Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे
परोक्षत्वेनाग्रे वर्णिता: ? । तस्मादुत्तरत्रेन्द्रियाश्रितज्ञानस्य परोक्षत्वेन वर्णनादिदं निश्चीयते -' इन्द्रियाश्रितज्ञानं संव्यवहारमधिकृत्य प्रत्यक्षमुक्तं न तु परमार्थत इति । किञ्च – इन्द्रियमनोनिमित्तकं मतिश्रुताभ्यामन्यत् किमपि ज्ञानं भवतीति चेत् तर्हि पष्ठज्ञानप्रसंगादागमविरोधः स्यादिति परमार्थतः परोक्षमेवेदमिति ।
त्रिलोके वाह्यधूमादिहेतुकं यज्ज्ञानं, तदेव परोक्षमिति प्रसिद्ध, नत्विन्द्रियजन्यं, कथं तर्हि परमार्थतोऽस्य परोक्षत्वं मन्यसे ? इति चेत्,
४०
इन्द्रियोंके आश्रित हैं। यदि ये श्रोत्र आदि इन्द्रियाश्रित ज्ञान परमार्थतः प्रत्यक्ष माने गये होते तो फिर इन अवग्रहादिकों के आगे जो परोक्षरूपसे वर्णित किया गया है वह क्यों करते ? प्रत्यक्षरूपसे ही उनका वर्णन करना चाहिये था, सो ऐसा नहीं है, इसलिये आगे आनेवाले इस इन्द्रियाश्रित ज्ञानके परोक्षरूपसे वर्णन होने की वजहसे यह निश्चित हो जाता है कि इन्द्रियाश्रित ज्ञानमें जो प्रत्यक्षता मानी जाती है वह व्यवहार की अपेक्षा से ही मानी जाती है, परमार्थकी अपेक्षा से नहीं ।
फिर भी - इन्द्रिय और मनके निमित्तसे होने वाला ज्ञान मतिज्ञान एवं श्रुतज्ञान से भिन्न और दूसरा कोई ज्ञान माना जाय तो छ प्रकारका ज्ञान मानना पड़ेगा, और छ प्रकार का ज्ञान मानना आगमविरुद्ध होगा, इसलिये यह ज्ञान वस्तुतः परोक्ष ज्ञान ही है, प्रत्यक्ष ज्ञान नहीं ।
शंका- लोक में तो ऐसी बात देखी जाती है कि जो ज्ञान बाह्य धूमादिक चिह्नोंकी सहायतासे होता है वही परोक्ष मानाजाता है, इन्द्रियશ્રોત્ર આદિ ઈન્દ્રિયાશ્રિત જ્ઞાન પરમાતઃ પ્રત્યક્ષ મનાયાં હાત તે। પછી તે અવગ્રહાદિકાને આગળ જે પરોક્ષરૂપથી વિષ્ણુત કરાયાં છે તે શા માટે કહેત? પ્રત્યક્ષરૂપથી જ તેમનું વણુન કરવુ જોઇતુ હતુ. પણ એવું નથી તેથી આગળ આવનારૂં આ ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનના પરોક્ષ રૂપે વર્ણન થવાના કારણે આ ચોક્કસ થઈ જાય છે કે ઇન્દ્રયાશ્રિત જ્ઞાનમાં જે પ્રત્યક્ષતા મનાય છે તે વ્યવહારની અપેક્ષાએ જ મનાય છે, પરમાની અપેક્ષાએ નહી'.
વળી ઈન્દ્રિય અને મનનાં નિમિત્તથી થતુ જ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન ફરી ખીજું કોઈ જ્ઞાન માનવામાં આવે તે જ્ઞાન છ પ્રકારનુ માનવુ પડશે, પણ છ પ્રકારનું જ્ઞાન માનવું તે આગવિરૂદ્ધતુ' ગણાશે, તેથી આ જ્ઞાન वस्तुतः परोक्षज्ञान छे, प्रत्यक्ष ज्ञान नथी.
શકા—લાકમાં તા એવી વાત જોવામાં આવે છે કે જે જ્ઞાન માહ્ય માદિક ચિહ્નોની સહાયતાથી થાય છે એજ પરોક્ષ છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાનને
શ્રી નન્દી સૂત્ર