Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/034594/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 153 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat, www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ RÁSA MÁLÁ OR THE HINDU ANNALS OF THE PROVINCE OF GUJARÁT BY ALEXANDER KINLOCH FORBES TRANSLATED INTO GUJARATI BY / DIWAN BAHADUR RANCHHODABHAI UDAYARAM RÁM WITH A MEMIOR OF THE AUTHOR BY MANASSUKHARAM SURYARAM TRIPATHI THIRD EDITION VOL. I. FOR THE FORBES GUJARÁTI SABHA 1922 इतिहास 65 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed by Manilal Itcharam Desai at TAE GUJARATI PRINTING PRESS No. 8, SASSOON BUILDINGS, CIRCLE, FORT, BOMBAY. Published by Uttamalal Keshavlal Trivedi, B.A., LL.B., High Court Pleader; Hon. Secretary, The Forbes Gujarati Sabha, Morarji Buildings No. 5, Sandhurst Road, BOMBAY. Price Rs, 5=8-0. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ एलेक्झान्डर किन्लॉक फार्बस रचित रासमाळा અથવા ગૂજરાત પ્રાન્તને ઇતિહાસ તેનું ગુજરાતી ભાષામાં ભાષાન્તરકર્તા દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ મનસુખરામ સૂર્યરામ રચિત ફાર્બસજીવનચરિત્ર સહિત છપાવી પ્રસિદ્ધ કરનાર ફાર્બસ ગૂજરાતી સભા પુનઃ શાધિત તથા વહિંત ત્રીજી આવૃત્તિ ભાગ ૧ લો સંવત ૧૯૭૮. સન ૧૯૨૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકટકર્તા ફાર્બસ ગુજરાતી સભાની વતી માનદ મંત્રી રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી બી. એ. એલ. એલ. બી. હાઈ કોર્ટ પ્લીડર, મેરારજી ગોકુળદાસ ચાલ નં. ૫, સેન્ડવર્ટ રેડ, મુંબઈ મહિલા તે પણ ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાં મણિલાલ ઈચ્છારામ દેસાઈએ છાપ્યું સાસુન બિલ્ડિંગ, સીલ, કેટ, મુંબઈ. મૂલ્ય રૂપિયા ૫-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની પ્રસ્તાવના. - પ્રાચીન હિન્દના વિષય–જે ઇતિહાસકર્તા અને પંડિતાનું ધ્યાન ખેંચે એવા છે તે વિષે વધારે લક્ષ આપવામાં આવ્યું છે; પરંતુ તેની સાથે સરખામણી કરતાં, તેના મધ્યકાલિક ઇતિહાસના શેાધ કરવાના, એ કરતાં જરા ઉતરતી પંક્તિના કામ ઉપર, પ્રમાણમાં ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. જો કે અશાક અને ચંદ્રગુપ્તના સમય, શોધ કરવાને માટે વિશેષ ઉંચા વિષય છે, તેા પણ તેટલા સારૂ, જે સમય એછે પ્રાચીન છે તે ચાલતા હિન્દ સાથે વધારે વ્યાવહારિક સંબંધ ધરાવે છે, તે વાત ભૂલી જવી જોઇયે નહિ. વળી વિશેષ એ છે કે, અર્વાચીન હિન્દથી પ્રારંભ કરીને, તેથી ગયલા પાછળના સમયેા ઉપર ઉતરિયે તે! તેથી આપણને પાકા આધાર મળે છે; તેમ છતાં, જ્યાં સુધી તે સમયેા અંધારામાં રહી ગયેલા હૂઁ ત્યાં સુધી, તેમના પછીના સમય ઉપર પડેલું અજવાળું ગમે એટલું પ્રકાશમાન હાય તથાપિ તે અજવાળું ગ્રહણ કરી લેવાનું કામ સંશયજનક થઈ પડે. કાઈ પરદેશી જન હિન્દની ભૂમિમાં ગમે તેટલી મુદત સુધી વશ્યા હાય તે, હાલના લેાકેાની ધણી રીતભાતા અને યાજે લેાકેા થઈ ગયાને ધણી મુદત થઈ નથી તેઓની સ્થિતિની રહી ગયેલી નિશાનિયેા છે એવું ખુલ્લી રીતે તેના જોવામાં આવ્યા વિના રહેશે નહિ—જેમ કે, દબદબાભરેલા વ્હાણુના પ્રાતિભાસિક આકાર, કે જે માત્ર આવરણે કરીને વાતાવરણમાં ચમત્કારિક રીતે વક્રીભવન થવાથી થયેલા, તે જેવી રીતે વ્હાણુના નાના વિધના દેખાવ ઉંચ સ્થાને પરાવર્ત્તન પામેલા દેખાડી આપે છે (ઇટલીમાં થાય છે તેમ) તેવી રીતે, વણાંની હૈયાત વસ્તુ, લાંખા વિચાર કરતાં, મૂલ વસ્તુઓનું ભાન કરાવે છે. જે લેાકેાનું રાજ્ય લઈ પડીને મુસલમાનાએ તેમને ઠેકાણે પાતાનું કર્યું તે જ લેકાનાં લક્ષણુ, મુસલમાનના રાજ્યની નિશાનિયા હાલ વ્હેલી છે તેમાં, ધણી મજજીતાઈથી અંક્તિ થયેલાં છે, અને તે જ ઉપરથી, પશ્ચિમના પર્વતે ભણીથી મુસલમાન લેાકેાના હુમલાનું ધાડું આવીને દેશમાં પડયું તેના વ્હેલાં આય્વર્ઝની ભૂમિ ઘણાં દબદબાભરેલાં નગરાથી શણગરાયેલી હરશે એવી સત્યતા મ્હાડી શકાય છે. આ પ્રમાણે છતાં પણ આગળના દિવસેાના એવા મહિમા બતાવી આપનાર, વધારે ચેાક્કસ નિશાનિયા છે, અને તે ઉપરથી, મહાપ્રતા પવાન કનાજ, ભેાજનું કલ્પિત કથાઓમાં વર્ણવેલું નગર, ગહન ચાગિનીપુર, એના, છાયા રૂપે ચિતાર આપણે ધારી શકિયે છિયે. અમે લખ્યાં તે શહ રાની માત્ર હૈયાતી જ નથી, એએની શ્રેષ્ઠતા માન્ય કરી તે દેશ કરતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની પ્રસ્તાવના વધારે વિસ્તારવાના પ્રદેશ ઉપર કલ્યાણના રાજાઓએ પિતાનું રાજ્ય વિસ્તાર્યું હતું, અને કમીમાં કમી, પરમાર, ચેહાણ, અથવા રાઠોડની પંક્તિમાં આવી જાય એવા અણહિલપુરના સોલંકી હતા. અમારા આ પુસ્તકમાં અમે વનરાજના નગરની વાત લખિયે છિયે, તેમ જ તેને નાશ થવા ઉપરથી તેમાંથી હિંદુનાં બીજાં રાજ્ય અને સંસ્થાન સ્થપાયાં તથા જે માહેલાં કેટલાંક તે આજ સુધી ચાલતાં આવ્યાં છે તે સંબંધી પણ લખીને એ બંને ઉપર અમારા વાંચનારનું લક્ષ અમે ખેચિયે છિયે. હું સારી પેઠે સમજું છું કે મારે વિષય-ઈડિયન છતાં પણ માત્ર એક ચક્કસ સ્થાન વિષે છે તે સર્વને રસિક થઈ પડવો કઠિન છે. તેમ જ, તેનું વર્ણન કરવાની મારી પોતાની ખામિયા વિષે પણ હું જાણું છું એમ નથી. તથાપિ હું આઠ વર્ષ સુધી ગૂજરાતમાં રહ્યો છું અને તાપી નદીના કિનારાથી તે છેક બનાસ નદીના કિનારા સુધી વસનારા જૂદા જૂદા લેકના ઘાડા સંબંધમાં કામની રૂઇયે તથા ખાનગી રીતે આવેલું છું, તેથી મને મારા આ કામમાં યુગ્ય થવાને કેટલોક લાભ મળેલો છે. પૂર્વની વિદ્યાનું જ્ઞાન મને છે એવું ડેળ હું પ્રથમથી જ ઘાલતો નથી, તે પણ, તે સાથે મારે લખવું જોઈએ કે હિન્દુ વિદ્વાનો પાસેથી મને જોઈત આશ્રય મળે છે, અને એ વાતથી જે કે પુસ્તક રચનારની કુશળતા ઓછી થઈ જણાઈ આવે છે, તો પણ, તેથી કરીને પુસ્તકની કદર ઓછી થઈ ગયેલી વિચારવામાં આવશે નહિ. વ્યાપારી લેકે ઘણું કરીને વિદ્યા સંબંધી વિષયમાં નિસ્પૃહી હોય છે તે પણ એક વ્યાપારી વીરચંદજી ભંડારી કરીને મારવાડને રહેવાશી જૈનધર્મ પાળનારો હતો તે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કુશળ હતો, તેણે મને પ્રબંધ ચિંતામણિનું પુસ્તક આપીને જ માત્ર ઉપકૃત કર્યો છે એટલું જ નહિ પણ તેનું ભાષાંતર કરવામાં તેના આશ્રયની ખરેખરી અગત્ય હતી તે તેણે પૂરી પાડી છે. સોરઠની સીમા ઉપર વઢવાણ આવેલું છે ત્યાંના રહેવાશી દલપતરામ ડાહ્યાભાઈ છે તેમને ઉપકૃત હું વિશેષ કરીને થયેલો છું. મને ગુજરાતમાં રહ્યાને ઘણું દિવસ થયા નહિ એટલામાં હું સરકારી અધિકાર ઉપર હતો તે પ્રસંગે મારા માં આગળ એક કાગળ રજુ કરવામાં આવ્યો, તેમાં બે ભાટની સહિયો સાથે. કટારિ> નાં નિશાન કુહાડેલાં હતાં, તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ પછી મેં પૂછપરછ કરવા માંડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની પ્રસ્તાવના અને એ જાતિના લેકે માંથી જેઓને સમાગમ કર બની આવ્યો તેઓને મેં સમાગમ કર્યો. ભાટ લેકના ભંડારની આ પ્રમાણે મને ઝાંખી થઈ એટલે, મારી જિજ્ઞાસા શમી જવાને બદલે ઉલટી વધી. જે લેકેની પાસે રાસની ભંડાર હતા, અને જે મેળવવાની મારી ઈચ્છા હતી તે લોકોને સમજાવવાને અને ભંડારના ડાબલાને ખુલાસે કરી લેવાને ભાટની વાતોનું જ્ઞાન મેળવી લેવાની અગત્ય હતી, તે મેળવવા માટે કેઈ દેશી માણસના આશ્રયની મને ખરેખરી અગત્ય જણાઈ સારા ભાગ્યે કરીને, તરત જ કવીશ્વરનું નામ મને જાણ કરવામાં આવ્યું કેમકે દલપતરામને તેમના દેશના લોકોએ એ પદ આપેલું છે, એમને મેં ઈ. સ. ૧૮૪૮ માં ઠરાવ કરીને રાખ્યા, તે દિવસથી મારા એ ઉપયોગી સાહાટ્યક ઘણું કરીને મારી પાસે જ રહેતા. રાસ, વાર્તા, એકઠી કરવાને, અને લેખન ઉતારે કરી લેવાની મતલબે, ગુજરાતના ઘણું ખરા ભાગમાં ફરવાની મેં દલપતરામને ગોઠવણ કરી આપી, તેય પણ અમારા શ્રમને બદલે મળવાને કેટલીક વાર થઈ અજ્ઞાનતા, અદેખાઈ અને લેભ નડવાથી અમારે ઘણીક હરકતે વેઠવી પડી છે, તેનું વર્ણન આ ઠેકાણે જે હું આપું તે તે કદાપિ વાંચનારને ગમતભરેલું થઈ પડે ખરું, પણ તે નિશ્ચય કંટાળો ઉપજાવે; તથાપિ તે વિષેને જોઈયે તે વિચાર, હું નીચે થેડી હકિત લખું છું તે ઉપરથી, લક્ષમાં આવશે. મારા શોધ ઉપર “હેમાઈને કેટલાક એમ ધારતા હતા કે છૂપો ખજાને શોધી કુહાડવા સારૂ સરકારે મને ઠરાવ્યો છે; વળી કેટલાક એમ ધારતા કે, આપણું જમીન સરકાર ખાલસા કરી દેવા સારૂ આપણા હક્ક સંબંધી કાંઈ સબબ શેધી કુહાડવાને હેત છે; વળી જે વહિવંચા લેકે પાસે હકિકત લખેલી હતી તેને ઉતારે કરવા દેવાના બદલામાં ગામ ઈનામ આપવામાં આવે તે તે યોગ્ય બદલો આપ્યો કહેવાય એવી ઘણું વાર મને સૂચના કરવામાં આવતી હતી. છેવટે મારા સરકારી અધિકારને લીધે હું વાઘેલા, ઝાલા, અને ગોહિલ વંશના ઠાકરેના સંબંધમાં આવ્યો, અને તુરત જ મારા જાણવામાં આવી ગયું કે ભાટ લોકોને ગમે તેવી લાલચ બતાવવા કરતાં, અને ગમે તે પ્રકારે તેઓને વિનવવા કરતાં, તેમને જે તેઓ વંશપરંપરાના જેના પરિયાગત છે એવા આ સંસ્થાનિકે ભણુથી જરા સૂચના મળે તે કામ થાય. હું મહીકાંઠાને પિલિટિકલ એજસ્ટ હતા, તેથી, ઉપરના વિચાર પ્રમાણે મારું કામ તે પ્રાન્તના રાજકર્તાઓની સાહા તાથી કહાડી લેવાને શક્તિવાન થયે એટલું જ નહિ, પણ ગાયકવાડના મુલ્કમાંથી પણ એવા પ્રકારની સુલભતા મને મળી ગઈ. (પ્રથમ તે એક વાર મને ત્યાંના કારભારિયે ભણથી ચોખ્ખી ના કહેવામાં આવી હતી.) અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની પ્રસ્તાવના વડાદરા સરકારના પાટણના સૂબા આખા સાહેબની કૃપાથી, અણુહિલપુર જે ખરેખરી વિનેાદજનક જગ્યા છે ત્યાંથી એક ફ્રેંચાશ્રયનું પુસ્તક અને ખીછ મૂલ્યવતી સામગ્રી મળી આવી. મારૂં સરકારી અધિકારનું કામ, જે ધણું કરીને બહુ વધારે હતું, તેમાંથી અવકાશ મળતી મારી વેળામાં, મેં વહિવંચાના ચેાપડાના અને જૈનના રાસના શોધ પછવાડે જ પ્રયત્ન કહ્યો છે એટલું જ નહિ પણ હિન્દુઓમાં ચાલતી પ્રત્યેક રીતભાત, અને તેમાં મુખ્યત્વે કરીને જે મારા શેાધની વાતેામાં અને પુસ્તામાં આવતી, તેનું જ્ઞાન મેળવવાને કરેલા છે; દેવાલય, કૂવા, વાવું, અને છત્રિયા ઉપરના લેખના ઉતારા મેં કરાવ્યા છે; અને હિન્દુ શિલ્પચાતુર્યનાં સ્થાનનાં પ્રત્યેક ખંડેર, જે જોવાને મને બની આવેલું છે તે, મૈં તપાસેલું છે. આ છેલ્લા કામની મારી તપાસના કામમાં અમદાવાદનું નવું જૈનનું દેરૂં બાંધનાર કુશળ સલાટ પ્રેમચંદના મને ધણા આશ્રય મળ્યા છે; તેમ જ, ઘણા બુદ્ધિશાળી એવા એ સુતાર, ત્રિભાવનદાસ અને ભૂધર દયારામ કરીને હતા તેઓના પણ એવા જ આશ્રય મળેલા છે. આવા સમયમાં ગૂજરાત વર્નાકયુલર સાસાટીની સ્થાપના થઈ, અને આપણા કવીશ્વર જે એના કામને માટે સારી પેઠે તૈયાર થયેલા હતા, તેમણે ગુજરાતમાં ચાલતા વ્હેમ સંબંધી અને જ્ઞાતિ સંબંધી એ ઇનામના નિબંધ રચ્યા; એ બંને પુસ્તકાના ધણા ઉપયેગ મેં આ પુસ્તકના ચોથા વિભાગમાં કરેલા છે. મને ઇંગ્લંડ જવાની ઘેાડી રજા મળી તેમાં ઇણ્ડિયા હાઉસનું દફ્તરખાનું જોવાની મને આનરેબલ ઇસ્ટ ઇણ્ડિયા કંપનીના કાર્ટ ફ ડીરેકટરોએ આજ્ઞા આપી, તેથી તેમાંથી મારા સંગ્રહના ઉપયાગની સામગ્રી મેળવીને મારા પ્રયત્ન હું પરિપૂર્ણ કરવાને શક્તિમાન થયા. મારી મ્હેનતનું ફળ હું લેાકાની સેવામાં મૂકું છું, તે જેવું તેવું છે, તે પણ તે સ્થાનિક અધિકારિયેાના ઉપયાગનું થઈ પડશે, અને વિલાયતમાંના પણ મારા થેાડાક દૈશિયા, જેએના સરખી પ્રજા ગૂજરાતના હિન્દુ છે તેના લાભમાં, તેમનું લક્ષ ખેંચાવનાર સાધન થઈ પડશે. મારા સંગ્રહ મૈં જે રાસેામાંથી કરેલા છે તેઓને નામે નામ મારા સંગ્રહનું નામ મેં “રાસમાળા” રાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાષાન્તરકર્તાની પ્રસ્તાવના. ગૂજરાત સરખે વિસ્તીર્ણ દેશ, જેવો સુષ્ટિસૌદર્યથી ભરપૂર અને ચિત્તાકર્ષક છે તે પ્રમાણે ઐતિહાસિક વિષયમાં પણ તેવો જ છે. પરંતુ તે વિષે જ્ઞાન મેળવવાને જ્યાં સુધી આપણને સાધન મળ્યાં હેય નહિ, ત્યાં સુધી તે વિષે વિચાર આપણા મનમાં પૂરેપૂરે આવી શકે નહિ. જે પરદેશી રાજ્યની અને આપણી વચ્ચે હજારે ગાઉનું અંતર આવી પડેલું, અને મહા વિશાળ સાગરે વચ્ચે પડીને એક બીજાને જુદા પાડેલા, એવા દેશને પ્રાચીન, મધ્યકાલિક, અને અર્વાચીન ઈતિહાસ, આપણું નજર આંગળ બનેલા વૃત્તાન્તની પેઠે આપણે જાણિયે, અને આપણે પિતાના જ દેશને ઈતિહાસ, તેવાં જ રાજ્યના ઈતિહાસ સાથે સરખાવતાં, તેવો જ મનોરંજક, તેવો જ બેધકારક, તેવો જ ખેદકારક, અને તેવો જ દેશભક્તિ ઉત્પન્ન કરાવે એ છતાં, તેનાં ચમત્કારિક પૃષ્ઠ ઉપર દૃષ્ટિ ફેરવવાને આપણને સાધન મળે નહિ એ કેવું શકાસ્પદ ફહેવાય? આનરેબલ મિ. ફાર્બસે અતિશય રટણ કરીને ગુજરાતને મહિમા બતાવી આપનાર રાસમાળા રૂપી સાધન કરીને ગુજરાતની સારી સેવા બજાવી છે. એ સદ્ગહસ્થ ઘણું પુસ્તકનું મથન કરીને તેમાંથી પોતાનો અભિષ્ટ સંગ્રહ કરી લીધું છે. તે ઉપરાન્ત વહિવંચાના ચોપડા અને બીજા લેખ, તેમ જ બીજ પુસ્તકે જોયાં હશે તે તે જુદાં. આ૦ મી. ફાર્બસે ઘણો શ્રમ વેઠીને અંગરેજી પુસ્તક બે ભાગમાં તૈયાર કર્યું છે. તેમાં તેમણે આ દેશના લેકે ઉપરનો પિતાને ભાવ બતાવી આપ્યા છે. એવા સગ્રહસ્થનું જીવનચરિત્ર આ પુસ્તક સાથે જોડવાને લખવાને મારો વિચાર હતું, પણ તે કામ ઉપાડી લેવાનું કામ સભાના માનદ મંત્રી ભાઈ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ માથે લીધું તેથી મને ઘણી ખુશી થઈ કેમકે, એ ભાઈને એ ગૃહસ્થ સાથે ઘાડો સંબંધ થયેલો હતો તથા સભા સ્થાપન કરવાના શુભ ઉદેશમાં એ ભાઈને પ્રેમપૂર્વક આશ્રય આપ્યો હતો ૧ પ્રબંધ ચિંતામણિ, હયાશ્રય, શત્રુંજયમાહાભ્ય, કુમારપાળ ચરિત્ર, કુમારપાળ પ્રબંધ, ભાજપ્રબંધ, વસ્તુપાળ તેજપાળને રાસ, કુમારપાળ રાસ, ગરૂડપુરાણની પ્રેત મંજરી, ઈત્યાદિ સંસ્કૃત તથા પ્રાકૃત પુસ્તકો, તેમ જ મારવાડી ભાષાને પૃથુરાજ રાસો, હિન્દી ભાષામાં રચાયેલી રત્નમાળા અને જગદેવ પરમારની વાત. અંગરછમાં ઢાંક રાજસ્થાનના બે ભાગ, અઇન અકબરી, મિરાતે અહમદી, એલિફન્સ્ટન કૃત હિન્દુસ્તાનને ઈતિહાસ, ફાર્બસ કૃત એરિએન્ટલ એવાર, ગ્રાન્ટ ફાત ઇતિહાસ, ઢીડ વેસ્ટર્ન ઇન્ડિયા, ઇત્યાકિ, ઇત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ભાષાન્તરકર્તાની પ્રસ્તાવના. ૧૦ તે આ તેથી પ્રફુલ્લિત થતા મને કરીતે, એવા સગૃહસ્થનું ચરિત્ર ઉમળકાભરેલી રીતે લખાય તે નિઃશંક ઉત્તમ જ થાય; અને થયું છે પણ તેમ જ, પછીનાં પૃષ્ઠો તેમની મેળે જ બતાવી આપશે. અમદાવાદના મગનલાલ વખતચંદે કુમારપાળ રાસા ઉપરથી રાસમાળાના ધેારણે ગુજરાતનેા લઘુ ઇતિહાસ રચ્યા છે. પરંતુ તે કરતાં વધારે વિસ્તારવાળા એક ઇતિહાસ રચવાની ધણી અગય હતી . અને તે રચવાનાં સાહિત્ય એકઠાં કરીને તેમાં આજ સુધી ડાકટર ભાઉ દાજી સરખા વિદ્વા નના નવા કરેલા શેાધને ઉપયાગ કરવાના મારા વિચાર હતા, પણ તેમ કરવાને કેટલાક વિલંબ હાવાને લીધે ફાર્બસ ગૂજરાતી સભાએ રાસમાળાનું ભાષાન્તર કરાવવાના ઠરાવ કહ્યો તેને મેં લાભ લીધા છે. નજચૂકથી અથવા જાદી રીતે અર્થ સમજવાથી અંગરેજી પુસ્તકમાં જે તુજ ચૂકા રહી ગઈ છે તે મારાથી ખની આવ્યું તેમ મૈં સુધારી લીધી છે, અને તે વિષે ટીપમાં જણાવેલું છે, તેમ જ, જે ઠેકાણે વિશેષ સૂચન આપવાનું મને ચાગ્ય જણાયું છે તે ઠેકાણે ટીપ આપીને તે પણ જણાવેલું છે. આ પ્રમાણે બનતી કાળજી રાખતાં છતાં પણુ, આવડા હેાટા પુસ્તકમાં અલબત્ત મારાથી ચૂકા થઈ ગઈ હશે તા “ મનુષ્ય પ્રાણી ભૂલ કરવાને પાત્ર છે” એ વાત ધ્યાનમાં રાખીને વિદ્યાનાએ ક્ષમા કરવી. રાસમાળાના બે ભાગમાં થઇને ચાર વિભાગ છે, તેમાં ત્રણ વિભાગ તેા ઇતિહાસવિષયક છે, અને ચેાથેા રીતભાત અને વ્હેમ વિષે છે. આ પુસ્તકમાં જે ચિત્ર આપ્યાં છે તે સિવાય ખીજી આકૃતિયા દાખલ કરવાની ધારણા હતી અને તે વિષેનું વર્ણન લખતાં આકૃતિ જોવાનું સૂચન પણ કરવામાં આવેલું છે, પણ તે આકૃતિયા વિલાયતથી આવી શકી નથી. રણછેાડભાઈ ઉદયરામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ બીજી નવી આવૃત્તિ વિશે સૂચન. પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થયાને આજે ત્રીસ વર્ષ થઈ ગયાં છે. હવણું તે મળી શકતી નથી, વળી તેનું મૂલ્ય ભારે હોવાથી ધનના ઓછા સાધનવાળા સામાન્ય પુરૂષો લઈ શક્યા નથી. ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના સ્થાપકે રચેલે ગુજરાતનો ઈતિહાસ, બને તેટલું વધારે પ્રસિદ્ધિમાં લાવવાના હેતુથી, ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટિયે ફાર્બસ ગૂજરાતી સભા પાસેથી નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની પરવાનગી મેળવી છે; અને મૂલ્ય ઘણું ઓછું કરી નાખ્યું છે, તેથી આ પુસ્તકનો લાભ ઘણું જન લઈ શકશે. આ પુસ્તક છપાતાં પહેલાં તેમાં જે સુધારાવધારે કરવાનું હોય તે કરવાને મને સૂચવવામાં આવવાથી મેં તે કામ પ્રીતિપૂર્વક કર્યું છે, અને તેમ કરવામાં જ્યાંથી જેજે પુસ્તકનો મેં આશ્રય લીધો છે તેનું નામ તે પ્રસંગમાં જણાવ્યું છે. હજી પણ કેટલાંક સ્થળ સંશયભરેલાં રહ્યાં છે. પૃથ્વીરાજ રાસામાં આવેલી કેટલીક વાતે સંશય ભરેલી છે તે વિષે ઝઘડો મચી રહ્યો છે તેનું જોઈયે તેવું નિરાકરણ હજી લગણું થયું નથી. સસ્તું પુસ્તક થવા માટે પ્રથમ આવૃત્તિમાં આપેલાં ચિત્ર આમાં દાખલ થઈ શક્યાં નથી. ભુજ-કચ્છ. માઘ શુદિ ૧૩ સંવત ૧૫૫. રણછોડભાઈ ઉદયરામ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિ વિષે ભાષાન્તરકર્તાના બે બેલ આજે લગભગ ૨૩ વર્ષે ત્રીજી આવૃત્તિ છપાવાને અવસર આવ્યો છે. અને ગુજરાતી ફાર્બસ સભાએ જ એ કામ ઉપાડી લઈને પિતાની અમદાવાદી બહેનને ખોળે મૂકેલું બાળક પાછું પોતે સંભાળી લીધું છે. ચિત્રરૂપી અલંકાર સહવર્તમાન બાળકને અડવું નહિ રાખતાં ચિત્રરૂપી અલંકાર પાછા તેને અંગે ધારણ કરાવ્યા છે. ફાર્બસ મહાશયને રાસમાળાનું ભાષાન્તર ગૂર્જર ભાષામાં કરાવવું હતું. આ કામની યોગ્યતા જોઈને તેવા પુરૂષની ભલામણ કરવા વિષે તેમણે તે વેળાના ઉત્તર પ્રાન્તના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મિ. હેપને લખ્યું. તેમણે મારું નામ નિવેદન કર્યું. જે સમયે હું અમદાવાદમાં હતું. એટલે ન્યાય ખાતામાં ગોપાળરાવ હરિ દેશમુખ હતા તેમને તેમણે લખ્યું. એઓ પણ મારા પરિચિત હતા. મને પત્ર બતાવીને મુંબઈ જવાની ભલામણ કરી તે સમયે મારાથી અમદાવાદ છોડાય એમ નહતું. મારી વાત તો અહિંથી અટકી. પછવાડેથી મારા જાણવામાં આવ્યું કે ફાર્બસ મહાશયે બીજા કોઈને શોધી કુહાડવામાં તેઓ પિતાના અવસાન સુધી ફાવ્યા નહિ. આ રીતે કામ મોકુફ રહેલું ફાર્બસ ગૂજરાતી સભાએ ઉપાડયું. પરીક્ષકસમિતિ નીમીને ભાષાન્તરના નમુના મંગાવ્યા. મારી પાસે ભાષાન્તર કરાવવાની સાહેબ મેસુફની સબળ ઈચ્છા હતી એ વાત લક્ષમાં રાખીને મેં પણ મારે નમુને મોકલે, અને તે સફળ નિવડ્યો. બીજી અને ત્રીજી આવૃત્તિ સુધીનું કાર્ય મારા જ હસ્તક ચાલતું રહી શક્યું છે. લેકેપયોગી સસ્તી આવૃત્તિ છપાવાની વૃત્તિ અમદાવાદની ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટીને થઈ અને તે સમય સુધીના નવા એતિહાસિક બનાવે તેમાં ઉમેરી આપવાનું કામ મને સુપ્રત કર્યું, એ વિષે બીજી આવૃત્તિના સૂચનમાં એ વાત નિવેદન કરી છે. બીજી આવૃત્તિમાં, ઘણું પુસ્તકનું સંશોધન કરીને મેં જ્યાં જે દાખલ કરવાનું હતું ત્યાં તે કર્યું છે. પરંતુ માથા કરતાં મને હર મહેતું થાય નહિ એ વ્યવહારસ્થિતિને અનુસરીને અંગરેજી મૂળ ગ્રંથમાં જેટલો વિષય હતા તેટલે જ આ આવૃત્તિમાં રાખવાને હેતુ સાચવ્યો છે, છતાં જયાં અગત્ય જણાઈ ત્યાં એવો ઉમેરે રહેવા દીધો છે અને તે કાંઈ ઓછો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાષાન્તરકર્તાના બે બેલ ૧૩ જે કુહાડી લીધે તે ભાગ રાસમાળાપૂણિક એવું નામ આપીને રાસમાળાને ત્રીજો ભાગ જૂદ પાવાની અગત્ય આવશ્યક જણાઈ છે. વાઘેલાઓને વિશેષ વૃત્તાન્ત મૂળ અંગરેજી પુસ્તકમાં દાખલ કરી શકાય એવાં સાધન ફાર્બસ સાહેબ પાસે મોજુદ હતાં, છતાં, તે ગમે તે કારણથી પરિપૂર્ણ તેમને હાથે બની શક્યું નથી. આ વૃત્તાન્ત લગભગ ૧૦૦ પૃષ્ઠ ઉપરાન્તનો મેં બીજી આવૃત્તિના પ્રથમ ભાગમાં લખીને દાખલ કર્યો હતો તે તે સ્થાનેથી હાડી લઈને રાસમાળાપૂર્ણિકામાં ગઠવી દેવામાં આવશે. મુંબઈ ચોપાટીને માર્ગે ને માણી રે ભવન તા. ૧૮ મી જુન રણછોડભાઈ ઉદયરામ સન ૧૯૨૨, જે વદિ ૯મી સંવત ૧૯૭૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિભાગ ૧ ફાર્બસ જીવન ચરિત્ર .. ... પ્રારંભમાં નિરાળાં પૃ. ૧- ૫૩ પ્રકરણ પૃ૪ સુધી ૧ ગૂજરાતની સ્વાભાવિક સીમા-શત્રુંજય-વલભીપુર .. ૧- ૨૩ ૨ જયશિખરી ચાવડ, પંચાસરને રાજા • ૨૩- ૩૫ ૩ વનરાજ અને તેના ક્રમાનુયાયી-અણહિલપુરને ચાવડા વંશ. ૩૬- પર ૪ મૂલરાજ સોલંકી... ••• .. ••• • • પર- ૮૪ ૫ ચામુંડ-વલભ-દુર્લભ-સેમિનાથને નાશ ... .. ૯૫-૧૧૨ ૬ પહેલે ભીમદેવ .. ••• * ૧૧૩-૧૩૬ ૭ રાજા કર્ણ સેલંકી-મયણલ્લ દેવીને રાજકારભાર-સિદ્ધરાજ ૧૩૬-૧૬૪ ૮ જગદેવ પરમારની વાત .... • ૧૬૫–૨૦૦ ૮ રા'ખેંગાર ૨૦૦૨૧૯ ૧૦ સિદ્ધરાજ - ૨૧૦-૨ર્ટર ૧૧ કુમારપાળ ૨૩૩-૨૮૪ કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત .. ૨૮૫-૨૯૨ ૧૨ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ .. ૨૯૨-૩૩૫ ૧૩ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન.... ૩૩૫-૩૬૦ ૧૪ વાઘેલા-તેજપાળ અને વસ્તુપાળ-આબુ પર્વત ચંદ્રાવતીના પરમાર ૩૬૦-૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૨, પ્રકરણ પૃષ્ઠ ૧ મુસલમાનોની કારકીદિને પ્રારંભ - ૩૦૧-૩૯૬ ૨ વાઘેલા-લુણાવાડા-સોઢા પરમાર-કાઠી-ઝાલા-ઈડર પીર મના ગોહિલ .• • • • • ૩૮૭–૪૩૧ કે ગુજરાતના રજપૂત સુલ્તાન મુઝફફરશાહ પહેલે, શાહ અહમદ. ૪૩ર-૪૫૪ ૪ અહમદશાહ ૧ લો-મહમદશાહ૧ લે-કુતુબશાહ • ૪૫૫૪૬૩ ૫ મહમૂદ બેગડે .• • • • • ૪૪૪-૪૭૭ ૬ મહમૂદ બેગડે (ચાલુ) • • • • ૪૭૮-૪૯૩ ૭ મુઝફફર બીજે-સિકંદર-મહમૂદ બીજે-બહાદુરશાહ-મહમૂદ લતીફખાન-અમદાવાદના રાજવંશની સમાપ્તિ .. અકબર પાદશાહ . . . . . ૪૯૪-૫૦૬ ૮ ઈડરને રાજકારભાર-રાવ નારણદાસ-રાવ વિરમદેવ- - રાવ કલ્યાણમલ.. • ૫૭-૫૮ ૮ અંબા ભવાનીનું દેવલ-દાંતા ... ૫૮-૫૪૮ ૧૦ ઈડર • • ••• .. • ૫૪૮-૫૫૬ ૧૧ ગોહિલ • • • ••• ... પપ-૫૭૦ મુખપૃષ્ઠ • ૧૪૦ પહેલા ભાગનાં ચિત્રોની અનુક્રમણિકા ઓનરેબલ મી. ફાર્બસનું મુખચિત્ર .. મોઢેરાના દેહેરાને ઝરૂખો .. • • • મેરાના દહેરાની સામે કુંડ , . ઝીંઝુવાડાને દરવાજો • • શાહઆલમથી આવતો મુસલમાની ભાગળને દરવાજે સરખેજ શાહઆલમને જે • • • ઈડર દેશમાંની એક વાવ • • • ૧૪૧ હ૫૦ ૩૪૭ ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ फासजीवनचरित्र. A MEMOIR OF THE LATE HON'BLE ALEXANDER KINLOCH FORBES. શાર્દૂલવિક્રીડિત. જેવી રીતિથી પુષ્પવાસ તિલમાં સ્થાયી થઈ જાય છે; નિરાકાર સગુણ આવી ગુણમાં આકાર દેખાય છે; વિવેકી ગુણગ્રાહીં તે અતરની લે મસ્તકે વાસના; સતપાત્રો ગુણનિર્મિ સવત્ બને, ધન્યાગી સવાસના. આપણું દેશનું કલ્યાણ ઈચ્છનાર અને કરનાર, સમભાવી, દેશીઓના પ્રતિપાલ, ઉદાર, ગુણ, સદયહૃદયવાન, પ્રેમી, કુલીન, અને સ્વધર્મશ, વિરલ પરદેશીય રાજપુરૂષોમાંના એક; ગૂજરાતની કીર્તિને જીર્ણોદ્ધારક, અને ગૂર્જરના અસ્ત પામતા સ્તુતિપાઠક-ભાટ ચારણદિ કવિઓની કૃતિને ખંભાવીને તે કવિઓના પણ કવિને અર્થ સારનાર અલેકફ્રાન્ડર કિન્લોક ફાર્બસ, મૂલ એક કુલીન વંશમાં તારીખ ૭ મી જુલાઈ સન ૧૮૨૧ માં લડન નગરમાં અવતયા હતા. પૂર્વજ પ્રમાણે પ્રજા, પવન પ્રમાણે ધ્વજા, એ યથાર્થ છે. ફારસીમાં પણ એવા જ અર્થની કહેવત છે કેઃ “તુમ્મ તાસીર સોબત અસર, એટલે જેવું બીજ તે ગુણ; જેવો સંગ તેવો રંગ. ફાર્બસ વંશના આજથી સાતસે વર્ષ ઉપરના મૂલ પુરુષોમાંથી એક. જન નામને પુરુષ સ્કાટલાંડમાં આવી રહ્યો. તેના પરાક્રમથી તેને એક પ્રગણું ભેટ આપવામાં આવ્યું. તેને એક પ્રપૈત્ર સ્કોટલંડના રાજાની કન્યાને વયો હતે. તે બેના પુત્રનું નામ જેમ્સ ફાર્બસ હતું. તેના ઉત્તરાધિકારીઓએ કેટલાંક ઉચ્ચ પદ રાજદ્વારમાં મેળવ્યાં હતાં. તેમાંના કેટલાકે ધર્મોપદે ૧ આ જીવનચરિતની પ્રથમવૃત્તિ વિક્રમ સંવત ૧૯૨૫ માં પ્રસિદ્ધ થઈ હતી, તેની શુદ્ધિ વૃદ્ધિ થઈ દ્વિતીયાવૃત્તિ વિક્રમ સંવત ૧૯૫૩ માં મુદ્રાંતિ થઈ હતી, અને આ તૃતીયા આવૃત્તિ પુન: સંવત ૧૯૭૮ માં મુદ્રાંકિતા થાય છે. ૨ સવાસના અંગી ધન્ય છે, અર્થાત્ જે અંગમાં સારા ગુણના વાસ છે, એવા ધન્ય-સાબાશ-છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર. શકનું પવિત્ર કામ પણ કરેલું છે. ફાર્બસ વંશના મુખ્ય ક્રમાનુયાયી અજી ભારે ભૂમિસ્વામી-વતની-છે અને લાર્ડ ફાર્બસનું પદ ભોગવે છે. આપણું ફાર્બસની પાસેની શાખા શોધતાં તે નીચે પ્રમાણે જાણ્યામાં આવે છે. પૂર્વે સર. એન્ડ્ર મિચેલ નામે એક ગૃહસ્થ ગ્રેટ બ્રિટનને રાજપ્રતિનિધિ મંત્રી, (Envoy Extraordinary and Minister Plenapotentiary to the Court of Prussia ) 3224141 Plo7817Hi સન ૧૭પ૬ થી ૭૧ સુધી હતા. તેને અને સર. આર્થર ફાર્બસને દઢ મૈત્રી હતી. તેના સ્મરણમાં સર. એન્ડ્ર. મિચેલે પોતાનાં ભૂમિ, ધન આદિ સર્વસ્વ તે સર, ફાર્બસને અર્પણ કરવું. સર. આર્થર ફાર્બસે પિતાના બીજા પુત્રને અને તેના દાયાદોને વારસાને) તે વતન દયાદમાં (વારસામાં આપ્યું. તે એવા નિયમથી કે વારસા સાથે તેના મિત્રનું મૂલ મિચેલ નામ પણ તે દાયાદ ધારણ કરે. આપણું ફાર્બસને પિતા મિ. જાન ફાર્બસ મિચેલ તે એ સર આર્થર ફાર્બસને પાત્ર થાય. તેઓને સ્વદેશ સ્કાટલન્ડમાંને આબરડીન નામે પ્રાન્ત છે, તે પ્રાન્ત ભણુથી પ્રતિનિધિ થઈ સર આર્થર ફાર્બસ બહુ વર્ષ સુધી રાજ્યસભામાં વિરાજ્યા હતા. સર આર્થર ફાર્બસ, બીજા લાર્ડ ફાર્બસનો અને સ્કોટલેન્ડના પ્રથમ અર્લ મારશાલ ઉલિયમની પુત્રી લેડી કીથને પુત્ર, ધી. આનરેબલ સર પાટ્રિક ફાર્બસ, તેના વંશમાંને એક પુરુષ હતો. તે સર આર્થર ફાર્બસ, બુચાનના અર્લ અસ્કિન્સ અને લાર્ડ ક્રેઝરના વંશમાંની કન્યા સાથે પરણ્યા હતા. ફાર્બસનાં માતાજી સર થોમસ બ્રાઉનના વંશનાં હતાં, જે ગૃહસ્થ Hydriotophia અને Religio Medici નામે સારા ગ્રંથ રચેલા છે, અને જે અજી પ્રશંસાપાત્ર ગણાય છે. એમ ઉભય પ્રકારથી-રાજમૂલક કુલીન પિતૃવંશથી અને વિદ્વાન માતૃવંશથી–ફાર્બસ ઉત્તમ કુલના હતા; અને પિતાની કુલદીપકતાથી પૂર્વજ પ્રમાણે પ્રજા એ વાક્ય સપ્રમાણ કર્યું હતું. એ રીતિએ જે ઉત્તમ રાજમૂલક કુલ માં આપણું ફાર્બસ જન્મ્યા હતા, તે ઉત્તમ વંશના શુભ અંશ તેનામાં કેવા હતા, એ તેના સુચરિત્ર ઉપરથી આપણને સ્પષ્ટ જણાશે જ. બાલ્યાવસ્થાનું તેનું ભવિષ્યસૂચક ચરિત્ર જાણવાને આટલે દૂર દેશ આપણી પાસે કઈ સાધન નથી. તથાપિ વિદ્યાસંપાદન કરતાં, પિતાની વિદ્યા ઉપરની રુચિને લીધે, તે દીપતા હતા, એ આદિ કઈક જાણ્યામાં આવ્યું છે. ઉચ્ચા વિદ્યા અને ઉચ્ચ કલાઓ ઉપર તેને બહુ ભાવ હતો. એ વિદ્યાથી હતા ત્યાંથી જ એનું મન, સ્વાભાવિકી રીતિએ એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસનું શિક્ષણ—આ દેશમાં આવવું. નૃઢ સંસ્કાર પામ્યું હતું કે, તે વિદ્યામૃતનું પાન કરતાં મરણ સુધી તૃપ્ત થયું ન હતું. એક સમયે એની વૃત્તિ શિલ્પશાસ્ત્રી (Architect) થવાની થઈ હતી; અને તેથી ઇંગ્લેન્ડના પ્રખ્યાત શિલ્પશાસ્ત્રી મિ. યાજે. ખાસ્સેવિતી પાસે એક શિષ્ય રૂપે અષ્ટ માસ સુધી તે રહ્યા હતા. ર પછી અત્ર રાજ્યકી મંડલી ધી આનરેબલ ઇસ્ટ ઇન્ડિયા કમ્ફની, તેની ‘સિવિલ સર્વિસ’માં એનું નામ નોંધાયું, તેથી હેલીબરી પાઠશાલામાં અભ્યાસ કરવા તે ગયા. ત્યાં તેણે સારી ખ્યાતિ મેળવી હતી. પારિતાષિક (ઈનામ) પણ ત્યાં તેણે બહુ મેળવ્યાં હતાં. ચુરેાપમાં સંસ્કૃત ભાષાના મધુર સ્વાદ ચખાડનાર પ્રખ્યાત ન્યાયાધીશ સર ઉલિયમ જોન્સના સર્વ ગ્રંથે, એના શાલાસ્નેહીઓથી કે પછી પાઠશાલામાંથી એને અર્પણ કરવામાં આવ્યા હતા. એ ગ્રંથા ફાર્બસને બહુ માનીતા હતા. એક પ્રસંગે પેાતાની પુસ્તકશાલા દેખાડતાં એ ગ્રંથે। આવ્યા ત્યારે સદભિમાનથી પ્રસન્ન મુખે ફાર્બસ સાહેબે કહ્યું કે મને એ પ્રીતિદાનમાં મળ્યા છે; અને એમાંના વિષયે ઉત્તમ છે.' ‘મિત્ર પ્રમાણે મતિ અને ગ્રંથ પ્રમાણે ગતિ,' એ સત્ય છે. સારા મિત્રા, અને ગ્રંથેા, સારા સંસ્કાર કરે છે અને તેથી અંત:કરણ, સારૂં થાય છે. અને તે સારા અંતઃકરણમાંથી બહુ કલ્યાણકારી પ્રવાહ નિઃસરી અનેકને સુખી કરે છે. ફાર્બસ સાહેબને મહાકવિ શેકસપીઅરના લેખ ઉપર બહુ પ્રીતિભાવ હતા. તેના દૃઢ અભ્યાસ ફાર્બસના લેખ ઉપરથી સ્પ પ્રતીત થાય છે. ફાર્બસના લેખામાં શેકસપીઅરની કવિતાનાં અવતરણા વારંવાર આવે છે. તા॰ ૩૦ મી ડિસેમ્બર સન ૧૮૪૨ ને દિને મુંબઈ પ્રાન્તની સિવિલ સર્વિસમાં ફાર્બસ સાહેબ નિમાયા, અને સન ૧૮૪૩ ના નવેમ્બરની ૧૫ મી તારીખે તેણે ભરતખંડમાં પ્રથમ પગ મૂક્યેા. તે જ માસની તા૦ ૨૦મીને દિને અહમદનગરના કલેકટરની નીચે, હિન્દુસ્થાની ભાષામાં પરીક્ષા આપી પ્રસાર થાય ત્યાં સુધી, ફાર્બસ સાહેબને રાખવામાં આવ્યા. ધારાશક્તિ તેનામાં અસાધારણ હતી, તેથી ઘેાડાક જ માસમાં હિન્દુસ્થાની ભાષા શીખી લીધી. તા॰ ૧૦ મી જાન્યુઆરી સન ૧૮૪૪ માં પરીક્ષા ઉત્તર્યાં. હાલમાં આપણી ધારા આંધનાર અને ચલાવનાર મંડલીના સભાસદ ધી આનરેખલ મી. એચ એલિસ, એ પરીક્ષામાં આપણા ફાર્બસની સાથે હતા. એ બન્ને ગૃહસ્થા એવી સારી રીતિએ પરીક્ષા ઉત્તર્યો કે તે વિષે તા૦ ૧૭ મી જાન્યુઆરી સન ૧૮૪૪ના આમ્બે ગવર્નમેન્ટ ગાઝેટમાં સરકાર · તરથી લખવામાં આવ્યું છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર. બધી ગવર્નર ઈન કૌન્સિલ ધારે છે કે, આ પરીક્ષાનું પરિણામ મે કબસ અને એલિસને બહુ કીર્તિકર છે. હિન્દુસ્થાનમાં આવ્યા પછી ફાર્બસ બે માસમાં અને એલિસ એક માસમાં પાસ થયા છે.” પરીક્ષામાં ઉત્તર્યા પછી ત્રીજે જ દિવસે અહંમદનગરના ત્રીજા આસિસ્ટન્ટ કલેક્ટરની જગ્યા મિત્ર ફાર્બસને આપી. ત્યાર પછી તા. ૧૦ મી અકબર સ. ૧૮૪૪ને દિને તેણે મહારાષ્ટ્ર ભાષાની પરીક્ષા આપી. તા. ૮મી નવેમ્બર ૧૮૪૪માં ખાનદેશના બીજા આસિસ્ટન્ટ કલેકટર નિમાયા. પછી તા. ૬ ઠી એપ્રિલ સ. ૧૮૪૬માં સદર અદાલતના આફટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર, અને તેને ત્રીજે જ દિવસે એટલે તા. ૮ મીને દિને અમદાવાદના “આસિસ્ટન્ટ જજ (સહાયકારી ન્યાયાધીશ)નું પદ મળ્યું, પણ તે જ વર્ષના નવેમ્બર માસ સુધી “ડેપ્યુટી રજિસ્ટ્રારનું કામ ચલાવવા તેને મુંબઈમાં રાખ્યા હતા. આ પ્રથમ સન ૧૮૪૬ ના નવેમ્બર માસમાં અમદાવાદમાં ફાર્બસની શુભ ચરણ થયાં. ગુજરાતના ભાગ્યોદયને અવતાર થયો તે એ જ સમયમાં એમ કહિયે તે ચાલે. ગૂર્જરત્રા અથવા ગૂર્જ રાષ્ટ્રભરતખંડની દુજણી ગાય; ગૂરાષ્ટ્ર-ઈશ્વલીલાની એક વાટિકા; ગૂર્જરાછ–જેનાં, ડાં જ વર્ષો ઉપર મહાપ્રતાપી વનરાજ, ક્ષત્રિયકુલદીપક ભીમદેવ, અને સિદ્ધરાજ જેવા મહાકીર્તિમન્ત રાજાધિરાજે સ્વામી હતા; ગૂરાષ્ટ્ર-જેમાં તેમનાથ જેવું જગવિખ્યાત દેવાલય એક સમયે અખિલ જગતનું ચિત્ત આકર્ષતું; ગૂર્જરાજેમાંના ક્ષત્રિય રાજપુત્ર, એક સમયે ક્ષત્રિય ધર્મ યથાર્થ સમજી, કીર્તિને દેહ પામવા જયના કુંડ આગળ સર્વસ્વ મહાપ્રેમપૂર્વક અર્પણ કરતા; આ ક્ષણિક સ્કૂલ દેહ કરતાં અમર થશેદેહને નિષ્કલંક રાખવાનું લક્ષ જેઓને સદાકાલ લાગી રહ્યું હતું, જે શરવીર રાજપુત્રના છત્રની છાયા નીચેનાં ધ્વજાપતાકાઓ અને વાદિત્રઘોષે-નિશાન ઠેકાએ-સુભટના કાનમાં કેટલાંક વર્ષ સુધી તે “જય જય જય”ના મંગલ સિંહનાદ વિના અન્ય શબ્દ જ પડવા દિધેલા નહિ, જેઓએ વિમુખ એ શબ્દ જાણેલે નહિ; કાલધર્મથી અસ્ત પામતાં પણ જે સુવંશના કરણ રાજાએ ક્ષત્રિય ધર્મના બહુ અંશ પોતામાં દર્શાવેલા, દુર્દેવ અંતે અજય અને વિનાશ થયો તથાપિ તેના અંત પટમાં જે ક્ષત્રિય વંશના શૌર્યાદિ પુરુષાર્થના,તેજ ક્ષીણ થઈ શાતિ પામતા, પણ લેહીવણું લાલ ઉષ્ણ-કિરણે, દેશાભિમાની મર્મજ્ઞ દેશી અને અનુકંપાવાન ઉદાર પરદેશીયેનાં મનને અદ્યાપિ ખેદાત્મક આનંદ આપે છે, તે ક્ષત્રિયોનાં જ્યાં ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુર્જરાતની મહત્તા અને અવનતિ. ૧૩૦૦ સુધી રાજ્ય હતાં; એ ગૌરવાન્વિત ગૂર્જર દેશ; જે ગૂર્જર દેશ સંબંધમાં રત્નમાલાને કૃષ્ણજિત કવિ, શંકર કવિના મુખદાર કાન્યકુંજની રાજધાની કલ્યાણમાં આવી મહારાજશ્રી ભુવર સમીપ પંચમ રત્ન વિષે વદે છે કે – “મહીકે ઉત્તમ અંગ કહાવે, જહાં સુ ગૂર્જરદેશ સુહાવે, જલ-તૃણ-દ્રુમયુત મહી રસાલા, ધન સંપૂર્ણ હિલેક દયાલા. ૨૦ + + + + + તહાં બડી વિદ્યાકી શાલા, રહી પ્રત્યક્ષ તહાં અજબાલા. દ્રવ્યસાર પારસમણિ, વપુએ વદન કહાત, સાર તનકે ફલ પુંહિ ઉર્વીસાર ગૂજરાત” ૨૫ અહે! એવી ગુર્થી ગૂજરાત! જહિ પછી ઉદયાસ્તનો નિયમ લાગુ પડી અધકાર થશે. જે અન્ધકારના કાલમાં, સદ્ગણ માત્ર ઉપર ત્રાસદાયક બલાત્કારના પ્રહાર પડતા તે રૂઝવા વેલા જ આવતી નહિ. જે અન્ધકારના રાજયમાં મનુષ્ય પ્રાણીને સાર્થક કરનાર ગુણો ઉપર,—અથવા જે ગુણેથી મનુષ્યપ્રાણી અવર પ્રાણીથી ઓળખાઈ મનુષ્ય કહેવાય છે, એવા વ્યાવર્તક ગુણો ઉપર-દુસહ ભાર આવી પડ્યો તેથી પાંચસે ઉપર વર્ષ લગી તે ગુણ ચગદાઈ રહ્યા હતા, તે અલ્પકારનો અંત આવવાની ક્રિયાઓને આરંભ ચાલ્ય, તેવા સંધિમાં આપણું ફાર્બસ સાહેબનું અમદાવાદમાં પધારવું થયું. ગાયકવાડ અને પેશવાની વારા ફરતી ચડતી પડતી ગૂર્જરાતમાં થતી, તે તે વારામાં તેઓના અધિકારીઓ ગૂર્જરાતને ચૂસતા; ગૂર્જરાત એક અને તેને ચૂસનાર ક્ષુધાતુર અનેક. એટલે ગૂજરાતની દુર્દશામાં શી ન્યૂનતા! સન ૧૮૧૮ સુધી ગૂર્જરાતવાસીથી નિર્મલ વસ્ત્ર પણ પહેરાતાં નહિ. કોઈને ઊજળે દીઠે તો ચાડિયા તૈયાર હતા. તેઓ ચાડી ખાય અને તે પ્રમાણે તે કાલના મૂર્ખ રાજાના અતિ મૂર્ણ અધિકારીઓ તેને લુટે. ધન નામ ધરનારા સર્વે પદાર્થોને પૃથિવીમાં ડટાઈ રહેવું પડતું હતું. તહિ પૃથિવીના સંગમાં સંતાઈ રહેતે ક્ષય, પિતાનું પરિપૂર્ણ બલ ચલાવી પૃથિવીને અધીન થયેલા ધનને નાશ કરતો. તે કાલમાં સર્વ વિપરીત જ દીઠામાં આવતું. લક્ષ્મીજે અંતમાં મલિના પણ ઉપરથી પ્રકાશી બહુનાં મન હરણ કરી ફાંફાં મરાવે છે, તે લક્ષ્મીએ બાહ્ય ઉપર-પણુ મલિન રહેતી, એટલું જ નહિ પરંતુ સરસ્વતી જે ઉજજવલ પ્રકાશવતી, કાન્તિમતી અને સદા ઉચ્ચ સંગે સ્વતંત્ર વસનારી–તેની પણ વિપરીતા દશા તે કાલે હતી. સરસ્વતી બંધનમાં બંધાઈ ભૂયરાં રૂપા બંદિશાલામાં પડેલી! જેને સુગડ પંડિતે સેવે તેને કનિક કીટેએઉધાઈઓએ-સેવવા માંડેલી ! ગર્જરાતમાં જ્યાં ત્યાં અક્ષર-શત્રુ વિના બીજું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર. કોઈ દીઠામાં જ આવે નહિ, અદૂરદષ્ટિ રાજાના દુષ્ટ બિલાડા જેવા કાર્યભારીઓના ત્રાસથી રંક પ્રજા ઉંદરની પેઠે પોતાના દરમાં જ ભરાઈ બેસી રહે. જ્યાં ત્યાં બલાત્કાર, અન્યાય, અનીતિ, વ્યભિચાર, આદિ દુર્ગુણોને પરિવાર મહાલી રહેલે. અરે! ઈતિહાસમાં વાંચતાં, અને કઈ ઘરડા માણસનાથી સાંભળતાં, આજ પણ કમકમી આવે એવી અવસ્થામાં ગૂર્જરાત પચી રહ્યું હતું. એવા અંધકારમાં ઈસ્વી સન ૧૮૦૦ ના વર્ષથી કહિ કહિ કિરણ દેખાવા માંડ્યાં. અને સન ૧૮૧૮ માં આપણું ગૂર્જરાતમાં ઇંગ્લિશ રાજ્ય થયું, અને અંધકાર ખસવા માંડ્યો. એ સંધિમાં ફાર્બસ સાહેબ આવ્યા. ગૂર્જરાતની ફલદાત્રી વાટિકા દૂરસ્થ રાજાના જંગલી કાર્યભારીઓથી ભિલાડી મૂકાઈ હતી. ઘણાં વર્ષ સુધી ગુર્જર ક્ષેત્ર વાવેતર વિનાનું પડતર પડી રહી અધિક ફલ આપે એવું થયું હતું. તે સમયમાં ફાર્બસ જેવા “માલી'નું ત્યાં આવવું થયું. ફાર્બસ સાહેબ વિદ્યામાં અને કલામાં ઉભયમાં કુશલ હતા. વિદ્યાને પ્રકાશ કલા ઉપર અને કલાને પ્રકાશ વિદ્યા ઉપર નાંખી, ઉભયના સાધનથી પ્રકટતા સિદ્ધાંત કરવા ફાર્બસ સાહેબ સમર્થ હતા. ગૂજરાતની ભવ્યા શિલ્પકૃતિ જોઈ તેઓને લાગ્યું કે કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકના મહિમાનાં એ અવાચિક ચિહ્યું છે. પોતે કુલીન તેથી કુલીન ચિહવાન પણ દીન થઈ ગયેલા ગૂર્જરાતસહ સમભાવ થઈ તેને અંતઃકરણથી દયા આવી. તેને પરિણામ એ થયો કે ગૂર્જરાતને અનુગ્રહ કરવા તે તત્પર થયા. તેનું આધુનિક સમયને અનુકૂલ સમર્થ સાધન ઐતિહાસિક લેખ છે. તે ઐતિહાસિક લેખ-રાસમાલા નામે પ્રતિભાવથી લખી ગૂર્જરના સમર્થ મહાકવિને અર્થ ફાર્બસે સાયો છે. દુહા-કરનલ ટાડ કુલીન વિણ, ક્ષત્રિયયશ ક્ષય થાત; ફાર્બસ સમ સાધન વિના, ન ઉદ્ભરત ગૂજરાત. કલા ઉપર વિદ્યાને પ્રકાશ (તાપ અને તેજ ) પાડી તેને વાગ્મિની કરવાને ફાર્બસે નિશ્ચય કર્યો. એ હેતુથી દેશીય વિદ્યાને શોધ કરવા માંડ્યો. પ્રથમ રા. ભેગીલાલ માસ્તર પાસે શીખવા માંડયું. તેમાં સ્વાદ લાગ્યાથી વિશેષ અભ્યાસ કરવા સારૂ અભિરુચિ થઈ અને રા. ભોલાનાથ સારાભાઈની ભલામણ ઉપરથી કઇ દલપત્તરામને સન ૧૮૪૮ના નવેમ્બર માસમાં પોતાની પાસે તેડાવ્યા. રાજ્યકાર્ય કરતાં અવકાશ મળતા તે વિદ્યાભ્યાસ કરવામાં વાવતા. ગૂર્જરાતનો પૂર્વને મહિમા તેના જાણવામાં આવવા માંડ્યો તેમ તેમ, તેને ગૂર્જરાત ઉપર અધિક અધિક અનુકંપા અને સ્નેહમમતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસ અને ગૂર્જરકલા તથા કવિ. થવા માંડ્યાં. તેનું લ એ થયું કે ગૂર્જરાતનું કલ્યાણ કરવામાં તેણે પેાતાનું તનુ, મન અને ધન અર્પણ કરવા સંકલ્પ કર્યો. હસ્તલિખિત ગ્રંથના શેાધ અને સંગ્રહ થવા માંડ્યા. ખુણે ખેાચલે ભરાઈ રહેલા ભાટ ચારાદિ કવિએને ખાળવાના પ્રયત્ન ચાલ્યા. માનવેલીનાં મૂળિયાં જેવા સુકાઈ જતાં જતાં કાઈ કાઈ વંચી ગયેલા કવિલેાકને પણ આમંત્રણુ-જલ જઈ પહેાંચ્યું. કવિઓના આદર સત્કાર થવા માંડ્યો. જે કવિએના સમર્થં પૂર્વજો દીર્ઘદષ્ટિ રાજ્યકર્તાઓના પ્રીતિપાત્ર હતા. અને તેઓને સ્વધર્મમાં સ્થાપિત કરતા, અને સદભિમાનથી પ્રતાપી યશાલેાભી રાજા પાસે માન માગી સૂચવતા કેઃ— કવિ ના મિલે તાહિકું કાન જાને,' અને આવા આશયનું કવતા કેઃ“માનત હૈં સુજાન, સકલ જાનત હૈ જહાન, જસકે જો ગરજવાન તે આપ હિ મેલાયેંગે; સુજાન ખી અજાન હેાય (અત્રનું ચરણુ હસ્તગત નથી). દેયંગે ન માજ તેા નિદાન પસ્તાયેંગે; કીર્તિકા કટાર શિક્કા સહિ હૈ અમારે હાથ, જેસે જેતી અંગે તેસે તેતી પાવંગે; કહતહે કલ્યાણ ભૂપ માનિયેા સુજાન અમ માર્ગેગે દાન તા કવીન્દ્ર ક્યું કહાવેંગે. માંગ માંગ લેનહાર, માંગે પર દૈનહાર, એસે એશહુરદાર જહાન ખીચ જેતે હૈ, માગે બિન દેનહાર, દીયે ખીન લેનહાર એસા મેં શેાધતા હું નીતિમાન કેતે હૈઃ માગે નામરદ જાય, મરદ જાય માગે ન, મરદાંકું મરદ દાન મના મના દેતે હૈ; કહેત હૈ કલ્યાન ભૂપ માનિયેા સુજાન તુમ હમ મરહુંકા દાન તે માન સહિત લેતે હૈં.” ૭ પૂર્વેના સ્વતંત્ર કવિએ દીનદાન લેતા નહિ, અને નહિ, પરંતુ ખલદાન લેતા, અને ખલને દંડ દેતા, તે અને માન્ય હતા. તેએ સ્વબલ સમજતા અને અયાચક અને જ્યારે યાચના કરતા ત્યારે પણ તે કાઈ સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મિથ્યા માન દેતા માનવાન, માનદ તથા પ્રઢ રહેતા જન પાસે નહિ, www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર. કિન્તુ અધિક ગુણવાન સ્વગ્રાહક યશોધન રાજાઓ સમીપ જ કરતા, પછી તે સફલા થાય વા નિષ્ફલા જાય. કવીશ્વર કાલિદાસ કહે છે કે – "याचा मोघा वरमधिगुणे नाधमे लब्धकामा." मेघदूत. ६ For, better far, solicitation fail With high desert, than with the base prevail,” પરંતુ તેવા યશેલભી રાજાઓને દુર્ભાગ્યે અભાવ થતાં, તેવાને યોગ્ય કવિઓને પણ દુષ્કાળ પડ્યો. તેની પ્રજા રંક અધમો પાસે યાચના કરવા લાગી, અને સ્થાનભ્રષ્ટ થઈ ઉતરી ગઈ તે એટલે સુધી કે, કવિ શ્યામલભટ્ટને ભોજ-રખિદાસ પટલ-તેના વર્ગના મુખીપટલે પણ તેવા કંટકવત પતિત કવિપુત્રાથી કંટાળી જઈ કહેવા લાગ્યા કે – “ભાટ બ્રાહ્મણનું લાકડું વણ પસારયું પેસે, કહ્યું હોય ચેરે આવજે તે ઘેર આવીને બેસે.” દેશીય રાજયમાં વિદ્યાના અભાવે કવિઓનાં ગ્રાહક ન હતાં તેથી તે ઉચ્ચ વર્ગ નીચ થઈ ક્ષય પામ્યો હતો. કેાઈ કાઈ નામના કવિ તેમાંથી બચી ગયેલા તેઓ પાછા ફાર્બસથી પ્રેત્સાહન પામી ગર્જના કરી ઉઠ્યા, અને ફાર્બસને ભોજની ઉપમા આપવા લાગ્યા. અને કવવા લવવા લાગ્યા કે, કરેલ કીર્તિમેર, દુનિયામાં તે દેખવા ફાર્બસ રૂપે ફેર, ભેજ પધાર્યો ભૂમિમાં.” કવિઓની પ્રતિભાશક્તિમાં (Imaginative Power) અથવા ક૯૫નાશક્તિમાં પાછો જરા જરા જીવ આવવા માંડ્યો. તેઓએ કઈ કઈ કલ્પનાઓ કરવા માંડી. એક કવિ ઉધાઈને (પુસ્તકે ખાઈ જનાર કીડાને) કહે છે – “કુછ્યા પુસ્તક કાપિને, એને ન કરીશ અસ્ત; ફરતે ફરતે ફારબસ, ગ્રાહક મળે ગૃહસ્થ.” એ પ્રકારે ગૂર્જરાતમાં થઈ રહ્યું. મધ સમયના રાજ્યના ત્રાસદાયક બલાત્કાર દૂર થયા તેથી લેકે જંપી નિરાંતે બેસવા લાગ્યા. તેઓને સર્વ નવું નવું લાગવા માંડયું. જ્યાં જંગલી, મૂર્ખ સ્વછંદી સરદારને તિરસ્કાર અને અન્યાય ! અને ક્યાં વિદ્વાન, નાગર, પ્રજાહિતૈષી અને વિવેકી ફાર્બસ જેવા અધિકારીએને સત્કાર અને ન્યાય! ક્યાં પહેલાંને દુઃખદ ત્રાસ! અને ક્યાં બીજાની સુખદા માયા મમતા! જાણે નવા વાયુચક્રમાં આવ્યા હોય એવું વૃદ્ધ લેકાને લાગવા માંડયું. શાતિનાં પરિવાર–વિદ્યા, કલાકૌશલ્ય, સાંસારિક સુખ આદિ-વધવા માંડ્યાં. ફાર્બસ સાહેબ એ સુખદા સામગ્રી વધારવામાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસે ગુજરાતમાં આવી કરેલ શુભારંભ. મુખ્ય સાધન થઈ રહ્યા. સ્વદેશને જે સાધનથી ઉત્કર્ષ થયેા હતેા, તેવાં જ સાધનનાં બીજ ગૂર્જરાતમાં વાવવાના પોતે આરંભ કહ્યો. કર્નલ ફુલજેમ્સ, કર્નલ વાલેસ, અને રેવરેન્ડ પીરીટ આદિ ગૃહસ્થાને સામીલ રાખી પ્રથમ સન ૧૮૪૮ માં ‘ગુજરાત-વર્નાકયુલર-સાસાઇટી' સ્થાપી. તેણે ગુર્જરાતમાં વિદ્યાવૃદ્ધિ સારૂ આજ સુધીમાં કેટલું બધું કર્યું છે, તે આ દેશમાં અજાણ્યું નથી, એટલે તે વિષયે વિશેષ લખવું અત્ર આવશ્યક નથી. એ જ સાસાઈટી’ના સંબંધમાં સન ૧૮૮૯ માં સરસ્વતી મંદિરનું પુસ્તકમાલાનું-સ્થાપન, ગૂર્જરાતમાં પ્રથમ જ અમદાવાદમાં ભદ્રના દરવાજા ઉપર થયું. Ο પૂર્વે ભટ્ટ ચારાદિ જેએ સંદેશવાહકાદિનું કર્મ કરતા હતા, જે રાજ્યના સંધિવિગ્રહનું કાર્ય કરતા હતા, જેએ અન્યના અભાવે રાજ્યકર્તાને મર્યાદામાં વર્તાવનાર ઉપયેાગી અંકુશ જેવા હતા, અને પ્રજાને પ્રાત્સાહક તથા મનેારંજક હતા, જેએ બહુ કારણથી રાજ્યનું એક અંગ જ ગણાતા, તેઓ અંતર્ધાન પામ્યા હતા; અને તેઓને સ્થાને તેવા કાઈ સાધનની સંપૂર્ણ અપેક્ષા હતી. આ દેશકાલના રાજ્યકર્તા તથા પ્રજા એએને અનુકૂલ અને ઉપયેગિ થાય એવું સાધન, વર્તમાનપત્રનેા અવતાર જ હતા. તે વર્તમાનપત્ર,—જે આજ કાલ અન્ય દેશામાં પૃથિવી ઉપરની વૃદ્ધિનું અને સુધારાનું મુખ્ય અને મહાબલવત્ સાધન ગણાય છે; જે રાજાના સખલ શિક્ષક અને પ્રજાની રક્ષિણી ઢાલ ગણાય છે; જે સ્વતંત્રતાનું અનુપમ વાહન ગણાય છે; અને જેનું સામર્થ્ય આપણા રાજ્યકર્તા દેશમાં એટલું બધું છે કે તે રાજ્યકર્તાથી પણ કાઈ કાઈ પ્રસંગે શિરેામણિ અને રાજ્યનું ચતુર્થં અંગ ગણાય છે, તેવું વર્તમાનપત્ર તા નહિ, કિંતુ તેની છાયા ગુજરાતમાં પ્રથમ ફાર્બસ સાહેબથી લેકે દીઠી. એક વારપત્ર (Weekly Paper) પ્રત્યેક મુધવારે ફાર્બસની સહાયતાથી નિઃસરવા માંડયું. તે બુધવારે પ્રકટતું તેથી ગૂર્જરાતમાં વર્તમાનપત્રાને લેાકા અજી યુધવારીઆને નામે ઓળખે છે. યુરેાપમાં જેવી પ્રવીણતાથી પત્રા પ્રકટ થાય છે, અને જેવા તે પત્રાતા ભાર અને પ્રતાપ પડે છે, તેની તુલના કરે એવાં પત્ર અજી પણ આ દેશમાં વિરલ છે, તે આરંભમાં તે। આશા જ શી! તથાપિ પ્રથમ સર્વ બીજ વેરવાં જોઇયે તેમાં એ ખીજ વેરવામાં પણ ફાર્બસ સાહેબ ચૂકયા ન હતા. વર્તમાનપત્રનેા મુખ્ય ધર્મ આ છે કેઃ-રાજા પ્રજાના પરસ્પર સદ્ભાવ વધારી પ્રજાની અપેક્ષાએ અને ઇચ્છાએ રાજ્યકર્તાને નિવેદન કરવી, અને એ પ્રકારે રાજ્યકર્તાને સહાયભૂત થઈ, તેઓને સ્વધર્મમાં જાગ્રત રાખવા. ફાર્બસ સાહેબ રાજ્યકવર્ગમાં હતા,પણ જે સમયે વર્તમાનપત્ર લખાવવાનું કામ કરતા, તે સમયે પ્રજાવર્ગમાં આવી રાજ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ કામ જ તે વેળા દર સો ૧૦ ફાર્બસજીવનચરિત્ર. તેજમાં ન તણાતાં, તે ધર્મ નિષ્પક્ષપાતથી યથાર્થબજાવતા. રાજ્યકર્તવર્ગના સર્વ અધિકારીઓ ફાર્બસ જેવા મહામના અને ઉદાર હોવા દુર્લભ જ. યુરોપમાં નથી તો આ દેશમાં તે આશા જ શી ? વર્તમાનપત્રમાં એક બે વિષય, રાજ્યકર્તા ઉપર અધિકારી વર્ગને પ્રતિકૂલ લાગે એવા આવ્યા. તેને જાગ્રત કરે એવો ગંધ “સદર અદાલતના ન્યાયાધીશે સુધી ગયો, તેથી તેઓ ચમક્યા. તેઓએ જાણ્યું કે કોઈ પ્રતાપી સૂત્રધાર પટાંતરમાં છે, તેથી તેઓએ તત્કાલ “સર્કયુલર' કહાડ્યો કે “સરકારી નેકરે વર્તમાનપત્રના કામથી દૂર રહેવું.” ફાર્બસ સાહેબને “કનિષ્ઠા સેવા” કહેવાય છે તેને અનુભવ તે વેળા યથાર્થ થયે હશે. ફાર્બસને પિતાના મનના માન્યા કામથી દૂર થવું પડયું. સોસાઈટીના (સભાના) મંત્રીનું કામ ડાકટર સીવર્ડને સંપ્યું. સાઈટીએ એક નિશાલ પણ સ્થાપી હતી, તે નિશાળમાં ડાકટર સીવડે પોતાના એક ઢેડ ચાકરનો છોકરો પોતાની ચીઠી સાથે ભણવા મોકલ્યો. મહેતાજીએ ડાકટર પાસે જઈને કહ્યું કે, છોકરાને દાખલ કરતાં એથી ભારે હાનિ થશે. બીજા નિશાલીઆ ઉઠી જશે. પણ કેટલાક યુરેપીઅને આપણું રીતિભાતિથી કેવલ અજાણ્યા હોય છે. તેઓ ધીરતા રાખીને માનસિક શાસ્ત્ર શીખ્યાને ઉપયોગ કરી સામાના મનોભાવ જોવા રહેતા નથી. પિતાના મતથી વિરૂદ્ધ તે ખાટું માની પ્રતિપક્ષીના ઉપર કોપાયમાન થાય છે. ડાક્ટર સીવર્ડે તેમ જ કર્યું. મહેતાજીને મૂર્ખ ગણુ કહાડી, તેને શિક્ષકસ્થાનેથી કહાડી મૂકવાની ધમકી આપી. કેને શરણ જવું એ તે મહેતાજી જાણતા હતા. ફાર્બસ સાહેબનાં ગુણજ્ઞાન ત્યાં સર્વેના જાણ્યામાં હતાં, તેથી તત્કાલ ત્યાં ગયે. વિવેકી અને ક્ષમાવાન પુરુષની બલીહારી છે. મહેતાજીએ ફાર્બસ સાહેબ આગળ માંડીને વાત કરી. અન્ય અન્યના વિચારથી અજ્ઞાત એવા બન્ને જણ વચ્ચે થયેલી કેવળ તુચ્છા વાર્તાએ ભારે રૂપ ધર્યું છે જાણું, વિચારવાન ફાર્બસ સાહેબને બહુ જ હસવું આવ્યું. પછી ડાકટર અર્વડના ઉપર એક પત્રિકા લખી, તેમાં લખ્યું છે કે, આ દેશમાં એવું થવાને અજી બસે વર્ષને અવકાશ જોઇયે, હાલમાં એવું બની શકવાનું નથી ઈત્યાદિ. તેથી ડા. સીવીને ક્રોધ શાન્ત થયા. તા૨૨ મી નવેમ્બર સન ૧૮૪૯ થી તા. ૨ જી જાન્યુઆરી સન ૧૮૫૦ સુધી “જજજ અને સેક્શન્સ જજજનું કામ ફાર્બસ સાહેબે અમદાવાદમાં ચલાવ્યું. પછી તા. ૧૫ મી એપ્રિલ સન ૧૮૫૦ માં સુરતના આસિસ્ટન્ટ જજ અને સેક્શન્સ જજ થયા. જ્યાં સુધી પોતે અમદાવાદ રહ્યા ત્યાં સુધીમાં ત્યાં અત્યુપયોગિની વિદ્યાકલાનાં બીજ નાંખી તેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસનું સુરત જવું અને વર્તમાનપત્ર સ્થાપવું. ૧૧ અંકુર ઝુટેલાં જોયાં હતાં. ગુર્જરાતની પૃથિવી રસાલા દીઠી હતી. સુરતમાં આવ્યા ત્યાં પણ એ પરાપકારી ગૃહસ્થે પ્રજાને સુખદાતા પ્રયત્ન ચાલતા રાખ્યા. સુરતમાં એક સુરત અછાવિશી સેાસાઇટી” ઉભી કરી પોતે તેના મંત્રી (Secretary) થયા તે સભાને અંગે વિચારનું અને સ્વતંત્રતાનું વાહન જે વર્તમાનપત્ર તે કહાડવાના નિશ્ચય કડ્યો. રા. મુકુંદરાય મણિરાય હાલ વઢવાણમાં એકસ્ટ્રા આસિસ્ટન્ટ પેોલિટિકલ એજન્ટ* છે, તેને તન્ત્રી (Editor) ઠરાવી સુરત સમાચાર” નામે એક પત્ર પ્રકટ કરાવ્યું. હિતેષી માતપિતાદિ સંબધીએ પેાતાનાં ખાલકને ઢીંગલાં પુતળાં આપી રમત સાથે સંસારની રીતિભાતિમાં પલેટાવા શિખવે છે, તે જ રીતિએ ફાર્બસે અમદાવાદમાં અને સુરતમાં કર્યું. અનુભવ વિનાનાં શિખતાં બાલક બહુ ઠોકરા ખાય; કેટલાક વાંઝિયા અદેખા લેાકેાથી પેલા નિર્દોષ ખાલકાને અનાયાસે નિર્જીવ પદાર્થથી કલેાલ પામતાં જોઇને ખમાય નહિ, તેથી તેના ઉપર કમળાવાળી ક્રૂરષ્ટિથી જોયાં કરે, અને તેએની અપ ભૂલને પણ લાભ લઈ તેને સંતાપવા ધારે, એમાં કઇ આશ્ચર્ય નથી. તેએની આઁસુ પ્રકૃતિને એ સ્વાભાવિક પરિણામ છે. સુરતમાં એ સમયે એ જ પ્રકારે હતું. ફાર્બસ જેવા કુલીન હૃદયના ઉદાર ગૃહસ્થા કેટલાક હતા, તેએ દેશીયેાને ભવિષ્યત કાલમાં કર્તવ્ય કાર્ય ઢીંગલાં પુતળાંથી શીખવવા સારૂ નહાતી નહાની સભાઓ, વર્તમાનપત્રા, પુસ્તકશાલાએ, નિશાલા આદિ કઢાવતા. ક્ષુદ્ર મનના સગર્વ અધિકારીઓને તે ગમતું નહિ. તેથી સુરતમાં બે પક્ષ થયા. દ્વેષી પક્ષવાળા છિદ્રો શેાધ્યાં કરતા હતા. તેઓએ ‘સુરત સમાચાર’ના અધિપતિ અને તંત્રી રા. સુકુંદરાયજીના ઉપર એક તુચ્છ અપરાધ મૂકયા અને કામ ચલાવ્યું. ફાર્બસ સાહેબ કુલીન હતા. પેાતાના આશ્રિતા ઉપર મમતા રાખવી એ કુલીન પુરુષાને મૂળથી જ સ્વભાવ હૈાય છે; તેમાં આ વેલા તા ધર્મપક્ષ હતા. ફાર્બસ સાહેબે સર્વ પ્રકારને આશ્રય રા. સુકુંદરાયજીને આપ્યા. તેથી તે નિરપરાધી, શિક્ષામાંથી વંચી ગયા. રા॰ મુકુંદરાયજી પેાતાના ઉપકૃત હૃદયથી આજ લખે છે કે “ તે સમય પ્રમાણે મારા ઉપર કામ ચાલ્યું. તે “કામ પેાતાના ઉપર ચાલતું ાય એવી મિ. ફાર્બસને કાળજી હતી *** “એ રીતિની તેમની કાળજીથી આખર સત્ય હતું તે તરી આવ્યું, તે પ્રપંચી “અમલદારા વગર અપરાધે કુટી મારવાની પેરવી કરે છે તે ચાલી શકી નહિ.” સુરતમાં એન્ડ્રુસ પુસ્તકશાલા' સ્થપાઈ તે પણ ફાર્બસ સાહેબના જ પ્રતાપ. એ પ્રકારે સ્વસંબંધનાં કાર્યે ઉદારતાથી કરતા એટલું જ નહિ, કિંતુ * એ લખ્યા પછી તેએ સુરતના પ્રિન્સીપલ સદર અમીન થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર. રાજ્યસબંધનાં કામ પણ પ્રજાને સમજણ આપી પરસ્પર રાજા પ્રજાને પ્રીતિ વધે એમ કરતા. શહેરસુધરાઈ વિષેને સન ૧૮૫૦ ને ૨૬ મો આ સુરતમાં ચલાવવા સારૂ સરકારે નિશ્ચય કર્યો. પૂર્વેનાં રાજ્યની જકાત લેવાની રીતિથી લોકે ત્રાસી, ઇંગ્લિશ રાજ્યમાં નિરાંતમાં બેઠા હતા, તેઓએ પાછું જકાતનું નામ સાંભળ્યું એટલે તેઓ બીની ઉડ્યા, અને કાલાહલ કરવા મંડ્યા. ફાર્બસ સાહેબના યોગ્ય મનહર સ્વભાવની વાર્તા સરકારના કાન સુધી જઈ પહોંચી હતી, તેથી કઈ નવું કાર્ય કરતાં પ્રજાને પ્રસન્ના રાખી તે કરવા ફાર્બસ જેવા બીજા યોગ્ય અધિકારી મળવા દુર્લભ છે, એવું સમજી, સન ૧૮૫૧ માં ફાર્બસ સાહેબને જ એ શહેરસુધરાઈને ધારો ચલાવનાર અધિકારી નિમ્યા. તેઓએ યથેષ્ટ કાર્ય કરવું. કવિ દલપતરામને તથા દુર્ગારામ મહેતાજીને એ ધારાને આશય સમજાવી, બીજા લેકેને સમજુત આપવાનું કામ તેઓએ સંપ્યું. પોતે પણ તેઓની સાથે જઈ શેરીએ શેરીએ ઉભા રહી, લોકેને સમજાવતા. સાહેબના સત્કારપૂર્વક મધુર વચનથી લેકેના મનમાં વિશ્વાસ વધી ભયને ભાર દૂર થતો, અને તેઓના મનનું સમાધાન થતું. કેટલાક અવિચારી અજ્ઞાની લેકે અસમજે તુમુલ કેલાહલ કરી મૂકતા, અને ગમે તે ગમે તે બકતા, પણ તેથી મહામનના ફાર્બસ કપ કરતા નહિ, એટલું જ નહિ પણ ઉલટા પોતે હસતા અને અજ્ઞાનીઓ ઉપર કૃપાદૃષ્ટિથી જોતા હતા. એક રાજ્યાધિકારીના આવા સારા સદ્વર્તનથી પ્રજાની રાજા ઉપર કેટલી ભક્તિ અને કેટલે વિશ્વાસ થાય છે, તે અનાયાસે સમજાશે. સુરતના લોકોએ રાજી થઈ અનુમત આપ્યું કે અમારા નગરમાં એ ધારે ચલાવો. વિરૂદ્ધ બેલી કોલાહલ કરી હાંસી કરવાને આવેલા અજ્ઞાની લોક પિતાને ધારેલે હેતુ ભૂલી જઈ પાછા વળતાં બોલતા કે- આ તે સાહેબ કંઈ અપર જ છે, એના જેવું તે અમે કઈ માણસ "દીઠું નથી. આ તો પ્રજાના માબાપ જેવા છે.” એ પ્રમાણે પ્રજા રાજી રહી; અને રાજ્યકર્તા પણ પ્રસન્ન થયા. તારીખ ૩ જી જુલાઈ સન ૧૮૫૧ અંક ૨૨૭૧નું એક પત્ર લખી સરકારે પણ ફાર્બસ સાહેબને, એ સૂક્ષ્મ કાર્ય ઉત્તમ પ્રકારે કરી, પશ્ચિમ પ્રાન્તમાં પ્રથમ જ સુરતમાં એ ધારો લાગુ કર્યો માટે, ભારી આભાર માન્યો. તેના બીજા ખ૭માં લખે છે કે – “I have been directed to convey to you the thanks of Government for the tact and judgment which you have displayed in conducting this deiicate commission.