂત્રકારે " अड्ढाइज्जेसु दीवसमुद्देसु" त्यादि सूत्रपाद्वारा प्रगट ४री छ. विधुसमति મન ૫ર્યયજ્ઞાની પર્યાપ્તક સંજ્ઞી પંચેન્દ્રિય જીના આધારભૂત ક્ષેત્રને–જેને ઋજુ. મતિ દેખે છે એજ ક્ષેત્રને અઢી અંગુલ પ્રમાણમાં વધારે જાણે અને દેખે છે. અને વિપુલતર, વિશુદ્ધતર તથા વિતિમિરતર-અત્યંત સ્પષ્ટ રૂપે જાણે અને દેખે છે. અહીં અંગુલથી જ્ઞાનનું પ્રકરણ હોવાથી ઉક્યાંગુલ સમજવું જોઈએ.
શ્રી નન્દી સૂત્ર