Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७६
नन्दीसूत्रे मज्ञा अपि । ये तु शिष्या अव्युत्पन्नत्वान्न यथोक्तसामर्थ्यावगमकुशलास्ते प्रपञ्चितमेवार्थ ज्ञातुं समर्था भवन्ति, ततस्तेषानुग्रहाय सामर्थ्यलब्धमप्यर्थ बोधयितुं गुरवः यतन्ते । महापुरुषाः खलु परमदयालुत्वादविशेषण सर्वेषामनुग्रहाय प्रवर्तन्ते, ततो न कश्चिद् दोषः॥ मू० १७॥
उत्तर-इसका कारण इस प्रकार है-शिष्य तीन प्रकार के होते हैं १ उद्घटितज्ञ, २ मध्यमज्ञ, ३ प्रपंचितज्ञ। इनमें जो प्रथम और द्वितीय नंबर के शिष्य हुआ करते हैं वे गुरु के द्वारा कथित अर्थके सामर्थ्य से लभ्य अर्थ को जान लिया करते हैं। परन्तु जो तीसरे नंबर के शिष्य होते हैं वे गुरु के द्वारा कथित अर्थ के सामर्थ्य से लभ्य अर्थ को जानने में अकुशलमति हुआ करते हैं। क्यों कि इनकी बुद्धि इतनी व्युत्पन्न नहीं होती है, अतः इनके समक्ष जबतक विस्तारपूर्वक बात नहीं कही जावे तबतक वे नहीं समझ सकते हैं, अतः इनके ऊपर अनुग्रह की भावना से प्रेरित बने हुए गुरु महाराज सामर्थ्य लभ्य भी अर्थ को उन्हें समझाने के लिये प्रवृत्तिशील होते हैं, और इसीलिये वे उसको फिर शब्दों द्वारा प्रकट कर दिया करते हैं । महापुरुष परम दयाल होते हैं, अतः सब जीवों के अनुग्रह की भावना से वे विना पक्षपात के सामान्यरूप से 'सब को बोध हो' इसी एक अभिलाषा के वशवर्ती बनकर अर्थ का प्रतिपादन किया करते हैं और इसीके अनुरूप उनकी प्रवृत्ति हुआ करती है ॥ सू० १७॥
ઉત્તર–તેનું કારણ આ પ્રમાણે છે-શિષ્ય ત્રણ જાતના હોય છે (૧) ઉધ્ધटितज्ञ, (२) मध्यभज्ञ, (3) अपयितज्ञ. तमाम पडेसा मन भी नमन। જે શિષ્ય હોય છે તેઓ ગુરુ વડે કહેવાયેલા અર્થના સામર્થ્યથી લભ્ય અર્થને જાણી લે છે, પણ જે ત્રીજા નંબરના શિષ્ય હોય છે તેઓ ગુરુના દ્વારા કહેવાયેલા અર્થના સામર્થ્યથી લભ્ય અર્થને જાણવામાં અકુશળ મતિવાળા હોય છે, કારણ કે તેમની બુદ્ધિ એટલી બધી કુશળ હેતી નથી, તેથી તેમની સામે જ્યાં સુધી વિસ્તારપૂર્વક વાત કહેવામાં ન આવે ત્યાં સુધી તેઓ સમજી શકતા નથી. તેથી જ તેના ઉપર કૃપા કરવાની ભાવનાથી પ્રેરાયેલા ગુરુ મહારાજ સામર્થ્ય લભ્ય અર્થ પણ તેમને સમજાવવાને માટે પ્રવૃત્તિશીલ રહે છે, અને તેથી તેઓ તેને ફરીથી શબ્દો દ્વારા પ્રગટ કરે છે, મહાપુરુષ ઘણું દયાળુ હોય છે. તેથી બધા જીવો પર કૃપા કરવાની ભાવનાથી પક્ષપાત વિના સામાન્યરૂપે બધાને બંધ થાય, એવી એક અભિલાષાને તાબે થઈને અર્થનું પ્રતિપાદન કર્યા કરે છે. અને તેને અનુરૂપ તેમની પ્રવૃત્તિ થયા કરે છે. સૂ ૧૭છે.
શ્રી નન્દી સૂત્ર