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત ગ્રંથની શોધ અને સંગ્રહ ૧૩. તા. ૧લી મે સ. ૧૮૫૧માં તેઓ અમદાવાદના પહેલા આસિસ્ટન્ટ કલેકટર અને માજીસ્ટ્રેટ નિયોજાયા; અને તે જ વર્ષના જુલાઈ માસમાં ધોલકા અને વિરમગામ એ બે મંડલ એઓને સ્વાધીન થયાં. પછી સન ૧૮૫ર ના આગસ્ટ માસમાં મહીકાંઠાના પોલિટિકલ એજન્ટનું સ્થાન ફાર્મસને મળ્યું. સન ૧૮૫૭ ના જુન માસમાં અમદાવાદના આફટિંગ જજજ અને સેક્શન્સ જજ કસ્યા. અમદાવાદમાં પ્રથમ પગ મૂક્યો ત્યાંથી જ હરતલિખિત ગ્રંથની પૃચ્છા ચાલુ હતી. પ્રાકૃત મહાકવિ ચંદને પૃથુરાજરાસ મળ દુર્લભ હતું. તે સારૂ સાનંદ, વિજાપૂર આદિ ગ્રામમાં ઘણું ખોળ કરાવી. પરંતુ તેનું ફલ થયું નહિ. પછી જ્યાં તે છે, એવા સમાચાર સાંભળતા, ત્યાં માણસો મોકલતા, પણ કહિંથી અખણ પુસ્તક હાથમાં આવ્યું નહિ. કોયલ એશિયાટિક સોસાઈટીની મુંબઈની શાખામાં એ પુસ્તક છે, એવું સાંભળ્યાથી ત્યાંનું પુસ્તક પણ મંગાવ્યું, તે પણ સંપૂર્ણ નહતું. પછી સાંભળવામાં આવ્યું કે બુંદીકેટાના રાજા પાસે એ પૃથુરાજરાસનું આખું પુસ્તક છે, તેથી ત્યાંના રેસિડેન્ટની વગ પહોંચાડી તે પુસ્તક મહાપ્રયત્નથી મંગાવ્યું. તે પુસ્તક પણ અર્ધ આવ્યું. તેની પ્રતિકૃતિ કરાવી. તે સંપૂર્ણ પુસ્તક આશ્રયે એંશી હજાર લોકપૂરનું છે. પુસ્તક મંગાવતાં રૂ ૧૧૦) તે માત્ર ટપાલ ખર્ચના થયા. એ દુર્લભ ગ્રંથ બહુ નાણાં ખરચી લખાવી લીધો છે. તે હાલ મુંબઈમાં “ફાર્બસ ગુજરાતીસભાના સ્વાધીન પુસ્તકસંગ્રહમાં મુંબઈના પુરાલયમાં (ટાઉનહાલમાં) બીજાં સંસ્કૃત ગૂર્જરાતી અને વ્રજ ભાષાનાં પુસ્તકોને શેધ અને સંગ્રહ કરવા ફાર્બસ સાહેબે બહુ શ્રમ લીધે જણાય છે. ગુણપદ ગ્રંથોના સંગ્રહ સમાન અન્ય સંગ્રહ અત્ર કેઈ નથી. ગુણગ્રાહી ગુણવાનેએ દેશદેશાંતરના અને કાલકાલાંતરના પૂર્વજ ગુણીઓના અતઃકરણમાંના વિવેકવિચારના અને અનુભવના સુખપ્રદ અમૂલ્ય અમર સારનું અતિપ્રયાસે દહન કરી, દેશદેશાંતરના અને કાલકાલાંતરના ઉત્તરજ લોક સારૂ સંગ્રહી, રહ્યું છે, જેમાં, એવા ગ્રંથ, જે અને અચેતન મૃતવત્ મૂક જડ છે, પરંતુ જે વિદ્વાનોને સચેતન અમર વાગીશના સમ છે-તે ગ્રંથના અનેક અક્ષય ભવ્ય ભાંડારેથી આ ભરતખંડ ભરપૂર હતા. રત્નખાનિ, સુવ દિધાતુખાનિ, રૂપસંપત્તિ પણ જેની તુલના કરી શકે નહિ, એવા મહાન અનુપમ અમર ગ્રંથનિધિ આ દેશમાં હતા. પુસ્તકસંગ્રહ સંબંધમાં ઇંગ્લિશ કવિઓ કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ફાર્બસજીવનચરિત્ર. “With awe, around these silent walks I tread; These are the lasting mansions of the dead: “The dead ;" methinks a thousand tongues reply; These are the tombs of such as cannot die ! Crowned with eternal fame, they sit sublime. And laugh at all little strife of time." The Library by George Crabbe. "The animate spirit has even consented to shut itself up in the inanimate thing a bookand there retains its ancient prerogative of befriending and teaching, encouraging and delighting, its fellow-spirits." Culture and Self-culture by Samual Neil, page. 51 “Coal has been beautifully described as the treasured sun.beams of pre-Adamite eras,-capable of glowing, brightening and heating now, even as before their prisoned light was packed and sealed up for the behoof of coming ages; yea, made all the more useful and precious by their portability and adaptability. If coal may thus be said to cast forth the latent sunrays of long by-gone times, what shall we call those treasure-cities of the soul-books which send forth from each page, as if from a deftly painted window, the light and glory of thought-the thought of those who have partaken. “Of that immortal death that leads to life ?” How brilliant yet substantial are the textures with which the intellect, "plying fast her golden shuttles" in the loom of time, weaves for herself as raiment, and adorns herself, while transforming thought into literature, feeling into music, and investigation into science!” Culture and Self-culture by Samuel Neli, page 72 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ આદિ પાટણના પુસ્તક ભંડારેનું દર્શન. પુસ્તકપ્રિય પુરુષોને એ ઉપરથી અનેક વિચારસંકલનાનું પ્રતિભાન થશે. ફાર્બસ સાહેબ પુસ્તકનું નામ જાણે, અને તે ઉપયોગનું છે એવું તેઓને લાગે, એટલે તેના સંગ્રહ સારૂ અનેક યુક્તિઓ અને પ્રયત્ન કરતા, વગ લગાડતા, ધન આપતા, અને પોતે જાતે સામાને ઘેર જઈ યાચના કરતા, પણ ધારેલું પુસ્તક મેળવતા. પાટણમાં પુસ્તકના ભવ્ય ભંડાર છે એવું તેઓના જાણવામાં આવ્યું હતું. તેમાંથી પુસ્તકે મંગાવવા બહુ ઉપાય કશ્યા, પણ તે નિષ્ફલ થયા ત્યારે પિડે ત્યાં ગયા. પૃચ્છા કરતાં પુનમિયાગચ્છ અને સાગરગચ્છના બે ઉપાશ્રય (અપાશરા) મુખ્ય જણાયા. સાહેબ પિંડે અપાશરાના શ્રીપૂજ્ય પાસે ગયા, નમ્રતા અને અમૃત જેવાં મધુર વચનથી શું અસાધ્ય છે? સાહેબને ખુરશી આપવા માંડી, પણ દેવસ્થાનને માન આપી ખુરશિયે ના બેસતાં, એક ચાકળા ઉપર લાંબે પગે બેઠા; સાહેબે શ્રી પૂને માનવસ્ત્ર આપ્યાં અને મધુર વાણીથી તેઓને રૂચે એવી વાર્તાઓ કરી. બન્ને ઉપાશ્રયના શ્રી પૂજ્ય પ્રસન્ન થયા. પછી સાહેબે પુસ્તકેનાં નામની ટીપ માગી. શ્રીપૂએ એક ડાબલાનાં પુસ્તકની ટીપ આપી, તેમાં આશ્રયે ૫૦૦ પુસ્તકોનાં નામ હતાં. પુસ્તકે બહુ ઉપયોગી હતાં, પણ સાહેબે જાણ્યું કે વધારે માગીશ તે લેભ જેવું લાગશે, તેથી કચાશ્રય નામનું અત્યપયોગી પુસ્તક માત્ર માગ્યું. શ્રીપૂજ્યોએ આનાકાની તે કરી, પણ અંતે લખાવી લેવા દેવાની હા કહી. તે પ્રમાણે ઉપાશરામાં લેખક બેસારી ઉતારી લેવરાવ્યું. તે એક સાગરગચ્છના ઉપાશ્રયમાં જ ૩૫,૦૦૦ પુસ્તકો છે! ભરતખંડની અમરકીતિકરા અનુપમસમૃદ્ધિ સરસ્વતી છે. તે સરસ્વતીના ભંડારના ભંડાર મધ્યકાલની આ દેશની દુર્દશામાં લુંટાયા છે. અને બળાયા છે. ચોરાયા છે અને દીપાન્તરે ગયા છે. અને અજી પણ જે અત્તના હાથમાં હોય છે તે ગંધીનાં હાટમાં જઈ પડીકાં બંધાઈ ચૂર થાય છે. પાટણમાં બીજા પુસ્તક ભંડાર છે તે પણ સાહેબે જોયા. સર્વ કરતાં એક મહાભવ્ય અને અસંખ્ય પુસ્તક ભંડાર જયપુરના રાજારમાં છે જે જયપુરમાં આર્યવંશના દેશીય રાજા પૂર્વથી અદ્યાપિ પર્યત એક ક્રમે રાજ્ય કરે છે, જે જયપુરના પૂર્વના રાજા ભારતીના ભારે ભક્ત હતા, જે જયપુરમાં મુસલમાનેથી નાશ કરવા અવાયું નથી, એટલે પુસ્તકોને નાશ પણ થ નથી, તે જયપુરના રાજદ્વારમાંને પુસ્તભંડાર, અને તેવા જ કારમીર અને નેપાલના પુસ્તકભંડાર મિ. ફાર્બસના જોવામાં આવ્યા હોય એવું લાગતું નથી. માત્ર ગુર્જરાતમાં ખંભાત, વડોદરા, અને અમદાવાદના ભંડાર થોડા ઘણા સાહેબે જોયા હોય એમ લાગે છે. તેઓએ મુખ્યત્વે ઈતિહાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર. સંબંધિ પુસ્તકને પિતાની પાસે સંગ્રહ કર્યો હતો. તેમાં પ્રબંધચિંતામણિ, ભોજપ્રબંધ, દ્વયાશ્રય, પૃથુરાજરાસ, કુમારપાલરાસ, રત્નમાલા, પ્રવીણસાગર, જગદેવ પરમાર, બાબીવિલાસ, શ્રીપાલરાસ, કેસરરાસ, હમીરપ્રબંધ, આદિ મુખ્ય છે. તેઓને સમજી લઈ તેનો રસમાલામાં સારે ઉપયોગ કર્યો છે. અમુક જીર્ણ અને છિન્નભિન્ન થઈ ગયેલાં સ્થાન, અથવા રીતિભાતિ સાહેબના જોવામાં આવતાં કે તત્કાલ એક કવિના જેટલી કલ્પનાઓ તેઓના મનમાં ઉત્પન્ન થતી, અને ભારે ઉત્કંઠાથી તેનું પૂર્વનું માહાસ્ય શોધી કહાડવા પ્રયત્ન કરતા. શિલ્પકલામાં પોતે પ્રથમ અભ્યાસ કરેલો તેથી પ્રવીણ હતા. કોઈ પણ દેશના પૂર્વેના મહિમાને તત્કાલ દર્શાવનાર શિલ્પકલા જેવાં અન્ય સૂચક ચિહ એાછાં છે. - આ નિરન્તર ભ્રમતી પૃથિવીની પેઠે તે ઉપર આવેલા ખંડે અને દેશો પણ અનેકને અધીન થાય છે. જેમ પૃથ્વી રાત્રિને અધીન થઈ અબ્ધ. કારને વશ થાય છે, અને દિનને અધીન થઈ પ્રકાશને વશ થાય છે, તેમ દેશે પણ કોઈ વાર પ્રારંજક રાજ્યકર્તાને હસ્તગત થઈ રક્ષાઈ સુખી થાય છે, અને કોઈ વાર પ્રજાભંજક રાજ્યકર્તાને હસ્તગત થઈ ભક્ષાઈ દુઃખી થાય છે. તે રાજ્યકર્તાનું દેશીય હેવું કે પરદેશીય હોવું, સ્વધર્મી હાવું કે વિધર્મી દેવું, એ રક્ષકશક્ષક થવામાં વાસ્તવિક નિમિત્ત નથી હોતું. મુખ્ય આધાર રાજ્યકર્તાના જ્ઞાન, સુસ્વભાવ અને દૂરદષ્ટિ ઉપર રહે છે. જે રાજ્યકર્તા પ્રજાભંજક હોય છે, તે અને સ્વાર્થભંજક અને શત્રરંજક થાય છે. આ દેશમાં અનેક રાજ્યકર્તા થયા છે. પ્રખ્યાત મુસલમીન મહારાજ અકબર વિધમાં હતા તે પણ તેના સમયમાં આ દેશ શ્રીમાન, વર્ધમાન અને સમૃદ્ધિમાન હતો. આપણું હાલના બ્રિટિશ રાજ્યના વારામાં પાછો તેવો થાય છે. સારા રાજ્યકર્તાનાં રાજ્ય અધિક સુસ્થાયિ અને ચિરંજીવ પણ થાય છે. પરંતુ મધ્યના અન્ધકારકોલના રાજ્યકર્તા તેવા ન હોવાથી, આ દેશને અને તેઓને ઉભયને ભારે હાનિ થઈ છે. નાશ કરે એમાં જ કીર્તિ છે, એવું સમજેલા અવિચારી કેટલાક રાજ્યકર્તાઓ જેમાંના ખલીફ ઓમર સંબંધમાં યુરોપીઅન ઐતિહાસિક લખે છે કે,–તેણે ટાલામીનું પુસ્તકાલય બાળી મૂકી અખિલ જગતના ઈતિહાસને ભારે હાનિ કરી છે. અને અનેક વિદ્યાકલાને નાશ કર્યો છે, તે અજી ૧૨૪૦ વર્ષે પણ આપણે વિસારી મૂકાત નથી, તેવા રાજ્યકર્તાઓએ આ ભરતખંડનું પણું ઓછું સત્યાનાશ વાળ્યું નથી. મધ્યકાલના અંધકારના ત્રાસદાયક ઝપાટામાંથી મરણું તુલ્ય થઈ વંચી ગયેલાં કેઈ કાઈ વિશીર્ણ લે અને ખંડિત ચિને પણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસ અને એક ભાટ ૧૭ વિચારવાનેને, આર્ય લોકોની ગતકીર્તિ અને મહિમાનાં અનુમાન કરાવવાને પરિપૂર્ણ લાગ્યાં છે. કુલીન કરનલ ટાડ અને ફાર્બસના ગ્રન્થ વાંચ્ચેથી પૂર્વોક્ત લેખની સત્યતા સહસા ધ્યાનમાં આવશે. ફાર્બસ સાહેબે સિદ્ધપુર, અણહિલપુર, પાલીટાણું, આબુ આદિ સ્થળેએ સ્વતઃ જઈને ત્યાંનાં ભવ્ય ખંડેરે, કીર્તિસ્તંભો, દેવાલય, જલાશો આદિ નિરખી જયાં હતાં. પોતે ચિત્રકલામાં પણ પ્રવીણ હતા. તેમણે પિતાને હાથે કેટલાંક ચમત્કારિક સ્થાનનાં ચિત્ર આલેખી લઈને રાસમાલામાં મૂકેલાં છે. તેઓ એવાં રમણીય સ્થળે જોવા જતા ત્યાં કોઈનું મન દુઃખાવતા નહિ. પિતાનાં “બૂટ’ કહાડી જ્યાં સુધી જવાને બાધ ન હોય ત્યાં સુધી જ જતા. અને તે પણ સામાની આજ્ઞા લઈને. જે જે સ્થળ જતા તેના સંબંધિની જે દંતકથા ચાલતી હોય તેની, અને કઇ તેનું માહાસ્ય લખાયેલું હોય તે તેની પૃચ્છા કરતા, અને તેમાંથી ઉપયોગને સાર કહાડતા. સાહેબને સ્વભાવ હાસ્યવિનોદી પણ હતો. એક સમયે પંચાસરા પાર્શ્વનાથમાં વનરાજની મૂર્તિ જેવા પિતે ગયા હતા. ત્યાં એક હીરજી નામે ઘરડો ભાટ સાહેબની કીર્તિ સાંભળી એક પુસ્તક લઈ ભેટ કરવા આવ્યા, અને બોલ્યો કે, “એક વાર ગાયકવાડને અમારા વૃદ્ધ એક જુનું સરસ પુસ્તક દેખાયું હતું, તેથી સરકારે “ખુશી થઈ એક ગામ બખશીશ આપ્યું છે. તે અંગ્રેજ તો મોટો રાજા છે, માટે અમને એથી કંઈ વધારે આશા છે.” સાહેબને આ વાત સાંભળી બહુ હસવું આવ્યું. પછી કવિ દલપત્તરામને કહ્યું કે “હનુમાન નાટકની પેલી વાર્તા એ બારેટને તમે સંભળાવે. તે આ હતી:-“એક સમયે નાટકમાં “હનુમાનને વશ આવે. તેને એક માણસે કહ્યું કે “હનુમાન બાપજી! “તમે મને બાયડી મેળવી આપો તો હું તમને તૈલ સિંદૂર ચડાવું.” હનુમાને “ઉત્તર આપ્યું કે–તને પરણાવવા મારી પાસે સ્ત્રી હોય તે હું જ કુંવારે - “હા” સાહેબે પેલા બારેટને કહ્યું કે,–“ભાઈ! તમને ગામ આપવાની મારી “શકિત હતી તે હું જ ચાકરી શા વાસ્તે કરત?” એ પુસ્તકાદિના સંગ્રહ સંબંધમાં એક વૃત લક્ષમાં રાખવાનું છે કે સાહેબ તેમાં જે વ્યય કરતા હતા તે પાજિત સ્વધનમાંથી જ કરતા હતા. પ્રવાસમાં પગે ચાલવાને સાહેબને અનુરાગ હતો. પાસે નકશે, નાણુની કથળી, પીસ્તલ અને લાકડી રાખતા. માર્ગમાં ભાત ભાતના વિવિધ વાટેમાર્ગુઓ મળે તેની સાથે, એક સાધારણ મનુષ્યની પેઠે, વાર્તા કરતા, અને તેઓને સર્વ સમાચાર પૂછી લેતા; તેથી તેઓની રીતિભાતિ, તેઓના અંતરના અનેક મનેભાવ, તેઓની ધારણાઓ, તેઓનાં દુઃખસુખની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ *ાર્બસજીવનચરિત્ર વાર્તાએ, તેઓના સરકાર વિષયના વિચાર કેવા છે તે, એ આદિ અનેક વિષયે સ્પષ્ટ જાણ્યામાં આવતા. કાઈ અનાથ દરિદ્રી વાટેમાર્ગુ હાય તો તેને પેલી કાથળથી સહાય કરતા; અસમજીને સમજણ આપી તેના મનનું સમાધાન કરતા; અને નિર્બલને સ્વબલનું સહાય આપતા. એક સમયે વનવગડામાં એક બાઇ માથે ભાર ઉંચકી જતી હતી. તે બહુ થાકી ગઈ હતી, પણ તેના ભાર ઉતરાવનાર એક ઈશ્વર વિના કાઈ ન મળે. ફાર્બસે તેને દીઠી. તેની પાસે પેાતે ગયા. અને પેાતાને હાથે તેને ભાર્ ઉતાવ્યો. આ વાર્તા તે સાધારણ છે, પણ એ ચારિત્ર્ય કેવું ઉત્તમ અંતઃકરણ દર્શાવે છે, તે વાચનારે જ વિચારી લેવું. માયાળુ સ્વભાવના મનુષ્યને એક પલ વાર પણ સમાગમ થયેા હાય તા તે વર્ષે સુધી વિસરતા નથી, તે। જેને માયાળુ સ્વભાવમિશ્રિત અનેક સદ્ગુણશીલ ફાર્બસને સમાગમ બહુ વર્ષ રહ્યો હોય, તેની શી વાર્તા કહેવી ! ફાર્બસની સાથે અનેક પ્રકારના સંબંધમાં આવેલા અનેક લેાકેાને મળવાનું બની શક્યું છે, તેઓને મુખેથી ફાર્બસની પ્રશંસા વિના ખીજું કશું કાને પડયું નથી. ફાર્બસના પરિચયવાળાં સર્વે મનુષ્યા એક સ્વરે તેના ગુણુ ગાય છે. ધન્ય છે ફાર્બસનું જીવન ! તેનાથી અધિક ભાગ્યશાળી નર તે કિયા! કહ્યું છે કે ૧૮ << જબ તુઃ આયે જગત્મ, લેાક હસે તુમ રાય; ઐસી કરણી કર ચલે, એસેં વિપરીત હેાય.” ફાર્બસ સંબંધમાં એવું જ થયું છે. ફાર્બસ સદ્ગત થયા પછી તેનું નામ અને ગુણુ સંભારીને અશ્રુપાત રૂપ અવાચક સતે ચિત્તવેધક શબ્દવતે ગુણ ગાતા કેટલાક ગૃહસ્થાને પ્રત્યક્ષ દીઠા છે. અને ફાર્બસ અન્ય દેહમાં લાકનું કલ્યાણ કચાથી થતા સંતેાષના અકલ સુખથી, હસતા હશે. મહીકાંઠાના પેાલિટિકલ એજન્ટ પેાતે હતા તેવામાં, રાજકુમારાને વિદ્યાભ્યાસ કરાવવા, એ બહુ આવશ્યકી વાર્તા તેઓએ પ્રથમ લક્ષમાં લીધી. સાદરામાં એક નિશાળ સ્થાપી. તે અદ્યાપિ ફાર્બસ શાલા” નામે પ્રસિદ્ધા છે. સન્ ૧૮૫૨ માં સાહેબની અશ્વારી ઇડર ગઈ. ઈડરના ક્ષત્રિય રાજાએ પૂર્વે મહાપ્રતાપી અને યશેાધન હતા. તેએ કવિએનાં લાડ પાળનારા હતા. તેઓએ પેાતાના રાજ્યના અધૌં ભાગ તા કવિએને ત્યાગ (પ્રીતિદાન )માં આપ્યા હતા. એ વાર્તા સાહેબના જાણ્યામાં આવી; તે ઉપરથી કવિઓને મેળેા કરવાનું એ ઇડર ચેાગ્ય સ્થાન ગણી ત્યાં કવિમેળેા કહ્યો. મહારાજ ચુવનસિહજી પાસે કવિઓને પત્ર લખાવી નિમંત્ર્યા. તેઓની કવિતા પોતે સાંભળતા. તેમાંથી પેતાને ઉપયેાગિની વાર્તા તારવી કહાડતા. પેાતાની શક્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ઈડરમાં કવિમેલે, ફાર્બસનું સદાવ્રત ૧૮ અનુસરી કવિઓની યોગ્યતા પ્રમાણે તેઓને માનવસ્ત્ર આપી વિદાય કરતા; તે સાથે તેઓને નમ્રતાપૂર્વક કહેતા કે “હું તમને તમારા ગુણ પ્રમાણે “આપી શકતો નથી.” ફાર્બસને સ્વભાવ દયાળુ અને ધર્મનિષ્ટ હતો. પિતાના આયપતમાંથી ધર્મદાય કહાડવાને આપણું લેકમાં ચાલ છે, તે પ્રથા ફાર્બસે પકડી હતી. તેઓ એક સમયે પ્રવાસ કરતાં દાંતામાં આવી પહોંચ્યા. તહિ એક તીર્થવાસી બ્રાહ્મણ સાંજની વેળાએ આવી યાચતે આખા ગામમાં ફર્યો, પણ અન્ન મળ્યું નહિ, તેથી નિરાશ થઈ એક બાગમાં ગયો. ત્યાં પડ્યો પડ્યો પોકાર કરતો હતો કે “ભલા ભગવાન ! તે શું ધાર્યું છે! આખા “ગામમાં કોઈ દયાળુ દાતા ન મળે! ભર વસ્તીમાં મારે ભુખ્યાં આલેટવા “કાલ! કઈ ઈશ્વરનો લાલ નહિ હોય !” ઈત્યાદિ કહી નિઃશ્વાસ નાંખતે અંતરમાં ઈશ્વરને નિર્દય માનવા લાગ્યો. પણ ઈશ્વરના લાલ નીકળ્યા. ફાર્બસને કાને તેના શબ્દો પડતાં જ તેણે ઈશ્વરને મહિમા દેખાડ્યો. અંતરિક્ષથી ઉત્તરે એમ કવિ દલપતરામને મોકલીને, તે બ્રાહ્મણને પાકું સાકરનું શીધું અપાવ્યું; પછી ત્યાં સદાવ્રત બાંધ્યું. જે કાઈ અનાથ હિન્દુ, મુસલમાન કે પછી ગમે તે આવે તેને ઘી સાકર સાથે પાકું સીધું ફાર્બસના સદાવ્રતમાંથી મળતું. શુભ કાર્યોમાં કાર્બસને બધો પગાર ખરચાતો હતો એટલું જ નહિ પણ ઉલટા વિલાયતથી રૂપીઆ મંગાવવા પડતા, એવા ઉદાર મનથી તે ખરચ કરતા. | દાંતેથી ફાર્બસ સાહેબ અંબા માતાએ જઈ આમુજી ગયા. આબુજીના શાન્ત, શીતળ અને ઈશ્વરલીલાથી ભરપૂર પર્વતને નિરખી, અમદાવાદ ભણી આવવા સારૂ દાંતામાં પાછા આવ્યા. સાહેબની અમદાવાદ બદલી થઈ તેથી આખો મહીકાંઠે ખેદ પામે. રાજાથી તે રંક સુધી જેને સમાન રીતિએ ફાર્બસના સ્નેહે સુખી કઢ્યા હતા, તે સર્વ તેના વિયોગથી ભારે શકાતુર થયા હતા. સન ૧૮૫૩ ના જુન માસમાં ફાર્બસ સાહેબ અમદાવાદના ન્યાયાધીશ થયા. ત્યાં પિતાનું કાર્ય કેમલ અને સૂક્ષ્મ દૃષ્ટિથી (પણ જોઈએ તે કરતાં જરા વધારે વિશ્વાસ કાર્યભારીઓ ઉપર રાખી) ચલાવી સર્વને સદાય ન્યાય આપતા એ તે પ્રસિદ્ધ છે. ગૂર્જરાતના મહિમાને જીર્ણોદ્ધાર કરવાના હેતુથી, પોતે તેનાં અનેક માર્ગેથી સાધન સંપાદન કરતા હતા, તે આપણે જાણ્યામાં ઉપર આવ્યું છે. તે સર્વ સામગ્રી સાથે લઈ તા. ૨૮ મી માર્ચ સન ૧૮૫૪ માં યુરેપ સિધાવ્યા. ગૂર્જરાતથી તેનું તનુ દૂર ચૂરેપ ગયું, પણ તેનું મન ગૂર્જરાતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર જ હતું. ત્યાં રહીને પણ ગૂર્જરાતની જ સેવા કયાં કરી. “રાસમાળા નામે સુંદર પુસ્તક ત્યાં રચ્યું. “ઈસ્ટ ઈન્ડિયા કંપની ની “કેર્ટ આવ ડીરેકટર્સને સ્વાધીન આ દેશને લગતાં લેખ-પત્ર હતાં, તે અતિ શ્રમ વેઠી વાંચી તેમને આ દેશને લગતે સાર કહાડી, રાસમાળાનું પુસ્તક પરિપૂર્ણ કર્યું. તે સન ૧૮૫૬ માં બે ભાગમાં લંડનમાં રિચર્ડસન બ્રધર્સના મુદ્રાયંત્રાલયમાં સુંદર મુદ્રાંકિત કરાવી સચિત્ર પ્રસિદ્ધ કર્યું. એ પુસ્તકના ઉપર વિલાયતનાં પત્રાએ અને હિન્દુસ્તાનનાં પત્રએ* તથા બીજા કેટલાક સંભાવિત વિદ્વાન પુરુષોએ બહુ સારા અભિપ્રાય આપ્યા છે. સ્થળસંકેચને લીધે તેને અત્ર સમાવેશ કરી શકાતો નથી. અને તેમ કરવાનું આવશ્યક પણ જણાતું નથી, કારણ કે જે સારું જ છે, તેને સંમતિની આવશ્યકતા બહુ રહેતી નથી. એક કવિ કહે છે કે – કવિતા ને કસ્તૂરી તે સાક્ષી વિના સિદ્ધ થાય.” એ સત્ય છે. રાસમાળા વાંચેથી તેના ગુણો રસજ્ઞોને તત્કાળ જણાશે જ. રાસમાળામાં પોતાની બન્ને પ્રકારની કલમથી (ચિત્રની અને લેખનની) ગૂર્જરાત ઉપર પ્રકાશ નાંખે છે. ટાડની પેઠે તેઓએ ગૂર્જરાષ્ટ્રના પ્રાચીન કાળને મહિમાભરેલ ઉત્કર્ષ, અને અર્વાચીન કાળની તેની પતિતા દશા. એ ઉભયને વિલક્ષણ વિરોધ જોતાં, તેઓના મનમાં અનુકંપા પ્રકટ થઈ તેથી રસાÁ હદયે, તેણે કઈ કઈ પ્રસંગે જે ગૂર્જરાતના ગુણ ગાઈ તેને જીર્ણોદ્ધાર કર્યો છે, તે અખિલ ગુર્જરાતી મંડળને ઉપકારી કરવાને પરિપૂર્ણ છે. સ્વદેશના નિબંધ સ્વચ્છ અને શીતળ વાતાવરણમાં પણું ત્રણ વર્ષ રાસમાળાની રચના રચવામાં સફળ કરી પાછા સન ૧૮૫૬ ના નવેંબર માસમાં આ દેશમાં પધાયા. તા. ૧૦ મી જાન્યુઆરી સન ૧૮૫૭ માં સુરતના ન્યાયાધીશ થયા, અને એક માસની અંદર પાછા સરકારની પ્રતિનિધિ (એજન્ટ) થયા. ફાર્બસની તીવ્ર બુદ્ધિ અને ન્યાય કરવામાં તેને વિવેક જોઈ સરકારને તેના ઉપર એવો વિશ્વાસ આવી ગયો હતો કે, કઈ પણ કઠિન કાર્ય હોય તો તે ફાર્બસને સ્વાધીન કરવામાં આવતું. સન ૧૮૫૭ ના મે માસમાં ભરૂચના મુસલમીન અને પારસીઓ વચ્ચે જે મહોટ કલહ થયે હતા, તેમાંના અપરાધીઓને નિર્ણય કરવા મિ. ફાર્બસને નિયોજ્યા. તે કાર્ય * Overland Mail. The Athenæum. The Daily News. The Saturday Review. The Calcutta Review. &c. + The Director of Public Instruction. Sir. H. M. Lawrence, K. C. B. Dr. Wilson. Lord Elphinstone &c, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસ અને સન ૧૮૫૭નું રિઝ વર્ષ ૨૨ કરતાં જરા અધીરતા અને ઉતાવળ થઈ હતી, તે પણ તેઓએ એવી સારી રીતિએ દીર્ધદષ્ટિથી અને વિવેકથી સત્ય શોધી, નિરપરાધી અને અપરાધીઓને વિણું કહાડ્યા કે, સર્વને આશ્ચર્ય લાગ્યું, અને કોઈ પક્ષવાળાને અન્યાય થયો” એવું કહેવા અવકાશ રહ્યો નહિ. તેણે સન ૧૮૫૭ ના આગસ્ટમાં કામ ચલાવી તે જ માસમાં પૂરું કર્યું. એ ભારે કાર્ય સારૂ મારિસના “સદર અદાલતના ફેંસલાના આઠમા ભાગના પૃષ્ઠ ૪૭૬ મે લખે છે કે– એ કામમાં કરેલી પરીક્ષા (તપાસ) મિ. ફાર્બસને એટલી બધી માનદ “છે કે તેની અસંકુચિત પ્રશંસા કોર્ટ (સદર અદાલત) કરી શકતી નથી તેથી “વિશેષ ખેદ પામે છે.” કાઈનું કલ્યાણ કરવું તે અનેક પ્રકારે થાય છે. તેમાં મુખ્ય બે છે. અજ્ઞાત કિવા પરોક્ષ, અને પ્રત્યક્ષ કિવા અપક્ષ. આપણે ઉપર જે વૃત્તાંત જાણ્યો તે ફાર્બસે આપણું અપરોક્ષ કલ્યાણ કર્યું તેને છે. સ્વાર્થ રહિત ઉત્તમ પ્રકૃતિના પુરુષોને, કર્તાનું નામ જણાય નહિ એવું પરાક્ષ કલ્યાણ કરવું, એ પણ એક સ્વભાવ હોય છે. પરોક્ષ કલ્યાણકારી થવું એ સાત્વિક ધર્માત્માઓનાં હૃદય ઉપર આવતાં સુવાસિત પુષ્પફલવત છે. અને તેને પરિણામ બહુને કલ્યાણકારી થાય છે. ફાર્બસે આપણું પરોક્ષ કલ્યાણ કરવામાં પણ ન્યૂનતા રાખી નથી; અને તે પણ એવા અવસરે કે જેનું મૂલ્ય થાય નહિ. સન ૧૮૫૭ ના વર્ષમાં બળવો થયો. તે વેળા કોધાવેશમાં આવી પડી યૂરેપીઅને સર્વ દેશીય લેકને ધિક્કારવા લાગ્યા. અપરાધી વા નિરપરાધીના વિવેકને વિસારી મૂકી, કેાઈને લાભ નહિ અને મન સર્વનાં દુઃખાય એવાં લખાણુ વર્તમાન પત્રાદિમાં લખી અત્રના અને યુરોપના લેકનાં મનમાં સર્વ દેશીયો વિષે નીચા અભિપ્રાય તેઓ કરાવવા મંડ્યા. એવાઓએ દેશીયોને મહાઘાતકી પ્રાણુ જેવા વિરૂપ ચિતરી, તેના ઉપર સારા લેકેને તિરસ્કાર અને કેપ થાય એવું કરવા માંડ્યું. બરછીની અણુ કરતાં, ક્રૂર કલમની અણી કઈ કઈ વેળા વિશેષ બલતી અને ત્રાસદાયિકા જણાઈ છે, અને તેના ધડાકા કરતાં વિચારના તુમુલ ગંભીર ઘેષે બહુ દૂર દેશ જઈ પહોંચ્યા છે, અને ભારે રેળ વાળી દીધું છે. બળવાને કાલ પણ વિલક્ષણ હતો. નિરપરાધી દેશીયોને શસ્ત્રઅસ્ત્રથી બળવાની વેળા જેટલી હાનિ થતી, તેના કરતાં સહસગુણિત અધિક હાનિ વર્તમાનપત્રમાં વિરુદ્ધ લખનારા કરી શકતા. તે વિષમ કાલે વિવેકી ફાર્બસે ન્યાયપક્ષ પકડ્યો હતો એ થડાના જ જાણ્યામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર હશે. પિતે તે વેળા ગુજરાતમાં હતા. ચોપાસથી, દેશી કુભાંડી છે, દેશી ઘાતકી છે, દેશી કઈ પ્રકારને વિશ્વાસ રાખવા યોગ્ય નથી, દેશીયોને પશુ જેવા ગણી તે પ્રમાણે તેના પ્રતિ વર્તવું જોઈએ, ઇત્યાદિ એવા અવિવેકી અને અવિચારી શબ્દોની ગર્જનાઓ, સેતુબંધ રામેશ્વરથી તે હરદ્વાર સુધી, અને જગન્નાથજીથી તે દ્વારિકા સુધી, યૂરોપીયામાં પથરાઈ રહી હતી. તેને ભેદીને સત્ય સંભળાવવા અને દર્શાવવાને વિરલ વીરે શક્તિમાન હતા. પરંતુ તે વિરલ વિવેકી વીરએ ધર્મપક્ષની ઢાલથી ઘણું જ કર્યું છે. તેમાં કલકત્તામાં “હિંદુ પટ્રિઅટવાળો હરિશ્ચંદ્ર, મુંબઈમાં બૉમે ટાઈમ્સ” જે પાછળથી ટાઈમ્સ આવ ઇંડીઆ' કહેવાય છે) તેને તંત્રી મિ. રોબર્ટ નાઈટ આદિ હતા. ફાર્બસે તે સમયે પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતિએ લેખનવતે આપણા દેશની સારી સેવા કરી છે. રાજનીતિ સંબંધમાં ફાર્બસ સાહેબના વિચાર, આપણાં તત્રભવતી મહારાણી અને તેઓના કેટલાક ઉદાર રાજપુરુષોના ઉચ્ચ વિચાર હોય છે, તેને અનુસરતા હતા. તેવાઓના રાજનીતિ સંબંધના વિચારો રાજાપ્રજા ઉભયને લાભકારી અને પ્રશંસનીય હોય છે. તેઓને નિર્ણય છે કે, શસ્ત્રાસ્ત્રના બળથી કોઈ પણ પ્રજાને ચિરકાલ સુધી સ્વાધીનમાં રાખી શકાતી નથી. તેઓ સર્વ જાતિની પ્રજા ઉપર સમાન ભાવ રાખે છે. તેઓ દેશીય વિદેશીયમાં અથવા જાતીયવિજાતીયમાં અંતર્ ગણતા નથી. સર્વી પ્રજાનું દુઃખભંજન કરવું અને મનરંજન કરવું એ જ રાજધર્મ માને છે. તેઓ પ્રજાની પ્રીતિમાં જ સબલા રાજનીતિ ગણે છે. ઉતરતા વર્ગના સામાન્ય લેક રાજ્યાધિકાર પામે છે ત્યારે તેઓની દૃષ્ટિ એવી રહી શકતી નથી, તેઓ ગર્વ હોય છે અને તાત્કાલિકી સ્વાર્થસિદ્ધિ સારૂ ભેદબુદ્ધિ ઉપજાવે છે; અને રાજ્યાધિકારનો આશ્રય આડે લઈ સ્વછંદતાથી વર્તે છે. પરંતુ આપણાં તત્રભવતી મહારાણીના પ્રધાનમંડળમાં કેવા સારા અને યોગ્ય વિચારે વર્તે છે, એ પ્રસંગોપાત્ત અનેક વાર પ્રસિદ્ધ થયાં જાય છે, તે લક્ષમાં ન રાખી તેઓ રાજદ્રોહના દેશમાં આવે છે. મહારાણી શ્રો રાજ્યાસને વિરાજ્યાં તેનાં દશ વર્ષ પશ્ચાત અને આ દેશમાં બળવો થયે તેનાં દશ વર્ષ પૂર્વે, સન ૧૮૪૭ માં એક રાજલેખ લખાયે છે. તે લેખ સર્વ રાજ્યકર્તાના હિતાર્થ અને સ્મરણાર્થ અત્ર અવતારાય છે. યુરોપમાં પોર્ટુગાલ દેશમાં રાજકત્રીના પક્ષપાતથી અવ્યવસ્થા ચાલતી હતી. તે વેળા આપણુ તત્રભવતી મહારાણીના મંત્રી લોર્ડ પાર્ટીને સ્વરાજયના રાજદૂત દ્વારા પોર્ટુગલની રાણીને જે સંદેશો લખ્યા હતા તે આ પ્રમાણે છે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ સર્વ જાતિની પ્રજાને સમાન ગણવાનો રાજધર્મ ૨૩ Lord Palmerston's despatch to Sir H. Seymour, the English minister at Lisbon, dated 5th February 1847. “ The Queen should remember that unless she “shows herself to be the Sovereign of the whole nation, "she cannot expect the whole nation to regard and “love her as their Sovereign; and that a throne whose "stability rests on the point of the bayonet has a very "ticklish and uncertain basis. Pray preach all these things, "and such others as may occur to you in the same spirit.” Life of the Prince Consort. People's Editiom. Part I. page 70. જેણે અન્યાય કર્યા હોય છે, તેને એવા કોઈ અસાધારણ સૂકમ સમયમાં ભારે ભય રહે છે. પેલા પોતે જ કરેલા અન્યાય તે કાલે ભયને વેશ ધરી બેસે છે; અને તેને બીવરાવે છે. ફાર્બસે તો ન્યાય અને લેકનું કલ્યાણ જ કમ્યાં કર્યું હતું, તેથી એવા ભયંકર કાલમાં પણ તેનું મન સદા નિર્ભય રહેતું હતું. પોતાના અન્ય યૂરોપીય મિત્રોને પણ પત્ર દ્વારા નિર્ભય રહેવાનું કારણ સહિત લખી તેઓની ચિંતા ઓછી કરાવતા. એ રીતિએ પિતાના અનુભવથી તેઓના મનનું સમાધાન કરી બહુ યૂરોપીને અને તેઓની સુકુમારી સ્ત્રીઓને ભયના ભારે દુઃખથી મુક્ત કર્યો છે. એક મિત્રને ફાર્બસ લખે છે કે:-“We are all right here, though some of us very absurdly alarmod, and people who 'know nothing of what has gone on for the last thirty years, are very distrustful of the Gaekwad, the Rajput chiefs and every body in general.” “અમે તે નિર્ભય સ્વસ્થ છિયે, જે કે આપણુમાંના કેટલાક નિરર્થક ભયભીત થઈ રહે છે; અને જે લેકીને ગયાં ત્રીશ વર્ષમાં શું શું થયું છે તેની કંઈ જાણ નથી તેઓને ગાય“કવાડને, રજપૂત રાજાઓને અને સાધારણતઃ કાઈ એકનો પણ વિશ્વાસ “આવતું નથી.” એમ રાજ્યકર્તા લોકને શૈર્ય આપતા અને તેથી વિશ્વાસ ન ત્રુટી સમાધાન રહેતું. ભારે બળવાના સમયમાં પણ ગૂર્જરાતમાં શાંતિ રહી હતી તેમાં ફાર્બસ જેવા સંગ્રહસ્થાના સગુણથી અને વિવેકથી રાજ્યકર્તાને અને પ્રજાને સંબંધ ગુજરાતમાં સજજડ રહેતો-એ એક મુખ્ય કારણ હતું. એ સંબંધમાં ફાર્બસને એક પત્ર લખી સરકારે ઉપકાર માન્યો છે. મુંબઈ ત્રિમાસિક વાર્તિક્ષત્ર”માં (Bombay Quarterly Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર > Review) પશુ ફાર્બસ સાહેબના લેખા આવતા. તે એવા સમભાવથી લખાતા કે તેના વાચકને આ દેશ ભણી સદ્ભાવ થાય. “મુંબઇ ત્રૈમાસિક વાર્તિકપત્ર” ના એપ્રીલ સન ૧૮૫૭ માં, દશમા અંકમાં, ભરતખંડનું કલાકૌશલ્ય Indian Architecture' ઉપર ફાર્બસે વાર્ત્તિક લખ્યું છે. તે એવા હેતુથી કે, ગુજરાતને મહિમા તેનાં બાંધકામેાનાં ખંડિત ચિહ્નથી પાતે જાણ્યા, તેમ અખિલ ભરતખંડને મહિમા તેનાં અલૌકિક કલાકૌશલ્યનાં પ્રાચીન ચિહ્નથી, રાજ્યકર્તા લાક જાણે; અને તેને મહિમા અને તેની કુલીનતા જાણી તેના ઉપર અનુકંપા આણી પ્રીતિ કરે. કલ્યાણુ કરવું એ તેા પછી પ્રીતિનું અનિવાર્ય ફલ છે. २४ તે જ પત્રના સન ૧૮૫૭ના જુલાઈ માસવાળા ૧૧ મા અંકમાં તેમણે સર જોહ્ન માટ્કામ જેવા એક હિતકારી રાજ્યકર્તાના જીવનચરિત્ર ઉપર વાર્તિક લખ્યું છે. રાજ્યાધિકારીએએ પ્રજા પ્રતિ કેમ વર્તવું, એ સંબંધિની સારી સૂચનાઓ તેમાં છે. સત્પુરુષનાં જીવનચરિત્ર છે તે દર્પણુસમ છે. તેમાં દૃષ્ટિ નાંખ્યાથી મનુષ્ય પેાતાના દાષા પાતે જીવે છે. ખીજાં કાઈ આપણા દોષ આપણને દેખાડે છે ત્યારે આપણને ચતું નથી. દોષ દેખાડનાર ઉપર રાષ આવે છે, મન પીડા પામે છે અને કાપાઈ સામું થવાનું કરે છે. તેથી પેલા દોષ સુધરતા નથી પણ ઉલટા સજ્જડ થાય છે. એ આદિ ખાધ સ ્ ગુણીનાં સચ્ચરિત્ર દૂર કરે છે. પેાતાના દેષ પાતે દીઠા કે તેને દૂર કરવાનું સમજણાને સ્વાભાવિક મન થાય છે. ફાર્બસે, માકામનું ચિરત યૂરાપીયા આગળ ધરી, એ અર્થ સાધવા યત્ન કસ્યો છે. તેમાં સમાવેશ કરેલાં થેાડાં વાક્યે ત્ર નિરર્થક નહિ કહેવાય— માકામના સ્વભાવ—૧જય મેળવાય તે તે પ્રત્યેકને રાજી રાખી ૧. Morever it was as much a principle as it was 2 pleasure with him to achieve success, whenever he could, by keeping every one in good humour". page 112. × X X × X "He was personally a man of simple habits and unostentations demeanour'. page 112. × X X X X "If it did not change the destinies of kingdoms, it certainly left "in the mirror of perpetuity" the image of a brave, frank Englishman.” page 114. * * × × X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * X X www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ સર જોહ્ન માલ્કમનું જીવનચરિત્ર ૨૫ “મેળવવો એવો તેને નિયમ હતો એટલું જ નહિ પણ તેમાં જ તેને આનંદ “તે તેપિંડે સાધુસ્વભાવનો અને આડંબર વિનાના આચારને હતો.” (રાજદૂત થઈને ઈરાનમાં તે ગયા હતા અને ત્યાં બ્રિટન દેશને મહિમા તેણે સ્થાપિત કર્યો હતે, ઈત્યાદિ લખી ફાર્બસ કહે છે કે:)–“જે કદાપિ તેથી રાજ્યનાં “ભવિષ્ય નહિ બદલાયાં હોય પણ તેણે “સદા કાલના દર્પણમાં' એક શરવીર “અને નિર્મલ મનના સરલ ઈગ્લિશ જનનું પ્રતિબિંબ પાડયું છે. કેઈ દેશી “મળવા આવતા તેઓનો માલ્કમ બહુ વિનયપૂર્વક આદરસાકાર કરતા એટલું જ નહિ, કિંતુ મળવા આવનાર પ્રત્યેક મનુષ્યને સ્વભાવ અને તેની “દશા યથાર્થ સમજી તે પ્રમાણે વāતો; ... મળવા આવનારા પાછા વળતાં સંતોષ અને આનંદ પામતા” ઈરાનમાં પટેઝની પ્રથમ વાવણી માલ્કમે કરાવી છે, તેથી તેનું નામ સારું રહેશે એવું સર જેમ્સ માર્કિન્ટાશ લખે છે. પણ ફાર્બસ સાહેબ કહે છે કે –“માલ્કમે એક એથી પણ વિશેષ “ફલપ્રદ બીજ રોપ્યું છે. * * માલ્કોમના ઈરાનમાં પ્રવાસથી એવા તો “પ્રખ્યાત ગ્રંથ ઉત્પન્ન થયા છે કે, જેણે એશિયા ઉપર પ્રકાશ નાંખે છે, “જેણે યૂરોપને ઉપદેશ આપ્યો છે, અને જેણે આપણું દેશના (ઈંગ્લાન્ડના) “સાહિત્યને શોભાવ્યું છે.” * * “માલ્કમ પંથનું મુખ્ય તવ બે શબ્દમાં “છે.–સુગમ્યતા અને પરકાર્યની અચર્ચા–“Accessibility and noninterfernce.–તે પિતે દશે દ્વાર ખુલ્લાં મૂકી પિતાના સ્થાનમાં વિરાજતે. જે દેશી મળવા આવતા, તે સમાધાન અને સંતેષ લઈ પાછા વળતા.” ફાર્બસ કહે છે કે “એ ખેદકારક વાર્તા છે કે હાલમાં એવા પુરુષ ભરત ખંડમાં થોડા છે. પ્રથમ તો દેશને સારૂ દ્વાર જ ખુલ્લાં ભાગ્યે હોય છે; “તેમ કરતાં કોઈને પ્રવેશ કરવાનું બની આવ્યું તે, અંદર, પિતાના વિષે “જાણનાર અને સમભાવવાનું પુરુષ મળવા એ તો તેથી પણ કવચિત. રાજા “પ્રજામાં અંતર પડે છે તે એ જ કારણથી. પછી ધુંધવાતા ઢગલા ઉપર એક “તનો પડે છે એટલે તે સળગી ઉઠે છે. જે મનુષ્યો માકેામ સારૂ પ્રાણ પાથરવા તત્પર હોત તે જ મનુષ્યો કંટાલીને રાજ્યબંધનથી નરમ પડી, બલ“વામાં અને ઘાતકી કામમાં સામીલ થાય છે. ઇત્યાદિ ઈઈ.” અનેક "His native visitors he was wont always to receive not only with unfailing courtesy but with that thorough understanding of the character and circumstances of each individual,......... the seldom failed to send them away gratified." pago 117. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર સપ્રમાણુ વાર્તાઓ લખી માર્કેમનું જીવન વખાણ્યું છે; અને તેવા ગુણોનું પ્રતિબિંબ પિતે જ હતા, તેથી પિતાનું લખેલું પાછું પોતે જ સ્પષ્ટ સિદ્ધ કરી આપ્યું છે. ફાર્બસ સાહેબ માલ્કમપંથી હતા. તે પંથ અથવા સંપ્રદાયના ગૃહસ્થ પરમાર્થી, વિનયી, પરોપકારી, કૃપાલુ, વિવેકી, દીનના નાથ, સર્વને પિતાના બાંધવ જેવા માનનાર, સ્વતંત્ર, તથા આ દેશનું કલ્યાણ ઈચ્છનાર અને કરનાર હતા. રાજાપ્રજા વચ્ચેનાં કાર્યોમાં, તાત્કાલિક સ્વાર્થસાધક અધિકારીઓ ભણીથી, પ્રજાને થતા અન્યાય વિષે ફાર્બસ સાહેબના વિચાર દૂરદષ્ટિવાળા, સર્વને લાભકારક, અને યથાર્થ હતા. તે કહે છે કે –“ન્યાય કરવામાં કિશ્ચિત “પણ પક્ષપાત કશ્યાથી આપણું વિશ્વાસ ઉપર જેટલો ધક્કો લાગે, અને “તેને જે પરિણામ થાય, તે પચાસેક આખા પ્રાન્તો હાથમાંથી જાય, તેના કરતાં પણ વિશેષ હાનિકારક છે એવું માર્કેમ માનતા. અરે! આપણી જ પ્રજા સાથેના, અને બીજા માંડલિક રાજા સાથેના, આપણું કરાટેના અર્થ કરવામાં, બ્રિટિશ સરકાર અને તેના કાર્યભારીઓ કેટલો બધો પક્ષ કરે “છે; તેઓ પિતાને ફાવે એવા અર્થ કહાડે છે, કારણ કે બળ પિતાના પક્ષમાં “છે. આપણે આપણી મેળે વિશ્વાસ વિષે અહંકારની વાતો ગમે તે કરિયે, * "He believed that if we determine a case of disputable nature in our own favour, because we had the power, we should give a blow to the existing reliance upon our faith that would be more injurious to our interests than the loss of fifty provinces. We fear that in things small as in things great, in times present as in times past, with individuals as with states, the British Government in India and its officials have too often beon guilty of-shall we call it only?-the mistake of interpreting treaties and agreements in a one-sided manner, because on that one side lay all the power. We boast, and with general truth, of our faith; but no one who has been in the habit of conversing with the natives of India, and who has the capacity of appreciating their feelings, can fail to be aware that in their opinion serious deductions should be made from the claim to unsullied integrity which we assert and that the picture would be coloured some-what logs brightly. were the lion painting the portrait of the man." Page 119-120. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ રાજકર્તાએ દેશ સેવા કરતાં ન્યાયને અધિક ગણવા વિષયે ૨૭ “પણ કેાઈ દેશીય સાથે જેને બરાબર સમાગમ હેય, તેના જાણ્યામાં આવશે કે, દેશીયો આપણે પ્રામાણિકતા વિષે કેવા વિચાર રાખે છે. સિંહ મનુષ્યની “લડાઈના ચિત્રમાં મનુષ્ય સિંહને સહસા જિતે છે, એવું મનુષ્યો ચિત્ર છે, “પરંતુ તે જ ચિત્ર જે સિહ ચિત્રે તે કંઈ બીજા જ પ્રકારનું ચિત્ર.” પ્રખ્યાત આર્થર વેલેસ્લી (યુક આવ વેલિંગટન) અને માર્કેમનું પણ એ જ મત હતું. એક પ્રસંગે ગવાલિયેર વિષેની ચર્ચામાં વેલેસ્લી મામને લખે છે કે-“આપણી પ્રામાણિકતાની કીર્તિ જાળવવાને સારૂ ગેવાલિયાર અને “હિન્દુસ્થાનના બીજા દેશ દશ વાર નોછાવર કરિયે તો પણ કંઈ નથી. ઈ.” મદ્રાસ પ્રાન્તમાં વેલેરને બળવો થયો તે સમયે તે બળવો કરનારાએ બળવો બ્રિટિશ અધિકારીઓના અન્યાય અને અજ્ઞાનથી કર્યો હતો, એવું માની, તે દેશીયોને માલકમ આદિ કેટલાક ગૃહસ્થો નિરપરાધી ગણતા, તે વિષે લખતાં ફાર્બસ લખે છે કે-“તેર (માલ્કમ) માનતા કે કઠોરતાનાં. અથવા બળનાં વિશેક ઉદાહરણનાં કરતાં મનની મહત્તા અને દયા જે સરકાર બતાવે તે તેથી ઉદાર મન ઉપર અધિક અસર થાય.” મધ્યપ્રાંતમાં સમાધાન થયું તે પ્રસંગે માલ્કમ એલ્ફીન્સ્ટનને લખે છે કે:-“જે સારું થયું છે તેનું મુખ્ય રહસ્ય તે આ છે કે, પિતાની મેળે કાઈના દોષો ક્ષય થાય એમ હોય તે “તેમ થતાં સુધી હું બૈર્યથી સહન કરું છું. અકસ્માત સહસા સુધારા અને “વેગવાન પરિવર્તનને હું પક્ષવાદી નથી.”૩ ઈ. ઈ. ઈ. માલ્કમના ચરિત્ર વિષે લખતાં પિતાના આત્યંતર વિચાર દર્શાવ્યા છે. (?) Arthur Wellesley writes to Malcolm that:—“I would sacrifice Gwaliar or every other frontier of India, ten times over, in order to preserve our credit for scrupulous good faith ............... What brought me through many difficulties in the war and the negociations of peace ? The British good faith, and nothing else," page 120. (૨) “He (Malcolm) believed that the clemency and magnanimity of Government would have had more effect in the minds of liberal men, than twenty examples of severity.” Page 125. (3) Malcolm to Elphinstone : Bat the chief secret is-I am very tolerant of abuses, and can wait with patience to see them die their natural death. I am no advocate, God knows for sudden reforms or violent charges. These are, indeed, the rocks of the sea in which we are now afloat." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર એ માલકામના જીવનચરિત ઉપરનું વાર્દિક સમાપ્ત કરતાં ફાર્બસ લખે છે કેઃ— "It is melancholy to think how little our late conduct in India has acorded with the wise principles of Sir John Malcolm......We cannot especially regard without anxiety the rapid growth, among both our military and civil officers, of a supercilious contempt for every thing which relates to the customs and feeling of India......It is seldom thata native now finds the ‘four doors open,' less often perhaps still that when he gains admittance he meets with either knowledge of or sympathy with himself, within.” Page 139. પૂર્વોકત મુંબઈ ત્રૈમાસિક વાર્તિક પત્ર'ના સન ૧૮૫૮ ના જુલાઈથી સપ્ટેંબરવાળા અંક ૧૪ માં” આઉડ’ ( અયેાધ્યા ) એવા નામના મથાળા નીચે ફાર્બસે જે નિષ્પક્ષપાતથી રાનપ્રજાને હિતકારક ઉત્તમ વિચારા દર્શાવ્યા છે તેમાંના કિષ્ચિત સાર લઈ સ્થલસંકેાચને લીધે અત્રે આ વિષય સમાપ્તિ ઉપર લાવવે પડે છે. ૨૮ “જે રજપૂત રાજાઓનેા અને ઠાકુરાનેા, મુસલમીનથી કે મરાઠાથી કાઈ કાલે પણ પૂરેશ પરાભવ થઈ શક્યું નથી, તેવા રજપૂતાનું, ચિરકાલના અને વંશપરંપરાના સ્થાવર ગ્રાસ–વતન અથવા જાગીરા-ઉપરનું સ્વામિત્વ, અને સાધારણ ખેડુતાના પાતે સાંથેલી જમીન ઉપરના હક્ક, તેમાં આપણુ કશું અંતર ગણતા નથી ! એક દેશ ગમે તે પ્રકારે આપણને મળ્યા, એટલે તેમાં ખીજાના સ્વત્વ (હક્ક) વિષે આપણે ગમે તેમ અર્થ કહાડી આપણું ફાવતું કરિયે છિયે. * * * અયાખ્યાના નામના મુસલમાન રાજાને જિત્યેા. તેનું અર્ધ રાજ્ય ખેંચાવી લીધું અને અર્ધ પાછું આપ્યું. એમ કરીને, જે રજપૂત ભૂમીશ્વરા–વતનદારા-પૃથુરાજ ચાહાણુના સમયથી મુસલમીનાને અટકાવી રહ્યા હતા, અને જે રજપૂતાનું મુસલમીનેાથી નામ ન દેવાતું; તે રજપૂતાને, આપણા સૈન્યના બળની સહાયતાથી મુસલમીનાને સ્વાધીન કરિયે છિયે. આપણે લઈ લીધેલા ભાગમાં પણુ, શસ્ત્રઅસ્ત્રના સાધનથી નહિ તે, તેના જેવા જ પણ જરા શાન્ત ધારાના સાધનથી, આપણે પણ એ જ કામ કરિયે છિયે. તેથી પ્રાચીન કુટુંમેાને મૂલમાંથી નાશ થઈ ગયેા છે. ગુજરાતમાં ગાયકવાડે પણ આપણને ઘેાડી લાલચ આપી, આપણી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યાનું રાજ્ય લીધું તે સંબંધમાં વિચાર એ જ રીતિએ કરાવવા પ્રયત્ન કર્યો હતો. જે આપણે એમ કહ્યું હોત તે કાઠિયાવાડ(સુરાષ્ટ્ર )ના રાજાઓનું ઉચ્છેદન વા નિકર્તન થયું હતું, કિવા જે અવ્યવસ્થા-દુર્દશા-અયોધ્યામાં થઈ છે, તે દશા ગૂર્જરાતમાં થાત. લાર્ડ વેલેસ્લીના પ્રતાપથી સંકટ દૂર થયાં. તેણે ગાયકવાડને અને સુરાષ્ટ્રના રાજાને ઉભયને અનુકૂળ આવે એવું સમાધાન કરવાનું સૂચવ્યું. સાત્ત્વિકી વૃત્તિના જેનાથાન હંકન અને પ્રવીણ કર્નલ વાકરે લાડવેલેસ્લીને વિચાર સિદ્ધ કર્યો. જેથી ઝાલા અને ગાહિલ વંશે અમર રહ્યા, ગાયકવાડ ત્રણમુક્ત થયા અને ગૂર્જરાતમાં પચાસ વર્ષ સુધી એવી શાન્તિ રહેવાની કે જેવી શાન્તિ અણહિલપુરને રાજદંડ દ્વિતીય ભીમદેવના હાથમાંથી પડ્યો ત્યારથી ગુર્જરીતે દીઠી નથી ** અયોધ્યામાં અવ્યવસ્થા થઈ તેમાં વાંક આપણે જ છે. પંચાસ વર્ષ પછી સ્વાર્થ સાધી (અયોધ્યા) દેશ લઈ લેવો, તેના કરતાં પરમાર્થ બુદ્ધિથી મધ્યસ્થ થઈ પ્રથમથી જ સમાધાન રખાવ્યું હતું કે, તે કંઈ ઓછો ન્યાય ન કહેવાત. અયોધ્યાના રાજ્યને આપણું રાજ્ય સાથે સંયોગ કર્યો તેને હેતુ બહુ પવિત્ર દેખાડ્યો છે કે,-(મુસલમાની રાજ્યથી) પ્રજા પીડા પામતી હતી તેને મુક્ત કરવી. આ વિચાર જે કર્નલ રીમાનના લખવા ઉપરથી ઉઠયો હતો, તેના લખાણ ઉપર જતાં અયોધ્યાને આપણે રાજ્ય સાથે જે પ્રકારે મેળવવામાં આવ્યું છે તે પ્રકાર કેવલ અન્યાયી દેખાય છે. { "Having acquired territory in Western India by conquest from one native prince, or cession from another, and finding therein a body of Rajput Chiefs who had never been wholly subdued by either Mahommedan or Mabratta, we drew no distinction between their hereditary and long-maintained rights and the temporary title of mere revenue farmers”.-P. 184. "We were to enable him (the ruler of Oude) by our arms to do that which neither he nor his master had over been able to do for themselves, viz., to complete the subjection of the Hindu landholders, who, from the time of Pruthuraj the Obohan bad continued with more or less success to resist the Mahommedan". P. 185. x x x x The Gaikwar agreed to increase his subsidiary force, and entrapped us into the stipulation that one of the battalions Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ 30 ફાર્મસજીવનચરિત્ર એપ્રિલ સન ૧૮૫૮ ના લાર્ડ કાસિંગના ગુપ્ત રાજલેખ,–જેથી બળવા પછી લખનાર હાથમાં આવ્યું એટલે અયોધ્યામાંના વતનવાળા (ભૂમિસ્વામી) કુલીન ગૃહસ્થનું સર્વસ્વ હરી લેવાનું અથવા જતી કરવાનું હતું, એવું સમજી તે should proceed against his “domestic enemies" in Kathiawar whenever necessity required. If the British Government had really acted upto this contract, the result must have been either the annihilation of the Rajput aristocracy througout Guzerat, or else a state of affairs similar to that which has so long obtained in the dominions of the Nawab Vazir of Oude. The catastrophy was fortunately averted. Lord Wellesly had himself suggested that an amicable arrangement might be effected which should guarantee to the Gaikwar Government its revenue and at the same time preserve the rights of the half subdued chiefs for whose redaction that Government sought our assistance. The suggestion approved itself alike to the sagacity of Colonel Walker, and to the honest-mindedness of Jonathan Duncan, and these two eminent men together worked out a settlement well known at least on this side of India, which while it has preserved the estates of the Jhalas and the Gobils, and rescued the Gaiekwar Government from bankruptcy, has also ensured to Guzerat for half a century such tranquillity as was hitherto unknown to her, at least since the day on which the sceptre of Unbilpur was struck from the hand of Bhim Dova II”. Page 185. We suppose it must be the party which alone had the power of preventing it,—that is to say, the British Government. It was not necessary that we should have left the king and chiefs to tear each other unchecked in 0 ade any more than in Guzerat; a disinterosted intervention in 1801 would not have been less just than annexation (not perhaps wholly disinterested) half & century afterwards; and certainly it is in the tranquillity of the territories of Baroda for the last half centary that we behold the fruits of a wise and righteous policy rather than in the turbulence of those of Lucknow. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ બલવો-અન્યાયી રાજાનું રાજ્ય જાય છે ૩૧ વિષે તથા તેની વિરુદ્ધ લાડ એલેજોએ લખેલ લેખ, એ ઉભય લેખે વિષે વિચાર આપતાં ફાર્બસ લખે છે કે-“ઇંગ્લંડમાં આ સમયે પૂર્વપક્ષ (conservative) અને ઉત્તરપક્ષ(Liberal)માં વાક્યુદ્ધ મચ્યું છે. અમે ત્યાં સમીપ હત, તે આનંદથી પોકારત કે-“જય સ્ટાબ્લી.” પરંતુ દૂરથી તે લાભ લઈ શકતા નથી, પણ અમને પૂર્ણ વિશ્વાસ છે કે એમાંથી આ ભરતખંડનું કલ્યાણ થાય એવું પરિણામ થશે; પછી જય ગમે તે પક્ષને થાઓ, તે સાથે અમારે સંબંધ નથી. આવા વિલક્ષણ સમયમાં લાર્ડ કાસિંગે જે ગંભીરમહત્તા દર્શાવી નિરપરાધી દેશીએના ઉપર કૃપાળુ દૃષ્ટિથી જેમાં કર્યું છે, તે સારૂ અમે લાર્સ કાર્નિગની સ્તુતિ કરીએ છીએ. પરંતુ અમેધ્યાના સંબંધમાં એની રાજનીતિ ઉપર અમને ખેદ થાય The ground upon which the British Government proceeded in at length annexing the kingdom of Oade was that of humanity, it felt in 1855, though not in 1801, that "it would be guilty in the sight of God and man if it were any longer to aid in sustaining by its countenance and power a system fraught with suffering to millions," and its anxiety was to deliver itself from the reproach which the people of Dado may jastly cast upon it” Page 189. 1 x x x x x x * લાર્ડ કાર્નિંગના એ રાજ્યલેખ વિષે ફાર્બસના અને તે સમયે સર્વના સમજ્યામાં આવ્યું હતું તે યથાર્થ ન હતું. લાર્ડ કેનિંગે એ વિષે એક ઉત્તરલેખ (Defence) લખે છે, તેમાં પોતાના વિચાર સ્પષ્ટ જણાવી સિદ્ધ કર્યું છે કે, એને શુભ હેત યથાર્થ ન સમજી અર્થનો અનર્થ કરવામાં આવ્યું હતું. તે ઉત્તરલેખ કર્બસના વાંચવામાં આવેલ નહિ, તેથી કુલીન કાનિંગના ઉપર અગમ દષ અનિચ્છાથી ફાર્બસે મૂવો પડ્યો હોય એવું લાગે છે. સર્વ આર્યપ્રિય કાનિંગ જેવા નિષ્કલંક, ઉદાર, વિદ્વાન, રાજયધર્મજ્ઞ, નિષ્પક્ષપાતી, દીનના નાથ અને સંક્ષેપમાં મહાત્મા, વિરલ જ રાજપ્રતિપુરુષો (Vice-roy ) થયા હશે તે થશે. લોર્ડ ડેલહાઉસી જેવા સ્વછંદી, સ્વાથી અને રાજા પ્રજા વચ્ચે અંતર પાડનાર ગવર્નર જનરલે વિનાશકારક સુરંગ ખોદેલી, તેમાં જામગરી મૂકાવાના સંધિ જેવા વિષમ અને વિકટ કાલમાં રાજ્યના અનેક સંકળાયેલા રથના મુખ્ય યંત્રની લગામ અમર લાર્ડ. કાર્નિંગને સ્વાધીન કરવામાં આવી. મહાત્માનાં અંતઃકરણ અને બુદ્ધિ કસવાની ખરી કસેટી એવા વિષમ અને અસાધારણ સૂમ સમય છે. ખરૂં હીર તે સમયે જણાય છે. શુદ્ધ કાંચનની પેઠે સર્વ પ્રકારથી તેની પરીક્ષા થાય એવા સંગે આવી મલ્યા હતા. તેમાંથી વિજય પામી અધિક મૂલ્યવાન થઈ નિર્મલ કુંદન જે તે લાર્ડ કનિંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ સર ફાર્બસજીવનચરિત્ર છે. અમે ધારીએ છીએ કે એ કામ એમનું નહિ પણ એમને મંત્રીઓનું હશે. આ દેશના કુલીન ગૃહસ્થ કુટુંબનું સર્વસ્વ લઈ લઈ સાધારણ રંકપ્રજા જેવા કરી દેવા, એવા પંથવાળા અધિકારીઓનું પ્રબલ અહુણાનું આ દેશમાં વિશેષ છે. એ હેતુ સિદ્ધ કરવા સારૂ જ્યારે લાગ આવે છે ત્યારે તેઓ દેશીય રાજ્ય ખાઈ જાય છે, અને વતનદારોનાં વતન જપ્ત કરી લે છે. આ વિષય ઉપર ઇંગ્લંડમાં હાલ ન્યાયથી નિર્ણય થવાનું છે. અમને આશા છે કે નિષ્પક્ષપાત ન્યાય કરી ઇંગ્લેંડ પિતાની સંપાદિતા કીર્તિને પાત્ર ઠરશે.” કાર્બસની આ આશા પૂર્ણ થઈ હતી. અત્રેના લોકના લાભમાં ન્યાય થયો હતો કે કોઈનું લઈ લેવું નહિ લકાના ઉપર અનેક પ્રકારના અન્યાય થયા તેથી જ બળવો થયો એવું સિદ્ધ કરી ફાર્બસ લખે છે કે:-“અન્યાય થાય છે એવું સમજીને જે “દેશની પ્રજા શત્રુ થઈ હોય, તે દેશમાં કદાપિ રાજ્ય રખાઈ શકાય નહિ “(માટે અન્યાય કરવો નહિ) એવું લાર્ડ એલેરો વદે છે તે યથાર્થ અને સત્ય છે. ઈ. ઈ. ઈ. જણાય છે. તેણે આપણા દેશમાં એવાં લાભદાયક બીજ નાંખ્યાં છે અને એવા ઉપકારે વર્ષાવ્યા છે કે તેનાં ફલ બહુ સુખદ થાય છે અને થશે. લાર્ડ કાનિંગના ગુણ વર્ણવતાં પાર આવે એવું નથી. પુસ્તકોમાં પણ સમાવેશ થવો દુર્લભ છે. અત્ર એટલું સૂચનાથે લખવાનું પ્રયોજન આટલા સારું થયું છે કે-ફાર્બસથી અજાણે મૂકાઈ ગયેલો આપ તે આરોપ જ હોખરે છેષ ન હતે-એમ સમજાય. ફાર્બસને ઠેકાણે બીજા કેઈએ એ લખ્યું હતું કે, તેને કઈ ખરું તો શાનું જ માને, પણ તેની અવજ્ઞા કરી ઉલટું તે ઉ૫ર ધિકારથી જુવે, એવા કાનિંગના શુભ ગુણ પ્રસિદ્ધ પ્રકાશે છે. “કાત્રિગનું કલ્યાણ થાઓ.” એવું કયે સુજાણ દેશીય ઈશ્વર પાસે નહિ માગતે હેય. ૧. “While we are yet writing, the post brings us the celebrated secret despatch of April 19, 1858, and close at its heels follows another with the announcement that Lord Ellenborough has resigned, and that England is the scene of a party struggle on the question of Oude, that Liberal and Conservative, Peelite and men of Manchester, have fixed their feet against each other, and that in the thickening strife— Crests rise and stoop and rise again, Wild and disorderly.” What are we to say to these things ? Were we nearer to the strife, the gladiator's soul which we are told dwells in Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ કુલીન રાજા અને ભૂમીશ્વર ઉપર ઉપકાર ૩૩ એ આદિ આપણું દેશને લાભકારક અને રાજ્યકર્તાની આંખો ઉઘાડે એવા અનેક ઉત્તમ વિચારો સ્વતંત્રતાથી પ્રસિદ્ધ રીતિએ ફાર્બસે આવ્યા છે. આ પ્રસંગે ખેદાનંદયુક્ત હૃદયથી કહેવું પ્રાપ્ત છે કે-આ દેશના લોક ઉપર, તેમાં મુખ્યત્વે કરીને ઉચ્ચ વર્ગના કુલીન રાજા, ભૂમીશ્વર (વતનદારો) આદિ લેક ઉપર, કુલીન ફાર્બસે, મનસા, વાચા, અને કર્મણે એ ત્રણે કરી જે ઉપકાર કર્યા છે, તે અજી કદાપિ તેઓ જાણતા નહિ હોય, પણ જે દેશાભિમાની જાણી શક્યા છે તેઓને સંતષિત કરે છે. તે ઉપકાર જેમ all men might manifest its presence in as,-we might be incited to cheer “Stanley on," and to shout “Fight, gentlemen of England! fight boldly, ye men!" But fortunately we are not called upon to snuff the battle from afar, and we can afford to await philosophically the termination of the contest, trusting that it may result in good to India by some means which are not apparent to us, and meanwhilo caring very little whether “Roderigo kill Cassio Or Casslo him, or each do kill the other." | Page 198–94. “This is no new thing; the party which has been more influential than any other in India of late years, holds as its creed that it is just and advisable to reduce society in this country to a dead level of labouring ryots, and in order to carry out this theory, it would in every case, when it had the opportunity, annex the territories of native princes and contiscate the lands of their vassal chieftains." Page 195. “It is upon this question that the home legislature are now called upon to decide, and we can only hope that the decision will not be influenced by either private friendship for Lord Canding or any other form of party spirit, but will be based apon justice, and when it is promulgated be recognised by India and by the world as not unworthy of the ancient reputation of England for wisdom and generosity." Page 195. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર જેમ આપણા દેશ ઉદય પામતેા જશે, તેમ તેમ તેની સાથે અધિક અધિક પ્રકાશી તેના ઉપર ઉત્તરેાત્તર અધિક પ્રીતિ કરાવશે એમાં સંશય નથી. ૩૪ પૂર્વોક્ત ધી બૉમ્બે કવાર્ટરલી રેવ્યુ”ના–ત્રૈમાસિક વાર્ષિક પત્રના ભાગ. ૩, જાન્યુઆરી અને એપ્રિલ સન ૧૮૫૬ના અંકમાં પૃષ્ઠ ૩૫૩ થી ૩૭૭ સુધીમાં ‘ ધી રેવાકાંઠા' નામે વિષય છે, તેમાં રેવાકાંઠાનાં રાજપીપળા આદિ રાજ્યા અને શ્રીમન્ત ગાયકવાડ સરકાર સંબંધમાં વિસ્તારથી લખ્યું છે તેના અન્ય ભાગમાં બ્રિટિશ રાજ્યકર્તાનાં દેશીય રાજ્ય પ્રતિનાં કર્તવ્યેા વિષયે કેટલાક વિચાર આપ્યા છે. એ વિષય ફાર્બસ સાહેખે લખ્યા હશે એમ કાઈ અનુમાન કરે છે, પરંતુ તે અજી સંઘિમાન છે, નિશ્રિત થયું નથી તેથી તેમાંથી અત્ર કંઈ અવતાચું નથી. તત્રભવતી મહારાનીએ આ દેશનું રાજ્ય સ્વાધીન લેતાં પ્રધાન લાઈ સ્ટાન્લીની કલ્યાણકારિણી સંમતિથી જે રાજ્યનીતિ-દર્શક-પત્ર પ્રસિદ્ધ કહ્યું હતું, તેમાં કરેલી પ્રજાલાભની પ્રતિજ્ઞાએથી ફાર્બસ બહુ આનંદ પામ્યા હતા. તે આવા આશયનું લખે છેઃ–“એમાં આપેલાં વચન પ્રમાણે જો રાજ્ય ચાલશે તે, (અને હું વિશ્વાસ રાખું છું કે ચાલશે જ) અલવા એ “નામ જ સંભળાનાર નથી.”૧ સુરતના ન્યાયાધીશને સ્થલેથી એએને સરકારના કાઈ એક ગુપ્ત કાર્યમાં શાધ કરવાને બીજા બે ગૃહસ્થા-કરનલ પાપ અને ઈ. આઈ. હાવર્ડ સાથે યેાજ્યા હતા, તે કાર્યમાં પણ એએએ સારા યશ મેળવ્યેા છે. તા૦ ૨૪ મી માર્ચ સન ૧૮૫૮ માં તેએ ખાનદેશના ન્યાયાધીશ યા. ત્યાં એવી સારી રીતિએ કામ કહ્યું કે સન ૧૮૫૯ ના સપ્ટેમ્બરમાં તે સ્થાન છેાડી જવા વેલા, સદર અદાલતના ન્યાયાધીશેાએ ફાર્બસની સારી પ્રશંસા લખી છે, અને તે સરકારે બહુ રાજી થઈ માન્ય કરી છે. ફાર્બસ સાહેબ દક્ષિણમાં-ખાનદેશમાં-ગયા, ત્યાર પછી ઘેાડા સમયે તેને આવે સંકલ્પ થયા પ્રતીત થાય છે કે,-ગૂજરાતમાં વસીને તે દેશ વિષયે જાણુ મેળવી, અને પછી તે ભાગના ઇતિહાસાદિનાં સાધન મેળવી, રાસમાલા પ્રસિદ્દા કરી, તેમ સુરાષ્ટ્રમાં (કાઠિયાવાડમાં) થેાડું વસી, તે પ્રાચીન દેશ ૧. “The ( Queen's) proclamation itself seems to me to have done wonders already. It acts as a sedative visibly and if these principles continue to be acted upon, as I trust they may, we shall be able to laugh rebellions to scorn. It will have no sympathy any where." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસ સાહેબ સુરાષ્ટ્રના પેાલિટિકલ એજન્ટ વિષયે પણ જાણુ મેલવાય તે। સારૂં. તેથી ત્યાંના પૈાલિટિકલ એજન્ટ’ના સ્થાને જવાની ઇચ્છા સરકારને દર્શાવી. તે વેલા એ સ્થાનના પગાર ભારે ન હતા; અને પેાતે જે ન્યાયવિભાગમાં હતા તેમાં રહેવાથી લાભ અધિક હતા. તે ઉપર દૃષ્ટિ ન રાખતાં, કેવલ વિદ્યાના વ્યસનથી જ્ઞાનસંગ્રહાર્થ સુરાષ્ટ્ર જવા વૃત્તિ કરી હતી, પરંતુ તે વેલા તે સ્થાન ખાલી ન હેાવાથી મળ્યું નહિ. ત્યાર પછી થાડેજ સમયે સરકારને જ કાઈ સૂક્ષ્મ પ્રસંગને લીધે ફાર્બસ જેવા દેશીય રાજા તથા પ્રારંજક ગૃહસ્થને સુરાષ્ટ્રમાં મેકલવાનું આવશ્યક લાગ્યું. અને તે વેલાના ગવરનર લાર્ડ એલ્ફિન્સ્ટને તા ૨૨ મી સપ્ટેમ્બર સન ૧૮૫૯માં પુનેથી લિયે તાર મૂકાવી લખ્યું કેઃ— ૩૫ “તમારા તે વિષયે વિચાર લીધા વિના તમને કાઠિયાવાડના પાલિ“ટિકલ એજન્ટનું કામ ચલાવવા નિમવાની મને અગત્ય પડી છે. જેમ બને તેમ સત્વર તમારે એ સ્થાન સ્વાધીન લેવું એ બહુ અગત્યનું છે. કૃપા કરીને “મુંબઈ આવતાં જરા વિલંબ કરશેા નહિ. ટપાલમાં પત્ર લખું છું.”૧ સૂચવેલા પત્રમાં ગવર્નર લાર્ડ એલ્ફિન્સ્ટન લખે છે કેઃ–એક નવાખ “આપણી સત્તા માનવાની ના કહે છે, અને ઓખામંડલના વાઘેરાએ કાઠયાવાડમાં ગાયકવાડ સામું ધીંગાણું કહ્યું છે, એવે સમયે કાયિાવાડમાં સમા“ધાન રહેવાની અગત્ય છે. તે જ કારણુ સારૂ તમને નિયેાજવાની મારી વૃત્તિ થઈ છે. ઇ” ફાર્બસ સાહેબે વિના વિલંબે તા૦ ૧૧મી અકટાબર સન ૧૮૫૯ માં કાઠિયાવાડ જઈ પેાલિટિકલ એજન્સિનું કામ સ્વાધીન લીધું. સુરાષ્ટ્ર પ્રાન્તમાં જુનાગઢના નવાબ સાહેબના રાજ્યમાં ત્યાંની સીમંદી નિરંકુશ થયાથી અવ્યવસ્થા થઈ હતી, તેનું શાન્તિથી એવું સમાધાન કર્યું કે, જે સીમંદી સરકારના સામે થશે એવું ભય મુંબઈ સરકારને લાગ્યું હતું તે જ સીમંદી વાધેર સામે થવામાં સરકારના ઉપયેગમાં આવી. ઓખામંડલમાં વાધેરા શ્રીમન્ત ગાયકવાડ સામે થયા હતા. તે સંબંધમાં પણ ચેાગ્ય ઉપાયેા યેાજી, વાઘેરનું ભય તે પાસ બહુ થયું હતું તેની ઉપર જય મેલવી, તેને મર્યાદામાં લાવી મૂક્યા. જીનાગઢ સંબંધમાં પેાતે એક સ્પષ્ટ વિજ્ઞપ્તિપત્ર સરકારમાં લખી મેકહ્યું. તેમાં એવી ઉપયેગની અને સારી સૂચનાઓ હતી કે તેથી સરકાર ૧ I have been obliged to appoint you to act as Political Agent in Kathiawad without consulting your wishes on the subject. It is of great importance that you should take up the appointment as soon as possible. Pray lose no time in proceeding to Bombay. I write by post." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર બહુ રાજી થયા. ત્યાં કાર્ય પણ એવી મનમાનતી રીતિએ કહ્યું કે, સરકારે તા. ૨૪ મી ફેબ્રુઆરી સ. ૧૮૬૦ માં નિર્ણય કર્યો તેમાં લખ્યું છે કે:“ફાર્બસ જેવા વિચારવાન અને શક્તિમાન અધિકારીને કાઠિયાવાડ સ્વાધીન “કેથી જે લાભ થવાની આશાએ તેઓને નિજવામાં આવ્યા હતા તે સર“કારની આશા કેવી યથાસ્થિતા હતી તે એઓના જુનાગઢ સંબંધના સારા “લેખ ઉપરથી જણાય છે.” સેક્રેટરી-આવ-સ્ટેટ-ફેર-ઈન્ડિયા(વિલાયતના ભરતખંડના મંત્રી)એ ઉપલા મતમાં અનુસરી ફાર્બસને માન આપ્યું છે. કાઠિયાવાડમાં ફાર્બસનું બહુ રહેવું થયું ન હતું; તે પણ ત્યાં વિદ્યાની રુચિ કરાવવા એઓએ શ્રમ લીધું હતું. લોકોને સારા થવાને ઉપદેશ કરતા અને તેથી થતા લાભો તેઓને સમક્ષ સમજાવતા. તેની સુશીલતાએ તેના સ્વલ્પ આવાસમાં પણ કાઠિયાવાડના રાજાઓ અને ઠાકરેનાં મન હરણ કર્યાં હતાં. સુરાષ્ટ્રવાસીને તે એક પ્રિય મિત્ર થઈ ગયો હતો. જુનાગઢનાં અને ગોંડલમાં રાજ્યો સંબંધમાં જે વ્યવસ્થા કરવાની હતી તે કરી. એ પ્રકારે જે અવશ્યનાં મહત કાર્ય હતાં તે સમાપ્ત કરી, પછી લાઈ એલિફન્સ્ટનને લખ્યું, એટલે તેઓને સુરતના ન્યાયાધીશ નિયમ્યા. સુરાષ્ટ્ર મૂકતાં તે વિષે કેટલાક વિચાર લખી એક વિજ્ઞપ્તિપત્ર (રીપેટ) સરકારને લખ્યું છે. તેમાં પણ તેમણે ઉપયોગિની અને લાભકારિણી સુચનાઓ કરી છે. તા. ૨૫ મી માર્ચ સન ૧૮૬૦ માં તેઓ સુરતના ન્યાયાધીશને સ્થાને આવ્યા. એક વર્ષ ત્યાં રહ્યા. સન ૧૮૫૯ ના ૮ મા નવા સિવિલ પ્રેસીડયુઅર આકટ ઉપર ગુણદોષપત્ર (રીપોર્ટ) લખવાનું સરકારે કહ્યાથી ત્યાં તે લખ્યું; તેમાં પણ સારે યશ મેળવ્યા છે. પછી સન ૧૮૬૧ માં સર જીજે કલાર્કના વારામાં રાજકીય, ગુપ્ત, વિદ્યા, ન્યાય, અને પરઝિયા સંબંધી વિભાગના સરકારના મંત્રી કલ્યા. તે કાર્ય પણ એવી સારી રીતિએ કહ્યું કે ઉચ્ચ પદ આપવાની ગવર્નર સર જીયા. કલાર્કને સ્વાભાવિક વૃત્તિ થઈ તે તા. ૧૩ મી ડિસેંબર સન ૧૮૬૧ માં લખે છે કે – * "The Lucid report of the Acting Political Agent on the affairs of Junagadh and the arrangements suggested by him for the future administration of the State, show how wellfounded were the expectations of the Goverment of the benefits to be anticipated from the appointment to the charge of Katbiawod of an officer of Mr. Forbes' ability and judgment." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ફાર્બસનું ન્યાયાધીશ રૂપે મુંબઈમાં આગમન મારા પ્રિય ફાર્બસ,” “સદર કોર્ટમાં જવું તમને અનુકૂળ પડશે ? જે પડે છે, હું એમ ધારું “છું કે મારે તમને નિયમવા જ જોઈએ. જો કે સરકારના મંત્રિસ્થાન “ઉપરથી તમને ખાવા એથી મારું મન બહુ દુઃખાશે.” તા. ૨૩ મી ડિસેમ્બરે સદર–અદાલતના ન્યાયાસન ઉપર “આકટિંગ” ન્યાયાધીશ નિયોજાયા. તા. ૧૨ એપ્રિલ સન ૧૮૬૨માં સુસ્થ ન્યાયાધીશ થયા. મુંબઈમાં ફાર્બસનું પધારવું થયું. ત્યાં પણ તેના ફલપ્રદ હસ્તથી ફલ થયા વિના રહ્યાં નથી. એક નિષ્ઠાથી રાજા પ્રજાને સતેષ પમાડી પોતે કરેલી સેવાનું એક સારું ફલ તેઓને પિતાને પ્રાપ્ત થયું. બહુ માનભરેલું અને વિશ્રાન્તિ સાથે લાભકારક “વરિષ્ઠ ન્યાયસભાના” (High Court) ન્યાયાધીશનું ઉચ્ચ પદ છે. ફાર્બસ જેવા વિચારવાન, શાન્ત સ્વભાવના દયાવાન ન્યાયી પુરુષને એ સ્થાન યથાયોગ્ય હતું, તેને સંયોગ થયાથી સ્થાનકને અને સ્થાનીને ઉભયને શોભવાનું થયું. ફાર્બસના સહન્યાયાધીશોએ પ્રસંગોપાત્ત દર્શાવેલા ઉત્તમ ઉદ્ગાર ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, ફાર્બસનું બુદ્ધિબલ, ન્યાયનિર્ણયશક્તિ, સૂક્ષ્મદ્રમર્મ દષ્ટિ, બહુ સારી હતી. આપણું સરકાર વારંવાર નવા નવા અનેક ધારા કરે છે, તથા ન્યાય આપવામાં વિલંબ બહુ કરે છે, એટલું જ નહિ પણ ન્યાય બહુ જ મોંઘે છે, એ પ્રજાને પીડાકારી છે, એવું બહુ યુરોપીયનું મત છે; તેવું ફાર્બસનું પણ હતું. પક્ષવાદીઓએ (હાઈકોર્ટના વકીલ, પ્લીડર, બારિસ્ટરે) પણ ફાર્બસના સારા સ્વભાવ અને કુશલતા વિષે એકસ્વરે ગુણ ગાયા છે. જીલ્લાના વાતાવરણમાં, અને મુંબઈ જેવા મુખ્ય નગરના વાતાવરણમાં બહુ અંતર છે. જીલ્લામાં ગયેલા અધિકારીઓ ત્યાંના વાતાવરણમાંના ઝેરી ભાગનું શોષણ કરે છે, અને તેથી તેઓને સ્વભાવ “અન્ન તેવો ઉકાર” પ્રમાણે સારો નથી હતા. મુંબઈમાંના યૂરોપીય પ્રાયશઃ ઉદાર, સભ્ય, અને સુશીલ હોય છે. તેવા સમુદાયમાં એક સાધારણ ગૃહસ્થ દીપી નીકળવો દુર્લભ. મિ. ફાર્બસ મુંબઈમાં પણ શુભ કાર્યો કરવામાં એક અગ્રેસર થવા માંડ્યા. ૧. “My dear Forbes, Would it suit you to go to the Sadar Court? If so, I consider that I ought to nominate you; very sorry, as I shall be, to lose you as Judicial and Political Secretary to the Government. Believe me, your sincerely, George Clerk." