Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीदने नववध्यादिज्ञानतः पूर्व मतिश्रुतज्ञाननिर्देशे को हेतुः ?, अत्रोच्यते-इह स्वामिकालकारणविषयपरोक्षत्वसाम्यात् , तत्सत्त्वे चावध्यादिज्ञानसंभवादादावेव तयोरुपन्यास इति । तथाहि-य एव मतिज्ञानस्य स्वामी स एव श्रुतज्ञानस्यापि । तथा चोक्तम्-'जत्थ मइनाणं तत्थ सुयनाणं ' इति ।
तथायावान् मतिज्ञानस्य स्थितिकालस्तावानेव श्रुतज्ञानस्य । यथा मतिज्ञानं क्षयोपशमहेतुकं तथा श्रुतज्ञानमपि । यथा च-मतिज्ञानं देशतः सर्वद्रव्यादिविषयं, तथा श्रुतज्ञानमपि । यथा मतिज्ञानं परोक्षं, तथा श्रुतज्ञानमपि । मविज्ञानश्रुतज्ञानयोः सत्त्वे एव चावधिज्ञानादीनि भवन्ति ।
शङ्का-अवधि आदि ज्ञानों के पहिले जो मतिश्रुतज्ञानका निर्देश किया गया है इसमें क्या कारण है ?।
उत्तर--इन दोनोंमें पहिले जो मतिश्रुत ज्ञानका निर्देश किया गया है उसमें एक कारण तो यह है कि मतिज्ञान एवं श्रुतज्ञान, इन दोनोंके एक ही स्वामी होते हैं, भिन्न२ स्वामी नहीं। तथा-इनका काल भी एक ही है, भिन्न २ काल नहीं है । तथा विषयकी अपेक्षा भी इनमें समानता है, असमानता नहीं। तथा ये दोनों ज्ञान परोक्ष हैं। दूसरा कारण यह है कि इनके होने पर ही अवधि आदि ज्ञान होते हैं। कहा भी है-" जत्थ महनाणं तत्थ सुयनाणं"।
जिस आत्मामें मतिज्ञान होता है उसी आत्मामें श्रुतज्ञान होता है। जितना स्थितिकाल मतिज्ञानका है उतना ही स्थितिकाल श्रुतज्ञानका है । मतिज्ञान जिस प्रकार मतिज्ञानावरणीय कर्मके क्षयोपशमसे उत्पन्न होता
શંકા-અવધિ આદિ જ્ઞાનમાં પહેલાં જે મતિ શ્રુત જ્ઞાનને ઉલ્લેખ કરાવે છે તેનું શું કારણ છે?
ઉત્તર-એ જ્ઞાનમાં પહેલાં જે મતિ શ્રુત જ્ઞાનને નિર્દેશ કરાવે છે તેનું એક કારણ તે એ છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બન્નેને એક જ સ્વામી હોય છે, અલગ અલગ સ્વામી હેતો નથી. વળી તેને કાળ પણ એક જ છે, જુદે જુદે કાળ નથી. વળી વિષયની અપેક્ષાએ પણ એમાં સમાનતા છે–અસમાનતા નથી. તથા તે બન્ને જ્ઞાન પરાક્ષ છે. બીજું કારણ એ છે કે એ હોય તે જ અવધિ આદિ જ્ઞાન થાય છે. કહ્યું પણ છે – ___“जत्थ मइनाण तत्थ सुयनाण" २ मात्मामा भतिज्ञान थाय छ २४ આત્મામાં શ્રુતજ્ઞાન થાય છે. એટલે સ્થિતિકાળ મતિજ્ઞાનને છે એટલે જ સ્થિતિકાળ શ્રુતજ્ઞાનને છે. મતિજ્ઞાન જે પ્રમાણે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષ
શ્રી નન્દી સૂત્ર