________________
૧૫૬
રાસમાળા નીકળે. તેના જે માનતા હાથી ઉપર તે બેઠો હતો તે હાથિયે મનાય નહિ એવો યત્ન કરીને લોડાની ભૂગળે જડેલા ત્રિપાળિયા દરવાજામાંથી બે તેડી પાડયા, પણ આવું પરિણામ આણુતાં તેનો જીવ ગયો. આ પ્રમાણે ગૂજરાતના રાજાને પેસવાનું મળ્યું એટલે એકાએક પણ ત્યાર પછીના રાજાના સિક્કા સેનાના અને ત્રાંબાના મળી આવ્યા છે. માત્ર ચૌદમાં રાજા જયવર્મદેવને એક શિકો રૂપાને મળી આવ્યો છે. સેનાના સિક્કા ૬૦ થી તે ૬૩ ગ્રેન વજનના છે. ત્રાંબાના પણ એટલા જ વજનના છે. એ સિવાય ૧૫ ગ્રેનના વજનના હાના સિક્કા પણ સેનાના અને ત્રાંબાના છે. ફેર માત્ર એટલો જ છે કે ત્રાંબાના સિક્કા ઉપર પાર્વતીને બદલે હનુમાનને આકાર આલેખે છે.
મહેબના ચંદેલ રાજાઓને વંશ નીચે પ્રમાણે છે
લેખનું વર્ષ સંવત
૮૨૫]
ઇ. સ. ૮૩૧ ના સુમારમાં પરિહાર રાજાને ઉથલાવી નાંખ્યો - સ્મિથ-પૃ. ૩૯૦,
૧૦૧૧-૧૦૫૫ ૧૦૫૬
વર્ષ ઈસ્વી
નામ સંવત સન. ૮૦૦નનુકદેવ.
વાપતિ. ૮૫૦)વિજય. ૮૭૫ રાહિલ. ૯૦૦ હર્ષદેવ.
૯૨૫ યશવર્મદેવ. ૦િ૧૦ ૯૫૩] અંગદેવ.
૦૧૬ | ગડદેવ.
૧૦૮૨) ૧૦૨૫ | વિદ્યાધરદેવ. ૧૦ ૦૯૭ ૧૦૪૦
Tવિજયપાલદેવ. ૧૧૦૭ ૧૦૫૦/દેવવર્મદેવ. ૧૨ ૧૧૨૦ ૧૦૬૩ | કીર્તિવર્મદેવ. ૧૩ It૧૫૫ ૧૦૯૭ હલકશનવર્મદેવ. ૧૪ ૧૧૬૭ ૧૧૧૦ જયવર્મદેવ, ૧૫ ૧૭૭ ૧૧૨૦ હલકશનવર્મદેવ બીજ, ૧૬ ૧૭૯ ૧૧૨૨ પૃથ્વીવર્મદેવ. ૧૭ ૧૮૬ ૧૧૨૯ મંદનવમૈદેવ. ૧૮ /૨૨૨ ૧૧૬૫ પરમદદેવ ૧૯ ૨૬૮ ૧૨૦૩ ૨૦ ૨૯૭ ૧૨૪૦] વીરવ” પેહેલે.
It૩૩૯ ૧૨૮૨ ભેજવર્મ.
૧૩૫૭ ૧૩૫૦I વીરવર્સ બીજે. ૩૦ ૧૫૭૭ ૧૫૨૦|કિરતસિંહ (કીર્તાિ)
૧૧ ૦૭ ૧૧૫૪
૧૧૭૩
૧૧૮૬-૧૨૨૦ ૧૨૨૪ ૧૨૬૯-૧૨૯૭ ૧૩૧૨-૧૩૩૭ ૧૩૪૫ ૧૩૭૨
?
૧ આ હાથીનું નામ યશ પટ હતું, તથા મહાવતનું નામ શામળ હતું. તે હાથીની યશધવલ અથવા યશલદેવ ગણપતિરૂપે વળાસર ગામમાં સ્થાપના થઈ. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com