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર સન ૧૮૬૪ માં ધી. આનરેબલ ઉલિયમ દીયર ગયા, ત્યારે તેમના બામ્બે-બ્રાન્ચ–આવ–ધી-રેયલ-એશિઆટિક-સાયટી”ના પ્રમુખસ્થાને ફાર્બસ સાહેબને સ્થાપવાની સર્વ ગૃહસ્થની ઈચ્છા હતી. પરંતુ પિતાને સ્વભાવ મિષ્ટ વિનીત હેવાથી, તે ઉચ્ચ પદ બીજા કોઈ ગૃહસ્થથી અધિક શોભશે એવું માની ઉપકાર સાથે નમ્રતાથી તે માન્ય કરવા ના કહી; ત્યારે તેઓને એક ઉપપ્રમુખ ઠરાવ્યા. તે જ વર્ષમાં અત્રેની સમસ્તશાલાના (યુનિવર્સિટીના) ઉપપ્રમુખનું (Vice-Chancellor) મહામાનદ પદ સરકારે એઓને આપ્યું. વિદ્યાસંબંધિની, કલાકૌશલ્યસંબંધિની અને લોકહિતકારિણી બહુ સભાઓ સાથે મુંબઈમાં પણ ફાર્બસને સંબંધ હતો. બહુધા ઉપયોગિ કૃત્યોમાં ફાર્બસનું નામ દીઠામાં આવે છે. અત્રેની સર જમશેદજી “કલાશાલાના પણ તે પ્રમુખ હતા. ભરતખંડના પ્રખ્યાત અને મહાન પુરુષનાં સચરિત ચિને સંગ્રહ કરી પ્રસિદ્ધ કરવા સારૂ એક મંડલ થવા વિચાર થયો હતો. તેના પ્રમુખસ્થાને પણ ધી. આનરેબલ મિસ્ટર જસ્ટિસ ફાર્બસનું નામ મૂકવામાં આવ્યું હતું. એ પ્રમાણે મુંબઈ નગરીમાં પણ ફાર્બસની બહુ પ્રકારની ગ્યતાને લીધે તે એક અગ્રેસર ગૃહસ્થ ગણુતાં શુભ કાર્યોમાં સામીલ રહી શોભા લેવા દેવાનું તેઓને બહુધા વિનવવામાં આવતું. કારણું તેને સ્વભાવ અપિ અનુકૂલ, સભ્ય અને લાવણ્યભરેલ હતા. ફાર્બસ સાહેબના રાજકીય વિષયમાં કેવા ઉત્તમ વિચાર હતા તે યાપિ તેઓના જ સ્વલે ઉપરથી સ્પષ્ટ જણાય છે, તથાપિ તે સંબંધમાં વલી બધી બૉમ્બે સાટડે રેવ્ય નામે વિદ્વાનમંડલનું એક પત્ર પ્રસિદ્ધ થતું હતું, તેના મુખ્ય ભાગમાં લખે છે તે અત્ર અવતારાય છે. "He (the Hon, Mr. Justice Forbes ) recognised fully that, come what might, England could rule India on no other principles than those under which her own institutions have grown up and made her mighty upon the earth, -subject of course to the practical restrictions of a state of pupilage until subjection gradually and slowly passess into federation, which is perhaps the ultimate form which the connection of Britain with India will take."-The Bombay Saturday Review. 9th Sep. 1865. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસ સ્થિતિપાલકપક્ષી હતા ૩૯ સાંસારિક કિંવા સામાજિક વિષયમાં ફાર્બસ સાહેબના વિચારે સ્થિતિપાલક–જે યુરોપમાં Conservative કહેવાય છે તેવા–પ્રતીત થતા; કારણ કે યુરોપમાં પણ ઉચ્ચ કુલેમાં પ્રાયશઃ સ્થિતિ–પાલકતા ઉપર અધિક મમતા રહે છે. તેવામાં યૂરોપી સાથે સહવાસ ગુજરાતમાં નવો જ હતો. યૂરેપી અત્યજ વર્ગને નોકરે રાખતા, એટલે તે વર્ગનો સહવાસ તેઓને રહે. તેથી ઉચ્ચ વર્ગને કુલીને તેના સંબંધમાં આવવાની ઉપેક્ષા કરતા. જે અન્ય દેશી રાજ્યસેવાર્થ કંઈક જાણ તેઓના સંબંધમાં આવતા, તે બહુધા સામાન્ય વર્ગમાંના હતા. તેવા દેશી ઉચ્ચ સ્વકુલના સંપ્રદાયથી અજ્ઞ, અને સારાસાર સમજી સમજાવવા અશક્ત; અને યૂરેપીયોને અનુમત રહેથી અને તેઓનું અનુકરણ કરેથી સ્વાર્થસિદ્ધિ થશે એમ માનતા તેથી, તેઓમાંના કેટલાક યૂરેપીયનની ભ્રાન્તિ ન ભાગી, તેઓનું અનુકરણ કરવા તત્પર રહેતા. સામાન્ય યૂરોપીયામાં તેઓને ઉત્તેજન મળતું. એમ થયાથી આ દેશમાં સર્વત્ર તેમ ગૂજરાતમાં પણ જુનો” અને “નવો” એમ બે પક્ષ થયા. જીર્ણપક્ષીઓ પઠિત ન હતા. તેથી તેઓના આચારવિચાર યથેચ્છ તે ન હતા, પરંતુ તેઓ રૂડી કે કૂડી રૂઢિને વળગી રહેવા આગ્રહી હતા. અને તેઓને લેક સંખ્યાનું અનુબલ હતું. નવીન પક્ષીઓ પણ પઠિત ન હતા તેઓ રૂઢિને ફૂડી અને ભુંડી ગર્ણ ધિક્કારતા અને તેઓને પાદરીએનું અને તેઓ દ્વારા કઈ કઈ યૂરોપીય રાજ્યાધિકારીનું અનુબલ રહેતું. દેશમાં તેવામાં ધર્મનું જ્ઞાન તે સારું ન હતું, પરંતુ મૂલ ધર્મના આચારવિચારરૂપ સૂર્યમાંથી આવેલાં કિરણે, ચંદ્રમારૂપા કેટલીક શાસ્ત્રમૂલિકા રૂઢિમાં પ્રતિફિલિત થઈ સ્થિત હતાં. તેઓને સજજડ વળગી રહેલા લેકે ઉપર પાદરીઓને પ્રયત્ન નિષ્ફલ થતો. તેથી તે રૂઢિને કોઈ પ્રકારે પણ નિર્મલા કરવા તેઓ પ્રયત્નવાન હતા. સામાન્ય યુરોપીયને ઉચ્ચ વર્ગના લેકેને સહવાસ ન્યૂન રહેતા. તે સંબંધમાં તેઓને એમ સમજાવવામાં આવતું કે,ઉચ્ચ વર્ગવાલા દેશી જ્ઞાતિનું અભિમાન રાખી યુરોપીયને ઉતરતા ગણે છે. એ સૂચનાને ખરી માનનાર યૂરેપીને તેવા દેશો ઉપર અભાવ થાય એ સ્વાભાવિક છે. એ સર્વનું મૂલ રૂઢિ છે તેને ઉછેદ થયે-પાદરીઓને, સામાન્ય યુરોપીયોને, અને તેમ થયે યથેચ્છાચરણમાં પ્રતિબંધ ન આવે તેથી નવીન પક્ષીઓને-એ ત્રણેને અનુકૂલ પડે એમ હોવાથી, તેઓને સમભાવ રહી, રૂઢિને ઉછેદ કરવામાં તેઓને પરસ્પરને આશ્રય મળતો. આ ભરતખંડ સ્થિતિપાલક (conservative) છે એ તો નિઃસંશય છે. કારણ કે અનેક અનુભવથી શિક્ષિત થઈ આ પરિપકવ દેશના કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર સખલ સુખદ સંપ્રદાય દેશકાલાધિકારાનુસાર બંધાયા છે અને બંધાશે. એ સંબંધમાં વિચારાનેા કંઇક આવે અભિપ્રાય પ્રતીત થાય છે. ૪૦ આ સૃષ્ટિના પ્રાયઃ સર્વ વિષય સંબંધમાં મધ્ય માર્ગ નિર્માંધ તથા ક્ષેમતર લાગે છે અને તે માર્ગ આ સુષ્ટિના સૃષ્ટાના માર્ગને અનુસરતા છે. આ સૃષ્ટિમાંનાં પ્રાણિપદાર્થોની પ્રકૃતિના સંબંધમાં એક અખાધ્ય નિયમ આવે જણાય છે કે,-જેટલા જીવત પદાર્થો છે તેમાં ‘અલ' ઉપાદેય અને ‘મલ’ હેય હાય છે. મૂલ ઉત્પન્ન પદાર્થ અવિચ્છિન્ન રાખવા અને તેમાં દેશકાલાનુસાર જે સ્વાભાવિકી સંપત્તિનાં બીજ હાય તેનું બલ વધારવું, અને તેમ થતાં જે મલભાગ આવ્યેા હાય તેને ત્યાગ કરવા. એમ થયે શેાધનવર્ધન થાય છે અને તે મૂલ પદાર્થ સતત સજીવ વર્તે છે. અને એ જ યથાક્રમ છે. સજીવ વૃક્ષમાં એ ક્રિયા સર્વને પ્રત્યક્ષ દેખાય છે. તે સ્વસ્થાનમાંથી અલપુષ્ટિ લીધાં કરે છે, અને શુષ્ક પત્રાદિ રૂપ મલના ત્યાગ પણ કરે છે, અને વૃદ્ધિ પામ્યાં કરે છે, અને મૂલ વૃક્ષ બન્યું રહે છે. મનુષ્ય શરીરમાં પણ સ્વદેશકાલ અને સ્વશક્તિ અનુસાર સ્વપ્રકૃતિને અનુકૂલ પદાર્થના સેવનથી ખલ વધે છે, અને નખાદિ મલન ત્યાગ કરવામાં આવે છે, અને શરીરસંતતિ થયાં કરે છે. એ સૃષ્ટિના નિયમાનુસાર યથાક્રમ છે. એ જ પ્રકારે સંપ્રદાય સંબંધમાં છે. આ દેશકાલને અનુકૂલ આચારવિચાર, સ્વભાવ, સંસ્થિતિ, શીલ, વ્યવહાર, રીતિભાતિ, ગતાનુગતિ, રૂઢિ, ઇત્યાદિ નામથી ઓળખાતા જે સંપ્રદાય છે, તે સંબંધમાં પણ સૃષ્ટિને જે યથાક્રમ નિયમ છે. તદનુસાર થયે, અનાયાસ યથેચ્છ થવા સંભવ છે. અહુણાં અણુપક્ષીઓ અજ્ઞાનને લીધે દેશકાલને પ્રતિકૂલા એવી કૂડી રૂઢિઓ,−જેમાં આચારવિચારાદિનાં પ્રતિફલ, વિકલ, વ્યંગ, અને વિચ્છિન્ન થઈ રહેલાં પણ દીર્ધ વિચાર કર્યાં પછી જ વર્તાય છે—તેને વળગી રહી, ઉદયના ખાધક પ્રતિબંધને સહે છે અને વહે છેઃ તેમ નવીન પક્ષીએ અનુભવના અને સંપૂર્ણ વિવેકવિચારના અભાવે જે જે પૂર્વસ્થિત હાય છે તેમાં દોષષ્ટિ કરી તેમાં ફેરફાર કે તેના ત્યાગ કરવા ઈચ્છે છે; અને અપરીક્ષિતા અને અપરિચિતા સ્થિતિને આણવા પ્રયત્નવાન હેાય છે. કર્તવ્યની સિદ્ધિમાં એ ઉભયપક્ષનું આચરણ ઈષ્ટ નથી. સૃષ્ટિના નિયમને મધ્યમાર્ગ જ ઈષ્ટપ્રદ માર્ગ છે. પ્રથમ તા સંપ્રદાય શબ્દમાં અન્તર્ગત થતા પૂર્વોક્ત આચારવિચારાદિને રાગદ્વેષ વિના યથાવિધિ સમજવા અને પછી સ્વદેશ, સ્ત્રકાલ, સ્વસ્થિતિ, સ્વશક્તિ આદિ ઉપર લક્ષ રાખી તેમાંથી ગુણપ્રદ હાય તેને સંગ્રહ કરવા અને દુષ્ટ હૈાય તેને ત્યાગ કરવા. તેમાં પ્રથમથી દાષષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિપાલપક્ષ-ફાર્બસના ગુણ ૪૧ તે ન જ કરવી. સંપૂર્ણ અનુભવ વિના દેષદૃષ્ટિ કરનાર લેકને ભારે હાનિનો સંભવ છે. સાર અસાર સમજ્યા વિના જે, પરિવર્તન-ફેરફારવાનરવિદ્યા કરવા ઈચ્છે છે, તેનામાં સ્વસ્થિત જે ઈષ્ટ હોય છે તે બહુ કરી જાય છે અને પરિસ્થિતિ અનિષ્ટ હોય છે તે આવે છે, તથા સ્વસ્થિત અનિષ્ટ હોય છે તે રહે છે, અને પરિસ્થિત ઈષ્ટ હોય છે તે આવતું નથી. એમ દુર્ભાગ્યે વાનરવિદ્યાથી સર્વ પ્રકારે અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. એથી બહુ સાવધાનતાથી અને સ્વસ્થતાથી સંપ્રદાય સંબંધમાં વર્તવાની આવશ્યકતા છે. યૂરપમાં પણ વિવેકી અને અનુભવી વિચારકે એવા આશયના જ અભિપ્રાયથી વર્તે છે. આપણું તત્રભવતી મહારાણીના સ્વામી પ્રિન્સ કેનસર્ટ આબર્ટના વિદ્યાગુરુ બેન સ્ટેકમાર સન ૧૮૪૮ માં પોતાના શિષ્ય પ્રિન્સ કેનસટને લખે છે કે – “Your Royal Highness, in your political argument, uses the phrase "Conservative" several times. Conservetive, in a strict sense, is Nature and Nature only, which maintains, uninterruptedly and in continuous action, a portion of the old, rejects a porton of what has grown too old, and in its stead Creates and establishes a portion that is new." The Life of Prince Consort. People's Edition part. I p. 80. . ફાર્બસ સાહેબના સાંસારિક કિવા સામાજિક વિચારે પૂર્વોત પ્રકારને અનુસરતા વિવેકપૂર્વક સ્થિતિપાલક હતા. સવિવેક પુરાણપક્ષ અને સવિવેક નવીનપક્ષ ઉભય પ્રકૃતિસિદ્ધ છે તથા પરસ્પર ઉપયોગી છે. તેઓમાંના વિવેકી અગ્રણીઓએ લક્ષમાં રાખવાનું આ હિતકારક છે કે અ ન્યના આચારવિચાર ઉપર રાગદ્વેષ અને દુરાગ્રહ બની શકે એટલા ઓછા કરી, સ્વપક્ષ ઉપરિ પ્રીતિ ભલે કરાઓ પણ પરપક્ષ ઉપર અપ્રીતિને લીધે તિરસ્કાર ન કરવો, એમાં દક્ષતા છે. કારણ અન્ત તો સ્વાભાવિકને સંગ્રહ અને વિવેકથી વિવર્જન થઈ સત્યમૂલક યોગ્યતમ હશે તે જ ચિરંજીવિ રહેવાનું. એ સિદ્ધાન્ત છે. કારણ અવસ્થામાં વિવેચન ન થઈ શકે, પણ પરિણામ પામી કાર્યઅવસ્થામાં આવેથી સમજાય, એવા થોડાક અપૂર્વ ગુણને ફાર્બસમાં સંગ i Natural Selection and Rational Elimination. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ફાર્બસજીવનચરિત્ર થયા હતા. આ જગતમાં તેજષી લોકે બહુ હેય છે. જેનામાં સ્વબલ નથી, અને પિતામાં શક્તિ હોય તે કરતાં અધિક શક્તિમાનમાં ખપવા ઈચ્છે છે, એવા દંભી આ જગતમાં બહુ છે. તેઓ પોતાના કરતાં અધિક ગુણવાન મનુષ્યો ઉપર દ્વેષ રાખે છે. તેથી સંગીને ઉત્કર્ષ સહન થતું નથી; તેથી સદાગ્રહથી ગુણનું આધિક્ય કરવાની સ્પર્ધા, (જે ખરે માર્ગ છે) તે માર્ગે ન ચઢતાં, કુટિલ માર્ગે જાય છે. પેલા અધિક ગુણવાનના પ્રતાપની અને પોતાની વચ્ચે, જેમ સૂર્યને પ્રતાપ જેવા વચ્ચે કઈ કાલા કાચનું અંતરપટ લેવાય છે તેમ, કઈ દેષ આરોપણ કરી પોતે જુવે છે, અને બીજા તે જ પ્રકારે જુવે એમ ઈચ્છે છે. એવું આ જગતમાં વારંવાર દીઠામાં આવે છે. ફાર્બસ પ્રતાપી પુરુષ હતા. તેના ઉપર પણ દુષ્ટા દૃષ્ટિએ જેનારા હોય જ. પણ આશ્ચર્યકારક આ છે કે તેમ જણાતું ન હતું. જેમ ક્ષિતિજમાં પૃથ્વીના સપાટ ઉપર દેખાતા પ્રાતઃકાલના સૂર્યને સર્વ લોક સુખથી જોઈ શકે છે, તે વેલા મધ્યપટની અપેક્ષા રહેતી નથી, તેમ જે પુરુષ પ્રતાપી (અર્થાત વિદ્વાન, અધિકારવાન, પદવાન) સત નમ્રતા, મધુરતા, અને વિનયવિવેકમાં રહી ઉદ્ધત નથી થતા, તેના ઉપર દ્વેષ ઉંચી દષ્ટિ કરી શકતા નથી. એ સત્ય છે. પિતાના સંગીઓમાંથી કેટલાકને પાછળ મૂકી ફાર્બસ આગળ નીકળી આવ્યા હતા. અને જે તે કાર્યમાં ઉપર તરી આવી તે એક અગ્રેસર ગણુતા, તો પણ તેના ઉપર યૂરોપીયો દ્વેષ રાખતા નહિ. ફાર્બસના સુખમાં અને ઉદયમાં તેઓ ભાગ લેતા હોય એમ જણાતું. ફાર્બસને પોતાના પ્રતિનિધિ સમ ગણ, તેને ઉત્કર્ષ દેખી, સર્વે પ્રસન્ન થતા. એથી પણ સિદ્ધિ થાય છે કે ફાર્બસમાં પૂર્વોક્ત કેટલાક મનહર શુભ ગુણેને સંગમ અસામાન્ય હતો. આપણુ પંડિતે કહે છે કે – ___ "दानं प्रियवाक्सहितं ज्ञानमगर्व क्षमान्वितं शौर्यम् । પિત્ત ત્યારે ગુર્જ હુમતદઉં છો ” “પ્રિય વચન સહિત દાન, ગર્વ રહિત જ્ઞાન, ક્ષમાયુક્ત શૌર્ય, ત્યાગયુક્ત ધન, એ ચાર આ લોકમાં દુર્લભ છે.” કુલીના સ્ત્રીઓનું પરમ ભૂષણ એવા મૃદુ ગુણે, ફાર્બસની વિદ્યા અને અધિકાર આદિ સાથે, એવા સુંદર પ્રકારે મળ્યા હતા કે સીમા. તેઓ સર્વનું શુભ ઈચ્છતા. સર્વના સુખમાં પિતાનું સુખ માનતા. તેથી તે અજાતશત્રુસમ હતા. અર્થાત જગતમાં તેને શત્રુ ન હતો એમ કહિયે તે ચાલે. તેઓ ધર્મનિષ હતા. ચૂપમાં તે વેલા ધર્મ ઉપર અનાસ્થા થાય એવા લેખો પ્રસિદ્ધ થવાને આરંભ વેગથી ચાલ્યો હતે. અમુક પવન આવી જલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસની ધર્મનિષ્ઠા ૪૩ તરંગ ઉઠે છે તેમ, અમુક સમયે અમુક દેશમાં પણ અનેક પ્રકારના તરંગ આવે છે. કોઈ વાર વિવિધ પ્રકારની મહામારી આવી ત્યાંના નિવાસીઓનાં શરીરને પીડા કરે છે; કોઈ વાર કોઈ પ્રકારના મતમતાન્તર વા ભ્રાન્તિઓ આવે છે. તે તત્રત્ય નિવાસીઓનાં અન્તઃકરણને ચલિત કરી લાભહાનિ કરે છે. તેના ઝપાટામાં આવતાં, અપક્વ લેકેને અભિઘાત અધિક થાય છે. યુરોપમાં એ પ્રકાર વારંવાર જોવામાં આવે છે; કારણ ત્યાંના લેકેને સ્વભાવ સ્થિતિપાલક કરતાં સ્થિતિચાલક અધિક છે. આપણા રાજકર્તાના દેશીય લેક ઉદ્યોગમાં, વ્યાપારમાં અને ધનપાર્જનમાં કુશલ અને સુસ્થિર છે. પરંતુ ધર્મવિચારમાં અને તત્વજ્ઞાનમાં તેવા નથી. તેથી ત્યાં કઈ વાર ધર્માધર્મના, કેઈ વાર જડ વિદ્યાના, અને કોઈ વાર ચૈતન્યવિદ્યાના, તરંગે આવે છે. અને તેમાં મગ્ન થતા લેખકે તત્રધાન લેખ લખે છે. ફાર્બસ સાહેબ ધર્મનિષ્ઠ હતા તેથી જડના કરતાં ચૈતન્યના પક્ષને ઉત્તમ માનતા. એક સમયે “Buckle's History of Civilization” નામે પુસ્તક કોઈ મિત્ર વાચવા સારૂ તેઓને મોકલ્યું. પિતે તેનો કેટલેક ભાગ વાચ્યો અને પછી નીચે ઉતારેલાં શેકસપીઅરનાં બે ચરણ તે ઉપર લખી તે પુસ્તક પાછું મોકલ્યું: “There are more things in heaven and earth, Horatio, Then are dreamt of in our philosophy." આપણું સમજણના સ્વમમાં આવ્યા હોય એથી વિશેષ વિષયો આ લેકમાં અને પરલોકમાં છે. અર્થાત્ સ્વમમાં કિંવા કલ્પનામાં પણ ન આવી શકે એવા વિષયે આ લોક પરલોકમાં અસંખ્ય છે. ફાર્બસના ઉપર ઈશ્વરની કૃપા સારી હતી તેથી તે બહુ ભાગ્યશાલી હતા. ઉપકૃત થયેલાના આશીર્વાદથી તેનું જીવન સુખમાં અને શાન્તિમાં વિતી ગયું છે. મહાવૃક્ષ રોપનારાઓને તેનાં ફલ ચાખવાને સમય ભાગ્યે જ આવે છે. એવા વૃક્ષને ફલતાં વિશેષ વાર લાગે છે; એટલામાં રેપકના અસ્થિર દેહને અંત આવે છે. પોતાનાં વાવેલાં બીજેનાં વૃક્ષો થઈ તે ઉપર ફૂલ ફલ બેસતાં દેખી થતા ગુપ્ત સંતોષાનંદને અલભ્ય લાભ સુકૃતી ફાર્બસને મળ્યો હતે. બહુ કરી મનુષ્ય એકાન્તમાં હોય છે ત્યારે પિતાની સ્વાભાવિકી સ્થિતિમાં હોય છે. કેઈ ઉપરિની દૃષ્ટિ તેના ઉપર પડેલી છે એવું તેના જાણ્યામાં હોય છે, ત્યારે તે કૃત્રિમ સ્થિતિમાં આવે છે. મનુષ્યોનાં કર્મને પણ એ જ નિયમ લાગુ પડે છે. એ ભૂતાર્થ ફાર્બસના જાણ્યામાં તેથી પિતે વાવેલાં બીજ કેવી સમૃદ્ધિ પામ્યાં છે, તેને તેઓની સ્વાભાવિકી સ્થિતિમાં જોવા સારૂ, ગુર્જરાત ભણી પિતાના અવસાનકાલના થોડા જ માસ પૂર્વે ફાર્બસ અજ્ઞાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ફાર્બસજીવનચરિત્ર (કઈ જાણે નહિ એવી રીતિએ) આવ્યા હતા અને પોતાની પ્રેમભરી દૃષ્ટિએ સર્વ યથાવિધિ નિરખી જોયું હતું. પોતાનાં વાવેલાં સૂક્ષ્મ કણોનાં ફાલીને સજજડ વૃક્ષ થયેલાં જોઈ ફાર્બસને જે સંતોષ થયો હશે તેને અનુભવ તે વિરલ ભાગ્યશાલીને હાય. એ એક શ્રેષ્ઠ પ્રતિના સંતોષનું વર્ણન કરવું કઠિન છે, તે માત્ર અનુભૂત કરી શકાય છે. તેના અજાણે તે સમજી શકે પણ નહિ. ફોર્બસનું છેલ્લું પ્રસિદ્ધ લેખન જગવિખ્યાત સુરાષ્ટ્રના સોમનાથ વિષેનું છે. તે એશિઆટિક સાયટીની મુંબઈની શાખામાં સન ૧૮૬૪ માં તારા ૧૪ એપ્રિલને દિને વાંચવામાં આવ્યું હતું, અને તેથી તે જ સભાના પુસ્તકના ૨૩ મા અંકમાં સન ૧૮૬૫ માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કૃષ્ણજીતકૃત રત્નમાલા નામે એક સુંદર વ્રજભાષાનો ગ્રંથ છે. જેમાં પત્તનના મહારાજેને ઈતિહાસ છે. તેમાંનાં જેટલાં રત્ન હાથ આવ્યાં છે તેટલાંનું ઇંગ્લીશ કવિતામાં ફાર્બસે ભાષાન્તર કર્યું છે. અને તે છપાઈને અહણાં જ પ્રસિદ્ધ થયું છે. જે સભા “ફાર્બસ” નું પ્રતાપિ નામ ધારણ કરે છે, જે સભાના સંબંધમાં આ જીવનચરિત્ર પ્રસિદ્ધ થાય છે, અને જે સભાને ફાર્બસના મરણથી અસાધારણ હાનિ થઈ છે-કારણ “મનના મારથ મનમાં રહ્યા' એવું જે સભાને થયું છે-તે સભા સંબંધિ થોડું જણાવી આ લેખ સમાપ્તિ પામશે. મુંબઈમાં લક્ષ્મીની ભરતી આવી હતી, તે સમયે તેને લાભ લઈ દેશહિતનાં કાર્ય કરવાને, ધનરૂપ જલ, સભા કે મંડલી રૂપ પાત્રોમાં ભરી લેવાને વિચાર, કઈ કેાઈ ગૃહસ્થના મનમાં આવ્યો હોય એવું થયું હતું. અને તે પ્રમાણે કેટલાક ગૃહસ્થાએ પરોક્ષ અપરોક્ષ કાર્ય સાધી પણ લીધાં છે; ઉદાર શ્રીમંતોને પ્રાર્થના કરીને અને કેટલાકને પ્રેરીને લક્ષાવધિ ધન પરોપકારનાં કાર્યોમાં કઢાવ્યાં છે. ધન્ય છે ઉદાર શ્રીમંતો અને ધન્ય છે તેઓના દૂરદર્શી રકે. ભરતીને તે એટ થઈ ગયો, પણ પેલાં શુભ કાર્યો સારૂ ભરી લીધેલાં પાત્રો અજી વિદ્યમાન છે. તે લખલખિત આનંદદાયક પાત્રો અનેક પ્રકારના વિચાર ઉત્પન્ન કરે છે. તે વિચારો અત્ર સ્ફટ ન કરતાં અનુભવી * પૂર્વે કાર્બસે અમદાવાદમાં સરસ્વતીને તરત બંધનમુક્ત કરી હતી, પણ તેને પિતાનું મંદિર ન હોવાથી તે વેલા ત્યાંથી બહુ ર ગઈ નહોતી. પતે છૂટી થઈ ભદ્રની બંદિશાલામાં જ રહી હતી. પરંતુ ફાર્બસ ફરીથી છેલ્લા ત્યાં ગયા ત્યારે તેને પુષ્ટ થયેલી અને પિતાનું જ એક સુંદર મંદિર (હીમાબાઈ ઈન્સ્ટિટ્યુટ) કરી મિ. કટિસ જેવા પૂજારીના સાધનથી મહાલતી દીઠી. એવા અનેક સારા ફેરફાર કાર્બસે પોતે જેયા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ “ફાર્બસ ગૂર્જરાતી સભા'ની ઉત્પત્તિ વાંચનાર વિવેકીને માત્ર તેની સ્મૃતિ કરાવવી એટલું પૂર્ણ વિચારાય છે. ઈશ્વરની લીલા અકલિતા અને અપરંપાર છે, એ સત્ય છે. અખિલ જગતમાં સર્વોપરી સંસ્કૃત તેની પુત્રી ગુર્જરી ભાષા,–જે વિચારની વાચકમુદ્રા, અથવા જ્ઞાનના ભંડારની મંજૂષાનો આપણું ગૂર્જર બાંધાને અર્થ સારશે, એવું અતિ ઉપયોગી સાધન–તેને સર્વ પ્રકારે પોષવી અને શૃંગારવી એવો સંક૯પ ઉઠ્યાથી, તેમ કરવાનાં સાધન ઉપર પ્રથમ આ લેખકનું લક્ષ ગયું. તેમ કરવામાં પ્રથમ એક મિત્ર (જે પિતાનું નામ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા નથી) જે દેશીઓને મિત્ર, ધાર્મિક અને જે અજ્ઞાત રહી લેકનું યથાશક્તિ કલ્યાણ કરવા સદા તત્પર રહે છે, તેઓનું સંમત લીધામાં આવ્યું. તેણે એ શુભ યોજનામાં ઉત્તેજન આપ્યું. સંકલ્પ સિદ્ધ થાય એવી આશા થવા માંડી. વિદ્વાન, ઉદાર, પરોપકારી, દેશીઓના મિત્ર, અને સંક્ષેપમાં આપણે જેનું જીવનચરિત્ર વાંચીએ છીએ તેવા વર્ગના પુરુષોમાંને એક, ડાકટર ઉલસન, તેને એ વિચાર સંભળાવ્યો. તેણે પણ પિતાની સમ્મતિ આપી. એમ સંકલ્પ બળવાન થઈ સારૂ રૂપ ધારણ કરવા લાગ્યા. એવામાં ગૂર્જરાત અને ગૂર્જરાતી ભાષા સાથે સજ્જડ એકીભૂત થઈ ગયેલું ફાર્બસનું પ્રતાપી નામ સ્વાભાવિક રીતિએ જ, આ લખતાં આ જ શોકમિશ્રિત આનંદ પામનારને, સ્પરી આવ્યું. તેણે ફાર્બસ સાહેબને મિલીને સર્વ યોજના નિવેદન કરી. તે શુભ સમયે અંતઃકરણમાં આનંદ પામી તદ્દર્શક પ્રસન્ન મુખે ફાર્બસે કહ્યું કે –“મારા મનમાં એ વિચાર નિરંતર રમ્યાં કરતો હતો, પરંતુ “મારી પાસે સાધન ન હતાં તેથી સિદ્ધ કરી શકી નથી, અને એ કામમાં *** હું પણ યથાશક્તિ પરંતુ બહુપ્રીતિથી સર્વ પ્રકારે સામીલ રહીશ. ઈ. ઈ. ” પછી એ વિચાર સિદ્ધ કરવા ફાર્બસે પોતાનું બહુ લક્ષ આપવા માંડ્યું. મુંબઈના કેટલાક શ્રીમંત ગૃહસ્થને કાને એ વિચાર આ લેખકે નાંખ્યો, તેઓએ નાણાંને આશ્રય આપવા સ્વીકાર્યું. તે શુભ સમાચાર મિ. ફાર્બસને કહ્યા એટલે તેઓને અધિક ઉત્સાહ થયે. સંકલ્પિત સભાના ઉદ્દેશ શા શા છે તે વિષયનાં પ્રસિદ્ધિપત્ર છપાવી સર્વને જાણ કર્યું. સુરાષ્ટ્રના રાજાઓ પાસે નાણાંને આશ્રય લેવા ત્યાંના અધિકારીઓ દ્વારા ફાર્બસે પ્રયત્ન કર્યો. રાવ મુકુંદરાયે તે કાર્ય ૧. એ સંભાવિત ગૃહસ્થનું નામ ધી રેવરેન્ડ મિસ્તર ધનજીભાઈ નવરેજ છે. પ્રથમવૃત્તિમાં તેની નામ ગુપ્ત રાખવાની ઈચ્છાનું ઉલ્લંઘન કરી શકાયું ન હતું. પરંતુ તેવા સદગૃહસ્થનું નામ ગુપ્ત રહે એ અંતઃકરણને ભારકારી હતું. આ વાત પણ તેઓની અનુજ્ઞા લીધા વિના તેઓનું નામ પ્રસિદ્ધ કરાય છે. આશા છે કે તેઓ એ દેશને સંતવ્ય ગણશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ છે ફાર્બસજીવનચરિત્ર ઉત્સાહથી માથે લીધું. ફાર્બસ સાહેબનું નામ સુરાષ્ટ્ર દેશના રાજાઓને એવું પ્રિય હતું કે ફાર્બસ સારૂ “જે કરે તે ઓછું,” એવું તેઓ માનતા હતા. તેઓએ ઉદાર મનથી “ગૂજરાતી સભા” અર્થે નાણાં ભસ્યાં. એ સભાના ઉપયોગ સારૂ એક લાખ રૂપિયાને સંગ્રહ કરવા વિચાર હતા. તેમાંથી રૂપિયા ૨૮,૨૦૦* અઠાવીશ હજાર બસે સુરાષ્ટ્રમાં ભરાયા; અને માત્ર થોડાક જ દિવસમાં મુંબઈના શ્રીમંતએ રૂ. ૩૭,૫૦૦ ભયા. બીજા ગૃહસ્થ પણ એ વિષયે જાણતા તેમ સારે આશ્રય આપવાની ઇચ્છા દર્શાવી આશા આપતા, તે ઉપરથી ધાયા કરતાં અધિક નાણાને આશ્રય મળશે એવું એક સમયે ભાસ્યું હતું. પ્રથમ મુંબઈમાં વાલકેશ્વર સમીપ ફાર્બસને બંગલે ચેડા ગૃહસ્થો મળ્યા. અને પછી તા. ૨૫ મી માર્ચ સન ૧૮૬૫ ને દિને પ્રસિદ્ધ ગૃહસ્થોને આમંત્રણ કરી એક સભા મુંબઈના પુરાલયમાં મેળવી. સર્વના એકમતથી “ગુજરાતી * એ રીતિએ ભરાયેલાં નાણામાંથી જે આજ સુધીમાં વસુલ થયાં છે તેની વિગત. ૫૦૦૦ શ્રી જુનાગઢના નવાબ સાહેબ. ૫૦૦૦ શ્રી ભાવનગરના ઠાકુર સાહેબ. ૪૦૦૦ શ્રી નવાનગરના જામ સાહેબ. ૨૫૦૦ શ્રી ધરાંગધના રાજ સાહેબ. ૨૦શ્રી પોરબંદરના રાણા સાહેબ રૂ. ૨૫૦૦ માંથી. ૧૭૫૦ શ્રી ગાંડલના ઠાકુર સાહેબ. ૧૨૫૦ શ્રી વઢવાણના ઠાકુર સાહેબ. ૧૨૫૦ શ્રી લિંબડીના ઠાકુર સાહેબ. ૧૦૦૦ શ્રી મેહરબીના ઠાકુર સાહેબ. ૧૦૦૦ શ્રી પાલીતાણાના ઠાકુર સાહેબ. ૩૦૦ શ્રી ચુડાના ઠાકુર સાહેબ. ૩૦૦ શ્રી સાયલાના ઠાકુર સાહેબ, ૩૦૦ શ્રી જસદણુના ખાચર સાહેબ. ૨૦૦ શ્રી અજાણના મલેક સાહેબ. ૨૦૦ શ્રી માલિયાના ઠાકુર સાહેબ. ૧૦૦ શ્રી કેટડાના ઠાકુર સાહેબ. ૧૦૦ શ્રી વીરપુરના ઠાકુર સાહેબ એ રીતિએ કાઠિયાવાડનાં, અને બીજાં મુંબઈનાં નાણાંમાંથી માત્ર રૂ. ૫૦૦) સદ્દગત શેઠ. ગેકુલદાસ તેજપાલના વસુલ થયાં છે. તેની સરકારી નેટા લઈ મુંબઈ બેંકમાં રાખવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસ ગુર્જરાતી સભા ૪૭ સભા” સ્થપાઈ. તેમાં મિ. ફાર્બસ પ્રમુખ, બીજા સંભાવિત પુરુષોની એક વ્યવસ્થાપક મંડલી, અને આ લખનાર મંત્રી, એમ નિયમન થયું; અને હર્ષભરી સભા વિસર્જિતા થઈ. તે સમયે સર્વેએ તેના પ્રતિ એવી પ્રીતિ દેખાડી કે એ શુભ કાર્ય યથાર્થ સિદ્ધિ પામશે એમાં કોઈને પણ શંકા થાય નહિ. પરંતુ મનુષ્યનું ધાર્યું શું થાય છે! ઈશ્વરની અકલિતા માયા કેનાથી કલાઈ છે! ઉપરનો વિચાર કરીને ઉઠયા તે જ વેલા મુંબઈને માથે એક સંકટચક્ર અદશ્ય ભ્રમતું હતું. તેની ગતિ કેઈના જાણ્યામાં નહતી. એવા સંધિમાં વલી ફાર્બસની પ્રકૃતિ બગડી તેથી તેઓને મુંબઈ છેડી પુને જવું પડયું. મંત્રીને પણ કંઈ અવશ કાર્ય સારૂ સ્વશ્રામ જવું પડયું. એ વિનોથી કાર્ય વિલંબાઈ સમય ચુત થયો. તેનું પરિણામ તે હાનિ હોય જ. પછી કેટલેક માસે મુંબઈમાં પાછું આવવું થયું ત્યારે, મુંબઈની દશા વિપરીતા ડીઠી. અદષ્ટદેવીએ શોકને પડદો અકસ્માત નાંખેલો દેખાયો. જે જે ગૃહસ્થોને થોડાક જ માસ ઉપર સુખમાં દીઠેલા, તે તે ગૃહસ્થને સંકટમાં મુઝાતા દીઠી. અનુભવી પંડિતે કહી ગયા છે કે “ઘર્ષય પિતા તિઃ” તેને અનુસરી જે ગૃહસ્થોએ ટીપમાં નાણું ભર્યાં હતાં તેઓને તત્કાલ સૂચવવામાં આવ્યું; પણ તેઓને પિતાની પીડાની વેદના એટલી બધી વધી ગઈ હતી કે, તે બીજા કશા ઉપર લક્ષ રાખી શકતા ન હતા. તેને પરિણામ એ થયો કે નાણાં વસુલ આવી શક્યાં નહિ. એ પરિણામથી સભાને ભારે હાનિ થઈ એવું ન ગણાત. કારણ એ સાધનને તે પાતાલમાંથી પકડી લાવે એવા ગૃહસ્થ એ સભામાં સામીલ હતા. પરંતુ એક અસાધ્ય હાનિ એ સભાને તે જ કાલે થઈ બહુ વિચારે કયાથી મસ્તકમાં રોગ ઉત્પન્ન થયો તેથી, થોડા દિવસ તેની પીડા ભેગવી તા. ૩૧ થી આગસ્ટ સન ૧૮૬૫ ને ગુરુવારને દિને પુનામાં ધી આનરેબલ એલિસના બંગલામાં ફાર્બસને દેહ પડ્યો, અને તે સદગતિ પામ્યા. ફાર્બસના અકાલે સગમનથી સભાને એવો તે અસહ્ય ધક્કો લાગ્યો કે તેની મૂર્છા વળવી એ દુર્લભ થઈ પડયું. ફાર્બસને એ સભા કેવી પ્રિયા હતી અને તેના ઉપર અંતઃકરણથી તેનાં નેહમમતા કેવાં હતાં તેની સાક્ષી પૂરવા નીચેનું ફાર્બસનું માત્ર એક વચન અનેકને અર્થ સારે એવું છે. અંતકાલ વેલા જે જે કાર્યો સાથે ફાર્બસને સંબધ હતા, તે તે કાર્યો એના મિત્રોએ સંભાળી લીધાં, ત્યારે “ગૂજરાતી સભાન” કામ પણ સંભાળી લેવા એના મિત્રોએ કહ્યું. તે સમયે ફાર્બસે ઉત્તર આપ્યું કે –“સર્વ કાર્ય તમને સેંપીશ, પણ મારી ગુજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર “રાતી સભાનું કાર્ય તે અંત સુધી કેઈનને સોંપવા હું રાજી નથી.” એ વાક્ય કેવા હૃદયમાંથી નીકળ્યું હશે, તે દર્શાવવા તેમના પ્રત્યેક અક્ષર એ તે સમર્થ છે કે, એક માત્રા પણ અધિક કહી પુષ્ટિ કરવાની અપેક્ષા રહેતી નથી. એ પ્રકારે ફાર્બસના સદ્દગમનથી ગૂજરાતી સભાને જ એકલીને અસાધ્યા હાનિ થઈ એવું નથી. જેની જેની સાથે તેને સંબંધ હતો તેને તેને એના મરણથી અભિઘાત અને શોક થયા છે. અને કવિ દલપતરામ કરે છે તેમ, “કીરતી કોટ કિંલાક જવા થકી આખી થઈ ગુજરાત ઉદાસી.” કાઠિયાવાડમાંથી રારા. મુકુંદરાય લખે છે કે “ફાર્બસનું મરણ જાણું “અત્રના ઘણા રાજારજવાડામાં પોતાના કુટુંબનું એક ઉપયોગી મનુષ્ય ગયાથી જેટલો શેક થાય એટલો થયો છે.” ગુજરાતમાં તેને વધારે સહવાસ હતું એટલે ત્યાંના લોકોને શોકસંતાપ થાય એમાં તે નવાઈ જ શી. જે બહુ વર્ષ ફાર્બસ સાથે રહ્યા, અને જેઓનાથી ફાર્બસના વૃત્તાન્તમાં બહુ સાધન મળ્યાં છે, તે કઇ દલપતરામે “ફાર્બસવિરહ” નામે એક પ્રશસ્ય કાવ્ય લખ્યું છે. તે વાચવાની આ પ્રસંગે સર્વને ભલામણ છે. એ પ્રશસ્ત પુસ્તકમાંની સરસા કવિતા પ્રાસંગિકી અને સ્વાભાવિક છે. ફાર્બસ દલપતરામના ભેજ હતા. દલપતરામનું કવિત્વ ફાર્બસથી ખરૂં પ્રકટ થયું અને ફાર્બસ સંબંધી લખતાં તે પૂર્ણ, દશા પામ્યું છે. ફાર્બસના વિયેગથી ક. દલપતરામને અનેક પ્રકારની હાનિ થઈ છે, અને તેઓનું હૃદય સવિશેષ કેમલ થઈ નિર્મલ સ્નેહ દર્શાવતાં વદે છે કે;– (ઈંદ્રવિજય) ગામ, ગરાસ, ધરા, ધન, ધામની ખોટનું દુઃખ ખરું,-પણ ખાટું; સંતતિહીન, કુટુંબકુસંપનું, છાતિતણું દુઃખ, તે પણ છેટું કડ રિપુતણું કેણ ગણે કદિ ચોગણું આવી ચડી દુખ એટયું મેં મનમાં અનુમાન (અનુભૂતી) કર્યું દુઃખ મિત્રવિયોગનું સર્વથી મોટું. ગુજરાતી સભાએ” ફાર્બસને શોક તેનું શુભ નામ જ તેણે પિતાનામાં કોતરાવી દર્શાવ્યો છે, અર્થાત “ફાર્બસ ગૂર્જરાતી સભા” એવું નામ ધારણ કર્યું છે. “એશિયાટિક સોસાઈટીની શાખાએ પણ પોતાના વૃત્તાન્ત પત્રમાં ફાર્બસશોકદર્શક લેખ, વિદ્વાન અને બહુશ્રુત ડાકટર ઉલસનના મતને અને રા. રા. વિશ્વનાથ મંડલિકના અનુમતને અનુસરી લખે છે. તે ઉભય ગૃહસ્થાએ એ પ્રસંગે ભાષણો કર્યો છે, તેમાં ફાર્બસ સાહેબના ગુણ ગાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસ સંબંધમાં સંભાવિતાનાં સંમત ૪૯ છૅ. મુંબઇની સમસ્તશાલાના (યુનિવર્સિટીના) વાર્ષિક સમાજમાં તેના પ્રમુખ ગવર્નર સર ખાર્ટલ ક્રૂર જેવા ગૃહસ્થે પણ ફાર્બસના સદ્ગમનથી વિદ્યોપાસક વર્ગને થએલી હાનિ સખેદ વર્ણી છે. "That this society place on record the expression of their deep sorrow for the death of the Hon'ble Mr. Justice Forbes, one of their Vice-Presidents, and their testimony to his eminent abilities, varied accomplishments, and grace of manner; to his important services in the illustration of the literature and antiquities of Gujarat; and to his high character, and exemplary life, which reflected honor on the British Government in India, and won the affection of all classes of the natives with whom he held public or social intercourse." The Journal of the Bombay Branch of the Royal Asiatic Society Vol VIII 1863-65. p. lxxxiv (84). "The report which the registrar has read alludes in fitting terms to the loss of our late Vice-Chancellor (the Hon'ble Mr. A. Kinlock Forbes) and he could have no more fitting eulogy than the sorrow thus expressed, of the senate over which he presided*. But I may be pardoned if I point the late Mr. Alexander Kinlock Forbes out to those of my own countrymen who desire to aid in the great work of the University, as a bright example of what they have it in their power to do. It was not his intellectual ability, great as that was, nor his learning and accomplishments, though we know them to have been profound and "The Syndicate cannot conclude this report without an expression of feeling at the untimely decease (at Poona in August 1865), of the late Vice-Chancellor the Hon'ble A. Kinlock Forbes after a brief tenure of office during which his refined accomplishments and judicial equability of mind endeared him to the University." ४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ફાર્બસજીવનચરિત્ર. varied; but it was the innate English love of justice which, with such singular modesty, was his great characterstic which gave him such a hold on the sympathy of all with whom he came in contact, and which was the true secret of his power.” The speeches and addresses of Sir H, B. E. Frere, p. 147. એ આદિ વિદ્યાસ્થાનમાં અને વિદ્વાનોના વિચારોના વાહક અને વર્તમાનપત્રમાં મરણ પશ્ચાત તેઓ વિષયે સ્મરણલેખ પ્રસિદ્ધ થયા છે, તેમાં પણ ફાર્બસ સાહેબના શુભ ગુણનું એકસ્વરે ગાન થયું છે. તેમાંથી એક વાનગી રૂપે તા. ૯ મી સપ્ટેમ્બર સને ૧૮૬૫ના ધી બાએ સાટર્ડ રેવ્યુ નામે પ્રતિષ્ઠિત પત્રમાંથી અત્ર ઉત્તારાય છે – "Here (in Bombay) he at once entered into the confidence of the higher classes of Natives............... At the time of his death it may be said of him that he was unequalled for the individual affection entertained for him by his friends of all classes of men with whom he was brought either in official or social intercourse, as well as in the general esteem and respect of the inhabitants of Bombay and people of Gujarat.” એ સર્વને સંક્ષિપ્ત સાર સ્વલ્પ શબ્દોમાં, લાર્ડ મેકોલેએ સન ૧૮૩૫માં લાર્ડ ઉલિઅમ બેન્ટિકના સ્મરણલેખમાં લખ્યું છે તેને બહુ ભાગ આપણું ફાર્બસને યથાવિધ લાગુ પડે છે. તેથી તેના શબ્દમાં જ–અત્ર અવતારાય છે. “Who never forgot that the end of Goverment is The happiness of the Governed: x x x x x x Who effaced humiliating distinctions : x x x x x x Whose constant study it was to elevate the intellectual And moral character of The Nations committed to his charge:" (Macaulay's Writings and Spoeches p. 469) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ફાર્બસ સંબધમાં સંભાવિનાં સંમત સુરતના લોકેએ ફાર્બસનું સ્મરણ રાખવા સારૂ ડું નાણું એકઠું કર્યું છે, અને પ્રતિવર્ષ તેમાંથી તેને પ્રિય એવી જે ગૂજરી ભાષા, તેને પુષ્ટિ મલે એવી જનાઓ કરે છે. મુંબઈમાં યુરોપીયે અને દેશીએ એકત્ર મળી અન્ય માર્ગે પણ ફાર્બસનું સ્મરણ રહેવા એક સ્મારક સંગ્રહ કર્યો છે. તેમાંથી રૂ.૫૦૦૦) આ પ્રાન્તની સમસ્યશાલાને (યુનીવર્સિટીને) સ્વાધીન કઠ્યા છે. તેના વૃદ્ધિ દ્રવ્યમાંથી ન્યાયશાસ્ત્રમાં પ્રવીણ નીકળે તે વિદ્યાર્થીને પ્રતિષ્ઠાથે એક ફાર્બસના નામની “સુવર્ણમુદ્રા આપવી એવો નિશ્ચય થયો છે. પિતાના જીવનમાં જ સારાં બીજ વાવવામાં ફાર્બસ એવા એક સાધનભૂત થયા છે કે, તેઓનાં વૃક્ષ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતાં જશે, તેમ તેમ તેનું અધિક અધિક સ્મરણ કરાવતાં જશે, એટલે તેના મરણ પછી સ્મરણ કરાવવા અન્ય કોઈની સહાયતાની ઝાઝી અપેક્ષા રહી નથી. કવીશ્વર શેકસપીઅર કહે છે કે – “Not marble nor the gilded monuments Of princes shall outlive this powerful rhyme." એ યથાર્થ છે. કવિ. દલપતરામ પણ કરે છે કે – (કવિત.) “મળ્યાં હશે બીજાઓને મોટાં મોટાં માનપત્ર, ચીંથરાં થઈ જશે તે ચુંથાઈ ચુંથાઈને; બનાવી બનાવીને બેસાડ્યાં હશે બાવલાં તે, પાવલાની કીંમતે કદિ જશે વેચાઈને; મસદ મીનારા કે કરાવેલા કીરતીર્થંભ, ઘણે દાડે તે તો જશે સમૂલા ઘસાઈને; કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ, ફારબસ તણા જસ રહેશે ફેલાઈને.” ફાર્બસને સ્વભાવ મહાશય અને માયાળુ હતા તે તે આપણે જોઈ લીધું છે. તે એક ખરા ગૃહસ્થ હતા. દેશીય પરદેશીયમાં કંઈ અંતર ગણતા નહિ. સર્વ સાથે યોગ્ય સન્માનથી વર્તતા. તેના અંતઃકરણ જેવું તેનું મુખ પણ સદા સલજજ, પ્રસન્ન અને આકર્ષક રહેતું. પ્રારંભમાં તેનું ચિત્ર મૂકયું છે એટલે તેના આકારનું વર્ણન કરવાની અગત્ય નથી. મિ. ફાર્બસ પૂર્વ વયમાં વહેલા પરણ્યા હતા. તેઓને ચાર પુત્ર અને બે પુત્રીઓ છે. તેમાંથી જ્યેષ્ઠ પુત્રનું વય ૨૧ વર્ષનું છે. તેનું નામ જાન. કેજર ફાર્બસ, તે વિલાયતમાં છે. બીજે ૧૯ વર્ષનો હેત્રિ ડેવિડ અર્સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પર ફાર્બસજીવનચરિત્ર. કીન ફાર્બસ સિંધમાં ‘સર’ ખાતામાં અહણાં જ નકર થયા છે. ફાર્બસની વિધવા અને બીજું કુટુંબ વિલાયતમાં છે. ફાર્બસ સાહેબ સંતોષી હતા. મુંબઈમાં ખરા સટ્ટાના સમયમાં ઘણું યૂરેપીએ હસ્તે પરહતે સટ્ટામાં ભાગ લીધો હતો, પણ ફાર્બસ સાહેબે તેનું નામ પણ ન હતું દીધું. પરંતુ કુસંગાસંગદેષ જેવી એક મહાખેદકારિણું વાર્તા બની છે. પોતાના સર્વ ધનના ફાર્બસે મુંબઈ બેંકના શેર” લઈ રાખ્યા હતા. ફાર્બસની સદ્ગતિ પછી શેરસટ્ટાને ઉભરો શમી જઈ જે ધનને વિનાશ થયો તેમાં મુંબઈ બેંકનું પણ સર્વસ્વ ગયું, એથી તેના “શેરનું મૂલ્ય કઈ રહ્યું નહિ, તેથી મૂલ્યવાન ગણી સંગ્રહેલા તે શેર ઉપર ફાર્બસના કુટુંબના નિર્વાહનો જે આધાર હિતે, તેમાંથી સેનાને સર્પ થઈ જાય તેમ થયું. તેથી તેના કુટુંબને એ હાનિ પણ અકસ્માત દુઃસહા થઈ પડી. મનુષ્યપ્રાણું સંપૂર્ણ નથી. તેમ સતે ઉપરના જીવતચરિત્રમાં કઈ દોષ દેખાતો નથી, એટલું જ નહિ પણ કઈ કઈ પ્રસંગે, જ્યાં જ્યાં સદ્ગણ દેખે ત્યાં ત્યાં ગુણરાગથી વશ થનાર મનથી, કોઈને અધિકા લાગે એવી કહીં પ્રશંસા પણ થઈ હશે; તે વિષે તટસ્થ થઈ વિચાર કરતાં આ લેખક છેક અભાન છે એમ નથી. તે પણ, આ લેખકના સ્મરણમાં કાર્બસના દોષ સ્પરતા નથી; એટલે, સારા ગુણના પ્રકાશથી ખાઈ જવાની નિર્બલતાને પિતે સ્વીકાર કરવો એ તેને સુતર લાગે છે. વિશેષમાં સ્વાર્થ વિના અને કામના વિના, કલ્યાણકારી મહાજનો આપણા દેશ ઉપર ઉપકાર કરે, તેઓની સુજનતાની તથા મહત્તાની તુલના અને મૂલ્ય હોય તેથી અધિક કદાપિ ગણાયું હેય, તે તે આપણા જેવા કૃતજ્ઞા લેકને દૂષણરૂપ નહિ, કિંતુ ભૂષણરૂપ છે. એ વિચારાનુસારી આ લેખક છે. | ( શિખરિણી). ભરેલા સદ્ગશે કશુ મન અભિમાન ન વહ્યું, મને જેને તે લોકહિત કરતાં પ્રિય ન કર્યું. પ્રજા રાજા વચ્ચે પ્રતિ સબલ સુબંધન બને, સહુ ઘો આશીર્ષસવદધિકારી પુરુષને. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. ફાર્બસ ગૂજરાતી સભાને માનદ મંત્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ફાર્બસજીવનચરિત્રને ઉપસંહાર અનુલેખન, ફાર્બસ ગૂજરાતી સભા’ની ટીપમાં સુરતમાં રૂપિયા પાંસઠ હજાર સાતસે અંકે રૂ. ,૭૦૦) ભરાયા હતા. એમાં સુરાષ્ટ્રમાંના રાજ્યકર્તાઓએ રૂા. ૨૮,૨૦૦) ભર્યા હતા, તેમાંથી રૂ. ૨૬,૨૫૦) આવ્યા હતા; અને મુંબઈમાં ભરાયેલા રૂ. ૩૭,૫૦૦)માંથી માત્ર રૂ. ૫૦૦) આવ્યા હતા. કુલ રૂ. ૨૬,૭૫૦) અક્ષરે રૂપિયા છવીસ હજાર સાતસે અને પચાસ વસુલ થયા હતા. તેમાંથી રૂ. ૧૮૩૮)માં હસ્તલિખિત ગ્રંથને સંગ્રહ લઈ મુંબઈના પુરાલય-ટાઉનહાલમાં ઉફાર્બસ ગૂજરાતી સભા'ના એક કપાટમાં એ જ ફા ગૂ૦ સભાના હસ્તકમાં છે. રૂ. ૧૪૦૦૦) ને આશ્રયે રાસમાળાનું ભાષાંતર કરાવી સચિત્ર પ્રસિદ્ધ કરવામાં વ્યય થયો હતો. રાસમાલાના વેચાણનાં નાણું પાછાં વલ્યાં તેની, તથા મૂલમાંથી જે શેષ હતું તેની, સરકારી નોટ લઈ મુંબઈ બેંકમાં રાખેલી છે. એ સભાનું કાર્ય યથેચ્છ કરવામાં એ નાણાં ઉપર આવતું વાજ પહોંચી શકે એમ ન હોવાથી નાણું આપનાર સુરાષ્ટ્રના રાજ્યોએ સભાના મંત્રીને સૂચના કરી હતી કે “એ નાણુંના વાજમાંથી “સારાં કામ કરી શકવા જેટલે સંગ્રહ થાય ત્યાં સુધી એ નાણુનું મૂલ દ્રવ્ય “વાજથી વધારવામાં આવે છે એમ આજી ડાંક વર્ષ ચલાવવું.” તે અનુસાર એ નાણું વાજથી વધારવાનું જ લક્ષ રાખેલું છે. આ વિ. સંવત ૧૯૫૩ ઈ. સ. સ. ૧૮૯૭ના વર્ષના અંત સુધી મૂલ દ્રવ્ય અને વૃદ્ધિદ્રવ્ય (વાજ) મલીને કુલ રૂપિયા બાસઠ હજાર અને પાંચસે અંકે રૂ. ૬૨,૫૦૦)ની સરકારી નેટ લેવાઈ. ધી બેક આવ બેમાં એ જ ફા. ગૂ. સભાના નામથી સુરક્ષિત રાખવામાં આવી છે. અને અજી તેમાં પ્રતિવર્ષ વધારે થતો જશે. પ્રબન્ધચિન્તામણિ' નામે સંસ્કૃત પુસ્તક છે. તેમાં ઐતિહાસિક વૃત્તાન્ત હોવાથી પ્રખ્યાત ડાકટર ભાઊ દાજીના તંત્રિત્વ નીચે પ્રસિદ્ધ કરવાને બફાર્બસ ગૂજરાતી સભા’એ નિર્ણય કર્યો હતો. પરંતુ તે ગ્રંથ ડા, ભાઉ દાજી સત્રત થયાથી પ્રસિદ્ધ થઈ શક નથી. રાસમાળા'નું ગૂજરાતીમાં ભાષાન્તર આપણું પ્રખ્યાત ગ્રંથકાર રા. રા. રણછોડભાઈ ઉદયરામે બહુ પરિશ્રમ લઈ કયું છે; અને તે સુંદર તથા રુચિકર ગણાયું છે. તેની શુદ્ધિ-વૃદ્ધિ-સહિતા દ્વિતીયાવૃત્તિ માત્ર એક વાર પ્રસિદ્ધ કરવા ફા. ગૂ. સભાની ભગિની અમદાવાદમાંની “ગુજરાત વર્નાક્યુલ સંસાઈટીને અનુજ્ઞા આપી છે. ગિરગામ, મુંબઈ. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, સંવત્ ૧૮૫૩. આંશ્વિન વદિ ૧૩. આ ફા. ગૂ. સ. માનદ મંત્રી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ रासमाळा. – કહ્યું પ્રકરણ ૧૦ ગુજરાતની સ્વાભાવિક સીમા-શત્રુંજય વલભીપુર ગૂજરાત પ્રાન્ત પશ્ચિમ હિંદુસ્થાનમાં છે, તે બે ભાગ મળીને થયેલ છે તે મહેલો એક ભાગ ખંડસ્થ છે, અને બીજો દ્વીપકલ્પસ્થ છે; તેમાંથી દ્વીપકલ્પસ્થ ભાગ ઘણોખરે એમનના કિનારાની સામે, અને સિન્ધ તથા મકરાનના કિનારાની નીચે, આબી સમુદ્રમાં વધી ગયેલ છે. ખંડ ભાગ અથવા ખરા ગુજરાતની દક્ષિણ સીમા હિંદુ લેકે નર્મદા નદી ગણે છે. તથાપિ એ પ્રાન્તની ભાષા, દક્ષિણમાં બહુ આઘે લગી, નર્મદાના મુખથી તે મુંબઈ ભણીના અર્ધા રસ્તા સુધી છેક દંમણ અથવા સેપ્ટન (સંજાણ) લગણ બોલાય છે. વિંધ્યાચલ અને આરાવલિ પર્વતને સાંધનારી ડુંગરિયેની હાર, નર્મદા નદીના કિનારાની ઉત્તરમાં આગળ વધીને ગુજરાતની ઉત્તર, અને પૂર્વ સીમા બને છે, અને માળવા, મેવાડ, તથા મારવાડથી ગૂજરાતને નાખો પાડી દે છે. એની પશ્ચિમ અને વાયવ્ય સીમાએ, કચ્છને અખાત અને ખારું રણ, જે કઈ કઈ વેળાએ ઘણું ખરું પાણીથી ભરાઈ જાય છે, તે છે; એની દક્ષિણ ને નૃત્ય સીમાને કિનારે ખંભાતના અખાત, અને આબી સમુદ્ર છળે મારે છે. ગુજરાતની આ પ્રમાણેની સીમામાંહેથી એને વાયવ્ય કોણ ભણીને ભાગ છેક બંધ વિનાને છે, અને ત્યાંથી એ પ્રાન્ત ઉપર હલ્લા થયેલા છે. ત્યાં આગળ સપાટ રેતીનું મેદાન છે, તે કચ્છના રણની અને આબુ પર્વતની તલાટી વચ્ચે આવેલું છે. જે પર્વત, ગૂજરાતની ઉત્તર અને પૂર્વ સીમાએ આવેલા છે, અને જેની અનેક શાખાઓએ પ્રાન્તના છેક પાસેના ભાગ સુધી પ્રવેશ થઈ છે, તે પર્વત ઉભા, ખડબચડા, અને દુર્ગમ છે. ડુંગરાના સ્કંધ અને શિખરે વચ્ચેની ખીણે જંગલથી પખરાઈ ગયેલી છે. આ જંગલોની ઘેરઘટા છાયામાંથી અનેક નદિયે વ્હે છે, તેઓની ઉંચી તેડે તેડીને લાંબા, ઊંડા અને ગુચપુચિયા વહેળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા બની રહેલા છે, અને તેએના ઉપર ઝાડ તથા વનસ્પતિ ઉગીને ઘણાં ખરાં ઘાડાં ઉપવન બની રહેલાં છે. જેમ સપાટ ભાગ નજર આવતા જાય છે, અને વન દેખાતું બંધ થતું જાય છે, તેમ, નિર્દયા પ્ડાળી અને એછી આરણ્યક થતી જાય છે; અને આગળ જતાં સાભ્રમતી, મહી અને નર્મદા એ ત્રણ ધારી નિયામાંથી જેની સમીપમાં આવી જાય છે તેને સંગમ કરી, અંતે ખંભાતના અખાતને મળે છે. ગૂજરાતને ઘણા ખરા નૈૠત્ય કાણને આખા સાડ઼ માલને પ્રદેશ, કચ્છના રણથી માંડીને તે નર્મદાના કિનારા સુધી, દ્વીપકલ્પને મેાખરે, અને ખંભાતના અખાતને ઉત્તર અને પૂર્વ કિનારે આવી રહ્યો છે, તે ખુદ્દો અને પૂ થયેલા સપાટ છે; આ લપ પ્રદેશના ધણા વિભાગ, અને મુખ્યત્વે કરીને જે સાભ્રમતી અને મહીની વચ્ચે આવ્યેા છે તેટલા, ઝાડની સરસ ઘટાથી છવાઈ ગયેલા છે, તે ઝાડામાં ઘણાં તે આંબાનાં છે, અને બાકીનાં બીજી જાતિનાં છે, તેના ઉપર ફૂલ લટકતાં દેખાય છે અને ઘણા જ દેદીપ્યમાન રંગનાં પાંદડાં ઝળકી હે છે. આ પ્રદેશ, મહારાષ્ટ્રને ઇતિહાસ લખનાર કહે છે કે, “ ઇગ્લેંડના ઉમરાવેાના સર્વોત્તમ ચેાગાનેાની હારે સેંકડા માઈલ સુધી ઉતરે એવા છે. ” વળી ડુંગરાવાળા પ્રદેશમાં ખેતીવાડી કરવામાં આવતી નથી, તે પણુ, જ્યાં જ્યાં વાવણી કરવામાં આવે છે, ત્યાં ત્યાં, બહુ જ સારી ફળદ્રુપતા જોવામાં આવે છે, ખેતરાની સારી સંભાળ લેવામાં આવે છે, અને સરસ પાકથી ભરચક જણાય છે; અહિયાં પણ આંબા અને ખીજાં રાખેલાં ઝાડ બહુ જ વધારે જોવામાં આવે છે; અને સપાટી ચડતી ઉતરતી છે, તથા જંગલ અને ડુંગરા નજરે પડે છે તેથી મિસ્તર એલ્ફિન્સ્ટન લખે છે તે પ્રમાણે હિંદુસ્થાનના ખીજા કાઈ પણ ભાગના એના કરતાં વિશેષ ફળદાયક અને વધારે રમણીય દેખાવ નજરે આવતા નથી. ’’ cr કચ્છના ન્હાના રણના છેડાથી સુમારે વીશ માઈલને અંતરે અગ્નિકાણમાં, ખારા પાણીનું એક મ્હારું સરાવર શિરૂ થાય છે, તે કે ખંભાતના અખાતના મથાળા સુધી જઈ પ્હોંચે છે, અને ખરા ગુજરાતની તથા સારડ અથવા કાર્ડિયાવાડના દ્વીપકલ્પની સીમા બની રહે છે. અસલને વારે આ બન્ને ભાગ એક ખીજાથી પૂરી રીતે છૂટા પડેલા હરો, અને ખરૂં જોતાં સેર એ એક એટ હશે એવા સંભવ જણાય છે. ૧ આ વિષય સંબંધી સૂચના મેળવવા કાજે, ઍમ્બે બ્રાન્ચ આવ ધી રોયલ એશિયાટિક સાસાઇટીના જર્નલના ભાગ પમાને પૃષ્ઠ ૧૦૯મે મેજર કુલ જેમ્સના લેખ છે તે જીવે. તેમ જ વળી, એલ્ફિન્સ્ટન્સ ડિયાના સન ૧૮૪૧ની આવૃત્તિના ડેલા ભાગને પૃષ્ઠ ૫૫૮મે જીવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ચમારડી ખંભાતના અખાતના પશ્ચિમ કિનારા ઉપર, ભાવનગરની ઉત્તરમાં, થોડેક માઇલને અંતરે, થ્યાનિટ (કઠણાશ ભરેલા) પથ્થરના ડુંગરાની હાર છે, તે સ્થિર સરોવર સરખા સપાટ પ્રદેશમાં, જાણે દરિયાનાં મોજાંની વચ્ચોવચ્ચ બેટનું ઝુમખું તરતું હોયની એવી દેખાય છે. આ ખરબચડાં શિખરની ટોચ જે ચમારડી ગામ ઉપર ઝોકી રહી છે ત્યાંથી જે દેખાવ નજરે પડે છે તેના કરતાં ચડિયાતા દેખાવ, આખા હિંદુસ્તાનમાં, ઇતિહાસ સંબંધી તથા દંતકથાઓ વિષેની વિચારસંકલનામાં રમુજ પાડે એવા, તથા વિવિધ પ્રકારના બીજા થોડા જ હશે. ચમારડીના ખરાબાને એક વાર દરિયાના પાણીની છોળો વાગતી હતી એવી દંતકથા ચાલે છે તેને ત્યાંની બખેલેથી પુષ્ટિ મળે છે, કેમકે, તે બોલો દરિયાનાં માંથી પોલી થઈ હોય એવી ખુલ્લી રીતે જણાય છે, તેની વચ્ચે ઉભા રહીને જેનારની નજર આગળ, ઉત્તર અને પૂર્વમાં આવી રહેલું, અને ઠેઠ ક્ષિતિજમાં જઈ અડેલું એવું કાળી ભૂમિનું વિશાળ અને સપાટ મેદાન જણાય છે, તે પ્રતિ વર્ષે ઘહું અને રૂની વાવણીથી ભરપૂર થયેલું રહે છે (જે ભાગ ઉપર અખાતની ભારે ભરતીનો ધસારો થાય છે, અને જે ખારે અને ઉજજડ પડેલે દેખાય છે તે ભાગ વિના) અને તેની સપાટી ઉપર પૂર્વ ભણીની દિશાએ રસ્તો કરવાને વ્યર્થ પ્રયત્ન કરનારા જળપ્રવાહથી જ માત્ર ખંડિત થયેલું જોવામાં આવે છે. વળી, એ ચમારડીના ડુંગર ઉપરથી, પ્રતાપવંતી વલભીના ગઢ આગળ થઈને વ્હેતી, અને ઉનાળાના દિવસમાં પિતાના વાંકાચૂકા માર્ગે મંદ મંદ ગતિ કરતી તથા વર્ષાઋતુમાં ઘણું પ્રવાહબળથી દરિયા ભણી ધસારા સહિત માર્ગ કરતી, એવી નદી જોવામાં આવે છે. તેમ જ વળી, કનકસેનના હજી સુધી ગુહ્ય રહેલા વંશનાં મોટાં વહાણ દરિયા ભણી લઈ જતી, અને જે હવણાં થોડી અને નહાની હડિયોથી ખેડાય છે, તે પણ જે નગર ઉપરથી તેનું નામ પડ્યું છે તેની પડખે થઈને જતી, અને ગોઘાના બંદરને પસાર કરતી, જે ખાડી પીરમના ચમત્કારિક અને મનોરંજક ન્હાના બેટને સેરઠના દ્વીપકલ્પથી જૂદ પાડે છે તેને ધસી આવી ઘણુ વેગથી મળતી, અને પિતાની અસલની મહેટાઈની નિશાનિ બતાવતી, એવી ખારા પાણીની ભાવનગરની ખાડી, પણ ત્યાંથી ઓળખાઈ શકાય છે. આ સપાટ ભૂમિમાં, ચમારડીની ઉત્તરે થોડાક માઈલને છેટે હાલનું વળા નામનું ગામ છે (જે હાલમાં ગેહિલ રજપૂત ઠાકરની સત્તામાં છે;) તથા પુરાતન નગર વલભીપુરનાં ખંડેર પડી રહ્યાં છે. અને એથી આગળ વળી, જાણે ઈતિહાસવિષયક દેખાવનો સંબંધ ચાલતા રાખવાની તેની મતલબ હેય તેમ, એક ઊંચો મિનારે લાલિયાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા. નામે નગર દર્શાવે છે, આ ઠેકાણે અસલને વારે મુસલમાન પાદશાહના સરદારે પ્રાન્તની જમાબંદી વસુલ કરતા હતા. એક પડી ગયેલી મજીદની પાસે અસભ્ય મરાઠાએ એક દેરું બાંધ્યું છે. અને ખરે અશુદ્ધ જોડણીને અને કઢંગી રીતે કાતરેલો નીચે લખેલ લેખ છે; શ્રી શિવનાં પગલાં પ્રયાસથી દામાજી ગાયકવાડ અહરનિશ પૂજે છે. સંવત્ ૧૯૯૪. (સન. ૧૭૩૮.)” ચમારડીને ડુંગર ઉપર ઉભો રહીને જેનાર, દક્ષિણ ભણી નજર કરે છે, પર્વતની હારોથી ચિત્રવિચિત્ર થયેલ આકાર તેની નજરે પડે છે. ભૂમિ ઉપર થોડાક માઈલ સુધી, અને પીરમની દક્ષિણમાં, ખાખરાના ડુંગર દષ્ટિએ આવે છે; છેક પાસે, અને બહુ પશ્ચિમમાં ખડકમય હાર શિહેરને વિટલાયેલી દેખાય છે, અને એથી પણ પશ્ચિમમાં, આઘે, પવિત્ર પર્વત શત્રુંજયને ઉત્તમ આકાર, જેના ઉપર ખડકવાળો ઉપરનો ડુંગર, જે રાજમંદિરના જેવી બાંધણિયોથી ભરપૂર છે એ વિરાજતે છતે પાલીટાણાના બુરજ અને મિનારા કરતાં પણ ઉંચો ઝોકાં ખાતે દેખાય છે. જેન લેકાના ર૪ તીર્થકર થયા, તેમાંથી આદિ આદિનાથે ૨ શત્રુંજયના પર્વત ઉપર તપશ્ચર્યા કરી હતી તેથી તે પવિત્ર ગણાય છે. તે સમુદ્રની સપાટીથી સુમારે બે હજાર ફૂટ ઊંચો છે. યાત્રાળુ લોક અહિ આવે છે તે પાલીટાણું શહરમાં થઈને પર્વતની તલાટિયે આવે છે, તે રસ્તે બન્ને બાજુએ વડનાં ૧ જૈન ધર્મના ચોવીશ તીર્થકરેનાં નામ, તેમનાં માતપિતાનાં નામ, લાંછન, એટલે તીર્થકરની પ્રતિમા નીચે તેનું ચિહ્ન થાય છે તે, કે જેપરથી ક્યા તીર્થંકરની પ્રતિમા છે તે ઓળખાય છે, એ સધળી વિગત માટે જુવો રાસમાળા પૂરણિકા પરિશિષ્ટ અંક. ૧. ૨ હિંદુઓના ચાર યુગને મળતા, જૈનેના ૬ આરા છે. ત્રીજા આરામાં કશ્યપ ઋષિના વંશના ઈફવાકુ રાજાને વંશજ નાભી રાજી થયો. તેને મરુદેવી નામે રાણી હતી અને ત્રષભ દેવ નામે પુત્ર હતું તે જ જનના પહેલા તીર્થંકર આદિનાથ. ષભ દેવના પહેલાં પૃથ્વી ઉપર વર્ષાદ વર્ષ નહિ, અગ્નિની ઉત્પત્તિ હતી નહિ, કઈ કાંટાવાળું ઝાડ થતું નહિ; વિદ્યા તેમ જ ચતુરાઈને ધંધો જગતમાં હતું નહિ. આ સર્વ દેવે દાખલ કરાયાં, માણસેને ત્રણ કર્મ શીખવ્યાં–-ઉષીકર્મ, અથવા લડાઈ અને રાજ્યની વિદ્યા; મશી કર્મ અથવા શાસ્ત્રવિધા; કશીકર્મ (કૃષિકર્મ) ખેતીવાડીની વિદ્યા. આ વેળાએથી મનુષ્યએ નિયમિત બંધ કરવા માંડ્યો. છેલ્લે તીર્થકર મહાવીર સ્વામી વિક્રમાદિત્યના સંવતની પહેલાં ૪૭૦ વર્ષમાં (ઈ. સ. ની પૂર્વે પર૬) નિર્વાણ પામ્યા; ત્યાર પછી ત્રણ વર્ષ, આઠ માસ, અને બે અઠવાડિયે પાંચમા આરાને પ્રારંભ થયો તે એકવિશ હજાર વર્ષ સુધી ચાલવાને છે. | (8ષભ દેવનું સ્થાપન લાટ દેશમાંના ભગુકચ્છ(ભરૂચ)ની પાસે નર્મદાના તટ ઉપર વસેન મુનિયે કાવતાર તીર્થમાં કહ્યું, આ સ્થાન હાલ નિકાવિહાર કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય ઝાડની હાર છે તેની ઘટાઓથી સૂર્યને તાપ લાગતો નથી. પર્વતના સ્કંધ અથવા ચડાવ ઉપર, બેથી તે ત્રણ માઈલ સુધી થાક લાગે એવો રસ્તો છે, પણ બે બાજુએ વિસામે લેવાની ઘણી જગાઓ છે. પાણીનાં નાનાં તલાવ અને ફૂવા છે, તથા હાનાં દેરાસર બંધાવેલાં છે. આ ચૈત્યમાં તીર્થંકરનાં પગલાં છે. આવો રસ્તો વટાવીને યાત્રાળુ છેવટે બેટના જેવા ઉપરના ડુંગર આગળ આવી પહોંચે છે. આ ડુંગર ઘણું સુંદર રંગના ખરાબાનો બનેલે છે, તેના ઉપર તેના ધર્મનું ચૈત્ય છે. આ ડુંગર બે શિખરનો છે તેની વચ્ચે એક ખીણ છે તે ઘણું ખરી પૂરાઈ ગઈ છે, અને દેવાલય, અગાશિયો, અને વાડિયાથી છવાઈ ગઈ છે. બધાયની આસપાસ કોટ છે, અને તોપને માટે તેમાં કાશિકાં મૂક્યાં છે. આ ઘેરાવામાં બીજા ન્હાના કોટ છે તેથી ઘણાં દેરાસર, પોતપોતાની મેળે સ્વતઃ કોટના જેવાં બની રહેલાં દેખાય છે. દક્ષિણ શિખર ઉપર મધ્ય સમયનાં દેરાસર છે, તે કુમારપાળ અને વિમલશાહનાં બંધાવેલાં છે, ત્યાં એક તલાવ છે તે, તે જગ્યાની દેવી ખોડિયારના મહિમાને લીધે પવિત્ર ગણાય છે, તેની પાસે જૈન તીર્થકર ઋષભ દેવની વિશાળ કદની મૂર્તિ છે, તેના પગ આગળ જીવતા ખરાબામાંથી કેરી કહાડેલે પોઠિયે છે. ઉત્તર શિખર ઉપર મોટામાં મોટું અને ઘણું પુરાતન ચિત્ય છે તે દંતકથામાં કહેવાતા સખ્ખતી રાજાએ બંધાવ્યું છે એમ કહેવાય છે. શત્રુંજય ઉપર જૂનાં દેવાલયો થોડાં છે; અને વારે વારે જીર્ણોદ્ધાર થાય છે તેથી તેમની આજુ બાજુએ હાલનાં દેરાસર છે તેમાંથી ઓળખી કહાડવાને બહુ કઠણ પડે છે, પણ જે આધુનિક છે તે સર્વ વંદને નામે ઓળખાય છે. હિંદુસ્થાનમાં, ચારે મગથી–સિધુ નદીથી તે પવિત્ર ગંગા નદી સુધી, અને હિમાલયના હીમનાં મુકુટધારી શિખરેથી તે તેની કન્યાકુમારી, જે રૂદ્રને સારૂ સૂજેલી અર્ધાંગના, તેના ભદ્રાસન સુધીમાં એકે નગર એવું નહિ હોય કે જ્યાંથી એક અથવા બીજી વેળાએ, પાલીટાણુના ડુંગરને વિરાજમાન કરનાર દેરાસરને નાણુની ભેટ નહિ આવી હોય; એક ગલી પછી બીજી ગલી, અને એક ચોક પછી બીજે ચોક, એ પ્રમાણે જૈન ધર્મનાં દેવાલય તેઓના ભવ્ય કોટ સહિત વિસ્તાર પામ્યાં છે, તે અદ્ધ મહેલ જેવાં, અદ્ધ કોટ જેવાં, એકાન્ત અને મહિમાવાન પર્વત ઉપર દેદીપ્યમાન આરસ પાહાણનાં બાંધેલાં, અને સ્વર્ગના મહાલય સમાન, છેક ઊંચે હવામાં મૃત્યુ લોકોને પગ દેવાને દુર્લભ એવાં છે. પ્રત્યેક ચૈત્યના ગંભારમાં અજિતનાથની, આદિનાથની અથવા કેઈ બીજા તીર્થકરની એક અથવા વધારે મૂર્તિઓ છે, તેને ઉદાસીન વૃત્તિ ધારણ કરેલે, આરસ પહાણની મૂર્તિને આકાર, રૂપેરી દિવિના ઓછા અજવાળાથી ઝાંખો દૃષ્ટિએ પડે છે, અગરબત્તીની સુગંધ હવામાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #77 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા હેંકી રહે છે, અને ચકચક્તિ ફરસબંધી ઉપર ભક્તિમાન સ્ત્રિયેા, સાનાના રંગાર સજેલી અને વિચિત્ર રંગનાં વસ્ત્રથી ઝધઝઘાટ મારતી, એક સ્વરી પણ મધુર સ્તવન ભણતી એવી, ઉઘાડે પગે પણ ધિમેધિમે પ્રદક્ષિણા કરે છે. શત્રુંજય, ખરેખાત પૂર્વ ભણીની અદ્ભુત કથાના એક કલ્પિત ડુંગરની ઘટિત રીતે ઉપમા આપી શકાય એવા છે, એના રહેવાસયા જાણે એકાએક આરસનાં પુતળાં બની ગયલા હાય, પણ તે ઉપર આવીને અપ્સરાના હાથ, સર્વ સ્વચ્છ અને ચકચકિત રાખતા હોય, અને સુગંધીવાળા પદાર્થોના ધૂપ કરતા હોય તેમ જ તે અપ્સરાના સુસ્વર, દેવનાં શૃંગારિક ગીત ગાઇને હવાને ભરી દેતા હેાય એવા ભાસ થાય છે. પાલીટાણાના ડુંગરની ટોચ ઉપરથી, પશ્ચિમ ભણી જોતાં, ચેાખે છ્હાડે તેમીનાથને લીધે પવિત્રતા પામેલા એવેા દબદબાભરેલો ગિરનાર દષ્ટિએ પડે છે. ઉત્તર ભણી સિહેારની આસપાસના ડુંગરા, નાશ પામેલી વલભીપુરીના દેખાવને ભાગ્યે જ ફ્રેન્ધન કરે છે; આદિનાથના પર્વતની તલાટીની જોડાજોડ, પાલિટાણાના મિનારા, જે ઘનઘટાની આરપાર તડકામાં ચળકાટ મારે છે તે, દૃષ્ટિએ પડતા દેખાવને અગ્રભાગ બને છે; અને નજર છે તે રૂપેરી શત્રુજય નદીના વાંકાચૂકા પૂર્વ ભણીના પ્રવાહ સાથે સહજ ચાલતી ચાલતી તલાજાનાં સુંદર અને દેવાલયેાથી શાળા ઉડતા ખરાબા ઉપર થોડી વાર આવીને દરે છે, અને ત્યાંથી પેલી પાર, જ્યાં પ્રાચીન ગેાપના અને મધુમાવતી(મહુવા)ને ઉધ્ધતા દરિયાની છેળેા વાગે છે ત્યાં સુધી જઈ ભમે છે. શત્રુંજય ઘણુંજ પ્રાચીન અને જૈન ધર્મનું અતિ પવિત્ર ધામ છે. સર્વ તીર્થં કરતાં એ અગ્રેસર ગણવામાં આવ્યું છે, અને જેને નિરંતર નિવૃત્તિ સાથે સંબંધ થાય છે તેનું એ સુખસ્થાન ગણાય છે. વળી તે મુમુક્ષુઓનું મહામંદિર મનાય છે, અને અંગરેજોના પવિત્ર અયાનાની પેઠે દુનિયાના નાશની વેળાએ પણ એને નાશ થવે! સજ્યા નથી એમ હેવાય છે. પૌરાણિક રાજાએની લાંબી લાંખી ઘણી વાતે હેવામાં આવે છે કે, હિંદુસ્થાનની સર્વે જગ્યાએથી તેઓએ આવીને આ પવિત્ર ભૂમિ ઉપર તપશ્ચર્યા ને ધર્મની ક્રિયાએ ૧ જાદા જૂદા લોકોના ધણા રાજને અયાના પેાતાના સ્મશાનની જગ્યા તરીકે પસંદ કરવાનું કારણ નીચેના પ્રાચીન ભવિષ્યકથન ઉપરથી ઉત્પન્ન થયેલું હેવાય છે: “જગતના પ્રલય થતાં વ્હેલાં સાત વર્ષે અગાઉ, રેલથી લેાકા ડૂબી જશે: એક જ “ભરતીથી દરિયેા આયોડ ઉપર ફરી વળશે; અને લીલેાતરીવાળા ઈસલેનું પણ “એમ જ થશે. તથાપિ કાલમ્બાના બેટ રેલના પાણી ઉપર તરશે.”