Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-शानमेदाः ।
मूलम्-जइ कम्मभूमिय-गब्भवक्रतिय-मणुस्साणं, उपज्जइ किंसंखिज्जवासाउय-कम्मभूमिय-गब्भवतियमणुस्साणं?, असंखिज्जवासाउय-कम्मभूमियं-गब्भवतिय-मणुस्साणं ?, गोयमा! संखेज्जवासाउय-कम्मभूमिय-गब्भवतिय-मणुस्साणं उप्पज्जइ, नो असंखेज्जवासाउय-कम्मभूमिय-गब्भवतियमणुस्साणं ॥
छाया--यदि कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्याणामुत्पद्यते किं संख्येयवर्षायुष्क-कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्याणाम् ?, असंख्येयवर्षायुष्कर्मभूमिजगर्भव्युत्क्रान्तिक-मनुष्याणाम् ?, गौतम! संख्येयवर्षायुष्क-कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्याणामुत्पद्यते, नो असंख्येवर्षायुष्क-कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्याणाम्।
टीका-'जइ कम्मभूमिय०' इत्यादि । व्याख्या निगदसिद्धा । नवरं-संख्येयवर्षांयुष्काः पूर्वकोट्यादिजीविनः, असंख्येयवर्षायुष्काः-पल्योपमादिजीविन इति ।
'जह कम्मभूमियः' इत्यादि ।
अब पुनः गौतमस्वामी प्रभु से पूछते हैं-हे भदन्त ! यदि मनःपर्ययज्ञान कर्मभूमिगर्भज मनुष्यों को होता है तो क्या संख्यात वर्ष की आयुवाले कर्मभूमिगर्भज मनुष्य हैं उनको होता है अथवा जो असंख्यात वर्ष की आयुवाले कर्मभूमिगर्भज मनुष्य है उनको होता है । एककोटि पूर्व आदि आयुवालों का नाम संख्यातवर्षायुष्क और गणना से परे पल्योपम आदि आयुवालों का नाम असंख्यातवर्षायुष्क है । गौतम के इस प्रश्न को सुनकर भगवान ने कहा-हे गौतम! मनःपर्ययज्ञान संख्यातवर्ष की आयुवाले ऐसे कर्मभूमिगर्भज मनुष्यों को ही उत्पन्न होता है असंख्यातवर्ष की आयुवाले कर्मभूमिगर्भज मनुष्यों को नहीं ।
"जइ कम्मभूमिय०" त्यादि
હવે ગૌતમ સ્વામી ફરીથી પ્રભુને પૂછે છે-“હે ભદન્ત ! જે મન પર્યયજ્ઞાન કર્મભૂમિગર્ભજ મનુષ્યોને થાય છે તે શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્ય છે તેમને થાય છે કે જે અસંખ્યાત વર્ષનું આયુષ્યવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્ય છે તેમને થાય છે?” એક કટિ પૂર્વ આદિ આયુવાળાનું નામ સંખ્યાતવર્ષના આયુવાળા, અને ગણનાથી પર પલ્યોપમ આદિ આયુવાળાનું નામ અસંખ્યાત વર્ષને આયુવાળાં છે. ગૌતમને એ પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું: “હે ગૌતમ! મન:પર્યયજ્ઞાન સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા એવા કર્મભૂમિગર્ભજ મનુષ્યને જ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્યને નહીં.”
શ્રી નન્દી સૂત્ર