Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। 'द्व योः प्रकृष्टे तरप्' इति तरप्-प्रत्ययः। त एव वितिमिरतरकाः, स्वार्थे क प्रत्ययः। एवं सर्वत्र व्युत्पत्तिद्रष्टव्या। तत् वितिमिरतरकम् = सर्वथाभ्रमरहितमित्यर्थः जानाति, पश्यति । अथवा-'अभ्यधिकतरकम्' विपुलतरकम्' इत्युभे पदे एकाथके, तथा-'विशुद्धतरकम्' 'वितिमिरतरकम्' इत्यपि द्वे पदे एकार्थके । शिष्या हि नानादेशजा भवन्ति, यस्य देशे यत् पसिद्धं, तदेव तदनुग्रहार्थ प्रयुक्तमिति बोध्यम् । ____ तथा क्षेत्रतः खलु ऋजुमतिश्च जघन्येनाऽङ्गुलस्यासंख्येभागं जानाति पश्यति। उत्कर्षेणाधस्तलेऽस्या रत्नप्रभायाः पृथिव्या उपरितनान् अधस्तनान् क्षुल्लकमतरान् यावत् जानाति पश्यति च। विपर्ययरूप भी हो सकता है, जैसे एक चन्द्रमा में द्विचन्द्रज्ञान होता है। ऐसे भ्रान्त स्फुटप्रतिभास का निराकरण करने के लिये सूत्रकारने सूत्र में "वितिमिरतरक" ऐसा पद रक्खा है। अथवा अभ्यधिकतरक एवं विपुलतरक ये दोनों शब्द एकार्थवाची भी हैं, इन दोनों का प्रयोग सूत्रकारने नानादेश के शिष्यों को समझाने की अपेक्षा यहां रक्खा है। जिन शिष्यों के देशमें जो शब्द प्रसिद्ध होगा उससे उन्हें दूसरे शब्द का अर्थबोध हो जावेगा।
क्षेत्र की अपेक्षा ऋजुमति मनःपर्ययज्ञानी जघन्यरूप से अंगुल के असंख्यातवें भागमें स्थित रूपी पदार्थों को जानता और देखता है । तथा उत्कृष्टरूप से इस पृथ्वी के नीचे रत्नप्रभारथिवी के उपरितन एवं अधस्तन क्षुल्लकातरोंतक को जानता और देखता है । છે. ફુટ પ્રતિભાસ વિપર્યયરૂપ પણ હોઈ શકે છે, જેમાં એક ચન્દ્રમામાં બે ચન્દ્રને ભાસ થાય છે. એવા બ્રાન્ત કુટ પ્રતિભાસનું નિવારણ કરવાને માટે सूत्राचे सूत्रमा “वितिमिरतरक" मे ५४ २सयु छ. मथवा अभ्यधिकतरक અને વિપુછતા એ બને શબ્દ એકાWવાચી પણ છે. એ બનેને પ્રગ સૂત્રકારે વિવિધ દેશના શિષ્યને સમજાવવાની અપેક્ષાએ અહીં રાખે છે. જે શિષ્યોના દેશમાં જે શબ્દ પ્રસિદ્ધ હશે તેનાથી તેના બીજા શબ્દનો અર્થ સમજાઈ જાશે.
ક્ષેત્રની અપેક્ષાએ અનુમતિ મન:પર્યયજ્ઞાની જઘન્યરૂપે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલ રૂપી પદાર્થોને જાણે અને દેખે છે, તથા ઉત્કૃષ્ટ રૂપે આ પૃથ્વીની નીચે રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન અને અધસ્તન ભુલક પ્રતને પણ જાણે અને દેખે છે.
શ્રી નન્દી સૂત્ર