-ચાહાસ આન્ટીકિટિ આક્ અયાના એ નામના પુસ્તક ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય કરેલી તેથી તે વધારે ફળપ્રદ થયેલી અને તેના પ્રતાપથી તેઓ પિતાના પાપના ભારથી નિવૃત્ત થઈને મુક્તિ પામ્યા છે. આ ચમત્કારિક અકળ સ્થાનને પાર પામવાને તીર્થકરના ભકતો સરખાની પણ ધીરજ ચાલી શકે એમ નથી, તો કપર્દિ યક્ષ, કંડુ રાજા, અને તેના ઉપર પ્રસન્ન થયેલી અંબિકા, સમુદ્રવિજય યાદવ, અને કલ્યાણના સુન્દર રાજા તથા તેની અનુપમ રાણી એઓએ આ પવિત્ર ડુંગર ઉપર બંધાવેલાં દેરાસર, એ સર્વ વિષે અમે પણ લખાણ કરીને અમારા વાંચનારાઓને સમજાવવાનો યત્ન કરતા નથી. સૌરાષ્ટ્રના રાજા શીલાદિત્યની આજ્ઞાથી, પ્રખ્યાત વલભીપુરના શ્રી ધનશ્વર સૂરિયે શત્રુંજયમાહાસ્યનો ગ્રંથ રચ્યો છે, તેના ઉપરથી સાર કહાડીને રચેલા પુસ્તકમાંથી થોડી વધારે મનોરંજક વાત જાણી અમે અહિં આપિયે છિયેઃ ગsષભ દેવને પુત્ર, ભરત રાજા, અયોધ્યામાં રાજ્ય કરતા હતા, તે શત્રુંજયની ઉત્તર ભણુ સેના લઈ જઈને મહાશક્તિમાન પ્લેચ્છ રાજા સાથે યુદ્ધ કરવા મંડ્યો. પહેલી લડાઈમાં તો ભરત હાર્યો, પણ પછીથી બીજી લડાઈ થઈ તેમાં તે જય પામે, અને દુઃખની વેળાએ છોકરું જેમ પોતાની માતા ભણી દડી જાય તેમ, મ્લેચ્છ રાજા, પોતાની હાર થઈ એટલે, સિધુ નદી ભણી દોડી ગયો. ચોમાસામાં ભારતને એક જગ્યાએ ખમચી રહેવું પડ્યું, પણ માસુ ઉતરવા આવ્યું એટલે, તેના પ્રધાન સુખેણે સિંધુ નદીની ઉત્તરમાં, સમુદ્ર અને પર્વતની વચ્ચે, એક કિલ્લો હપતે તે લીધે. ભરતના ન્હાના ભાઈ બાહુબલિના પુત્ર સેમવશાએ ગષભ દેવને પ્રાસાદ બાંધ્યો (શત્રુંજય ઉપર) અને ભરતે તીર્થના ખર્ચને સારૂ સૌરાષ્ટ્રની વાર્ષિક ઉપજ અર્પણ કરી, તે દિવસથી સૌરાષ્ટ્ર, દેવદેશ કહેવાયો. ભરતને સગા શક્તિસિંહ કરીને સેરઠને અધિકારી હતો, તેને રાજાની સેના સહિત સુખનને આશ્રય મળે એટલે તેણે ગિરનાર ઉપરથી રાક્ષસોને કુહાડી મૂક્યા, અને ત્યાં મેરૂ પર્વતના જેટલા ઊંચા, આદિનાથે ૧ શત્રુંજયમાહાભ્યામાં મહિપાળ રાજાના સંબંધમાં તેના સસરા કાન્યકુબજ દેશના રાજ કલ્યાણ સુંદર તથા તેની રાણી કલ્યાણ સુંદરીનું લખાણ આપ્યું છે ખરું પણ તેઓએ સિદ્ધાચલ પર્વત ઉપર એક પણ દેવલ બંધાવ્યું હોય એ લેખ નથી. ૨ વિસ્તારપૂર્વક વર્ણન માટે જુઓ રાસમાળા પરણિકા પરિશિષ્ટ અંક ૨. ૨. ઉ. ૩ પ્રધાન સુખેણું નહિ, પણ સુબુદ્ધિ નામને હ. લડવામાં સેનાપતિ સુષેણ હતો તેને બદલે સુખે(બે)ણ લખ્યો છે તે ભૂલ છે. કિલ્લાને બદલે સિંધુનિટુર એવું નામ છે. ૪ દેવ એટલે સ્વર્ગમાં વસનાર. આ વિષેને વિશેષ ખુલાસો સમાપ્તિના પ્રકરણમાં જુવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા અને અરિષ્ટનેમીના પ્રાસાદ બાંધ્યા. પછીથી, શત્રુંજય ઉપરનાં દેવાલયોનો પ્લેચ્છ લેકોએ નાશ કર્યો, અને કેટલાક કાળ સુધી, પવિત્ર પર્વત ઉપર ઉજડપણાનું રાજ્ય ચાલ્યું.' જેવામાં વિક્રમ રાજા પૃથ્વીને રણમુક્ત કરવાને ઉઠયો, તેવામાં એક ગરીબ શ્રાવક ભાવડ કરીને હતો તે અને તેની સ્ત્રી ભાવલા, કાસ્પિલ્ય પુરમાં વસતાં હતાં, તેમની સૂચના પ્રમાણે તેમને ઘેર આવી ચડેલા બે યતિઓની તેઓએ સારી સેવા કરી, તેથી ચમત્કારિક ગુણની એક ઘડીની તેઓને પ્રાપ્તિ થઈ. ભાવડ, ત્યાર પછી, ડી વારમાં ઘડાને મોટો વ્યાપારી થઈ પડ્યો. તેણે વિક્રમાદિત્યની ઘડશાળામાં સારા ઘોડા આપ્યા, તેથી તે રાજાએ તેને મધુમાવતી (અથવા મહુવા) જે સેરઠામાં છે તે જાગીરમાં આપ્યું. આ નગરમાં તેને જાવડ નામે એક પુત્ર થયો. તે તેના બાપના મરણ પછી તેનો વારસ થયો. તે જાણે ડહાપણનો બીજે દેવ ના હોય એ પ્રમાણે પિતાના નગરનો કારભાર ચલાવવા લાગ્યો. નઠારી વેળામાં મુગલ લેકોની સેના સમુદ્રની ભરતીની પેઠે આખા દેશ ઉપર પથરાઈગઈને તેઓ સેરડ, લાટ, કચ્છ અને બીજા દેશોમાંથી ગાયો, અનાજ બધા પ્રકારની માલમિલક્ત, છોકરાં, સર્વે જાતિની સ્ત્રિયો અને વળી પુરૂષોને પણ લઈ પિતાને “મુગલ”દેશ જતા રહ્યા. તેઓ બીજી જાતિના લકે સાથે જાવડને પણ પકડી ગયા હતા, ત્યાં ગયા પછી પણ એ વ્યાપારિયે દ્રવ્ય મેળવ્યું; તે ધર્મક્ષેત્રમાં હતો ને જે પ્રમાણે ધર્મ પાળતો તે પ્રમાણે જ અહિં પણ પાળવા લાગ્યો, અને જૈનનું એક દેરૂં બાંધ્યું. ધમ પુરૂષો ત્યાં જઈ પહોંચતા તેને જાવડ સારો સત્કાર કરતો હતો તેથી તેના મોં આગળ તેઓએ શત્રુંજયનાં વખાણ કરવા માંડ્યાં, અને ભવિષ્ય વર્યું કે એની ફરીથી પ્રતિષ્ઠા કરવાનું તમારે માથે નિર્માણ થયું છે. વળી તેઓએ તેને કહ્યું કે, પવિત્ર પર્વતના રક્ષક દેવ પ્રાણઘાતક, માંસાહારી અને દારૂડિયા થઈ પડ્યા છે; સ્વધર્મત્યાગી કમઠ યક્ષ, જૈનધર્મનાં માણસો જે ત્યાં જવાની હિંમત ચલાવે છે તેઓનો નાશ કરે છે; શત્રુંજયની ગરદમ કેટલાક ગાઉ સુધી ભૂમિ ઉજજડ થઈ ગઈ છે; અને ત્રાભ દેવની પૂજા કરવાને ૧ વિસ્તારપૂર્વક વર્ણન માટે જુવો રાસમાળા પૂરણિકા અંક ૨. ૨ મૂળ પુસ્તકમાં એમ છે. ગુજરાતી ભાષામાં “ મુગલ” અથવા મોગલ લખાય છે. ૩ મહી અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ. ૪ ચ્છનાં નામ પ્રાચીન ગ્રન્થામાં અનુપ દેશ, જર્ત દેશ, ભેજકટ, ઉદમદેશ, સાગરદ્વીપ જોવામાં આવે છે, અને વાગડ જે કચ્છનું એક પ્રગણું છે તેનું નાનું નામ વચ્છ દેશ મળે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય કાઈ નથી. આ પ્રમાણે તેના હેવા ઉપરથી જાવડે ચક્રેશ્વરો દેવીની આરાધના કરી, અને મેલા દેવને બલિદાન આપ્યાં. તક્ષશિલા નગરીમાં રાજા જગન્મલ રાજ્ય કરતા હતા ત્યાં ઋષભ દેવની મૂર્તિ સંતાડી હતી તે જગ્યા તેએએ તેને બતાવી. જાવડે મહાપ્રયત્ને રાજા પાસેથી એ મૂત્તિ લીધી. રાજાના આશ્રયથી તેણે એક સંધ ાડ્યો અને તેમાં પાતે પેાતાની જાતિના કેટલાકને સંગાથે લઈ શત્રુંજય ભણી મૂર્ત્તિ લઈ ચાલ્યેા. ધણાં સંકટ વેડીને, જાવડ અને તેના સાથી, સેારમાં મધુમાવતી છે ત્યાં આવી પહોંચ્યા. તેએ એવા ભાગ્યશાળી કે, આગળ જાવડે ભાટ અને ચીન વ્હાણાના કાફલા મેકલ્યા હતા તે સેાનું અને ખીજી મૂલ્યવાન વસ્તુએ ભરીને આ વેળાએ બંદરમાં આવી વ્હોંચેલાં તેઓએ જોયાં. આ જ વેળાએ વળી મહામુનિ શ્રી વસ્વામી મધુમાવતીમાં આવી પહોંચ્યા, તેએએ કમડ યક્ષને પોતાના ધર્મમાં પાછે આણ્યા હતા, તે પણ દેવ અને યક્ષાના સાથ સહિત મુનિની સાથે હતા. જાવડ અને પવિત્ર વાયરસ્વામી તેમના સાહાય્યકારક ક્રમડ સહિત તાબડાખ શત્રુંજય ઉપર ગયા; ત્યાં મડદાં, લેાહી અને ધાળાં હાડકાંથી પર્વત પથરાઈ જઈ અપવિત્ર થયેલા હતા તે જોઈ તે સર્વે ભયભીત થઈ ગયા. પેાતાનું હ્રદય જેવું ચાખ્ખું હતું તે પ્રમાણે પર્વતને ચાખ્ખા કરો. અને શ્રી વજ્રસ્વામિયે મુહૂતૅના દિવસ ઠરાવ્યા ત્યારે યાત્રાળુ લોકેા મૂર્ત્તિ લઈને વાજતે ગાજતે ઉત્સવ કરતા પર્વત ઉપર ચઢ્યા. તથાપિ રાક્ષસેાની પાપબુદ્ધિના જાણુ અટકાવને લીધે, યાત્રાની જગ્યાની ક્રીસ્થાપના કરવાને માટે તેઓએ ફરી ફરીને પ્રયત્ન કહ્યા, પરંતુ તે સર્વે નિષ્ફળ ગયા. જાવડ છેવટે ખળતા અંગારા લઈ ને વિક્રમ સંવત્ ૧૦૮ (ઇ॰ સ॰ પર)માં મરણ પામ્યા. અને તેના નિરંતર પ્રયત્ન અફળ ગયા તેથી જે કાર્ય કદિ સંપૂર્ણ થાય નહિ તેને “એ તે જાવડ ભાવડ કામ છે” એવી વ્હેવત હેવાને દેશમાં વિહવટ પડ્યો તે અદ્યાપિ સુધી ચાલે છે. જાવડના મરણ પછી કેટલેક વર્ષે, બૌદ્ધમાર્ગિયાએ સોરાષ્ટ્રના રાજાએને પેાતાના ધર્મમાં લઈ લીધા અને શત્રુંજય તથા બીજી સર્વે પવિત્ર જગ્યાએ પેાતાને સ્વાધીન કરી લીધી. આખરે ધનેશ્વર સૂરિ થયા તેમણે વલભીપુરના રાજા શીલાદિત્યને પોતાના ધર્મમાં કરી લીધા, અને બૌદ્ધ પથિયાને દેશપાર કરીને, યાત્રાનાં સ્થાન પાછાં હાથ કરી લઇને ઘણા પ્રાસાદ ખાંધ્યા. માહાત્મ્યમાં લખ્યા પ્રમાણે આ છેલ્લું કાર્ય, વિક્રમ સંવત્ ૪૭૭ (ઇન્ સ ૧ કટલંડમાં એના જેવી જ હેવત ચાલે છે, “ સેન્ટ અંગેાના કાર્યની પેઠે એ કદિયે સંપૂર્ણ થશે નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાસમાળા ૪૨૧)માં નીપજ્યું. શીલાદિત્ય ક્રિયે સમયે થયે। એ વાત અદબદ રાખીને.. બૌદ્ધ ધર્મમાંથી એને પરધર્માશ્રય થયા અને તેને તથા તેના રાજ્યને સ્વેચ્છ લેકાના હલ્લાથી નાશ થયા તે સંબંધી જૈન પુસ્તકામાંથી અમે લખિયે છિયે:ર ૧ આ સચયે વલભી વંશની સ્થાપના પણ થઈ ન હતી. ગુપ્ત સંવત્સર આ ગણત્રિયે, ૨૩૭ થાય, અને ઈ સ૦ ૫૫૬ થાય છે. સંવત્ ૪૭૭માં ગ્રંથ સમાપ્ત થયેા છે તે છે. ૨. ઉ. ૨ સૌગત અથવા મૌદ્ધ, અને અદ્વૈત અથવા જૈન એ નિરીશ્વરવાદી મત માંહેલાં બે, વેદ અને બ્રાહ્મણાના મતથી વિરુદ્ધ હતાં, તે સંબંધી અત્રે લખવું યોગ્ય દીસે છે. હિંદુ ધર્મ માનનારા આગ્રહી પુરુષ અને ઔહ મતવાળા વચ્ચે જૂસ્સા ભેર લડાઇયે ચાલેલી છે તેમાં હિંદુસ્તાનના ઔદ્દોના નારા થયા છે. જૈન લેાકા જો કે તાફાનના ત્રાસમાંથી જીવતા રહ્યા અને હવણાં તે સામા થઈ શકે તેવા હતા તથાપિ તેઓ ઘણી મુશ્કેલાઈથી ઉગરયા હતા. વિલસન કહે છે કે, (એશિ. રીસ. પુ. ૧૬ હિંદુએના પંથ વિષે વિષય.) “ૌદ્ધ અને સૌગત વચ્ચે માધવાચાર્યે કાંઈ ભેદ ગણતા નથી, તથાપિ કદાપિ ઘણા અગત્યના ભેદ બંને વચ્ચે નથી તે ષણ કાંઇક પણ છે ખરા: આનંદગિરિના અભિપ્રાય પ્રમાણે સૌગતાએ સુગત મુનિનું મત ધારણ કરેલું હતું, તેથી તેએનું મુખ્ય મત એ હતું કે પ્રાણિયા ઉપર દયા કરવી એમાં સર્વે નીતિ અને ભક્તિધર્મ આવી જાય છે. આ મત ઘણે પ્રકારે બૌદ્ધ અને જૈન એ બન્ને સંપ્રદાયને મળતું છે.” વલભીમાં ઔદ્ધ અને સૌગત એક હતા એમ જણાય છે, અને પ્રતિપક્ષીપણું માત્ર એમની અને જૈનની વચ્ચે થયું છે. કાંઈ આ નિરીશ્વરવાદી ધર્મ અને ધર્માગ્રહી હિંદુએ વચ્ચે થયું નથી. સૌર પંથ હેવાય છે તેના પંથી, સૂર્યને જગા ઉત્પન્નકર્તા અને કારણ માને છે—અને તેમનામાંના ચેાડા, મુખ્યત્વે કરીને બ્રાહ્મણ છે તેના આજે પણ એક પંથ છે તે આ વેળાએ સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં બહુ હતા. આનંગિરિએ આ પંથના ભેદ ગણાવ્યા છે તે, હવણાં પ્રસિદ્ધ નથી એમ મનાય છે. પાઠક વલસન હે છે કે એ ભેદ આનંદગિરિ નીચે લખ્યા પ્રમાણે ગણાવે છે:— “ જેએ ઉદય પામતા સૂર્યને પૂજે છે અને બ્રહ્મ અથવા ઉત્પન્નકર્તા શક્તિનું તેને પ્રતિરૂપ ગણે છે તે; જેએ મધ્યાહ્નના સૂર્યને રૂદ્ર- નાશ કરનાર ગણે છે તે; અને જેએ અસ્ત પામતા સૂર્યને વિષ્ણુ રૂપ અથવા પાલનકર્તા ગણી માને છે તે. “ચાયા ભેદવાળા ત્રિમૂર્તિના પક્ષ માને છે. તે સૂર્યની ઉપર લખેલી ત્રણે સ્થિતિને ઈશ્વરી ત્રણ ગુણ ગ્રહણ કરનારૂં પ્રતિરૂપ માને છે. પાંચમા ભેદવાળાને શે। આરાય છે તે સાફ રીતે કહ્યો નથી, તથાપિ સૂર્ય જેવા ખરેખરા અને વાસ્તવિક છે, અને તેની સપાટી ઉપર ચિહ્ન છે તે તેના વાળ અને દાહાડી ઇત્યાદિ છે એમ ગણી તેની આરાધના કરે છે. આ મતના માનવાવાળા. લેાકા હુવણાંના સૌર મતવાળાની સાથે જે વિષયમાં મળતા આવે છે તે વિષય એ છે કે સૂર્યનાં દર્શન કયા વિના તેએ ભેાજન કરતા નથી. માનવાવાળા, ઉપર લખેલા પક્ષવાળાથી વિરુદ્ધમાં “સૌરના છઠ્ઠો ભેદ છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ શીલાદિત્ય-વલભીપુર ૧ કથામાં કહે છે કે, ગુજરાતમાંના ખેડા નામના મોટા નગરમાં દેવાદિત્ય કરીને વેદપારંગત બ્રાહ્મણ રહેતો હતો. તેને સુભગા નામે એક પુત્રી હતી, તે બાળવિધવા હતી. તે નિત્ય સવાર, બપોર અને સાંજે (ત્રિકાળ) સૂર્યને દૂર્વા, પુષ, અને પાણીના અર્થ આપતી હતી. આ બાળવિધવાનું સ્વરૂપ જોઈને સૂર્ય દેવને ઘણું આશ્ચર્ય લાગ્યું અને મનુષ્યનો દેહ ધારણ કરીને તેને ભોગવવા પૃથ્વી ઉપર આવ્યા. આથી તેને ગર્ભ રહ્યો. સુભગાએ પિતાને કુળને લાંચ્છના લગાડયું એવું જાણુને તેનાં માબાપ તેના ઉપર કાપ્યા તો ખરાં, પણ તેને પોતાના એક ચાકરની સાથે વલભીપુર પહોંચાડી તેના પિોષણની વ્યવસ્થા કરી. ત્યાં દિવસ પૂરા થયા એટલે તેને બે બાળક (પુત્રપુત્રી જોડવે) અવતયાં. આ દેદીપ્યમાન બાળકેએ આઠ વર્ષનાં થતાં જરા પણ વાર લાગી નહિ. તેઓમાંથી છોકરાને ગુની પાસે ભણવા મૂક્યો; પણ બીજા છોકરાઓની સાથે ભળી જતાં તેઓ તેને “બાપા” કહી ખીજવવા લાગ્યા. તેથી તેના કુમળા મન ઉપર ખરેખરી અસર એ થઈ ગઈ કે હું “નબાપ છું.” તે એક વાર ઘણે ખીજવાઈને સુભગા પાસે જઈ કહેવા લાગ્યો કે “શું મા ! મારે બાપ નથી કે મને લેક નબાપો કહે છે? તેણિયે જવાબ દીધો કે “હું જાણતી નથી, તું પૂછીને મને શું કરવાને અમથો બળાપો કરાવે છે ?” છોકરે સંતાપ ભર્યો ત્યાંથી તે ગયે, પણ તે દિવસથી તેણે એ નિશ્ચય કર્યો કે ઝેર ખાઈને અથવા ગમે તે પ્રકારે મારે મારા દેહનો ત્યાગ કરવો કે લાંછન સાંભળવાનું રહે નહિ. એક દિવસે તે ખેદ કરતો બેઠેલો હતો તેવામાં સૂર્યનારાયણે આવીને દેખા, દીધી અને તેને પુત્ર કહીને બોલાવી કહ્યું કે હું તારું રક્ષણ કરીશ. પછી તેને કાંકરા આપીને કહ્યું કે આથી તારા શગુનો નાશ કરવાને તું શક્તિમાન થઈશ. સૂર્યના આપેલા આવા અસ્ત્રની કીર્તિથી તે શીલાદિત્યને નામે પ્રસિદ્ધ થયો. શીલાદિત્યે એક વાર વલભીના કોઈ રહેવાશીને મારી નાંખ્યો તેથી ત્યાંને રાજા તેના ઉપર કે, પણ સૂર્ય આપેલા અસ્ત્રવડે તે માર્યો ગયો એટલે સુભગાનો પુત્ર પ્રકાશિત તો હતો પણ ત્યારથી સૌરાષ્ટ્રને રાજા એટલા છે કે તેઓ દેખાતા અને ખરેખર સૂર્યની આરાધના કરવાની અગત્ય છે એમ ગણતા નથી, પણ માનસિક તેજનો અંબાર કલ્પી તેનું ધ્યાન ધરીને આરાધના કરે છે. તેઓ કપાળે, હાથ અને છાતિયે ગોળાકાર તપ્ત મુદ્રાની છાપ લે છે. આ ચાલને શંકરાચાર્યે ધિકાર કરેલો છે. કેમકે તે વેદમતના અભિપ્રાયથી અને બ્રાહ્મણની આંગિક અને પૂજનીય ગ્યતાને જે માન યોગ્ય છે તેનાથી વિરુદ્ધ છે.” ૧ શીલસદગુણ + આદિત્યસૂર્ય એમ ખરે અર્થ થાય તેને બદલે એ ધિક્કારપૂર્વક નામ છે એવું બતાવવાને શીલા=પત્થર=પથરાના કાંકરાને આદિત્ય એટલે સૂર્ય, એ., . સમાસવિગ્રહ કેટલાક કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રાસમાળા થયો. અને સૂર્યનારાયણના આપેલા ઘોડા ઉપર બેશીને આકાશમાં પ્રવાસ કરનારાની પેઠે પિતાની ઈચ્છામાં આવે ત્યાં વિચારવા લાગ્યું. અને પિતાના પરાક્રમથી ઘણા દેશ જિતી લઈ ઘણા દિવસ તેણે રાજ્ય કર્યું. કોઈ એક વેળાએ, બૌદ્ધ ધર્મના કેઈઉપદેશક વિદ્યાનું અભિમાન ધારણ કરીને શીલાદિત્ય પાસે આવ્યા અને બોલ્યા કે, આ વેતામ્બર જે અમને વિવાદમાં જિતે તે એમને અહિં રહેવા દેજે, ને જે હારે તો દેશપાર પહાડી મૂકજો. તેઓનું આવું બેસવું રાજાએ સ્વીકારીને ચાર પ્રકારના મનુષ્યોની તેણે સભા કરી. પોતે તેમાં પ્રમુખ થયો અને બોલ્યો કે, બે પક્ષવાળામાંથી જે હારે તેણે વલભીના રાજ્યની સીમા પાર થવું. બનવાકાળ તેથી બૌદ્ધો જય પામ્યા, અને શ્વેતામ્બરેને પરદેશ જવું પડ્યું, પણ મનમાં આશા રાખી કે વળી કોઈ વાર ફરીથી વિવાદ કરીશું. શીલાદિત્ય ત્યારથી બૌદ્ધ ધર્મ પાળવા લાગે, પણ તે શત્રુંજયના મહાન ઋષભ દેવને આગળ પ્રમાણે માનતો હતો. શીલાદિત્યે પોતાની બેલડે જન્મેલી તેની બહેન હતી, તેને ભૃગુપુર(ભરૂચ)ને રાજા વેરે પરણાવી હતી, તેને દેવના જેવી કાન્તિને અને ગુણને એક પુત્ર થયો. કેટલાક દિવસ વિત્યા પછી, પોતાને ધણું મરી ગયો એટલે તેણે કોઈ તીર્થની સારી જગ્યામાં જઈને સારા ગુરુ પાસે ધર્મની દીક્ષા લીધી. તેને દીકરો પણ આઠ વર્ષની વયે દીક્ષા લઈને બેઠે. પછી તેઓને જેમ પ્રસંગ મળતા ગયા તેમ સારી ચાલના અને ડાહ્યા મનુષ્યના મોં આગળ પિતાના ધર્મના અભિપ્રાય જણાવવા માંડ્યા. એક દિવસે પેલા છોકરાનું નામ મલ્લ હતું તે પોતાની સાધવી માતા પ્રતિ ઘણી આતુરતાથી કહેવા લાગ્યો કે, “શું આપણું ધર્મ પાળવાવાળાની અવસ્થા મૂળથી જ આવી માઠી છે?” તેણિયે આંખમાં આંસુ સહિત પ્રત્યુત્તર આપ્યું કે, “બાપુ! મારા જેવી પાપિણ તને શો ઉત્તર આપે ? આગળ આપણા યશસ્વી શ્વેતામ્બર ગામે ગામ અગણિત રહેતા હતા, પણ નામીચા ગુરુ વીર સુરેન્દ્ર જગતને ત્યાગ કરીને ગયા ત્યારથી અન્ય ધર્મ વાદિએ, તારા પૃથ્વી પતિ મામા શીલાદિત્યને વશ કરી લીધો છે. તીર્થની પવિત્ર જગ્યા જે શત્રુંજય, જ્યાંથી મેક્ષ પ્રાપ્ત કરી લેવાનો લાભ મળતો તે શ્વેતામ્બરાના જવાથી ભૂતના જેવા બૌદ્ધ લેકેનું સ્થાન થઈ પડયું છે. તારે પરદેશ જઈ વશ્યા છે, તેઓનું અભિમાન નરમ પડયું છે, અને તેઓને મહિમા જતો રહ્યો છે.” મત ક્ષત્રિય કુળમાં જન્મ્યો હતો તેથી પિતાના ૧ જૈન. ૨ સાધુ અને સાધવી અથવા જૈન ધર્મનાં ત્યાગી પુરુષ (સાધુ) અને સ્ત્રી (સાધવી) અને શ્રાવક અને શ્રાવિકા એટલે પુરૂષ અને સ્ત્રિયો જેઓએ કઈ પણ આશ્રમ ધારણ નહિ કરેલો એ પ્રમાણે ચાર પ્રકારના મનુષ્યોની સભા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ શીલાદિત્ય-વલભીપુર-કાકુ ૧૩ ધર્મ વિષેને કલહ નહિ વિસરી જતાં, વિજયી થવાનાં સાધનો મેળવવાના કામમાં ગુંથાયો. તપશ્ચર્યાથી, અને એકનિષ્ઠાથી આરાધના કરવાથી, સરસ્વતી દેવી તેને પ્રસન્ન થયાં, અને વિષ્ણુને ગરડ જેમ સાપને વશ કરે છે તેમ બોદ્ધોને વશ કરવાને નાયચક્ર નામનું એક પુસ્તક તેને આપ્યું. આ હથિયાર લઈને અર્જુન જેમ શિવનાં શસ્ત્ર ધારણ કરવાથી શોભતો હતો તેવો શોભાયમાન મલ, સૌરાષ્ટ્રની શોભા જે વલભીપુરી ત્યાં આવી શીલાદિત્યના દરબારમાં જઈ પહોંચ્યા, અને રાજાને કહેવા લાગ્યો કે “હે રાજા! બૌદ્ધ લેકેએ આખા જગતને ભમાવીને વશ કરી લીધું છે, માટે હું મલ, તારો ભાણેજ, તેઓને પ્રતિપક્ષી ઉઠયો છું.” તેના આવા કથન ઉપરથી આગળની પેઠે વિવાદ કરવા સારૂં, રાજાએ સભા ભરી, અને પોતે સાંભળવા બેઠે. મધને દેવીની સાહાયતા હતી તેના જેરથી તેણે બૌદ્ધોને વિસ્મય પમાડી દીધા, અને શ્વેતાઅરના ધર્મની હાલાઈ જતી ચીનગારીમાંથી આવે જુસ્સાભેર ભભુકો ઉડ્યો તેથી તેઓ કંપવા લાગ્યા. લોકપ્રસિદ્ધ હાર થાય તેની અપકીર્તિ વધારે સમજીને તેઓએ પોતાના પ્રતિપક્ષીને જગ્યા સોંપી જવાનો નિશ્ચય કર્યો. તેઓ બોલ્યાઃ પિતાના દેશને નાશ, પિતાના કુળને નાશ, પિતાની સ્ત્રીનું હરણ, અથવા પિતાના મિત્રોનું દુઃખ, એ સર્વેનો દેખાવ જેની દષ્ટિયે પડતો નથી તેનું મહેણું ભાગ્ય.” આ પ્રમાણે નિરીશ્વરવાદિય હારી ગયા, એટલે, રાજાની આજ્ઞાથી તેઓને દેશપાર કર્યો અને જૈન ઉપદેશકને પાછા બોલાવ્યા. મલે બધાને હરાવ્યા તેથી રાજાની આજ્ઞા ઉપરથી વિદ્વાનોએ તેને સૂરિનું પદ આપ્યું. પછી સર્વે તીર્થસ્થાનમાં શ્રેષ્ઠ એવો જે શ્રી શત્રુંજય તેનો અપાર મહિમા જાણીને તેણે પોતાના મામા શીલાદિત્યની સાહાયથી તેની ફરીને પ્રતિષ્ઠા કરી. શ્રીમલ સૂરિની કીર્તિ સારી પ્રસર્યા પછી, પુરે હિતસભાએ, તેમને ખંભાત અથવા સ્તંભતીર્થ જે શ્રી અભયદેવ સૂરિયે સ્થાપ્યું હતું ત્યાં મોકલ્યા. ત્યાં શ્રેણિક અને બીજા શ્રાવકો સાથે પોતાના આત્માને ઉદ્ધાર કર્યો. ૧ ૧ આ લખાણ વિષે મુનિશ્રી ધર્મવિજયનું વિવેચન લક્ષમાં લેવા જેવું છે તેઓ નીચે પ્રમાણે કહે છે ૧ ફાર્બસ સાહિબે વિદ્વાનોએ સૂરિપદ આપ્યા વિષે જે લખ્યું છે તે જેનેના મન્તવ્યથી તદ્દન વિરૂદ્ધ છે, કારણ કે સરિષદની બાબતમાં જૈનાની એવી માન્યતા અને પ્રાચીન પ્રથા છે કે એવું પદ ગુરૂ શિવાય, અથવા આચાર્ય વિના કેઈ આપી શકે નહિ તેમ જ, સૂરિપદની બાબતમાં કોઈ પણ રાજાની આજ્ઞાને અધિકાર નથી. કિંતુ વિદ્વાન અને સુશીલ સાધુને રાજા પ્રસન્ન થયો હોય તે તેને પદવી આપવા માટે રાજાની આજ્ઞા નહિ પરતુ આચાર્યને વિનયથી નમ્રપણે પ્રાર્થના કરી શકે છે અને શિષ્યની યોગ્યતા પ્રમાણે ગુરૂ તેના ઉપર પ્રસન્ન થઈને ગ્ય પદવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાસમાળા આ સમયે (મરૂમંડલ) મારવાડમાં પાલી (પલ્લી) નામે શહર છે; ત્યાને *કા નામે એક ધંધાર્થી, પિતાનું વતન છોડીને, પોતાના ઉચાળા લઈને વલભી આવ્યો, અને નગરના દરવાજા પાસે ગવાળિયાના કુબા હતા ત્યાં તેમના ભેગો રહ્યો, તે પિતાની ઘણું જ ગરીબાઈને લીધે રંકના નામથી ઓ- ૨ શ્રીયુત લખે છે કે-શ્રી મલ્લ સરિની કીર્તિ સારી થયા પછી પુરેહિત સભાએ તેમને તંભતીર્થ મોકલ્યા, આ પણ અસત્ય છે. કારણ કે–આચાર્ય, ઉપાધ્યાય અથવા ગમે તે ત્યાગી સાધુ હોય તેને એક સ્થાને રહેવાનો અધિકાર નથી. તે જ હેતુથી તેઓ સ્વયં ગામે ગામ વિચરે છે. કોઈ વખતે જરૂરી કાર્ય માટે ગુરૂની આજ્ઞા હોઈ શકે છે, પરંતુ તેમાં મલ્લ સૂરિને તે કઈ પણ બનાવ બન્યા હોય તેવું તેમના વિષે આપવામાં આવેલ કથાઓમાં વર્ણવ્યું નથી. તેમાં વળી પુરહિતસભા તો હોઈ શકે જ નહિ. ૩ વળી અભયદેવ સૂરિએ સ્થાપેલા તંભતીર્થમાં તેમનું ગમન સંભવતું જ નથી; કારણ કે-મલ સુરિ અને અભયદેવ સૂરિ વચ્ચે આસરે ૭૦૦ વર્ષનું અંતર છે તો ૭૦૦ વર્ષ પછી સ્થપાએલા સ્તંભતીર્થમાં તેમનું આવવું આકાશપુષ્પવત સંભવતું નથી. જો કે તે ગામ ઘણું જુનું છે અને તેનું પ્રાચીન નામ ત્રબાવતિ હતું તેથી તે ગામમાં તેઓ પધાર્યા હોય તે તે અસંભવિત કહી શકાય નહિ. પરતુ ૭૦૦ વર્ષ પછી પડેલું તંભતીર્થ નામ પ્રબંધચિંતામણિકારે તેના પ્રબંધમાં લખ્યું છે તેને હેત તેને ફક્ત વર્તમાન સમયના પ્રખ્યાત નામથી ઓળખાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગે છે. ૪ શ્રેણિક અને બીજા શ્રાવકે સાથે પોતાના આત્માને ઉદ્ધાર કર્યો એમ જે લખ્યું છે, તેથી તેઓ શું કહેવા માગે છે તે સમજી શકાતું નથી. અને એમ લાગે છે કે-ચતુર્વિશતિ પ્રબંધમાં શીલાદિત્ય રાજાએ જ્યારે શ્રાવકનાં વ્રત માંહેનાં કેટલાંક વ્રત લીધાં, અને ધર્મની અનેક પ્રકારે ઉન્નત્તિ કરવાના પ્રયાસ કર્યા, ત્યારે ચોવિસ વર્ષ ઉપર થએલા મગધ દેશના પ્રખ્યાત જનધમાં મહારાજા શ્રેણિક અને અન્ય શ્રાવકેની તેને ઉપમા આપી છે તે નહિ સમજતાં તેઓએ આ વાકય લખી નાંખ્યું હોય તેમ લાગે છે. મુનિશ્રી ધર્મવિજય. * એના હાના ભાઈનું નામ પાતાલ હતું, તે, ધનવાન હતો તેથી તેના ઘરનું કામકાજ કરવા કાફ રહેતો. એક દિવસ તેના કયારડામાં પાણી ભરાયું હશે અને કા તે નિશ્ચિત સૂતો હતો તેને ઉઠાડી ઠપકો આપ્યો એટલે તે ખેદ પામી ચાલી નીકળી વલભીપુર સમીપે આહીરેમાં જઈ વી. એક સમયે કાઈ (કાર્પેટિક) કાપડી કલ્પ પુસ્તક પ્રમાણે, રૈવતક (ગિરનાર) પર્વતે જઈને, એક તુંબડીમાં સિદ્ધ રસ ભરી લાવ્યો. વલભીમાં આવતાં “કાય તુમ્બડી’ એવી આકાશવાણી સાંભળી ભડકો ને પિતાની ચોરી પકડાઈ એમ માની તેણે તે તુમ્બડી કાને ત્યાં થાપણ મૂકી. એક પર્વને દિવસે કા રસાઈ કરતા હતા તેવામાં ચૂલા ઉપર ખીંટિયે તુમ્બડી ભેરવી હતી તેમાંથી ચૂલા ઉપર મૂકેલી તપેલીમાં સિદ્ધરસનું ટીપું પડયું એટલે તે તપેલી સેનાની થઈ ગઈ. પછી ધનવાન થવાનું સાધન મળ્યું એટલે બીજે ઠેકાણે તુમ્બડી આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ વલભીપુર-કાકુ ૧૫ ળખાવા લાગ્યા. પણ પછીથી તેને કૃષ્ણ ચિત્રક અને ખીજી કાર્મિક વસ્તુએ મળી, એટલે ડાકૂ ટંકે પોતાની ઘાસની ઝુંપડી બાળી મૂકી, અને નગરમાં જઈ જા દરવાજા પાસે એક મહેલ બંધાવી ત્યાં રહ્યો. તેની પુંજી દિન દિન પ્રતિ વધવા લાગી, અને કાધિપતિ ક્હેવાયો; પણ તે એટલા બધેા લોભી હતા કે કાઈ ઠેકાણે કશો ખર્ચ કરતા નહિ, નહિ પવિત્ર મનુષ્યોના લાભને અર્થે ખર્ચતા,' નહિ યાત્રા કરવામાં વાવર, કે નહિ કેાઈ ગરીબને આપતા. પણ ઉલટા ક્હેતા કે જેનું ભાગ્ય હેાય, તેને ધન મળે. એવું જણાવી પેાતાના ગરીબ પડેાશીનું ધન પણ તે પડાવી લેતા. એક દિવસે કાકુ રંકની દીકરી રત્નજિત સાનાની ભવ્ય કાંશીવતે માથું એળતી હતી તે રાજાની કુંવરીના જોવામાં આવી, અને તે લેવાનું તેને મન થયું, પણ તેના બાપે તે આપવાને ના કહી એટલે શીલાદિત્યે બલાત્કારે ખેંચી લીધી. આ જિયો થયે તેથી કાકુ રંક, મ્લેચ્છ દેશમાં ગયા અને ત્યાંના રાજાને જઇને કહેવા લાગ્યા કે પેાતાના સામાન મૂકી આવ્યા ને પોતાની જૂની ઝુંપડી હતી તે સળગાવી મૂકી. નગરને ખીજે નાકે ઘર રાખી ત્યાં વેપાર કરવા લાગ્યા. એક સમયે એક ધી વેચનારી ઘીના ગાડવા લઈને આવી, તેની પાસેથી ધી જોખી લેવા માંડતાં જોખતાં જોખતાં ધીને પાર આવ્યેા નહિ તે જોઈ તેને આશ્ચર્ય લાગ્યું અને જે ઉઢાણી ઉપર ગાડવા મૂકયા હતા તેમાં ચમત્કાર લાગવાથી તે લઈ લીધી. એ ઉઢાણી ચિત્રકવેલની ગુંથેલી હતી તેથી તેને આ પ્રમાણે ચિત્રક સિદ્ધિ પ્રાપ્ત થઈ. તેમ જ પૂર્વેના કાઈ પુણ્યના પ્રતાપથી તેને બીજી સુવર્ણપુરુષસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ.-૨ ઉ. ને ઉમેરે. ૧ કિટલીકૃત “ફેરી મૈથાલાજી’” નામનું એક પુસ્તક છે તેમાં ઉપરના વિચારને મળતી વાત છે, “ધણાં વર્ષે ઉપર મૈથવિટ્ટન પાસે (નાર્થમખર) એક કરી ર્હુતી હતી, તે દૂધ દોહીને તેની ભરેલી વટલાઈ માથે મૂકી પાછી આવતી હતી, તેવામાં એક ખેતરમાં પિયા રમતી તેણે જોઈ, ને પેાતાની સાથે જે હતાં તેમને બતાવી, પણ તેને કાઈ જોઈ શકયું નહિ. પેલીના લેવામાં આવ્યું તેનું કારણ એવું હતું કે, વટલેાઈ મૂકવાની ઉઢેણી ચતુપત્રી નામની વનસ્પતિનાં પાંદડાંની ગુંથેલી હતી. એ વનસ્પતિથી પરી જોવાની શક્તિ આવે છે. ૨ આ વાર્તાને રા. ઠકકર નારાયણે “ ગુજરાતી” પત્રની વાર્ષિક ભેટના પુસ્તમાં બહુ સારી રીતે એપીને એવી રસિક બનાવી છે કે એ ઘડી પણ વાંચવાનું આપણને મન થાય. એનું નામ તેમણે “અનગભદ્રા અથવા વલભીપુરને વિનાશ” રાખ્યું છે. આ Àછ રાન્ન તે સિન્ધુ દેશને ( અમન્સુરના હાકેમ ) અરખ અમરુખીન જમાલ છે; વલભીપુરના નારા ઈ. સ. ૭૭૦ માં થયા છે. આ સમયે સિન્ધન હાક્રિમ અમરૂ બિન હસર બિન ઉસમાન હારમર્દ હતા અને તે હિજરી સન ૧૫૧-ઈ. સ. ૭૬૭માં ત્યાંના ૧૨ મે। હાકિમ હતા. એના પછી ૧૩મા હ્રાક્રિમ હિ. સ. ૧૫૪=ઈ. સ. ૭૭૦– 91માં રૂબિન હાકિમ હતા. ( વેા Reinand પ્રુ-૨૧૩) ૨. ૭. ના ઉમેરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા જે તમે વલભીપુરને નાશ કરે તો હું એક કરોડ મહેરે આપું. રાજાએ તે કરાર કબૂલ કરીને સેના તૈયાર કરી કુચ કરવા માંડી. રસ્તે જતાં મેલાણ કરી રાજા પોતાના તંબુમાં અર્ધા જાગત ને અર્થે ઉંઘતે સૂતો હતો તેવામાં, છત્રધારને કાકુ રંકના ભણીથી કાંઈ ઇનામ મળ્યું ન હતું માટે અગાઉથી વિચાર કરી રાખ્યા પ્રમાણે બોલવા લાગે –“આપણું રાજાના દરબારમાં કોઈ ડાહ્યું માણસ નથી, નહિતર એક અજાણ કુળના અને જેની રીતભાતની કોઈને ખબર નથી, તથા તે સારે છે કે નઠારે તે કોઈ જાણતું નથી એવા એક રંક નામના વેપારીના ભમાવ્યાથી, પૃથ્વીના મહાન ઈન્દ્ર સમાન આ અશ્વપતિ સૂર્યના પુત્ર શીલાદિત્ય ઉપર ચડાઈ કરવાને આવે નહિ.” રાજા આ સુખદાયક ઔષધના જેવાં વચન સાંભળી બીજે દિવસે આગળ વધ્યો નહિ. પછી રંકના સમજવામાં ખરું કારણ આવ્યું એટલે બહીને ચાકરની ઈચ્છા પ્રમાણે મહોરો આપીને તેને તૃપ્ત કર્યો, ત્યારે તે રાજાની હુઝરમાં બીજે દિવસે ઉપરના જેવો જ લાગ જોઈ બોલ્યો કે –“વિ“ચારીને કે વિના વિચારે એક વાર પગલું ભર્યું તે ભચું, આ સિંહ સમાન “મહાન રાજાએ એક ડગલું ભર્યું તે હવે આગળ ચાલવામાં શભા છે. “જ્યારે સિંહ રમતાં રમતાંય પણ હાથીને નાશ કરી શકે છે ત્યારે પછી તેને મૃગપતિ અથવા મૃગવધ કરવાનું નામ કહેવરાવી શા માટે હલકાં પડવું જોઈએ ? બેમાંથી એક નામમાં પ્રતિષ્ઠા નથી. આપણા રાજાનાં પરાકમ અપાર છે, એના સામે કોણ ટક્કર લઈ શકે એવો છે ?” આવાં વચનથી ખુશ થઈને પ્લેચ્છ રાજા, ટંકાના ગડગડાટથી આકાશ અને પૃથ્વીને ગજવી દેતે આગળ ચાલ્યો. આણુભગ વલભીમાં, સંકટ આવી પડવાનું છે એવું જાણુને શ્રીચંદ્રપ્રભુ, પ્રીવર્ધમાક દેવ અને બીજી મૂર્તિયોએ શિવપટ્ટણ (પ્રભાસ), શ્રીમાલપુર, અને બીજાં નગરે ભણી પ્રયાણ કર્યું. શ્રીમલવાદી મહામુનિ પણ, પિતાના ભકતો સહિત પચાસર જતા રહ્યા. પ્લેચ્છની સેના નગરની પાસે ૧ “જ્યારે રાજ્યમાં કોઈ સંકટ આવી પડવાનું હોય ત્યારે, તેમના દેવની મૂ“ર્તિ જતી રહે નહિ એટલા માટે અસલી લેકે તેમને સાંકળી લેતા. ફિનિશિયન “લોક મેલ કાર્થની મૂર્તિ નિરંતર સાંકળી લીધેલી રાખતા.”—-આન્ધનની કલાસિકલ ડિકશનરી પૃ. ૬૦૧. “ભ્રષ્ટ બુદ્ધિના ચાહુદી લોકોને તેમના કેપકારણને લીધે શિક્ષા થવાની હતી “યારે તેમના દેવલના જે અદશ્ય રક્ષકો હતા તે કહેવા લાગ્યા કે ચાલો આપણે “અહિંથી જતા રહિયે.’’--હિબ્રુસ સર્મન ઇન ઇંગ્લંડ પૃ. ૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ વલભીપુરને વિનાશ-દંતકથા ૧૭ આવી પહોંચી, અને રંક જે પોતાના દેશના નાશને ધિ કારવા યોગ્ય કારણરૂપ હતે તેણે દગો દઈ પ્લેચ્છોને શીખવ્યું, તેથી તેઓએ સૂર્યકુંડ ગાયના લેહીથી ભર્યો, એટલે શીલાદિત્યની ચડતી કળાનું કારણ જે તેને પવિત્ર ઘેડ હતો તે ત્યાંથી રાજાને તજી દઈ વિષ્ણુના ગરૂડની પેઠે આકાશમાં જતો રહ્યો. આ પ્રમાણે શીલાદિત્ય નિરૂપાય થઈ ગયો, તેથી મરાય ને સ્વેચ્છાએ, જાણે રમત કરતા હોય તેમ, વલભીપુરને નાશ કર્યો. વલભીપુરીના નાશ વિષે હિન્દુઓમાં દંતકથા ચાલે છે તે ઉપર લખેલા જૈનના વૃત્તાન્ત કરતાં કેવળ જૂદી જ છે, અને ઘણું કરીને તેમાં ઈતિહાસવિષયક કશે આધાર નથી. આ દંતકથા, મેદાનનાં નગરોની વાત સાથે અને લાટની સ્ત્રીના મરણની વાત સાથે, એટલી બધી મળતી આવે છે કે એ અદ્ભુત વાતની છાયા અને ઈશારાથી ઉપજેલી વાત કરતાં કોઈ બીજી હોય એવું તે ભાગ્યે જ ધારી શકાય. આપણે જાણિયે છિયે કે, જેને એકાએક પત્તો લાગી શકે નહિ, અને ભાગ્યે જ માનવા જોગ હોય એવી વાત એશિયા ખંડના પ્રાચીન અને ઘણું અર્વાચીન લેકેમાં ચાલતી આવી છે. અને હિન્દુ કે, જે ચમત્કારિક વાતને ગમે તે પ્રકારે પત્તો લગાડવાને નિરંતર આનંદ માની લે છે, અને જેઓ જાણે છે, કે શક્તિમાન ઈશ્વર જે “ભૂમિ ઉપર વસનારા કેનાં પાપકર્મને લીધે, તે ભૂમિ ફળદ્રુપ હોય તેને ઉજજડ કરી નાંખે છે તેના કોઈ પણ કોપને લીધે જ એક વાર દબદબાભરેલી વલભી સકડે વર્ષથી ઉજજડ થઈ પડી રહી એવું માની, ગઠતું આવતું કારણ ઠરાવી દેવાને તેઓને સ્વાભાવિક વલણ થયા વગર રહે નહિ. તે દંતકથા એવી છે કે, “હુંડીમલ નામે સાધુ, પિતાનો એક શિષ્ય લઈને “વલભીપુર આવ્યો. આ પવિત્ર પુરૂષે વલભીની છેક પાસે તે વેળાયે ચમારડી નામે એક જગા હતી, તેની પાડોશમાં ઈશાવળાના ડુંગરની તલાટીમાં નિવાસ ૧ પ્રબંધચિંતામણિમાં એમ છે કે, પંચશખવાદકોને (બંડ વા જેવું વગાડનારાએને) લાંચ આપીને ફેડ્યા એટલે સૂર્યના આપેલા અશ્વ ઉપર ચડીને શીલાદિત્ય યુદ્ધ કરવા આવ્યો કે તરત જ તેમણે જ જોરથી વાજાં વગાડ્યાં તેથી ઘડે ભડકીને આકાશમાર્ગે ઉડતાં રાજા પડ્યો ને સૂર્યલોકમાંથી અશ્વ આવ્યો હતો તે ત્યાં જ રહે.--૨. ઉ. ૨ કચ્છ માંડવી પાસે રાયણું ગામ છે, તેની સમીપ એક પાટણ હતું તેના તથા ભદ્રાવતીના નાશ વિષે આવી જ દંતકથા ચાલે છે, તેમાં સાધુનું નામ દુધણીમલ કહેવાય છે. આ દંતકથાને લગતી અવધૂતના અભિશાપની વાત “અનંગ પ્રભા”માં પૃ. ૧૪૧થી ૧૪૭ સુધીની The Indian Antiquery ઉપરથી લખી છે તે વધારે સારી છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા કો. શિષ્ય નગરમાં ભિક્ષા લેવાને ગયો પણ તે તે કહિં મળી નહિ; ત્યારે તેણે “જંગલમાં જઈને લાકડાં કાપી આણ વેચ્યાં, ને તેના પૈસાને લેટ લીધે પણ “તેના રોટલા કાઈ ઘડી આપે નહિ. આખરે એક કુંભારણ મળી તેણે ઘડી “આપ્યા. આ રીતે પ્રતિદિવસ કરતાં કેટલાક દિવસ વીતી ગયા, એટલે લાકડાના “ભારા જાથું ઉચકવાથી શિષ્યના માથાના વાળ ઘસાઈ જવા માંડ્યા તે જોઈ સાધુએ તેને તેનું કારણ પૂછયું, તેનું પેલાએ ઉત્તર આપ્યું કે, મહારાજ ! આ નગરમાં કેાઈ ભિક્ષા આપતું નથી, તેથી મારે જંગલમાં જઈ લાકડાં કાપી “લાવી વેચવાં પડે છે, તેને લોટ આણું છું, ને એક કુંભારણુ મને તેના “ટલા ઘડી આપે છે, આ કારણથી મારા માથાના વાળ ઘસાઈ જવા માંડ્યા “છે. સાધુ પુરુષ બેઃ “મારી મેળે આજે માગવા જઈશ.” એમ કહી પિતે ગયો, પણ તેને કેઈએ ભિક્ષા આપી નહિ, માત્ર પેલી કુંભારણે આપી. “આ ઉપરથી સાધુને ઘણે ક્રોધ ચડ્યો. તેણે શિષ્યને કહ્યું કે, કુંભારણને “જઈને કહે કે, તું તારા કુટુંબનાં સર્વે માણસો લઈને નગર છેડી જતી રહે, “આજે આ નગર ડટાઈ જશે. કુંભારકુંભારણ પોતાના દીકરાને લઈને વલભી છોડી ચાલ્યાં. કુંભારણને સાધુએ ચેતાવી હતી કે તારે નગર ભણું પાછું “વાળી જેવું નહિ, પણ દરિયાકિનારે, હાલમાં જ્યાં ભાવનગર છે ત્યાં “જઈ પહોંચી ત્યારે સાધુ પુરુષની તેણે આજ્ઞા ઉલ્લંઘીને વલભી ભણી પાછું “જોયું, એટલે તત્કાળ તે પાષાણની પુતળી બની ગઈ છે ત્યાં હજી સુધી “રૂવાપરી માતાના નામથી પૂજાય છે. આમગ પેલે સાધુ કમંડલુ ઉધું કરીને બોલ્યો કે-“નગર ! તું ઊંધું વળી જ, ને તારે ધનમાલ ધૂળ થઈ જાઓ!” આવું કહેતાં વેંત જ વલભીનો નાશ થયો.” હાલમાં વળા નામે કર્યો છે તેની પશ્ચિમ અને ઉત્તર ભણીની બાજુએ એક વિશાળ પીલુડીનું જંગલ છે. તેમાં આડા અવળા રસ્તા છે, ને તેમાં વલભીપુરના ખંડેરને મુખ્ય ભાગ આવ્યો છે તે બધા ઉઘાડી રીતે નજરે પડે છે. ઘર બાંધવા સારું ઈટ વગેરે કાટ કુહાડી લેવાને કચ્છના લેકેએ ખોદી ખોદીને ઘણાં પોલાણ કરી મૂકયાં છે. તેમાં ભીંતિના પાયા જણાયા છે તે ઘણું ખરા તે સાડાચાર ફુટ પહેળા, પકવેલી ઈટોના, માટીથી ચણેલા છે. કેટલાએક ખાડાની ઊંડી ખાણો થઈ જાય છે ને તેમાંથી ખારું પાણી નીકળે છે. કહે છે કે વળા કઆની આસપાસ ત્રણ ચાર માઈલ સુધી ઈટાના ચણતરનું કામ જોવામાં આવે છે. ઈટો ઘણું ખરી ૧૬ ઈંચ લાંબી, ૧૦ ઈંચ પહોળી અને ૩ ઇચ જાડી જોવામાં આવે છે. આ પીલુડીના જંગલ પાસે ઘેલા નદી વહે છે. તેમાં ચોમાસામાં પૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વલભીપુરનાં ખંડેરા આવે છે ત્યારે આખા જંગલ ઉપર તેનું પાણી ફરી વળે છે. આ પ્રમાણે એકઠા થયેલા પાણીનાં જુદાં જુદાં વહન સપાટ મેદાનમાં વહી જતાં ખડેરને છેક ઉઘાડું કરી મૂકે છે, તેથી નાશ પામેલી વલભી ઉઘાડી થઈ પડે છે. વળ કચ્છની ઉત્તરમાં એક કુંડની જગ્યા છે. તે ઘેરારદમન કહેવાય છે, અને નૈઋત્ય કેણુમાં સપાટ વિસ્તીર્ણ જગ્યા છે તે શિયાળાની ઋતુમાં લીલાછમ જેવા ઘઉંના છોડથી છવાઈ ગયેલી દેખાય છે. આ જગ્યા, રત્ન તલાવ કહેવાય છે અને કેટલેક ઠેકાણે તેની પાળ હજી સુધી જોવામાં આવે છે. પીલુડીના ઝાડથી છવાઈ ગયેલી જગ્યા છે, તેમાં અને વળાની બધી બાજુએ, શિવ અને પાઠિયાની ગ્રાનિટ પાષાણુની બનાવેલી મૂર્તિ ઘણી જોવામાં આવે છે. તે કદમાં ઘણી જ મોટી છે. આ સર્વે, જમીનની સપાટી ઉપરના ચાત્રા ઉપર બેસારેલી જોવામાં આવે છે, તેજ ઘણું કરીને અસલના દેવાલયની સપાટી હશે એમ લાગે છે. તેથી જણાય છે કે નગર કંઈ દટાઈ ગયેલું નથી. શિવલિંગ તે ઘણું ખરાં આખાં છે પણ પિઠિયા અથવા નંદી જે તેમની સામે છે તે ખંડિત થયા વિનાના નથી. એક ગ્રાનિટ પાષાણની નંદીની મૂર્તિ છે તેને માથું નથી અને શરીરમાં ચીરે છે, આ નંદી બુધેશ્વર મહાદેવના લિંગની સામે છે. જેટલાં લિંગ શોધી કુહાડવામાં આવ્યાં છે તે સર્વેને બ્રાહ્મણોએ નામ આપ્યાં છે, જેમ કે વૈજનાથ, રત્નેશ્વર, ઈશ્વરિયા મહાદેવ ઈત્યાદિ. નંદીની મૂર્તિ હવણુની મૂર્તિ કરતાં ચતુષ્પાદી પ્રાણુની સરસ બેસવાની ઢબમાં કેત્રી કુહાડેલી છે. કર્નલ ટાડના લખવા પ્રમાણે, સૂર્યવંશને કનકસેન રાજા સન ૧૪૪ અથવા ૧૪૫ માં, પોતાની રાજધાની અયોધ્યા હતું અને જ્યાં રામચંદ્રજિયે રાજ્ય કરેલું એવું પિતાનું કેશલનું રાજ્ય છોડીને, વૈરાટ જઈ વસ્યો. આ સ્થાનમાં પાંડવના પુત્ર પિતાના વનવાસની વેળાએ આવી રહ્યા હતા તેથી તે પ્રખ્યાત છે, અને હવણું ધોળકા ક છે તે જ એ હશે ૧ વળાની પાસેનાં લિંગ, હાલનાં દેહેરામાં હોય છે તેવાં જ છે. પણ તે કદમાં હેટાં છે, અને ગ્રાનિટ જાતના પાષણના એક કડકાનાં ઘડેલાં છે. તે બે ટ ઉંચી જળાધારીમાં ત્રણું ફૂટ ઉંચાઇનાં અને ૮ ફૂટ ઘેરાવામાં ગળાકારે છે. એમાંનાં કેટલાંક ખુણથી અષ્ટ ખુણુ થઈ પછીથી ગળાકાર થયેલાં છે. ૨ કચ્છમાં વાગડ કહેવાય છે તેમાં ગેડી (પ્રતપદી) ગામ છે તે, તથા બહાર પ્રાતમાંનાં દીનાકપુર અને રંગપુર, તેમ જ, જયપુર પાસેનું વિરાટ, અને ધારવાડ પાસેનું હાગળ પણ વૈરાટ નગર કહેવાય છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા. એવી ધારણ કરવામાં આવી છે. કનકસેન પરમાર વંશના રાજા પાસેથી રાજ્ય ખેંચાવી લીધું અને વડનગરની સ્થાપના કરી. ચાર સેંકડો વહી ગયા પછી તેના વંશજ વિજયે, વિજાપુર અને વિદરબા વસાવ્યાં, તેમાં છેલ્લું શહેર પછીથી સિહોર કહેવાયું. અને એ જ વંશવાળાઓએ પ્રખ્યાત વલભી નગર વસાવ્યું તથા ખંભાત પાસે ગજની શહર સ્થાપ્યું, અને તેને પણ વલભીના નાશ સાથે જ નાશ થઈ ગયો. બીજે ઠેકાણે એ જ ગ્રંથકર્તા કહે છે કે, કનકસેને સૌરાષ્ટ્ર જઈને ઢાંકમાં પિતાનું રહેઠાણ કર્યું. એ શહર પ્રાચીન કાળમાં મુગરીપટ્ટણ કહેવાતું હતું. અને બાળ ખેતર (હજી સુધી ભાલ કહેવાય છે) રાજ્યની જિત કરી લીધા પછી, એના વંશે બાળ રજપૂતનું પદ ધારણ કર્યું. વલભીનો નાશ થવાથી ત્યાંના થોડા રહેવાસ, બલી નામે જૈન શહર, જે મેવાડ અને મારવાડની સીમા ઉપર છે ત્યાં જઈ વસ્યા, અને બીજા હતા તે મારવાડ પ્રાન્તના સાંદરા અને નાદેલમાં જઈ રહ્યા. જે જૈન ગ્રંથકારનાં લખેલાં વર્ણનેમાંથી અમે ઉતારે લીધો છે તે ગ્રંથકારે, વલભીને નાશ વિક્રમ સંવત ૩૭૫ (ઈ. સ. ૩૧૯)માં થયો કહે છે. એ જ વર્ષમાં વલભી સંવત્સર નામે એક સંવત્સર ચાલ્યો, અને આ ગ્રંથકારેએ વલભીના નાશને દહાડે, એ નગરના નામથી કહેવાતા સંવસરના પ્રારંભના હાડા સાથે સેળભેળ કરી દીધો હોય એવો સંભવ છે. - ગુંજયમાહામ્ય ઉપરથી જણાય છે કે પાલીટાણાના ડુંગર ઉપરનાં દેરાસરની પ્રતિષ્ઠા જે શીલાદિત્ય નામે રાજાએ કરી, તે વિક્રમ સંવત ૪૭૭ (ઈ. સન ૪૨૧)માં ગાદિયે બેઠે. વલભીના જે રાજા થઈ ગયા તેઓનાં નામની જુદી જુદી ટીપ તામ્રપટ ઉપરથી ઉપજાવવામાં આવિ છે, તેમાં શીલાદિત્ય નામના ચાર રાજાઓ નોંધેલા છે. આ રાજાઓમાંથી અરાઢનાં નામ નોંધેલાં ૧ જુવો રાસમાળા પૂરણિકામાં પરિશિષ્ટ અંક ૩ માં વલભીપુરને ઇતિહાસ. ૨ માનસ અફ રાજસ્થાન એ નામના ગ્રંથના પહેલા પુસ્તકને પૃષ્ઠ ૮૩ તથા ૨૧૫ થી ૨૧૮ સુધીમાં લખ્યા પ્રમાણે. ૩ “વેસ્ટર્ન ઇડિયા” નામના પુસ્તકને પૃ. ૫૧, ૧૪૮ ૨૬૮, ૩૫૨, પ્રમાણે તથા રાજસ્થાન પુસ્તક પહેલું પૃ. ૨૧૭ પ્રમાણે. ૪ ટૉડકૃત વેસ્ટર્ન ઈન્ડિયાને પૃ. ૫૦૬ બિલાવળના લેખ ઉપરથી. ૫ બેંગાલની એશિયાટિક સોસાઈટીના જર્નલ. ૪ના પૃ. ૪૭૭ તથા એના જ પુસ્તક ૭ માના પૃ. ૯૬૬, અને મુંબઈની એશિયાટિક સોસાઈટીના જર્નલ ૩ ના પૃ. ૨૧૩ ઇત્યાદિ પ્રમાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ વલભીપુરના વૈભવ ૨૧ છે તેમાંના વ્હેલા ખેતે સેનાપતિ કરીને લખ્યા છે, તે ઉપરથી કલ્પના થાય છે કે તેઓ ઉજ્જણના॰ પરમાર રાજાઓના આશ્રિત હશે. બાકીના રાજાએએ “મહારાજા”નું પદ ધારણ કહ્યું છે. તેએ વળી “શ્રી ભટ્ટા” કહેવાતા હતા અને એમ જણાય છે કે તેએ (તેએમાંના ધણા ખરા) મહેશ્વર અથવા શિવના ભક્ત હતા; કેમકે તેએની રાજમુદ્રા અને વાવટા ઉપર શિવના પાડિયાનું ચિત્ર છે, અને આપણા જોવામાં આવ્યું તે પ્રમાણે તેમની નાશ પામેલી રાજધાનીમાં શિવલિંગ ઘણાં જોવામાં આવે છે. ઉપરના લેખ ઉપરથી વર્ષ હાડવામાં આવ્યાં છે (આશરેથી) તે ઇ॰ સ૦ ૧૪૪ થી તે ઈ સ૦ ૫૫૯ સુધી શાલા થાય છે. એમાંની છેલ્લામાં છેલ્લી, જો વલભીના નાશની ખરી શાલ ગણિયે તે તે ઘણી જ વ્હેલી છે. હિન્દુસ્થાન વિષે ચિનમાં લખેલા વૃત્તાન્તમાં લખે છે કેઃ—“ઢાંગ વંશના રાજ્યની વેળાએ, ઈ. સ॰ ૬૧૮ થી .66 ૬૨૭ સુધી હિંદુસ્થાનમાં ઘણા ક્લેશ ચાલ્યેા હતેા. રાજા (શીલાદિત્ય ?) “ ઘણી લડાઈયો લડ્યો હતો. હ્યુમેનસાંગ (હુએનસંગ) નામે ઔદ્ધ મતના ચીન “દેશના એક સાધુએ પેાતાના પ્રવાસનું પુસ્તક લખ્યું છે, (ઈ. સ. ૬૪૦) તે આ વેળાએ હિન્દુસ્થાનમાં આવ્યા હતા અને શીલાદિત્યને મળ્યા હતા.”૩ મેાનો જાકવેટે ફ્રેન્ચ ભાષામાં વૃત્તાન્ત ઉતારી લીધેા છે તેમાં લખે છે કે વલભી દેશ પલારિસની (લાટ) ઉત્તરમાં છે, તેના ઘેરાવે! છ હજાર લી (૧૩૦૦ માઇલ) છે. તેનું રાજધાની નગર ૩૦ લી (પાંચ માઇલ) કરતાં પણ ઘેરાવામાં વધારે છે. ત્યાંના રહેવાસયાની રીતભાત, ઉત્પત્તિ, ગરમાઈ, ** .66 :: 66 ♦ અને તેમના શરીરની પ્રકૃતિ એ સર્વ માળવા દેશ પ્રમાણે છે. વસ્તી ઘણી છે; કુટુંઓ દ્રવ્યવાન છે; ત્યાં સેા કરતાં પણ વધારે ધર કેાધિપતિ ગણાય આ રાજ્યમાં ધણા દૂરદેશાવરેામાંથી અત્યંત “સંપત્તિ આવી એકઠી છે. .66 ૧ અમને વધારે સંભવ કલ્યાણના સાલંક્રિયાના લાગે છે. ૨ અમારી પાસે એવી મુદ્રા છે. ર. ૭. ૩ ટ્રાયલ એશિયાટિક સેાસાઇટીના જર્નલનું પુસ્તક છઠ્ઠું પુ. ૩૫૧, ૪ ચીનના ૌદ્ધ સાધુએ ત્રાન્માસિયાના આકત્રિયા અને ઈન્ડિયામાં ઈ. સ. ૬૩૨ અને ત્યાર પછીનાં વર્ષોમાં પ્રવાસ કર્યો હતા તેના વૃત્તાન્ત ઉપરથી બેંગાલની એશિયાટિક સેસાઇટીના જર્નલના પુ. ૫ માને પૃ. ૬૮૫ મેં વલભી વિષેની એની નોંધ છપાઇ છે, તે ઉપરથી; પણ તેમાં એની સૂચના પ્રમાણે નામના ફેરફાર કરવો છે. ૫ વલભીપુરના આસપાસના પ્રદેશ તલાન, ભાદ્રદ અને આખું ગાહિલવાડ એ સર્વેના બધા ભાગનું પ્રાચીન નામ વાળાક ક્ષેત્ર છે. ૬ માળવાનું પ્રાચીન નામ અવંતિ દેશ છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૨ રાસમાળા થાય છે. એકસેા કરતાં પણ વધારે સંધારામ (બૌદ્ધમતના મઠ) જોવામાં "( આવે છે; ત્યાં છ હજાર કરતાં પણ વધારે સાધુ છે; તેઓમાંના ઘણાખરા “ સમાત્ય સંપ્રદાયના અનુયાયી છે, અને તે મત હીનયાન મતના પેટાને “ છે. ત્યાં સેંકડા દેવાલયા તે। દેવનાં છે; તેના સાધુની સંખ્યા મ્હોટી “ છે. ગૌતમ મુદ્દ જ્યારે મૃત્યુ લોકમાં હતા (ઈ. સ. પૂર્વે ૫૬૦ થી ‘૪૮૦) ત્યારે આ દેશમાં ઘણી વાર આવેલા હતા. અને તેમણે જે જે ઝાડની છાયા નીચે વિશ્રામ કરેલા, તે તે ઠેકાણું ઓળખાઈ આવવા સારૂં અશાક રાજાએ (ઈ. સ. પૂર્વે ૨૮૦) સ્તૂપો બંધાવી છે. રાજ્યકર્તા વંશ ક્ષત્રિય કુલના છે. આગળનેા રાજા, માળવાના શીલાદિત્યને ભત્રિો હતા, અને હાલમાં જે રાજ્ય ચલાવે છે તે કનેાજ (કાન્યકુબ્જ) દેશમાં શીલાદિત્ય રાજા રાજ્ય કરે છે તેના કુંવરના જમાઈ થાય છે; તેનું નામ દ્રોવ ભટ (ધ્રુવપદુ ધ્રુવભદ્ર) છે. મેાનોં જાકવેટ ધારે છે કે, વલભીના રાજાઓના વંશમાં અગિયારમા રાજા, જે ખીજો ફોવ સેન થઈ ગયા, << 66 (( તે જ આ (( cr “રાજા જાણવા. વલભીના નાશ એ વંશના જે છેલ્લા રાજાની વેળામાં થયા તે ચેાથેા શીલાદિત્ય રાજા હતા, એનું રાજ્ય ( અકેકા રાજ્યને ‘સુમાર વીશ વીશ વર્ષને ગણતાં ) મેડામાં મારું સુમારે ઈ સ૦ ૭૭૦ ( ૭૬ ૬ ) સુધી હતું. પણ મિસ્તર વાથન આશરા બાંધીને એ સેંકડ હેલું ધારે છે. (( 66 (( (6 '' રાજસ્થાનને કર્તા ધારે છે કે, વલભી ઉપર મ્લેચ્છ લેાકાએ ચડાઈ કરી હતી તે સિથિયન લેાકેા હતા. મિસ્તર વાથન ડે છે કે તેઓ “બાકા ઇન્ડિયન” જાતિના લેાક હતા, એએના સિક્કા સારઠમાંથી ધણા મળી આવ્યા છે. અને મિસ્તર એલ્ફિન્સ્ટન ધારે છે કે, તેઓ હેાટા શિરવાન પાદશાહના હાથ નીચેના ઇરાનિયા હશે. ચડાઈ કરનારા લેકે મ્લેચ્છ અથવા હિન્દુ વિના ખીજી જાતિના હતા. એવું જે લખ્યું હાત નહિ તે, અમે એવી ધારણા કરત કે, સારમાં પેાતાની સત્તા ફરીથી સ્થાપન કરવાને પ્રયત્ન કરતાં, દક્ષિણ માંહેલા કલ્યાણના સાલકિયાએ વલભીનેા નાશ કરેલા હશે. વલભીને નાશ થયાની સાલ નક્કી કરવામાં, અનિશ્ચિતપણું એટલું બધું આવી પડે છે કે, તેનેા નાશ કરનારા લેાકેા વિષે જે જે કલ્પના કરિયે તે સર્વ દેદળા પાયા ઉપર જ થાય એમ છે. હિન્દુસ્થાનના આ ભાગમાં એક ખીજો ૧ છઠ્ઠો શીલાદિત્ય ધ્રુવ ભટ હેવાતા હતા. ગુપ્ત સં. ૪૪૧=ઈ સ૦ ૭૬૦ જીએ ૐ આ માળ, ૨ પૃ. ૨૨૮, ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ જયશિખરી ચાવડે રત્નમાળા ૨૩ રાજકર્તા વંશ હતો તે અણહિલપુરના ચાવડા રજપૂતોને હતે. આ અણહિલપુર રાજધાની ઈ. સ. ૭૪૬ માં સ્થાપવામાં આવી એમ કહેવાય છે. હવે અમે જે વૃત્તાન્ત લખિયે છિયે તે ઉપરથી જણાશે કે ચાવડાઓની રાજધાનીની સ્થાપના વલભીપુરને નાશ થયા પછી બહુ મોડી થઈ નથી. પ્રકરણ ૨, જયશિખરી ચાવડે, પંચાસરનો રાજા. કચ્છના રણ પાસે પંચાસર છે ત્યાં વલભીથી શ્રીમાસૂરિ અને બીજા નાડુ આવીને રહ્યા હતા, તે વેળાના પ્રારંભથી, અમે લખવાનું શરૂ કરિયે છિયે. અમારું પ્રમાણ “રત્નમાળા” અથવા રત્નને હાર એવા નામનો ગ્રંથ છે તે છે. એ ગ્રંથ કૃષ્ણજી નામના બ્રાહ્મણે, ગુજરાતના મહાનસિંહ રાજાનાં વખાણને અર્થ, કવિતામાં રચે છે. તે કવિ કહે છે કે –“સોલંકી વંશની કીર્તિ ઘણી છે; એ વંશ દેવનો છે. તેમાં સિદ્ધરાજ એ એક કુળદીપક થઈ ગયો છે.” વળી તે કહે છે કે ખરી વાત છે કે, જે રસ્તામાં મારે ચાલવાનું છે તે રસ્તે, મારા પહેલાં થયેલા કવિના ગ્રંથોથી પાંશરે દેર જેવો થઈ ગયેલ છે, અને જે મોતી “મારે પવવાનાં છે તે મેતી પહેલા કવિની હીરા સરખી બુદ્ધિથી “વિંધાયેલાં છે; તે પણ, આ વિર રાજાનાં ફરીથી ઘટિત વખાણ કરવાને “સરસ્વતી દેવીના પ્રતાપથી જ હું શક્તિમાન થઈશ” પણ કૃષ્ણજી પિતે પિતાની રચનાથી તૃપ્ત થયો હોત નહિ તે તે ખરે કવિ કહેવાત નહિ. તેણે આત્મવખાણ એવા શબ્દોથી કર્યાં છે કે, તે ઉપરથી ખુલ્લું જણાય છે કે, અગર જે તેણે બીજાના ગ્રંથનાં વખાણ ઉદારતાથી કર્યાં છે, તે પણ તે પિતાના ગ્રંથની બુજ કરવામાં કોઈ પણ પ્રકારે અજાણ ન હતા. જે માણસ સમુદ્રમાં નહાય તેણે સર્વ તીર્થ કર્યાં; જેણે અમૃતપાન કર્યું તેને બીજું કશું ખાવાને જોઈતું નથી; જેની પાસે પારસમણિ છે તેની પાસે સર્વ ધન છે, એજ રીતે જે માણસે રત્નમાળા વાંચી તેણે સર્વ “પુસ્તક વાંચ્યાં. આરસ પહાણથી બાંધેલું જળાશય હોય પણ તે જળ વિના ૧ ચાવડા, શૌચ, ચૌરાને સૌરાષ્ટ્રમાં પ્રવેશ અને તેમની ઓળખ માટે જુઓ રાસમાળા પૂણિકા અંક ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રાસમાળા શોભતું નથી; તથા દીપાયમાન દેવાલય હોય પણ તેના ઉપર શિખર ચડ્યું હોય નહિ તો તે શેભતું નથી, તેમ જ કોઈ માણસના શેધ ઘણું ભારે “હેય પણ તેણે જે રત્નમાળા વાંચી નહિ તો તેની પંડિતાઈ શેભતી નથી.' અમને લખવાને દિલગીરી ઉપજે છે કે મૂળ આ રત્નમાળાનાં ૧૦૮ રન હતાં તેમાંથી માત્ર આઠ રહ્યાં છે. સંવત ૭૫૨ અથવા ઈ. સ. ૬૮૬માં કલ્યાણ નગરમાં સોલંકી વંશનો ભવડ રાજા રાજ્ય કરતે હતો. તેની પાસે સોળ પટાવત હતા, તેમને નિરંતર તે પિતાની પાસે રાખતું હતું. તેઓ રાજભક્ત હતા, અને રાજાની ચડતી થયેલી જેવાને ઇચ્છતા હતા. લડાઈની વેળાએ મૂઠિયે વાળીને નાશી જાય એવા ન હતા; પણ આકાશના સ્તંભની પેઠે ડગે નહિ એવા હતા. એમનાં નામ નીચેના દુહામાં છે( દુહે)-ચંદ, કંદ, ભટ, વેદ, વીર, સિંહ, સિંધુ, ગિરિ, ધીર; સામત, ધીમત, ધન્વિ, મટુ, ભીમ, મહારથી, મિહિર, આમાં, મિહિર હતા, તે મુખ્ય હતો તેને કઈ દિવસ બહાર કામગિરી ઉપર મોકલવામાં આવતું નહિ. બાકી બીજાઓને,જિત કરવા સારૂ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશાથે મોકલવામાં આવતા હતા. આસપાસના સર્વે રાજા१ छपय-सजित सोळ सिनगार, नारी बिन चंद्र न सोहे; पुरुष धरे पोषाक, पाग बिन लसत न जोहे, મારા નિત નામ, પાનાં વિન માનવ ઉના, रेनो पति बिन रेनी, भुक्त धृत बिन सब न्युना, सब ग्रंथ पंथ पंडित लखे, रत्नमाल नहि जो पढे, बहु दिप्तमान देवळ बन्यो, न लसे बिनु शिखर चढ़े. ज्यौं निधि में अन्हात, तीर्थ सब सो नर कीना; जो जिवित दिय दान, दान सब ही तिन दीना, परधन पर त्रिय त्याग, सबे वृत पूरन पारे, अमृत मिले आहार, स्वाद सब ओरं बिसारे; सब धन तिनके गृह जानिहु, जिनकु चिंतामणी मिले, अस ग्रंथ पंथ सब सो पढयो, रत्नमाल धर ही दिले. ૨ પ્રબન્ધ ચિતામણિના કર્તા મેરૂતુંગ કાન્યકુબ્સ દેશના કલ્યાણકટક નગરને રાજા ભૂદેવ (ભય, ભૂવડ અથવા ભયડ) હતું એમ લખે છેતેમ જ કુમારપાલ ચરિતમાં પણ એમ જ છે અને ઈતિહાસમાં એ નગર દક્ષિણનું કલ્યાણ એમ ગણેલું છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ જયશિખરી ચાવડા ૨૫ એમાં ભૂવડની આણ વર્તાઈ ગઈ હતી. માત્ર એક ગુજરાતને રાજા જિતાયા વિના રહ્યો હતા. તે ચાવડા વંશને હતા; તેનું નામ જયશિખરી હતું; અને તેની સ્ત્રી રૂપસુંદરી કરીને હતી. તેનું રાજધાની નગર પંચાસર હતું. પેાતે બળવાન, તેજવાન અને બુદ્ધિમાન હતા; તેને ભંડાર અખૂટ હતા, અને તેની ફેાજ અણિત હતી. આવેા એક રાજા ભૂતળમાં છે એટલી જાણ પણ ભૂવડના પટાવતાએ તેને પડવા દીધી નહિ, તેથી તે જાણતા હતા કે આખી પૃથ્વી મારી સત્તા નીચે છે. જિતી લીધેલા દુશ્મનાને ત્યાં લૂટ કરી તે છૂટથી અને ઊંટ, ઘેાડા, રથ, અને હાથિયેથી આખું કલ્યાણ નગર ભરાઈ ગયું હતું; ઝવેરી, વણકર, તાર, અને સુશાભિત વાસણ બનાવનારા ત્યાં વસતા હતા. અને ધરની ભીંતા રંગિત ચિત્રાથી શણગારેલી હતી. વૈદ્ય, અને કારીગર ઘણા હતા, તેમ જ ગવૈયા પણ ત્યાં વસતા હતા, અને વિદ્યા ભણવાને અર્થે નિશાળેા પણ હતી. સૂર્ય છ મહિના ઉત્તરાયનમાં ચાલે છે તે છ મહિના દક્ષિણાયનમાં ચાલે છે તેનું કારણુ માત્ર એટલું જ કે લંકાપુરી અને કલ્યાણપુરીની શાભા સરખાવાને તેનાથી બની આવે. ખીજા સદ્ગુણાની સાથે, રાજા ભૂવડ, પંડે સર્વ જાતના ડ્યાપણુના લેાભી હતા, અને તે સાથે વિદ્યાતા મ્હોટા પોષક હતા. તેમાં મુખ્યત્વે કરીને ડાહ્યા હિન્દુરાજાને આશ્રય આપવાને ટિત એવાં જે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર તેને તે પૂરા પાષક હતા. વિદ્વાન લેાકેાને તે એટલું બધું ઉત્તેજન આપતા કે, જે પ્રમાણે ચેામાસાનું બધું પાણી દરિયા ભણી ચાલી જાય છે તે જ પ્રમાણે બધા પ્રકારની પ્રવીણતા તેના દરખારમાં ચાલી ચાલી આવતી હતી. એ રાજાને એક ભાગ હતા, તે શિવની કૈલાસપુરી જેવા હતા; તે પરમાનંદ પમાડે એવાં ફૂલ અને ફળનાં ઝાડથી શાભાવેલા હતા. તેમાં એક સમયે રાજા નૃત્ય, ગીત, ગાયનથી ઉમંગ પામતા બિરાજમાન થયા હતા. તેને યુવરાજ, કર્ણ કુંવર, રાજપાષાક પ્હેરી, એક પડખે બિરાજ્યા હતા, અને ચંદ અને ખીજા પટાવતાથી આખી મંડળી શોભાયમાન્ દેખાતી હતી. તેમાં વળી બુદ્ધિ અને ડ્યાપણમાં એક ખીજાથી ચડિયાતા એવા વિદ્વાન અને કવિયાને સમાજ એડેલા હતા, પણ સર્વમાં શ્રેષ્ઠ કવીશ્વર કામરાજ, જે રાજાનેા મિત્ર હતા તે હતેા; રાજા ભૂવડ જેમ સુભટામાં શોભાયમાન દેખાતા હતા તેમ એકવીશ્વર વિદ્વાનામાં શાભાયમાન દેખાતેા હતેા. તેવામાં એક પર ૧ આ ઉપરથી જણાય છે કે ક્લ્યાણપુરી ઉત્તરમાં (કનેાજ દેશમાં) હતી. ૨. ઉ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #97 -------------------------------------------------------------------------- ________________ રડ્ડ રાસમાળા દેશી કવિએ આવીને રાજાના વખાણનાં કવિત હેવા માંડ્યાં. તેમાં જે ચતુરાઈ બતાવી હતી તે સમજીને રાજા પોતે રીઝયા, અને પેાતાની આસપાસ કવિયે। મેઠેલા હતા તેઓને તેનું ઉત્તર કહેવા કહ્યું, પણ તેમાં કેાઈની હિંમત ચાલી નહિ. પછી ભૂવડે પેલા કવિને મૂલ્યવાન શિરપાવ આપ્યા અને પૂછ્યું કે “તમારૂં નામ શું? અને જે દેશમાં તમે આટલાં બધાં વર્ષ છાના રહ્યા તેનું નામ શું?” 66 ** 66 કવિએ જવાબ દીધા કે, “મારું નામ શંકર છે. ગુર્જર દેશ જે પૃથ્વીને · ઉત્તમેાત્તમ ભાગ છે, જેની ભૂમિ પૂર્ણ “રસાલ છે, પાણી, ધાસ, અને ઝાડથી અતિ શાભાયમાન છે, જ્યાં ધન “તેા ઢગલે છે, અને જ્યાં મનુષ્યા ઉદાર છે, તે ગુર્જર દેશથી હું આવ્યા છું, ત્યાં પંચાસર છે તેમાં સમુદ્રપુત્રી જે લક્ષ્મી તેને નિરંતર વાસ છે, તે સર્વ પ્રકારે દેવનગરી જે ઇન્દ્રપુરી તેની સમાન છે. જે ત્યાં વસે છે તેને સ્વર્ગમાં જવાની પણ ઇચ્છા થતી નથી. ત્યાં ચાવડા રાજા રાજ્ય કરે છે તે બધી સુભટ જાતિમાં અગ્રેસર છે, અને જેણે પેાતાનાં અદ્ભુત કામથી “ જયના શિખર (પર્વત) ઉભા કરયો છે તેથી તેને કવિયેા ‘જયશિખરી’ હે છે, તેની પટ્ટરાણી ‘રૂપસુંદરી’ કરીને છે તેની શેાધી જોડ જડે એમ નથી. રાણીને ભાઈ સૂરપાળ છે તે ડાહ્યો અને શૂરવીર છે. જયશિખરી અને સૂરપાળ જો ભેગા ભળે તેા ઇન્દ્રને તેના ઇન્દ્રાસન ઉપરથી ઊઠાડી મૂકે, પણ તેમને તેની 66 "" 66 "" << C6 ગરજ ઓછી જ છે; કેમકે તેઓની પેાતાની ગુજરાત છે તે આખી પૃથ્વીનું ¢ તત્ત્વ છે. ત્યાં સરસ્વતીના નિરંતર વાસ છે; મેં મારી વિદ્યા મેળવી છે તે “ ત્યાં જ, અને ત્યાંથી જ હું દિગ્વિજય કરવા નીકળ્યા છું.” << રાજા ભૂવડે, ગુજરાતનાં આવાં વખાણ સાંભળીને મૂછે હાથ નાંખ્યા. તે જોઈ કામરાજે તેના અંતરની છાના વેરની વાત જાણી લીધી તે શંકર સાથે કવિતાવિવાદ કરવા લાગ્યા, પણ એકલા તેા તેનાથી હાલ્યો એટલે શિવે (શંકર) કામને જિત્યા હતા તે શંકરે કામરાજને પરાજય કચો. ભૂવડ રાજા, તે દિવસની ગંમતનું આવું પરિણામ આવેલું જોઈ, નાખુશીની સાથે મહેલમાં ગયા. સાંજે તેણે પેાતાના પટાવતાને ખેાલાવ્યા તે ગુજરાત સંબંધી વધારે વૃત્તાન્ત સાંભળવાની ઇચ્છા બતાવી. એડ઼ા થયેલા પટાવતાએ રાજાને જૂદું સમજાવા માંડયું કે, અમે જયશિખરીને હરાવી પંચાસર લીધું હતું, પણ રાજા શરણ થયા એટલે તેને નાશ અમે કચો નહિ. રાજાને ગળે આ વાત ઉતરી નહિ, તેથી ચંદ્રને દબાવીને કહ્યું કે સાચે સાચું ખેલ. ત્યારે તેણે કહ્યું કે, અર્બુદ ગિરિ અથવા આખુ પર્વતની દક્ષિણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ જયશિખરી ચાવડ-પંચાસર ઉપર ચઢાઈ ર૭ ભણું જતાં, આપણું પટાવતને ને શૂરપાળને ભેટે થયો હતો. શૂરપાળ સાથે તેના બનેવીની ફેજ હતી, તેની સાથે લડાઈ કરવાનું ભયભરેલું લાગ્યાથી આપણું પટાવ આડે રસ્તે સેરઠ આવ્યા. આવી વાત સાંભળીને સત્વર ફેજની તૈયારી કરવાની રાજાએ આજ્ઞા કરી, તે પ્રમાણે લશ્કર તૈયાર થયું, ને જયશિખરી ઉપર ચડાઈ કરવા ચાલ્યું. જતાં વેંત જ અપશકુન થયા, પણ, સત્વર જવાની રાજાની આજ્ઞા હતી એટલે લશ્કરને ઉપરિયા અટકાવી શક્યા નહિ. શંકર કવિ આવામાં ઘેર જઈ પહોંચ્યો હતો, અને તેણે પોતાના રાજાને સર્વ વૃત્તાન્ત માંડીને કહ્યો હતો, જયશિખરી શૂરવીર હતું, તેથી લડાઈ કરવાની તક મળી એટલે ઘણે આનંદ પામ્ય, અને પિતાના સુભટોને કંકણ, કુંડળ, અને બીજા અલંકારેને તથા વસ્ત્રોને શિરપાવ આપ્યો. રાજા ભૂવડની સેના ચાલી આવી. તેમાં હાથી, ઘોડા ઘણુ હતા; ચાર હજાર રથ હતા, ઘોડેસવારે પાસે શસ્ત્ર અસ્ત્ર હતાં; પાયદળને તે કાંઈ પાર ન હતું. જે જે ગામ થઈને લશ્કર આવતું ગયું તે તે ગામલેકો લશ્કર જોઈને ઘરબાર મૂકી નાશી ગયા, ને જે ગામવાળા સામા થયા તેમની ઉપર છાપો મારીને તે ગામ લુટયાં. જ્યાં થઈને ચડેલું લશ્કર ગયું ત્યાંની પાણીવાળી જમીન સૂકી થઈ ગઈ, ને સૂકી જમીન ભેજવાળી થઈ ગઈ, જ્યાં મેલાણ થતું ત્યાં મલ્લવિદ્યાની કસરત થતી ને શસ્ત્ર-અસ્ત્રનો અભ્યાસ થતો. દુશ્મનના દેશની પાસે આવી પહોંચ્યા એટલે મોખરાનું એક શહર લૂટયું, અને પંચાસરથી છ માઈલને છેટે પડાવ કર્યો, ત્યાંથી આસપાસનાં ગામડાં લુટી સ્ત્રી પુરૂષોને કેદ કરી રાખ્યાં. આ વાત સાંભળીને જયશિખરીને નખથી તે શિખા સુધી ક્રોધ ચડ્યો. હલ્લો કરનારાને સેનાપતિ મિહિર હતું તેને તેણે કાગળ લખે, તેમાં ગરીબ લેકોના ઉપર જુલમ કર્યો તે વિષે ઘણે ઠપકે દઈ લખ્યું કે શુરવીર તે આવું અઘટિત કામ કરે નહિ, પણ કૂતરાને પથરે માર્યો હોય તે મારનારના ભણ નહિ થતાં તે પથરાને બચકાં ભરે તેમ તું કરે છે. મિહિરે ઉત્તરમાં લખ્યું કે “મહામાં લીલું તરણું ઘાલી તારે રાજા ભુવડને શરણ થવું, નહિતર લડવાને સામા થવું.” જયશિખરિયે તરત લડવાનું કબૂલ કરયું, ને પિતાના ભાયાત અને સુભટોને બેલાવીને બીજે દુહાડે લડાઈ કરવાની તૈયારી કરી. મિહિરને કાગળ આવ્યો ત્યારે શૂરપાળ ત્યાં હતો નહિ, તેથી રાજાની જાણમાં ન છતાં રાત્રિની વેળાએ, એકાએક શત્રુ ઉપર તૂટી પડવાને તેણે નિશ્ચય કર્યો. વાત પણ એમ બની કે, તે વેળાએ શત્રુઓ તૈયાર હતા નહિ, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રાસમાળા કેટલાક પાસેનાં ગામડાં લૂટવા ગયા હતા, કેટલાક ખાવા પીવામાં પડ્યા હતા, કેટલાક ઊંધતા હતા, કેટલાક નાચમજરામાં ગુલતાન થયા હતા, તેથી તેને ફાવી ગયું. શૂરપાળના માણસે હાથમાં તરવારો લઈને ટૂટી પડ્યા, તેમાં ઘાસ કાપનારા ઘાસ કાપી નાંખે તેના કરતાં શત્રુઓને કાપી નાંખવાને તેને વધારે મહેનત પડી નહિ. શૂરપાળે ચંદને કહ્યું કે, શસ્ત્ર ઝાલીને સાવધાન થઈ તારા ષ્ટિ દેવને સંભાર, એમ કહી, તેના પેટમાં તરવાર ખાશી, અને ફૂંદતે સખત ધાયલ કહ્યો; ઢારના ધેરમાં જેમ વાધ પડે તે તે અસ્તવ્યસ્ત થઈ જાય તેમ શત્રુની ફેાજમાં ભંગાણ પડ્યું. ફૂંદને જખમ વાગ્યા હતા તેથી નાસતાં મરણ પામ્યા. વેદ જે પરમાર રાજાના સગા થતા હતા તે ફજેતીને માચો નિરાશ થઈને પેાતાને લશ્કરી પાષાક ઉતારી સંન્યાસીને વેશે કાશી નાશી ગયા. મિહિર જે સેનાપતિ હતા તેણે જાણ્યું કે મારૂં કાળું મ્હાં થયું તેથી તેણે પેાતાના રાજાની રાજધાનીથી આઠ દિવસની કુચને છેટે પડાવ કહ્યો રાજા ભૂવડ હાર થયાના સમાચાર જાણીને મિહિરની છાવણીમાં આવી પ્હોંચ્યા, તે નાશી આવેલા લશ્કરને હિંમત આપી હેવા લાગ્યા કે એક વાર પાછું હઠવું પડે તે તે ખીજી વાર જિત થવાની નિશાની છે, કેમકે હથિયારને પાછું છટકાવ્યા વિના તેનો જખરા ધા થઈ શકતા નથી. ભૂવડ, પેાતાના સુભટા અને લશ્કરને ફરીથી ર્ ઉપજાવવામાં ફતેહ પામ્યા, એટલે લડાઈની મસલહત કરવાને સુભટાની સભા કરી, તેમાં એવે ઠરાવ કરવો કે રાજાએપિંડે તત્કાલ ગૂજરાત ઉપર હલ્લા કરવા. ઘેરથી નીકળતાં રસ્તામાં સારા શકુન થયા અને વાદિત્રના, રણશિંગાના અને દુન્દુભીના નાદના ધડધડાટ આકાશમાં થવા લાગ્યા. સેના પાસે આવી પ્હોંચી, એટલે, જયશિખરી પંચાસરના દરવાજા બંધ કરીને માંહે પેઠા, પછી રાજા ભૂવડે નગરને ઘેરા ધાયેા. પ્રથમ મિહિરે હલ્લે કરો, તેને સૂરપાળે પાછા હઠાગ્યેા. પંચાસરના રાજાએ પેાતાંના સુભટાને એકડા કરીને કહ્યું કે, જેમને પોતાના જીવ વ્હાલા હાય. તેમણે સુખેથી ઘેર પાછા જવું, પણ સર્વેએ સરખું ઉત્તર આપ્યું કે અમે ઊંચા કુળના રજપૂત છિયે અને અમે સર્વે તમારી સાથે મરવાને તૈયાર છિયે. આવી પટ્ટીની વેળાએ જે પૂ દઈને પેાતાના નામને અબ લગાડે તેનું માંસ કાગડા પણ ખાય નહિ અને તે કૈાટી કલ્પ સુધી નર્કમાં રહે. બાવન દિવસ સુધી હલ્લા કરવા પણ કાંઈ વળ્યું નહિ, એટલે રાજા ભૂવડે મિહિરને સલાહ પૂછવા ખેાલાવ્યા, તેણે કહ્યું કે સૂરપાળને ફાડવાની મહેનત કરવી. પછી આકડાના દૂધ વતે કાગળ લખીને શૂરપાળ ઉપર મેકલ્યા તે તેણે કંકુ ચાળીને વાંચ્યા; પણ રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ જયશિખરી ચાવડે-પંચાસર આગળ સંગ્રામ ૨૯ ભવડનું લખેલું તેણે સ્વીકારવું નહિ, અને જવાબમાં લખ્યું કે “પાણું એક વાર જે દૂધ સાથે મળી ગયું છે તેમાંથી જુદું પડતું નથી તેમ હું જયશિખરીનાથી જૂદો પડી શકતો નથી. એ! મૂર્ખના શિરોમણિ! હું ઊંચ કુળને છું, મને ફેડવાની આશા તું કેમ રાખે છે? ત્રણ લેકનું રાજ્ય આપવા કરે પણ જે વર્ણસંકર હોય તે જ લેવાનું મન કરે.” રાત ત્યારે બન્ને રાજાઓ, પોતપોતાના લશ્કરને લડવાને શર છૂટે, અને યુદ્ધ કરવાની રીત જાણવામાં આવે, એટલા માટે મહાભારતની કવિતા ગવરાવે. જે વેળાએ ભીમનાં અભુત પરાક્રમની વાતે ગુજરાતના સુભટના સાંભળવામાં આવે ત્યારે તેમને ઘણો જુસ્સો ઉત્પન્ન થાય, અને તેઓ પૂછે કે “રાત ક્યારે ખૂટશે; સવાર કયારે થશે, કે અમને લડવાનું મળે? (દુહા). વાટ જુવે નિજ પતિ તણું, વનિતા વિયેગી જેમ વ્યાકુળ થઈ વહાણતણી, સુભટ જુવે સૌ તેમ. રણસંગ્રામે જે પડે, ભારથમાં છે સાર; તેને તે ઈંદ્ર જ તણી, વરે અપ્સરા નાર. અધીરા થઈ આનંદથી, એમ કરે ઇરછાય; કાષ્ટ ધૂળનાં ઘર તજી સ્વર્ગે જઈ વસાય. આજ્ઞા જયશિખરી તણી થઈ તે થતાં સવાર સુભટ શેબિતા સૌ થયા, તત્પર તેણુ વાર. રણુમાંથી જિતી કરી, વળવાની નહિ આશ; પણ વઢી મરી જઈ અસર વરવા કરી આશ. નિહાળો નિશ્ચય સુભટના, સ્વર્ગતણું સૌ નાર; પ્રીત થકી સૌ પરણવા, સજી થઈ રહી તૈયાર. સો સુભાએ નેહથી, કવચ ધરમાં જે વાર સજી શણગાર બની રહી, સર્વ સ્વર્ગની નાર, સૌ સુભટોએ નેહથી, શસ્ત્ર સજ્યાં જે વાર; વરમાળા કરમાં ગ્રહી, રહી થેલી સી નાર. સુભટોએ જ્યારે ગ્રહી, રીતણું લગામ બેઠી ઝટ વિમાનમાં સ્વર્ગ તણું સૌ યામ. રૂપસુંદરિયે અંતઃપુરમાંથી ચાલતા યુદ્ધના ભયંકર અવાજ સાંભળ્યા, એટલે પિતાના પતિને બેલા, અને તેને વિનવીને કહ્યું કે “સ્વામીનાથ! જ્યાં સુધી સારા શકુન થયા નથી, ત્યાં સુધી રણસંગ્રામમાં પડવાની હામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા બકવી કહિ.” પણ જયશિખરી બોલ્યો કે, “કન્યાકાળને સમયે અને રિપુ દરવાજા સુધી આવી પહોંચ્યો હોય ત્યારે શકુન જેવા નહિ, પણ શ્રીકૃષ્ણનું નામ લેવું.” એમ કહી તેના મનનું સમાધાન કરવું. જેમ ગાજવીજનાં તોફાનની વેળાએ વાદળાં એક બીજાની સાથે અથડાય છે, તેમ એક બીજાની ફેજ સામાસામી આવી ગઈ તેમનાં હથિઆર વીજળીની પેઠે ચમકારા દેવા લાગ્યાં; જેમ મેઘની ગર્જના થાય તેમ ધરતી, પગના ધમકારાથી, ધમધમવા લાગી; લડાઈનાં વાદિત્ર વાગી રહ્યાં; તેથી બીકણ હોય તેનામાં પણ શર આવે. જેમ વર્ષાઋતુમાં વર્ષાદ વરસી રહે છે તેમ બાણ અને અસ્ત્રને વર્ષાદ વરશી રહ્યો; હળ, મુશળ ને ફરીથી તેઓ લડવા લાગ્યા; હાથી સામા હાથી, ઘેડા સામા ઘોડા; ને રથી સામા રથી. લેહીની નદિયમાં કપાઈ મરેલાનાં મુડદાં તરવા લાગ્યાં; રણસંગ્રામને પિકાર જેમ વધવા લાગે તેમ સુભટે, આનંદ પામવા લાગ્યા. જેઓ હિંમત હારી જતા તેઓને ભાટ લેકે લલકારતા હતા. તેઓ કહેતા કે “એ શુરવીરેના પુત્રો ! રંગ છે તમને, આ રણભૂમિ રૂપી તીર્થ તમને ફરી ફરીને મળવાનું નથી, માટે જગતમાં જશ મેળો, ને સ્વર્ગ પામો. દેવતાઓના મુખમાંથી વાહ! વાહ!