Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-ज्ञानभेदाः। बन्धकाले तथारू पाणामेव तेषां बन्धनात् । ततो मनापर्ययज्ञानं विशिष्टगुणप्रतिपन्नस्यैव वेदितव्यम् ।
मतिश्रुतावरणाचक्षुर्दर्शनावरणाऽन्तरा यप्रकृतीनां तु सर्वघातीनि रसस्पर्धकानि येन केनचित् तथारूपविशुद्धाध्यवसायेन तदध्यवसायानुरूपं देशघातीनि भवन्ति, तेषां तथास्वाभाव्यात् । ततो मतिज्ञानावरणादीनां सदैव देशघातिनामेव रसस्पर्धकानामुदयः, सदैव च क्षयोपशमः । उक्तञ्च पञ्चसंग्रह टीकायाम्-( द्वा. ३ गा. २९) कि इस अवस्थामें उनका ऐसा ही स्वभाव होता है। इसका भी कारण यह है कि बंधकालमें इनका जो बंध होता है वह इसी प्रकार के ही सर्वघातिरसस्पर्धकों का बंध होता है। इसलिये मनःपर्ययज्ञान विशिष्टगुणाश्रित अनगार के ही होता है, ऐसा जानना चाहिये। मनःपर्ययज्ञान की उत्पत्तिमें अवधिज्ञानकी उत्पत्ति की तरह उसमें विशिष्ट गुणप्रतिपन्नताका अभाव नहीं होता है। __ मतिश्रुतावरण, अचक्षुर्दर्शनावरण, अन्तराय, इन प्रकृतियों के सर्वघातिरसस्पर्धक जिस किसी भी तथारूप विशुद्ध अध्यवसाय से उसी के अनुसार देशघातिरूपमें परिणमित हो जाते हैं, क्यों कि इनका ऐसा हो स्वभाव होता है। इसलिये मतिज्ञानावरणादिकों के सदा ही देशघातिरसस्पर्धकों का ही उदय रहता है और सदा ही उनका क्षयोपशम होता है। पंचसंग्रहटीकामें (द्वा०३ गा०२९) यही बात कही हैઅવસ્થામાં તેને એવો જ સ્વભાવ હોય છે. તેનું કારણ પણ એ જ છે કે બંધ કાળમાં તેમને જે બંધ હોય છે તે એ પ્રકારના જ સર્વઘાતિરસસ્પર્ધકોને બંધ હોય છે, તેથી મન:પર્યયજ્ઞાન વિશિષ્ટગુણાશ્રિત અનગારને જ થાય છે એમ માનવું જોઈએ. મન:પર્યયજ્ઞાનની ઉત્પત્તિમાં અવધિજ્ઞાનની ઉત્પત્તિની જેમ વિશિષ્ટગુણપ્રતિપન્નતાને અભાવ નથી.
મતિકૃતાવરણ, અચક્ષુર્દર્શનાવરણ, અને અન્તરાય, એ પ્રકૃતિના સર્વ ઘાતિરસસ્પર્ધક કઈ પણ એવા રૂપના વિશુધ્ધ અધ્યવસાયથી તેના પ્રમાણે દેશઘાતિરૂપમાં પરિણમિત થઈ જાય છે, કારણ કે તેમને એ જ સ્વભાવ હોય છે, તેથી મતિજ્ઞાનાવરણાદિકના દેશઘાતિરસસ્પર્ધકોને જ હમેશા ઉદય રહે છે, અને હમેશાં તેમને જ પશમ થાય છે. પંચસંગ્રહ ટીકામાં ( દ્વા. ૩ ગા. ર૯) આજ વાત કહી છે –
શ્રી નન્દી સૂત્ર