________________
૪૭૬
નીચે પડ્યા, અને ઉઠીને બાથંમાથા કરવા લાગ્યા. પ્રથમ લખધીરજી નીચે પડ્યો પણ પેલી બ્રાહ્મણની દીકરિયે તેને આશ્રય આપ્યા તેથી માગલને નીચે નાંખ્યા, તે તેયેિ તેને પોતાની કમર સંભાળવાનું કહ્યું, એટલે લખધીરજિયે કમરમાંથી કટાર ઠ્ઠાડીને માગલને માણ્યો. તે માગલે તે જ ક્ષણે પેાતાની કમરમાંથી છરેા ક્ઠાડીને તેના પેટમાં ખાશ્યા. તેથી ખન્ને મરણ પામ્યા. લખધીરજીના માણસેાએ માગલની છાવણી લૂંટીને પેાતાના ડાકારની લાશ ખાળી ક્ઠાડીને દાહ દીધા, તથા તે જગ્યાએ એક પાળિયે ઉભા કરડ્યો, ને બાહ્મણીને રાણીસરમાં તેના બાપને સાંપી.
મૂળીના પરમાર આજ સુધી તેમની હિમ્મતને લીધે પ્રખ્યાત છે. ૧ સેડા પરમાર ૧ લખધીરજી (મૂળ) સિંધના થરપારથી આવ્યા.
૨ રામાજી દાÜજી (ગઢાદ)
રાસમાળા
૩ ભાજરાજજી સુો” (માલેાઢ) T
૪ સામતસિંહજી
પ લખધીરજી (બીજા) હાલાજી (પાછળથી મુસલમાન થયા. રાણપુર મળ્યું) આ બન્ને ભાઈયે એ સિંધના જટ લેાકાને આશ્રય આપ્યા હતા.
{
વીશે જી
૬ ભાંજરાજજી સાજી
| (બીજા)
૭ ચાચાજી (એને સેજકપરના ભાચાયૅ માયો.)
૮ રનછ
રામાજી
(રત્નજીને અમીનખાન ગાયે મારી, રાજ્યમાં થાદાર મૂક્યા હતા પણ તેના દોસ્ત જાળિયા ઝાલાએ થાણુદારને મારચો ને પાતે પણ મરાયા. પછીથી પાછું પરમારને રાજ્ય મળ્યું,
છ
૯ ૧૦ ગદેવજી
૧૧ રામસિંહજી
૧૨ રાયસિંહજી
૧૩ રત્નજી (બીજા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com