ના અવાજ કઢાવો અને અમર થાઓ.” યુદ્ધને ઘુંઘાટ આકાશમાં પહોંચ્યો ને દેવતાઓને કાને જઈ લાગે; તેઓને લાગ્યું કે આ તે કુરુક્ષેત્રમાં ફરીને યુદ્ધ થયું કે શું ? અપ્સરા નાચવા લાગી, ગાંધર્વ હતા તે ગાવાવગાડવા લાગ્યા. ને પાતાળવાસી નાગ અને દેવતાઓ કંપવા લાગ્યા. શિવ આવે ટાણે રણભૂમિ ઉપર ભટકવા લાગ્યા ને પિતાની કદિ પૂરી થાય નહિ એવી જે રૂંઢમાળા તેમાં શુરવીરેનાં મસ્તક લઈ પરવવા લાગ્યા. ડાકણ અને ભૂત તેની આસપાસ વિંટાઈ વળ્યાં. જેગણિ અને માંસ ભક્ષણ કરનારા, પિતાનાં ખપ્પર લોહીથી ભરવા, ગીધ પક્ષીની પેઠે લલચાઈ આવી પહોંચ્યાં. શૂરપાળે પિતાના સદાના શરપણાથી, ભટની સેનાને પાછી હઠાવી; પણ જે લેકે પાછા હઠતા હતા તેઓને ધિક્કાર કરી ધમકાવીને રાજા ભૂવડે કહ્યું કે “જે પાછા હડ્યા તે તમને મારે હાથે પૂરા કરીશ.” ભટ મરણિયે થઈને શત્રુની ફેજમાં ટૂટી પડ્યો, ત્યાં તેણે ઘણુ જણને માર્યા પણ તેના ઉપર બાણને વર્ષાદ વર્ષવાથી તે પડ્યો ને શૂરપાળના હાથથી મરણ તેલ ઘવાય. ભટની ઉધે માથે કાવાની હિંમતથી કામ સયું. કેમકે ૧ પાંડવકનું મહાભારતમાં વર્ણવેલું યુદ્ધ ક્ષેત્રમાં થયું હતું. ૨. ઉ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #102 -------------------------------------------------------------------------- ________________ જયશિખરી ચાવડે-તેને પરાજય ૩૧ તેની સેના, જયશિખરીની સેનાને હઠાવવામાં જિત પામી, અને કિલ્લાની પશ્ચિમ બાજુએ જઈ કિલ્લે તેડ્યો. જયશિખરિયે, જાણ્યું કે આ લેહીવાણુ લડાઈમાં મારા ઘણા સુભ માર્યા ગયા, તેથી હવે જિતવાની આશા રહી નહિ, એટલે સૂરપાળને બેલાવીને કહેવા લાગ્યો કે, “તારી ગર્ભવંતી બહેન રૂપસુંદરીને કેઈ નિર્ભય ઠેકાણે લઈ જા, કે મારા વંશનું બીજ રહે.” શૂરપાળે પ્રથમ તે ના કહી, પણ રાજાએ તેને પોતાના સોગન દઈને કહ્યું કે “મારી ખાતર તું એટલું કામ કર. મારા વંશમાં કઈ શ્રાદ્ધ કરનાર નથી, તેથી હું મેક્ષ નહિ પામું, ને “મારા વંશમાં કઈ હશે નહિ તેથી અરે ભાઈ! મારા શત્રુ નિષ્કટક રાજ્ય “ચલાવશે.” આ પ્રમાણે આગ્રહ કરવાથી શૂરપાળ, પિતાની બહેનને લઈને કિલ્લામાંથી નીકળી ચાલ્ય; પણ નાશી જવાનું કારણ રૂપસુંદરીના જાણવામાં આવ્યું એટલે આગળ ડગલું ભરવાને પણ તેણે ના કહ્યું ને પિતાના પતિની સાથે સતી થઈ બળી મરવાને પિતાને દઢ નિશ્ચય હતું તે તેણે નિવેદન કરયો. પણ વંશનો નાશ થવાના કારણથી શૂરપાળને અસર થઈ હતી તે જ કારણ તેણે પિતાની બહેનને સમજાવીને શાત પાડી. તેને પછી એક રણમાં મૂકીને જયશિખરીની સાથે મરવાને પોતે પાછો આવ્યો.' તે દરમિયાન, રાજા ભૂવડે જોયું કે, કિલ્લાનું રક્ષણ હવે થઈ શકે એવું નથી, એટલે જયશિખરીને કહેણ કહાવ્યું કે, “ચાલ પ્રમાણે જે તું મોંમાં તરણું લઈ અવળા હાથ બાંધી, મારે શરણે આવી પગે પડે તો ગૃજરાતનું રાજ્ય પાછું તને સેંપી દઉં.” જયશિખરિયે ઉત્તર વાળ્યું કે “એ રીતે શરણ “થયા પછી મને જીવવું સારું લાગવાનું નથી, ગૂજરાતને બદલે સ્વર્ગ “પામીશ તે તે સારે બદલે થશે, અને હું ચાવડા વંશનો છેલ્લે છું તે તેની કીર્તિ મારી પછવાડે મૂકતા જઈશ. ૧ શેકસપિયર કવિકૃત ઇગ્લેંડના ૬ ઠ્ઠા હેનરી રાજાના નાટકના ત્રીજા ભાગના ચોથા અંકના ચોથા પ્રવેશમાં પણ આ જ વિચાર છે – “મારા ગર્ભસ્થાનમાં એડવર્ડ રાજાને વંશજ છે, તેના ઉપરના પ્રેમને લીધે હું નિરાશા તરું છું. અને એ જ કારણે કરીને મારા મનના ઉછાળા હું વશમાં રાખું છું, “ તથા મારા ઉપર જે આપત્તિ આવી પડી છે તે નરમ થઈને સહન કરું છું; અરે! એ જ કારણને લીધે હું મારાં આંસુ પડતાં અટકાવું છું અને લેહી ચૂશી ખાતે નિશ્વાસ ઉઠતો અટકાવું છું કે રખે ને વિશ્વાસ નાંખવાથી એડવર્ડ રાજાને વંશ “અને ઈગ્લંડની ગાદીનો ખરે વારસ મારા ગર્ભસ્થાનમાંથી સરી પડે અથવા મારાં આંસુમાં બૂડી જાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રાસમાળા આવું સાંભળી ભૂવડને ઘણો ક્રોધ ચડ્યો એટલે પિતાની જિત પૂર્ણ કરવાને તત્કાળ તૈયાર થયો. જયશિખરીની પાસે થેડી સેના રહી હતી તેનું ઘણું સેના આગળ કાંઈ ચાલ્યું નહિ. રાજાએ પિતે શત્રુની સેનાને ઘાસની પેઠે કાપી નાંખીને સારે ટકાવ કર્યો, પરંતુ છેવટે તે મરાયો, ને તેના શરીર ઉપર થઈને શત્રુ પંચાસરમાં પેઠે. કિલ્લાના રક્ષકે અને દરબારના રક્ષકાએ મરતાં સુધી તેમને પેસવા દીધા નહિ, પણ છેવટે ભારે મારામાર થયા પછી, ભૂવડે મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં દાસિયે ઘણું જુસ્સાથી સામી થઈ ને હાથમાં ભૂગલ કે જે કાંઈ આવ્યું તે લઈને દુશ્મનોને શહરના દરવાજા બહાર હઠાવી દીધા. તેમની ઈચ્છા જયશિખરીની લાશ લેવાની હતી તે અહિં પૂરી થઈ. પછી તેમણે ચંદનની ચિતા ખડકી માંહિ નાળિયેર નાંખ્યાં, અને જયશિખરીની સાથે તેઓ સર્વે બળી મુઈ, તેમાં વળી ચાર રાણિયે, દાસદાસિ સાથે ચિતામાં પડી. નગરના લેકમાંથી જેઓ રાજાના ઉપર ઘણો સ્નેહ રાખતા હતા તે પણ પોતાના રાજાની સાથે સ્વર્ગના રાજાની હજુરમાં જવા બળી મુવા. છેલ્લી વારે ભૂવડ, પિતાની ફેજ સહિત અંદર ધી ગયો ને ચિતા બળતી બંધ કરાવી, ઘટિત રીતે ચાવડા રાજાની મૃત્યુક્રિયા પિતાને હાથે કરીને તેનાં વખાણ કર્યાં કે આવા ખરા શૂરવીરને જન્મ આપનારને ધન્ય છે. તેને જ્યાં અગ્નિદાહ કીધો તેના ઉપર શિવનું દેવલ ચણવી તેમાં શિવની સ્થાપના કરીને તેમનું નામ “ગૂર્જરેશ્વર” પાડ્યું. જે દિવસે જયશિખરી પડ્યો તે દિવસે સૂર્ય ઝાંખો દેખાય, ચારે દિશાઓ ભયંકર દેખાવા લાગી, ને પૃથ્વી કંપવા માંડી; ને નદિયોનાં પાણી પહોળાયેલાં જેવાં થઈ ગયાં; પવન ઊંને વાવા માંડ્યો; હેમના અગ્નિમાંથી ભારે ધૂમાડા નીકળવા માંડ્યા; આકાશમાંથી તારા ખરવા માંડ્યા, આ બધા ઉત્પાત જોઈને લોકોએ જાણ્યું કે આજે કેાઈ મહેટ પુરૂષ પડ્યો. ૧ કૃષ્ણદાસ કહે છે કે, જયશિખરિયે ત્રણ દિવસ સુધી લડાઈ કરી, પછી બે હાથ કપાયા તેથી શસ્ત્ર વિનાને થયે, તે પણ તેણે ભૂવડની છાતીમાં લાતેને પ્રહાર કરયો, એટલે ભવડ મૂછિત થઈને પડ્યો ને લોકોએ જાણ્યું કે જેમને ઘેર ગયે. એટલામાં જયશિખરીને પછવાડે રહીને બે મલ્લાએ તરવારના ઘા કરીને માથું કાપ્યું. પછી ત્રણ દિવસ સુધી ઘડ ગુઝીને પડ્યું, ત્યારે ભૂવડે જાગીને એવું કહ્યું કે “ ક્ષત્રિય પુત્ર! તારાં માબાપને ધન્ય છે. તે બહુ પરાક્રમી કોઈ દેવને અંશ છે. અને બુદ્ધિશાળી! તારે અંતસ્થાને ગુર્જરેશ મહાદેવને શુદ્ધ પ્રાસાદ કરાવીશ.” એમ કહીને વારે વારે પ્રણામ કરીને નિઃશંક થઈ નગરમાં પેઠે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ જયશિખરી ચાવડેા રાજા ભૂવડે ક્રુચ્છ અને સેરઠના રાજાને જિત્યા અને ગૂજરાતની શાભા જોઈને તેને ત્યાં રહેવાનું મન થયું; પણ તેના સલાહકારાના હેવાથી તેણે જાણ્યું કે હજી તેા શૂરપાળ એક બાજુમાં કાંટાની પેઠે ખુંચતા રહ્યો છે તેથી આસપાસના રાજાએ ઉપર ખંડણી ખેસાડીને અને ગૂજરાતમાં પેાતાના એક એ ડરાવીને પેાતાને દેશ ગયા. << શૂરપાળ, પાતે, પોતાની અેનને નિર્ભય ઠેકાણે રાખીને પાછા આવ્યા ત્યારે જયશિખરી મરાયા હતા, તેથી પ્રથમ તેા એકાએક તેના મનમાં ઉભરા ભરાઈ આવ્યા કે, “ મારે પણ લડાઈમાં પડવું તે એની પછવાડે મરવું.” પણુ પછી તેણે વિચાવ્યું કે, “હું જો લડાઈમાં મારયો જઈશ તે ભૂતડનું રાજ્ય “નિષ્કંટક થશે; જે બનવાનું હતું તે બની ચૂકયું છે, આગળતે માટે હવે વિચાર“વાનું છે. જો ભાગ્યયેાગે મારી વ્હેનને પુત્ર પ્રસવશે તે ગુજરાતનું રાજ્ય “હું પાછું મેળવીશ; મારા આશ્રય વિના એ કામ બનશે નહિ.” પછી તે પેાતાની મ્હેનને ખેાળવાને નીકળી પડ્યો. પણ તેને તેને કશે! પત્તા લાગ્યા નહિ. કેટલાક અે છે કે તેને મ્હોં બતાવવાની શરમ લાગી તેથી તે સારી વેળાની વાટ જોતા ગિરનાર પર્વતના વનમાં ઉપરકેાટમાં વ્હેઠાણ કરી રહ્યો. ૩૩ 66 આણીમગ શૂરપાળના ગયા પછી રૂપસુંદરીને એક સીલિયે જોઈ, તેને કાઈ મ્હાટું માણસ જાણી માન દઈ હેવા લાગી:- વ્હેન ! આ વનમાં મારા ભેગાં તમે ર્ડા. ફળઝુલ, શાકપાન ખાવા સારૂ પર્વતમાંથી મળી આવશે, અહિં તમારે કાંઈ ભય નથી. ” આવી વાત સાંભળીને પ્રસવ થાય ત્યાં સુધી રહેવાને તેણે માન્ય કહ્યું, પછી તેને પુત્રને પ્રસવ થયા. સંવત્ ૭પર ના વસંત ઋતુમાં વૈશાખ શુદિ ૧૫ ને દિવસે સૂર્યના ઉદયની વેળાએ આ પૃથ્વીના સૂર્યના ઉદય થયા; તે મહાપરાક્રમી અને ગૌબ્રાહ્મણપ્રતિપાળ થવાને જ સુજાયા. તે દિવસે સૂર્ય નિર્મળ ઉગ્યા, આકાશ પણ નિર્મળ થયું, નદીનાં જળ પણ નિર્મળ વ્હેવા માંડ્યાં, અને બ્રાહ્મણાના યજ્ઞકુંડમાંથી ધૂમાડા નીકળવા માંડ્યો નહિ, તેથી, લેાકેાએ જાણ્યું કે કેાઈ વીર પુરૂષને જન્મ થયેા. જેવામાં કુંવર છ મહિનાનાર થયા હતા તેવામાં, રણમાંથી જતાં એક યતિએ, ઝાડની ડાળિયાએ બાંધેલું ખાયું દીઠું અને ત્યાં આવીને જીવે છે તે ** ૧ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજા જયશિખરીની મદમાં આવ્યા હતા તે હાસ્યા તેથી ભૂવડે કચ્છમાંના વાગડ ભાગમાં ગેડી (ધૃતપદી) તથા ગરડામાંના હાલના નખત્રાણા તાખાના ગુતરીમાં સાલંકી રજપૂતનાં થાણાં બેસાડ્યાં. વનરાજ ચાવડે પેાતાનું રાજ્ય પાછું મેળવ્યું ત્યારે આ થાણે આવેલા સાલંકિયા ત્યાંના ધણી થઈ પડવા. ૨. ૭. ૨ અંગ્રેજીમાં ૭ વર્ષ છે તે ભૂલ છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રાસમાળા નિદ્રાવશ થયેલે કુંવર જાણે સ્વર્ગના રાજાના દરબાર માંહેલો કોઈ દેવ હાયની એવો દીસવા લાગ્યા. તેથી આશ્ચર્ય પામીને તપાસ કર્યો તે તેની માતા, રાજાની રાણી છે એમ વાત નીકળી આવી. તેને પછી એ યતિ ઘટિત માનથી નગરમાં લઈ આવ્યો. પછી જયશિખરીના મરણની વાત તેણે રાણીને કહીને ઘણી ધીરજ આપી, ને ખાતરીપૂર્વક જણાવ્યું કે હું બાળકનું રક્ષણ કરીશ. વનમાં જન્મ્યો તેથી પેલા યતિએ કુંવરનું નામ “વનરાજ” એટલે વનનો રાજા એવું પાડ્યું. પછીથી તેના જન્મની વાત સૂરપાળના જાણવામાં તરત આવી ગઈ. તે જ્યાં બહારવટે રહીને ભૂવડ રાજાના સૂબાને હેરાન કરતો હતો, ત્યાં પોતાની બહેનના કુંવરને છાનોમાને લઈ આવ્યો. પછી તેની સંભાળમાં, કુંવર ચૌદ વર્ષનો થતાં સુધી, સિંહના બચ્ચાની પેઠે તે હિમ્મત, બળ અને હાપણ વધારતો ઉછર્યો. તે દરમિયાન પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવવાના વિચાર તેના મનમાં થતા હતા. ૧ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસે પ્રાચીન ગ્રન્થ ઉપરથી કરેલા શેધ પ્રમાણે વિક્રમ રાજાના સંવતનાં સાતમેં વર્ષ વીત્યાં, તે સમયે ગૂર્જર દેશનું રાજ્ય મન્વયુજ્જ (કને જ) દેશના રાજાએ ખેટપુર(ખેડા, જે ગુજરાતનું તે વખતે રાજ્યનગર હતું તે)માંથી ગુજૅરવંશી રાજાને નસાડીને પોતાનું રાજ્ય સ્થાપ્યું. વલભીપુરમાં તે સમયે સૂર્યવંશી વ૫ટુ નામનો રાજા રાજય કરતા હતા. તેને કનાજના આમ રાજાએ પોતાની રત્નગંગા નામની પુત્રી પરણાવી અને બીજી પુત્રી લોટ દેશના (ભગુકચ્છના) રાજાને પરણાવી હતી. કનાજને રાજા રાષ્ટ્રકૂટ વંશને ક્ષત્રિય હતો. તે પગિરિ દુર્ગમાં રહેતે ને સાર્વભૌમ રાજા થયો હતો. તે બૌદ્ધ આચાર્યના પ્રસંગથી વેદધર્મ છોડી બધમાં થયો હતો. તેણે વલભીપુરના વપટુ અને ભૃગુકચ્છના ચૌલુક્ય રાજાને પુત્રી દઈ બૌદ્ધધર્મી બનાવ્યા અને પોતે મેળવેલું ગુર્જર દેશનું રાજ્ય પિતાની રનગંગા પુત્રીને કાંચળીમાં આપ્યું. તેથી તે વલભી રાજ્ય સાથે જોડાયું. ગુર્જરવંશી રાજાએ બ્રાહ્મણને દાનમાં આપેલી ભૂમિ ઉપર આ ઐાદ્ધધર્મ રાજાએ કર નાંખે તે ન લેવા બ્રાહ્મણોએ તેને વિનવ્યું પણ તેમને કર માફ ન થવાથી નારાજ થઈ ગૂર્જર દેશના વઢિયાર પ્રાતમાં પંચાસરપુરમાં ચાપકટ વંશનો જયશિખરી નામનો વેદધર્મી રાજા રાજ્ય કરતો હતો તેની પાસે ગયા. તેનું રાજ્ય છે કે હાનું હતું પણ તે બહુ બળવાન હોવાથી બ્રાહ્મણોને આ શ્રય આપી વલભી રાજા પાસેથી ગુર્જર દેશનું રાજ્ય જિતી લઈ, ત્યાંને પોતે રાજા થઈ, બ્રાહ્મણને કર માફ કર. આથી ધ્રુવપટુ રાજાએ પોતાના સસરા કનાજના સુધન્વા રાજાને એ વૃત્તાંત કહાવી મોકલ્યો. તે ઉપરથી રાષ્ટ્રકુટ રાજા મહેણી સેનાથી ગૂર્જર દેશના જયશિખરીને જિતવાને આવ્યો. તેણે પંચાસરને ઘેરે ઘાલ્યો. જયશિખરી રાજાએ પોતાને પરાજય થયું એવું જાણી મરતી વેળાએ પોતાના સાળા સૂરપાળને કહ્યું કે “જે થવાનું તે થયું પણ હવે તમારે કોઈએ યુદ્ધ કરવું નહિ. તારી બહેન (રાણું) “ગભિર્યું છે તેને અહિંથી થોડે દૂર પ્રચ્છન્ન પ્રદેશમાં ધર્મારણ્ય ક્ષેત્ર છે ત્યાં મોઢેરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ વનરાજ ૩૫ “બ્રાહ્મણ ઋષિ તપ કરે છે અને પિલુડના વનમાં રહે છે તેમને મારું નામ આપી “મેંપી આવે, એટલે તેને ત્યાં રક્ષણ થશે. તે ઉપરથી સૂરપાળ પિતાની બહેન અક્ષતા રાણીને બ્રાહ્મણોના આશ્રમે મૂકી આવ્યો. બ્રાહ્મણોએ તેને સારી રીતે સંરક્ષણ કર્યું. સૂરપાળ બહારવટે ગયો. રાણુ અક્ષતા(છત્ત)ને કુંવર જો. તે વનમાં જન્મ્યો માટે બ્રાહ્મણોએ તેનું વનરાજ નામ પાડ્યું, અને જાતકર્માદિક સર્વ સંસ્કાર કર્યો. એ આશ્રમ પાસે ઈદ્ર નામનું સરેવર હતું. તેને કાંઠે વનરાજ બ્રાહ્મણોના છોકરાઓ સાથે રમત અને 'મસ્તી કરતે. બ્રાહ્મણો પાસે વનરાજ વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. જોઈ દીધા પછી વેદ ભ, વિષ્ણુગુપ્તાદિક પંડિતોએ રચેલા નીતિગ્રન્થ શીખે. તે ઇતિહાસની પુરાતન વાત સાંભળો. પછી તેણે પોતાનું ગૂર્જર દેશનું રાજ્ય હસ્તગત કરવાનો વિચાર કરો. એક સમયે ઈન્દ્ર સરેવરને કાંઠે ગ્રીષ્મ ઋતુમાં વડના ઝાડ નીચે વનરાજ ચૂત હતે. સૂર્ય નમ્યા પછી વનરાજના રહો ઉપર તડકે આવ્યા ત્યારે એક વાગે આવી તેની ઉપર ફેણ કરી હતી. ફેણની છાયા વનરાજના મોં પર બ્રાહ્મણે એ જોઈ વિચાર્યું કે આ બાળક બહારના શત્રુઓને હણીને ગૂર્જર દેશનો રાજા થશે, અને તે સાથે સૌરાષ્ટ્ર “અને લાટ દેશના રાજાને પણ જિતશે. આ રાજાના જન્માક્ષરમાં જેમ રાજ્યપદ લખેલ છે તેમ પરાક્રમીપણું પણ જણાય છે. પછી વનરાજ પોતાના મામા સૂરપાળને સાથે લઈને બહારવટે નીકળે. પ્રથમ દશ દ્ધા સંગાતી થયા, પછી શેડે થેડે સૈન્ય વધ્યું. એક વખત કને જ દેશના ભૂભટ રાજાનું સૈન્ય ગૂર્જર દેશની ખંડણી ઉઘરાવવા આવ્યું હતું. તે વીશ લાખ સુવર્ણની રહેશે અને ચારસેં જાતવંત ઘોડા લઈને સ્વદેશ જતું હતું તેને વનરાજે જિતને સઘળું લુટી લીધું. પછી એક વર્ષ સુધી કાઢ્યુંભર વનમાં વનરાજ છુપાઈ રહ્યો, ને પછી ગુર્જર દેશને રાજા તે બળથી થયે. મેઢેરા બ્રાહ્મણોના ગ્રન્થમાં, વનરાજની માતા છત્તા (અક્ષતા) આશ્રમમાં આવી અને વનરાજ મહે થયે તે સંબંધી હકીક્ત સવિસ્તર લખી છે. જેને લોકોના ગ્રન્થમાં જૈન સાધુ શિલગુણ સૂરિએ વનરાજની માતાને આશ્રય આપ્યો એમ લખેલ છે, એ વાત ખોટી છે. કેમકે જેન સાધુઓને એવો ધર્મ છે કે એનાથી વનમાં રાણીને આશ્રય આપી શકાય નહિ. વળી જૈન ગ્રન્થકાર લખે છે કે “તદ્વેષ નૈવ મન્યતે” અમે રાણુને આશ્રય આપ્યો તે વી બ્રાહ્મણ માનતા નથી. આ લખવા ઉપરથી રાણીને વનમાં બ્રાહાએ આશ્રય આપે છે એ વાત સાચી ઠરે છે. વનરાજ ચાવડે પિતે નવીન નગર બાંધવાને શુરવીર ભૂમિ ખેળ હતો, એવામાં અણહિલ રબારિયે એને “વત્ર રાશન જા ત્રાતઃ” જ્યાં શશ કૂતરાને નસાડ્યો છે, એવી શુરવીર ભૂમિ દેખાડી. પછી વનરાજે એ સ્થાનમાં અણહિલ રબારીને નામે અણહિલપુર વસાવ્યું તે સમયે વનરાજ વર્ષ ૫૦ની ઉંમરને હતો. ત્યાં વિક્રમ સંવત ૮૦૨ આષાઢ શુદિ ૩ દિને વનરાજને રાજ્યાભિષેક થયો.” ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા પ્રકરણ ૩ જુ વનરાજ અને તેના કમાનુયાયી-અનહિલપુરનો ચાવડા વંશ.' વનરાજની ઉત્પત્તિ વિષે, જૈન ગ્રન્થકાર લખી ગયા છે તે, તથા ગૂજરાતમાં જે દંતકથા ચાલે છે તે, રત્નમાળામાં આપેલા વર્ણન સાથે મળતું આવે છે. ચાત્કટ અથવા ચાવડાને વંશ જેમાંથી પંચાસરના રાજા થયા, તેની ઉત્પત્તિ, સિંધુ નદીના પશ્ચિમ ભણીના દેશમાંથી થઈ હશે એવી ધારણું થાય છે. તે વંશ સૂર્યવંશમાંથી કે ચંદ્રવંશમાંથી થયો નથી, ને તે માત્ર પશ્ચિમ હિન્દુસ્તાનમાં જ પ્રસર્યો હતે. સોરઠને કાંઠે, દેવ અને પટ્ટણ રાસમાળા પ્રમાણે રાજાવલિ – ગાદીપતિ સુધી કેટલાં વર્ષ સન ૭૪૬ સંવત્ ૧ વનરાજ ૮૦૨ ૨ યાગરાજ ૮૬૨ ૩ સમરાજ ८८७ ૪ ભુવડ (પિયુ) ૯૨૨ પથરીસિંહ, ૯૫૧ (વિજયસિંહ) ૬ રાદિત્ય ૯૭૬ (રાવતસિંહ) ૭ સામતસિંહ ૯૯૧ ( ભયડદેવ) સંવત્ સન રાજ્ય કરયું ૮૬૨ ૮૦૬ ૬૦ ૮૯૭ ૮૪ ૩૫ ૯૨૨ ૮૬૬ ૨૫ ૯૫૧ ૮૯૫ ૨૯ ૯૭૬ ૯૨૦ • ૮૪૧ ૮૬૬ ૮૯૫ ૯૨૦ ૯૯૧ ૯૩૫ ૯૩૫ ૯૯૮ ૯૪૨ (રા. બા. ગેવિન્દભાઈકૃત પૃ. ૧૪૧.) પ્રાચીન ગુજરાત (Early Gujarat) નામના ગ્રન્થમાં નવા શોધ અને કલ્પના પ્રમાણે નીચે મુજબ છે – વનરાજ જભ્યો સન ૭૨૦, ગાદિયે બેઠે ઈ. સન ૭૬૫ ને તેનું મરણ ઈ. સ. | ૭૮૦ અને વર્ષ ૧૫ રાજ્ય કર્યું. પછી છવીશ વર્ષનું અંતર ગરાજ ઈ. સન ૮૦૬ થી ૮૪૧ રીસિંહ ક્ષેમરાજ નાદિત્ય ઈ. સ. ૮૪૨ થી ઈ. સ. ૮૪૫ ઈ. સ. ૮૪૫-૮૫૬ (ભૂયડ?) ઇ. સ. ૮૮૦ ચામુંડ ઇ. સ. ૮૫૬-૮૮૦ ઘાઘડ અથવા રાહડ ઇ. સ. ૯૦૮-૯૩૭ ભૂભટ સન ૯૩૭ થી ૯૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ વનરાજ સોમનાથ એવાં બે બંદર છે તેના ઉપર, જયશિખરી અથવા જશરાજ ચાવડાના પહેલાંના રાજા રાજ્ય કરતા હતા એવું કહેવાય છે. કદાપિ તેઓ આ રીતે તેને વંશ બતાવેલ છે. તે રાજાઓખે નીચેના અનુક્રમ પ્રમાણે રાજ કર્યું-- ગાદીપતિ મરણ સંવત્ સન સંવત સન રાજ્ય કર્યું વર્ષ. સંવત ૮૩૬ રાજ. ૮૨૧ ૭૬૫ ચામુંડ યુવરાજ ૮૩૬ ૮૬૨ ८०७ ગરાજ ૮૬૨ ૮૦૭ ૮૯૧ ૮૩૬ રત્નાદિત્ય ૮૯૧ ૮૯૪ ૮૩૯ રીસિંહ ૮૯૪ ૮૩૯ ૯૦૫ ૮૪૯ મરાજ ૯૦૫ ૮૪૯ ૯૩૭ ૮૮૧ ચામુંડરાજ ૯૩૭ ૯૬૧ ૨૪ ૮૮૧ ધાધડ. ૯૦૮ ૯૯૨ ૯૩૬ તેને કુંવર ૯૯૭ ૯૩૭ ૧૦૧૭ ભૂભટ * હિન્દી વિતામાં રાનમંડરગ્રંથ અત્રરંદ્ર મુનિયે રચ્યો છે તે પ્રમાણે ચામુંડ યુવરાજ જેને જન્મ સં. ૮૨૫ ને છે, જેણે ગાળામાં જણાવેલાં ૨૬ વર્ષ રાજ્ય કર્યું. “સુકૃત સંકીર્તન” નામના ગ્રન્થમાં ચાપાકટ વંશના રાજા આ રીતે લખ્યા છે – ૧ વનરાજ, ૨ યોગરાજ, ૩ રત્નાદિત્ય, ૪ વૈરીસિંહ, ૫ ક્ષેમરાજ, ૬ ચામુંડરાજ, ૭ રાહુરાડ અથવા રાહડ, અને ૮ ભૂભર અથવા ભૂભટ. એને સંવત્ ૧૦૨૨(ઈ. સ. ૯૬૬)માં ચાલ્યુક વંશના મૂળરાજે મારી રાજ્ય લીધું. [“પ્રબંધચિતામણિ” સંસ્કૃત ગ્રન્થ મેરૂતુંગાચાર્યને બનાવેલો શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે ટીકા કરેલ સન ૧૮૮૮ માં છપાયો છે, તેમાં ચાવડા વંશ આ રીતે આપે છે – વનરાજ–સંવત ૮૦૨ વૈશાખ શુદિ ૨ સેમને રેજે અણહિલવાડમાં ગાદિયે બેઠે I ! અને સં. ૮૬૨ માં દેવ થયા. એણે વર્ષ ૧૦૯ માસ ૨ અને દિવસ ૨૧ની ઉમર ભેગવી અને વર્ષ ૫૯ માસ ૨ દિવસ ૨૧ રાજ કર્યું. ગરાજ-સંવત ૮૬૨ ના આષાઢ શુદિ ૩ ગુરૂ, અશ્વિની નક્ષત્ર, સિંહ લગ્નમાં રાજ્યા ભિષેક થયો. અને [ સંવત ૮૭૮ (૮૭૯) શ્રાવણ સુદિ ૪ સુધી એટલે] વર્ષ ૧૭ માસ ૧ દિન ૧ રાજ્ય કર્યું. એને ક્ષેમરાજ વગેરે ત્રણ પુત્રો હતા. નાદિત્ય-સંવત ૮૭૯ શ્રાવણ શુદિ ૫ ઉત્તરાષાઢા નક્ષત્ર, ધનુર લગ્નમાં ગાદિયે બેઠો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા વલભીના રાજાના ખંડિયા હશે અને તે શહરને નાશ થયા પછી, કોઈ અડચણ કરે નહિ એવા પંચાસર નગરમાં નાશી આવ્યા હશે, અને આગળ લખ્યા પ્રમાણે, વલભીના જૈન લેકો આદિ બીજી પ્રજા પણ પોતાનું રક્ષણ થવાને અર્થે ત્યાં આવીને રહી હશે. પંચાસર નામે એક બહાનું શહર રાધનપુરના નવાબના તાબાનું, કચ્છના બહાના રણની એક કેરે હજી લગણું તે . ૮૮૧ (૮૮૨) કાર્તિક સુદિ ૯ સુધી વર્ષ ૩ માસ ૩ રાજ્ય કર્યું. (ગાળ) (સંવત્ ૮૮૨ કાર્તિક સુદિ ૧૦ થી સંવત ૮૮૭ સુધી વર્ષે ૫ માસ ૩ અને દિવસ ૧૯) ક્ષેમરાજ દેવ-સંવત ૮૯૮ (સં. ૮૮૭)જેક્ટ શુદિ ૧૩ શનિવાર, હસ્ત નક્ષત્ર સિંહ લગ્નમાં ગાદિયે બેઠે તે સંવત ૯૨૨ (સં. ૯૨૫) ભાદ્રપદ શુદિ ૧૫ રવિવાર સુધી વર્ષ ૩૮ માસ ૩ દિન ૧૦ રાજ્ય કર્યું. ચામુંડરાજ દેવ–સંવત ૯૨૫ (સં. ૯૩૫) આશ્વિન શુદિ ૧ સેમે, રેહિણિ નક્ષત્ર, || કુંભ લગ્ન પટ્ટાભિષેક થયો. તે સં. ૯૩૮ (સં. ૯૩૯) માધ વદિ ૩ સેમ વાર સુધી વર્ષ ૧૩ માસ ૪ને દિવસ ૧૬ રાજ્ય કરયું. શ્રી આકડ દેવ–સં. ૯૩૮ (૯૩૯) માઘ વદિ ૧૪ મંગલવાર, સ્વાતિ નક્ષત્ર, સિંહ લગ્ન રાજ્યાભિષેક થયે ને સં. ૯૬૫ પિષ શુદિ ૯ બુધ સુધી વર્ષ ૨૬ માસ ૧ ને દિવસ ૨૦ રાજ્ય કરયું. ભયગડ દેવ–સંવત ૯૯૦ (સં. ૯૬૫) પિષ સુદિ ૧૦ ગુરૂવાર, આર્કા નક્ષત્ર, કુંભ લગ્ન, પટ્ટાભિષેક થયો. એણે “ભૂયગડેશ્વર પ્રાસાદ નામનું દેવાલય બંધાવ્યું. એણે સં. ૯૯૧ (૯૯૩) આષાઢ શુદિ ૧૫ સુધી વર્ષ ૨૭ માસ ૬ દિવસ ૧૦ રાજ્ય કર્યું. એને સોલંકી મુળરાજે મારી પતે તેની ગાદિયે સંવત ૯૯૩ આષાઢ શુદિ ૧૫ ગુરૂવારે અશ્વિની નક્ષત્ર, સિંહ લગ્નમાં, બે પહોર રાત્રિ ગયે એકવીશ વર્ષની ઉંમરે બેઠે. એ રીતે ચાપોત્કટ વંશના સાત રાજાઓએ વર્ષ ૧૯૦, માસ બે, દિવસ ૭, રાજ્ય કર્યું.] . (આમાં જે ફેંસમાં આડા લખ્યા છે તે પ્રમાણે સાલ ગણવાથી રાજ્યગાદીનાં વર્ષ મળશે.) શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસના કહેવા પ્રમાણે ચારેકટ (ચાવડા) વંશના રાજ--૧ વનરાજ, ૨ યોગરાજ, ૩ રસિંહ, એણે પિતાની કુંવરી, પંડિત ખિલહણને પરણાવી હતી, ૪ ક્ષેમરાજ, ૫ ચામુંડરાજ, ૬ આહુડ, અને ૭ ભૂભટ. એને કુંવર ન હોવાથી તેની પછી તેને ભાણેજ ચૌલુક્ય (સાળંકી) મૂળરાજ ગાદિયે બેઠે. શરૂતુંગના પ્રબંધચિંતામણિ,”જિનમંડન ઉપાધ્યાયના કુમારપાળ પ્રબંધ” અને “પટાવલિમાં ચાવડાવંશના રાજાઓને કમ અને રાજ કરવાનાં વર્ષ “રાસમાળા” પ્રમાણે જ છે. ફક્ત પટાવલિમાં ગરાજે ૩૨ વર્ષ રાજ્ય કરચાનું જણાવેલ છે અને બીજામાં વર્ષ ૩૫ છે. જ્યાં સુધી વધારે આધાર રાખી શકાય એ વૃત્તાન્ત અજવાળામાં આવ્યું નથી ત્યાં સુધી ચાવડાવંશને ગોટાળે નક્કી થઈ શકે એમ નથી. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ વનરાજ છે. ચંદુર ગામ જે પંચાસરની ઉત્તરે થેડેક માઇલને અંતરે છે તે વનરાજની જન્મભૂમિ હેવાય છે; અને બીજું એક ન્હાનું શહર જે વનરાજના નામ ઉપરથી વનેાડ હેવાય છે તે જ તેનું ન્હાનપણનું રહેઠાણુ હરશે. ત્યાં આગળ તેની કુળદેવી વનાવી માતાનું દેવાલય છે, તે ત્યાં વેન કરીને એક કૂવો છે તે તેની આજ્ઞાથી કરાવ્યા હશે, એમ વ્હેવાય છે. ગૂજરાતને આ ભાગ વઢિયારને નામે હજી લગી એળખાય છે, તે નામ જૈન ગ્રંથકારાએ આપેલું છે. ત્યાંની ધરતી સપાટ છે, વાવેતર ઘણું સારૂં થતું નથી, કેમકે તેની પડેાશમાં રણ છે તેના જેવી તેની ભોંય છે. તેમાં ન્હાનાં ગામડાં ઘણાં પાસે પાસે છે, તે ઝાડની ઘટા લગભગ આવી રહી છે, તેથી તેઓ છેટેથી પણ ઓળખાઈ આવે છે. પંચાસરની થડમાં રાતેાજ અને શંખેશર કરીને ગામ છે ત્યાં હજી સુધી જેનનાં દેરાસરનાં ખંડેર છે. તે એક બે વાર કરી બંધાયાં હશે, તથાપિ તેને અસલ પાયેા તેા એ જ ઠેકાણે હશે. વળાની આસપાસ જેવાં ખંડેર હાલમાં દીઠામાં આવે છે તેવાં જૂનાં શહરાનાં ખંડેર વિસરાડા અને ખીજાં ગામેાની પડેાશમાં જોવામાં આવે છે. જે જૈન સાધુએ વનરાજનું રક્ષણ કરયું તેનું નામ શીલગુર્જર (શીલાંગસૂરિ) હતું, તે તેના જ અપાસરામાં આ રાજકુંવરે પેાતાની બાલ્યાવસ્થાના દિવસ ક્દાક્યા હતા એવું કહેવાય છે. અસલના વારામાં જેમ પૈસાયરસની વાતેા ચાલતી અને હવણાંના લખાણમાં જેમ રંગાઇડેરિયસ, આરવીરેંગસ અને જનાર્વલની વાતે ચાલે છે તે પ્રમાણે આ રાજવંશી બાળકના અસાધારણ ૧૯ ૧ સાયરસ ઈરાનના રાજા હતા. તેણે એશિયાના પૂર્વ ભાગ જિતી લીધા પછી તેને સિથિયામાં માસેજિટીની રાણી ટામિસે હરાવીને તેનું માથું કાપી નાંખ્યું, અને તે મનુષ્યપ્રાણીના લેાહીથી ભરેલા વાસણમાં નાંખીને કહ્યું કે હવે તારી ઇચ્છામાં આવે એટલું મનુષ્યપ્રાણીનું લેાહી પીને તૃપ્ત થા. ૨. ઉ. ૨-૩ બ્રિટનના રાન સિમ્બેલાઇનના એ બે કુંવર હતા. આ બે ભાઈને અલે-રિયસ નામના એ જ રાજ્યને અમીર ચેારી ગયા હતા, તેનું કારણ એ હતું કે, એ અમીરને રાન્તએ વિના અપરાધે દેશનિકાલ કરચો હતા. આ કુંવરીને તેણે ગુફામાં ઉછેરવા હતા. જ્યારે તેઓ હેાટા થયા ત્યારે એવા મનાવ બન્યા કે એ જ અમીરે રાન્તને રામન લેાકા પાસેથી હાડાવ્યા હતા તેથી તેની એ અમીર ઉપર કૃપા થઈ એટલે તેણે બે કુંવરે। રાજ્યને પાછા સોંપી દીધા તેથી તે ઘણા રાજી થયા. ૨. ઉ. ૪. નાર્વેલ નામે એક ભરવાડ હતા તે સર માલકમની જાગીરમાં હેતેા હતેા. ત્યાં તેને એક સુંડલામાં સંતાડેલું એક બાળક મળી આવ્યું તેને તેણે પેાતાના પુત્ર પ્રમાણે કહેશું. આગળ જતાં તેના જાણવામાં આવ્યું કે આ બાળક સર માલકમના દેશહિતૃ છે એટલે તેની પુત્રી લેડી રેન્ડાના વ્હેલા ધણી લાર્ડ ડગલસથી થયેલેા પુત્ર છે. એ વાત તેની માના જાણવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા જુસ્સાની વાતા ચાલી, અને તે રાજવંશી છતાં, તેના દેખાતા જૂદા ડાળ માત્ર નામના જ છે એવું તે જ ઉપરથી જણાઈ આવવા લાગ્યું. બ્હારવટિયાને જે આક્તે વેઠવી પડે છે તે વેડી શકાય એવડા તે મ્હોટા થયા ત્યારે પેાતાના મામા શૂરપાળની સાથે હલ્લા કરવામાં સામેલ થયા. તેમાં તેણે સ્વપરાક્રમથી સારૂં નામ કાઢાડ્યું; શૂરવીરપણાનેા ભાસ કરાવતું તેણે રાજચિહ્ન ધારણ કરયું તેથી તેના સાથિયાને ઘણી હિમ્મત આવી. વળી પેાતાના સ્વાધીનમાં જે રાજ્ય થવાનું છે તે જાણે તાબામાં આવી ગયું હેાયની એમ સમજીને માન અને અધિકારની જગ્યાએની હેંચણુ તેણે અત્યારથી કરવા માંડી. શ્રીદેવી એક વ્યાપારીની સ્ત્રી હતી, તેણે તેની સારી પરાણાગત કરી હતી તેથી તેને કહ્યું હતું કે “હું જ્યારે પાટ બેસીશ ત્યારે તારે હાથે રાજતિલક કરાવીશ.” રજન્મ અથવા ચાંપા કરીને એક વ્યાપારી હતા, જે સ્વપરાક્રમથી અને યુદ્ધકળાથી પ્રખ્યાત થયા હતા, અને જે પછી ચાંપાનેરને વસાવનાર થયા તેને પ્રધાનપદવી આપી. અનહિલ જે પેાતાની << ૪૦ આ બાળક જ્યારે મ્હોટા થયા ત્યારે તેણે લાર્ડ રેન્ડાના જીવ બચાવ્યેા તેથી તેણે લશ્કરમાં તેને નાકરી આપી, પણ એ લાર્ડના વારસ ગ્લેનલેવન હતા તે આ છેકરાને ધિ:કારતા હતા તેથી તેણે લાર્ડને એમ સમજાવ્યું કે આ કરી લેડી રેન્ડાલ્ફ સાથે ઘણી યેાગ્ય છૂટ લે છે. આ વ્હેમ ભરાયા તેથી એક સમયે પે'લા છેકરા પેાતાની ખરી મા લેડી રેન્ડાક્ પાસે ગયા હતા તેવામાં તે લાર્ડે તેને ઘેરી લઈ તેના ઉપર હુમલા કરચો. આ મારામારીમાં ગ્લેનોવનને છેકરાએ મારી નાંખ્યા. એટલે લાર્ડ રેન્ડાલ્ફે તે છેક્શને મારી નાંખ્યા. પાછળથી જે ખરી વાત હતી તે લાર્ડના જાણવામાં આવી ગઈ ને લેડી રેન્ડાલ્ફ ઉંચી જગ્યાએથી પડતું મેલીને મરી ગઈ. આ વેળાએ ડૅનમાર્કને કાટલુંડ વચ્ચે લડાઈ ચાલતી હતી તેમાં લાર્ડે પાતે જતા રહ્યો. ૧ કુમારપાલ તિવાળા તથા સેત્તુંગ એમ લખે છે કે, વનરાજ કાકર ગામમાં પેાતાના મામા સાથે એક વેપારીના ઘરમાં ચારી કરવા ગયા હતા. ત્યાં ઘરેણાં આદિ માલ હાડયા ને દહીંના ગારસમાં તેના પંજો પડતાં તે બધા માલ મૂકીને જતા રહ્યો. ખીજે દિવસે વાણિયાની અેને ગેારસમાં પંજાની રેષાએ જોઈ ધાર્યું કે “આવી રેષાવાળા આ “કાઈ ભાગ્યવાન્ મહાપુરુષ છે અને એ મારા ભાઈ જેવા છે માટે તેને જોયા વિના મારે “ભાજન કરવું નહિં.” રોધ કરાવતાં વનરાજના પત્તો લાગ્યા, તેને પેાતાને ઘેર બાલાવી ભાઈ ગણી ભાજન કરાવ્યું, અને આશ્રય માટે નાણું માપી ઉપકૃત કરયા. વનરાજે પેાતાને રાજ્ય પ્રાપ્ત થાય તે પેાતાના પટ્ટાભિષેકસમયે તેને પેાતાની વ્હેન ગણી તેના હાથથી તિલક કરાવવા વચન આપ્યું. ૨. ઉ. ૨ કુમારપાલ ચિરતના લખનાર અને સેજીંગના લખવા પ્રમાણે એક દિવસ વનરાજ પેાતાના સેાતિયા સહિત વગડામાં ફરતા હતા ત્યાં માર્ગમાં જન્મને (જામ્માક) લૂટવા રાયા, તે વેળા જમ્મુની પાસે પાંચ ખાણું હતાં, તેમાંથી, એ વિળ નણી ભાગી નાંખ્યા, તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે એકેકાને માટે અકેક બસ છે માટે વધારાનાં એ મૈં ભાગી નાંખ્યાં. આ જમ્મુ વાણિયા કેવા તાકાડી છે તેની પરીક્ષા કરાવી તેથી પ્રસન્ન થઇને વનરાજે તેને કહ્યું કે “મારા પટ્ટાભિષેકને સમયે તમને મારા મહામાત્ય કરાવીરા.” પછી શમ્ભલાદિ આપીને વાણિયા ચાલ્યા ગયા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ વનરાજ ટોળી માંહેલે એક હતો, અને જેણે રસ્તા બતાવ્યા હતા, તેથી તેને તે ઉપકૃત થયો હતો, માટે પિતાના રાજધાની નગરનું નામ એના નામ ઉપરથી • પાડવાનો ઠરાવ કરી રાખ્યો. રઝળતાં રઝળતાં ઘણું વર્ષ વહી ગયાં; વનમાં તેના પરાક્રમી અને વિશ્વાસુ મામા શૂરપાળનો નાશ થયો, પણ બીજા મિત્રો આવી મળવાથી તેની ખોટ પૂરી પડી. વનરાજ તે નામના જ વનરાજ રહ્યા અને ખરેખરી રાજપદવી મેળવવાનાં કાંઈ ચિત જણાયાં નહિ, તે પણ તેણે પિતાને મમત મૂકે નહિ. તેની મમતા હતી તે તેને તેનું ફળ મળ્યું. રાજા ભૂવડે ગૂજરાતની ઉપજ ખાવાનું પિતાની કુંવરી મિલણદેવીને સોંપ્યું હતું, અને તે કુંવરીની વતી વ્યવસ્થા કરનારા સલાહકાર હતા તેઓએ ચાવડા સરદારને “સેલબ્રત” અથવા બરછીદારને અધિકાર સો હતું, અને તેને બદલે છેક હાલની વેળાના ઠાકુરે પેઠે એવી મતલબથી કરાવ્યો હતો કે જેણે કરીને તેના વિષેને ઉંચે જીવ રહે નહિ ને રક્ષણ પ્રાપ્ત કરી લેવાય. પણ એથી કરીને એકે મતલબ સરી નહિ. કલ્યાણના પ્રતિનિધિઓ દેશમાં છ મહિના રહ્યા તેટલી વારમાં પુષ્કળ દ્રવ્ય, અને સેરઠમાં જાતવાન ઘોડા થાય છે તે, પાર વિનાના લઈને ઘેર જતા હતા, તેઓના ઉપર વનરાજે હલ્લે કર્યો, તેમને લૂટયા અને જીવથી મારી નાંખ્યા. આ ઉપરથી કલ્યાણના રાજા સાથે તેને વૈરભાવ ઉત્પન્ન થયે, તેમાંથી બચી જવા, ઉપરનો બનાવ બન્યા પછી કેટલીક વારે તેને વગડામાં અથવા પહાડમાં જ્યાં સંતાઈ રહેવાની સારી જગ્યા મળી ત્યાં રહેવાની જરૂર પડી પણ તેને જે લૂટ મળી હતી તેથી તુરત જ પિતાની આગળની ધારી મૂકેલી ધારણું પાર પાડવાને શક્તિમાન થયો, તે એ કે, નવું રાજધાની નગર અણહિલપુર અથવા અણહિલવાડ (અનહિલ પાટણ) બાંધવાનું તેણે શિરૂ કર્યું. એક કવિત છે તેમાં કહ્યું છે કે “સંવત ૮૦૨માં (ઈ. સ. ૭૪૬) “સદાકાળ રહે એવું નગર સ્થાપવામાં આવ્યું; મહા વદિ ૭ અને બલિષ્ટ “શનિવારે, ત્રીજે પહોરે, વનરાજની આણ વરતાઈ” એક જૈન સાધુ, “જે જ્યતિ શાસ્ત્રમાં કુશળ હતો તેની પાસે શહેરની જનેતરી કરાવી પૂછ્યું. ૧ મેરૂતુંગ “મહણિકા” નામ લખે છે, અને કુમારપાલ ચરિતમાં મહણલદેવી એવું નામ છે. ૨ પ્રબંધ ચિતામણિમાં લખે છે કે, વનરાજે તેમની પાસેથી એક લાખ રૂપાનાણું અને જાતવંત ચાર હજાર તેજી ઘોડા લીધા. વળી કુમારપાલ ચરિતમાં ૨૪ લાખ સેનામેહેર અને ૪૦૦ ઘોડા લખે છે, તેમ જ એક બીજા પુસ્તકમાં ૧ લાખ કરી જણાવી છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા તેણે જઈને કહ્યું કે ૧ર૯૭ ની સાલમાં અનહિલપુર ભાગશે.” અલ્લાઉદીન ખુનીની વખતમાં આ ભવિષ્ય કેવી રીતે ખરું પડ્યું તે વિષે આગળ લખવામાં આવશે. | વનરાજને જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે વચન આપ્યા પ્રમાણે તેણે શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું અને જાઅને પ્રધાનપદવિયે સ્થાપ્યો. પછી વનરાજનું મન પિતાના જૂના રક્ષણહારશીલગુણસૂરિ ભણી ગયું. તેની પાસે એની માતા રૂપસુંદરી રહેતી હતી. જૈનધર્મના ખરા ઉપાસકને પિતાના ધર્મનિયમથી શાન્તિ મળે છે તે પ્રમાણે રૂપસુંદરી પોતાની વિધવાવસ્થામાં અને પડતી દશામાં શાન્તિ પામેલી હતી. વૃદ્ધ રાણી અને તેનો ધર્મગુરૂ જે મૂર્તિની પૂજા કરતાં હતાં તે મૂર્તિ સુદ્ધાં, તેમને અણહિલપુરમાં તેડી લાવ્યો. ત્યાં એક દેરાસર બંધાવ્યું તેમાં પેલી મૂત્તની પ્રતિષ્ઠા કરીને તેનું નામ “પંચાસર પારસનાથ” પાડયું. પ્રદક્ષિણા ફરવાની જગ્યામાં વનરાજની મૂર્તિ રાજ છત્ર સહિત સેવકના ડળથી પધરાવી છે, તે હજુ સુધી છે. -- * S ક ર : - - રક \ * મેરૂતુંગના લખવા પ્રમાણે સંવત ૮૦૨ વૈશાખ શુદિ ૨ સેમે, પાટણના ગણેશના લેખમાં સં. ૮૦૨ ચૈત્ર શુદિ ૨ અને “પાટણની રાજાવલિ” માં સં. ૮૦૨ શ્રાવણ શુદિ ૨ સેમે વૃષભ લગ્ન વસાવ્યું લખેલ છે. શાસ્ત્રી વ્રજલાલના કહેવા પ્રમાણે સંવત્ ૮૦૨ આષાઢ સુદ ૩ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ વનરાજ ૪૩ જૈનધર્મને આવી રીતે તેણે આશ્રય આપ્યો તેથી જૈન ગ્રંથકાર કહે છે કે “ઈર્ષાથી કોઈ માનતું નથી પણ વનરાજની વેળાથી ગૂજરાતનું રાજ્ય શ્રાવકેએ સ્થાપ્યું છે.” આ પ્રમાણે જાત્યાભિમાન બતાવવાને તેને કારણ છે. વનરાજ પિતે કિયે ધર્મ પાળતો હતો તેને કાંઈ નિશ્ચય થત નથી. પણ તે દેવભક્ત કહેવાતું અને જે કામદેવે થોડી વાર પણ શિવ સરખા ઉપર જિત મેળવી હતી તે કામદેવને તેણે જિત્યો હતો તેથી તેનાં વખાણ થયાં છે. ઉમામહેશ્વર અને ગણપતિની મૂર્તિયો હજુ સુધી પાટણમાં છે; તેમના ઉપર લેખ (સં. ૮૦૨નો) છે. તે ઉપરથી જણાય છે કે અનહિલવાડ સ્થાપ્યું તે વેળાએ વનરાજે તેની પ્રતિષ્ઠા કરી છે. કદાપિ એમ પણ હશે કે એના પછી જે રાજાઓ થયા તેમની પેઠે આ પહેલો ચાવડે રાજા પણ પિતાના ધર્મ વિષેના અભિપ્રાયમાં જરા પણ મતાભિમાની નહિ હોય; અને અગરજે તે શિવભક્ત હતો તે પણ કૃતજ્ઞતા અને પુત્રભક્તિથી ઉશ્કેરાઈને, તેમ જ રાજનીતિને અનુસરીને, તેણે કદાપિ તીર્થકરેના ધર્મના આચાયને ઉત્તેજન આપ્યું હશે. ઈ. સ. ૬૯૬ માં વનરાજ જભ્યો અને ઈ. સ. ૮૬ માં દેવ થયે અને અણહિલવાડમાં ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના પછી તેને કુમાર પોગરાજ પાટ બેઠે. ૧ એરગના લખવા પ્રમાણે વનરાજે ૧૦૦ વર્ષ ૨ માસ ને ૨૧ દિવસનું આયુષ્ય ભગવ્યું તેમાં તેણે ૫૯ વર્ષ ૨ માસને ૨૧ દિવસ રાજ્ય કરયું. સંવત ૭૫૨ વૈશાખ શુ. ૧૫ જન્મ સંવત ૮૬ર આષાઢ શુદિ ૩ ગુરૂવારે યોગરાજને રાજ્યાભિષેક થયે છે તે લગભગ વનરાજની મરણતિથિ. ૨. ઉ. - ૨ રનમાળા પ્રમાણે વનરાજ ઈ. સ. ૬૯૬ માં જન્મ્યા. અનઅકબરી ગ્રંથ ઉપરથી ગુઈલફડ કહે છે કે ૭૪૬ માં તેણે નરવાળા બાંધ્યું. તે વેળાએ તેની ઉંમર ૫૦ વર્ષની હતી. એ રીતે તે સન ૬૯૬ માં જન્મેલો એ વાત ખરી. પ્રબંધ ચિંતામણિમાં લખ્યું છે કે વનરાજે ૭૪૬ થી ૮૦૬ સુધી ૬૦ વર્ષ રાજ્ય કરવું. આ ગણતરી પ્રમાણે તે ૧૧૦ વર્ષની ઉંમરે મરણ પામ્યો ગણવા જોઈએ. કર્નલ ટોડ લખે છે કે તેણે ૭૪૬ થી રાજ્ય કરવા માંડ્યું તે ૫૦ વર્ષ સુધી કરવું અને ૬૦ વર્ષને થઈ તે મને રણુ પામ્યો. પણ છેક ૧૦ વર્ષની ઉંમરે તે અણહિલપુર સ્થાપ્યું નહિ હોય, તેમ જ આ ગણતરિયે તેના મરણનું વર્ષ બીજા પ્રમાણ સાથે મળતું આવતું નથી. સે વિશા વનરાજને જન્મદિવસ જે નક્કી કરે છે તે ખરે નથી. બલ્હાર રાજાઓના ઘણું દિવસ સુધીના રાજ્ય સંબંધી ટાસ વેસ્ટર્ન ઈન્ડિયા નામના પુસ્તકમાં અને આર્મ સ્થાનના પ્રવાસિયોના લેખમાં જેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ જ રાસમાળા વનરાજના પુત્ર સંબંધી થોડી જ વાત જાણવામાં આવી છે, તથાપિ તેટલી થેડી વાત ઉપરથી પણ જણાય છે કે તે જે સમયમાં થયે તે કરતાં પણ વધારે સારા સમયને યોગ્ય હતું. તેણે નિરંતર પિતાનું રાજ્ય વધાર્યું, ને ઉપજમાં પણ વધારે કરે; તે યુદ્ધકળામાં પ્રવીણ હતા, ને ઈન્દ્રના જેવો બાણાવળી હતી, તે સાથે વળી અસાધારણ એ હતું કે, તે વિઘામાં નિપુણ હતા. પેગરાજનું રચેલું પુસ્તક, તેના સંબંધી ઈતિહાસ લખનારાઓની વેળા સુધી હૈયાતીમાં હતું, પણ તે શા વિષેનું હતું તે સંબંધી કાંઈ ખબર પડી નથી. સો વશા તે તે ચાવડાવંશની વંશાવળી વિષે હશે, અથવા એમ નહિ તે વિશેષે કરીને ઉમાપતિની પ્રાર્થનાનું અથવા રાધાના અવતારી રપ્રિયતમ કે જે સંબંધી ઘણું કવિતા થઈ છે, તેના વિષે હશે. યોગરાજ જેવામાં અણહિલવાડમાં રાજ્ય કરતે હોતે, તેવામાં બનેલી માત્ર એક વાત ગુજરાતના ઇતિહાસ લખનારાઓએ લખી રાખી છે. - રઠ માંહેલા પણ બંદરે કેટલાંક પરદેશી વહાણ આવી પહોંચ્યાં, તેમાં વ્યાપારને મૂલ્યવાન માલ ભર્યા હતા, તેઓ કિયે બંદરથી કિયે દેશ જવાને હંકારી આવ્યાં તેની કંઈ ખબર ન હતી, તે પણ રાજાની મનાઈ છતાં, તેનું ઉલ્લંઘન કરીને, ક્ષેમરાજ કુંવર જે યુવરાજ હવે તેણે વ્યાપારિ ઉપર હલ્લો કરીને તેમને માલ લૂંટી લીધો. તેણે આ એક પરણાગતને નિયમ તેડ્યો તેથી રાજાને અતિ ખેદ થયો, અને ક્ષેમરાજ તથા તેના બીજા બે ભાઈ લૂટ કરવાના કામમાં સામેલ હતા તેઓને ઠપકે દઈને કહ્યું કે “મારા આખા “જિવતરમાં મેં જે કાંઈ કર્યું હતું તે સર્વ ઉપર તમે પાણી ફેરવ્યું.” વળી તેણે કહ્યું: “દર દેશાવરમાં જુદા જુદા રાજાઓની કારકીર્દિ વિષેની ડાહ્યા પુરૂષોએ જ્યારે તુલના કરી હતી ત્યારે ગૂજરાતના રાજા ચાર લોકો ઉપર “રાજ્ય કરે છે એવું કહી તેમને ધિક્કારી કહાડ્યા હતા. હું પણ તે રાજાઓની હારમાં ગણાઉં, એટલા માટે આપણા પૂર્વજોને લાંછન મેં ધોઈ નાંખવા “માંડ્યું હતું. પણ તમારા લોભથી તે પાછું તાજું થયું છે. નીતિશાસ્ત્રમાં श्लोक-आज्ञाभङ्गो नरेंद्राणां वृत्तिच्छेदोऽनुजीविनाम् पृथक्शय्या च नारीणामशस्त्रो वध उच्यते. અર્થ -રાજાની આજ્ઞાને ભંગ થાય, અનુછવી સેવક જન)ની આજીવિકાને છેદ અને સ્ત્રીની પૃથફ શયા એ વણ હથિયારે ત્રણેને ઘાત થયા કહેવાય.” ૧ મહાદેવ અથવા શિવ. ૨ શ્રીકૃષ્ણ, જે વિષ્ણુને અવતાર થયો તે. ૩ મેરૂતુંગના લખવા પ્રમાણે રામેશ્વર પત્તનને બંદરે વહાણ આવેલાં તેમાં તેજી હજાર એક ઘોડા અને ૧૫૦ હાથી આદિ કરેહેનો માલ હતો. ૨. ઉ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ વનરાજ ૪૫ ચાગરાજ ઘણાં વર્ષ સુધી જીવ્યે અને પાંત્રીશ વર્ષ રાજ્ય કરીને ચિતા ખડકાવી અળી મુવા.ર યાગરાજની પછીના તરતના થનારા ક્રમાનુયાયી વિષેની વાત, ચૈાગરાજની વાત કરતાં પણ આપણા હાથમાં ઘેાડી આવી છે. તેને કુંવર ક્ષેમરાજ ક્રોધી સ્વભાવના હતા, અને તેને લીધે તેને કાઈની સાથે બનતું નહિ. તે પેાતાનાં સગાંનાથી જૂદો પડ્યો હતો. તેમ છતાં પણ તેણે પેાતાના રાજ્યભંડારના વધારા કયો હતા. તે ૨૫ વર્ષ રાજ્ય કરીને ઇ॰ સ૦ ૮૬૬ માં મરણ પામ્યા. પછી ક્ષેમરાજના પુત્ર શ્રીભૂવડ ગાદિયે બેઠો. તેણે ઈ સ૦ ૮૯૫ સુધી રાજ્ય કયું. તેનું રાજ્ય સલાહશાન્તિથી ભરેલું અને ચડતું થતું ચાલ્યું. તેની સામેા કેાઈ શત્રુ થયા નથી. તેના પછી વેરીસિંહ થયા તેનું રાજ્ય તેના પિતા ભૂવડના કરતાં વધારે માથાકૂટભરેલું ચાલ્યું. તે જંગલિયાના સામેા થયે અને તેમાં તે જિત પામ્યા.—યુદ્ધમાં લડતાં તે કદિ હાર પામ્યા નથી.” તેને તેના બુદ્ધિશાળી પ્રધાનના આશ્રય હતા. અહિં જે પરદેશના લોકા સાથે લડાઈ થવાનું લખ્યું છે તે વિષેને કશે! પત્તો હાથ લાગ્યા નથી. વૈરીસિંહની પછી તેને પુત્ર રત્નાદિત્ય અથવા મુસલમાની તિહાસ ૧. યાગરાજના સમયમાં ચિત્તાડમાં ખેમાન રાજા (ઈ. સ. ૮૧૨થી ૮૩૬ સુધી) રાજ્ય કરતા હતા તેના ઉપર સુસલમાનોએ હલ્લા કરયા હતા એમ હે છે; તેમાં ગુજરાતમાં પછીથી પ્રસિદ્ધિ પામેલા રાજા સાથે નીચે લખેલા પણ ગેહેલેાટી રાજાને આશ્રયે આવ્યા હતા માંગરોલથી મકવાહન; તારાગઢથી (તારિંગા ?) રેહેવર; પટ્ટણથી રાજવંશી ચાવડા; સિરાહીથી દેવડા; જુનેગઢથી જાદવ, પાટડીથી ઝાલા, ચાટિયાલાથી ( ચાટયલા ) અલ્લ; પિરમગઢથી ગેાહિલ. ભુસલમાનેાની સામે ચૈાગરાજને ખેલાવ્યા હતા એવું અમને મળેલા આધાર ઉપરથી જણાતું નથી, તેમજ ગુજરાતમાં એટલા બધા પ્રાચીન કાળથી, સૈારાષ્ટ્રના યદુ અને અળવંશ સિવાય જે જાતિના રાન્તએનાં નામ ઉપર લખ્યાં છે. તે જાતિયે ત્યારે હૈયાતીમાં હેય એમ જણાતું નથી. ( ગ્રન્થકર્તા.) ઉપરની ટીપમાં તારાગઢનું નામ કૌંસમાં તારિંગા લખ્યું છે તે ભૂલ છે કારણ કે પૃથીરાજ રાસામાં અજમેરનું નામ તારાગઢ લખેલું છે માટે કૌંસમાં અજમેર જોઇએ. ૨. ઉ. ૨. પેાતાના કુમારેાની ઉપર લખ્યા પ્રમાણે અયેાગ્ય વર્તણુંક ઉપરથી પ્રાયેાપવેશન ત્રત ધારણ કરી ૧૨૦ વર્ષની વયે સં. ૮૯૭ માં ચિતાપ્રવેશ કર્યો. ૨. ઉ. ૩ તેનું ખીજું નામ રાજા પીથુ હતું. ૪ સુસલમાન ઇતિહાસકારે એહીરસિંગ અથવા વીરસિંહ નામ લખ્યું છે, વળી વિજયસિંહ નામ પણ લખવામાં આવ્યું છે, ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા લખનારાઓ જેને પરેશાદત કરીને કહે છે તે ઈ. સ૯૨૦ માં ગાદિયે બેઠે. તે પૃથ્વીને વિષે સૂર્ય જેવો હતો, તેની શોભા અતુલ્ય હતી, તેણે દુનિયાનું દુઃખ નિવારણ કર્યું, તે બળવાન, હિમ્મતવાન, અને વચન પાળવામાં પ્રખ્યાત હતા. તે પિતાના રાજ્યમાં ચોર, ઠગારા, સ્ત્રીલંપટ અને જૂઠાઓને વસવા દે નહિ.” તે સન ૯૩૫માં મરણ પામ્યો. તેના પછી તેને કુવર સામતસિંહ ગાદિયે બેઠો. તે વનરાજના કુળનો છેલ્લો રાજા હતું. તેની સાથે ચાવડા વંશની સમાપ્તિ થઈ એમ. રોડના લખ્યા પ્રમાણે, આર્નસ્તાનના પ્રવાસિયોએ હિન્દુસ્થાનની ભેટ લીધી હતી તે, ક્ષેમરાજ અને ભૂવડની કારકીર્દિમાં લીધી હતી; અને આ બંને રાજ્યને વૃત્તાન્ત શેડો મળે છે, તેવામાં વળી તે પ્રવાસિયેની નોંધ અગર જે આ જગ્યાએ લાગુ પાડવી કઠણ છે, તે પણ વનરાજના વંશજોને લાગુ પડે છે એવી ધારણ કરવામાં આવી છે, માટે આ જગ્યાએ દાખલ કરવા યોગ્ય છે. પહેલો પ્રવાસી નીચે પ્રમાણે કહે છે: “હિન્દુ અને ચીનાઈ બંને લેક કબુલ કરે છે કે, પૃથ્વી ઉપર ચાર “મહાન અથવા મુખ્ય રાજાઓ છે; તેમાં આર્બસ્તાનને રાજા મુખ્ય છે, અને નિઃસંશય બીજા રાજાઓ કરતાં તે ઘણે જ શક્તિમાન, ઘણો દ્રવ્ય“વાન, અને સર્વ વાતે સર્વોત્તમ છે, એવું પણ તેઓ માન્ય કરે છે, તેનું “કારણ એ જ કે, તે મોટા ધર્મને અધ્યક્ષ અને રાજા છે, તેમ જ તેનાથી હેટાઈમાં અને સત્તામાં કોઈ પણ ચડિયાત નથી. “ચીનને અધિરાજા, આર્નસ્તાનના રાજા પછીની પિતાની પદવિ ગણે છે, તેના પછી ગ્રીક લેકેને રાજા છે; અને છેલ્લે, મેહરમી અલ ૧ અઈનઅકબરીમાં ચાવડાવંશની વિગત આપી છે તેમાં રાવતસિહ નામ લખ્યું છે – રામરાજ (વનરાજ) ૬૦ વર્ષ રાજ્ય કરયું. યોગરાજક્ષેમરાજ (ભીમરાજ) રાજા પિયુ (ભૂવડ) રાજા વિજયસિંહ રાજા રાવતસિંહ (રનાદિય) રાજા સાવંતસિંહ (સામતસિંહ) ૩૫ ૨૫ ૨૯ ૨૫ છે - ૨ મેડિંગ એનું નામ ભૂયગડ દેવ કહે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ વનરાજ “ આદન, અથવા જેએ પેાતાના કાન વિંધાવે છે, એવા (કાનટા) લેાકાતે “ મલ્હાર રાજા છે. આ મલ્હાર રાજા આખા હિન્દુસ્તાનમાં વિખ્યાત છે; અને ત્યાંના ખીજા રાજાએ, અગર જે કે પોતપોતાના રાજ્યમાં સ્વતંત્ર << (( << ** છે, તે પણુ, મલ્હારની આ અસાધારણ શક્તિ અને શ્રેષ્ઠતા માન્ય કરે છે. જ્યારે તે પેાતાના પ્રતિનિધિ મેકલે છે ત્યારે તેના માનની ખાતર તે તેમને અતિ સત્કાર કરે છે. આર્બ લેાકેાની રીતિ પ્રમાણે આ રાજા “ દેદીપ્યમાન તુષ્ટિદાન આપે છે, તેની પાસે હાથી, ઘેાડા ધણા છે, અને તેને ભંડાર પણ ભરપૂર છે, તેને ત્યાં ચારતેરિયન ડ્રામ નામનું રૂપાનાણું ચાલે છે. આ શિક્કા આરંભિક દ્રામ કરતાં અર્ધો દ્રામ વજનમાં વધારે છે; રાજાની મ્હારને તેમાં સિક્કા પાડવામાં આવે છે, તેનાથી પ્રથમ થયેલા રાજાના છેલ્લા વર્ષથી એટલે તે જે સાલમાં ગાદિએ ખેડા હેાય તે સાલ તેના ઉપર છપાય છે. આર્બ લેાકેાની પેઠે મુસલમાની સનથી તેમનાં વર્ષ ગણાતાં નથી, પણ પેાતાના રાજાએ.ના વર્ષથી ગણે છે. તેમના રાજાએમાંથી ધણા રાજાએ << મહુ વર્ષ સુધી જીવ્યા છે. અને ધણાએએ પચાસ વર્ષ ઉપરાંત રાજ્ય કચાં “ છે. આબે લેાકેા ઉપર તેએ કૃપાદૃષ્ટિ રાખતા હતા તેથી તેઓ માને છે કે અમારા લાંખા આવરદા થયા અને અમે ધણાં વર્ષ સુધી રાજ્ય ભાગવ્યું. ખરૂં જોતાં, આ રાજાઓ કરતાં આર્ખ લેાકેાના ઉપર અંતઃકરણથી વધારે પ્રીતિ ‘રાખનારા બીજા કાઈ નથી, અને તેઓની પ્રજા પણ આપણે માટે તેવા જ ભાવ રાખે છે. 66 tr (( "C 66 (c ઃઃ 66 ર 66 ** '' જેમ ખુશરૂ અને ખીજા સામાન્ય નામ હોય છે તે પ્રમાણે મલ્હાર એ નામ પણ આ સર્વ રાજાએને સામાન્ય રીતે લગાડવામાં આવે છે, તે કંઈ વિશેષ નામ નથી. જે દેશમાં આ રાજાની સત્તા ચાલે છે તે દેશ કમકમ (Kamkam) નામના પ્રાન્તના કિનારાથી શિરૂ થાય છે, તે ભૂમિને માર્ગે ચીનની સરહદ સુધી જઈ પ્હોંચે છે. તેની આસપાસ તેની સાથે લડનારા (6 "( ઃઃ રઃ ૪૭ ' ઘણા રાજાઓનાં રાજ્ય છે, તે પણ તે તેએના સામેા ચડતા નથી. આ રાજાએ માંહેલા એક રાજા હુરઝ (Haraz) કરીને છે તેની ફેાજ ઘણી વધારે છે. અને હિન્દુસ્થાનના બીજા સર્વ રાજાએ કરતાં તેનું જોર ઘેાડા ' એની ખાખતમાં ઘણું છે; પણ તે આબતે શત્રુ છે; અગર જો તેવે tt “છે ખરા, તેા પણ તેની સાથે તે કબૂલ કરે છે કે આર્ષોંના રાજા સર્વ રાજાઓમાં શિરામણિ છે; મુસલમાને વિષે એના જેટલે ધિક્કાર હિન્દુસ્થાનના ખીજા કાઈ રાજાને નથી. તેનું રાજ્ય ભૂશલાકા ઉપર છે. તેમાં ધણું દ્રવ્ય છે ? ઊંટ તથા ખીજાં ઢાર પણ ઘણાં છે. ત્યાંના લેાકેા રૂપું << Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com CC << Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૮ રાસમાળા. ધઈ કુહાડે છે. તેને વ્યાપાર ચલાવે છે અને તેઓ કહે છે કે ખંડ “ભાગમાં તેની ખાણે છે. આ દેશમાં ચોર વિષેની વાત તો ચાલતી જ નથી. આ રાજ્યની એક બાજુએ તાફેક (Tafek)નું રાજ્ય છે, તેને “વિસ્તાર ઘણે નથી; ઈન્ડિઝના સર્વ ભાગ કરતાં, અહિના રાજાને ત્યાં અતિસુંદર, ગેરી સ્ત્રિયો છે. પણ તેની ફેજ ડી છે તેથી તેની આસ“પાસના રાજાઓની સત્તા એના ઉપર છે. બહારના જેવો તેને આના “ઉપર પ્રીતિ ભાવ છે. “રાહમી (Rahmi) નામના રાજાના રાજ્યની સરહદે આ રાજ્યો “છે. આ રાજા છે તે, હરના રાજા સાથે તેમ જ બલ્હાર સાથે લડે છે. તે તેને કુળ વિષે અથવા તેના રાજ્યના પ્રાચીન પણ વિષે ઘણે મોભ્ભાવાળો ગણાતો નથી, પણ તેની ફેજ બલ્હાર રાજાની ફોજ કરતાં તો શું પણ હરઝ અને તાકેકના રાજાઓની ફોજ કરતાં વધારે છે. કહે છે કે “એ રાજા જ્યારે રણસંગ્રામમાં ચડે છે ત્યારે પચાસ હજાર હાથીને મોખરે તે ચાલે છે, અને ઘણું કરીને તે તે શિયાળાની ઋતુમાં કુચ કરે છે, બીજી એક ઋતુમાં કરી શકતો નથી; કેમકે હાથિયે તરસ સહન કરી “શકતા નથી. લેકે કહે છે કે તેની ફેજમાં દસથી પંદર હજાર સુધી તંબુઓ છે. આ જ દેશમાં તેઓ રૂનાં લૂગડાંના પિશાક એવી ચમત્કારિક રીતિથી બનાવે છે કે તેવા બીજી કોઈ જગ્યાએ જોવામાં આવતા નથી. આ પિશાકનો ઘણોખરે ભાગ સફાઈદાર હોય છે અને તે એવા બારીક વણતરના હોય છે કે સાધારણ કદની વીંટીમાંથી પાર કહાડી શકાય. આ દેશમાં હલકા શિકાને ઠેકાણે કેડિયે ચાલે છે, તથાપિ સોના“રૂપાના શિકકા તેમનામાં છે. ઘેડાનો સામાન કરવામાં અને ઘર છાજવામાં કુંવાર અને કાળાં રૂવાટીનાં ચામડાં વાપરે છે. આ જ દેશમાં પ્રખ્યાત કરકનદન Karkandan અથવા ગેંડા હોય છે. * * “આ રાજ્ય પછી બીજું એક રાજ્ય છે, તે કિનારેથી દૂર જમીન “ઉપર છે તેને કાશબિન (Kashbin) કહે છે. ત્યાંના રહેવાશિય ગૌર વર્ણના “હેય છે ને તેઓ કાન વિંધાવે છે. તેઓ ઊંટ પાળે છે અને તેમને દેશ “ઉજજડ અને પહાડી છે. કિનારેથી વળી વધારે છે, હિગંજ (Hitrange) નામનું એક “હાનું રાજ્ય છે, તે ઘણું ગરીબ છે; પણ તેમાં એક અખાત છે, ત્યાં “દરિયામાંથી અબરના દગડે દગડ આવે છે. વળી તેમને ત્યાં, હાથીદાંતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ આરબ પ્રવાસીનું કથન ૪૯ “છત છે અને મરી પણ થાય છે, પરંતુ મરી ડાં નીપજે છે, તેથી, ત્યાંના “રહેવાશી, તે લીલાં ને લીલાં, ખપમાં આણે છે. બહાર” એ નામ ઉપરથી, અનહિલવાડના અસલી ચાવડા રાજાઓ સાથે કશેય સંબંધ બેસારો કઠણ છે. બલ્હારનું રાજ્ય કમકમના કિનારાથી તે ચીનની સરહદ સુધી પહોંચ્યું છે, એવું જે એનું વર્ણન આપ્યું છે, તે ઉપરથી પણ પત્તો લાગે એમ નથી. બીજા રાજાઓ ઉપર બલ્હારના ઉપરીપણું વિષેની ગણના લોકોમાં માન્ય કરવામાં આવેલી છે, તેના કરતાં પ્રવાસિયોએ તે વિષે હદ બાંધીને લખ્યું છે. તેઓએ લખ્યું છે કે “ત્યાંના રાજા, અગર જે બહારની શ્રેષ્ઠતા માન્ય કરે છે તો પણ પોતપોતાનાં રાજ્યમાં સ્વતંત્ર છે.” અને ફરીથી બીજી જગ્યાએ લખે છે કે “આખા ઈન્દીઝમાં બલ્હાર રાજાધિરાજ છે;” તથાપિ “ત્યાંનાં ઘણુંએક રાજ્ય છે “તે એક જ રાજાના સ્વાધીનમાં નથી, પણ દરેક પ્રાન્તને જૂદા જૂદો રાજા “છે.” હરઝના રાજા વિષે લખ્યું છે કે, શલાકાના ઉપર તેનું રાજ્ય હતું, અને તેની પડોશના રાજાઓ કરતાં તેની પાસે ઘોડા ઘણા હતા. આ વૃત્તાન્ત સોરઠના યાદવ કુલના રાહ, કે જેની રાજધાની ગિરનાર પાસેના ડુંગર ઉપર જૂને કિલ્લે હતો તે હતી, તેની સાથે મળતું આવે છે. તાફેક અથવા કાશ. બિનના રાજાઓના વૃત્તાન્ત સાથે મેળવી જેવાને કશું સાધન હાથ લાગતું નથી; તેમ જ રહમી વિષે કાંઈ મળતું નથી. કર્નલ ટોડ કાશબિનને કચ્છ ભૂજ, કરાવે છે, પણ તે “કિનારેથી દૂર જમીન ઉપર આવેલું હેતાં ભાગ્યે જ ઠરાવી શકાય એમ છે. એ જ ગ્રંથકર્તા કલ્પના કરે છે કે હિત્રજ તે શત્રુજયને લાગુ પડે છે. રનોડાએ જે સામાન્ય વિષય ઉપર પોતાનો અભિપ્રાય આપ્યો છે તે હજી કંઈક વધારે લાગુ પડે છે. તે કહે છે કે, “આ દેશનાં નામ જે આપણને મળી આવ્યાં છે, તેનો ઘણેખરે ભાગ અપભ્રંશ થઈ “ગયે છે; અને આબી અક્ષરમાં તે લખી બતાવવાને કઠણ છે તેથી શક“ભરેલી કલ્પના કરવામાં કશે માલ નથી.” તો પણ એ પ્રવાસિયે ચાલતા આવેલા રેવાજ વિષે લખ્યું છે તે ગૂજરાતના હિન્દુઓને લાગુ પડી શકે એવું છે. અગ્નિ અને પાણીમાં પડવા ૧ બહાર એ શબદ બાળક રાય(સૂર્ય રાય)ને અપભ્રંશ થયો હશે એવી બહુધા ધારણું થઈ છે; બળીરાય (વલભીરાય એટલે વલભીના રાજાને અર્થે) ભૂતા (બૃત + અર્ક પોષક સૂર્ય, રાજાને ખિતાબ) અથવા ભાળ નામના પરગણું ઉપરથી ઓળખાવાતી ખુ. રેલ એશિયાટિક સેસાઇટીના જર્નલ બારમાને પુષ્ટ ૭ મે અને બીજ ત્યાં પ્રમાણ આપ્યાં છે તે ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રાસમાળા વિષેને જે વૃત્તાન્ત છે તેને ઉતારે અમે હવે કરિયે છિયે, અને આ ઉપરાન્ત વળી મુડદાને બાળવાને ચાલ છે, તેથી સ્ત્રિયે પિતાના ધણીની પછવાડે તેની ચિતામાં બળી મરે છે; તપસ્વી નગ્ન અથવા માત્ર મૃગચર્મ ધારણ કરીને સૂર્યના તાપ સામું કેટલાક કાળ સુધી જોઈ રહેવાનું તપ આચરે છે એ આદિ ચાલ છે તે વિષેને ઉતારે પણ અમે આપિયે છિયે. તે પ્રવાસી લખે છે કે, આ સર્વે રાજયોમાં રાજ્યસત્તા રાજાના કુટુંબિયામાં જ રહે છે, ત્યાંથી છૂટી પડતી જ નથી; અને એક જ કુટુંબના, એક બીજાની પછવાડે “ગાદિયે બેસે છે. એ જ પ્રમાણે વિદ્વાન, વૈદ્ય, અને બધી જાતનાં શિલ્પશાસ્ત્ર જાણનારા બધા કારીગરેની જૂદી જૂદી નાખે છે, અને જેઓને ધંધે “જૂદો છે તેઓ એકબીજાની નાતમાં કદિ મળી જતા નથી.” એક કરતાં વધારે ઢિયે પરણવાને ચાલ, ખાવામાં માત્ર ચેખા વાપરવાને સાધારણ ચાલ, મૂર્તિ પાસેથી પ્રત્યુત્તર લેવાને ચાલ, ખાતાં પહેલાં ન્હાવાને ચાલ અને બીજા ચાલ વિષે પણ લખ્યું છે. વળી લખ્યું છે, કે “હિન્દુસ્તાનનાં રાજ્યમાંથી “રાજાઓને જોઈયે એટલા મત સિપાઈ મળી શકે છે, ને તેઓને લડાઈને સારૂ એકઠા કરવામાં આવે છે ત્યારે તેઓ પિતાને ખર્ચ રણભૂમિ ઉપર જાય છે, ને રાજાને માથે કાંઈ પડતું નથી.” અબુઝીદ અલહસન, બીજે પ્રવાસી ઉમેરે કરે છે કે, “હિન્દુઓમાં “એક સાધારણ ચાલ છે કે, સ્ત્રી અથવા પુરૂષ, જ્યારે ઘરડાં થાય અથવા “જાણે કે ઘણાં વર્ષ થવાથી હવે મરી જવાશે ત્યારે પિતાના કુટુંબનાં માણ“સોને કહી રાખે છે કે અમને અગ્નિમાં હમજે, અથવા પાણીમાં જળપાત “કરજે, કારણ કે તેઓને નિશ્ચય હોય છે કે અમારે બીજો અવતાર થશે.” તે કહે છે કે, “હિંદુઓમાં યોગી અને વૈદ્ય હોય છે તે બ્રાહ્મણને નામે “ઓળખાય છે. તેમનામાં કવિઓ હોય છે, તેઓ રાજાઓનાં જૂઠાં વખાણની “કવિતા કરે છે. તેનામાં જેશી છે; વિદ્વાન, ભવિષ્યવર્તનારા, અને પક્ષિ“નું ભ્રમણ જાણનારા પણ છે, અને બીજા, જન્માક્ષરની ગણતરી બાંધવાનો “કે સખનારા પણ છે, તેઓ મુખ્યત્વે કરીને ગોરાઝના રાજ્યમાં કનુજ' ૧ “એશિયા ખંડના ઘણા ખરા લોકો જ્યોતિષ વિધાની તરફેણમાં એટલા બધા, ઘેલા હોય છે કે, તેઓના કહેવા પ્રમાણે, તેઓ એવું માને છે કે જે જે બનવાના “લેખ, ઉપરથી લખાયા હોય છે તે તે લેખ નીચે બને છે. હરેક કામ કરતાં પહેલાં “તેઓ જેશીને પૂછે છે; લડાઈ કરવા સારૂ બે સેના, સજીને સામસામી તૈયાર થઈ રહી હોય પણ ચકનની ઘડી નક્કી કરયા વિના લડાઈને પ્રારંભ કરવાને વિચાર સેનાપતિ“ના મનમાં આવે જ નહિ-તેમ જ જોશિયાને પૂછ્યા વિના કોઈ સેનાપતિ ઠરાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આરબ પ્રવાસીનું કથન “નામનું મોટું નગર છે ત્યાં છે.” તે ચેમાસાના લક્ષણ વિષે લખે છે કે,“ચોમાસું છે તે હિન્દુઓનું જીવન છે; જે વર્ષાદ વરસે નહિ, તે તેઓને “ઘણું આપદા વેઠવી પડે.” થેગી લેકને વૃત્તાન્ત અબુઝીદે લખે છે તે અમે નીચે દાખલ કરિયે છિયે. અબુઝીદ તેઓને “બિકાર” કહે છે, કર્નલ ટડિ કલ્પના કરે છે કે એ શબ્દ ફકીર એ શબ્દને અપભ્રંશ થઈ ગયો છે, પણ આવા ભીખી ખાનારા. લેકેને “ભીખારી” કહે છે તે બિકારની સાથે સારી રીતે મળતો આવે છે. “હિન્દુસ્થાનમાં એક જાતના માણસો હોય છે તે બિકાર કહેવાય છે, “તેમના જીવતર સુધી તેઓ નાગા ફરે છે, અને તેમનું શરીર ઢંકાય એટલા “તેમના વાળ વધારે છે. તેઓ તેમના નખ વધારે છે, તે અણીદાર અને “તરવારના જેવા તીના થાય છે, કદિ તેઓ તેમને લેવરાવતા નથી, પણ તેમની “મેળે ખરી પડવા અથવા કપાઈ જવા દે છે. આમ કરવામાં તેઓ ધર્મ “માને છે. તેઓ માટીના શકરાને દેરીમાં પરોવીને ગળામાં ઘાલે છે; જ્યારે “તેઓને ભૂખ લાગે છે ત્યારે કોઈ હિન્દુને બારણે ઉભા રહે છે, અને જેઓ “અંદર હોય છે તેઓ ત્વરાથી રાંધેલા ચેખા આણું આપે છે, ને તેમાં ધણું પુણ્ય સમજે છે; શાણકામાં ખાઈને જાય છે તે પછી ઘણું અગત્ય “પડ્યા વિના પાછા આવતા નથી. પ્રવાસિયોની સાઈને માટે ધોરી રસ્તા “ઉપર ધર્મશાળા બંધાવામાં પુણ્ય ગણવામાં આવે છે, ત્યાં દુકાનદારને વસાવે છે એટલે જે જે વસ્તુ જોઈએ તે તે પ્રવાસિને ખરીદવાને બની “આવે છે. બીજી જગ્યાએ લખે છે કે, “કેટલાક હિન્દુઓ એવા છે કે એક ભાણુમાં બે જણે ભેગા બેસીને જમતા નથી, એવી રીતે જમવામાં “તેઓ મહેતું પાપ સમજે છે. જે સો જણ જમવાને એકઠા થયા હોય તો “દરેક જણને એકબીજાને અડ્યા વિના જૂદે જૂદાં ભાણું જોઈયે છિયે. તેમના “રાજા, અને ધાર્મિક માણસને માટે રોજ રોજ તાજ રસોઈયો થાય છે. ને નાળિયેરિનાં પાંદડાંનાં બનાવેલાં પત્રાળાં અને પડિયામાં તેઓ જમે છે. જમી આવતું નથી. લગ્ન થતાં નથી, અને પ્રવાસ કરવાને પણ નીકળતા નથી. ગુલામ વેચાતે ભલે હોય, અથવા નવું લુગડું પ્રથમ પહેરવું હોય એ આદિ ઘણું હલકાં કામમાં પણ જોશીને પૂછ્યા વિના ચાલતું નથી. આ મૂર્ખાઈભરેલો વહેમ સર્વેને એટલો બધો દુઃખ“દાયક થઈ પડે છે, અને તેથી એવાં અગત્યનાં અને અણગમતાં પરિણમે નીપજે છે કે, મને આશ્ચર્ય લાગે છે કે, એટલું છતાં પણ એ વહેમ આટલી લાંબી મુદત સુધી જારી રહ્યો છે. છાની અને ઊઘાડી સર્વે વાત જોશીને ઉઘાડી કરીને કહેવી પડે છે, તેની સાથે વળી જે જે ઉપાય કામે લગાડવાના હોય તે પણ કહેવા પડે છે.”