Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha
View full book text
________________
૧૦૮
રાસમાળા
સૂત્રેા ઠરાવીને મેકલ્યા હતા, તેના સામે ખંડ ઉઠાવવાને નારણદાસે મદદ કરી હતી.૧ (૪૦ સ૦ ૧૫૭૩). તે ખંડ અકબરે જાતે ચડીને બેસારી દીધું, અને ઈડરના રાવને શિક્ષા કરવા સારૂ એક મેાટી ફેાજ મેાકલી. મે વર્ષે પછી, અઝીઝ કોકાની જગ્યાએ મીરઝા ખાન સૂમે ડ્યો ત્યારે ઈંડર વશ કરી લેવાને જોઇયે તેટલી ફાજ મેાકલવામાં આવી. યાદશાહની આવી મેાટી ફેાજના જમાવ જોઈ તે નારણદાસ ગભરાઈ ગયા, તેથી ઈ. સ ૧૫૭૬ માં તે ડુંગરાઓમાં સંતાઈ પેડે. પણ છેવટે ત્યાંથી નીકળીને મુસલમાનાની સામે લડાઈ કરતાં હાલ્યો, અને તેની રાજધાની યાદશાહના હાથમાં ગઈ.
આઈન અકબરીમાં રાવ નારણદાસ વિષે નીચે પ્રમાણે લખેલું છેઃઇડરના જમીનદાર, જેનું નામ નારણદાસ કરીને છે તે, બળદના પેાદળા“માંથી વીણી હાડેલા દાણા ખાઈને રહેવાનું વ્રત આચરે છે; આવી જાતનું “ભાજન બ્રાહ્મણે। ધણું જ પવિત્ર માને છે. આ નારણદાસ, રાઠોડ જાતિના
૧૩ રાવ પુંજાજી (બીજા )
အဲ့ဒ
૧૪ નારણદાસ (બીજા)
૧૫ વીરમદેવ રાયસિંહજી કિશારસિંહ ગેાપાલદાસ ૧૬ કલ્યાણમલ (ઉદેપુર
ના રાણા મતાપની મ્હેનના પુત્ર)
૧૭ જગતનાથ
૨૦ ગે।પીનાથ
કર્ણસિંહજી I
૧૮ શવ પુંજોજી (ત્રીજો) ૧૯ અરજીનદાસ
(રાવ અરજીનદાસ પછી ગાયે બેઠા.)
૨૧ રાવ ચાંદાછ માધવસિંહ (આ રાવે ઈડરનું રાજ ગુમાવ્યું, પેાળના પળીઆર પેાતાના સસરાને ઢંગેથી મારી ત્યાંનું રાજ લીધું અને તેના વંશજો આજ પણ પાળમાં છે.)
૧ જુએ બર્ડની મિરાતે અહમદીનાં પૃષ્ઠ ૩૨૫, ૩૩૯, ૩૪૩ અને ૩૪૯.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642