Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे
टीका - ' जइ पज्जत्तग-संखेज्जवासाउय ' इत्यादि । व्याख्या निगदसिद्धा । नवरं - सम्यग्दृष्टयः- सम्यक् = अविपरीता दृष्टिर्येषां ते तथा, मिथ्या = विपरीता दृष्टिर्येषां ते तथा सम्यगृमिथ्यादृष्टयस्तु प्रतिपत्त्यभिमुखा अन्तर्मुहूर्तमात्रं भवन्ति, न तु परित्यागाभिमुखा इति ॥
१६८
'जइ पज्जन्त्तग० ' इत्यादि ।
प्रभुद्वारा इस पूर्वोक्त उत्तर को सुनकर पुनः गौतमने पूछा- हे भदन्त ! यदि मन:पर्ययज्ञान, पर्याप्तक संख्यातवर्ष की आयुवाले कर्मभूमि गर्भज मनुष्यों को ही होता है तो क्या सम्यग्दृष्टि- पर्याप्तक- संख्यातवर्षायुष्क कर्मभूमिगर्भज मनुष्यों को उत्पन्न होता है? अथवा पूर्वोक्त विशेपण विशिष्ट मिध्यादृष्टि मनुष्यों को उत्पन्न होता है ? या पूर्वोक्त विशेषण सहित सम्यगमिध्यादृष्टि मनुष्यों को उत्पन्न होता है ? । गौतम के इस प्रश्न को सुनकर प्रभुने कहा- हे गौतम! वह मनः पर्ययज्ञान पर्याप्तक संख्यातवर्षायुष्क कर्मभूमि गर्भज सम्यग्दृष्टि मनुष्यों को ही उत्पन्न होता है । पर्याप्त संख्यातवर्षायुष्क कर्मभूमिगर्भज मिथ्यादृष्टि मनुष्यों को, तथा पर्याप्तक आदि विशेषण विशिष्ट मिश्रदृष्टिसंपन्न मनुष्यों को उत्पन्न नहीं होता है। तत्वों में अविपरीत जिनकी दृष्टि-रुचि होती है वे सम्यग्दृष्टि हैं, तथा तत्त्वों में जिनकी रुचि विपरीत होती है वे मिथ्यादृष्टि हैं । अन्तमुहूर्ततक प्रतिपत्ति के अभिमुख जो होवें वे मिश्रदृष्टि हैं । अर्थात् जिसके उदय समय में यथार्थता की रुचि या अरुचि न होकर दोलायमानस्थिति रहे वह मिश्रदृष्टि है ।।
"
66 'जइ पज्जत्तग० " इत्यादि.
પ્રભુદ્રારા પૂર્વોક્ત ઉત્તરને સાંભળીને ફરી ગૌતમે પૂછ્યું- હું ભન્ત ! જો મન:પર્યં યજ્ઞાન, પર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કમ ભૂમિગર્ભજમનુષ્યોને જ થાય છે તેા શું સમ્યક્દૃષ્ટિ-પર્યાપ્તક-સ ંખ્યાતવર્ષાયુષ્ક કમ ભૂમિજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? કે પૂર્વોક્તવિશેષણ વિશિષ્ટમિથ્યાર્દષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? કે પૂર્વીક્તવિશેષણસહિત સમ્યકૃિ મિથ્યાદષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે?” ગૌતમના આ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું—“ તે મનઃ પયજ્ઞાન કર્મ ભૂમિગજ, પર્યાપ્તક સંખ્યાતવર્ષાયુષ્ક (સંખ્યાત વર્ષના આયુવાળા ) સમ્યગ્દષ્ટિ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. પર્યાપ્તક, સંખ્યાવર્ષાયુષ્ક કમ ભૂમિગર્ભજ મિથ્યાર્દષ્ટિ મનુષ્યોને તથા પર્યાપ્તકઆઢિવિશેષણવિશિષ્ટ મિશ્રષ્ટિસ’પન્ન મનુષ્યોને ઉત્પન્ન થતુ નથી. ” તત્ત્વામાં અવિપરીત જેમની દૃષ્ટિ-રૂચિ હોય છે તેઓ સમ્યગ્દષ્ટિ છે, તથા તત્ત્વામાં જેમની રુચિ વિપરીત હેાય છે તેઓ મિથ્યાદષ્ટિ છે. અન્તર્મુહૂત સુધી પ્રતિપત્તિને અભિમુખ જે હોય તે મિશ્રર્દષ્ટિ છે. એટલે કે જેના ઉદ્ભયસમયમાં યથાર્થતાની રુચિ અથવા અરુચિ ન થતાં દોલાયમાન સ્થિતિ રહે તે મિશ્રદૅષ્ટિ છે,
"
શ્રી નન્દી સૂત્ર