અનિયરનું ઈરવિંગ બાકે કરેલું ભાષાન્તર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા “રહ્યા પછી પત્રાળાં પડિયા અને જે કાંઈ વધેલું હોય તે સર્વ પાણીમાં નાંખી “દ છે. આ પ્રમાણે હમેશાં નવી સામગ્રી જોઈયે છિયે.” હિન્દુ રાજાઓ હીરે જડેલી સોનાનાં કડકિયાં પહેરે છે. વળી “તેઓ જૂદા જૂદા રંગના રનના મૂલ્યવાન ગલબંધ પહેરે છે, તેમાં મુખ્યત્વે કરીને લીલમ અને લાલ હોય છે, પણ તેમને મોતી વધારે પસંદ પડે છે. “અને તેનું મૂલ બીજાં બધાં જવાહીર કરતાં ચડે છે. હાલમાં તેઓ પોતાની બીજી મૂલ્યવાન વસ્તુ સાથે રાખી મૂકે છે. દરબારના રાજશ્રી લેક, મહટા અધિકારી અને બૃહપતિઓ એવા જ જવાહીરના હાર પહેરે છે; તેઓ ટૂંકી “ચાળનાં કેડિયાં પહેરે છે, અને પિતાના પરિવાર સહિત બહાર નીકળે છે “ત્યારે સૂર્યને તડકા અટકાવવા મેરનાં પીછાંનું છત્ર ધરાવે છે.” ૫૫ પ્રકરણ ૪, મૂળરાજ સોલંકી (ઇ. સ. ૯૪૨ થી ૯૯૭) સેલંકી વંશ ઇતિહાસકર્તા સામતસિહનું સારું લખતા નથી. તેઓએ તેને માટે એવું લખ્યું છે કે, તે કીર્તિમાન રાજા ન હત; તેને રાત કે દહાડો બોલવામાં રાસમાળા પ્રમાણે. કે દીપતિ થયા ક્યાં સુધી ભોગવી રહ્યાં વર્ષ 7રાજ્ય કરચું સંવત સન સંવત સન ૧ મૂળરાજ ૯૯૮ ૯૪૨ ૧૦૫૩. ૨ ચામુચ્છરાજ ૧૦૫૩ ૯૯૭ ૧૦૬૬ ૧૦૧૦ ૩ વલ્લભસેન ૧૦૬૬ ૧૦૧૦ ૧૦૬૬ ૧૦૧૦ ૪ લેભસેન ૧૦૬૬ ૧૦૧૦ ૧૦૭૮ ૧૦૨૨ ૫ લીમદેવ(હેલો) ૧૦૭૮ ૧૦૨૨ ૧૨૮ ૧૦૭૨ ૬ સૂર્ણ ૧૧૨૮ ૧૦૭૨ ૧૫૦ ૧૦૯૪ ૭ સિદ્ધરાજ ૧૧૫૦ ૧૦૯૪ ૧૧૯૯ ૧૧૪૩ (જયસિહ) ૮ કુમારપાળ ૧૧૯૯ ૧૧૪૩ ૧૨૩૦ ૧૧૭૪ ૯ અજયપાળ ૧૨૩૦ ૧૧૭૪ ૧૨૩૩ ૧૧૭૭ ૧૦ મૂળરાજ (બીજો) ૧૨૩૩ ૧૧૭ ૧૨૩૫ ૧૧૭૯ (બાળ મ્રાજ) ૧૧ ભીમદેવ (બીજો) ૧૨૩૫ ૧૧૭૦ ૧૨૯૮ ૧૨૪૨ (લાળ ભીમ) ૧૨ ત્રિભુવનપાળ ૧૨૯૮ ૧૨૪૨ ૧૩૦૦ ૧૨૪૪ ૧૩ ૧૨ ૫૦ ૨૨ = " " ? ૩૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ૧૩ સારૂં કે જાથુ તે કશા વિચાર નહતા; તેનામાં વિવેક અને ટેક તો હતા જ નરસું, હિત કે અહિત એમાં કશેા ભેદ તે સમજતા નહિ; પેાતાનું મન ફેરવ્યાં કરતા. તેણે સાત વર્ષની ટુંકી મુદત સુધી રાજ્ય કર્યું તેમાં શું શું બન્યું તે નોંધી રાખ્યું નથી, માત્ર એટલું જ લખ્યું છે કે, તેને “પ્રાચીન ગુજરાત”ના કર્તા ચાલુકય (સાલંકી) વંશની વંશાવળી આ રીતે આપે છે કયારે ગાદીપતિ થયા. કયાં સુધી રાજ્ય કર્યું. કેટલાં વર્ષ ૧ મૂળરાજ ૨ ચામુણ્ડરાજ ૩ વલ્રભસેન ૪ દુર્લભસેન ૫ ભીમદેવ (વ્હેલા) કર્ણદેવ ૭ સિદ્ધરાજ જયસિંહ ૬ સંવત ૧૦૧૭ ૧૦૫૨ ૮ કુમારપાળ ૯ અજયપાળ સન સંવત ૯૬૧ ૧૦૫૨ ૯૯૭ ૧૦૬૬ ૧૦૬૬ ૧૦૭૮ ૧૧૨૦ ૧૧૫૦ ૧૧ ૯૯ ૧૨૩૦ ૧૨૩૩ ૧૨૩૫ ૧૨૯૯ ૧૦૧૦ ૧૦૧૦ નહિ; અને ૧૦૨૨ ૧૦૬૪ ૧૦૯૪ ૧૧૪૩ ૧૧૭૪ ૧૧૭૭ ૧૧૭૯ રાજ્ય કયું. સન ૯૯૬ ૧૦૧૦ ૧૦૧૦ ૧૦૨૨ ૧૦૬૪ ૧૦૯૪ ૧૧૪૩ ૧૧૭૪ ૧૧૭૭ ૧૦૬૬ ૧૦૬૬ ૧૦૭૮ ૧૧૨૦ ૧૧૫૦ ૧૧૯૯ ૧૨૩૦ ૧૨૩૩ ૧૧૭૯ ૧૨૪૨ ૧૦ મૂળરાજ (બીજો) ૧૧ ભીમદેવ (બીજો) ૧૨૩૫ દ્વચાશ્રયની ટીકાની ટીપ અને સુરથેાત્સવમાં મૂળરાજ સં. ૯૯૩ માં ગાયેિ બેઠા એમ લખ્યું છે. ૩૫ ૧૩ . ૧૨ ૪૨ ૩૦ ૪૯ ૩૧ 3 ૨ ૬૩ “પ્રબંધ ચિન્તામણિ' (મેરૂતુંગાચાર્યના), જિનમંડન ઉપાધ્યાયના કુમારપાળ પ્રબંધ” અને “ પઢાવલી”માં મૂળરાજે ૫૫ વર્ષ, ચામુંડરાજે ૧૩ વર્ષ, વધુભરાજે છ માસ, દુર્લભરાજે વર્ષે ૧૧ ને માસ ૬, ભીમરાજે વર્ષે ૪૨ (પ્રબંધચિન્તામણિની એક પ્રતમાં વર્ષ પર લખેલ છે) રાજ્ય કહ્યું લખ્યું છે. “કુમારપાળ પ્રબંધ” અને “પટાવલી'માં કર્ણદેવે ૨૯ વર્ષે રાજ્ય કહ્યું હે છે. સિદ્ધરાજે રાજ્ય કયાનું પ્રબંધ ચિન્તામણિ ૪૯ વર્ષ; અને પટાવલી’ વર્ષે ૪૮, માસ ૮, અને દિવસ ૧૦ હે છે. કુમારપાળે પ્ર૦ ચિ૰ અને કુ॰ પ્ર૦ વર્ષે ૩૧; અને પટાવલી વર્ષે ૩૦, માસ ૮ ને દિવસ ૨૭ રાજ્ય કર્યું હે છે. અજયદેવે પ્ર૦ ચિ॰ વર્ષ ૩; અને પટાવલી વર્ષે ૭૩૬ માસ ૧૧, ને દિવસ ૨૮ રાજ કર્યુ કહે છે. મૂળરાજ (ખીતે) પ્ર. ચિ. વર્ષ ૨; પટાવલી વર્ષે ૨, માસ ૧, ને દિવસ ૨૪ રાજ્ય કરચાનું લખે છે. ભીમદેવ (બીજો) પ્ર. ચિ. વર્ષે ૬૩; પઢાવલી વર્ષે ૬૫, માસ ૨, ને દિવસ ૮ રાજ્ય કશું લખે છે. “પટાવલી” ભીમદેવ ( ખીજા ) પછી પાદકારાજ ગાયિ બેઠા તેણે છ દિવસ રાજ્ય કરયાનું; તે પછી ત્રિભુવનપાળે માસ બે ને દિવસ બાર રાજ્ય કરચાનું કહે છે. તે પછી ચાલુકયની બીજી શાખાના વાઘેલાને હાથે ગુજરાતની ગાદી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રાસમાળા કાંઈ સંતાન ન હતું. તે ઉપરાન્ત અણહિલવાડની ગાદિયે સોલંકી વંશ શ રીતે આવ્યો તેને વૃત્તાન્ત પણ લખ્યો છે. કલ્યાણના ભૂવડ રાજાની ચોથી પહેડિયે ભુવાદિત્ય કરીને રાજા છે, તેને ત્રણ કુમાર હતા, એકનું નામ રાજ, બીજાનું નામ બીજ, અને ત્રીજાનું નામ દંડક (દડક). તેઓ સોમનાથ મહાદેવની યાત્રા કરીને પાછા વળતાં સામતસિહના દરબારમાં આવ્યા. સો વશા તે એકલી યાત્રાને માટે જ તેમણે પિતાનું ઘર છોડ્યું નહિ હોય, પણ રજપૂત રાજવંશિયાના બહાના ભાઈને ૧ ચાવડાના ભાટના કથન ઉપરથી એમ જણાય છે કે, સામંતસિંહને સંતાન ન હતું એમ કહેવામાં આવે છે તો પછી મૂળરાજને તેના પછી પાટે બેસવાને સંભવ છતાં તે તેને મારી નાંખત નહિ, પરંતુ સામંતસિંહને એક કુંવર હતો તેનું નામ અહિપત હતું. જ્યારે મૂળરાજે સામંતસિંહને મારયો ત્યારે અહિપતને લઇને તેની મા, જે ભાટી રજપૂતાણી હતી તે, પોતાને પિયર તત (સિબ્ધ અને મારવાડની વચ્ચેના રણમાં છે) ગઈ કેમકે જેસલે જેસલમેર વસાવ્યું તે પહેલાં ભાટી રજપૂત ત્યાં રાજ્ય કરતા હતા. અહિપતને વય આ સમયે સુમારે એક વર્ષનું હતું. કેટલેક વર્ષે તે કચ્છમાં લાખા ફૂલાણને શરણે આવ્યો તેથી મેરગઢ ગામ તથા તેની આસપાસની ભય તેના નિર્વાહને અર્થે આપી. મૂળરાજ અને લાખા મૂલાણને વૈર બંધાવાનું આ પણ એક કારણ હોય એ સંભવ છે. લાખા ફુલાણી આટકોટ પાસેની લડાઈમાં ઇસ. ૯૭૯માં મરાય, અને મૂળરાજે કચ્છ ખાલસા કર્યું, તેવામાં અહિપતે તેનાં ઘણું ગામ કબજે કરી લીધાં (કેટલાક કહે છે કે ૯૦૦ ગામ લીધાં) અહિપતની પંદરમી મહેડિયે પૂજે છ ચાવડે થયે; પિતાના સમયમાં તે મેરગઢ ખેાઈ બેઠે. આ સમયે કચ્છમાં જામ ઘાવજી અને પછી વેણછ હતા, તેમના સમયમાં, જામ અબડાજિયે ઘણી લડાઈ કરી છે. તેણે ચાવડાઓને નસાડ્યા હશે એમ સંભવ છે. પૂછ મેરગઢથી ધારપુર (પાલણપુર તાબામાં) ગયો અને ત્યાં ૮૪ ગામ તાલુકો જમાવ્યું, પણ અલ્લાઉદ્દીને ગુજરાત લીધી તે સમયે પંજાજીને તાલુકો પણ ગયો અને તે પાદશાહની નોકરીમાં રહ્યો. પછી સારી નોકરી જોઈને પાદશાહે તેને અંબાસર નીચે ૨૫૨ ગામ આપ્યાં. અંબાસરમાં તેના પછી પાંચમે ઠાકોર જયસિંહ ચાવડે થયે તેને ત્રણ કુંવર હતા, તેમણે ત્રણે ભાગે ગામ વહેચી લીધાં. ઈશ્વરદાસ વડીલ હતા તે અંબોડમાં, સુરજમલ વરસોડામાં, અને સામતસિંહ અંબાસરમાં જ રહ્યો. સામતસિંહથી પાંચમો પુરૂષ સુરસિંહજી થયે, તેણે હાલના મહિકાંઠાના ગામ માણ સામાં ગાદી કરી. હવણુ ઠાકોર રાજસિંહજી ચાવડા માણસામાં છે તે સુરસિંહજીથી ૧૨ મા પુરૂષ છે. ૨ પ્રબંધચિન્તામણિમાં ભૂદેવ-ભયડદેવ એવું નામ લખ્યું છે. અને એને વંશ ભૂયડરાજવંશ (ભદેવક) એમ લખ્યું છે. ભૂવડને, કર્ણાદિત્ય, તેને ચંદ્રાદિત્ય, તેનો સમાદિત્ય, અને તેનો ભુવનાદિય થયો એમ રનમાળામાં કહ્યું છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સેલંકી ગાદીની સાથે હક્કને લીધે સંબંધ હોય છે, તેથી અદેખાઈને લીધે, તેઓને ભાગ્યોદય પિતાના દેશમાં થતું નથી, માટે તે લાભ પરદેશમાંથી પ્રાપ્ત કરી લેવા જવાને તેમનામાં સાધારણ ચાલ છે, તે પ્રમાણે તેઓ પણ નીકળી પડ્યા હશે. રત્નમાળમાં લખ્યા પ્રમાણે, આ ત્રણ કુંવરે માં જે મહટ હતું તે, મધ્યમ કદને, ગોરે, અને સ્વરૂપવાન હતો. વળી તેના વિષે લખ્યું છે કે, “તે પિતાને ધર્મ પાળતો હતે, નિત્ય શિવની પૂજા કરતે હતો; પણ તેને સ્ત્રિની પાંતીનું દુઃખ હતું, તેમ જ સુખ નહતું.” તેના કુળને લીધે, અને તેનામાં શરીરના સારા ગુણુ હતા તેથી, અણહિલવાડના રાજાએ પિતાની લીલાદેવી બહેન તેને હેરે પરણવી. આ કુંવરીને તેનો ગર્ભ રહ્યો, અને પ્રસુતવેદનાથી મરણ પામી. પણ તેના ગર્ભસ્થાનમાંથી કુંવર હતું તે કુહાડી લીધો, તે મૂળ નક્ષત્રમાં આવ્યો તેથી તેનું મૂળરાજ નામ પાડયું સામંતસિહે તેને દત્તક કરી લીધો, તે ઉદય પામતા સૂર્યના ૧ રનાદિયે સન ૯૨૦ થી ૯૩૫ સુધી પંદર વર્ષ રાજ્ય કર્યું છે, ત્યાર પછી સામતસિંહે સન ૯૩૫ થી ૯૪૨ સુધી સાત વર્ષ રાજ્ય કર્યું છે. મૂળરાજે ૯૪૨ માં તેને મારી રાજ્ય લીધું તે વેળાએ તેનું વય ૨૧ વર્ષનું હતું, એ ઉપરથી સન ૯૨૧ માં તેને જન્મ થયેલ નીકળે છે. આ વેળાએ રત્નાદિત્ય પાટે હતો પણ સામતસિંહ કુંવરપદે હેવાથી રાજકાર્યમાં સામેલ રહે હશે એમ જણાય છે તેથી પોતાની બહેનને પર|વવામાં આગેવાન હેવાથી તેને તે વેળાને રાજા ગણ્યો હશે; પણ ખરું જોતાં રત્નાદિત્ય પાટે બેઠે કે તરત જ રાજ, અને બીજ, ત્યાં આવેલા હોવા જોઈયે. લીલાદેવીને સન ૯૨૦માં પરણાવી હોય તે ૯૨૧માં મૂળરાજને જન્મવાનો સંભવ બને ખરે. સામંતસિંહ ગાદિયે બેઠે ત્યારે મૂળરાજનું વય ૧૪ વર્ષનું હતું તે સમયથી સાત વર્ષમાં તે પિતાના મામાના રાજકાજમાં કત્તો થઈ પડવાથી, તેણે એને સારે આશ્રય આપ્યો હશે, પણ જે સામંતસિંહ પાટે બેઠા પછી લીલાદેવીને પરણાવી હોય તે મૂળરાજનું વય ઘણામાં ઘણું છ વર્ષનું હોય તેવા બાળક સામંતસિંહને મારીને પાટે બેસે એ સંભવ હેય નહિ. ૨. ઉ. ૨ સેલંકી વંશ વિષે ભાટ લોકેાની કથા એવી છે કે-અંતર્વેધ અથવા ગંગા યમુનાની વચ્ચેના ( દેઆબ) પ્રદેશમાં ટુકડા-અદાવતી નગરીમાં સોલંકીનું રાજ્ય હતું તે વંશમાં રાજ તથા બીજ થયા. તેઓને પોતાના ભાયાત સાથે દેટે થયો અને પિત્રાઈને ગ્રાસ કાજે માયા. પછી ગેaહત્યા બેઠી તેને પસ્તાવો થયો. તેના નિવારણને અર્થે દ્વારકા અને કાશીની યાત્રા કરવા નીકળ્યા. પ્રથમ કાશીમાં જઈ એક વર્ષ રા ને પુણ્યદાન કર્યું, પછી ગંગાજળની કાવડે ભરી દ્વારકા જતાં, રસ્તામાં પાટણને ગુંદરે ઉતશ્યા. તેવામાં રાજાને ખાસદાર ઘોડી પાવા આવ્યો. તે ઘડી રાજ, તથા બીજના ભગવા વેષથી ભડકી તેને ખાસદારે ચાબુક મારો. તે જોઈ બીજ, જે ઘોડાંની પરીક્ષાને શાલિહોત્ર નામને ગ્રન્થ ભણેલો હતો તે ખેદ પામીને બોલ્યો કે “જા “ભંડા! તે ચાબુક મારીને આ ઘોડીના પેટમાં પંચકલ્યાણું વછેરે છે તેની ડાબી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ પ રાસમાળા જેવા પ્રતાપ બતાવીને, પેાતાના મામાના રાજ્યની વૃદ્ધિ કરીને, અને સર્વને પ્રિય થઈ પડીને, બાલ્યાવસ્થામાં પ્રખ્યાતિ પામ્યા. રત્નમાળાનેા કર્તા તેને વિશ્વાસધાતી, દયાહીણુ અને પેાતાની જ ચડતીમાં તત્પર રહેનારા કથે છે તે તેનાં પાછળનાં કૃત્ય ઉપરથી સિદ્ધ થાય છે. “તે વર્ષે કાળા પણ દેખાવમાં “સ્વરૂપવાન હતા; કામદેવને વશ હતા; કંજુસ હતા તેથી તે દ્રવ્ય ભોંયમાં હાટી મૂકતો; યુદ્ધકળામાં કુશલ નહતા, પણ શત્રુની સામે થતા તે ઠગાઈથી વિશ્વાસ ઉત્પન્ન કરાવીને તેને નાશ કરતા.” જ્યારે તે પાકી ઊંમરને થયા ત્યારે સામતસિંહે દાની, ધૃતમાં તેને રાજ્યાભિષેક કરાવ્યા; પણ જ્યારે શુદ્ધિ આવી ત્યારે રાજાએ તેની પાસેથી રાજ્ય પાછું લીધું. જેન ગ્રંથકર્તા હે છે કે, તે દિવસથી ચાવડાએએ દાનને મહિમા ઘટાડી દીધા એવી હેણી ચાલી. મૂળરાજે એક વાર રાજ્યને સ્વાદ ચાખ્યા, તે તેને મૂકવા ગમ્યા નહિ. તેણે ફેજ એકઠી કરીને પોતાના મામા ઉપર હલ્લેા “માંખ ફોડી નાંખી.” ખાસદારને અચરજ લાગ્યું અને તેણે ઘેર જઈને રાજાને સમાચાર ક્યા. રાજા તેમને મહાપુરૂષ સમજીને તેમની પાસે આવ્યા, અને તેમનું મુખ જોઈ વતી ગયા કે, આ કાઈ કુલીન અને પ્રતાપી પુરૂષા છે એમની પાસે કાંઈ હશે ખરૂં, માટે સરત ખકીને તે પડાવી લેવું. પછી તે ખેલ્યા કે, તમારા હેવા પ્રમાણે મારી ઘેાડીને જો પંચકલ્યાણી વહેરે અવતરે તે પાટણનું અધ્ રાજ્ય મારે તમને આપણું, ને તે ઉપરાન્ત મારી સેનાજી (કુમારપાળ રાસામાં લીલાદેવી લખી છે.) વ્હેન પરણાવું. ને જે તમારી વાત નૂફી પડે તેા તમારૂં સર્વસ્વ લુંટી લઉં. આ ઠરાવ અન્યાન્ય માન્ય કરચો, ને બન્ને ભાઈ દરબારમાં રહ્યા. પછી સુમારે પંદર દિવસે ઘેાડીને પ્રસવ થયા. તેને ચાર પગ તથા હે ધાળુ એવા પંચકલ્યાણી અને ડાખી આંખ ફૂટેલી એવા વછેરા અવતરચો. આ બનાવ જોઇને સામંતસિંહ ચાવડાએ અર્ધું રાજ્ય આપવાની હા કહી, પણ જાતિ, કુળ જાણ્યા વિના બ્લેન પરણાવાની ના કહી, પણ પેલા રજપૂતાએ પેાતાની સર્વ વાત તેને કહી દીધી તેથી રાન્ન ખુશી થયા ને બીજને વેરે ન્યા પરણાવાના ઠરાવ હતા. પણ તે એક આંખ્યે કાણા હતેા, તથા તેણે પેાતાના ભાઈ રાજ વેરે કન્યા પરણાવાની ઇચ્છા જણાવી તેથી તેની સાથે લગ્ન કહ્યું. પછી બન્ને ભાઈ, કેટલાક દિવસ સુધી, ત્યાં જ રહ્યા, તેવામાં સેનાજી બાઇને મૂળરાજ અવતરયો. મેરૂત્તુંગ એમ હું છે કે, સામંતસિંહે ઘેાડા ફેરવતાં અજ્ઞાતપણે ચાબુક મારી તેથી પેલા ભાઇયેામાંથી એક હું હું કહીને માથું ધૂણાવી પીડા પામતા ખેલ્યા “ ન્યુન્જીન લેવા યેાગ્ય” તમારા ઘેાડાની ગતિ છતાં તમે ચામુક મારી તેથી મને પેાતાને વાગી હાય એમ થયું. સામંતસિંહે કહ્યું ત્યારે તમે આ ઘેડા ફેરવા.” સરલ ફેરવ્યા કે સર્વે દંગ થઈ ગયા ને સામંતસિંહે પાતાની વ્હેન પરણાવી. કુંવરે ધાડા એવા લીલાદેવી તેને ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પ૭ મૂળરાજ સોલંકી કરી તેને મારી નાંખે, અને જે ગાદી ઉપર તેને ઘણી ભયંકર રમત કરવામાં બેસાર્યો હતો તે ગાદી ઉપર તે પિતાને હાથે ચડી બેઠે. આ વિષે કુમારપાળ ચરિતને કર્તા કહે છે કે, “સાત વસ્તુ નિર્ગુણ છે-૧ જમાઈ ૨ વીંછી, ૩ વાઘ, ૪ મદિરા, ૫ મૂર્ખ, ૬ ભાણેજ, અને ૭ રાજા. એમાંના દરેક જણને ગુણની પરીક્ષા નથી.” નિષ્કટક રાજ્ય ભોગવવાને માટે એક બ્રાહ્મણના વચન ઉપરથી મૂળરાજે વળી મોસાલ પક્ષનાં સર્વેને મારી નાખ્યાં. આ ઘાતકી કર્મ વિષે, તેના ઇતિહાસ લખનારાએ, મરનારાઓને કલંક દઈ તેઓનું દુઃખ ઓછું કરી બતાવવા છાવરી નાંખ્યું છે કે, તેઓ પાપી, ગર્વિષ્ટ, મદિરાપાન કરનારા, લેકને દુ:ખ દેનારા, બ્રાહ્મણ, અને દેવનો તિરસ્કાર કરનારા હતા; તે પણ મૂળરાજને આ પાપકર્મને પસ્તાવો થયા વિના રહ્યો નથી. ૧ આ વિષે ભાટની કથા એવી છે કેમૂળરાજ મહેાટે થયા પછી તેને લઈને રાજ તથા બીજ દ્વારકા ભણી ગયા હતા. રસ્તામાં તેને બાપ રાજ, લાખા ફલાણથી મરાયો હતો તેવામાં મૂળરાજ અગિયાર વર્ષને થયું હતું તેને તેના કાકા બીજે કહ્યું કે “તારા મામાએ અર્ધ રાજ્ય આપવાનું કહ્યું છે માટે તેની પાસે જઈને તે પ્રમાણે “માગી લે”. મૂળરાજે તે પ્રમાણે મામાને કહ્યું ત્યારે તે બોલ્યો, “મેં તારા બાપને લીંબુ ઉછાળ એટલે લીબું ઉછાળિયે ને પાછું ભોંય પડે એટલી વાર સુધી રાજ્ય આપવાનું કહ્યું હતું. તે પ્રમાણે હું તને આપવાને રાજી છું.” મૂળરાજે આ વૃત્તાન્ત પોતાના કાકાને કહ્યો ત્યારે તેણે સલાહ આપી કે, “લીંબુ ઉછાળ રાજ્ય આપે એટલી વારમાં તારે સામંત “અને પટાવતને શિરપાવ અને ગ્રાસ આપવા, એટલે તેઓ તારી પક્ષમાં થઈ જશે” મૂળરાજે નિત્ય લીબુ ઉછાળ ગાદી મળે તેટલી વારમાં સર્વે કારભારિયોને શિરપાવ અને ગ્રાસ આપવા માંડ્યા તેથી તેઓ સર્વે એવી કલ્પના કરવા લાગ્યા કે સામંતસિંહની ગાદી મૂળરાજને મળે તે બહુ સારું થાય. એક વર્ષ સુધી આ પ્રમાણે ચાલ્યું. એટલે રાજાએ જાણ્યું કે આ તે રાજકેશ ખાલી કરી નાંખશે. મૂળરાજને તેના કાકાએ વળી એક બીજી સલાહ એવી આપી હતી કે, “માંસના કડકા નાંખી ગરધાને તારે સાધવી, “તે હળી જશે એટલે તારા માથા ઉપર ભમ્યાં કરશે, પછી લીંબુને લેહીવાળું કરીને “ઊછાળજે એટલે તેને માંસરૂપ જાણી ગરધવ લઈ ઉડી જશે તેથી સદા ગાદી તારા સ્વાધીનમાં રહેશે. છ મહિનામાં તેણે કાકાની સલાહ પ્રમાણે ગરધ સાધી લીધી હતી. તે દરબારમાં ગમે ત્યારે એક દિવસ લોહીવાળું લીબું ઊછાળ્યું તે ગરધવ લઈને ઊડી એટલે પાછું ભોંય પડયું નહિ. મામાએ તેને ગાદી ઉપરથી ઊઠવાનું કહ્યું પણ તે ઉઠયો નહિ ને કહ્યું કે, લીબું પડેલું દેખાડે તે હું ઊઠું. આ ઉપરથી મામા ભાણેજને ટટા થયો. દરબારી લેકે મૂળરાજને મળી ગયા, ને મૂળરાજે તે વેળાએ સામંતસિંહને ઠેર કરો. મેરૂતુંગના લખવા પ્રમાણે સંવત ૯૯૮ માં ૨૧ વર્ષને વયે તે સ્વતંત્ર રીતે ગાદિપતિ થયો. ૨. ઉ. ૨ શેકસપિયર કવિ, પિતાના જેન રાજાના નાટકના ત્રીજા અંકના ચોથા પ્રવેશમાં એવા જ પ્રકારને વિચાર લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫૮ રાસમાળા ચાવડા વંશને નાશ થઈ જવાથી, આસપાસના સર્વે રાજાઓને ગજરાતનું રાજ્ય લઈ લેવાને લેભ લાગ્યો, તેમાં મૂળરાજે, પિતાનું નવું મેળવેલું રાજ્ય તેના શત્રુઓથી રક્ષવાને ઘણી ખુદાઈભરેલી યુક્તિ કરવા માંડી. ઉત્તરમાં નાગર અથવા શાભર(સામ્બર)નો રાજા જે એક લાખ ગામને (સપાદલક્ષ) ધણી હતા, અને પછીથી તેનું રાજ્ય અજમેરને નામે પ્રસિદ્ધ થયું છે, તેણે એના ઉપર પ્રથમ હલ્લે કર્યો. તે જ વેળાએ તિલંગાના રાજા તૈિલિપના સેનાપતિ મારપે ગૂજરાત ઉપર ચડાઈ કરી. મૂળરાજને ઇતિહાસ લખનાર કહે છે કે, તેના પ્રધાને તેને સમજાવ્યો કે, ઘેટે જેમ પાછો હઠી જે રાજદંડ અન્યાયથી ખેંચાવી લીધું હોય, તે જેવા કલહભરેલા પ્રકારથી મેળવી લેવામાં આવ્યા હોય તેવા જ પ્રકારથી સાચવી રાખવો પડે છે, અને જે લપશી “પડાય એવી જગ્યા ઉપર ઉભા રહે છે તેને નિર્બળ આધાર ટકાવી શકતો નથી.” ૧ મેરૂતુંગ સપાદલક્ષ જણાવે છે, રોહાણરાજ વિગ્રહરાજ. ૨ મિસ્તર વાલ્ટર એલિયટે રિયલ એશિયાટિક સોસાઈટીના પુસ્તકના ૪ બાગના પાના. ૧ પ્રમાણે) કલ્યાણના ચાલુક્ય અથવા સેલંકી વંશનું વર્ણન કરતાં તલપદેવ” નામના રાજા વિષે લખ્યું છે, તેણે શક ૮૫ થી ૯૧૯, (અથવા સન ૯૭૪ થી ૯૯૮) ૯૭૩-૯૭ સુધી રાજ કર્યું, તેથી તે મળરાજના સમયને હિતે, માટે બેશક અહિં તૈિલપ લખ્યો છે તે જ એ તિલપદે માળવાના બહાદુર રાજા મુંજને મારો હવે એવું લખ્યું છે. મિ. એલિયટે, કલ્યાણ રાજ્યની ઉત્તર દિશાની સીમા નર્મદા નદી લખી છે. (પ્રાચીન ગુજરાતને કર્તા લાટ દેશને આરપ કહે છે.) ૩ કીર્તિકૌમુદીમાં લખ્યું છે કે, લાટેશ્વરને સેનાપતિ બારપ જે બીજા કોઈનાથી હઠે નહિ એ હતું તેને અસાધારણ પરાક્રમવાળા મૂળરાજે હણીને તેના હાથિયોને સમૂહ લઈ લીધે. ભાષાન્તરમાં આચાર્ય વલભજીની કવિતા બીજા સર્ગમાં નીચે પ્રમાણે છે હવે ચૌલુક્ય ભૂપાળ, પુરને પાળતું હતું ઝીતી રાજન્સમાજને, મૂળરાજ કરી છતે ૧ જિત–શત્રુથી છૂટેલી, કૃષ્ણનીવત ગુણે કરી ગૂર્જરેશ્વર-રાજશ્રી, જેને પિતા થકી વરીસેનાની લોટેશ્વરને, અસામાન્ય પરાક્રમી; તે બાપને હણે જેણે, હાથીસેના ઝહી દમી. ૩ પડેલા છે શત્રુ જેણે, તે સ્વબાતણું રણે નિશાન કચ્છભૂપાળ, લાખાનું કહ્યું જેહણે ૪ હર્યું દારિદ્ય દાન દઈ, જિત્યા શૌર્યથી દુર્જને કીર્તિએ રામને ઢાંકી, કહું રાજ્ય ઘણું દિને. ૫ (૧૩). ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ૫૯ વધારે જોરથી ટક્કર મારે છે અથવા વાધ જેમ ક્રોધાયમાન થઈ ને નમી સંકેાચાય છે તેમ વધારે મારાત્મક અસર કરે એવી તલપ મારી શકે છે તેમ તમારે તમારૂં પરાક્રમ પાછું ખેંચી રાખવું. આમ વ્હેવા ઉપરથી અથવા પેાતાની નિત્યની પ્રપંચી રીત પ્રમાણે મૂળરાજ અણહિલવાડ તજીને, ઘણે આધે અને કાઈ ના હલ્લે થઈ શકે નહિ એવા કચ્છના નાકા ઉપર આંથકાo કિલ્લા છે તેમાં ભરાઈ પેઠે, તે એવી આશાથી કે ચામાસામાં હરકત પડશે તેથી અજમેરના રાજાને પાછા જવું પડશે. પણ તે રાજાએ તે ચેામાસામાં પણ ટકાવ કો ને જ્યારે નવરાત્ર આવ્યાં ત્યારે હલ્લા કરવાની તૈયારી કરી. મૂળરાજે કાંઈ લાલચ આપીને અજમેરના લશ્કરને પાછું મ્હાડયું, પણ ૧ ક્ચ્છના ભચાઉ તાલુકામાં આ કિલ્લા છે તે કંથાદુર્ગ અથવા ૐથાગઢ પણ હેવાતા હતા. ઇ. સ. ૯૪૩ માં જામ સાજિયે પુરા કરચો અને તેના પિતા જામ યાજિયે આરંભ કર્યો હતા. ૨. ઉ. ૨ સૈરૂતુંગના લખવા પ્રમાણે (લાલચ આપી હાગ્યા નથી પણ) નીચે પ્રમાણે બન્યું છેઃ— નાગેાર અથવા સપાદલક્ષના રાજાએ જ્યાં પડાવ નાંખ્યા હતા ત્યાં જ, શાકંભરી નામે નગરી વસાવી, પેાતાની ગાત્રદેવીને ત્યાં જ મગાવી નવરાત્ર કરી મૂળરાજે લહુણિકા કરવાના મિષે પેાતાના સામંતાને સંકેતયુક્ત કંકાતરિયા લખી. તે પ્રમાણે ત્યાં જે આવે તેમને સત્કાર કરવા માટે, રાજપુત્રને અગાઉથી મેાકલ્યા, અને પાતે પણ મુહૂર્તને સમયે સાંઢણી ઉપર ખેશી આવી પ્હોંચ્યા. ને સપાદલક્ષની છાવણીમાં પેશી, તેના તંબુ આગળ જઈ, તેમાં પ્રવેશ કરો. સંકેત પ્રમાણે તેના સામંતા પણ ચાર હાર ધોડેસ્વાર સહિત આવીને તેના તંબુની આસપાસ વિંટળાઈ વળ્યા. મૂળરાજે સપાદલક્ષના ઉત્તરમાં કહ્યું કે, “આ ભૂમંડળમાં મારા સામે થાય એવા બળવાન મુકુટધારી હજી મેં “જોયા નથી. પણ આપ અહિં યુદ્ધાર્થે પધાયા છે તેથી યુ કરવાના પ્રસંગ મને પ્રાપ્ત “થયે। તેથી હર્ષ થાય છે. પરંતુ તૈલપને સેનાપતિ ખારપ અહિં ચડી આવ્યા છે તેને “શિક્ષા કરીને હું પાછે આવું ત્યાં સુધી આપે સુખે અહિં ચેાભવું. પછીથી યુદ્ધના રસ “પરસ્પર આપણે ચાખીશું. આ વાત નિવેદન કરવાને હું આવ્યા છું.’ સપાદલક્ષે કહ્યું કે, “એક કટાર ઉપર ઝુઝવી આપ મારા જેવા શત્રુના અગણિત સેન વચ્ચે થઈને આવ્યા “તેા આપના સાહસિક ધૈર્યને ધન્ય છે ! આપની સાથે મિત્રતા રાખવી યેાગ્ય છે.” મૂળરાજ ત્વરાથી ત્યાંથી ઉઠી પેાતાના સામંતા સહિત સાંઢણી ઉપર પાછે। સવાર થઈ બારપની છાવણી ઉપર તૂટી પડ્યો, ને તેની સેનાને ધાણુ વાળી દઇને હર! હર ! મહાદેવ ! કહેતા જય મેળવી પા। ફર્યાં અને શાકંભરી ભણી આવ્યા તા સપાદલક્ષ તેનું આપ સંબંધનું પરાક્રમ જાણી જતા રહ્યો હતેા. આ બનાવથી પેતે ઘણા પ્રસન્ન થયા, અને આ પિરણામ અમર કરવાને તેણે મૂળરાજ વસહિકા અને કુંજાલદેવ સ્વામીને પ્રાસાદ કરાવ્યા.હે છે કે તેના ભક્તિભાવ જોઈ સામેશ્વર મહાદેવ તેના ઉપર પ્રસન્ન થયા અને અંડલિક નગરમાં તેને દર્શન આપ્યાં અને કહ્યું કે, “તારા અણહિલપાટણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા આ વિષે ધ્યાનમાં ઉતરે એવો કાંઈ લેખ નથી. પછી પિતાના પટાવતને એકઠા કરીને બારપના લશ્કર ઉપર હલ્લે કર્યો ને તે સેનાપતિને ઠેર કર્યો તથા તેની ફેજમાં કાપાકાપ કરીને ભંગાણ પાડયું.' હવે નિવાસ કરું છું. તેને પર તેને સત્વર જણાશે.” ત્યાં જોયું તે વાનાં પાણી બધાં ખારાં થઈ ગયાં એટલે સોમેશ્વર પિતાના સેવક સમુદ્ર સહિત ત્યાં પધાસ્યા સમજી તેણે ત્યાં વિમૂર્તિપ્રાસાદ કરાવ્યું એટલે સર્વે જળ પાછાં મીઠાં થઈ ગયાં. ત્રિપુરૂષપ્રાસાદને માટે પૂજારી ખેળતે, તે શ્રી સરસ્વતી કિનારે કંથડી નામે પવિત્ર તપસ્વી હતું તેની પાસે ગયે, પણ તેણે કહ્યું કે अधिकारात्रिभिर्मासै माठपत्यात्रिमिर्दिनैः। . शीघ्रं नरकवाञ्छा चेत् दिनमेकं पुरोहितः ॥ અધિકારીને ત્રણ માસે, અને મઠપતિને ત્રણ દિવસે, નર્કની પ્રાપ્તિ થાય છે, પણ જો તે કરતાં એ તુરત નપ્રાપ્તિની ઈચ્છા થતી હોય તે એક દહાડે જ “પુરોહિત થવું. માટે હે રાજન ! સંસાર સમુદ્ર નિવિને તરવા હું એવા લે ભથી દૂર રહ્યો છું.” રાજાએ ધાર્યું કે સત્પાત્ર તે આ છે, ને એ માનતો નથી તો શું કરવું ? પછી તેને ભિક્ષા આપવાના રોટલામાં તેના નામનું તામ્રપટ્ટ કરાવીને ઘાલ્યું, ને તે ભિક્ષામાં આપ્યું, ત્યારે છેવટે તેણે પોતાના એક રાજવંશી શિષ્ય વયજલદેવને લઈ જવાની આજ્ઞા કરી. તે પ્રમાણે તેની પાસે જઈ તેને સેવા માટે ૩૨ વારાંગના, ૮ પલ કેસર, ૪ ૫લ કરતુરી, ને ૧ ૫લ કપૂર નહાવા માટે, તથા આચ્છાદન કરવા માટે સિતાતપત્ર (તછત્ર), ગ્રામ સહિત આપવા કરાર કરી તેડી લાવ્યા અને વિપુરૂષધર્મસ્થાનના અધિકારીને તેને અભિષેક કરો. તે સ્થાન, કંકરોલ એટલે કાકરેલ નામના ગામથી આજે પણ ઓળખાય છે. આ પૂજારી રાજવંશી હતો તેથી દેવાલયમાં રાજવૈભવ જેવી ધામધૂમ રાખતે હેવાથી મૂળરાજની રાણુને તેને બ્રહ્મચર્ય વિષે શક ઉત્પન્ન થયો હતો, તેથી એક રાત્રિયે ત્યાં પૂજાપ લઇને ગઈ, પણ વયજદેવ તેની વૃત્તિ સમજી ગયો કે તેના ઉપર યાન ખાધેલા મુખની પીચકારી મારી. તેના એગળને સ્પર્શ જે જે સ્થળે થય તે તે સ્થલે તે રાણુને કોઢ નીકળે. પણ બ્રહ્મચારીની અતિ પ્રાર્થના કરવાથી તેણે પિતાના હાયલા પાણુથી તેને નહાવાની આજ્ઞા કરી તે પ્રમાણે કરતાં તેને થયેલો કોઢ મટી ગયે. ૨. ઉ. ૧ નાંદેલના ચેહાણેની દંતક્યા વિષે નીચેનું કથન છે તે ઘણું કરીને આ વિષે છે સંવત્ ૧૦૩૯ મા (સન ૯૮૩), પટ્ટણ શેહેરના આઘના દરવાજા આગળ લાખપુરાવ ચેહાણ જકાત ઉઘરાવતો હતો. તેણે મેવાડના રાજા પાસેથી ખંડણી લઈને તેની મરજી પ્રમાણે જે કરવાનું હશે તે કહ્યું-ઢાડકૃત સજસ્થાન ભાગ ૨ પૃષ્ઠ ૪૪૬. એવાંગ પ્રબંધ ચિતામણિમાં લખે છે કે સપાદલક્ષીય (હાણ રાજા વિગ્રહરાજ બીજે) રાજાએ મળરાજ ઉપર ચડાઈ કરી, તે સમયે તૈલપ દેશના રાજા તૈલપના સેનાપતિ બારપે પણ તેના ઉપર આક્રમણ કર્યું પણ તેમાં તે માણ્યો ગયો. તેના ઘોડા ને હાથી મૂળરાજે લઈ લીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સેલંકી શત્રુઓથી મુક્ત થયા પછી, મૂળરાજે અણહિલવાડમાં કેટલાંક ધર્મનાં સ્થાન બંધાવવા માંડ્યાં, તેમાં પ્રખ્યાત મહાદેવનું દેરું સિદ્ધપુરમાં રૂદ્રમાળા છે, તે પૂરું કરવાને તે જ નહિ. એમ કહેવાય છે કે, શિવની તેણે ઘણું ભક્તિ કરી હતી, તેથી તે શિવે તેના ઉપર પ્રસન્ન થઈને, જેમાં તેમનાથ મહાદેવનું સર્વ દેરાઓમાં સ્મરણોગ્ય છે તે સુધાંત, સેરઠ દેશનું રાજ્ય આપ્યું. સેરઠ મળવા વિષેને વૃત્તાન્ત પ્રખ્યાત હેમાચાર્યે પિતાના દ્વયાશ્રયમાં આપે છે તેમાંથી એક ભાગ અમે નીચે આપિયે છિયે – જેન આચાર્ય કહે છે કે, “મૂળરાજ જગતપ્રતિપાલ હત; તે ઉદાર “મનને, સદ્ગુણથી ભરેલો હતો. સર્વ રાજા સૂર્યની પેઠે તેની પૂજા કરતા હતા, ને જે લેક પિતાને દેશ તજીને ત્યાં આવી વસતા હતા, તેઓ “એના રક્ષણ નીચે સુખ પામતા હતા; તે કારણથી તેને ચક્રવર્તી એવું પદ “મળ્યું, તેના શત્રુમાંથી અર્ધા તે તેણે ઠર કર્યો, ને અર્ધાને ભીખ માગતા “કરીને, નાત બહાર કુહાડી મૂકેલાની પેઠે, શહર બહાર કર્યા. તેમની “સ્ત્રિયાએ કૂવાનાં દેડકાંની પેઠે, ઘરના આંગણું બહારનું કાંઈ પણ જોયું “ન હતું તેઓને વગડામાં ભટકતાં, ભલેએ પકડીને શહેરમાં ગુલામની પેઠે વેચી.” એક સમયે એમનાથ મહાદેવે મૂળરાજને સ્વમમાં દેખા દઈ, આજ્ઞા કરીકે, “ગ્રાહરિપુ અને બીજા દૈત્યોએ પ્રભાસતીર્થનો નાશ કર્યો છે માટે “તેઓને પૂરા કર્યો, મારા પ્રતાપથી તું જય પામીશ.” ૧ ચંદ્રવંશમાં આદિ નારાયણથી ચોથા પુરૂષ ચંદ્રમા થયા તેના વંશજ ચંદ્રવંશી કહેવાયા. દશમા પુરૂષ યદુ થયા તેના કુળના યાદવ અથવા જાદવ કહેવાયા. ૫૪ માં પુરૂષ શ્રીકૃષ્ણ યાદવ થયા તેમને કુમાર, ૫૫ મો પુરૂષ સામ્બ થયો તે મિશ્ર (ઈજીપ્ત) દેશમાંના શેણિતપુરના રાજા બાણાસુર પછી થયેલા રાજા કૌભાન્ડની કુંવરી રામા વેરે પર હરે, તેથી તેને ૫૬ મો પુરૂષ ઉષ્ણક નામે કુંવર થયે, તે યાદવા સ્થલી થઈ ત્યારે પોતાને મોસાળ શેણિતપુરમાં હતા. તે કૌભાડને કુંવર ન હોવાથી તેની પછી ગાદીને વારસ થયે. તેના વંશમાં ૧૩૫ મે દેવેનુ નામે ઇસવી સનના છઠ્ઠા સૈકાને અંતે શોણિતપુરમાં રાજા થયે; તેને ચાર કુંવર ૧ અસપત (અશ્વપતિ) ઉર્ફે ઉગ્રસેન, ૨ ગજપત (ગજપતિ), ૩ નરપત (નરપતિ), અને ૪ ભૂપત (ભૂપતિ) નામે થયા. તેમના વખતમાં હજરત મહમદ પૈગમ્બરે મુસલમાન ધર્મ ચલાવ્યું. મિશ્ર દેશની કેટલીક પ્રજા મુસલમાન થઈ. આ ચારે ભાઈઓને મુસલમાન થવાની ફરજ પાડવામાં આવી ત્યારે પોતાનું રાજ્ય છોડ્યું અને ત્યાંથી નાઠા. મોટો ભાઈ અસપત મુસલમાન થયા, બાકીના ત્રણ ભાઈ આગળ ચાલતા હાલના અફગાનીસ્તાનમાં આવ્યા, ત્યાં, એ ત્રણમાંથી હેટા ગજપતે પિતાને નામે,વિક્રમ સંવત ૭૦૮(ઈ. સ. ૬૫૨)ના વૈશાખ શુદિ ૩ શનિવારે રોહિણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા. બીજે દહાડે સવારમાં, મુકુટધારી રાજાઓ રીત પ્રમાણે દરબારમાં હાજર થઈ ગયા. એટલે સેલંકી રાજાએ પિતાના પ્રધાન જંબક અને ખેરાલુના નક્ષત્રમાં ગજની નામે શહર વસાવ્યું. અને નરપતને ત્યાંને જામ (પાન) સ્થાપ્યો. ગજની અને ખરાશાન વચ્ચેના પ્રદેશમાં ભૂપતે પિતાનું રાજ્ય સ્થાપ્યું. તેના વંશના ભટ્ટી કે ભાટી કહેવાયા. તેમને કેટલીક મુદતે ખુરાસાનના રાજાએ ત્યાંથી હાંકી હાડ્યા, એટલે પંજાબમાં આવી સલભાણું શહર (લાહોર કે તેની નજીકમાં હશે) આબાદ કરી રાજ્ય સ્થાપ્યું. પરંતુ ત્યાંથી પણ તેમને દુશ્મનના ભયથી ભાગવું પડ્યું તે સિંધ અને મારવાડ વચ્ચેના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઉમરકેટના પરમાર રાજા તથા ઝાલોરના સેનિંગરા સાથે લગ્ન સંબંધ બાંધ્યા. આ પ્રમાણે કરી રણમાં “તણેત”ને કિલ્લો સંવત ૭૮૭ માં બાંધી રાજધાની કરી. તણાતથી રાવળ દેવરાજે પોતાના નામ ઉપરથી દેવરાજ કિલો બાંધી રાજધાની કરી. તેની છઠ્ઠી મહેડિયે રાવળ જેસલ થયો, તેણે તે શહેરથી દશ માઈલ ઉપર પિતાને નામે સારા બચાવવાળ જેસલમેર નામે કિલ્લો ઇ. સ. ૧૧૫૬ માં બાંધ્યો. ત્યારથી તેના વંશની રાજધાની ત્યાં છે. ઉપર કહેલ ગજપત પિતાના કુંવર–૧ સાલબાહન, ૨ અલંદ, ૩ રસલુ, ૪ ધર્મગંધ, ૫ કાચા, ૬ રૂ૫, ૭ સુન્દર, ૮ લેખ, ૯ જસકર્ણ, ૧૦ નેમા, ૧૧ માત, ૧૨ નિમક, ૧૩ ગંગેવ, ૧૪ જગેવ, અને ૧૫ જયપાળ એમ પંદર કુંવર સહિત હિન્દમાં આવ્યો. તેની કેટલીક હેડિયે નગર ઠઠ્ઠામાં ચડચંદ્ર, (ચૂડાચંદ્ર) જાદવ થયો, તે સૌરાષ્ટ્રમાંના વામનસ્થલી(વંથલી)ના રાજા બાલારામ ચાવડાને ભાણેજ થતા હતા; તે ઉપરથી બાલારામ, પિતાના કુંવર સાથે સંતોષ ન હોવાથી, ચૂડચન્દ્રને પિતાને વારસ બનાવ્યો. એના વંશજો ચૂડાસમા કહેવાયા. श्री चन्द्रचूड़े चूडाचन्द्रे चूडा समानमत यतः जयति नृपहंसवंशात्तंसः संसप्रशसितो वंशः (ચૂડચન્દ્ર એટલે શિવ, કેમકે શિવે ચન્દ્રને પિતાને મસ્તકે ધારણ કર્યો છે, તેમ આને બીજાએ કબૂલ્યો તેથી ચૂડચન્દ્ર થ.) આ સંસ્કૃત કવિતા અશુદ્ધ છે. વામનસ્થલીની ગાદિયે ચડચન્દ્ર ઈ. સ. ૮૭૫થી ૯૦૭ સુધી. તેનો કુંવર હમીર પિતાના પિતાની હૈયાતીમાં મરણ પામવાથી તેને કુંવર ૨ મળરાજ ચૂડચન્દ્ર પછી ગાદિયે બેઠે, ઈ. સ. ૯૦થી ૯૧૫ સુધી. તે પછી તેને કુંવર ૩ વિશ્વવરાહ ઈ. સ. ૯૧૫થી ૯૪૦ સુધી. તેણે રાહ પદવિ ધારણ કરી. તે પછી ૪ ગ્રહઅરિસિંહ (રાહગારિયા ૧ લો કે ચહરિસિંહ) ઉર્ફે ચાહરિપુ થયો. તેણે ઈ. સ. ૯૪૦થી ૯૮૨ સુધી રાજ્ય કર્યું. એ મહા બળવાન હતું એનાથી દિલ્હી, દેવગઢ, લંકા વગેરેના રાજા ડરતા હતા. એ અણહિલવાડના રાજા મૂળરાજ સેલંકી સાથેની લડાઈમાં ઈસવી સન ૯૯ માં હાર્યો. એણે જૂનાગઢને ઉપરકેટ બાંધે છે. શહરની ગાદિયે જામ નરપત બેઠે તે પછી તેને કુંવર (૧૩ મું) પુરૂષ સામ્પત કર્યું સમ થયો, તેના વંશના સમા કહેવાયા (જે પાછળથી જાડેજાને નામે પ્રસિદ્ધ થયા). જામ સમાને મુસલમાન સાથેની લડાઈમાં ગજની ખેવું પડ્યું. ત્યાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી રાજા જેહુલને પૂછ્યું કે, “ મહાદેવની આજ્ઞા પાળવાને શેષ ઉપાય કરવા “ગ્રાહરિપુને મેં આગળ પાડયા છે; પણ તેને જોઇયે” વળી તેણે કહ્યું કે ૩ તેણે અલેાચીસ્તાન અને સિન્ધ વચ્ચેની હદમાં આવી રાજ્ય સ્થાપ્યું. તેની દશમી હૅડિયે (૧૪૬મેા) લાખિયારભડ થયા, તેણે સમે નગર (પાછળથી નગરઠઠ્ઠા) વસાવી રાજગાદી કરી. તેને કુંવર (૧૪૭) લાખાજી (ઉર્ફે લાખા ધરારા) થયા, તેની પછી તેને ન્હાના કુંવર ઉન્નડજી ગાયે બેઠા અને મ્હોટા કુંવર (૧૪૮) સેડજી કચ્છમાં આવી પાટગઢના રાજા વાધમ ચાવડા જે તેને મામા થતા હતા તેનું રાજ્ય લઈ ઈ. સ. ૮૧૯ માં ગાયેિ બેઠા. તે પછી તેના કુંવર ૧૪૯ સાડજી થયા, તેણે કચ્છના વાગડમાં થકોટના કિલ્લા, ઇ. સ. ૮૪૩ માં તેના બાપે ખાંધવા માંડ્યો હતા તે, પૂરા કર્યો. તે પછી તેના કુંવર (૧૫૦) ફૂલછ થયા, તેણે ઇ. સ. ૮૫૫ થી ૮૮૦ સુધી રાજ્ય કર્યું. તે પછી તેનેા કુંત્રર લક્ષરાજ (લાષાક) લાખાજી કે લાખા ફૂલાણી થયા. તેણે ઇ. સ. ૮૮૦ થી ૯૦૯ સુધી રાજ્ય કહ્યું. આ ઉપરથી જણારો કે લાખા ફૂલાણી અને ગ્રાહારપુ પતયેાતામાં પિત્રાઈ થતા હતા. ૧ “મૈં જ ચાહરિપુને ગાદિયે સ્થાપ્યા છે, પણ એ લગ્નમાં જન્મેલેા માટે નિર્લજ્જ, પરિવ્રાજકાને હિંસક નિકળ્યા; ત્યારે હું પૂછું છું કે, હું એના નાશ શી રીતે “કરૂં ? કેમકે, પાતે જ જેને સ્થાપેલા છે, તેને પાતેજ ઉખેડે એમ હું એને વિનાશક શી “રીતે થાઊં ? એમ કયા ઉર્જા (સાત્વિક) પુરૂષ કરે ? વધ્યુત્ર અને અવયરૂપ વિરૂદ્ધ કાર્યની પ્રાપ્તિ થઈ માટે શું કરવું જોઇયે તે તમે કહો. “ભીતિના અસ્થાન અને મતિના પરમ ધામ, રાત્રુના સંહારનારા, હું મહાશય ! જંબક ! તમે બૃહસ્પતિ જેવા છે, અને જેહુલ ! તમે શુક્ર જેવા બુદ્ધિમાન છે, તા તમે “એક પણ ક્ષણ વિલંખ કયા વિના જ યાગ્ય હાય તે કહી દ્યેા.” ત્યારે જેહુલ ખેાલ્યા:“ચર્મવતી નદી( રૂધિરની ચર્મ સહિત વ્હેતી નદી )ના સર્જનાર ( બહુ યજ્ઞ “કરનાર ટૂંતિદેવ ) જેવા, તથા રૂક્ષ્વાન (પર્વત) જેવા અતિ ઉન્નત, અને કક્ષિવાન્ “જેવા સંપૂર્ણ ધાર્મિક ! હું સર્વ ભૂપતિએ ઘુંટણ વાળીને નમન કરાયલા ! એ આહીર “( આાભીર ) ગધેડા(ચક્રીવાન)ને ઉદ્દેશીને જે શંભુએ આપને કહ્યું તે યુક્ત જ છે. “ઉદનવા=ષિ ( જેનામાં પાણી છે એવા) તેના અપત્ય=ઔટ્ટનવત તેમના દ્રાહ કરનારા-આદનવત–એ નામના આશ્રમમાં થયેલા ઋષિઓને દ્રાહ કરનાર એ સુરાષ્ટ્ર “દેશના રાજાએ મારી નાંખેલા (તીથૅપાંથ) તીર્થયાત્રા કરનાર લેાકનાં અસ્થિચર્માદિથી “છવાયલી, સમુદ્રકિનારે આવેલી પ્રભાસભૂમિ પ્રયત્નવાનને પણ અગમ્ય થઈ પડે છે. “જે સુરાભૂમિ શ્રીવિષ્ણુએ કરીને ઉત્તમ રાનથી યુક્ત (રાજનવતી) હતી, તેને દ્રુમિ નામના અસ્રવાળા હેાવાથી ઉર્મિ (લેહેર) સહિત સમુદ્ર જેવા ભયંકર જણાતા, અને કૃમિના રોગવાળાના જેવી સૌર્યની ગરમીની ચેળ થયેલા, આ રાજાએ, નઠારા રાનવાળી કરી નાંખી છે. “હાથમાં યવ લીધેલા એવા જે મુનિયેા તેમની ગાયા, માહિષ્મતીપુરીના ઈશ (કાર્તે. વીર્ય-સહસ્રાર્જુન) પેઠે હરનારા, વૃષભના જેવા સ્કંધવાળા, ભાનુમતીના પતિ (દુર્યોધન) “જેવા આ, ગરૂડધ્વજ (કૃષ્ણની ત્રા ઉપર ગરૂડનું ચિહ્ન છે), અને કપિધ્વજ (અર્જુનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૬૪ રાસમાળા ઢ્ઢાઈ એવા ચાડિયામાં જન્મ થયા છે કે તે નિર્લજ્જ થઈ ને યાત્રાળુ લેાકાના નાશ કરે છે. મેં એને અધિકાર આપ્યા છે એ વાત ખરી, પણ વન ઉપર હનુમાનનું ચિહ્ન છે (કૃષ્ણાર્જુને વસવા યેાગ્ય વામનસ્થલીમાં (ગ્રાહપુ “જેવા નઠારા રાજા) વસે છે. “ત્રિયે હુમલા કરનારા, રાત્રિયે પણ ન સૂઈ જનારા, અને ઉગ્ર બાહુવાળા, તથા આસન વાળીને પણ બેસતા નથી એવા ગ્રાહરિપુ હાતાં, વીશ હાથવાળા (રાવણ)ના “ભાઇ વિભીષણ જે ચિરાયુ છે તેથી તીર્થોમાં ભ્રમણ કરે છે તે પણ મને લાગે છે કે (આ નઠારાને હાથે) પ્રભાસમાં મહિના કે દેઢ મહિના રહેવા ઇચ્છે તે પણ તે રહી “શકે એમ નથી. “હૃદયથી જ દુષ્ટ, લેાકેાના હૃદયને સાલતા, ને રાવણુથી ચતુર્થાંશ કે અષ્ટાંશ એછે “હાય તેવા, અને સમુદ્રના જળથી પણ ન અટકાવી શકાય એવા, આ, લેાહી પીનાર (રાક્ષસા)ને શત્રુના લેાહીથી ખુશી કરે છે. “અને નીકળી પડતાં લીડાં તથા આંતરડાંવાળા, લાંબા દાંતવાળા, રાત્રુના હાથીના “સમૂહને, યમના દંત જેવાં અસ્ત્રથી હણુતા, મદ્યપાનાદિના જેવા રક્તપાનથી, તેમ વિષ્ટા “જેમાંથી નીકળી ગયેલી છે એવાં આંતરડાંથી પિશાચીને (આ રાજા) સંતાષ પમાડે છે. તીર્થમાં ફરનાર જનાના શત્રુએ, (શાહપુએ), વ્યાધ્રપાદના અપત્ય ઋષિ, જેમની દૃષ્ટિ નિરન્તર નાસાગ્ર ઉપર જ ઠરી રહે છે, જેમનું મન નિરંતર દ્વિપજ્ઞાદિ છંદો રચ“વામાં રમે છે, ને જે મનુષ્ય માત્રના હિતમાં જ નિરત છે, તેમનેા, નાક ડુંગરાવીને “અનુચિત વન ખેલી તિરસ્કાર કરવો. “મનુષ્ય માત્ર પ્રતિ, દુષ્ટતા કરતા એવા, કેવલ અલ વિનાના તથા સર્પનાં જેવાં “કુટિલ કર્મ કરનારા, તેમ ચતુર્થાંશ ભાગ લેવાનેા કહીને લેાકા પાસેથી આખુંએ તાણી લેનારા, આ દુષ્ટથી ધર્મ કેમ આપત્તિમાં ન આવે ? “પશ્ચિમ દિશાના પતિ (એ ગ્રાહરિપુ) દક્ષિણ તથા ઉત્તર દિશાના રાજ્યને પશુની “પેઠે પેાતાની આગળ પગે ચાલતા કરીને, અતિ અહંકારભર્યો, હૃદય તથા ચક્ષુ તેમાં “નાથી ઊંચાં ને ઊંચાં રાખીને સ્વર્ગને જ રસ્તે જતા હેાય, તેમ અદ્ધર ચાલે છે. ઘણા વિદ્વાના છતાં પણ કેવળ પાપિની સંગતિમાં રહેનારા, પુરૂષને વિષે ધર્મના જાણનાર છતાં પણ, પાપમાં જ રમનારા, એવા અતિ રૌદ્ર અસ્ત્રાદિના નૈપુણ્યવાળા, આ રાજાનાં ચરિત્ર, તેનાથી ત્રાસીને નમી જતી પૃથ્વી જ જાણે છે. (બીજો કાઈ “જાણી શકàા નથી.) આ “અતિ ક્રૂરતાએ કરીને વરૂ જેવા, તથા ઈન્દ્રના વૈભવની ઇચ્છા ાખનાર, “યુવાનની, કૂતરાના પુછડા જેવી વાંકી બુદ્ધિ, ઇન્દ્રાણીને ભાગવતા ઇન્દ્રને પણ કાંટાની પેઠે સાલે છે. “જવાનીના મથી શ્વાનના જેવી ઉન્મત્તતાવાળા, અને યુવિતયાના લંપટ, તથા “ઇન્દ્રથી પણ ન ઠ્ઠીનારા, એણે, રાજાએને લેાહીથી ભરેલા (રૂધિરાક્ત) માણાવતી હણી “હણીને તેમની રાતી રાણિયાને પેાતાના અંતઃપુરમાં રાખી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬૫ મૂળરાજ સોલંકી “એનાં કર્મ આવાં છે ત્યારે મારે એને નાશ કરવો કે નહિ.” આ પ્રશ્નના ઉત્તરમાં જેહુલે ગ્રાહરિપુનાં દુષ્ટ કર્મ ગણુવીને ઉત્તર આપ્યું કે - સામવેદમાં (યંતર અને બૃહદ્રવંતર) સામ જેવા, વત્ર તથા અર્જુનના બળવાળા, રાજાઓને બંદીવાન કરી રાખનાર, સુંદર અશ્વિવાળા, દુષ્ટ કર્મ કરનારા, એવા “આ પાપના દિવસ રૂ૫ રાજાને જેઈ કણ નમતું નથી? શતની એ નામના આયુધથી હજારે બ્રાહ્મણને મારી નાંખવાને લીધે, યજ્ઞ માત્ર “બંધ થયાથી પૃથ્વીને પ્લીહુ રેગ જેવા આ રાજાનાથી (ત્રાસીને) પિતાને યજ્ઞભાગ ન મળવાથી ક્ષુધાતુર થયેલ ઈદ્ર, આજ ને આજ જ, આ દુષ્ટને પૃથ્વીપતિ બનાવનારા વિધિને ધિક્કારશે. “વિશાળતાથી દીપતાં, મદથી ડેલતાં, ચલવિચલ થતાં, ને એમ યમની પણ “સ્પર્ધા કરતાં, અને પૃથ્વી તથા આકાશને ગળી જવાને તત્પર, એવા એનાં નેત્ર, તે પણ, એવા જ એના તનને યોગ્ય છે. જ્યારે એની પાસેના ભાથામાંની ચાલતા શત્રુઓ પ્રતિ ધૂણે છે, દળે છે, ફેંકી દે “છે, ત્યારે દેવતાઓ પણ જ્યાંથી નાસી ગયા છે એવું સ્વર્ગ, દેવતાના પુનરાગમનને “ઇચ્છતું સતું, સ્વર્ગ કેમ કહેવાઈ શકાય? કારક જેમ અનેક ક્રિયાઓને, તેમ તે મહા મહા પાપને હેતુ છે, સ્વતંત્ર છે. કુકર્મને કર્તા છે; ને વિશ્વને અતિ તાપ આપે છે, દિશા માત્રમાં રખડે છે, સમુદ્રને પણ તરી જાય છે, દુર્ગુણમાં પણ પેસે છે, ને જરાએ ભય પામતો નથી. “રમતમાં પણ ફરતાં ભૂપતિએને ભડકાવે છે, પૃથ્વીમાંથી દ્રવ્ય માત્ર ખેંચી લે છે, તેમ તે ઉપર અધર્મ જ પ્રવર્તાવે છે, મુનિઓ પાસે કાંઈ ભણત નથી (એટલું જ નહિ) પણ તેમની વૃત્તિને પણ રોધ કરે છે, તેમને સન્માર્ગ પૂછત નથી, ને ઉલટ તેમની પાસેથી કર લે છે. “રત્નાકરમાંથી રન તાણું લે છે, (છતાં) કૂબેરના ભંડારની ઈચ્છા કરે છે, યુદ્ધમાં પ્રતિપક્ષિયો એની પાસે પોતાના પ્રાણ યાચે છે ને એને પિતાના સ્વામી રૂપે સ્વીકારે છે. રાવણ પિતાના પુરમાં પરસ્ત્રીને ખેંચી ગયો હત; કર્તવીર્ય મુનિની ગાય ચેરી ગયો હત; પિતાની બહેનના બાળકને કેસ મારી નાંખતો હત; શું એ ત્રણે પાસેથી અનીતિ આ દુષ્ટ શીખે છે? “સિંઘપતિને મથી નાંખીને ગજ, અશ્વ, ગાય આદિ દંડમાં લઈ લીધાં, ને એની યુક્તિથી મહીધરો પરસ્પર વિરોધવાળા થઈ પડ્યા; એમ એણે સિંધુપતિ અર્થાત સમુદ્રનું મંથન કરી રાવત, કામધેનુ, અને ઉચ્ચ શ્રવા લેનાર, તથા મહીધર એટલે પર્વતની પાંખે તેડી નાંખનાર ઇન્દ્રના ગુણ, દંડ રૂપે ગ્રહણ કર્યા છે. મને પણ ઘાત કરવા પ્રેરે છે, પણ તે યમથી પ્રેરાત નથી. એણે પૃથ્વીને સૈન્યના સમૂહથી ખેદ પમાડ્યો છે, શેષનાગને ભારથી પીડા બતાવી છે, શત્રુને યમપુરી બતાવી છે, તે પિશાચને તેમનું માંસ ખવડાવ્યું છે. કેદ કરેલા રાજાદિને એણે અતિ કઠેર વચન સંભળાવ્યાં છે, ને તેમને એણે દંડની રકમ કહી સંભળાવી છે; વૈરીના માથા ઉપર પગ મૂકતાં એણે ઉગ્ર તેજથી કોને રાંધી નાંખ્યા થી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા એ ભરવાડ ઘણે જુલ્મી છે;” શ્રીકૃષ્ણના રાજ્યના વારાથી, જે ગાદી પ્રતાપથી પ્રકાશ પામતી એના વખત સુધી ચાલતી આવી છે તે એ, ઉજજયંત ઉપર મૃગયા રમતાં કુતરાનાં ટોળાં પાસે ચમરીવાળી ગાયોને મરાવી, તેમને જ તે ખવરાવે છે; ને એ ચિત્ર રંગના કૂતરાનાં ટેળાંને પ્રભાસના આશ્રમમાંની ચીસો પાડતી હરિણિયે પણ ખવરાવી દે છે. “જગત માત્રને અભક્ષ્ય એવું ભક્ષ કરનાર, અને અખિલ જગતને પણ કુકર્મમાં પ્રેરનાર એવા એને હવે દૂત પાસે કહેવરાવવું કે બેલાવવો એ કામનું નથી. પલાણ સહિત હાથીની સેના તૈયાર કરાવે, અને તેને કબજે કરવા માટે સેનાપતિને આજ્ઞા કરે! જે પ્રજા માત્રને કુમાર્ગે ચડાવે, તેવાને મૃત્યુમાર્ગે ચડાવવો જોઈએ. જે જે એવા એવા કુમાર્ગે વર્તાવનારને દંડ ન કરે, તે તેના પાપથી પોતાને ધર્મ ખૂએ. તમે જે એને દંડ નહિ આપો, તે એ, પિતાના બળથી યમને પણ ગણકારશે નહિ તો તમ જેવાની શી દશા) કેમકે સતપુરૂષોએ ઉપેક્ષિત એવા દુષ્ટ લોકો કેને કેને પોતે ખરાબ કરતા નથી ? દુષ્ટ નીતિવાળા (છતાં બાહ્યાચારથી અનુકુલ જણાતા) એવાને તમે કેમ અધાપિ પ્રસન્નતાથી નિહાળે છે? એવા કપટીને જરા પણ સત્કાર કરે નહિ; જે ન્યાયી છે, તે ન્યાયને જ નમે છે. હે નાથ ! રાત્રિયે તમને જેણે કહ્યું છે તે નાથને અર્થાત શિવને જે તમે (પ્રસન્ન કરવા) ઇચ્છતા હો, કે ઉત્તમ યશ પ્રાપ્ત કરવા ઇચ્છતા હો, કે તમારા વંશના ધર્મને, કે સ્મૃતિપ્રોક્ત ધર્મને સંભારતા હો, તે આ સંબંધે તે ક્રોધ ઉપર દયા કરે, ક્ષમા ઉપર નહિ. શ્રી શંભુ તમારા સ્વામી થઈ તમને તું જ તેને શાસન કરવા સમર્થ છે એમ કહી ગયા છે, તે સૈન્ય તેમ બુદ્ધિ ઉભયને એના વધ માટે શુદ્ધ કરી તૈયાર કરે, કેમકે શત્રુની ઉપેક્ષા રૂપી વ્યાધિ (તે ઉપેક્ષા કરનાર રાજાને જ નહિ) પણ આખા રાજ્યને પીડા કરે છે. પૃથ્વીને સંતાપ કરનાર તથા તેને ચૂશી ખાનાર એવા એ વ્યાધિને હણવાના સંબંધે આપને ઉપદેશ કરવાની જરૂર નથી, પૃથ્વીને પીડા કરનાર પર્વતગણની પાંખ છેદવામાં ઇન્દ્રને તેણે પ્રેરણા કરી હતી ? લોકને પીલી નાંખનાર શત્રુને દંડ ન દેનાર રાજા આખી પૃથ્વીને પીલે છે. માટે જે એમ ન કરવું હોય તો પ્રજાને રંજાડનાર આ દુષ્ટને રંજાડે. જેમ ઇન્દ્ર જમ્મુને હણ્યો, જેમ જલવાયી વિષ્ણુએ મધુને હણ્યો, અને પુર દૈત્યને શંભુએ હો, તેમ હે રાજા ! પૃથ્વીને પીડનાર આ પાપને તું હણ' (બ્લેક ૫૯ થી ૯૫ સર્ગ ૨ જે.) દ્વયાશ્રયનું ભાષાન્તર પૃ. ૩૭ થી ૪૩. પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત. ૧ ઉપર જણાવ્યા પ્રમાણે ચાહરિપુ યાદવ કુલને હોવાથી તેને આભીર (આહિર) એટલે ગાય ચારનાર ગણું આ ઠેકાણે ભરવાડ લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ગાદિયે બેશીને સૌરાષ્ટ્રમાં તે રાજ્ય કરે છે. યાત્રાળુ લેકે પ્રભાસ ભણી “જાય છે તેઓને મારીને તેમનાં હાડકાં અને માંસ ધોરી રસ્તામાં વેરે છે. અને “જે વામનસ્થળીમાં હનુમાન અને ગરૂડની ધજાઓ ફરકતી તેમાં રાવણની પેઠે “નિર્ભયપણે રાજ્ય કરે છે, અને ચોરેને બીજી પવિત્ર જગ્યાઓમાં વસવા દે છે; બ્રાહ્મણોનો તે તિરસ્કાર કરે છે, અને વટેમાર્ગુઓને રસ્તા વચ્ચે “લૂંટી લે છે, તેથી ધાર્મિક કેનાં હૃદયમાં તે તીર પ્રમાણે ખટકે છે. તે જવાન છે, કામી છે, અને મેહને ભરેલ છે; તેથી, પિતાના શત્રુઓને નાશ “કરીને તેઓની સ્ત્રીને જોરાવરીથી પોતાના અંતઃપુરમાં ખેંચી જાય છે. “આ જંગલી પુરૂષ ગિરનારના પર્વત ઉપર ભટકતો ફરે છે, અને પ્રભાસ “આગળનાં હરિને શિકાર કરે છે. તે ગાયનું માંસ ભક્ષણ કરે છે, દારૂ “પિયે છે અને લડાઈમાં તેના શત્રુનું રૂધિર ભૂત, પ્રેત અને તેમના ચરને પાય છે. આ પશ્ચિમ દિશાના રાજા ગ્રહરિપુએ દક્ષિણ અને ઉત્તરના “ઘણા રાજાઓને તેમના રથ મૂકીને નસાડી મૂક્યા છે; તેથી, જાણે તે કેઈની “પરવા રાખ્યા વિના સ્વર્ગના રાજ્યની જિત મેળવવા ધાર હોય તે પ્રમાણે “ઉંચું જોઈ ચાલે છે. ગ્રાહરિપુ યમપુરીના યમરાય જેવો વિકાળ શરીરને છે, સ્વભાવમાં પણ તે તેના જેવો જ છે, ને આખી પૃથ્વીને જાણે હવણ “ગળી જશે અને વૈિકુંઠને જતને બાઝશે એવો દેખાય છે. ને તેના રાજ્યમાં “હુનરી માણસો છે, તેઓ એ દુષ્ટના સંગથી પિતાને હુન્નર બધી જાતનાં એવાં હથિયાર બનાવવામાં વાપરે છે કે તેના ઝપાટામાંથી કોઈ પણ બચી “શકે નહિ, ને ધર્મ-અધર્મનો વિચાર પણ તેઓ કરતા નથી. તેની ફેજ “ઘણી છે, તેથી સર્વ રાજા તેને નમે છે. તે ઘણે આરોગ્ય છે; તેણે સિંધના “રાજાને પકડીને તેની પાસેથી દંડમાં હાથી, ઘોડા છીનવી લીધા છે; તેમ જ ૧ સમજફેરથી લખાયેલું છે, ખુલાસો નીચે પ્રમાણે – જે સુરાષ્ટ્રની ભૂમિ શ્રી વિષ્ણુ (કૃષ્ણ) જેવા ઉત્તમ રાજાથી રાજનવતી હતી અને શ્રીકૃષ્ણની વજા ઉપર ગરૂડનું ચિહ્ન હોવાથી ગરૂડવિજ કહેવાતા કૃષ્ણ, અને અર્જુનની વજા ઉપર હનુમાનનું ચિહ્ન હોવાથી કપિધ્વજ કહેવાતા એવા અર્જુન એમ કૃષ્ણાર્જુન(નરનારાયણ)ને વસવા યોગ્ય વામનસ્થલીમાં ચાહરિપુ, જે નઠારે રાજ વસે છે. ૨. ઉ. ૨ ચાહરિપુ એ કોઈનું નામ નથી પણ ઉપનામ છે. કથાશ્રયને ટીકાકાર, ચાહ= જળચર (મગર) રિપુત્રશત્રુ, જળચરને શત્રુ એવો અર્થ કરે છે. તેને અભિપ્રાય એ કે “શત્રુને પડ઼નાર” અજમેરના એક રાજાએ કઈ મુસલમાન રાજાને હરાવ્યું હતું તેથી તે “સુલતાન ગ્રાહ” એટલે સુલતાનને પકડનાર કહેવાતું હતું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ te રાસમાળા “તેણે ઘણા રાજાને વશ કહ્યા છે; મને લાગે છે કે, યમપુરીના રાજા સાથે “તે જો યુદ્ધ મચાવાને હેાય તે યમને પણ તેને ખંડણી આપીને નમી પડ્યા વિના છૂટકે થાય નહિ. પ્હાડામાંના મ્હોટા કાટ અને નિર્ભય જગ્યાએ તે તાડી પાડે છે; તે આખા દિરયા ખુંદી વળે એવે છે તેથી લેાકેાને તેનાથી “ઉગરવાના એક ઉપાય નથી. જગતમાં જ્યારે દૈવ કાપે છે ત્યારે ઉગરવાને એક ઉપાય વ્હેતા નથી, તેમ થયું છે. તેના પાપના ભારથી પૃથ્વી કંપે છે. ઘાતકાને શિક્ષા કરવાની જે રાજામાં સત્તા હેાય તે તેના ધાત કરે નહિ “તા પોતે પણ તેવા જ ધાતક ઠરે છે; તેટલા માટે અહા ! રાજન તમે જે એને નાશ કરશે નહિ તે એનાં પાતક તમને લાગશે. તમે એનેા નાશ કરી શકા એવા છે, માટે શિવે તમને તેમ કરવા આજ્ઞા કરી છે, તે તમે “તમારી સેના એકડી કરીને એને રાજ્ય ઉપરથી ઉડાડી મૂકે!, નહિતર પછી “દિન દિન પ્રતિ એનું જોર એટલું બધું વધી પડશે કે છેવટે તમારાથી પણ “વશ કરી શકાશે નહિ.”૧ આ પ્રમાણે મૂળરાજે જેહુલની સલાહ એના સલાહકાર ઋષિ જેવા જે પોતાના પ્રધાન તે પણ નીચે પ્રમાણે મેલ્યેાઃ— સાંભળી, એટલે તેણે દેવતાજંબુક તેને પૂછ્યું, એટલે ૧ કેટલાક ખારેટાનું એવું કહેવું છે કે, ગ્રહારિસિંહ આગ્રહી શિવભક્ત હતા, તેથી તેને જૈન લેાકા સાથે પૂરું બૈર હતું માટે તે ધર્મના યાત્રાળુ ત્યાં આવતા ત્યારે તે તેમને મારકૂટ કરીને લુંટતા. જૈન ગ્રંથકારોએ એને વખાડ્યો છે તેનું કારણ પણ એ જ છે. ર દ્વાશ્રયમાં આ રીતે વિસ્તારથી છે: * “પેાતાના વામનસ્થલીપુરમાં વસતા એને, એક ગાઉ ઉપર જતા ઉજ ચંતાદ્રિના દુર્ગ છે, અને એક ચેાજનને અંતરે સમુદ્રરૂપી દુર્ગ છે. એમ એ બધાં એનાં રક્ષણસ્થાન છે. એ સર્વદા ઉઘત રહે છે. જરા વાર પણ, એટલે ભાત રંધાઈ જવા જેટલી વાર લાગે એટલી વાર પણ તે સૂતા નથી; એવાને સાધવા સહજ ન જાણવા. “ગાય દોહાવા જેટલી વાર પણુ વિરામ પામ્યા વિના, રાજાએ એને સેવે છે; સા કારા જેટલે છેટેથી, સેનાપતિને આજ્ઞા કરવાની રીતિથી, તમે એને સંહારવામાં માત્ર એક દાતરડાથી વૃક્ષ કાપવા જેવું કરે છે. “જો તમે જયની સ્પૃહા રાખતા હો, કે ચાની સ્પૃહા રાખતા હા તે લેાકના ઉપર કાપ કરતા, તેમની ઈર્ષા કરતા, તેમના દ્રોહ કરતા, એવા આ દુષ્ટને સંહારવા સારૂ જાતે જ કાપ કરીને ઉઠે. જ વનની ગુડ્ડામાંથી નીકળીને સિંહ બધાં વનપશુનાં યૂથમાંથી ઉદ્દામ હાથીને જ શેાધીને મારે છે; માટે તમારે જગનું રક્ષણ કરવા સારૂ જાતે જ એની સામા જવાના વિચારથી પાછા હઠવાનું નથી, તે વાતમાં પ્રમાદ કરવાને નથી, કે તે વાતમાં કાંઈ હલકાઈ ગણી તેને ફેરવવાની નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી “ગ્રહરિપુ જ્યાં રહે છે તે વામનસ્થલી મહા ગિરનારની છાયા નીચે છે, “ત્યાંથી દરિયાના ઘંઘાટ સંભળાય છે. ને તેણે ઉપર એક કટ બાંધીને પિતાના “રહેઠાણની મજબૂતી કરી છે, તે કેટ વળી પર્વત અને સમુદ્ર બંનેથી વધારે રક્ષાયો “છે. ગ્રાહરિપુ એવો છે કે રાત્રે તે આંખ મીંચી સૂતો નથી. મહટી ફેજ વિના એને જિતા તે ઘાસ કાપવાના દાતરડાથી મોટું ઝાડ કાપવું અશક્ય છે તેના જેવું છે. તેના શરથી ઘણે ગાઉને છે. પણ આપણી ફરજ છાવણું કરી શકશે “નાહ ને ભેગજેગે તેમ થયું તો તે ઘેરે ઘાલીને તમારું પણ ચાલવા દેશે “નાહ. કચ્છ છે તે સેરઠની પાસે જ છે; ત્યાંના મહારાજા લાખો જે ફલને યુદ્ધમાં અપરાજિત, શત્રુથી ભય ન પામનાર કચ્છાધિપતિ જે સર્વ જગતને ભયંકર, સ્વૈચ્છ ખંડિયા રાજાઓનું પણ રક્ષણ કરનાર, તથા કશાથી પાછો ન હઠનાર, એ પ્રસિદ્ધ લક્ષ રાજ (લાખાજી) છે તે એક માને જ ભાઈ હોય તે એને સખા છે. આશ્વિન પૂર્ણિમાથી જેમ દીપોત્સવ એક પક્ષ માત્ર દૂર છે, તેમ માત્ર આઠ જ યોજના કચ્છથી સૌરાષ્ટ્ર દર છે, એટલે ફલ મહારાજને કુમાર એ લક્ષરાજ, જે પૃથ્વી ઉપરના ભૂપતિ થકી બળવડે કરીને અધિક છે તે એનાથી દૂર નથી. પર્વત ઉપર, સમુદ્રને કિનારે રહેનારા, જે જે નૃપે ક્ષત્રિયત્ન ધારણ કરી રહ્યા છે, ને એની આંખ આગળ રમી રહ્યા છે, તે સર્વે એના યુદ્ધમાં ઝંપલાવશે, માટે તમારા પ્રતિપક્ષી એક કે બે છે એમ ન જાણશે, પણ ઘણા છે એમ સમજજે. એક મિત્રની સમીપે, કે એક દુર્ગમાં ભરાયલે, કોઈ રાજા હોય તો તેને પણ જિત કઠિન છે, તે એ ઉભય રીતે સંપન્ન, આને મારવાને સમર્થ આકાશ અને પૃથ્વીની વચમાં તમારા પોતાના વિના બીજું કઈ હાલ જણાતું નથી. સુરાષ્ટ્રમાં જે આભીર લોક ચાહરિપુ આદિ ક્ષત્રિય વસે છે તેમના પ્રતિ, અર્જુન નને પણ પરાક્રમથી અતિકાત કરનાર તમે, જ્યારે લડવા માટે ચડશે ત્યારે તેમની બ્રિયો “હે પ્રાણનાથ! ધિક વિધિ?” એમ પ્રલાપ કરવા મંડશે, એવું હે પ્રભુ! મારી કલ્પનામાં આવે છે” (શ્લેક ૧૦૧ થી ૧૦૯, સર્ગ ૨ જે.) છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર. ૧ વામનસ્થળી તે હાલમાં જુનાગઢ પાસે વનથળી છે તે જ, કર્નલ વાકર પિતાના સેરઠના પ્રગણું વિષેના વિજ્ઞાપનમાં લખે છે કે સેરઠાના અસલી રાજાઓનું પ્રથમ રહેઠાણ વનથલીમાં હતું. ૨ કચ્છના જાડેજાના ભાટ નીચે પ્રમાણે કહે છે –“કચ્છ-વાગડના થ્રકેટમાં સમાં (જાડેજા) રાજા જામ સાડને ગેડીના (ધતપદી) સેલિકી ધરણે પિતાને બનેવી જાણી વધારે સહવાસ રહેવા માટે, કંથડ ભેગી તપશ્ચર્યા કરતો હતો તે ડુંગર રહેવા માટે સોંપ્યું હતું; પણ સાડે તે તે ઉપર કેટ બાંધીને પિતાની સત્તા વધારવાનું કરવા માંડયું તેથી ધરણે તેને જમવા બેલાવી મારી નાંખે ઈ. સ. ૮૪૩. આ વેળાએ ધરણની બહેનને ફૂલ નામે કુંવર હતો તેને પણ તે મારી નાંખશે એવા ભયથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા. “કુમાર થાય છે તે કાઈથી જિતાયેા નથી, તે તથા ગ્રાહરિપુ જાણે એક માના તે સાલકી. રાણિયે પેાતાની ફરક નામની ખવાસણને સોંપીને તેને નસાડી મૂકી; પણ ધરણને જાણ થતાં તેણે પછવાડે મારા મેલ્યા, તેમને સમીપ આવતા જોઈ, ફાકે પેાતાના દીકરાનાં લૂગડાં ફૂલ કુંવરને પેહેરાવ્યાં ને કુંવરનાં લૂગડાં પેાતાના દીકરાને અટ્ટ પેહરાવીદીધાં અને તેઓ પાસે આવ્યા એટલે છેકરા આપી દીધા, અને તેને મારાઓએ મારી નાંખ્યા. તેમના ગયા પછી સિંધમાં રણ પાસે ભણાસરના રાજા જે પરમાર સેઢા હેવાતા હતા તે ધતુરાના ગામમાં કરાડ જાતના વાણિયા અજા અને અણુગાર નામે એ ભાઈ તથા ખેલાડી નામે વ્હેન હતી તેને ધેર દાસી થઈને ફારક ફૂલ સહિત રહી. અને અન્ન અણુગેરે ફૂલને ઢોર ચારવાનું સોંપ્યું. તે ગાયા સાથે ફૂલ એક લવારની ગાયા ચારતા હતા તેની ચરામણીના બદલામાં તેની પાસે એક સાંગ (ખરછી) ઘડાવી લીધી. તેને સ્વાભાવિક રીતે શિકારના શેખ વધવા લાગ્યા. એક વાર સાઢો ધતુરા સિંહના શિકાર કરવા નીકળ્યા તેની સાથે ફૂલ પણ ગયા અને બનાવ એવા બન્યા કે ચતુરે જેવા સિંહ ઉપર ઘા કર્યો તેવા જ તે છલંગ મારી હાથ ઉપર જઈ ધલુરાને વળગ્યા, એવામાં જ, ફૂલે સમયસૂચક થઈને ઉછાળા મારી સિંહને સાંગવતે વીંધી નાંખ્યા. આ તેનું પરાક્રમ જોઈને ધતુરા તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને પૂછપરછ કરતાં તેના જન્મની ખરી વાત જણાઈ આવી એટલે તેને ધાણ સેાઢી નામની પેાતાની કુંવરી પરણાવી. ૨. ઉ. ७० પ્રબંધ ચિન્તામણિમાં સેગ ફૂલના લગ્ન-સંબંધમાં લખે છે કે, પૂર્વે પરમાર વંશના કાઈ કીર્ત્તિરાજ નામે રાજા હતેા, તેને કામલતા નામે કુમારી હતી, તે પેાતાની સખિયા સાથે સંધ્યાકાળે કાઈ પ્રાસાદમાં બાલરમત રમતી હતી તેમાં માલકિયા સ્તંભાને બાઝી “આ મારા વર,” “આ મારો વર”, એમ ખેલતી હતી. તેવામાં ફૂલડા નામને એક ગેાવાળીએ અંધારામાં જે એક સ્તંભને ટેકા દઈ બેઠા હતા તેને બાઝીને કામલતાથી એમ હેવાઈ ગયું કે “મા મારા વર”. ફૂલડો તે ત્યાંથી શરમાઈને ચાલતા જ થયા, પણ મામલતાએ તેને ખરાખર એળખી લીધા ને મનમાં સંકલ્પ કરચો કે હવે તે એ જ મારા પતિ. વર્ષાન્તરે કામલતાના વિવાહની વાત નીકળતાં, તેણે પેાતાનાં માતાપિતાને એ સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે, ફૂલડા ગેાવાળીયા વિના બીજા મારે ભાઈ બાપ સમાન છે. આવે કુમારીના આગ્રહ જોઈ છેવટે તેમણે તેની સાથે કન્યા પરણાવી. તેને એક પુત્ર થયા તેનું નામ લાખા (લાષાક) પાડ્યું હતું તે આજે લાખા ફૂલાણીને નામે એળખાય છે. કાલાન્તરે તે કચ્છદેશાધિપતિ થયા. માળવાના યશેારાજ એવરપ્રસાદથી અજિત મહા સમર્થ રાજા થયા. તેણે ૧૧ વેળા મળરાજના સૈન્યને હરાવ્યું હતું. એક સમયે પિલકેાટ(કેરા કેશકાટ)ના દુર્ગમાં (જેમાં આજે ભુજ તાલુકાનું ગામ કરો નામનું છે) તે હતા તે લાગ જોઇને મૂળરાજે તેને ત્યાં ઘેરી લીધા. આ વેળાએ તેના શુરા ભૃત્ય માહેચ નામના હતા તેને ખીજો દેશ જિતવા માકલ્યા હતા તેનું લાખાએ સ્મરણુ કહ્યું, એટલે મૂળરાજે તેને આવતા રોકવાની ગેઠવણ કરી; તે પણ શસ્ત્ર મૂકીને પેાતાના રાજાને મળવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ૭૧ “કુંવરે હાયની તેમ તેઓને એક બીજાથી છૂટા પાડી શકાય એમ નથી. વળી બીજા જંગલી રાજાઓ જે જગતને ભય ઉપજાવે છે તે એની પક્ષમાં છે. “ રાજા ! જે શત્રુને પહાડ, જંગલ અને સમુદ્રને આશ્રય છે તેને જિતવો બહુ “કઠિણ છે એ વાત પ્રસિદ્ધ છે. ને ગ્રહરિપુ આ ત્રણને પિતાના સહાયકારક “ગણે છે. તેથી એના ઉપર ચડાઈ કરવાનું બીજાના ભોંસા ઉપર નહિ નાંખતાં “તમે જાતે ચડીને જિત મેળવો. આ ભરવાડ વંશના શુરવીરે બીજાના વશમાં “રહે એવા નથી, તે પણ જે ઘડિયે તેઓના ઉપર તમારી ચડાઈ થઈ છે “એવું સાંભળશે તે જ ઘડિયે તેઓ કંપવા માંડશે અને તેમની સ્ત્રિયો વિધ“વાના શોકના રાજિયા ગાવા માંડશે.” આ યુદ્ધવિષયક ઉશ્કેરણીથી મૂળરાજને શર છૂટયું, ને તેના હૃદયમાં યુદ્ધ કરવાની અગ્નિમય ઉત્કંઠા જે કયારની ધુંધવાયાં કરતી હતી તેમાં બળતણ હેમાયું. એટલે તે ગાદી ઉપરથી ઊડ્યો ને દિનકરનાં કિરણની ગરમાઈથી પૂર્ણ ખિલાયમાન થયેલા ફૂલની પેઠે દેદીપ્યમાન થતો, અને રણસંગ્રામમાં પડ્યો હોય તેની પેઠે ભુજા ઠેકતો, મંત્રશાળામાંથી ફલેગ મારતે, બહાર આવ્યો અને તેની સાથે તેના સુભટો પણ નીકળ્યા. શરદ ઋતુ આવી પહોંચી હતી, ઘણું વાવેતરથી પૃથ્વી ઢંકાઈ ગઈ હતી; નદી અને તળાવનાં જળ નિર્મલ થયાં હતાં, આકાશ વાદળાં વગરનું સ્વચ્છ હતું, કમળ પૂર્ણ પ્રકાશમાન થયાં હતાં, તેઓને રંગ કેઈ પ્રિયાના પ્રકાશિત ઓઠનું સ્મરણ કવિને કરાવતા હતા. સેરઠના કિનારા ઉપર વર્ષાદનાં આજ્ઞા મળતાં તે ખાલી હાથે જઈને તેને મળ્યો. તે વેળાએ બનેનું કંઠ યુદ્ધ ચાલતું હતું તે પ્રસંગ જોઈ લાખાને તેણે નીચે પ્રમાણે લલકાર્યો— ऊग्या ताविउ जहिं न किउ लक्खउ भणइ निघठ गणिया लब्भद दीहडा के दहक अहवा है ગીતિ-રવિના પ્રકાશ પેઠે, પ્રકટ છતાં કદિ અરિતમ જે ન હણું, તે લાખાના નામે, અધમપણને અતિશય દોષ ગણું. પિતાના નગરમાં જવાનું પણ કરેલા દિવસમાં આઠ દસ દિવસ બાકી રહ્યા છે, તેટલામાં શત્રુને નાશ કરી નાંખવાને માટે લાખાને અનેક પ્રકારનાં શૌર્યગર્ભિત વચન કહી બહુ ઉશ્કેર, પણ મૂળરાજના શરીરમાં રુદ્રલાને આવેશ આવવાથી તેણે લાખાને મારી પાડ્યો. ૨. ઉ. ૧ ગિરનારના ગારિયા ઉર્ફે ચાહરિપુ, કચ્છને લાખ અને સિન્ધનો આ વેળાએ જામ સમે રજપૂત હતા તે સર્વે એક જ જાદવ વંશના ભાયા હતા. જુવો ટીપ પૃષ્ટ ૬૨ મે, ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ७२ રાસમાળા વિલખિત ફેરા મોતી રૂપ થતાં પડતાં હતાં. હંસ પક્ષી જે વર્ષા ઋતુમાં માન સરોવર ઉપર જઈ રહે છે તે હવે ગંગા અને બીજી નદીઓ ઉપર આવ્યા હતા. ખેડુતોની સ્ત્રિયો ડાંગરના ખેતરની રખેવાળી કરતી ગીત ગાઈને વનને આનંદદાયક કરી દેતી હતી. એવા સમયમાં દેવના મંદિરમાં બ્રાહ્મણોએ વેદનાં અને ચંડીપાઠનાં પારાયણ કરવા કુંભસ્થાપના કરી ને પથારીએ સૂઈ બ્રહ્મચર્યવ્રત પાળી નવરાત્રી પૂર્ણ કરીને, દસરાને દિવસે પારણું કરી કુંભજળમાંથી રાજાને માથે અભિષેક કર્યો. વૈકુંઠપતિના ઉત્સવ થવા લાગ્યા, અને દેવાલ ઉપર ધજાઓ ફરકવા લાગી. વામન અને બળી રાજાનું મરણ થવાથી ભૂતળે આનંદ વ્યાપી ગયો, અને મહાવિષ્ણુ પિતાની ક્ષીર સમુદ્રની લાંબી સમાધિમાંથી ઉડ્યા. મૂળરાજને દ્વારે નગારાં વાગ્યાં ને નેબતે ગડગડવા લાગી. શુભ શકુન દર્શાવતા શંખનાદ થવા લાગ્યા; ને વિવિધ વાદિના ઘોર નાદ સ્વર્ગે જઈ પહોંચ્યા, તેથી સ્વર્ગવાસી લોકોએ જાણ્યું કે, રાજા પિતાના સુભટોને અગ્રેસર થવા તૈયાર થયો. અણહિલવાડના વાવટા નીચે ચાલનારા રાજાઓ પણ પોતપોતાની સેના લઈ મેરઠ ઉપર ચડાઈ કરવાની આતુરતાભા ઉભરાઈ આવ્યા. રાજા ગાદી ઉપર બેઠે; તેના સામા મોતિયે સ્વસ્તિક પૂરાયા, ૧ કેટલાક કહે છે કે જ્યારે વર્ષાદ વરસે છે ત્યારે કાલું માછલી સપાટી ઉપર આવે છે ને મહીં ઉઘાડી રહે છે તેમાં વર્ષાદનાં ફાં પડે છે તે મેતી થાય છે. રડે પૃષ્ઠ ૯૭. ઉપરની ટીપ ઉપરથી ગમે ત્યારે વર્ષાદ વરસે ને કે માછલીના હોંમાં તેનાં ફેર પડે તે મોતી થાય છે એવું ભાન થાય છે, પણ વાત એમ ચાલતી નથી. પરંતુ કહે છે કે, શરદ તુમાં સ્વાતી નક્ષત્રને વિષે સૂર્ય છતાં જે વર્ષાદ થાય ને તેના ફેરાં છીપના મહોંમાં પડે છે તેનાં મેતી થાય છે. ૨. ઉ. ૨ બળી રાજાને ત્રિલોકનું રાજ્ય મેળવતાં અટકાવવા માટે વિષ્ણુએ વામન અવતાર લીધો. ૩ આવી નિશાની હિન્દુઓમાં આનંદનું ચિન્હ ગણાય છે તે “સ્વસ્તિક” (એટલે દ - મંગળકારી) કહેવાય છે અને સ્ત્રીની સહિનું એ સાધારણ ચિહ્ન છે. તેમજ જૈનના સાતમા તીર્થકર સુપાર્શ્વનું ચિહ્ન પણ છે. અસલની વેળાથી મિ. હિન્દ્રસ્થાન કે ચીનમાંના ધાર્મિક તાપસમાં તે ગુહ્ય ચિહ્ન હતું. તે ઉપરથી સો વસા યુરોપમાં છઠ્ઠા સંકડામાં તે દાખલ થયું હશે. એશિ. રિસચીઝ પુસ્તક ૯, પૃ. ૩૦૬ નાવો. ચીનના પંદરમા સૈકાનાં હસ્તલિખિત પુસ્તકમાં એ નિશાનીને કૅલફાટ” કરીને લખેલી છે. મિ. વાલર કહે છે કે “ઘાણા નાના સમયની ખ્રીસ્તી લોકની ઘોર ઉપર એ હોય છે અને સન ૧૯૭૭ ની સાલના પાદરીના પરા ઉપર તે જોવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સાલંકી બન્ને બાજુએ ગાંધર્વ ગાન કરવા લાગ્યા; અને ચાકરા પંખાથી વા ઢાળવા લાગ્યા. જે જોશિયાએ તેમના જન્મથી યેતિષ્ના અભ્યાસ કરેલા તે મુહૂર્ત શોધી હાડવા સૂર્યના તડકામાં શંકુ માંડીને ઘડીનું માપ હાડવા એઠા. કુળગારે હાથી અને ઘેાડાની રાજા પાસે પૂજા કરાવી. છેવટે છડીદારે આગળ ચાલ્યા; સનિકા હથિયાર સજી દરવાજા આગળ હારબંધ ઉભા રહ્યા. ફરી વાદિત્રના નાદ થયા. રાજા ગાદી ઉપરથી ઉડ્ડયો એટલે “જયજયના' શબ્દ ઉચ્ચારી તેને કપાળે પુરેાહિતે તિલક કર્યું. આગળ ચાલતાં મૂળરાજે અને તેના સુભટાએ, બ્રાહ્મણ અને ભાટ જે યશ ગાનારા ક્હેવાય છે તેને દાન આપ્યાં. પર્વત જેવા કાળા અને કદાવર હાથી ઉપર ચડતાં રાજાએ કુળદેવીને નમસ્કાર કહ્યા, માથે મેઘાડંબર છવાયા; આગળ ચાલતાં ઘેાડાઓના હણહણાટ થવા લાગ્યા; સર્વે જયજયના પેાકાર કરવા લાગ્યા; મ્હેલથી તે નગરના દરવાજા સુધી કેસરના પાણીના છંટકાવ થયા; પૌરણિકા અને વેદિયા આશીવંદ દેવા લાગ્યા કે, “તમારા જય થાએ, અને તમારા શત્રુએ દક્ષિણમાં યમને દ્વાર પહોંચજો.” જેમ જેમ અશ્વારી આગળ ચાલવા લાગી તેમ તેમ નગરમાં વધારે ભીડ થવા લાગી; કસુંબલ લૂગડાં વ્હેરેલી અને ઘરેણાંના ચમકાટથી શાલતી એવી ક્રિયાની ભીડ શેરિયામાં થવા લાગી. ભીડાભીડમાં ફૂલના અને મેાતિયેાના હાર તૂટવા લાગ્યા; ચૌટામાંથી જતાં લેાકેા ફૂલલથી રાજાને વધાવા લાગ્યા; નગરની સ્ત્રિયે! ઘરના કામધંધા છેડીનેઅને છેકરાંને રડતાં મૂકીને અશ્વારીને ટ્રાડ જોવાને ચાલિયે; રસ્તે ચાલતાં કેટલાંક ગામ સુધી, ગામડાના લેાકેા, પેાતાના રાજાને જેવાને આવ્યા, કેમકે દેવતાઓમાં જેમ ઇન્દ્ર શાખે છે તેમ મનુષ્યામાં મૂળરાજ રૂપમાં, ગુણમાં અને સત્તામાં શેશભતા હતા. 