________________
વનરાજ
સોમનાથ એવાં બે બંદર છે તેના ઉપર, જયશિખરી અથવા જશરાજ ચાવડાના પહેલાંના રાજા રાજ્ય કરતા હતા એવું કહેવાય છે. કદાપિ તેઓ
આ રીતે તેને વંશ બતાવેલ છે. તે રાજાઓખે નીચેના અનુક્રમ પ્રમાણે રાજ કર્યું-- ગાદીપતિ
મરણ સંવત્ સન સંવત સન રાજ્ય કર્યું વર્ષ.
સંવત ૮૩૬
રાજ.
૮૨૧
૭૬૫
ચામુંડ યુવરાજ ૮૩૬
૮૬૨
८०७
ગરાજ
૮૬૨
૮૦૭
૮૯૧
૮૩૬
રત્નાદિત્ય
૮૯૧
૮૯૪
૮૩૯
રીસિંહ
૮૯૪
૮૩૯
૯૦૫
૮૪૯
મરાજ
૯૦૫
૮૪૯
૯૩૭
૮૮૧
ચામુંડરાજ ૯૩૭
૯૬૧
૨૪
૮૮૧ ધાધડ.
૯૦૮ ૯૯૨ ૯૩૬ તેને કુંવર ૯૯૭ ૯૩૭ ૧૦૧૭ ભૂભટ
* હિન્દી વિતામાં રાનમંડરગ્રંથ અત્રરંદ્ર મુનિયે રચ્યો છે તે પ્રમાણે ચામુંડ યુવરાજ જેને જન્મ સં. ૮૨૫ ને છે, જેણે ગાળામાં જણાવેલાં ૨૬ વર્ષ રાજ્ય કર્યું.
“સુકૃત સંકીર્તન” નામના ગ્રન્થમાં ચાપાકટ વંશના રાજા આ રીતે લખ્યા છે –
૧ વનરાજ, ૨ યોગરાજ, ૩ રત્નાદિત્ય, ૪ વૈરીસિંહ, ૫ ક્ષેમરાજ, ૬ ચામુંડરાજ, ૭ રાહુરાડ અથવા રાહડ, અને ૮ ભૂભર અથવા ભૂભટ. એને સંવત્ ૧૦૨૨(ઈ. સ. ૯૬૬)માં ચાલ્યુક વંશના મૂળરાજે મારી રાજ્ય લીધું.
[“પ્રબંધચિતામણિ” સંસ્કૃત ગ્રન્થ મેરૂતુંગાચાર્યને બનાવેલો શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે ટીકા કરેલ સન ૧૮૮૮ માં છપાયો છે, તેમાં ચાવડા વંશ આ રીતે આપે છે – વનરાજ–સંવત ૮૦૨ વૈશાખ શુદિ ૨ સેમને રેજે અણહિલવાડમાં ગાદિયે બેઠે I ! અને સં. ૮૬૨ માં દેવ થયા. એણે વર્ષ ૧૦૯ માસ ૨ અને દિવસ ૨૧ની
ઉમર ભેગવી અને વર્ષ ૫૯ માસ ૨ દિવસ ૨૧ રાજ કર્યું. ગરાજ-સંવત ૮૬૨ ના આષાઢ શુદિ ૩ ગુરૂ, અશ્વિની નક્ષત્ર, સિંહ લગ્નમાં રાજ્યા
ભિષેક થયો. અને [ સંવત ૮૭૮ (૮૭૯) શ્રાવણ સુદિ ૪ સુધી એટલે]
વર્ષ ૧૭ માસ ૧ દિન ૧ રાજ્ય કર્યું. એને ક્ષેમરાજ વગેરે ત્રણ પુત્રો હતા. નાદિત્ય-સંવત ૮૭૯ શ્રાવણ શુદિ ૫ ઉત્તરાષાઢા નક્ષત્ર, ધનુર લગ્નમાં ગાદિયે બેઠો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com