193 અણહિલવાડના રાજા મ્હોટી સેના સહિત આવે છે એવું સાંભળી ગ્રાહરિપુએ પોતાની ફાજ એકઠી કરી. તેના મળતિયા, ખંડિયા અથવા આવ્યું છે” બીજા રીચર્ડ રાજાના ગાદી ઉપર બેસવા વ્હેલાં પીતળ ઉપર તે સાધારણ શૃંગાર હતેા-રેવરંડ ચાર્લ્સે બુટલ. એમ. એ. કૃત મૉન્યુમેંટલ બ્રાસીઝ અન્ડ યાબ્સ,' એકસફર્ડ; પાર્ક, ૧૮૪૭. પૃ. ૨૮ માની ટીપ. ૧ કચાશ્રયમાં આને વિસ્તાર આ પ્રમાણે છે:-ચાહરિપુએ પેાતાની તરફથી મૂળરાજની છાવણીમાં દૂત માલ્યા, તેણે ત્યાં જઈ વિવેકથી જણાવ્યું કે: – શૌર્યમાં અર્જુન રૂપ ! હે ન્યાય વિરૂદ્ધ વર્જાનારને દંડ દેનાર ! તમારા આવવાનું કારણ અતિ રસથી જાણવાની ઇચ્છાવાળા, સૂર્યસમા ગ્રાહપુિએ ( આપની ક્રૂર ) હું કુસને માલ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા સહાયકારી રાજાઓ, તેને આવી મળ્યા; વગડાના ભીલ પણ તેની સાથે ગયન પઠન કરતા, દુષ્ટ નાસિકાવાળા, અંતનાં વનમાં વસેલા, અમારાં આમ્રવન અને ઈક્ષવન ઉખેડી નાંખનારા, દ્વિએ મિશ્યા વાર્તા બનાવીને આપને ચલિત કયા છે શું? ખદિરવન, અગ્રવન, દ્રાક્ષવન, શાલવન, પ્લેક્ષવન, વન, શિગ્રુવન, એ બધાં વનમાં રહેતા અમારા રાજાઓએ શું તમારે કોઈ અપરાધ કરવો છે? “અમારાં શિશુવનમાં, કે બદરી આદિ વનમાં, બેરડીને હોય છે તેવા, આપના કંટકો ભરાયા નથી, અડદના વનને શોધતે કોઈ પણ મનુષ્ય કદાચિત પણ નમારના વનમાં અડદના વનને પામતે નથી. નીવારવન, તથા પૂલી રહેલાં વિદારીવન, સુરદાવન, ઇરિકાવન, ઈત્યાદિ વનમાં મૃગયા સારૂ, ગિરિનદીના વેગથી (જંબુમાલીનું) સુંદર જળ પીવા પધાયા છે? અથવા જળને સ્થાને મધું પીતા, હાથમાં મદ્યના પ્યાલાવાળા યદુઓએ શું આપને કાંઈ ભરવું છે? પણ હાથમાં મદ્યપાનના યાલાવાળા, દારૂડિયા સોરઠિયા ગમે તેમ લવે તેમાં શો દેષ? “અથવા ધનુર્ધારિ વાહન, તેમ વીરેને લઈ જનારાં વાહન, એ સર્વના અતિ પ્રશસ્ત સમુદ્ર જેવો, તથા હાથીના વાહનવાળ, જર્નાધિપ (કચ્છભૂપતિ) જે અમારે આશ્રિત છે, તે શું શરદ ઋતુના અપરાતૂની પેઠે આપને પીડા કરે છે? ત્રણ ત્રણ ચાર વર્ષથી ચાલતા શત્રુવિગ્રહને શમાવવાને આપ પધાર્યા છે? પણ ચાર કે ત્રણ વર્ષના જુવાન ઘોડાવાળે એ (રાહરિપુ) શત્રુથી અપરાજિત છે. કે અતિ ગર્વિષ્ટ એવા કોઈ સમુદ્રતટાધિપતિને જિતવા આપ પધાયા છો? રિપના સંઘને સંહારતાં બાણના સમૂહ સહિત પૃથ્વી માત્ર ઉપર ફરતો એ શું તેને જિતી નહિ શકે? અથવા બધી પૃથ્વીમાં ફરતા આ ક્ષત્રિય કુમારને આ શરદ =ાતુના દીર્ધ દિવસેમાં (મળવાની ઉત્કંઠાવાળા હોઈ આપ પધાયા છો? (જે એમ હોય) તે તે બહુ સારૂ. આજ અમારાં પુણ્ય પકવ થયાં, ને અમારાં સર્વ શુભ કામ સફળ થયાં. “વૃષભવાહન ઝી(મનાથ)નાં દર્શન કરવા અતિ ઉગ્ર ઇચ્છાવાળા સારા નૃપ સહિત, (આપ પધાયા તે), સુરાષ્ટ્રના ઇન્દ્રને કોઈ સારા પ્રધાન દ્વારા ખબર શા સારૂ ન અપાવી? શું આપ શંખોદ્ધારથી સારી રીતે પકવ થયેલી શેલડીના રસ જેવું મિષ્ટ, તીર્થજળ લઈ જવા ઇચ્છે છે તે આપને નમસ્કાર કરી હું જ ત્યાં જાઉં, ને જળ મક્લી આપું, આપ વનોનો નાશ ન કરે. “ઉત્તમ હયવાળી તથા ઉત્તમ નાયકેવાળી સેના, અન્યાયથી અતિ દૂર એવા જે આપ, તે મિથ્યા જ લઈ ચાલ્યા આવ્યા ન હ. પણ જીવ જતાં પણ અંતરમાં રહેલી મંત્રી, નાશ પામતી નથી, કે એક વાર થયેલી તે મટતી નથી. “એ (ાહરિપુ) ચારે દિશા (ભણ) પિતાના સન્યથી ફરી વળે છે, જેની પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ૭૫ સામેલ થયા; તેની નીલી રાણીના અને બીજી રાણિયના કુમાર જે સેરઠ લે છે, તેનું લઈને જ બેસી રહેતું નથી, બીહીક પામતાનું રક્ષણ કરે છે, શત્રુને નાશ કરે છે, એવી કૂતની વાણીથી આપ ઈર્ષા શા માટે ધરે છે? શત્રુને સંહારતે તેમને યશ માત્ર પી જાય છે, ને પોતાને નમનારને લક્ષ્મી આપે છે, ન્યાયવ્યવહાર બહુ સારી રીતે સમજાવે છે, એવા ગર્જતા હાથીની સેનાવાળા (ચાહરિપુ) ઉપરની મૈત્રીને નાશ ન કરશે. “નિરંતર જાગૃત અને અત્યંત શાત કરી દીધેલા શત્રુવાળા, તથા ઘણું કાળથી વૃદ્ધિ પામતે અત્યંત મિત્રીભાવ ધરતા આચાહરિપુ)ની ધનધાન્યાદિથી પૂર્ણ પૃથ્વીને, વિપુલ રેણુસમૂહને ઉડારતાં સૈન્ય સહવર્તમાન તમે, શા માટે નુકસાન કરે છે? અથવા જે તમારા અંતરમાં ન કહી શકાય એ કાંઈ છલ જ હોય, તે મારે બેલવાની કાંઈ જરૂર નથી. તમારે ઉત્તર આપવાની પણ અગત્ય નથી. હવે તો માત્ર યમરાજે જ એ બધાને બદલો વાળવા તમારા પ્રતિ શત્રુ થાઓ. અમારી કીર્તિને અતિશય ઉખેડી નાંખવાની ઇચ્છાથી તમે અતિ ઉકળી ઉઠે એ કોપ ચડાવનારું (કર્ય) કર્યું છે. એટલેથી જ તમારા ઉત્તરની કશી જરૂર નથી. તમારી હકીકત, મારા મનમાં વારંવાર બળાતે હું (મારા સ્વામીને) કહેવા આ ચાલે.” જીવવું બાજુએ મૂકીને, પ્રાણ જાય એવું, આ રીતે બોલીને દૂત અટકે. એટલે તેને જીવાડતે સત (મૂળરાજ) રાજા આ પ્રમાણે છે : “આ સર્વ જીવતામાં પણ જીવતા, હે આવું વદનાર! તું સર્વ જીવતામાં ખરે જીવતા છો. તેં તારા સ્વામીને પક્ષ સારી રીતે કરો તેમ તે તારે ધર્મ પણ સારી રીતે બજાવ્યો. કેમકે પૃથ્વી ફાટી જાય તેવું આમ બોલતાં, આ સભામાં કદિ હણાય નહિ એવા પણ હૃદયમાં હણવાને ભય આવે છે. “આને સહજ હણું, અંદર મારી નાંખું, અંદર મારી નાંખિયે, બહુ હણિયે, આપણે બે મારિયે, એમ હણવાની ઇચ્છાવાળી નૃપમંડળી છતાં; તું જે આમ, આ સભામાં બોલી શકે તે ખરેખર બડે બહાદુર છો. “પતાના સ્વામીને કાર્યને પક્ષપાતપૂર્વક સ્થાપન કરતાં લેશ પણ ભય ન ધરીને તારી પેઠે મદ્યપાનથી અતિનિંદ્ય લોવાળા(તમારા દેશના લોકોમાંથી કેવળ અનિંદ્ય અને કોઈ પણ આગળ ન વદેલું એવું કોણ વદી શકે? તારે સ્વામી બુદ્ધિહીણ થઈ પોતાની જાતને પણ હીણ કરનારે, અમે ચડ્યા છિયે તેમાં શું પોતાની જાતને ચડાઈ કરવા યોગ્ય નથી જાણત? કે અમારી ચડાઈને માટે વળી સામે તે ભય દેખાડે છે? “કુટિલ ધનુષવાળા એ પાપિયે તીર્થમાં જનારા યાત્રાળુના ગમનનો રિધ કરો છે તેની શિક્ષા કરવા માટે ચડાઈ કરવી યોગ્ય છે. કાપ કરે તેવા દુષ્ટ આચરણવાળાને, જે હું અકોપ થઈ જોઈ રહે તે અવશ્ય રક્ષણ કરવા યોગ્ય, જે આ પૃથ્વી તે મારાથી કેમ રક્ષાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા મહેલી પ્રસિદ્ધ ભાદર નદીને કાંઠે વસતા હતા તે કવચ સજીને ત્યાં આવ્યા. “બ્રાહ્મણને હિંસાએ પહોંચાડનાર, એ રાજાને મારે જરૂર શાસન કરવું જોઈએ, કેમકે એના જેવા હિંસ્ટકના રાજા આગળ તો હિસ્ત્રકો પણ કંટાળી જાય છે. “ધર્મકર્મથી પરવારેલાં (કેમકે) અત્યંત પીડાથી થરથરતા અને પિતાના ત્રાભિધાનાદિ પણ વિસરી ગયેલાં તથા નિસ્તેજ, એવાં એણે અત્યંત વિપત્તિમાં દબાવેલાં, કયાં કયાં બ્રહ્મસ્થાને અમને પીડા નથી કરતાં? “દુષ્ટ કર્મની ઈચ્છા રાખનારા એનાં, અન્યથારગમનાદિ અપવિત્ર અને કહીં પણ પ્રકાશ ન કરી શકાય તેવાં કુકર્મ અતિ પ્રબળ થઈ પડ્યું તે, તે અમારા મનમાં ચિંતાનું કારણ થઈ પડેલાં છે. ને તેથી એ, અમારી મિત્રીને અત્યંત અગ્ય છે. “અત્યંત પાવન કરનાર અને લક્ષ્યાદિથી ભપકી રહેલા પ્રભાસને અનેક ત્રાસથી તથા તેની મધે ગયેલા લોકને હણવાના રીવાજથી એણે અતિદુષ્ટપણાની કીર્તિ સંપાદન કરવાની ઇચ્છાવાળાએ રંજાડી નાંખ્યું છે. “જનોની, અંદર જવારૂપ યાત્રાને અત્યંત બંધ પાડતા, એનાથી સુરાષ્ટ્ર દેશ યાત્રાજુને અંદર જઈ શકવા યોગ્ય રહ્યો નથી માટે એ દેશના મધ્યમાં જ હણવારૂપી દંડ, એવા ઘી પીપીને મસ્ત થયલાને કેમ ન દે? જે યજ્ઞકર્તા(બ્રાહ્મણ)ને તેમણે ભેગાં કરેલાં સૂકાં છાણાંથી મારીને હર્ષથી વારંવાર નાચે છે, એવા નિર્ભય મનવાળા, અને તરવાર નચાવતાનું, બીજું શું દુષ્કર્મ જેઈ ! ગર્ભના ભારથી નમી જતા પેટથી નાસવા અશક્ત, એવી હરિના ઉપર શસ્ત્ર ફેંકી તેને રૂધિરથી પ્રસિદ્ધ ઉજજયંત તીર્થને અભડાવી, અતિ દુર્ગધવાળું જેણે કરી મૂકયું છે એ, મ્લેચ્છીને પેટ જન્મેલ હેય તે, તે શું અમારે મિત્ર થઈ શકે? “ભયથી નાશી છુટતાને પોતે મારી નાંખે છે, ને તેને બીજા વળી ખાય છે ને ત્રીજા ખાય છે; એવી માછલાંની નીતિ ચાલતી રહેશે ત્યારે અમારા અર્ગલાતુલ્ય ભુજના જાડા પરિઘ પણ શા કામના છે ? “લફિડ ઋષિ, જે સર્વ યોગ જાણનારના ગુરૂ હતા, જે માત્ર ધરતીને જ પોતાને પલંગ કરીને રહેતા, ને જાતે અષ્ટાંગયોગ સિદ્ધ હતા, તેમને જેણે પડ્યા. તથા તેમનાં સ્ત્રીપુત્રાદિને પણ પીડ્યાં એવા (રાત દિવસ ક્રોધથી રાતી) જપા પુષ્પ જેવી અક્ષિ વાળા પાપના પલંગને હું કેમ સહન કરી શકું? આ ઉછળી રહેલી, રિપુના રૂધિર રૂપી જપા પુષ્પથી પૂજાયેલી વિજયવતી અને આઠે દિશાને પ્રકાશતી, યમરાજની સગી બહેન, મારી બલિષ્ટ તથા સારી રીતે હણનારી તરવાર, આજ એને ખાઈ જવા ભૂખી થઈ છે. જેમ સૂર્યને ધારણ કરતી, રાત્રીની પાર ઉતરેલી, પૂર્વ નિચા, તમે રૂ૫ દુઃખથી સંપૂર્ણ મુક્ત થાય છે, તેમ આપણે અનેક રૂપે પડેલી પ્રજા પણ મારા દર્શનથી સર્વ પીડાથી મુક્ત થાઓ ! “થોડા જ સમયમાં આ રાષ્ટ્ર ભૂમિ, એ સ્વામી બંદીવાન થાય તેવી કે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ૭૭ કચ્છને જામ લાખો જે તેને મિત્ર હતો તે પણ તેને આવીને મળ્યો. તેનું રણસંગ્રામમાં મોત થશે એવું જેશિયોએ તેને ભવિષ્ય કહ્યું હતું તે પણ રણક્ષેત્રમાં પડીને વૈકુંઠવાસ કરવાની તેનામાં ઈચ્છા ઉત્પન્ન થઈ લાખાએ કહ્યું છે કે “જેનાં યુવાવસ્થાનાં પરાક્રમ કઈયે જેમાં નહિ તેને ધિક્કાર છે. મારા જીવતરને અંત આવ્યો છે તેનું શું પારખું ?” દરિયાકિનારે જેનું રાજ્ય હતું તે સિંધુ રાજા પણ લશ્કર લઈને આવ્યો, અને દક્ષિણને મોચે પકડીને ઉભો રહ્યો. શીલપ્રસ્થને રાજા મૂળરાજની ભણી લડવાને આવ્યો તે નિપુણ બાણવળી હત; (મારવાડન) રાજા, સાથે પોતાના વગર બેડાવેલા માથાના સ્વામી મારે તેવી થાઓ! અને એમાં દ્વિપદી ને ચતુષ્પદી ગાતા ચારણને સમૂહ ઘડા જેવાં બાવલાંવાળી ગાયોને સુખે ચરો! “ઘડા જેવાં બાવલાંવાળી સે ગાય આપીને ખરીદેલી, જે ત્રણ ત્રણ વર્ષની ઘડિયે છે તેમને, બાળકોને તનાવી તનાવીને થે જોડે તથા ત્રણ વર્ષને નાને દારૂ કોરે મૂકી, ગળે માળા બાંધેલા અશ્વ ક્ષણમાં તૈયાર કરો! જા, મહેટા રાજાઓ સહિત, તેમ બહુલામ નામની પુરીના અધીશ્વર સહિત સે રાજાવાળી કે હજાર રાજાવાળી, સદા સામેપાયથી વિરહિત એવી, અને સર્વદા યુદ્ધ માટે તૈયાર એવી, તેમની સેના તૈયાર કરીને સીમાડે યુદ્ધ માટે આવે, એમ તારા સ્વામીને કૂહે.” એમ રજા પામેલા દૂતે પિતાના સ્વામી પાસે જઈ સર્વ હકીકત કહી લડાઈની તૈયારી કરાવી. (ચાશ્રય-પ્રો. મ. ન. દ્વિવેદીનું ભાષાંતર) ૧ દ્વયાશ્રયમાં ગ્રાહરિપુની મદદમાં કચ્છના જામ લાખાજી આવ્યાનું જણાવ્યું છે તે આ રીતે “બે પુરૂષ જેટલા ઉંચા ભાલાથી પ્રકાશ, નીલ ઘોડી ઉપર ચડેલે, અને નીલ વસ્ત્ર ધારણ કરતે નીલાદ્રિ જેવો જણાતે, ને રોહિણનાથના શત્રુને (રાહુને) પણ દૂર મૂકે તે લક્ષરાજ, રેવતીમાં આવ્યા.” લેક ૪૭, સર્ગ ૪ શે. આ ઉપર ટીકાકાર લખે છે કે-“રેવતીમાં એટલે જ્યારે ચંદ્ર એ નક્ષત્રમાં હતું ત્યારે, અર્થાત લક્ષરાજાની રાશી મેષ છે કેમકે અશ્વિનીમાં જન્મેલો છે. ને રેવતીમાં ચંદ્ર મીન રાશીને તેથી તે લક્ષરાજાને બારમો થયો. માટે આ અશુભ કાળે આવ્યાથી એનું મરણ થશે એમ સૂચવ્યું છે.” વળી જ્યારે જામ લાખાજી યુદ્ધમાં જવા તૈયાર થયો ત્યારે કહ્યું છે કે -- અહો! આજનો દિવસ, ચંદ્રયુક્ત પુષ્ય નક્ષત્રવાળ ન છતાં તે છે કેમકે પિષ અને તષ એવા સર્વ નરને સિદ્ધિદાતા છે; એમ ગર્ગાચાર્યની ઇચ્છા કરતા યાદવોને, ગર્ગની ગરજ સારવા લવ, લક્ષરાજા તૈયાર થયો.” શ્લેક ૯૦, સર્ગ ૪છે. આ ઉ૫ર ટીકાકાર લખે છે કે-“પૈષતષ એટલે પુષ્ય અને તિષ્યમાં જન્મેલા. એ સંપ્રદાય છે કે બારમે ચંદ્ર છે તે પુષ્ય નક્ષત્ર હોય તે સર્વાર્થસાધક છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રાસમાળા અને લાંબાં કાંનòરિયાંવાળા માણસા લઈને આવ્યા; વળી કાશી દેશના રાજા, ૧ શ્રીમાલને સર્વોત્તમ રાજા, આખુ પર્વત અને ઉત્તરના પરમાર રાજા પણ આધ્યે; અણહિલવાડના રાજાનેા ભાઈ ગંગામહ એ સર્વે ત્યાં આવ્યા, પણ સોલંકીના પિત્રાઈ રીજ અને દંડક હતા તેઓએ આવવાને ના કહી. જેવામાં મૂળરાજની સેના ચક્રને આકારે અને ગરૂડને આકારે થતી હતી તેવામાં આમ્મુના સુભટા જે હિંમતમાં આગેવાન ગણાતા હતા તેઓએ મુખ્ય સેનાસમુદાયથી છૂટા પડી જંખુમાલી નદીને તટે હાર બંધાઈ યુદ્ધ મચાવ્યું. તેમાં આના રાજાએ ઘણા યેદ્દાને ઠેર કરીને શત્રુ પાસેથી જિતને ઝંડા હાથ કરી લીધા. ગૂજરાતના યેાાએ પણ ઘણી હિંમત અને શસ્ત્રવિદ્યાની કુશલતા બતાવી. તેમના શત્રુ, અસુરે પણ જો કે તેમનાં રક્ષણ થાય એવાં કવચ અને વજનદાર ઢાલા સહિત હતા અને અગર જો તે મેધની પેઠે ગર્જના કરતા હતા તથા ભાણાને વર્ષાદ વરસાવી દેતા હતા, તેા પણુ, મૂળરાજે તેના સુભટને હાથી ઉપરથી મારી પાડ્યો એટલે તેને શત્રુના હાથમાં રહેવા દઈને તેઓ ત્રાસ પામીને નાઠા.૪ ૧ શ્રીમાલ એને ભિન્નમાલ પણ કહે છે, તેને જે રાજા તેજ બુંદેશ્વર એમ અભયતિલક ગણી કહે છે. એટલે શ્રીમાલ ને આબુના રાજા જૂદા નહિ. ૨. ઉ. ૨ મૂળરાજને પિતા રાજ, તથા બીજ અને ટ્રુડક એ ત્રણે ભાઈ થતા તેથી જ તથા ટ્રુડક તેના સગા કાકા થાય. ૩ કાઠિયાવાડમાં આટકોટ પાસે લડાઈ થઈ છે ત્યાં લાખા ફૂલાણી તથા તેના સાથીઓના પાળિયા છે. ૪ કૂચાશ્રયમાં આ પ્રસંગ આ રીતે વર્ણવેલા છે:-“મૂળરાજ અને ગ્રાપુની લડાઈ શરૂ થઈ ત્યારે પ્રથમ મૂળરાજની સેનાએ પરાક્રમ બતાવ્યું. તે ઈ ગ્રાહહરપુએ પેાતાના સૈન્યને ઉશ્કેડ્યું તે ખૂબ જુસ્સાથી લડ્યું, મૂળરાજે પાતાની હાર થતી જોઈ શંખનાદ કર્યો અને ગ્રાહરિપુની પેઠે પાતે પણ હાથી ઉપર ચડ્યો. “એ શ્રેષ્ઠ નૃપે હાથી ઉપર રહે રહે, પૂર્વે કલેશ ન પામેલા એવા શત્રુસૈન્યને ઉત્તમ અસ્ત્રાથી લેશિત તથા પરમ વિવ્હેલ કરી નાંખ્યું. “એટલે ઉત્કૃષ્ટ અસ્ત્ર વર્ષાવતા દૈત્યના રાજા (ચાહરિપુ) ક્રોધ પામી, ઉત્તમ યાદ્દાથી વીંટળાયલા રાજકુંવર (મૂળરાજ) તરફ ધસ્યા. “હે ક્ષુદ્ર નૃપ! આપણામાંના કાણુ હવે કઠ છે ને કાણુ ઉલ્સ છે, એમ અન્યાન્યને આક્ષેપકરતા, એ બે રાજા લડવા લાગ્યા. (કઠ અને ઉત્સ એ શસ્રભીરૂ બ્રાહ્મણાનાં નામ છે). “જવાન હસ્તિનીઓની પેઠે કેટલાએક ઘેાડાથી, ને કેટલાએક હાથીથી વીંટાએલા, એ એના રાજા તા દૂર ઉભા રહ્યા. “જે, એ યુદ્ધમાં ભળ્યા ન હતા તેમને, એક વાર વાયલી ગાય, ગૃવસથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ७८ કચ્છના લાખા જામે આ સમયે લ્હેણ ાવ્યું કે જે મારા મિત્રને મૂકી દે તા હું ખંડણી આપું, પણ અહિલવાડના રાજાએ તે સ્વીકાયું દેહાવાતી ગાય, વાછડાંને ખાતી ગાય, વાંજણી ગાય, તેની પેઠે એ બે પૃથ્વી રૂપ ધેનુના પાળનાર, હણુતા નહતા. “શ્રોત્રિય કઠ, કાલાપ પાઠક, કૌત્સાપાધ્યાય, એમને જેમ ધૂર્ત ફટ છેતરે છે તેમ સૌરાષ્ટ્ર (ગ્રાહરિપુએ) ચૌલુક્ય(મૂળરાજ)નાં અસ્ત્રના પ્રહારથી વંચી જવા માંડ્યું. “એ દૈત્યશ્રેષ્ઠે ગર્ભિણી ઘેાડીના ગર્ભ છૂટી પડ્યા એ રીતે, ઉત્તમ ગદા, ગર્જના કરીને ગૂર્જરભૂપતિ ઉપર ફેંકી. “યુવાન છતે પણ માથે તાલવાળા, યુવાન છતે પણ બુદ્ધિથી વૃદ્ધ, જીવાન છતાં પળિયાંવાળા, એવા રાજપુત્રે (મૂળરાજે) હશીને તેના (ગદાને) શક્તિથી ભંગ કર્યો. “તીખું ભાજન કરવાથી પાણીવાળી થઈ હેાય તેમ અશ્રુ સહિત આંખવાળા ગ્રાહરિપુ ક્રોધથી કપાળે ચઢાવેલી કરચલીથી યુવાન છતે વળિયાં પડેલા વૃદ્ધ જણાયે. “સરખે સરખા જાડા ખે હાથથી, ખાવાનું અન્ન હોય તેમ, લીલા માત્રથી જ, એણે લેાઢાના સર્પ જેવાં બે શંકુ પકડીને (મૂળરાજ ઉપર) ટ્રૅકર્યાં. કુમારી પત્રિાજિકાના શાપ જેવાં દુ:સહ, કે કુમારી શ્રમણાના શીલ જેવાં તીક્ષ્ણ તીરથી તેને (શંકુને) ચાલુકયે તેડી નાંખ્યાં. “અન્યાન્ચને છેતરવાની બુદ્ધિથી ફેંકાયલા તીરથી એ ઉભયે, પક્ષી સહિત પ્લક્ષ અને ન્યત્રેાધના વૃક્ષ જેવા રાજે છે. “તેમને સ્નિગ્ધ વાણી અને અંગવાળા તથા પીઠછત્રાપાનહાદિ ધારણ કરતા, નારદ મુનિએ, ધવખદિરપલાશાદિમાં ભરાઈ રહીને જોયા. “પછી ભમર ચડાવીને, રાષથી વાંકી દાઢી કરીને, ભયાનક અને ફાટી ગયેલા ડાળા સહિત, અતિ ભયાનક ભુજવાળેા, એ દૈત્ય, વાનરની પેઠે કૂદીને, કીર્તિ તથા યુદ્ધનાં માતા રૂપ છરી અને ખ લઈ, જે હાથી ઉપર ચૌલુક્ય બેઠા હતા તે ઉપર ચડ્યો. “એ બે અતિ દૃર્પવાળા, યમપુત્ર જેવા, હાથમાં તરવાર અને છરી લઈ, પિત્રાઈ બાઝયા હાય એમ, એકજ હાથી ઉપર લડવા લાગ્યા. “કુંદકુમારનાં માતાપિતા (શિવ પાર્વતી) અને પ્રધુમ્રનાં માતપિતા (વિષ્ણુલક્ષ્મી) તારા ઉપર સાજ રૂઠચાં છે એમ કહેતાં ચૌલુકયે દૈત્યને (ચાહરિપુને) ભૂમિ ઉપર પાડ્યો. શિવનાં સાસુસસરાના પુત્ર (મૈનાક) જેવા દુર્ધર એવા એણે, કૂદી પડીને, જેનાં સાસુસસરા રડતાં રહ્યાં એવા(ચારિપુ)ને હાથીની વરતથી બાંયે।. ઇન્દ્ર અને ઇન્દ્રાણીના પુને અલિની પેઠે બાંધનારને, એને, વિષ્ણુની પેડે, ઇન્દ્ર તથા ઇન્દ્રાણી તેમ ગાગ્યે અને વત્સ કુટુમ્બના બ્રાહ્મણે। સ્તવવા લાગ્યા. “આ ગાયા, આ વાડાં, આ ઘેાડા, આ રૂરૂ, સર્વ વરાથી જાઓ! એમ એ (ગ્રાહરપુ) પકડાયા પછી ખેાલતા ક્રોધ કરીને લક્ષરાજ (લાખેા ફૂલાણી) ધાયેા. વસ્ત્ર, અંગરાગ, માલા, એ બધાંને શ્વેત કરતેા (તે), ચૌલુકય પાસે આવી ખેલ્યો:હે મૂળ નક્ષત્રમાં જન્મેલા ! આજ હું યુદ્ધે ચડયો છું, ત્યાં તારા ચન્દ્રે પુષ્ય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૮. રાસમાળા નહિ, એટલે, લાખાએ ક્રોધાયમાન થઈને મૂળરાજ ઉપર આક્રમણ કર્યું. પણ મૂળરાજનામાં દેવશક્તિ પ્રકટ થઈ હતી તેથી આ વિષમ લડાઈમાં લાખા પુનર્વસુમાં છે ( અર્થાત્ આઠમા ચન્દ્ર છે તેથી તારું મરણ થશે) એમ જાણુ, કેમકે મારા અને ગ્રાહિરપુનામાં તિષ્ય અને પુનર્વસુની પેઠે કશું અંતર નથી. “તારા પેાતાના લાભાલાભ વિચારી, એને, તેમ તારા માન અને કીર્તિને મૂક, લાભાલાભ વિચાર કરીને જ સુખકર કે દુઃખકર વસ્તુનું ગ્રહણ કરાય છે. ઘેાડાઘેાડીની પેઠે એને ખાંધીને ધાડાધાડીની ઇચ્છા કરતા હાય તા તારા આગળપાછળનામાં કોઇએ એમ કહ્યું હેય તે હે, અમે તે। (મિત્રને છોડાવવા રૂપી કાર્યરૂપ) મા યુદ્ધથી જ તે કહી ખતાવીએ છીએ. “ઉંચું કે નીચું ો નહિ, ત્યાં હવે તારું કાણુ છે? પાડે પાડા બાઝે તેમ હવે મારી સાથે યુદ્ધ કર. “પછી ચૌલુક્ય કાપમાં પણ વાણીથી ધિ અને ધૃત ખવરાવતા ખેલ્યા કે જેને ગાયા એ જ દૃષિ ધીને સ્થાને ખપે છે તેવા એ દુષ્ટને કેમ મૂકી શકાય ? “એ પાપી કુશકાય જેવા છે, ને એના સાહાય્ નૃપે પણ તેવા જ છે એને છેડાવવાની ઇચ્છાવાળા એક તમે જ, ધવાશ્વકર્ણ (વૃક્ષ) જેવા સસાર જણાએ છે. “તમે જો યુદ્ધ કરશો તે તમને તિલ અને અડદના છોડની પેઠે આ મારા હાથ પીશી નાંખશે; ધવાત્મકણું( વૃક્ષ )ને ભાગી નાંખનારા મહાવાયુ શું તિલ અડદના કર્ષણુ આગળ પાછે હઠશે ? “એક પ્રકારના હરિણ જેવા અશ્વ સહિત તે હરિજીની પેઠે જ જો નાશી જવાની તારી ઇચ્છા હોય તે। અત્યારથી જ નાશ, અહિં તિત્તિર અને કપિંજલની પેઠે ટક ટક ના કર. “એમ સાંભળીને એણે (લક્ષરાજાએ ) અશ્વરથાદિમાં બેઠેલા શત્રુને મગતરાં જેવા કે તિત્તિર પિંજલ જેવા પણ ન ગણ્યા, ને પેાતાના હાથમાં ધનુલ્ લીધું. ખેર અને આમળાની પેઠે, કે ધાણી અથવા જલેબીની પેઠે, શત્રુને ખાઈ જવા માટે એણે તીર વરસાવા માંડ્યાં. ત્યારે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ સર્વે ત્રાસ પામ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના પાળનારે (મૂળરાજે) પણ ધનુષ્ના ટંકારવ કોં, અને ભેરી તથા શંખના વગાડનારાએ જયનાદ કરતાં ભેરી અને શંખ ફુંક્યાં. “માથું અને ડોક ન હલાવતા એવા એના ધનુષ્ની પણછના ઉચ્ચનાદથી જાણે એમ હેવાવા માંડ્યું કે હવે કંઠ અને ઢાલાપ એ (બ્રાહ્મણેા) પ્રતિષ્ઠા તથા ઉન્નતિ પામ્યા. “વાજપેય ગયનમાં કે અશ્વમેધમાં હાય તેમ રણમાં એ ઉભયે વજ જેવા ઇંશુખાણુથી માંડવા બનાવી નાંખ્યા. “વિરોધને લીધે નાળિયા અને સર્પની પેઠે બાઝેલા, તથા (અનુક્રમે) દેવતા અને દાનવથી સ્તવાયલા, એ ઉભયે, યુદ્ધ રૂપી સંહિતાના વિસ્તાર માટે પદ્મમ કરવા માંડ્યો. (સંહિતા, પક્રમ એ શબ્દો દ્રુયર્થ છે. સંહિતા એટલે સંધિપૂર્વક લખેલા વેદમંત્રને સમૂહ; તેના વિગ્રહ કરી ખેાલાય તે પટ્ટ; અને તેની અમુક પ્રકારે મુખે ખમ્બેથી આવૃત્તિ કરાય તે ક્રમ-એવા ઘણા પ્રકાર છે. જેમ વેદ સંહિતા, પદ્મ ને ક્રમથી વિસ્તારવાળી થાય તેમ યુકાર્ય પદ્મમ એટલે અમુક અમુક સ્થાનાદિ પ્રક્રિયા તેથી વિસ્તરે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી સેલંકીના ભાલાથી વિંધાઈ ગયે. આ જાડેજા રાજાને ગદડીને મૂળરાજે તેને ગળે પગ મૂક્યો. લાખાની માએ પોતાના કુંવરનું મુડદું દેખી, અને તેની ગૂર્જરત્રાના અને કચ્છના એ બે નાથ, દ્વારિકાનાથ અને કુન્દિનપુરના અધીશની (રૂકિયાની) પડે, શર રૂપી મોજાંની પરંપરાથી જાણે ગંગાશેણ વહેવરાવ્યો. “વારાણસી અને સુરક્ષેત્ર રૂપી સંગ્રામભૂમિ પામીને એ બે, જેમ શૌર્યપુર અને કેતવતના નાથ તેમને પામીને ખુશી પામે તેમ, ખુશી થવા લાગ્યા. “દઢતાથી ગૌરી અને કૈલાસ પર્વત જેવા અંગે અક્ષત, એ બે સૂતાર અને લુવારનું અનુકરણ, પરસ્પર શસ્ત્ર ભાંગી નાંખી કરતા હતા. “સુભટેએ બળદ, અશ્વ, ઊંટ, ગર્ધવાદિ ઉપર બાણ આણઆણુને દહીં અને દૂધ જેવી ઉજજ્વલ કીર્તિની આકાંક્ષા રાખતા તેમને આપ્યાં. “દશ જેની સમીપ છે (એટલે નવ કે અગીઆર) એટલા હાથીના જેટલા બલવાળા, તથા દધિ અને સર્પિષ ( ) જેવાં ચક્ષુવાળા લક્ષે (લાખા ફૂલાણીએ) છ બળદ અને પાડાથી ઉચકાયલે ભાલો ઉપાડ્યો. એણે (લાખાજીએ) લગભગ દશ હાથી તથા ઘોડાને કચરી નાંખતાં, તથા દશેક રયને છુંદી નાંખતાં, અતિ પ્રકાશવાળા દંતથી હોઠ કરડતાં, ભાલો ઉંચે કરીને ફેંકયો. પગે ઉન્નત (શુભ લક્ષણયુક્ત મહાપુરૂષોનાં માથું, હૃદય, ખભા, અને પગ એ છે ઉન્નત હોય છે.) એવા ચુલુકયરાજે (મૂળરાજે) ચારે દિશાને કીર્તિથી સુવાસિત કરી લીપી લેતા, સર્વ સારમય લેહના ભાલાથી લક્ષરાજને (લાખા ફૂલાણુને) હો.” | કચ્છના માટે પણ એમ જ કહે છે કે મૂળરાજે લોઢાના ભાલાથી લાખા ફલાણુને મારો:[अची फूलाणी फरोरयो, रारो मंढाणुं; मूलराज सांग उखती, लाखो मराj.] “ઉગ્ર રિપુના નિગ્રહથી પિતાનું પ્રિય કરેલા એવા એના ઉપર તે જ ક્ષણે બબ્બે ત્રણ ત્રણ દેવાંગના સહિત દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. બાળકને આંગળિયે વળગાડીને એની (ચાહરિપુની) પરણેલી સિયાએ પતિ રૂપ ભિક્ષા માગવાથી એણે (મૂળરાજે) ચાહસ્પિને અંગુલી કાપી લઈ છોડી દીધું. સૌરાષ્ટ્રનાં વૃદ્ધ તેમ બાલ સર્વેએ, એ સમયથી ધારણ કરેલો સ્ત્રીવેશ (આડિયું; કાછડી ન ઘાલવા રૂપી) રાજિપુત્ર(મૂળરાજ)ને યશ પ્રકાશ કરે છે. “એ ભૂપતિએ (મૂળરાજે) યતિ તથા વિષેને યથાર્થ વ્યવસ્થાપૂર્વક, દુખહીન કરી સુખસંપન્ન કરયા. “પછી પ્રજાને પુત્ર સમાન ગણ અને તેજરૂપી અગ્નિથી સર્વને હિતકારી, એ પુત્રપ્રસવથી જાણે સતિષ પામ્યા હોય એવા અગ્નિહેત્રિો સાથે પ્રભાસ (યાત્રાએ) ગયો.” પછી અણહિલપુર ગયે. (કયાશ્રય-શ્લેક ૮૬ થી ૧૩૨ સર્ગ ૫ મે. પ્રો. ન. મ. દ્વિવેદીત ભાષાંતર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા મૂછો વાથી ફરકતી જોઈ. મૂળરાજને શાપ દીધો કે “તેં મારા પુત્રને માર્યો માટે તારા કુટુંબનો કોઢથી નાશ થજે.” જામ લાખાને સોરઠના રાજા સાથે મિત્રતા હતી, તે ઉપરાંત તેને મૂળરાજ સાથે શત્રુવટ બાંધવાનાં બીજાં કારણ પણ હતાં. કહે છે કે, રાજ સેલિકી પોતાની રાણું (લીલાદેવી) મરી ગઈ એટલે દ્વારિકામાં વિષ્ણુનું દેવાલય છે તેની યાત્રા કરવાને ગયો. ત્યાંથી પાછા વળતાં તે લાખા ફુલાણીના દરબારમાં ગયો ને તેની બહેન રાયજીની સાથે પરણ્યો, ને તેને પેટ પછી રાખાઈચ (લાખાઈત ઉર્ફે ગંગામહ) નામે પુત્ર થયો. તેના પછીના ઈતિહાસ લખનારાએ તેના દુર્ભાગ્યની વાત લખી છે તે તેના આ બીજા લગ્નને લાગુ પડે છે. એકબીજાની વડાઈ વિષેને વિવાદ કરતાં રાજ સોલંકીને તેના રજપૂત સાથિયે સુદ્ધાંત, લાખાએ મારી નાંખે, અને જાડેજી રાણી રાયજી તેની પછવાડે સતી થઈ. બીજ સેલંકી, જે મૂળરાજને કાકે થાય તેણે આ કજિયાનું વૈર લેવા પિતાના ભત્રિજાને ભંભેર્યો. અને લાખા જામ રાવે પિતાના દરબારમાં રાજના ન્હાના કુંવર રાખાઈ(લાખાઈત ઉર્ફે ગંગામહ)ને તેના એરમાઈ ભાઈ મૂળરાજની સામે કરવાને રાખ્યો હતો. એ રાજકીય કારણને લીધે પણ લાખાની સામે થવાને મૂળરાજ ઉશ્કેરાયા હતા. મૂળરાજે લાખાને ઠંઠ યુદ્ધમાં ઠેર કર્યો છે, એવી જે કીર્તિ તેને મળે છે તે સામે વાંધો ઉઠાવાય છે. જેમ કલારેન્સના શુકને બકન તથા તેના નાઈટીએ બાગી આગળ ઠેર કર્યો, તે પ્રમાણે જે સુભટોએ લાખા ઉપર હાથ ચલાવ્યો હતો તેમાંથી માત્ર એકના જ ઘાથી નહિ પણ ઘણું જણાના ૧ લતા એટલે કોઢ વિષે હિન્દુઓ એમ ધારે છે કે સૂર્ય, જેણે તેને કોઈ અપરાધ કર્યો હોય તેને તેની શિક્ષા કરવા એ રેમ કરે છે. પ્રબંધ ચિંતામણિમાં ભાણ(મયુર) નામને કવિ જે માળવાના રાજાના દરબારમાં હતો તેને કેઢ થયો હતો તે સૂર્યની શાંતિ કરવાથી મટી ગયે. સોરઠમાં એમનાથ મહાદેવની વધારે પૂજા થતી હતી. ઈની લોકેને એ વિચાર છે એવું હિરેડેટસે (કિલ) કહ્યું છે. જે કઈ પણ નગરવાસીને કેઢ અથવા કંઠમાલી રોગ થયો હોય તો તેને નગરમાં રહેવા દે નહિ, તેમ જ કોઈ ઈરાની સાથે વાત પણ કરવા દે નહિ, કારણ કે તે લોક એમ માને છે કે સૂર્યને કાંઈ અપરાધ કરીને એ રેગ એણે પોતાના ઊપર ખેંચી લીધા છે. એ જ રીતે ન્યાયાહુદી)લેક માને છે કે અમુક પાપને લીધે કોઢ થાય છે. ૨ જે દ્વારિકાની યાત્રા કરે તે જ્યારે કચ્છમાં નારાયણસરેવાર જે આદિધામ ગણાય છે ત્યાં યાત્રા કરી આવે ત્યારે જ તેની દ્વારિકાની યાત્રા સફળ ગણાય છે તેથી રાજ પોતે શેરગઢ એટલે હાલના નારાયણસરની યાત્રાએ ગયેલો, ત્યાંથી વળતાં કપિલકોટ (કરકેટ) આવેલો હતો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ઘાથી તે ઠેર થયેલ હશે. જેને વિષે હેમાચાર્યે લખ્યું છે તે જોધપુર અને ઈડરના રાજવંશને પૂર્વજ સિજી રેડેડ જે મારવાડમાં રાજ કરતે હતા અને અણહિલવાડ આવ્યો હતો તેણે મૂળરાજની પુત્રી સાથે લગ્ન કર્યું હતું, તેથી તે ત્યાં લડાઈની વેળાએ હાજર હતું, અને લાખા ફૂલાણીને તેણે ઠેર કર્યો હતો એવું તેના દસોંદી ભાટ કહે છે.' ૧ કચ્છને લાખે ફલાણું શિયાઇ રાઠેડના હાથથી મરાય એમ રાઠેડના ભાટ કહે છે તે વાત ખેટી છે, કેમકે, કનેરના ઠેડ જયચંદ્રનું રાજ્ય શાહબુદિન ઘારિયે ઇ. સ. ૧૧૯૪માં જિતી લીધું, તેથી, તેણે ગંગા નદીમાં પડીને પ્રાણત્યાગ કરો. તેને કુંવર શેખ રાઠોડ હતું તેને ( જી ને સંતરામ) શિયાળ અને સાઈતરામ એવા બે કુંવરે હતા, તે પાદશાહ સામે બહારવટામાં હતા. પણ છેવટે સન ૧૨૧૨ માં થાકીને તેઓ પિતાની સાથે ૨૦૦ રજપૂતે લઈને હાલના વિકાનેર શહેરથી ૨૦ માઈલ ઉપર પશ્ચિમમાં (ઝૂમ) કામદમાં આવ્યા. ત્યાં તે વેળાએ સેલંકી જાતને રજપૂત રાજ્ય કરતો હતો, તેની કુંવરી સાથે સિયોજી પરણ્યા. પછી મેંહેવામાં ડાભી જાતિના રજપૂત રાજ્ય કરતા હતા તેમને લણી નદી ઉપર ઉજાણીમાં બોલાવ્યા ને પછી તેમને નાશ કર, તેમ જ પછી સાચરના દેવડા, ઝાલરના સેનીગરા, અહીંતના મહિલ, સિંધલના સકલા અને જૂના ખેરગઢના ગેહિલોને નાશ કરીને મારવાડનું રાજ્ય સ્થાપ્યું. પાલીવાડ બ્રાહ્મણે ને જાગીરમાં પાલી મળ્યું હતું તેમને મેર અને મીણ જાતના લોક ઉપદ્રવ કરતા હતા માટે તેમને નાશ કરવા બ્રાહ્મણોએ સિયાજીને પાલીમાં વસાવ્યો. પણ તેણે તે ઉલટું લાભાઈને બ્રાહ્મણોને જ મારીને પાલીના ધણી થઈ પડી રાવનું પદ ધારણ કર્યું અને ત્યાં જ પોતાનું રાજ્ય સ્થાપ્યું. સિયાજીને અધામ, સેનીંગ અને અજમાલ એવા ત્રણ કુંવર હતા, તેમાં અસાધામ પાલીની ગાદિયે બેઠે, અને તેનીંગે ઈડરનું રાજ્ય લીધું. તેના વંશજ હવણ મહીકાંઠામાંના પોલમાં છે. અજમાલને વાઘાજી, અને વાઢેર એવા બે કુંવરે હતા તેમના નામથી વાજી અને વાઢેર એવી બે રજપૂતની જાતિ થઈ. અસેધામના વંશજ રાવ ચોદેજી થયા તેમણે પાલીથી રાજગાદી ઉઠાવીને પડિહાર જાતિના રજપૂત રાજાને મારીને મહુરમાં રાજધાની કરી. તે ચાંદે ઈ. સ. ૧૪૦૨માં મરાય. ચાંદાના રણમલજી થયા ને તેમના કુંવર જોધાએ ઇ. સ. ૧૪૫૯(સં. ૧૫૧૬ જેઠ શુદિ ૧૧)માં જોધપુર વસાવી ત્યાં ગાદી કરી. આ પ્રમાણે રાડેડ સિયાજી જોધપુર અને ઈડરના રાજવંશીઓના પૂર્વજ હતા એ વાત ખરી, પરંતુ તે મૂળરાજ સોલંકીના સમયમાં હતા નહિ; કારણ કે તેના પછી ૨૩૩ વર્ષે આ સિયેજ થયો છે તે કાલુમદના સેલંકીની કુંવરી પરણ્યો હતો, તે ઉપરથી મૂળરાજ પણ સેલંકી હવાથી ભાટોએ એ ચેકઠું બેસારી દીધું છે; કેમકે લાખે તે ઇ. સ. ૮૫૫ માં જન્મ્યા છે અને ૯૭૯ માં સવા વર્ષનું આયુષ્ય ભોગવી મૂળરાજના હાથથી જ મરાયો છે. લાખાના જન્મમરણ વિષે નીચે પ્રમાણે જૂની કવિતા છે શાકે સાત સતતરે, (શુદ) સાતમ શ્રાવણ માસ સનલ લાખે જમ્પિયો, સૂરજત પ્રકાશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા શેખ (સેલ ) રાઠોડના પ્રતાપવાન પુત્રે સેના સહિત યાત્રા કર સનલ રાણી જે કુડધર રબારીને ત્યાં ઉછરેલી કોઈ અપ્સરા કહેવાતી કન્યા હતી તેની વેર ફલ જામ, પરણ્યો હતો. તેને પુત્ર લાખે સૂર્યની જતના પ્રકાશ જેવો શાકે ૭૭૭નિ શ્રાવણ સુદી ૭૮ ને સોમવારે)ને દિવસે જન્મે હતો. છપય-શાકે નવ એકમેં, માસ કાર્તિક નિરંતર, પિતાનેર છલ ગ્રહે, સાહડ દાખે અતધર, પડે સમા સો પનર (૧૫૦૦) પડે સેલંકી સખટ (૧૦૦) સે ઓગણિસ (૧૯૦૦) ચાવડા, ભૂવા રાજરક્ષણવટ પાતલે ગાવવા મંગલ લઈ, હાધમલ સેલસિંહના આશરે; આઠમે પક્ષ શુક્ર ચાંદણે, મૂળરાજ હાથ લાખે મરે. આ ઉપરથી જણાશે કે શિયાળને હાથે લાખો મરાય નથી પણ મળરાજના હાથથી મરાયો છે. જુવે પૃ. ૮૧ ની નોંધ-કચ્છી કવિતા - અચી ફુલાણી ફરેરો, રા મંડાણું, મૂળરાજ સાંગ ઉખતી, લાખો મરાણું. લાખ) આલાણી આવીને મૂલ્યો, એટલે પરસમાં આવ્યો, લડાઈ મંડાઈ, મૂળરાજે સાંગ (બરછી) મારી તેથી લાખે મરાયો. વળી પ્રબંધ ચિંતામણિમાં મેરૂતુંગથી પણ આધાર મળે છે કેઅનુષ્યકતાવાન ચેન અક્ષરોમ વિતતા सूत्रितस्तत्कलत्राणां बाष्पावग्रहनिग्रहः॥ आर्या-कच्छपलक्षं हत्वा सहसाधिकलम्बजालमायातम् । संगरसागरमध्ये धीवरता दर्शिता येन ॥ જેમ અગ્નિમાં લાખ હોમ કરનાર અનાવૃષ્ટિને નિગ્રહ કરે છે તેમ પોતાના પ્રતાપ રૂપી અગ્નિમાં લક્ષ-લાખો ફૂલાણી)નો હેમ કરનાર (મળરાજ) તેણે તેની સિયાનાં આંસુવડે અનાવૃષ્ટિનો નિગ્રહ કર્યો એટલે અતિવૃષ્ટિ કરી). જેમ સમુદ્રમાં માછી પિતાની પસારેલી જાળમાં આવતાં લક્ષ કચ્છપ એટલે કે કાચબા આદિ જળચરેને મારે છે તેમ કચ્છપતિ લક્ષ-લાખા ફુલાણીને (મળરાજે) પોતાની વિસ્તારવાળી જાળમાં લઈને સંગ્રામ રૂપી સાગરમાં હણને (ધીવતા) માછીપણું પ્રકટ કર્યું. વળી વર્સિૌમુવીનો કર્તા સામેશ્વર લખે છે કે – सपत्राकृतशत्रूणां संपराये खपत्रिणाम्। महेच्छकच्छभूपालं लक्षं लक्षीचकार यः॥ શત્રુઓનાં અંગમાં ઠેઠ પછાં સુધી પ્રવેશ કરનારાં પિતાનાં બાણને મૂળરાજે હેટી ઇચ્છાવાળા કચ્છભૂપાલ-લક્ષ-લાખા)ને યુદ્ધમાં લક્ષ કરો (તાક). ૧ જયચંદ્ર કુમાર શેખ (સલાજી) રાઠોડ તે સિયાજીનો બાપ. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી વાનો નિયમ લીધો, ત્યારે મૂળરાજે નાળિયેર મોકલીને તેને કહાવ્યું કે હે “કનોજના ધણી! આજે તું મને સાહાય થા. રાઠોડે કહ્યું હવણું તે હું “ગોમતિયે (દ્વારિકા) યાત્રા કરવા જાઉં છું-વિવાહ સંબંધીની વાત વિષે હું યાત્રા કરીને ઘર ભણી પાછો વળીશ ત્યાર પછી થઈ રહેશે. પાછાં વળતાં પાટણ“માં મૂળરાજને ઘેર સિયો રાઠોડ પરણ્યો. પછી જાડેજાને કિલ્લે રાડે તોડી “પાડ્યો. શત્રુના હૃદયમાં તે બાણની પેઠે સાલવા લાગ્યો. રકમધજને ને “યાદવને વાંધો ક્યાં હતો? એ તે સેલંકી રાજાને એણે આશ્રય આપ્યો “હતો. યુદ્ધમાં સિયાએ લાખાને ઠેર કો; એ વાત કાળના કાળ વહી જશે “પણ વિખ્યાત રહેશે.” પછી મૂળરાજે પિતાના લશ્કર સહિત પ્રભાસની યાત્રા કરી, પવિત્ર સેમેશ્વરનું પૂજન કર્યું, ને શત્રુ પાસેથી મળેલી લૂંટ તથા હાથિયો લઈને પોતે ઘેર પાછો આવ્યો. અણહિલવાડે આવ્યા પછી, કેટલેક દિવસે, મૂળરાજને ચામુંડ નામનો કુમાર જન્મ્યા. બાલ્યાવસ્થામાંથી જ એ કુંવરની અસાધારણ બુદ્ધિ જણાઈ આવવા માંડી. તેને વારંવાર રૂદ્રમાળ જવામાં અત્યંત આનંદ ઉપજતો હતો. તેથી ત્યાં બ્રાહ્મણે મહાભારતની કથા કહેતા હતા તે સાંભળવાને તેને સારે લાગ મળી આવ્યો હતે. એક દિવસ, એ કુંવર, રાજદરબારમાં જઈ, પિતાના બાપને નમન કરી બેઠા હતા તેવામાં અણહિલવાડના રાજાની કૃપા સંપાદન કરી લેવા, આવા આઘા દેશના રાજાઓએ પિતાના પ્રતિનિધિ સાથે ભેટ મોકલાવી હતી તે લઈને તેઓ દરબારમાં આવી પહોંચ્યા. અંગ દેશના રાજા ભણુથી શણગારેલ રથ, દરિયાકિનારેથી રત્ન, અને વનવાસ દેશના ભર્તા ભણુથી સોનું ભેટ થયું. દેવગિરિના રાજાએ વાર્ષિક ખંડણી મોકલાવી, કોલાપુર ૧. વિવાહ સંબંધી વાત કરવાને નાળિયેર મેલવાને ચાલ છે. ૨. ઉ. ૨ રાઠેડ. ૩ સિન્ધરાજ ભણુથી રન ભેટ આવેલાં તેને બદલે દરિયાકિનારેથી આવ્યાનું લખાયું છે તે એવા પ્રરણથી કે દ્વવ્યાશ્રયમાં સિન્ધ દેશના રાજાને “અબ્ધિસ્વામી (દરિયાને ધણું લખ્યું છે તેથી સમજફેર થયું છે. ૨. ઉ. ૪ શરજ એટલે, મહાદેવના પુત્ર કાર્તિકસ્વામી(સ્કંદ)ની ગુફા દેવગિરિ પર્વત ઉપર છે તે ઉપરથી ત્યાં રાજા રતનચલ અથવા દેવગિરિને રાજા કહેવાય છે, તેને પ્રતિકસ્વામીની સેવા કરવાના ફળ રૂપે દેવતાઈ કમળપુષ્પની પ્રાપ્તિ થયેલી. એવાં કમળ દેવતાઈ હોવાથી સંધ્યાકાળે પણ મિંયાઈ જાય નહિ એવા પ્રતાપવાળાં હોવાથી વાર્ષિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૮૬ રાસમાળા નામના મહાપુરના અધિપતિએ મૂળરાજના પગ આગળ પદ્વરાગમણિ ભેટ કયા. કાશિમરના રાજા (કીર) ભણીથી પિતાના દેશની વખણાતી ક તુરી ભેટ થઈ કુરૂક્ષેત્રના રાજાએ વિવિધ રંગનું છત્ર મોકલાવ્યું. પાંચાલના રાજાએ ગાયો અને દાસ પહોંચાડ્યાં. છેલ્લી વેળાએ દક્ષિણ માંહેલા લાટ દેશને પ્રતિનિધિ આવ્યો તેણે પોતાના રાજા દ્વારપ ભણુથી એક હાથી ભેટ કર્યો, તે એવો અપશકુનિયાળ હતું કે જેશિયર જતાં વેંત જ દંડ રૂપે તેણે તે મૂળરાજને ભેટ મેકલ્યાં. આ પ્રમાણે મૂળ ગ્રન્થમાંથી અર્થ નીકળે છે તેને બદલે વાર્ષિક ખંડણ લખવામાં આવી છે. ઉપર જે રાજાઓ ભણથી ભેટ આવ્યાનું લખ્યું છે તે ઉપરાંત વિધ્ય દેશનો રાજા જે હાથિયો બાંધનારા એટલે વિધ્યાચળ પર્વતમાં થતા હાથિયેને વશ કરીને બાંધી લેનારે, તેવાને પણ મૂળરાજે હાથે કરીને બાંધેલ, તેણે વગર મિંચાયલા કમળના અગ્ર જેવી સુંઢવાળે શકનિયાળ હાથી ભેટ મેક હતા. મળરાજની પાદુકાનું અર્ચન કરનાર પાન્ડ દેશના અધિપતિએ ચાંદરણીની શોભા ધારણ કરનાર એવા દેદીપ્યમાન હાર અર્પણ કરવા મોકલ્યા હતા. તેજ નામના દેશ(જે ઘણું કરીને અર્બસ્તાન હવે જોઈએ કેમકે તેનું બીજું નામ તાજ કહેવાય છે)ના રાજાએ તેજી ઘોડા ભેટ મોકલ્યા હતા. ૧ પાંચાલ દેશમાં કાંપીલ્ય નામે નગર હતું ત્યાંને સિદ્ધ એટલે વિખ્યાત એ પાંચાલ રાજા, તેણે સળરાજની આજ્ઞાને અનુસરીને દાસ્યા:પુત્ર ખસ (કોઈ એક ક્ષત્રીય જાતિ) જે ચારનું ટાળું કરીને વટેમાર્ગુઓને લૂટવાને ધધો માંડી બેઠા હતા તેઓને હણને અને જડમૂળથી ઉખેડી નાંખીને તેમની એકઠી કરેલી રિદ્ધિ લાવીને મૂળરાજને અર્પણ કરી દીધી છે. દાસ્ય પુત્ર એ ખસનું વિશેષણ મૂળમાં છે તે બરાબર નહિ સમજાયાથી દાસ (ગુલામ) અને ગાયે લખાઈ ગયાનું સમજાય છે અથવા તો રિદ્ધિની ગણનામાં દાસ, હેરને સમાવેશ કરો હેય. ૨. ઉ. ૨ મૂળરાજે ચામુંડ સામું જોઈને એ કેવા પ્રકારને હાથી છે તે જાણવાની ઇચ્છા બતાવી એટલે તેણે બહસ્પતિ(વાચસ્પતિ)કૃત ગજલક્ષણ શાસ્ત્ર જોયું હતું તેને આધારે કહ્યું કે આવો લાંબી સૂંઢવાળ (દીર્ધ હસ્ત) હાથી જેને ઘેર હોય તેને ત્યાં ઈન્દ્રનું સ્વર્ગાધિપત્ય હેય તો પણ તે નાશ પામે! આ હાથીને જેવા દેતુસલ છે તેવા અસ્થિતંતુસલને હાથી (નિ:શ્રીક-હાડકાંની પેઠે શોભા રહિત દંતવાળો) જેને ત્યાં હોય તેના પિતાના શિષ્ય, પુત્ર, બહેન, બનેવી તથા ભાણેજે એ સર્વેનું ઉચછેદન કરી નાંખે. આ હાથી એતુનેત્ર (પિંગલ નેત્ર-બિલાડા જેવી પીળી આખો) હેતાં, પિતાના માતા, પિતા, હેન, ભાણેજને કલેશકારક છે. આવો શુકપિછપુરછ એટલે પોપટપુંછ હાથી બ્રાહ્મણ દક્ષિણામાં પણ લે નહિ તે આપણાથી તે લેવાય જ કેમ? આ હાથી કૃષ્ણનો (કાળા નખવાળા) છે તેથી તેને જે ધણી થાય તેનું એવું રિષ્ટ થાય કે તેનું નિવારણ કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સાલંકી ८७ કહ્યું કે એ તે “કાળ રૂપ” છે.આ ભેટથી જે માનશકુન થયા તેથી સર્વે દરિયાના મનમાં ત્રાસ ઉપજ્યું।; અને દ્વારપ રાજાએ આવી રીતે અપમાન કરયું તેથી ચામુંડ યુવરાજને એટલા બધા ક્રોધ ઉપજ્યેા કે, એકદમ તેના ઉપર ચડાઈ કરવાની તેની વૃત્તિ થઈ, અને તે અટકાવવાને મૂળરાજને મહા મહા પ્રયત્ન કરવા પડ્યો. કેમકે તરત નીકળવાને મુહૂર્ત્ત સારૂં આવતું ન હતું. એથી લાટના પ્રતિનિધિને તેની અપશકુનવાળી ભેટ પાછી લઈ જવાની ધિક્કારથી આજ્ઞા કરીને મૂળરાજ શાન્ત પડ્યો. પણ જ્યારે શુભ મુહૂત્ત આવ્યું ત્યારે દ્વારપને તેના ગર્વની શિક્ષા કરવા સારૂ મૂળરાજ અને યુવરાજ (ચામુંડ) કુંવર સેના સહિત ચડ્યા. તેઓના રાજ્યની સરહદ ૧નર્મદા નદીના કિનારા સુધી હતી ત્યાં તેઓ આવી મ્હોંચ્યા; તે એટલી ઝડપથી કે, ઉંચી કઢણા ઉપરથી નીચે નદીમાં સુભટા ઉતચા ત્યાં સુધી નદીમાં સ્ત્રિયા ન્હાતી હતી તેએના જાણવામાં કશું આવ્યું નહિ. સૂર્યપુર (સુરત) અને ભ્રગુકચ્છ (ભરૂચ) એ બે શહરા વચ્ચે થઈને સેના ચાલી તેદ્નારૂપના રાજ્યપ્રદેશમાં આવી હોંચી. તે દેશ તે વેળાએ નઝારાં પગલાંવાળી શ્રિયાએ કરીને પ્રખ્યાત હતા. તેઓની ખેડેાળ કંમર અને કાળેા મેંશ જેવા ખેડાળ અગ્નિસામેાપમ અને અગ્નિવરૂણેાપમ પુરેાહિત અગ્નિ અને સામ અથવા અગ્નિ અને વિષ્ણુ જેના દેવતા એવી વૈદિક ક્રિયાઓ કરે તથાપિ તેમ કરવા સમર્થ થઈ શકે નહિ. આ અલ્પવંશ એટલે લઘુપીઠવાળા હાથી સર્વ પ્રકારે નિંદવા યાગ્ય છે. “આ હાથીને હાર્ટ રેખા છે એવા એષ્ટવલિમાન હાથી મહા દોષિત ગણાય છે, તે એટલા બધે કે સૂર્ય અને ચંદ્ર પૂર્વમાંથી ફીટીને પશ્ચિમમાં ઉગે ત્યારે જ તે શુભ ગણાય. મૃગ જાતિના હાથી ક્હેવાય છે તેમાંથી એની ઉત્પત્તિ છે, એના શ્વાસ દુર્ગંધ મારે છે, એવા હાથી રાખવાથી દુ:ખની પ્રાપ્તિ થાય આવા અમંગલકારી કુલક્ષણેા હાથી આપણને હીનત્વ માડવાને જ દ્વારપે ભેટ મેલ્યા છે.” આ રીતે ફ્રેંચાશ્રયમાં લખ્યા પ્રમાણે ચામુણ્ડ હાથીના અપશકુનિયાળપણાનું ઉત્તર આપ્યું છે, પણ જોશિયાએ નહિ. રાજકુમારેાએ રાજનીતિ, અશ્વવિદ્યા, ગજવિદ્યા આદિ જાણવું જોઇયે અને ચામુણ્ડ તે પ્રમાણે જાણતા હતા એમ ખત્તાવવાના પણ ઉક્ત ગ્રંથના કર્તાના હેતુ છે. rr દ્વારપ અથવા ખારપને ઊઁચાશ્રય”ના કર્તા લાટ દેશના રાજા મ્હે છે; પ્રબંધ ચિંતામણિ”માં તેને લિંગાનના રાજા તૈલપના સરદાર હે છે; “ સુકૃતસંકીર્તન”માં તેને કાન્યકુબ્જના રાજાના સરદાર અને “કીર્ત્તિકામુઠ્ઠી ”ના કર્તા લાટ રાજાના સરદાર હેછે. પરંતુ પ્રબંધ ચિંતામણિના અભિપ્રાય અમને ખરા લાગે છે. ૨. ઉ. * ૧ શ્વભ્રમતી ગુજરાતના રાજ્યની સીમા હેમાચાર્યે ગણી છે અને તે સાંભ્રમતીનું ખીજું નામ હશે એમ સમાય છે. આ ઠેકાણે સેનાએ મેલાણ કર્યું છે. ૨ ગ્રીક લેાક ભરૂચને હિન્દુ નામ ઉપરથી યગઢ ક્હેતા તે નામ ભૃગુકચ્છને બહુ જ મળતું આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ re રાસમાળા વ્હેરા ચૂલાની ધૂણીથી જાણે તેવા થઈ ગયા હાય એમ માની તેને જોઈને ગુજરાતના સુભટ હસવા લાગ્યા. લાટના રાજાને ધણા એટના રાજાઓને આશ્રય હતા તા પણ તેને જિતવા કઠિણ ન હતા. મૂળરાજની સરદારી નીચેની એક ટુકડીની માત્ર સાહાય્યથી ચામુંડ કુંવરે ગુજરાતી સેનાને આગળ કરીને તેના ઉપર હલ્લા કરી તેને ઠેર કયો. આ પ્રમાણે ચામુંડે પોતાની કુંવારી તરવારને લાહી પાયું તેથી તેને પિતા તેના ઉપર પ્રસન્ન થયા; પછી તરત જ સેના અણહિલવાડ ભણી પાછી ચાલી. મૂળરાજના ધાવનસ્થાનની હવે હદ આવી. તેણે પેાતાના મેાસાલપક્ષવાળી પેાતાના રાજ્યની સરહદ ચારે દિશાએ વધારી દીધી. કચ્છ તેણે જિતી લીધું; સારઠની પવિત્ર ભૂમિમાં પણ તેની આણ વર્તાવા માંડી; દક્ષિણના લેાકેાએ, તેને જિતનેા વાવટા નર્મદા અને સહ્યાદ્રિ પર્વતના ઘાટની પેલી પાર ફરકતા દીઠા; પવિત્ર આત્રુના શિખર ઉપર દુર્જેય અચળગઢના દુર્ગમાં પરમારરાજા રાજ્ય કરતા હતા તેણે એની શ્રેષ્ટતા સ્વીકારી, અને મારવાડ તથા ઉત્તર હિન્દુસ્થાનના મહા વીરા ગૂજરાતના વાવટા પાછળ તેની સરદારી નીચે પ્રથમ જ ચાલવા લાગ્યા. વળી તેને ધરનું સુખ પણ સારૂં હતું, અને હિન્દુ જેને અત્યંત સુખ ગણે છે અને જે સુખ તેના પછી થનારા અણહિલપુરના રાજાઓને હતું નહિ તે સુખ પણ તેને હતું, તે એ કે તેની પછવાડે તેની ગાદી ઉપર બેસનાર યાગ્ય કુમાર હતા. મૂળરાજે પોતાના માસાલપક્ષનાં સગાંને કતલ કરી નાખ્યાં હતાં, તેને પૂર્ણ પસ્તાવા તેને હવે પેાતાના રાજ્યના છેલ્લા દિવસેામાં થવા લાગ્યા તે તેનું પ્રાયશ્ચિત્ત ગમે તેટલું ખર્ચ થાય તેાયે તે કરીને પણ કરવાની માત્ર હવે તેના મનમાં આતુરતા રહી; તેથી તે દુ:ખને! માણ્યો એક યાત્રા પછી બીજી યાત્રા કરવા સારૂ ભટકવા લાગ્યા; પણ ધરાપણને લીધે, ભટકવાથી થાકી ગયેલા, પાપ અને સકટને। મારવો, અજ્ઞાની, આરામની ઇચ્છાએ સિદ્ધપુર જઈ વશ્યા, ને ત્યાં તેણે આગળ લખ્યા પ્રમાણે, મહાદેવની કૃપા સંપાદન કરવા સારૂ એક દેવલ બાંધવાનું શિરૂ કર્યું. ૧ કીર્તિકૌમુદીમાં લખ્યું છે કે ( જીવા સર્ગ૦૨ને શ્લાક-૩ ભાષાન્તર રૃ. ૧૩) સેનાની લાટેશ્વરના, અસામાન્ય પરાક્રમી તે બાપને હણી જેણે હાથીસેના ગ્રહી દળી. ૨. ૩. ૨ ધારમાં સીયક બીજો (હર્ષ) સન ૯૪૧ થી ૯૭૩ સુધી, ત્યાર પછી સુજા (વાતિ ખીને) ૯૭૩ થી ૯૯૭ સુધી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી ૮૯ હાની પણ સ્વચ્છ સરસ્વતી નદી, વિખ્યાત કેટેશ્વર મહાદેવના દેવલ આગળથી નીકળી, આરાસુરના પહાડમાં થઈ પશ્ચિમ ભણી કચ્છના રણમાં વૂહે છે. સરસ્વતી મૂળથી તે મુખ સુધી પવિત્ર ગણાય છે, પણ સિદ્ધપુર આગળ કેટલીક લંબાઈ સુધી સૂર્યના ભણું પૂર્વ દિશા ભણી વળે છે તેથી તેટલી જગ્યાના પ્રવાહને મહિમા બહુ વધારે ગણવામાં આવે છે. સરસ્વતીને ઉત્તર કોઠે ભેખડ ઉપર રમણીય સિદ્ધપુર શહર છે, તેમાં નદીની બાજુએ હાલમાં બહેરા આદિ દ્રવ્યવાન વ્યાપારીઓનાં ઘર છે, તે અર્ધા યુરેપ ખંડનાં ઘરના જેવા આકારે દેખાય છે. તેના ઉપર ગચ્છીની અગાશિયે છે અને બારીનાં બારણુંને ફરેરી હોય છે; વળી આ તીર્થનગરમાં હિન્દુનાં શિખરવાળાં દેવાલય વચ્ચે વચ્ચે આવી રહ્યાં છે તેથી રમણીય દેખાવ દેખાય છે. અહિં તહિ વાડિયે નજરે આવે છે, તેમાં કેળ અને બીજા મેવાનાં ઝાડ છે. તે સાથે આંબાનાં પ્રૌઢ વૃક્ષોની તેમાં ન્યૂનતા છે નહિ. પુરાતન રૂદ્રમાળાના વિક્રાળ અને રાક્ષસી કદનાં ખંડેર તે વળી હજી સુધી ક્યાં કરે છે, તેનાં પગથિયાંની હારે નદીની બાજુએ છેક આઘે સુધી જઈ પહોંચી છે. દક્ષિણ કાંઠાની સપાટીમાં શિવપંથીને રમણીય ગાનવાળા આશ્રમ છે, તેમાં જે સરસમાં સરસ છે તે હેકર રાજાની વિધવા રાણી અહલ્યાબાઈએ બંધાવ્યો છે, ત્યાંથી આઘે આરાસુર અને આબુ ભણી ડુંગરની હાર ચાલે છે, પછી દેખાવ પૂરો થાય છે. સિદ્ધપુર અસાધારણ પવિત્રતાનું ધામ છે – “સર્વ તીર્થમાં શ્રીસ્થળ (સિદ્ધપુર)નું તીર્થ છે તે શ્રેષ્ઠ છે, એવું મહાન “ઋષિઓ કહી ગયા છે. એ સર્વ પ્રકારનું ધન આપનાર છે; તેનું માત્ર દર્શન કરે છે તેને મુક્તિ મળે છે. વળી કહ્યું છે કે – श्लोक-"गयाया योजनं स्वर्गः प्रयागाचाईयोजनम् । શીરથકાતમાશં ચાત્ર પ્રાવી સરસ્વતી ” ગયાજીથી એક યોજન વર્ગ વેગળું છે, પ્રયાગથી અર્ધ જન “રહે છે, અને શ્રીસ્થળમાં જે ઠેકાણે સરસ્વતી નદી ઉગમણી દિશામાં વહન કરે છે ત્યાંથી માત્ર એક હાથને છેટે છે.” ૧ આ વહારે પ્રથમ દિચ્ય બ્રાહ્મણ હતા, તેમને અલાઉદીને વટાળ્યા ત્યારથી મુસલમાન ગણાયા. તેમ જ નાગર બ્રાહ્મણ પણ વટલ્યા છે તે પણ વહેરા થયા છે. તેઓ આજે પણ બ્રાહ્મણોમાં ચાલતી અવટંકથી ઓળખાય છે. તેમના એક મહેલ્લામાં સઘળાં તેમનાં ઘર આવેલાં છે છતાં વચ્ચે હનુમાનનું દેવળ છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા. મરણકાળ પાસે આવ્યા જાણી શુદ્ધ થવા સારૂ આ પવિત્ર તીર્થમાં જઈ વસવાને, વયે ડૅાંચેલા રાજાએ વિચાર કરવો. પણ દેહકષ્ટ એકલાં જ પાળવાથી અથવા ભેાગવવાથી કાર્યસિદ્ધિ થાય છે એવું તેના સમજવામાં આવેલું, પરંતુ તે પ્રમાણે કરીને એશી રહેવાથી ફળસિદ્ધિ થઈ નહી. ન્હાવુંધાવું, અપવાસ “કરવા, બાધા આખડી રાખવી, યાત્રા કરવી, અને તપ કરવું એ સર્વ બ્રાહ્મણેા “ જ્યારે માન્ય રાખે ત્યારે ફળદાયક છે, ખીજી રીતે નથી. બ્રાહ્મણા કહે છે તેટલું દેવ માની લે છે. જેમ જળથી મલીન માણસ સ્વચ્છ થાય છે તેમ • તેના વચનથી પાપી માણસ શુદ્ધ થાય છે.” tr 66 ૯૦ આ રહસ્ય સમજાતાં મૂળરાજ તીર્થવાસી બ્રાહ્મણાને તેનાં કુટુંબ સહિત માનથી તેડી લઈ જવાને એકઠા કરવા લાગ્યા. તેને ઉત્તરના પર્વત ભણીથી અને અરણ્ય અથવા જળાશય પાસેની તીર્થની જગ્યાએમાંથી આગ્રહ કરીને લાવ્યા. ઋષિએના પુત્ર, વેદમાં કુશળ, પરણેલા, જવાન, સેવા કરવા ચેાગ્ય એવા, કુમારિકા નદી નીતીરે જવાને તૈયાર થયા. એકસે તે પાંચ ગંગાયમુનાના સંગમ પાસેથી આવ્યા, સે સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા, ખર્ચે કાન્યકુબ્જેથી, સૂર્યના જેવા તેજસ્વી એકસેસ કાશીથી, બસ તે ખાતેર કુરૂક્ષેત્રથી, એક સે ગંગાદ્વારથી, અને એક સે નૈમિષારણ્યમાંથી આવ્યા. કુરૂક્ષેત્રમાંથી વળી એકસા ને બત્રીસ વધારે બ્રાહ્મણાને રાજાએ તેડાવ્યા. આ બ્રાહ્મણાના અગ્નિહેાત્રના કુંડમાંથી ધુમાડા ગગનમાં ગેટાવા લાગ્યા. તેના આવી પ્હોંચ્યાના સમાચાર રાજાએ જાણ્યા, એટલે તેણે જઈ તેમને સાષ્ટાંગ નમસ્કાર કહ્યા, અને તેઓએ તેને આશીર્વાદથી વધાવી લીધેા. પછી હાથ જોડીને તે એક્લ્યા.–“તમારી કૃપાથી મારૂં જન્મ્યાનું સાર્થક્ય થયું છે. “મારી આશા હવે પૂર્ણ થશે; માટે હું બ્રહ્મદેવા ! તમારી કૃપાના બદ્લામાં “મારૂં રાજ્ય જોઇયે તેા યેા, મારૂં દ્રવ્ય લ્યા, મારા હાથી હ્યા, મારા ઘેાડા “હ્યા, જે જે તમારી ઇચ્છા હાય તે અંગિકાર કરે. હું પશ્ચાત્તાપભરેલા “તમારે! રંક દાસ છું.” તેઓએ પ્રત્યુત્તર આપ્યું: “અહે। મહાન રાજા ! “રાજ્યનેા કારભાર ચલાવવાને અમે શક્તિમાન નથી, ત્યારે તેને ધૂળધાણી “કરી નાંખવાને શા માટે અમારે લેવું જોઇયે? જમદગ્નિના પુત્ર પરશુરામે “ક્ષત્રિયેા પાસેથી જોરાવરીથી રાજ્ય લેને એકવીસ વાર અમને આપ્યું.” રાજા ખોલ્યા: “હે મહાન બ્રહ્મદેવે! હું તમારૂં રક્ષણ કરીશ; તમે નિર્ભયપણે તમારી મેળે જપતપ કરેા.” બ્રાહ્મણા ખેલ્યાઃ ડાહ્યા પુરૂષા કહી ગયા છે કે, ૧ અલાહાબાદના કિલ્લા આગળ ગંગા અને જમના નદીને સંગમ થાય છે, તે તીર્થ હિન્દુઓમાં પ્રયાગને નામે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સેાલંકી “જે રાજા પાસે રહે છે તે સંકટ પામે છે; રાજા અભિમાની, ઠગાઇભરેલા, “અને ગરજમતલખી હેાય છે; જો તમારે અમને આપવાની કાંઈ ઇચ્છા હાય “તેા આ મહાન અને હૃદયને આનન્દ ઉપજાવે એવું શ્રીસ્થળ આપે. હું “રાજાધિરાજ ! ત્યાં અમે આનન્દમાં રહીશું. સેાનુંરૂપું અને રત્ન જે તમે બ્રાહ્મણાને “આપવા ઇચ્છે છે તે નગરની શેાભા વધારવા પછવાડે વાવરે.” પેાતાની ઇચ્છા પૂર્ણ થઈ. એટલે મૂળરાજે બ્રાહ્મણાની અર્ધપાદપૂજા કરી તેઓને કંકણ કડકિયાં ભેટ કહ્યાં, તેને શ્રીસ્થળપુર આપી દીધું, અને તે સાથે ગાયા, અને સેાના તથા રત્નના હારથી શણગારેલા રથ અને ખીજી વસ્તુ પણ ભેટ કરી. ૯૧ મૂળરાજે વળી ખીજા દા બ્રાહ્મણેાને સુંદર અને દ્રવ્યવાન સિંહપુર નગર (સિહેાર) આપ્યું, તે સાથે ખીજી કેટલીક વસ્તુઓ પણ ભેટ કરી. તેમ જ બીજા બ્રાહ્મણેાતે સિદ્ધપુર અને સિહેારની પાસેનાં ન્હાનાં ગામ આપ્યાં. ખીજા બધા બ્રાહ્મણાએ આ સર્વે તુષ્ટિદાન લીધું, તે પણુ, છ બ્રાહ્મણેાએ કેટલીક વાર સુધી તે લેવાની આનાકાની કરી; તથાપિ રાજાના કાલાવાલા આગળ છેવટે તેમનું કાંઈ ચાલ્યું નહિ, એટલે તેઓએ ખંભાત અને તેની પાસેનાં બાર ગામ લીધાં. સ્તંભતીર્થ જે ખંભાત હેવાય છે તે જે સેામવલ્લી॰ પીવામાં આનન્દ માનતા હતા તેવા છ બ્રાહ્મણાને આપ્યું, તે સાથે તેઓને સાઠ ઘેડા આપ્યા. આ પ્રમાણે પુણ્યદાન કરચા પછી મૂળરાજે પોતાના પુત્રપુાત્રાને ખેલાવી બ્રાહ્મણેાનું રક્ષણ કરવાની તેઓને આજ્ઞા કરી. પછી પેાતાના કુમાર ચામુંડને રાજ્ય સ્વાધીન કરી, પોતે સિદ્ધપુરમાં જઈ વશ્યો, ત્યાં રમ્યાશ્રમ (આનન્દની જગ્યા) નામે વ્હેલ પાતે બંધાવ્યા હતા તેમાં પેાતાના બાકીના જીવતરના દિવસ નિર્ગમન કહ્યા પછી, લક્ષ્મીપતિની પાસે નારાયણપુરમાં વાસ કહ્યો. હેમાચાર્ય કહે છેઃ ―― अथ प्राचीं गत्वा दुणितनयां श्रीस्थलपुरे | ag: स्वं हुत्वानौ सुपिहितपिनद्वापरयशाः ॥ ययौ राज्ञः सूनुर्दिवमनपिनद्धापिहितधीः । ग्रहीतुं स्वर्गादप्यवनविधिना वक्रयमिव ॥ ૧ હેામહવન કરતી વેળાએ બ્રાહ્મણામાં એવા ચાલ હતા કે જે ક્રિયા કરાવનાર હાય તે સામવધી પીયે. તેનું કારણ એમ ધારવામાં આવતું હતું કે ખરા બ્રાહ્મણ વિના બીજા ફાઈનાથી તે પી (જીરવી) શકાય નહિ. ૨. ઉ. ૨ હૃચાશ્રય સર્ગે ૬ લેાક ૧૦૭. અંગરેજી મૂળમાં અર્થફેર જણાય છે. અહિં પ્રસ્તુત રાજાના અંતરિક્ષારાતણના વર્ણન કરતાં અપ્રસ્તુત સૂર્યના અંતરિક્ષારોહણુનું વર્ણન નીકળે છે, માટે સમાક્ષોત્તિ અલંકાર થાય છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા | સર્વ શત્રુઓને જિતી લેવાથી જેણે શત્રુઓના યશને જાણે શૃંખલાવતી બદ્ધ કરે છે એવા મૂળરાજે સિદ્ધપુરમાં પ્રાચી દિશામાં હેનારી (પૂર્વવાહિની) સરસ્વતી નદીને કાંઠે જઈને પોતાના શરીરની અગ્નિદેવને આહુતિ આપી, અને જ્ઞાનને લીધે જેની બુદ્ધિ મેહમાં ફસાઈ નથી એવો એ રાજપુત્ર અથવા નભમાં સૂર્ય જે (મૂળરાજ) દેવતાનું) રક્ષણ કરી જાણે સ્વર્ગમાંથી પિતાને કર લેવા માટે અંતરિક્ષમાં ગયો. જેમ સૂર્ય સાંઝે પોતાનું કિરણમાળા રૂ૫ અગ્નિમાં રાખીને પ્રભાતે પ્રાચી દિશામાં આવી અંતરિક્ષમાં આરેહણ કરે છે તેમ આ રાજા પણ સૂર્યવંશી હોવાથી તેણે સૂર્યની પેઠે અંતરિક્ષમાં આરહણ કરવાને ક્રમ ગ્રહણ કરો. મૂળરાજે સન ૯૪૨ થી ૯૯૭ સુધી પંચાવન વર્ષ રાજ્ય કરવું ? ૧ મેરીંગ મૂળરાજ વિષે નીચે પ્રમાણે કહે છે: मेदिन्यां लब्धजन्मा जितबलिनि बलौ बद्धमूला दधीचौ। रामे रुढप्रवाला दिनकरतनये जातशाखोपशाखा ॥ किञ्चिन्नागार्जुनेन प्रकटितकलिका पुष्पितासाहसाङ्के । आमूलान्मूलराज त्वयि फलितवती त्यागिनि त्यागवल्ली ॥ ત્યાગ (દાન) રૂપી લતા, ભૂમિ ઉપર પ્રથમ મહાબલિષ્ઠ બલિ રાજાથી જન્મ પામી, દધીચિ ઋષિયે તે લતાને બમૂળવાળી () કરી, પરશુરામે તેને કુંપળવાળી કરી. દિનકરના પુત્ર (કારણે) શાખા અને ઉપશાખાવાળી કરી, નાગાર્જુને તેને કેટલેક અંશે કલિકાવાળી કરી, સાહસકે તેને પુપોવાળી કરી, અને તે મૂળરાજ! દાનશ્વર! આપે તે ત્યાગવતાને મૂળથી લઈ શિખર લગણ ફળદ્રુપ બનાવી આપી છે. स्नाताः प्रावृषि वारिवाहसलिलैः संरूंढदूर्वाङ्कुरव्याजेनात्तकुशाः प्रणालसलिलैर्दत्वा निवापाजलीन् ॥ प्रासादास्तव विद्विषां परिपतत्कुड्यस्थापिण्डच्छलात् । कुर्वन्ति प्रतिवासरं निजपतिप्रेताय पिण्डक्रियाम् ॥ હે મૂળરાજ ! તમારા શત્રુઓના ઉજજડ થયેલા રાજમહેલ વર્ષા ઋતુમાં મેઘના જલથી સ્નાન કરીને તેના ઉપર ઊગેલી દૂર્વાને મિષે જાણે દર્ભ ધારણ કરેલા હોય તેવા થઈ પ્રણાલિકાનાં વહેતાં પાણીથી મરણ પામેલા પોતાના સ્વામિને જાણે પ્રેતાંજલિ દેતા હોય અને પડતી ભીતોમાંથી ઢળી પડતા પથ્થરરૂપી પિવડે જાણે પિંડદાન આપતા હોય એવા દેખાય છે. અહિં પ્રાસાદનું વર્ણન કરતાં મરણ પામેલા પુરૂષની પાછળ જે ક્રિયા કરાય છે તેનું પરિફુરણ થવાથી સમાપ્તિ અલંકાર થાય છે. મળરાજનો સમય “વિચાર શ્રેણી” પ્રમાણે સંવત ૧૦૧૭( ઈ. સ. ૯૬૧)થી સંવત્ ૧૦૫૨ (ઈ. સ. ૯૯૬) સુધી હતાં તેણે પાંત્રીશ વર્ષ રાજ્ય કર્યું. અને “પ્રબન્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ સોલંકી મૂળરાજના ક્રમાનુયાયી જેઓ થયા તેઓની ટીપ એક તામ્રપટ ઉપરથી અમે નીચે આપિયે છિયે. તે લેખ સંવત ૧૨૬૬(સન ૧૨૧૦)ની સાલને છે તે અમદાવાદના ભંડારમાંથી ચેડાં વર્ષ ઉપર જડ્યો હતો ને તે આ ગ્રન્થકર્તાએ લંડનની રૉયલ એશિયાટિક સેસાઈટીને બક્ષિસ આપે છે. समस्तराजावलीसमलंकृतमहाराजाधिराजपरेमधरपरमभट्टारकचौलुक्यकुलकमलविकासनैकमार्तण्डश्रीमूलराजदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीचामुण्डराजदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीवल्लभराजदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीदुर्लभराजदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीभीमराजदेव. पादानुध्यातपरमेश्वरपरममट्टारकभहाराजाधिराजत्रिलोकीमल्लश्रीकर्णदेव. पादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजभवन्तीनाथत्रिभुवनगंडबर्बरक. जिष्णुसिद्धचक्रवर्तिश्रीजयसिंहदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकउमापतिवरलब्धप्रसादप्राप्तराज्यप्रौढप्रतापलक्ष्मीस्वयंवरस्वभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपालश्रीकुमारपालदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकपरममाहेश्वरप्रबलबाहुदंडदर्परूपकंदपहेलाकरदीकृतसपादलक्षमापालश्रीअजयपालदेव. पादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजम्लेच्छतमोनिचयच्छन्नमहीवलयप्रयोतनबालार्कआहवपराभूतदुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकाभिनवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेव. ઉપરના લેખ પછીના લેખ છે, તેમાં છેલ્લા ત્રિભુવનપાળને માટે નીચે પ્રમાણે લખ્યું છેઃ पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकशौयौदार्यगांभिर्यादिगुणालंकृतश्रीत्रिभुवनपालदेव. રાજાવલી (રાજવિરૂદ) ધારણ કરનાર સઘળા રાજાઓની પંક્તિથી સુશો. ભિત મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક (ચક્રવતી) ચૌલુક્ય કુળ રૂપી કમળને ખીલવવામાં એક સૂર્યરૂપ શ્રી મૂલરાજદેવ. चिन्तामणि" प्रमाणे संवत् ६६८(. . ६३२) संवत् १०५३ ( ३. ९६७) સુધી પંચાવન વર્ષ રાજ્ય કર્યું. इत्यादि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૯૪ રાસમાળા (મૂળરાજ દેવના) ચરણનું ધ્યાન કરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક શ્રી ચામુંડરાજદેવ. (ચામુંડરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટાર્ક શ્રી વલ્લભરાજ દેવ. (વલ્લભરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક દુર્લભરાજદેવ. (દુર્લભરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક શ્રી ભીમરાજદેવ. (ભીમરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર પરમેશ્વર પરમભટ્ટારક મહારાજાધિરાજ ત્રણ લાકને જિતવામાં મલ્લ જેવા શ્રી કર્ણદેવ. (કર્ણદેવના) ચરણનું ધ્યાન ધરનાર પરમેશ્વર પરમભટ્ટારક મહારાજાધિરાજ અવંતિપતિ ત્રિલેાકને પીડનાર, બર્બરકને જિતનાર સિદ્ધના ચક્રવર્તી શ્રી જયસિંહદેવ. (જયસિંહ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક ઉમાપતિના વરદાનથી મળેલા પ્રસાદથી રાજ્ય મેળવનાર, પ્રૌઢ પ્રતાપવાલી લક્ષ્મીના સ્વયંવર, પોતાના બાહુબળથી રણભૂમિમાં શાકંભરી ભૂપાલને જિતનાર શ્રી કુમારપાલદેવ. (કુમારપાલ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક પરમમાહેશ્વર (ધણા શિવભક્ત) પ્રબળ બાહુદંડના અભિમાનરૂપી કામદેવની ચેષ્ટાવડે સપાદલક્ષ દેશના રાજાને કરદાનવાળા કરનાર શ્રી અજયપાલદેવ. (અજયપાળ દેવના) ચરણનું ધ્યાન ધરનાર પરમેશ્વર પરમભટ્ટારક મહારાજાધિરાજ, મ્લેચ્છ લેાકેા રૂપી ગાઢ અંધકારથી છવાઈ ગયેલ ભૂમિવલયને પ્રકાશવામાં તરૂણસૂર્ય, લડાઈમાં દુર્જય ગજનીના અધિપતિને હરાવનાર શ્રી મૂલરાજદેવ. (મૂલરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક અભિનવ (નવીન) સિરાજથી સાતમા ચક્રવર્તી શ્રીમાન ભીમદેવ. (ભીમદેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક શૌર્ય, ઔદાર્ય, ગાંભિર્ય આદિ ગુણોથી અલંકૃત શ્રીમાન્ ત્રિભુવનપાલ દેવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ચામુંડ-વલ્લભ-દુર્લભ-મનાથને નાશ ૮૫ પ્રકરણ ૫ મું *ચામુંડ-વલભ-દુર્લભસેમનાથને નાશ. (ઈ. સ. ૯૯૭થી ૧૦૧૦); (ઈ. સ. ૧૦૧૦); (ઈ. સ. ૧૦૧૦-૧૨૨) હિન્દુઓના ઇતિહાસ સંબધી વાત લખનારાઓ, (પછીથી તે વાત જૈન અથવા બ્રાહ્મણોના લખાણ ઉપરથી કહાડેલી હોય, અથવા રાજપૂત વંશના વખાણની નોંધ રાખનારા ભાટ લેકાના કવનમાં હેય) સઘળી બિના લખવાને ખરેખરી ચૂપકી પકડી બેઠેલા જણાય છે, પછી તે બિનાથી પરિણામ ગમે તેટલે અલાભકારી અથવા ગમે તેટલી સારી અસરવાળે થયો હોય, પણ તે બિના લખવાથી, જેએનું તેઓ વર્ણન કરતા હોય તેઓની કીર્તિને આંચ લાગશે એવું તેમને લાગ્યું, એટલે પછી તે બિના તેમને મન લખવા જેવી રહી નહિ. અપરાધી, ડહાપણ વિનાના, અને અભાગિયા રાજાની વર્તણુંક ઉપર ઢાંકપિછોડે થાય છે, ને વેનેશિયન લોકોની સંક્ષેપમાં લખવાની રીતિ કરતાં પણ વધારે ટુંકામાં, રાજા ક્યારે જો ને ક્યારે મરી ગયે, એટલી જ વાત માત્ર નેંધવામાં આવે છે. આ વિષેનું ઉદાહરણ જેવું હોય તો પ્રબંધ ચિંતામણિ નામના ગ્રંથમાં, તેના કર્તા, વઢવાણના રહેવાસી જૈન સાધુએ મૂળરાજના ક્રમાનુયાયી, ચામુંડના રાજ્ય વિષે જે લખ્યું છે તેમાંથી બરાબર મળી આવે છે, એના કરતાં વધારે લાગુ પડતાં બીજાં ઉદાહરણ ડાં જ છે. મુસલમાનોના વાવટા નીચે રાજપૂતને સૂર્ય અસ્ત પામવા માંડ્યો તે આ રાજાની જ વેળામાં, હિન્દુસ્થાનનાં મેદાને ઉપર એક અજાણ્યો અને ઉન્મત્ત હë કરનારે ફૂટી પડયો તે આ રાજાની જ વેળામાં, અને પ્રાચીન રાજવંશે ડડળી ગયા, તથા અવિનાશી દેવ મહાકાળેશ્વર પોતે અસ્ત પામી ગયા તે પણ આ રાજાની જ વેળામાં; અને એવા વૃત્તાન્ત જેની * બીજા સર્ગમાં કીર્તિકામુદીના ભાષાન્તરમાં આચાર્ય વલ્લભજી કહે છે કે ચૈ ગયે એ કથા-શેષ, નિઃશેષ કરી દુમન, રાજા ચામુંડ રાજશ્રી પછે થયો મહી–મંડન. શત્રુચિયનાં ચિત્તોને, જે ડાયાં તાપ આપ, ઈન્દ્રને ભય દેનારા, જેના સેનાગ્ર ભાગ છે. પાણ-પ રહી જેના, શેલી આશ્રયકેશને, અસિ-ભ્રમરની હેય, ભેંધા ભૂભૂત-વંશને. ૮ એક શત્રુને જીવતા રહેવા ન દઈને જ્યારે મૂળરાજ મરણ પામ્યો ત્યારે તેની પછવાડે પૃથ્વીના ભૂષણરૂપ ચામુંડ રાજા થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા ૯૬ વેળામાં બનેલા એવા અણહિલવાડના સત્તાવાન્ રાજા, જે પોતે દુઃખના રંગમંડપ ઉપર મુખ્ય ખેલ કરનાર હતા તેનું વર્ણન, ઘેાડા શબ્દોમાં, કાંઈ સૂચના મળે નહિ એવા પ્રશ્નરે લખીને ગ્રંથકારે પતાવી દીધું છે તે, લંડનના વેસ્ટમીનિસ્ટર દેવળના શાન્ત ચોગાનમાં, આરામ પામેલા ક્રિશ્ચિયન સાધુઓને (એબટ) ડાઢે છે. તેમની ધાર ઉપર પાષાણુની પટ્ટી હેડીને સ્મરણપ્રશસ્તિ કારવામાં આવે છે તેના જેવું છેઃ “વિક્રમસંવત્સર એક હજાર ત્રેપનથી (સન ૯૯૭ થી ૧૦૧૦ સુધી) તેર વર્ષ પર્યંત ચામુંડરાજે રાજ્ય કહ્યું.૧” રત્નમાળાના એક ખંડમાં ચામુંડ રાજાની રીતભાતનું વર્ણન ચિતચું છે, પણ તેમાં ખીજી વધારે સૂચના ચેાડી જ મળે છે. તથાપિ આ રાજાના રાજ્યમાં મુસલમાન ગુજરાતમાં આવ્યા હતા એવું હિન્દુના હાથથી લખાયેલું પ્રમાણ મળી આવે છે એ એક કારણને લીધે તે અગત્યનું છે, તે નીચે પ્રમાણે: “મૂળરાજનેા પુત્ર ચામુંડરાજ હતા; તે શરીરે દૂબળા અને પીળા હેરાતા હતા; ખાવાપીવાને અને સુંદર પાશાક હેરવાને તેને ઘણા “આદર હતા. પેાતાની વાડીમાં તેણે સારાં ઝાડ ઉછેડ્યાં હતાં; તેણે વાવ “અને તલાવ બંધાવ્યાં હતાં; કેટલાંક કામ અધુરાં મૂકીને તે યમને દ્વાર “પ્હોંચ્યા. તેના પિતાના કરતાં તેને યશ વધારે સારા હતા. યવન વિના તેને કૈાઈ શત્રુ ન હતેા; પ્રજામાં તેનું સંભારણું ધણા દિવસ રહ્યું.” ચામુંડના રાજ્ય વિષેનું ઘેાડું વર્ણન, જે ઢચાશ્રયમાં છે તેમાં અમે ઉપર લખ્યું છે તે રીતે, મૂકી દીધા બાબતનેા ઠપકા આપવા જેવા વાંક ધણા કળ્યો છે, તથા તેમાં કેટલુંક કથન કર્યુ છે તે સે। વશા તે સાચી વાત ઢાંકી દેવા, શ્રાતાવક્તાના મનને ગમતી આવે એવી વાતા ઉમેરી, ફેરફાર કડ્યો છે તે પણ તે વર્ણન ઘણું મૂલ્યવાન છે, કેમકે, હિન્દુસ્થાનમાં મુસલમાનેએ પ્રથમ હલ્લા કહ્યો તેના ઈતિહાસ સંબંધી ઘણી અડચણાના ખરા ખુલાસા એ વર્ણનમાંથી મળી આવે છે. હે છે કે, તેના બાપના મરણ પછી, અણુહિલવાડનું રાજ્ય તેણે સારી રીતે ચલાવ્યું; તે સાથે તેણે પેાતાના ભંડારમાં, ફેાજમાં અને કાર્ત્તિમાં પણ વધારા કહ્યો. તેનામાં એક વાતની ખેાડ ન હતી; અને મૂળરાજે ભૂમિદાન ૧ એજીંગ પ્રબંધ ચિંતામણિમાં કહે છે કે, સં. ૧૦૫૩માં શ્રાવણ શુદ્ધિ ૧૧ શુક્રવાર પુષ્ય નક્ષત્ર ને વ્રુક્ષભ લગ્નમાં થામુંડ પાટે ખેઠા. તેણે શ્રીપત્તનમાં ચન્દ્રનાથ દેવના તથા પાતાની વ્હેનને નામે ચાચિણેશ્વર દેવના પ્રાસાદ બંધાવ્યા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ચામુંડના પુત્રો કરેલાં તે તેણે પાળ્યાં. ચામુંડને વલ્લભરાજ નામે પુત્ર થયો; તે પણ, રાજનીતિમાં કુશળ, અને ગાદિયે બેસવાને યોગ્ય છે. તે નમ્ર અને શુરવીર હતું તેથી રાજા પોતાના હૃદયમાં ઘણે ખુશી થતે હતો, અને આણું મગ ગાદીના શત્રુ જે ચામુંડના મરણ પછી સુખે રહેવાને કાવી રહ્યા હતા તેઓએ પિતાની આશા છોડી દીધી હતી. કૃષ્ણજી બ્રાહ્મણ લખે છે કે --“વલ્લભરાજ ઘાટે ઠીંગણે હતું, પણ “પ્રબળ બુદ્ધિનો હતો; પાપકર્મથી તે દૂર રહે. તેના શરીરને રંગ રાત હ; તેને આખે શરીરે તલ હતા; તેને રાજ્યને ઘણે લેભ હતા, તો પણ તે બોલ્યું અબોલ્યું કરતો નહિ. પિતાનાં કામ અધુરાં મૂકીને તેણે દેહત્યાગ કરો.” | હેમાચાર્ય કહે છે કે, ચામુંડને દુર્લભરાજ નામે બીજે કુંવર હતું. એ પણ એ પરાક્રમી ઉઠ્યો હતો કે એની બહીકે કોઈ અસુર પિતાની મુંડી ઊંચી કરી શકતે નહિ. જેશિને તેની જનેત્રી બતાવી હતી ત્યારે તેઓએ છાતી ઠોકીને કહ્યું હતું કે, એ કોઈ હેટ પરાક્રમી ઉઠશે. તે તેને શત્રુઓના ઉપર જય મેળવશે; ડહાપણના માર્ગને ઉત્તેજન આપશે, અને રાજાધિરાજ થશે. આ દુર્લભરાજ અને તેને વડે ભાઈ વલ્લભરાજ તેઓએ પિતાને અભ્યાસ એકઠા મળીને કર્યો હતો, અને પોતાના બાપનો દાખલો લઈને અન્ય ઘણે પ્રેમ રાખતા હતા. પછીથી ચામુંડરાજને ત્રીજે કુમાર થયે તેનું નામ નાગરાજ હતું. એક સમયે ચામુંડરાજે કામને વશ થઈને પોતાની બહેન ચાચિણી (વાવિણું) દેવી સાથે ભેગ કરો. આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા, વલ્લભરાજને ગાદિયે બેસારીને પિતે કાશીની યાત્રા કરવાને ચાલ્યો, રસ્તે જતાં, માળવાના રાજાએ તેની પાસેથી છત્ર, ચંમર અને બીજાં રાજચિહ્ન ખેંચાવી લીધાં.. ચામુંડ યાત્રા કરીને અણહિલવાડે આવ્યો એટલે પિતાના પુત્ર વલ્લભરાજને પિતૃભક્તિથી ઉશ્કેરી, પોતાને અપમાન કરનારને શિક્ષા દેવાનું કહ્યું. તે ઉપરથી, વલ્લભરાજ સેના એકઠી કરીને માળવાર ઉપર ચડ્યો. પણ દૈવયોગે ૧ મેરીંગ કહે છે કે, તેણે માળવા ઉપર ચડાઈ કરીને ધારા નગરીને કેટ ઘેરી લીધે પણ તે શીળા રાગથી મરણ પામે. તેને “રાજમદનશંકર” તથા “જગjપણ” એવાં બે વિરદ હતાં. એના પછી એના ભાઈ દુર્લભરાજને અભિષેક થ. તેણે પિતાના ભાઈને શ્રેયને અર્થે મદનકર પ્રાસાદ કરાવ્યો, તથા શ્રી પત્તનમાં સમભમિધવલગહ (સાત માળનો) કરાવ્યું, તેમાં વ્યયકરણ દાનશાળા), હસ્તિયાળા, અને ઘટિકાગ્રહ કરાવ્યાં હતાં. વળી દુર્લભસર નામે સારવાર પણ તેણે કરાવ્યું હતું૨. ઉ. ૨ ધારાનગરીમાં મુંજન ભાઈ સિધુરાજ (સિલ્વલ) સન ૯૯૭ થી ૧૦૧૦ સુધી હતો, ત્યારપછી ભોજદેવ પહેલો ૧૦૧૦ થી ૧૦૫૫ સુધી હતો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૯૮ રાસમાળા. રસ્તામાં તેને શિતલા નીકળી તે મટાડવાને કઈ વૈદ્ય શક્તિમાન નહતા. તેથી વલ્લભરાજે યુદ્ધ કરવાની આશા છેડીને પરમેશ્વરની પ્રાર્થના કરવા માંડી ને ધર્મદાન કરવા માંડયું, તે ત્યાંને ત્યાં મરી ગયો ને સેના પશ્ચાત્તાપ કરતી અણહિલવાડ પાછી આવી. પિતાના વડા પુત્રની હાણથી ચામુંડના હૃદયમાં ઘા લાગ્યો તેથી પિતાના બીજા કુમાર દુર્લભરાજને ગાદિયે બેસારી પતે પાપનિવારણાર્થે નર્મદા કિનારે ભરૂચ પાસે શુકલતીર્થ છે ત્યાં જઈ વશ્યો. આ જગ્યાએ ચન્દ્રગુમ અને તેને ઘાતકી પ્રધાન ચાણક્ય એઓ પાપખેદને અર્થે રહ્યા હતા તેથી એ જગ્યા પ્રસિદ્ધ છે, ત્યાં ચામુંડા દેવ ગયો. (ઈ. સ. ૧૦૧૦) - - - - - ૧ જેસલમેરના ઇતિહાસમાં લખ્યું છે કે, મહમૂદ ગજનવિયે હિન્દુસ્થાન ઉપર ચડાઈ કરી ત્યારે રાવલ બેચર, જે બીજાઓની સાથે મહમદ સામે થયો હતો કે, સન ૧૦૧૦ માં પટ્ટણના સેન સોલંકી રાજા વલ્લભની પુત્રી વહેરે પરણ્યો હતો. ટેડ રાજસ્થાન બાગ બીજે પૃષ્ઠ ૨૪૦ અને તેની નીચેની ટીપ. - ૨ “હે છે કે આઠ રાજવંશી ભાઈને (ચન્દ્રગુપ્તના) ચાણકયે મારી નાંખ્યા; વળી લખ્યું છે કે, ચાણક્યનો વૈરના જુસ્સાને આવેશ નરમ પડ્યો એટલે તે મનમાં પણે બળાપ કરવા લાગ્યા, અને પાપકર્મના પસ્તાવાને દેશ તેને એટલે બધે કડવા લાગે અને તેથી કરીને તેના શરીરનું લોહી એટલું બધું ઉકળી આવ્યું કે, દરિયાની પાસે નર્મદા નદીને કાંઠે ભરૂચથી સાત ગાઉ પશ્ચિમ દિશાએ શુકલતીર્થ “નામની ધર્મની પ્રખ્યાત જગ્યા છે ત્યાં પિતાનાં પાપકર્મનું પ્રાયશ્ચિત્ત કરવાને ગયે. ત્યાં કેટલાંક ઉગ્ર તપ અને પાપશુદ્ધિની યિાઓ કરાયા પછી તેને સૂચવવામાં આવ્યું કે, “એક હોડીમાં બેથી તેને ઘેળે ચટ ચડાવી નદીમાં હંકારવી; જે શઢ ધોળાને કાળે થઈ જાય તે પાપની ક્ષમા મળ્યાની ખરી નિશાની મળી જાયુવી; પાપની કાળાશ “ઉડીને શઢને વળગશે. આ પ્રમાણે નિપજ્યુ અને તેણે આનંદથી પોતાના પાપ સહિત હેડીને સમુદ્રમાં તરતી મૂકી દીધી.” “આ ક્રિયા અથવા તેના જેવી જ બીજી હોડીનું ખર્ચ ઘણું બેસે માટે) આજે પણ શુક્લતીર્થે કરવામાં આવે છે, પણ હેડીને બદલે માટીની માટલિયામાં દીવા કરી પોતાનાં પાપ એકઠાં કરી મૂકયાને સંકલ્પ કરી તે વહેતી મૂકે છે.” | (આવી રીતે દીવા નદીમાં વહેતા મૂકવામાં આવે છે તેનું કારણ ઉપર લખ્યું છે તેમ નથી, પણ બીજું છે, તે એ કે-કુટુંબનું કઈ માણસ મરી જવાથી અવગતિ પામી ભત થયું હોય તે ઘરના જીવતા માણસને વળગી લે ત્યારે તેને ગતિ પમાડવા તેને કહેવામાં આવે છે કે, “તને રેવાજીમાં ઉદ્ધારીશું.” પછી રેવાજી જઈ એરસંગને આરે જેને ભત આવતું હોય તેને બેસારી તેના માથા ઉપર માટીની હાની માટલી અથવા પડે ઉતારી તેમાં દીવ અને ભૂતને જે પદાર્થની ઇચ્છા હોય તે પદાર્થ મૂકી ઘડે નદીમાં હેતે મૂકે છે, તે તરતો તરતો કેટલેક આઘે જઈ બુડી જાય છે તે તે ભૂત થયેલા માણસની સારી ગતિ રેવાજી માતાએ કરી એવું માનવામાં આવે છે. હોડીને સાટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ દુર્લભરાજ તથા ભીમ ૯૯ એ વાત બન્યા પછી, દુર્લભરાજે રાજ્ય સારી રીતે ચલાવ્યું, અનુરેઅને તેણે બહાદુરીથી જિયા, દેરાં ખાંધ્યાં, અને ધણાં ધર્મનાં કામ કરવાં. અણહિલવાડમાં તેણે એક દુર્લભ સરોવર બાંધ્યું. શ્રીજીનેશ્વરસૂરિ પાસે તે ભણતા હતા, તેથી, જૈન ધર્મના ખાધ પામી, જીવતાં પ્રાણિયા ઉપર દયા કરવાના સારા માર્ગમાં ચાલતા. તેની મ્હેનને પરણાવવા સારૂ સ્વયંવરમંડપ રચાવ્યા હતા, તેમાં મારવાડના રાજા મહેન્દ્રને તે પસંદ કરીને પરણી હતી. મહેન્દ્ર રાજાની વ્હેન દુર્લભદેવિયે દુર્લભરાજને પસંદ કરો તે તેની સાથે પરણી તેથી તેને પરણવાને ઈચ્છનાર ખીજા રાજાએ સાથે એને શત્રુતા બંધાઈ. આ જ વેળાએ વળી તેની ન્હાની મ્હેલ, (લક્ષ્મી) ચામુંડના ન્હાના કુંવર નાગરાજ સાથે પરણી. પછીથી દુર્લભના ન્હાના ભાઈ નાગરાજને એક પુત્ર થયા તેનું નામ ભીમ પાડયું. માણસને માથે ત્રણ ઋણ છે, તે પવિત્રતાથી અને બુદ્ધિ વધારવાથી, યજ્ઞ કર્યેથી, અને પુત્ર પ્રસન્યેથી છેાડી શકાય છે. માટે જ્યારે ભીમ જન્મ્યો ત્યારે પિતૃઋણમાંથી છૂટયા એવું જાણી દુર્લભ અને નાગરાજને ઘણું! આનંદ થયા, તે દરબારમાં મહેત્સવ કર્યો; કુંવરના જન્મની વેળાએ આકાશવાણી થઈ કે, એ મહા પરાક્રમી નીપજશે. ઘડિયામાં દીવા કરીને વ્હેતા મૂકવામાં આવે છે તે પાપને માટે છે; પણ હજારો લેાકા એવા વ્હેતા દીવા મૂકે છે તથાપિ તેનું ખરું કારણ જાણતા નથી; માત્ર એટલું જ સમજે છે કે, દેવાલયમાં જેમ દીવા માની કરિયે છીયે ને તેમાં પુણ્ય છે તેમ રેવાજી માતા છે માટે તેમની પ્રજા અર્થે તેમાં આવી રીતે વ્હેતા દીવા મૂકવાથી પુણ્ય થાય છે. ૨. ઉ. “એમ જણાય છે કે ચન્દ્રગુપ્ત પણ પેાતાની રાજગાદીના સારા કમો કરી પાપ“શુદ્ધિ કરવા ચાણકય સાથે શુકલતીર્થં ગયા હતા.” લુઈલફર્ડના મગધના રાજાએ વિષે નિબંધમાં લખ્યા પ્રમાણે. એશિયાટિક રીસર્ચીઝ ભાગ. ૯ પૃ. ૯૬ ઉપરથી. ૧ ફ્રેંચાશ્રયમાં લખ્યું છે કે, મારવાડના રાન મહેન્દ્રે પાતાની મ્હેન દુર્લભદેવીના સ્વયંવરમાં દુર્લભરાજને તેડયા હતા, તે પેાતાના ભાઈ નાગરાજ સહિત, સેના લઈ ગયા હતા. ત્યાં અંગરાજ, કાશીરાજ āતીશ, ચેકીરાજ, કુરાજ, હુણાધિપ, મધુરેશ, વિન્ધ્યદેશાધિપ, અંધરાજ, વગેરે રાનએ હતા, તેમાંથી રાજકુમારી દુર્લભસેનને પસંદ કરી પરણી. મહેન્દ્રે પેાતાની બીજી વ્હેન દુર્લભસેનના ભાઈ નાગરાજને પરણાવી. ત્યાંથી પાછા આવતાં ઉપર કહેલા રાજ્ર સાથે યુદ્ધ થયું તેને હરાવી વિજયવાન થઈ દુર્લભસેન સ્વદેશ આવ્યા. જબલપુરની પાસે ત્રિપુરી(તેવરી)માં ચેદી રાજય હતું તેની સ્થાપના કાકલૂ પેડેલાએ નવમી સદીમાં કરી હતી. મુંજે આ વંશના દશમા રાજાને યુવરાજ રાજ્યેા હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ રાસમાળા ભીમ જ્યારે મહટ થયે ત્યારે દુર્લભે પિતાની ઇચ્છા તેને કહી કે “આત્માના કલ્યાણને અર્થે કેઈ તીર્થમાં જઈ વસું. પાપશુદ્ધિ મારે કરવી છે, “માટે મને રાજ્યના ભારમાંથી મુક્ત કર.” ભીમે પ્રથમ તે ના કહી, પણ દુર્લભ અને નાગરાજને અતિ આગ્રહ જોઈ પિતાને રાજ્યાભિષેક કરવા દીધો. આ સમયે આકાશમાંથી ફૂલને વર્ષાદ વરસ્યો. ત્યાર પછી દુર્લભ અને નાગરાજ સ્વર્ગ ગયા. રત્નમાળા ઉપરથી દુર્લભરાજને નીચે જણાવેલ વૃત્તાન અમારા હવે પછીના અનુસંધાનમાં ઉપયોગ થઈ પડશે. તેમાં જણાવેલું છે કે, “દુર્લભ કદમાં ઉચો હતો અને તેનું અંગ ગોરું હતું તેનું વલણ વૈરાગ્ય ભણી ઘણું હતું; તે પાર્વતીપતિને ઉપાસક હત; તે જ્ઞાની હતી તેથી તેને એકાએક “અભિમાન ચડી આવતું નહિ; તેને સાધુ પુરૂષની સંગત, ન્હાવુંધવું, પુણ્યદાન કરવું, અને ગંગા નદીને કિનારે એ બહુ પ્રિય હતું. તેને જન્મથી જ યુદ્ધને લેભ નહતો.” | હેમાચાર્ય ચામુંડ રાજા વિષે જે વાત કહી છે તેવી જ વાત પ્રબંધચિંતામણિના કર્તાએ દુર્લભરાજ સંબંધી કહી છે; તે કહે છે કે, ભીમદેવને રાજ્ય સોંપીને તે કાશયાત્રા કરવા ગયો, ને રસ્તે જતાં માળવાને મુંજરાજ જે ત્યાં તે સમયે રાજ્ય કરતો હતો તેણે તેને અટકાવ્યો, ને તેનાં રાજચિહ્ન વેગળાં મૂકાવ્યાં. (મુંજે પાડેલી ફરજ પ્રમાણે) દુર્લભ પછી કાપડીને (વૈરાગીને) વેષ ધારણ કરીને, કશિયે યાત્રા કરવા ચાલ્યા ગયે, ત્યાં તે મરણ પામે. તે પણ માળવાના રાજાની અપમાનભરેલી ચાલ વિષે તેણે ભીમદેવને જાણ કરી હતી, તેથી, ત્યારથી, ગૂજરાતના અને માળવાના રાજાઓ વચ્ચે શત્રુતાનું મૂળ પાયું. | ભેજચરિત્રમાં કહ્યું છે કે, દુર્લભરાજ મુંજને મળ્યો ત્યારે તેણે તેને રાજ્ય પાછું લેવાની સલાહ આપી, તેથી ભીમને છેવટે ખોટું લાગ્યું. અસલની વેળાએ રજપૂત રાજાઓમાં આ પ્રમાણે રાજ્ય છોડી દેવાને સાધારણ ચાલ હતું એમ દીસે છે; કેમકે ગયાની પવિત્ર ભૂમિમાં મેત પામ ૧ દુર્લભરાજ ગાદીયે બેઠે તે વખતમાં તેના કુટુમ્બની વાણિયા અને કુંવરિયે સેમિનાથની યાત્રાએ ગએલાં ત્યારે જાનાગઢને ૨હ દયાસ ઉર્ફે મહીપાળ ૧ લે (ઇ. સ. ૧૦૦૩ થી ૧૦૧૦) તો તેણે અપમાન કર્યું, તેટલા માટે દુલૅભસેને લકર સાથે સેરઠ ઉપર ચડી જઈ તેની રાજધાની વામનસ્થલી (વંથલી) જિતી લીધાથી રાહ જૂનાગઢના ઉપરકોટમાં ભરાયો હતો તેને ઘેરે ઘાલી જિત્યો હતો. ૨ ટેડ કૃત વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ઠ ૧૭૦-૧૭૧ નવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ દુર્લભરાજ તથા ભીમ ૧૦૧ વામાં તેઓ મોક્ષને ખરે માર્ગ સમજતા હતા. પરંતુ પછીથી તે તેમ કરવાને બદલે, જ્યારે ઈસલામના પંથિએ તેમના ધર્મની સામે લડાઈ કરવા માંડી ત્યારે પિતાના ધર્મના શત્રુઓની ઉપર ચડાઈ કરી તેમને નાશ કરવાને ચાલ તેઓએ લાગુ કરી દીધો. તે પણ એકાએક ધ્યાનમાં આવતું નથી કે દુર્લભ ફરીથી ગાદી ઉપર બેસવાને કેમ યોગ્ય ગણુ હશે. રજપુત લેકના ધારા પ્રમાણે કોઈ રાજા જે એક વાર રાજકારભાર છેડીને જાય તો પછી ફરીથી પાછો કદિ રાજધાનીમાં ડગલું દે નહિ તે તો મુવા જેવો જ થયો; તે રૈયત થઈ શકે નહિ ને રાજા તે હવે રહ્યો નહિ. તે પોતાનું આગલું નામ તજે છે અને ત્યાગીને ઘટે એવું નામ ધારણ કરે છે. વળી વધારે નિશ્ચયાત્મક કરવા સારૂ તેનું પુતળવિધાન કરવામાં આવે છે. તેને બાર દિવસ થાય છે ત્યાં સુધી શેક પાળવામાં આવે છે. પુતળાને ચિતા ખડકી બાળી મૂકે છે. એટલે કે તેને ક્રમાનુયાયી વાળ અને મૂછ બોડાવે છે અને અંત:પુરમાં સ્ત્રિયો રડારોળ કરી મૂકે છે.' કૃષ્ણા કવિએ ભીમ રાજાનું વર્ણન દેખીતા પ્રીતિભાવથી લખ્યું છે, અને ભીમના રાજ્ય વિષે હિન્દુઓનું લખેલું પ્રથમ દાખલ કરવા માટે મુસલમાન ઈતિહાસકારોની એમનાથ સંબંધી વારે વારે કહેલી વાત લખવાને અમે મુલતવી રાખિયે છિયે તેથી કૃષ્ણજના લખેલા ભાગને અમે અહિ ઉતારે કરિયે છિયે, કેમકે ગજનીના કર દેવમૂર્તિભંજક, મહમૂદના સામી એણે ટક્કર લીધી હતી એવું એમાંથી નીકળે છે. “દુર્લભને ક્રમાનુયાયી ભીમદેવ (પહેલો) હત; તે ઇન્દ્ર જે પ્રતાપી “હત; યુદ્ધકળામાં પ્રવીણ અને બાણુંવળી હત; તે શરીરે જડે અને ઉચે “હા, તેનું આખું શરીર રૂવાટાંથી ભરાયેલું હતું તેને હેરે થડે ઘણે “શ્યામ વર્ણને હતો, પણ દીપાયમાન હતું. તે ઘણે અભિમાની અને “યુદ્ધાસક્ત હત; સ્લેચ્છોની સામે બાથ ભીડવાને તે ડરતે નહિ.” ઈંગ્લાંડમાં ડેન લેકેની હાર થઈ ત્યાર પછી, એવામાં કયાનુટ ધ ગ્રેટ વુઈન્ચેસ્ટરનું જૂનું દેવલ શંગારવાના કામમાં લાગ્યો હતો, તે એવા ૧ ટેડ રાજસ્થાન ભાગ ૧ લો પૃષ્ઠ. ૨૭૭; ભાગ. ૨ જાના પૃષ્ઠ ૪૫૦, ૪૯૬. જે વૈરાગી થઈ ગયો હોય અને જાતે રહ્યો હોય તો તેની ૧૨ વર્ષ લગણ રાહ જેવા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. ત્યાર પછી પત્તો ન લાગે તે જ પુતળવિધાન કરવામાં આવે છે. અને તે જ દિવસે તેને અગ્નિસંસ્કાર કરી સૂતક અને શેક પાળવામાં આવે છે, ચોથે દિવસે ઉત્તરક્રિયા કરે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ રાસમાળા ભભકાથી કે સનારૂપાના દેખાવથી અને જવાહરના તેજથી અજાણ્યાના મન ગભરાઈ જતાં હતાં, તેવામાં, એક બીજે પાદશાહ, તેના જેવો જ વંત દ્ધો, અને ઈમારતોને ભભકા બતાવવાને તેના જેવો જ અભિલાષી હતા, તેણે, આઘે, પૂર્વમાં, એક સાહસિક કામ માથે લઈ તેમાં મૂર્તિ સ્થાપેલા દેવાલયને નાશ કરીને પિતાનું નામ અમર કરવાની ઈચ્છા કરી. આ દેવળ, પશ્ચિમ ભણુને વ્યવહારકુશળ ક્યાનુટ રાજા જે ક્રિશ્ચિયન દેવળ સ્થાપવાના કામમાં લાગ્યો હતો, તેના કરતાં વધારે શોભાયમાન હતું. ઈસલામના શત્રુ હિન્દુ ઉપર ગજનીના સુલતાને અગિયાર અશ્વારિ કરી હતી તેમાં પ્રત્યેક વાર તેને લેભ તૃપ્ત થયો હતો અને તેની હોંસ પરિપૂર્ણ થઈ હતી; પણ મૂર્તિપૂજકને ધર્મ તૂટયા વિના રહ્યો હતો, અને મહાકાલેશ્વરની પ્રાચીન વધાવાની જગ્યાએથી પણ એવો વધારે આવતો હતો કે, મહાન સોમેશ્વરની ખરા ભાવથી પૂજા કરવાને ઘણું લેકે કાળજી રાખતા નથી માટે તેની શિક્ષા થવા સારૂ મુસલમાનોને જય થવા દેવામાં આવે છે. આવા પ્રસંગમાં આ વેળાએ, મુસલમાની ધર્મના હિમાયતિયે પિતાનું એક વાર વધારે પરાક્રમ દાખવી છેલ્લે પ્રયત્ન એવા પ્રકારને કરવાને નિશ્ચય કર્યો કે જેથી કરીને, થતી પ્રજામાં કદાપિ તે ઇસલામી ધર્મના વિસ્તારનાર તરીકે લેખવામાં આવે અથવા એમ નહિ તે મૂર્તિપૂજા ઉપર મહા કોપ આણનાર તે કહેવાય જ. સેમિનાથ ઉપર ચડાઈ કરવા સારૂ સન ૧૦૨૪ને સેપ્ટેબર મહિનામાં મહમૂદ ગજની છેડ્યું; તેની અગણિત સેનામાં, સ્વેચ્છાથી લડનારા તુર્કસ્તાનના પસંદ કરવા યોગ્ય લડવાઈયા પણ સામેલ થયા. એક મહિનામાં તેઓ મુલતાન આવી પહોંચ્યા, અને હજી તેમની અને હિન્દુસ્થાનના મેદાનની વચ્ચે વિશાળ અરણ્ય પડયું હતું તે પણ તે વટાવવાના કઠિન કામને માટે પણ તેઓ તેમની મેળે સજજ થયેલા તૈયાર જ હતા, તેથી તેની સરહદ વટાવવામાં તેઓ જય પામ્યા. અજમેર નગર ત્વરાથી તેમના હાથમાં આવી ગયું. અને, જે ૧ રજપૂત ઇતિહાસમાં લખ્યું છે કે, ચૌહાણ રાજા વીરબીલનદેવ, અથવા ધર્મગજ જે લડાઈમાં માર ગયે તેણે મહમૂદને અજમેરથી પાછો હઠાવ્યો હતો. (જુએ) &ાંડ રાજસ્થાન ભાગ ૨ પૃષ્ઠ ૪૪૭,૪૫૧. (પણ, પછીથી), “મહમૂદે અજમેર “ઉપર હલ્લો કરો, તેને તજીને લોક નાશી ગયા હતા. અને તેની આસપાસ “દેશ લૂંટને વાતે અને નારને કાજે ખુલ્લો મૂક્યો હતો. ગઢ દીલીને કિલ્લે (અજમેરને તારાગઢ) રાખી દેવામાં આવ્યો હતો, અને મહમૂદ હાર હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ સેામનાથને નાશ ૧૦ કિલ્લા પાસેના ડુંગર ઉપર આવી રહ્યા હતા તેના ઉપર કાંઈ લક્ષ નહિ આપતાં, તેઓએ આગળ કુચ કરવા માંડી, તથા આરાવલી પર્વતની તલાટી ઓળંગીને આગળ આવ્યા એટલે અદ્ભુત આબુ પર્વત તેમના મ્હોં આગળ ઝોકાં ખાતે દેખાયા, ત્યાંથી ગુજરાતના મેદાનમાં થઈને આગળ ચાલ્યા એટલે અણુહિલવાડ મ્હોં આગળ આવી પડેલું દેખાયું. ચામુંડ રાજા ખરેખરા સપડાઈ ગયા. એના પટાવતા વિખરાઈ ગયેલા હતા, અને લડાઈના દિવસને માટે સજ્જ થઈ હેવાને બદલે તેનું મન પોતાની વાડીનાં ઝાડમાં, અને પોતે જે જળાશય બંધાવતા હતેા તેમાં ગુંથાયું હતું, તેથી પોતે પોતાની રાજધાનીના વિશાળ મેારચા સાચવવાને અને આવા સૈન્યની સામે ટકવાને સાધન વિનાના હતા. તેથી રાજા ત્યાંથી નાડે તે મુસલમાનની ફેોજ શહેરમાં દાખલ થઈ તેને કાઈ એ અટકાવ કયો નહિ. મહમૂદે આ લડાઈ ઉભી કરી હતી તે હિન્દુઓના રાજા ઉપર નહિ પણ તેમના દેવ ઉપર કરી હતી; તેથી વનરાજની નગરી પછવાડે મૂકીને તેના સૈનિક વાવટા સામનાથ ભણીને માર્ગે ઘણી ત્વરાથી પ્રયાણ કરતી સેનાને માખરે ફરકવા લાગ્યા. સૌરાષ્ટ્રના નૈઋત્ય કાણુના કિનારા ઉપર વેરાવલનું ન્યાનું બંદર અને અખાત છે. તેની જમીન ધણી જ સરસ ધાડી ઝાડીવાળી, અને ખેતીવાડીના કામમાં ચડિયાતી છે. આ ન્હાનેા અખાત, તેની નિર્ભય અને રમણીય વક્રતાને લીધે, અને તેની સામેરી રેતી પાણીની છેળેથી સદા તળે ઉપર થયાં કરે છે તેથી કરીને, આખા હિન્દુસ્થાનમાં બીજે કાઈ તેની ખરાખરીનેા નથી એમ ગણાય છે. આ અખાતની દક્ષિણ ભણીની સરહદ ઉપર જમીનને ભાગ આગળ વધી ગયેલા છે, તેના ઉપર દેવપટ્ટણ અથવા પ્રભાસ નગરી આવી રહી છે. તેને સાંધ્યા વિનાના પથ્થરના કિલ્લે છે તેમાં મેવડા દરવાજા છે, અને પાર વિનાના સમકેાણુ છુરોથી તેને રક્ષી લીધા છે. તેમાં લગભગ બે માઇલના તથા ધાયલ થયા હતા તેથી તેને નાંદેલ નાશી જવાની અગત્ય પડી. નાંદેલ ચા“હાણના તાખાનું હતું તે તેણે લુટયું અને ત્યાંથી નેહલવાડ ભણી ગયે।.” એ જ પુસ્તક પૃ. ૪૪૮, ૧ મહમૂદ ગજનવી સામનાથ ઉપર ચડી આવ્યા ત્યારે અણહિલવાડની ગાદિએ ચામુંડ નહિ પણ ભીમદેવ રાજા હતા. આ ચડાઈ ઈ. સ. ૧૦૨૪ માં થઈ અને ચામુંડ ઈ. સ. ૧૦૧૦ માં દેવલેાક પામ્યા હતા. તે પછી વલ્લભ, અને પછી દુર્લભ થયેા. તે પછી ભીમદેવ ઈ. સ. ૧૦૨૨ માં ગાયેિ બેઠા. એટલે ચડાઈ વખતે તેને ગાષ્ટ્રિય એડે એ વરસ થયાં હતાં. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ રાસમાળા ઘેરાવાનું ગાન આવી ગયું છે; એ કિલ્લાની આસપાસ પચીસ ફૂટ પહોળાઈની અને સમારે તેટલી જ ઉંડાઈની ખાડી છે. તેને મોખરે ચણતર કરી લીધું છે, અને જ્યારે ગમે ત્યારે તેમાં દરિયાનું પાણી ભરી દેવાય એવી ગોઠવણ કરી છે. આ શહેરની બધી યોજના તથા ખંડિત થયેલી મૂર્તિ જે અહિતહિં વિખરાયેલી પડેલી છે તે, અને ઈમારતની બાંધણીની શોભા જે હજી સુધી મચ્છદ અને રહેવાનાં ઘરમાં ફેરવાઈ ગયેલી જોવામાં આવે છે એ સર્વ આપણે ભૂલ ખાઈએ નહિ એવી ભાષામાં, જિતનારાઓની નવી રીતિ દાખલ થઈ છતાં પણ સોમનાથના શહેરના હિન્દુઓનું મૂલારંભપણું દેખાડી આપે છે. કિલ્લાની ભીંત જે સમુદ્રમાં પડે છે તેની સજજડ અને શહેરના નિત્ય કણના ઉંચા અને સમુદ્રમાં ધપેલા ખરાબા ઉપર મહાકાળેશ્વરનું પ્રખ્યાત દેવાલય આવી રહ્યું છે. એનું હવણું તે છેક પડી ગયેલું ખંડેર પડેલું છે, તે ઉપરથી, તેની અસલની યોજના અને બાંધણીની ઢબ અતિ શોભાયમાન હશે, એવી કલ્પના થઈ શકે છે. કેટલેક છેટે સુધી આખી જગ્યા, થાંભલાના શેર રહેલા ટુકડાઓથી કતરેલા પથ્થરથી, અને અસલ દેવાલયના બીજા કડકાથી રોકાઈ ગઈ છે. આગળ વાંચવા લેકે આ કિનારા ઉપર હરકત કરતા હતા, માટે પાસેના વેરાવળ બંદરનું રક્ષણ કરવા સારૂ, એના ઉપર ભારે તે ચડાવવામાં આવી હતી, અને તે ઉપરથી ચલાવેલે તેને મારે એની બાંધણીની ચમત્કારિક મજબુતાઈની પરીક્ષા કરવાને પરિપૂર્ણ છે. સોમેશ્વર મહાદેવના કીર્તિમાન દેરાની આ તે હવેણુની સ્થિતિ લખી પરંતુ મુસલમાનોની ફેજની આંખે પડેલે તેને દેખાવ તે એક ન્યારે જ હશે; તે વેળાએ તે તેનું ગગનમાં ઝોકાં ખાતું શિખર, તેની પછવાડેના દરિ. યાની આશમાની આકાશ કક્ષાથી પાર નીકળી ગયેલું દેખાતું હશે, તેની ટોચ ઉપર શિવની ભગવી ધ્વજ ફરકારા દેઈ રહી હશે. તેનો કારમંડપ, તેને રંગમંડપ, અને શંકુ આકારને ઘુમટ તથા તેની ગરદમ ફરતો ચેક, અને થાંભલાએ ટેકાવેલી અડાળિયે, તે સાથે વળી, ગ્રહની આસપાસ ઉપગ્રહ હોય તેમ તેને ફરતાં અગણિત ન્હાનાં દેરાં, એ સર્વ વડે સોમનાથના મનમાનતા દેવલની અતિ રમણીય શેભા ખીલી ઉઠતી હશે–પણ આ બધુંએ હવણું તે ભોંયની સાથે સપાટ થઈ પડયું છે, તેની ભીતને મજીદની ભીતો કરી દીધી છે; અને ત્યાં માણસને રહેવાનાં હલકાં રહેઠાણું થઈ પડ્યાં છે.' ૧ સોમનાથનું આ વર્ણન ટેડકત વેસ્ટ ઈનિયા”માંથી અને કોર્ટના ગિરનારના પ્રવાસની નોંધ ઉપરથી લીધું છે; બેંગાલ બ્રાન્ચ આવ ધી એશિયાટિક સાઇટીના જર્નલ (પુસ્તક) ૮ માનું પૃષ્ઠ ૮૬૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ સોમનાથને નાશ ૧૦૫ અને જે દેશમાં હતું નહિ મરણ કરનાર મહમૂદ ઘણી ઉતાવળથી પાસે આવી પહોંચ્યો, અને જે દેશમાં થઈને તે આવ્યો તે દેશ સાચવવાને માટે કઈ હતું નહિ તે પણ સેમિનાથનું રક્ષણ કરવા સારૂ, અને આક્રમણ કરનારાઓને શિક્ષાએ પહોંચાડવા કાજે, જીવને જોખમ પહોંચાડીને પણ હથિયાર સજેલાં માણસો લડવાને તૈયાર થઈ રહેલાં જોવામાં આવ્યાં. રજપૂતેએ શત્રુના દૂતને પાસે આવવાની સંજ્ઞા કરી ને તેને તેઓએ યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી અને અભિમાન દર્શાવ્યું કે હિન્દુસ્થાનના દેવતાઓને મુસલમાન લેકે અપમાન પહોંચાડે છે તેનું વૈર લેવાને અને એક પળમાં તમને ભોંયભેગા કરી નાંખવાને સારૂ શકિતમાન સોમેશ્વરે તમને પિતાની પાસે ઘસડી આપ્યા છે. બીજે દિવસે સવારમાં પેગંબરનું લીલું નિશાન ચડયું અને મુસલમાનોએ કિલ્લાની લગભગ જઈને હલ્લો કરવાનું મંડાણ કરયું. થોડી વારમાં તે તિરંબાજેએ મોરચા સાફ કરયા અને હલાને આ અણધારેલે જુસ્સો જોઈને હિન્દુઓ આશ્ચર્ય પામ્યા અને નરમ થઈ ગયા એટલે કિલ્લો છેડીને દેરામાં ખીચાખીચ પેશી જઈને આંખમાં પાણી આણું મહાદેવને પગે પડી તેમને વહારે ધાવાને પ્રાર્થના કરવા લાગ્યા. આણમગ મુસલમાને પણ આવો લાગ આવેલ જોઈને, “અલ્લા અકબર”ના પોકાર કરતા નિસરણિયો માંડી કિલ્લા ઉપર ચડી ગયા; પણ રજપૂતો જેમ એકાએક નરમ પડી ગયા હતા તેમ જ એકાએક શરા થઈ પડ્યા, અને અવ્યવસ્થિત થઈ ગયા હતા તે બચાવ કરવા સારૂ વ્યવસ્થિત થઈ ગયા, ને સૂર્ય અસ્ત પામતાં પહેલાં તે મહમૂદના સિપાઈયો પોતાના પગ ટકાવી શક્યા નહિ તથા થાકથી કાયર થઈ ગયા એટલે ચારે બાજુએ પાછા પડીને પાછા નાઠા. બીજે દહાડે સવારમાં લડાઈ પાછી ચાલી; પણ મુસલમાને જેવા કિલ્લા ઉપર ચડવા લાગ્યા કે લાગલા જ હિન્દુઓએ તેઓને ઉધે માથે નીચે ઢળી પાડ્યા તેથી આ બીજા દિવસની તેમની સર્વ મહેનત પહેલા દિવસ કરતાં પણ છેક બરબાદ ગઈ ત્રીજે દિવસે, પાસેના રાજાએ જે દેવલના રક્ષણને સારૂ ત્યાં એકઠા થયા હતા તેઓ લડાઈને આકારમાં, મહમૂદની છાવણીમાંથી દેખાઈ શકાય તેવી રીતે હારબંધ ઉભા રહ્યા. સુલતાન પણ તેઓને ઘેરે ઉઠાવવાને આ પ્રયત્ન અટકાવવા નિશ્ચય કરી બેઠે, ને રખવાળાને દાબ દેવાને એક ટુકડી ત્યાં મોકલી, પતે જાતે શત્રુઓ સાથે લડવાને આગળ ચાલ્યો. ઘણું જુસ્સાથી યુદ્ધ ચાલ્યું, તેમાં કેને જય થતો હતો તે જણાતું નહતું. એટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ રાસમાળા લામાં વલ્લભસેન યુવરાજ, અને તેનો શુરવીર ભત્રીજો જુવાન ભીમદેવ, બલવાન નવી સેના લઈને આવી પહોંચ્યા, તેથી હિન્દુઓમાં તાજી હિમ્મત આવી. આ સમયે મહમૂદે પિતાની સેનાને ઢચુપચુ થતાં જોઈ પિતે છેડા ઉપરથી નીચે કૂદી પડ્યો, અને ભોંય ઉપર લાંબે પગે પડીને અલ્લાની મદદ માગી; પછી પાછો ઘોડે ચડી, એક શરે સિરકાશિયન સરદાર હતો તેને હિમ્મત દેવાને હાથે પકડી રજપૂતો ઉપર આગળ ધર્યો ને પોતાની સેનાને તેણે એવી ઉશ્કેરણી આપી કે તે ઉપરથી તેઓને લાગ્યું કે જે પાદશાહની સાથે રહીને આપણે વારેવારે લડાઈમાં લડ્યા છિયે અને લોહીલોહાણ થયા છિયે તેને આ પ્રસંગે છોડી દે એ ઘણું શરમભરેલું છે. તેથી તેઓ એકસંપ કરી હિન્દુઓ ઉપર તૂટી પડ્યા. આવા જુસ્સાભરેલા હલ્લાની સામે હિદુઓથી ટકી શકાય એમ નહતું; મુસલમાનોએ હિન્દુઓ ઉપર તૂટી પડીને પાંચ હજારને કતલ કરી નાંખ્યા, એટલે સર્વ ઠેકાણે ભંગાણ પડયું. તેમનાથના રખેવાળાએ પણ અણહિલવાડનું નિશાન ભંય ઉપર પડેલું જોઈને રક્ષણ કરવાની જગ્યા છેડી દીધી, અને દરિયા ભણને દરવાજે થઈને નીકળ્યા ને ચાર હજાર માણસની ઝંડી બાઝીને નાઠા, તેમ કરતાં પણ તેઓને ઘણે નાશ થયો. ગજનીના યશસ્વી સુતાને, આ વેળાએ, કિલ્લાની આસપાસ અને સર્વ દરવાજે ચેકી મૂકી દીધી, અને પિતાના પુત્રને અને બીજા થોડા ઉમરાવોને સાથે લઈને પોતે સોમેશ્વરના દેવલમાં પડે. તેણે આરસપહાણની બાંધેલી ભવ્ય જગ્યા જોઈ. તેના ઉંચા મંડપને ચમત્કારિક કોતરણીથી કોતરેલા અને રત્નજડિત થાંભલા હતા. માંહલા નિજમંડપમાં બહારનું અજવાળું આવી શકતું નહતું, ત્યાં સેનાની સાંકળે દીવાનું ઝમરૂખ લટકાવેલું હતું તેને અજવાળે સોમેશ્વરનું લિંગ જોવામાં આવ્યું; તે નવ ફીટ બહાર દેખાતું હતું ને છ ફીટ ભોંયમાં હતું. પાદશાહના હુકમથી લિંગના બે કડકા કરવામાં આવ્યા તેમને એક હિન્દુસ્થાનમાં જાહેર મસ્જિદના પગથિયામાં જડવાને અને બીજે ગજનીના પિતાના મહેલની કચેરીના દરવાજા સારૂ રાખ્યો. બીજા કડકા મક્કા અને મદિના શહર જે તેઓનાં ધર્મનાં મથક છે તેઓને માન આપવા સારૂ ત્યાં મોકલવા રાખ્યાં. મહમૂદ આ પ્રમાણે કડકા કરવાના કામમાં લાગ્યો હતો તેવામાં બ્રાહ્મણે ત્યાં આવીને તેની પ્રાર્થના કરવા લાગ્યા કે, તમે જે લિગ હવે તડે નહિ તે અમે તમને ઘણું ધન આપિયે. આ સાંભળી મહમૂદનું મન જરા ઢચુપચુ થયું. એવામાં તેના ઉમરાવો તેને સલાહ આપવા લાગ્યા તે એવા મનસુબાથી કે તે સ્વીકારશે; ને તે જ પ્રમાણે થોડેક વિચાર કરીને સુલતાન પણ બોલ્યો કે, મૂર્તિ વેચવાની કીતિ મેળવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ સોમનાથનો નાશ ૧૦૭ કરતાં મૂર્તિ ભાંગવાની કીર્તિ મારે જોઈયે છિયે. પછી લુંટાલુંટનું કામ ચાલ્યું અને લિંગ નીચેથી તેઓને ઘણું ધન મળ્યું. મુસલમાન ઈતિહાસકર્તા પણ કબુલ કરે છે કે, ઘેરે ઉઠાવવાના પ્રયત્નમાં ભીમદેવ પાર પડ્યો ન હતો તે પણ તેણે ત્રણ હજાર મુસલમાનેને કાપી નાંખ્યા હતા, અને દેવપટ્ટણ લેવાયા પછી તે સર્વસ્વ હરી લીધેલા દેવાલયથી ૧૨૦ માઈલ(૪૦ પરસંગને છેટે, કંડહત (કચ્છના કંથકોટ) નામના કિલ્લામાં જઈ પેઠે. તે શરા રાય, ભીમદેવની પછવાડે જવાને તેમનાથનું ઉપર પ્રમાણે દ્રવ્ય એકઠું કરીને, મહમૂદ તૈયાર થયો. સુલ્તાન ત્યાં આવી પહોંચે તે ખરે, પણ કિલ્લાની પાસે જવાનું તેને દેખીતું અશક્ય લાગ્યું, કેમકે તેની ચોમેર (રણનું) પાણી આવી રહ્યું હતું ને માત્ર એક જ જગ્યાએ થઈને ઉતરીને જવાય એવું હતું. તે પણ મહમૂદે પોતાના લશ્કર સહિત નિમાજ ૧ મૂળ અંગ્રેજીમાં ગણદાબા લખ્યું છે તે ભૂલ છે, તે ફિરસ્તા ઉપરથી લખ્યું છે. શિગ ગણદેવી ટેવે છે એ પણ માત્ર કલ્પના છે. ફિરસ્તાની કેટલીક પ્રતિમાં ખડાબ અથવા ખંડાવ-ખંડવ જોવામાં આવે છે. આસપાસના વૃત્તાન્ત ઉપરથી એમ સિદ્ધાન્ત થયે છે કે, આ લખાણ તે કચ્છમાં આવેલા કંથકોટને લાગુ પડે છે. આ કિલ્લો ઉંચી ડુંગરી ઉપર ત્રણ માઈલના ઘેરાવામાં મજબૂત બાંધણીને હેતાં તથા રણના પાણીથી રક્ષાયલ હેતાં ભીમને વધારે યોગ્ય લાગ્યો હશે, કેમકે મૂળરાજ ઉપર કારપે હલ્લે કરયો ત્યારે તે પણ ત્યાં ગયો હતો. જે પાછળ પૃષ્ઠ ૫૯, વળી કચછ તે વેળાએ ભીમના તાબામાં હતું. એ વાત તેના એક તામ્રપટ ઉપરથી સિદ્ધ થાય છે. આ લેખ ઇન્ડિયન આન્ટીકરીના ભાગ ૬ ઠ્ઠાને પૃ. ૧૯૩ મે, તેમ જ બજેસે અણહિલવાડના ચૌલુના લેખનું હાનું પુસ્તક છપાવ્યું છે તેને પૂર્ણ ૪૮-૫૧મે છે. તે સંવત ૧૦૮૬ કાર્તિક સુદિ ૧૫ ને છે. તેમાં કચ્છ મંડલમાં આવેલું મસૂર ગામ ભટ્ટાર અજયપાલને આપ્યાનું જણાવ્યું છે. આ સ્થાનને કંથકોટ ઠરાવવામાં હવાણની સ્થિતિ ઉપરથી કેટલાકને શાક ઉપજે છે. ત્યાં આગળ પાણીમાં ભરતી ઓટ થવાનું ચાકડું બંધબેસતું તેમને લાગતું નથી. કચ્છ એટલે બેટ, અને તેની આસપાસ પાણું પણ રહેતું તથાપિ ધીરેધીરે તે ઉત્તર અને પૂર્વમાં ઓછું થતું ગયું છે. હવણું વળી કચ્છના અખાતને ધસારે પૂર્વ ભાગમાં વધતા જત જણાય છે અને રણમાં પાણુ વિસ્તારાય છે. શિકારપુર આગળ કેટલીક મુતથી મછવા ફરે છે અને કદાપિ હવે પછી તે અંદર પણ થઈ શકશે. કર્નલ વૉટ - સન (કાઠિ. ગેઝે. પૃ. ૮૦) કાઠિયાવાડના કિનારા પર મિયાણની ઈશાનકે થોડા માઈલને અંતરે આવેલ ગાંધવી હોય એમ ધારે છે તેમ જ બીજા કેટલાક જુદી જુદી કલ્પના કરે છે. સર્વ વાત લક્ષમાં લેતાં આ સ્થાન કંથકોટ હોવું જોઈએ એમ મારે અભિપ્રાય થાય છે. આ સ્થાનનું મેં સારી રીતે અવલોકન કરયું છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રાસમાળા પડીને, અને કુરાન ઉપર પોતાના ભાગ્યને આધાર રાખીને, પણ જે વિળાએ ઉતરતું થવા માંડયું તે પ્રસંગ સાધી, સેના સહિત પાણુમાં ચાલે, તે સામી બાજુએ હમક્ષેમ આવી પહોંચ્યોને તાબડતોબ હë કરે. મુસલમાન પાસે આવ્યા કે તરત ભીમદેવ નાઠે. એટલે હલ્લે કરનારાઓના હાથમાં સહેલાઈથી કબજો આવ્યો. તે વેળાએ જ કિલ્લાનું રક્ષણ કરનારા હતા તેમના ઉપર કાળો કેર વર્તાવી દીધે. સ્ત્રીકરાને કેદ કરી લીધાં ને મહમૂદે કંડહત (કંથકોટ) લુંટીને પિતાના ખજાનામાં ઉમેરો કરે. એ પ્રમાણે જય પામીને મહમૂદ અણહિલવાડ, પાછો આવ્યો અને ત્યાં તેણે ચોમાસું ગાળ્યું એમ લાગે છે. તેને ત્યાંની જમીન એવી ફલકૂપ લાગી, અને હવા એવી સ્વચ્છ અને નિરોગી જણાઈ તથા સીમ એવી ખેડેલી અને રમણીય દેખાઈ કે, કહે છે કે તેણે પોતાના કુંવર મસાઉદને ગજનીનું રાજ્ય સોંપીને ત્યાં પોતાની રાજધાની કરાવી કેટલાંક વર્ષ રહેવાને મનસુબે જણાવ્યું. લંકાના જવાહરની અને પેગુની ખાણેની વાત સાંભળીને મહમૂદના વિચાર ઘણું બહંકી ગયા, અને તેને જવાહીર એકઠું કરવાને કરવાદી ભરેલો શોખ હતો, તેથી તે દેશે જિતવાને સારૂ કહે છે કે તેણે દરિયાઈ ફેજ તૈયાર કરવાને પક્કો મનસુબો કરો; પણ તેના સરદારોની ગંભીરાઈભરેલી સલાહ ઉપરથી તેણે પિતાને વિચાર ફેરવ્યો, અને તેમના કહ્યા પ્રમાણે માન્ય કરીને પોતાના રાજ્ય ભણી જવાને ઠરાવ કરો. વિલાસી ચામુંડ રાજાએ પોતાનું રાજ્ય છોડી દીધું તે તેની બહેન ૧ મહમૂદ ચડી આવ્યો ત્યારે ચામુંડ અથવા જમુંડ, અણહિલવાડના રાજા હતે એવું કેટલાકનું ભૂલભરેલું માનવું છે તે ઉપરથી પોતાના દેશની દુર્દશા થઈ તે સહન નહિ કરી શકવાથી તે કાપડી (અતીત) થયે. પણ ખરી હકીમત એમ નથી. મહમૂદ ચડી આવ્યો તે વેળાએ તો ભીમદેવ ગાદિયે હો એમ ઈ અસિરે પિતાની કામિલ તવારિખમાં જણાવ્યું છે, તેમ જ તારીખી અહીને કર્તા કહે છે કે, “સોમનાથની ચડાઈ પૂરી થયા પછી મહમૂદને ખબર પડી કે નહરવાડ(અહિલવાડ)નો રાજા ભીમ નાશી ગયો છે અને કંદમ(કંથકેટ)ના કિલ્લામાં પેશી ગયો છે એટલે ત્યાં ચડી ગયે.” દ્વયાશ્રયના ગુજરાતી ભાષાન્તરને પૃ. ૧૨૩ મે નીચે પ્રમાણે ટીપ છે –“ચામુંડરાજ બહુ કામી હોવાથી તેને તેની બહેન વાવિણ દેવિયે પદભ્રષ્ટ કરી તેના પુત્ર વલ્લભરાજ ગાદી આપી. ચામુંડરાજ આથી વિરામ પામી કાશી તરફ જતા હતા, તેવામાં માર્ગમાં એને માળવાના લકોએ લુંટતે ઉપરથી એણે પાછા આવી વલ્લભને આજ્ઞા કરી કે માલવરાજને દંડ દેવો.” ર. લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ માર્ગમાં મહમૂદની વિટંબણા ૧૦૯ સાથેના હેવાતા ગેાત્રગામી સંબંધને લીધે નહિ, પણ તેના દેશની આ પ્રમાણે દુર્દશા થઈ તેથી કદાપિ છેાડી દીધું હશે એમ લાગે છે. આ વિષે ગમે તેમ હાય, પણ પછીથી એનું નામ કશામાં આવતું નથી, અને ગુજરાતમાં પેાતાના ભણીને ખંડિયે રાજા સ્થાપવા સારૂ, મહમૂદ અને તેના કારભારિયાનું લક્ષ હક્કદાર પુરૂષ શેાધી ાડવામાં લાગ્યું હતું તેવામાં પણ વલ્લભ અને દુર્લભસેન એ બેઉ ભાયા વાસ્તે ભાંજધડ થઈ હતી. વલ્લભ, જે ચુવરાજ હતા તેના ડહાપણુ સંબંધી સર્વ બ્રાહ્મણેાને ધણા ભરોંસે હતા, માટે તે ડાહ્યો અને વિદ્વાન છે એવું તેનું વર્ણન કરવામાં આવ્યું. વળી આગ્રહથી હેવામાં આવ્યું કે, તેને એક પરગણાના અધિકાર ક્યારનાય આપેલા છે, ત્યાં પણ વાજખી રીતે અને ન્યાયથી વર્તે છે; તેથી ખંડણી આપવાનું એક વાર જો તે માન્ય કરે તે તે પ્રતિ વર્ષે ગજની મેકલી દેવાને ચૂકે નહિ. ખીજા હેવા લાગ્યા કે, દુર્લભસેન જ્ઞાન મેળવવા અને યેાગાભ્યાસ કરવામાં લાગેલે છે, માટે રાજ્ય એને સોંપવું જોઇયે-પણ સામા પક્ષવાળા તેને અપવાદ કરી હેવા લાગ્યા કે, તે દુષ્ટ સ્વભાવના પુરૂષ છે, ઈશ્વરની તેના ઉપર અકૃપા થઈ છે, અને તે દુનિયાથી વિરક્ત થયેા છે તે પાતાની ઇચ્છાથી થયા નથી, પણ ગાદી ઉપર બેસવા માટે તે પ્રયત્ન કરતા હતા તેથી એના ભાયે એને ઘણી વાર કેદ કરચો હતા, માટે પેાતાને જીવ ઉગારવાને અર્થે એણે ઢોંગ કરયો છે. આ બધા વિવાદ સાંભળીને સુલતાન ખેલ્યા કે, જો કદાપિ ચુવરાજે પડે આવીને રાજ્યને માટે વિનતિ કરી હાત તે તેને આપવામાં આવત. પણ એણે તે કશી ચાકરી કરી નથી, તેમ જ પાતે સલામ સરખી કરવાને પણ આવ્યેા નથી, તેને આવડું હેઠું રાજ્ય સોંપવામાં આવશે નહિ. આમ કહીને તેણે વનવાસી દુર્લભસેનને ગૂજરાતનું રાજ્ય સોંપવાને પસંદ કરચો, અને તેણે પણ કાપ્યુલ અને કંદહારના જેટલી ખંડણી આપવાનું કબુલ કરયું. વળી સુલતાનને તેણે વિનવ્યેા કે, મારી સત્તા સારી પેઠે ખેડી હશે નહિ એટલામાં તે! વલ્લભસેન બેશક મારા ઉપર હલ્લા કરશે, માટે મારા રક્ષણને અર્થે, ઘેાડા ધાડેશ્વાર મૂકી જાએ!. દુર્લભસેને આવું કહ્યું તે ઉપરથી સુલતાનના મનમાં આવ્યું કે, આપણે આ દેશ છેડીને જધ્યે તેના વ્હેલાં વલ્લભસેનને જેર કરવાના ઉપાય કરવા જોકે, તેના આવા ક્હેવા ઉપરથી ઘેાડી વાર પછી, વલ્લભસેનને કેદ કરીને મહમૂદની આગળ આણ્યે. ૧ ગત પૃ. ૧૦૮ મે ટીપ આપી છે તે પ્રમાણે વલ્લભ માલવાના રાજા ઉપર ચડ્યો પણ ત્યાં તેને શીળી નીકળાથી મરણ પામ્યા. આ વિષે દ્વાશ્રયના ભાષાન્તરના પૃ. ૧૨૫મે જીવા–“દૈવયેાગે કરીને એને એવા કાઈ દુષ્ટ રાગ થયા કે જેને કાઈ વચ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રાસમાળા મહમૂદ એક વર્ષ કરતાં પણ વધારે વાર ગુજરાતમાં રહ્યો, ત્યાર પછી ઘરભણી પગલાં ભરવાને તે વિચાર કરવા લાગ્યા, અને દુર્લભસેનની વિનતિ ઉપરથી સુવરાજ વલ્લભસેનને પેાતાની સાથે ગજની લઈ જવાના તેણે નિશ્ચય કરો. જે રસ્તે થઇને તે જવાને નીકળ્યા તે રસ્તા અજિત ભીમદેવે અને તેના સહકારી અજમેરના રાજા વિસલદેવે રામ્યા હતા. આટલી વારમાં મુસલમાનની ફેાજ, લડાઈથી અને હવાના ફેરફારથી ઓછી થઈ ગઈ હતી તેથી લડાઈ મચાવવાના જોખમમાં પડવાને બદલે સિન્ધની પૂર્વને રેતીને નવે। માર્ગ શેાધી હાડી, તે માર્ગે થઇને જવાને મહમૂદે નિશ્ચય કરો. આ રસ્તે જતાં પણ ઉજ્જડ મેદાન આવી પડયું, ત્યાં પાણી વિના તેની ફ઼ાજને ધાણ વળી ગયે, અને તેના ઘણા ઘેાડેશ્વારા હતા તેઓના ઘેાડા માટે ધાસદાણા ખૂટી પડ્યો; ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી એક હિન્દુ ભામિયા, તેના “શક્યું નહિ. આ રેગને વૃદ્ધિ પામતાં કાઈ ઔષધ અટકાવી શકયું નહિ. કાળને પરાજય “પમાડતા, મિત્રો સાથે વાર્તાનંદ કરતા, તત્ત્વવિચારમાં નિમગ્ન રહેતા એ (વલ્લભરાજ) પરમાત્મામાં લીન થયેા.” મરણુસમયે તેણે સેનાપતિને કહ્યું કે, “મારૂં મરણુ છુપાવીને સૈન્યને તું અણહિલપુર લઈ જા, તને અમુક પારિતાષિક આપું છું.” અણહિલવાડ આવી આ માઠા પરિણામની વાત ચામુંડને કહેતાં અત્યંત પ્રવલતા અગ્નિની પેઠે સળગી રહેલા શેકથી રાજાનું (ચામુંડનું) અંગ તપવા લાગ્યું. એટલે ધર્મોપદેશક ઋષિથેને સમાગમ કરવા માંડ્યો; ને પુણ્યતીર્થ(શુકલતીર્થ)ને સંભારવા માંડ્યું, પછી શત્રુને “પરાજયકર્તા દુર્લભસેનને રાજ્ય સાપી સર્વને વિસ્મય પમાડનાર એ રાજાએ, વિસ્મય “પમાડે તેવા ઉગ્ર તપેગુણુથી, નર્મદા તટ ઉપરના શુકલતીર્થમાં જઈ આત્મધ્યાન ધરવા માંડ્યું.” દુર્લભરાજે કેટલાંક વર્ષ રાજ્ય કરયા પછી પોતાના ન્હાના ભાઈ નાગાનંદના લીમ નામે ન્હાના પુત્રને કહ્યું કે “પૃથ્વીને તારા ગુથી વશ કરીને પ્રસન્ન કરતા, શત્રુને તેજી “શેકી નાંખી પરાજય પમાડતા તું પૃથ્વીને ગ્રહણ કર, હું હવે તીર્થમાં જઈ કર્મપાશને કાપીશ.' ભીમે રાજ્ય લેવાની આનાકાની કરી પણ છેવટે દુર્લભરાજે અને નાગરાજે “ભીમને સમજાવીને અભિષેક કર્યો. “એ નવા રાજાએ એવી શૈાભા વિસ્તારી કે જેવી એના પછી કાઈ કરી શકનાર નથી. પછી દુર્લભરાજ સ્વર્ગપુરને શાભાવવા લાગ્યા અને “તેના ન્હાના ભાઈ (નાગરાજ) પણ સ્વર્ગા અલંકાર થયે..” આ ઉપરથી જણાય છે કે, મહમૂદ આવ્યા ત્યારે વધૅભસેન તા માત્ર છ માસ રાજ્ય કરીને મરણ પામ્યા હતા, અને દુર્લભરાજ, ભીમને રાજ્ય સોંપી તીર્થમાં જઈ વસુ હતા. માત્ર એટલે સંભવ રહે છે કે મહમૂદ ચડી આવ્યા ત્યારે ધર્માભિમાનને લીધે દુર્લભસેન તીર્થવાસી થયેા છતાં પણ લડવામાં ભેગે। મળ્યા હતા એમ કેટલાએક લખ્યું છે તેવા સંભવ હાય ખરા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ સોમનાથને નાશ ૧૧૧ લશકરને રેતીને મેદાનમાં આડે રસ્તે ઘસડી ગયે; ઘણું સિપાઈ તો સહન થાય નહિ એવી ગરમાઈ અને તરસથી આકુળવ્યાકુળ થઈને માયા ગયા; સાથે ભોમિયો લીધો હતો તેને દારૂણ દુઃખ દેવા માંડયું. તે સોમનાથને પૂજારી હતા અને મહાદેવના દેરાને હરકત કરી તેનું વૈર લેવાને મુસલમાનની ફોજને પૂરે ઘાણ વળાવી દેવાને તેણે આવી જાતનો પ્રયત્ન કર્યો હતો એવું તેણે મારી દીધું, તેથી પાદશાહે તેને ગર્દન મારો અને સાંજ પડવા આવી હતી માટે નિમાજ પઢી સર્વેને ઉગારવા બાબત, ખુદાની અરજ કરવા લાગ્યો. મુસલમાન ઈતિહાસકારો કહે છે કે, તરત જ ઉત્તરમાં એક તારો ખરતો દેખાય, તે ભણી તેણે પિતાનો રસ્તો ચલાવ્યો અને સવાર થતાં પહેલાં એક સરેવર અથવા પાણીના તલાવને કાંઠે આવી પહોંચ્યા. છેવટે, સેમનાથને જિતનારા લેકે મુલતાન પહોંચ્યા, અને ત્યાંથી ગજની પાછા ગયા.' ૧ એમનાથ ઉપર મહમદની ચડાઈનો વૃત્તાંત, શિગકૃત ફોપિસ્તા, એઈન બકબરી, બર્ડકૃત મિરાત અહંમદી, અને એલિફન્ટટનકૃત હિન્દુસ્થાનનો ઈતિહાસ ઇત્યાદિમાંથી લીધે છે. સફાઈ થાય એવી રીતે અને અકબરીના અને મિરાતે અહમદીના બનાવનારાઓએ લખ્યું છે કે, મહમૂદ ગજનવિયે, અણહિલવાડ પોતાના સ્વાધીનમાં કરી લીધું ત્યારે ત્યાં ચામુંડ (અથવા તેને તેમાં જામુંડ લખ્યો છે. રાજ્ય કરતે હતો. આપણે જોયું કે હિન્દુના ગ્રન્થમાં, મહમૂદની ચડાઈ વિષે કાંઈ લખ્યું નથી, પણ ચામુંડ રજા પોતાના કુંવર વલ્લભસેનને મરણ પછી જીવતો હતો એમ જણાવ્યું છે. મુસલમાન ઈતિહાસકારોએ બે દાબીશલીમ વિષે લખ્યું છે તે, વલભસેન અને તેને ભાઈ દુર્લભસેન હશે એવું માની લેવાને, અમને લાગે છે કે, કાંઈ હરકત નથી, અને ભામદેવ લખ્યું છે તે ભીમદેવ વિના બીજે કાઈ નહિ હોય. વલભ અને દુર્લભ એ બને ભાઈ સંબંધીની વાતેમાંથી કોને કઈ લાગુ કરવી એ જરા કઠિન કામ છે. ચામુંડના રાજ્ય પછી, તરતજ, વલ્લભસેને થોડી વાર રાજ્ય કર્યું એ વાત જૂલાં નહાં વર્ણનથી મંળતી આવે છે. પૃષ્ઠ ૯૮ ની ટીપમાં તામ્રપટ ઉપરથી પહેલા મૂળરાજથી તે બીજા ભીમદેવ સુધી અણહિલવાડના રાજાના નામની વિગત આપી છે તેમાં વલભસેને રાજ્ય કર્યું હોય એમ જરાય નીકળતું નથી, પણ દુર્લભસેન ગાદિયે હતું એવું નીકળે છે. વલભસેન જે યુવરાજ હતા તેની વતી ચામુંડ રાજ્ય કરતા હશે. વલ્લભસેન - ----- - - - - - - - ... – ૧ એ તામ્રપટ અમે મૂકી દઈને બીજું પરિપૂર્ણ છે તે પૃ. ૯૮ મેં છાપ્યું છે અને તેમ વલભસેનનું નામ દાખલ છે. ગ્રન્થકારની ઉપરની ટીપ નકામી થઈ પડે છે, એમ બતાવવાને અમારી પછવાડે આપેલી ટીપે વાંચવાથી જણાઈ આવશે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ રાસમાળા. પિતે ભીમદેવની સાથે, મહમૂદની સામે લડવાના કામમાં ગુંથાયેલો રહ્યો હતો ને તેણે કઈ વાર પણ નમી પડવા જેવું કર્યું નથી એવી ધારણા કરતાં એ સર્વ વાત શકય છે એમ લાગે છે. અને હિન્દુઓના વૃત્તાન્તમાંથી હાથ લાગેલી થોડી વાતને લાગુ પડતા મુસલમાનના વૃત્તાત ઉપરથી પણ વાજબી રીતે એવી કલ્પના થઈ શકે છે, તેથી મહમૂદે પોતાના ખંડિયા રાજ્યને માટે સ્વાભાવિક રીતે દુર્લભસેનને વધારે યોગ્ય ગણ્યો હશે. દુર્લભને પોતાના ભાઈના પ્રતિપક્ષપણામાં પોતાના દેશના માણસે બેચક મળતિયા હોય ખરા, પણ મહમૂદે યુવરાજને રાજ કરવાનું પસંદ કરડ્યો હોય એવી કલ્પના કરિયે તે એક અડચણ નડે છે, તે એ કે રાજ્યના ઉપર તેને ખરી હકક જ હતો એ વાતમાં કોઈનાથી ના કહેવાય નહિ. એમ છતાં, તેને ઉઠાડીને તેની જગ્યાએ તેના ભાઈને સ્થાપવામાં આવશે એવી ભારે બહીક રાખવાનું તેને કારણ રહે નહિ; વળી વનવાસી શાબિશલીમ(દુર્લભસેન)ને પસંદ કરવામાં ગાદિયે બેસનારાઓને ચાલતો અનુ. ક્રમ તુટતો હોય એવું મુસલમાન ઈતિહાસકારોના લખાણું ઉપરથી જણાય છે. આવાં કારણ હોવાને લીધે જે ફેરફારથી બંને પક્ષકારની સ્થિતિએ ઉલટા સુલટી થઈ જાય છે અને દુર્લભસેન સાધુએ જે કેદખાનાની કોટડી વલ્લભસેનને માટે તૈયાર કરાવી રાખી હતી તેમાં તેને જ પડવાનું થાય છે, અને અગર જે, મિ. એલિફન્ટટનના લખવા પ્રમાણે,–તે વાત કઈ પણ પ્રકારે અશક્ય હોય એમ નથી, અને સત્તાવાન હિન્દ આચાર્યની દાક્ષિક દયાને એ એટલે બધો ખરો ચિતાર છે કે મુસલમાન ઇતિહાસ લખનારાએ કલ્પી કહાડીને લખ્યો હોય એવો ચક લેવાની કાંઈ અગત્ય નથી, તે પણ એ વાત રદ કરવાની અમને અગત્ય પડે છે. રનમાળાના કર્તાએ, વલ્લભરાજનાં વખાણની વાત લખતાં, લખ્યું છે કે “તે બેકયું અબઘું કરતો નહિ અને તેના એ જ ગુણને લીધે મહમૂદના સલાહકારોએ, વલ્લભરાજને રાજય સોંપવાની ભલામણ કરી હતી પણ મહમૂદે તે સવીકારી ન હતી. તારીખ સબંધી હજી એક હોટી અડચણ આવી પડી છે, તે તારીખ અમે અહિં લખિયે છિયે પણ તેને ખુલાસે અમે આપી શકતા નથી. મુસલમાનોને વૃત્તાન્ત પ્રમાણે, મહમૂદે ગુજરાતમાં જિત કરી તે સન ૧૦૨૪ની સાલમાં કરી, પણ હિ૬ ગ્રન્થર્તા, વલ્લભસેને (જેણે છ માસ રાજ્ય કર્યું.) અને દુર્લભસેનને ગારિયે બેસવાને સન ૧૦૧૦ લખે છે અને ભીમદેવને ૧૦૨૨ લખે છે.” * દાબિશલીમ અર્થ દુર્લભસેન ગણાય છે પણ દામિથલીમ ફારસી શબ્દ છે અને હિન્દુસ્તાનના સારા રાજાઓને ફારસી ગ્રન્થમાં તે નામે ઘણે પ્રસંગે વિશેષણ લખવામાં આવ્યું છે. તેથી આ નામ દુર્લભસેનને જ આપેલું છે એમ ખાત્રીથી કહી શકાય નહિ. તે પણ રેઝતુલસફાના કર્તાએ બે દાબીસલીમની હકિકત લખીને ગુંચવાડે કરી નાંખે છે. તેના પહેલાં થઈ ગયેલા ગ્રન્થકારાએ તો ભીમદેવ તે વેળાએ હવે એમ લખ્યું છે, તેમ છતાં, આ લેખકે આવી ગુચવાડાભરેલી બીના કઈ આધાર ઉપરથી લખી હોય એમ નીકળતું નથી. ઈન્ડિયન આન્ટીકરીના ભાગ ૮ને પૃ. ૧૫૩ મે મરહુમ વાસને એક મુસલમાની લાવણીનો ભાવાર્થ છાપ્યો છે તેમાં પણ પાટણ એમનાથના નાથ વિષે લખતાં પ્રમાણ વિનાની વાતો લખી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભીમદેવ ૧૧૩ પ્રકરણ ૬, પહેલો ભીમદેવ (ઇ. સ. ૧૦૨૨ થી ૧૦૭૨)-૫૦ વર્ષ. | (સંવત ૧૦૭૮-૧૧૨૮). પહેલા ભીમદેવે સન ૧૦૨૨ થી ૧૦૭૨ સુધી રાજ્ય કર્યું, તેની કારકાદિને સારાંશ દ્વયાશ્રયના કર્તાએ આપ્યો છે, તેમાં પોતાના પક્ષકારના લાભની વાત જે હોય નહિ તે મૂકી દેવાનો હિન્દુ ગ્રન્થકારે માં દુર્ગુણ છે તે ગત પૃષ્ઠ પ૨-૩ મે સેલંકી વંશમાં કોણ રાજા કયારે થયા એવી ટીપ આપી છે. તે સંબંધમાં નીચે પ્રમાણે વિશેષ હકીક્ત આપવાની અગત્ય જણાય છે -- પ્રબંધ ચિન્તામણિ પ્રમાણે ચામુંડરાજ સં. ૧૦૬૫ આધિન શુદિ ૫ સેમવારે દેવ થયે, તેને બીજે દિવસે એટલે શુદિ ૬ ભોમે જ્યેષ્ઠા નક્ષત્ર મિથુન લગ્ન શ્રી વલ્લભરાજદેવ રાયે બેઠો અને સંવત ૧૦૬૫ ચિત્ર શુદિ ૫ દેવ થયે, એટલે તેણે ૫ માસ, ૨૯ દિવસ રાજ્ય કર્યું. ત્યાર પછી શુદિ ૬ ગુરૂવારે, ઉત્તરાષાઢા નક્ષત્ર, મકર લગ્ન તેના ભાઈ દુર્લભરાજને રાજ્યાભિષેક થયા. તેણે ૧૨ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી સં. ૧૦૭૭ ૪ શુદિ ૧૨ ભમવારે અશ્વિની નક્ષત્ર, મકર લગ્ન બી ભીમને રાજ્ય સોંપીને તીર્થયાસ કરવા માટે વાણારસી (કાશી) ગયો. પંડિત જેષ્ઠારામ પાસેથી મને બે નદી જુદી પટ્ટાવલીનાં જૂનાં પાનાં મળ્યાં છે તેમાં નીચે પ્રમાણે છે:-- એક પટ્ટાવલી બીજી પદ્દાવલી, મૂળરાજ ૧૦૧૭-૧૦૫૨૩૫ ૯૯૮-૧૦૫૬=૫૫ ચામુંડા ૧૦૫૨-૧૦૬૫=૧૩ ૧૦૫૩-૧૦૬૬=૧૩ ૧૦૬૫-૧૦૬૫=૦મા ૧૦૬૬-૧૦૬૬૬૦ દુર્લભ ૧૦૬૬-૧૦૭૮=૧૨ ૧૦૬૬-૧૦૭૮=૧૧ા ભીમ ૧૦૭૮-૧૧૨૦=૪૨. ૧૦૭૮-૧૧૨૦=૪૨ સુકૃત સંકીર્તનમાં રોલંકી રાજાઓને ક્રમ ઉપર પ્રમાણે જ છે પણ તેમાં સંવત આપેલા નથી. કથાશ્રયમાં પણ ઉપર પ્રમાણે જ કમ છે, પણ વર્ષ આપ્યાં નથી. એની ટીકાની અને એક ટીપ છે તે ઉપરથી ગુજરાતી ભાષાન્તરકર્તા છે. મણિલાલે નીચે પ્રમાણે સાલમાં આંકડા આપ્યા છે મૂળરાજ સંવત ૯૯૩-૧૦૫=૫૯ દુર્લભરાજ , ૧૦૬૬-૧૦૭=૬ ચામુંડ , ૧૦૫-૧૦૬૭=૧૪ ગાળે , ૧૦૭૨-૧૦૮૦૮ વલભરાજ • ૧૦૬૬-૧૦૬૬ ૬ માસ ભીમ , ૧૦૮૦-૧૧૨૦=૪૦ આવા ફેરફારથી ભ્રમમાં પડવાનું કારણ નથી પ્રકરણ ૪ થાની ટીપમાં આવેલી રાજાવલિ માન્ય રાખવા સરખી છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ રાસમાળા જોવામાં આવે છે ખરે, તે પણ જે સમયનું તે લખે છે તેની લગભગ તે થયો છે, અને તેણે જે વર્ણન આપ્યું છે તેમાંથી બીજું સૂઝી આવે છે, તથા જુદે જુદે ઠેકાણેથી એકઠી કરેલી સામગ્રીની ગોઠવણી કરવાનું સાધન, તે ઉપરથી મળી આવે છે એ કારણને લીધે તે ખપનું છે. | હેમાચાર્ય કહે છે કે, “ભીમદેવે સારી રીતે રાજ્ય ચલાવ્યું. તે વ્ય“ભિચારને અપરાધ જ કરતો નહિ. ચેરેને તે યુક્તિથી પકડીને શિક્ષા “કરતે હતો, તેથી તેના રાજ્યમાં ચોરીઓ ઓછી થતી હતી. તે જીવરક્ષા બહુ સારી રીતે કરતે, તેથી વનમાં વાઘવરૂથી પણ કોઈને જીવ લેવાતે નહિ. જે રાજાઓ શત્રુની બહીકથી નાસડું લેતા તે ભીમને શરણે આવી “રહેતા: કેટલાક રાજા તેના રાજ્યમાં ચાકરીએ રહ્યા હતા તેથી તે “રાજા“ધિરાજ” ફહેવાયો. પુંડ અને અંધના રાજાઓએ તેને નજરાણું મોકલ્યાં “હતાં. મગધમાં પણ તેની કીર્તિ પ્રસરી હતી; કવિએ માગધી અને બીજી “ભાષામાં એનાં પરાક્રમનાં વખાણુની કવિતા કરી હતી, તેથી તેની કીર્તિ એટલી બધી પ્રસરી હતી કે તેને જાણે નજરે દીઠે હોયની એમ આઘેના દેશના લોકો તેને ઓળખતા હતા. “એક વાર ભીમના બાતમીદારોએ આવીને તેને કહ્યું કે, ભૂમિ ઉપર અતિ ફૂલાઈ જઈને સિધુ પતિ અને ચેદીનો રાજા આપની કીર્તિને “ધિક્કાર કરે છે. અપયશ આપે છે, આપના ગુણોને અપકર્ષ કરે છે અને આપનામાં દોષ આરોપણ કરે છે. સિધુરાજા તે કહે છે કે “એક વાર હું “ભીમની ખબર લઈશ.” આ રાજાની ધારણાઓ જેવી મોટી છે તે પ્રમાણે “તેનામાં બળ પણ છે. શિવશાણના રાજાને તેણે જિતી પિતાના કટકમાં “રાખે છે, તેમ જ ઘણાએક બીજા બેટન રાજાઓ અને ગઢપતિઓને તાએ કહ્યા છે.” આ બધી વાતો ભીમે જ્યારે સાંભળી ત્યારે તેણે પોતાના પ્રધાનને બોલાવી એ વિષે વિચાર કરવા માંડ્યો, ને એકદમ સેના એકઠી કરીને ૧ ચેદી તે હાલનું ચંદેલ, ગેડવાણમાં છે તે હશે એવી કલ્પના થાય છે. શ્રી કૃષ્ણના શત્રુ શિશુપાલ તે દેશ હ. (ચંદેલ દેશ એ હાલન બુદેલખંડ) વળી જુવે પાછળ પૃ. ૧૦૫ ની ટીપ. ૨ ધારાનગરીના સિધુરાજ(સિધુવ)ને સમય ૯૯૭ થી ૧૦૧૦ને છે. એના પછી ભેજવ થયો છે (૧૦૧૦-૧૦૫૫, તેને અહિં સંભવ છે. આ સ્થાને સિઅધુરાજ તે સિદેશના રાજાને લાગુ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભીમદેવ ૧૧૫ પેાતે ચડ્યો. સિંધની જોડાજોડ પંજાબ છે ત્યાંથી પાંચ' નદીઓના સંગમનું “હેતું પાણી એકઠું મળીને દરિયાના જેવું બની રહે છે. સિન્ધુ રાજા “પેાતાના શત્રુઓને જિત્યા પછી આ જોરાવર કિલ્લાના જેવા પ્રવાહના બળને “લીધે જ સુખે બેસે છે. પર્વત તેાડી તેાડીને તેના માટા પથ્થરાથી ભીમની “સેનાએ પુલ બાંધવા માંડ્યો, તે પૂરા થવા આવ્યે! એટલે જેમ અગ્નિ ઉપર “મૂકેલું દૂધ ઉભરાઈ જાય છે તેમ પ્રવાહના પાણીના ભાગ પડી ગયા તે તે “બીજે ઠેકાણે વ્હેવા લાગ્યા. લીલાં અને સૂકાં બંને જાતનાં લાકડાં, માટી, “તેમ જ પથ્થર, પુલ બાંધવાના કામમાં વાપરવા લાગ્યા. જ્યારે કામ પૂરું “થવા આવેલું ભીમે જોયું ત્યારે તે ખુશી થયા, અને સર્વેને રાજી કરવા “સારૂ સાકર અને મીડાઈ હેંચાવી. પછી, પુલ એળંગીને પેાતાની સેના સહિત “તે સિન્ધમાં ચાલ્યે. ત્યાંના રાજા હુમ્મુકર તેની સામે થયેા ને લડાઈ ચાલી, “ચંદ્રવંશી ભીમ ધણા શૌર્યથી લડ્યો, અને ઘણાને કેદ કરીને સિન્ધના “રાજાને પેાતાના તાબામાં કરી લીધેા.” ત્યાર પછી ભીમદેવ ચેદી ઉપર ચડાઈ કરીને રસ્તામાં જે દેશ આવ્યા “તેના રાજાને તાખે કરતેા ગયા. ચેદીના રાજા કર્યું. ભીમને પાસે આવતે “સાંભળ્યે એટલે પાહાડી અને જંગલી લેાકેાની સેના એકઠી કરી પણ તેણે “ભીમની કીર્ત્તિ વિષે સાંભળ્યું હતું, અને તેને લાગ્યું કે તે જિતાય એવા નથી “તેથી તેની સામે તેને લડવાનું મન થયું નહિ, પણ સલાહ કરવાને વિનતિ કરી. એટલામાં તે એના ઘેાડેશ્વાર અને પાયદળ લશ્કર લડવાને તૈયાર થયાં “હતાં તે આગળ ચાલ્યાં, અને રાજાની નેાબત ગડગડી, તેમ જ ખીન્ન વાદિત્રના નાદ થવા લાગ્યા. આ વેળાએ ભીમદેવને સંધિવિગ્રહી ૧ એ પાંચ નિયાનાં નામ-જેલમ (ઝડલમ), ચંદ્રા (ચીનાખ), રાવી (ઉશ્રા), ત્રિયા (બાડુ), અને સતલજ (સતલદુર) એ સિન્ધુ (સિહર કે ઈંડસ) ને મળે છે. ૨ ૭મુક એ સિંધના હમીર સુમરા (બીજો) હશે. કેમકે તેના સમય એક જ છે. હમીર સુમરે કચ્છ તાબાના કીર્ત્તિગઢના કેશર મકવાણાને મારચો. અને તેને કુંર હરપાળ મકત્રણે ત્યાંથી નાશી ગુહિલવાડના રાજા કહ્યું સેલંકીને શરણે આવ્યા કે ત્યાં તેણે ઇનામમાં ઝાલાવાડ પ્રાંત મેળવ્યા. રૂ કર્ણના પિતાનું નામ ગાંગેયદેવ અને એના પુત્રનું નામ ચાકણું હતું. દાહલ એ ચેદી દેશ કહેવાય છે. હમીર સુમરા સન ૧૦૫૩-૫૪ સુધી હતા. તુ આગળ જગડુ અને વારદેશ પીઠદેવ એ નામના પ્રકરણમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રાસમાળા “દાદર કરીને હતો તેને ચેદીના રાજા ભણી મોકલી કહાવ્યું કે ખંડણી “આપવાનું માન્ય કરશે તે અમે સલાહ કરીશું. દાદરે જઈને કહ્યું કે “અમારા રાજાએ, દશાર્ણવને રાજા, કાશીના રાજા, અને બીજા ઘણું “રાજાઓને તાબે કરી લીધા છે. વળી ભટ્ટ નામે ગજબંધના રાજાએ દૂર દેશથી આવીને પોતાનું શરણુગતપણું બતાવ્યું છે; તૈલીંગને રાજા તૃતીક પિતાનાં હથિયાર છોડી દઈને નમી પડ્યો છે; અયોધ્યાને રાજા, જેણે “આગળ કોઈને ખંડણું આપેલી નહિ તેણે ગાઈના રાજા પાસેથી લીધેલ “ખજાને ભીમદેવને આપી દીધો છે. કર્ણ રાજાએ, થોડી ઘડભાંજ કલ્યા. પછી, બીજા મહેટા રાજાઓ સંબંધી તેને કહેવામાં આવ્યું હતું તેમની “પ્રમાણે વર્તવાને માન્ય કર્યું અને ભીમને તાબે થયે, તથા દાદરની “સાથે તેણે સોનું, હાથિયો, પવનવેગી ઘેડે, અને બીજા મૂલ્યવાન પદા“થોને નજરાણે મેકલ્ય; તે સાથે વળી તેણે માળવાના રાજા જ “પાસેથી સોનાની પાલખી લીધી હતી તે મેકલી. આ બધી ભેટ લઈને સિદ્ધાર્થ પ્રતિનિધિ, ભીમદેવ પાસે પાછો આવ્યો. તેણે સલાહના કરાર “સ્વીકારીને, પોતાના પ્રધાન પાસે બહાલ રખાવ્યા અને જયેત્સવ કરતે “અણહિલવાડ પાછો આવ્યો. ત્યાં નગરના લેકે ઉત્સવનો દિવસ હોય તેમ “સારાં લુગડાં લતાં પેહેરીને આનંદભણ્યા તેના સામા ગયા; કેમકે ભીમના “રાજ્યમાં તેઓ ઉપર કાંઈ સંકટ આવ્યું ન હતું તેથી તેના પ્રતિ પ્રજાની “પ્રીતિ હતી. માત્ર છુપા ચેરથી જ તેઓને રક્ષવામાં આવતા હતા એટલું જ “નહિ પણ ઉધાડા શત્રુઓ તેમનાં શહર ઉપર લુંટ કરી શકે નહિ અને આગ લગાડી દઈને ભયંકર આપત્તિમાં નાંખે નહિ એવી રીતે તેઓને રક્ષવામાં આવતા હતા.” એ પ્રમાણે હેમાચાર્યો વૃત્તાન્ત આપે છે, તેમાં ભીમ અને માળવાના પ્રખ્યાત રાજા ભેજ તથા છેક પૂર્વ ભણના રાજા કર્ણના રાજ્ય વિષે તેણે લખ્યું છે તેની સાથે બીજાઓનું લખવું મળતું આવે છે; અને હેમાચાર્યે પોતાના વર્ણનમાં પંજાબ અને સિન્ધની લડાઈ વિષે સૂચવ્યું છે તે ગજનીના સુલતાન મેદુદના માણસ અને હિન્દુઓ વચ્ચે મુસલમાનોને ૧ ગેરગ ડામર નામ આપે છે. ૨. ઉ. ૨ ને સોનાની પાલખી કર્ણને ભેટ આપી હતી પણ ભીમે જ્યારે ભેજની પાસેથી રાજ્ય લઈ લેવાનો પ્રપંચ રચ્યો ત્યારે તે ભીમ સાથે મળી ગયા હતા અને ટીમને કેટલીક ભેટ (વા ધાર શન્યક ઇતિહાસ પૃ. ૬૪) આપી તે સાથે પેલી પાલખી પણ ભીમને અપલુ કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભીમદેવ ૧૧૭ ધર્મક્ષેત્રમાંથી કુહાડી મૂકવાને માટે ભીમના સમયમાં લડાઈ ઉઠી હતી તેની સાથે સંબંધ ધરાવતું હોય એમ જણાય છે; આ લડાઈમાં ભીમદેવે કશે ભાગ લીધો ન હતો, એવું બીજે ઠેકાણે લખેલું છે તે ઉપરથી જોવામાં આવશે, પણ ઉલટી તેણે તેમાં સામેલ થવાને ના કહી તેથી એકઠા મળેલા રજપુત રાજાનાં હથિયાર પિતાના ઉપર ખેંચવાનું તેણે કારણે ઉત્પન્ન કર્યું હતું. આ વૃત્તાતને સંબંધ બીજ પ્રમાણે ઉપરથી મળી આવે છે તે અમે હવે લખિયે છિયે.. માળવાને પરમાર રાજા, સિંગભટ', આ વેળાએ પુત્ર વિનાને હતે. તેને મુંજ-ઘાસની ઝાડીમાંથી કઈયે કહાડી નાંખેલે એક છોકરે જડ્યો તેનું નામ તે ઉપરથી મુંજ પાડીને તેણે નિજપુત્ર કરી લીધું. ત્યાર પછી સિંગભટને સીંધલર નામે એક કુમાર થયો. પિતાના મરણવસરે સિંગભટે મુંજને પાસે બોલાવીને તેને પોતાની પછવાડે ગાદિયે બેસારવાને મનસુબે હતો તે કહી બતાવ્યો અને તે જ વેળાએ તેના જન્મ સંબંધી અને તેને નિજપુત્ર કરી લેવા સંબંધી સર્વ જે ખરેખરૂં હતું તે તેને કહી દીધું, ને તેને સમજાવ્યું કે, તારા ભાઈ સીંધલ સાથે પ્રીતિભાવથી રહેજે. મુંજે ગાદિયે બેઠા પછી, તેના ડાહ્યા પ્રધાન રૂદ્રાદિત્યના આશ્રયથી પિતાનું રાજ્ય વધાર્યું, પણ સિંગભટે તેને છેલ્લી શીખામણ દીધી હતી તેથી અને તેના જન્મ વિષેની વાતથી તેની સ્ત્રી જાણતી હતી, એટલા માટે તેને મારી નાંખીને, અને ગાદીના ખરા વારસ સીંધલને માળવામાંથી કુહાડી મૂકીને પિતાને નિર્દય સ્વભાવ દર્શાવ્યો. સીંધલ સ્વભાવને ઉન્મત્ત હતો માટે, અને મુંજની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા હતા તેથી, મુંજને ક્રોધ ચડ્યો હોય એમ જણાય છે. કેટલાક સમય સુધી તે તે ગૂજરાતમાં કાસદ કરીને ગામ છે ત્યાં રહ્યો (સે વશા અમદાવાદથી સુમારે ચૌદ ગાઉ ઉપર કાશિંદ્રાપાલડી છે તે હશે.) છેવટે સીધલ માળવામાં પાછો આવ્યો ત્યાં મુંજે તેનો સત્કાર કરી રાખ્યો, અને રાજ્યને ભાગ તેને સ્વાધીન કર્યો પણ આ મેળાપ ઘણું દિવસ ચાલ્યો નહિ. મુંજે આખરે સીધલને પકડીને કેદ કર્યો અને તેની આંખો પહાડી લીધી. પ્રસિદ્ધ ભેજ રાજા, સીંધલને પુત્ર હતું. તે તેની બાલ્યાવસ્થામાં યુદ્ધકળામાં પ્રવીણ થયે, તેમ જ શાસ્ત્રને તે જાણ થયું, પણ જેશિયોએ ૧ સિંહભટ, સિંહદા, શ્રીહર્ષ એવાં પાઠાન્તરે નામ છે. ૨ સિધુલ, સિલ્વરાજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ܬܪܪ રાસમાળા તેના નીચે પ્રમાણે બબિષ્ટ જન્માક્ષર વર્યો, તેથી, મુજ રાજાને તેના ઉપર કોધ ઉત્પન્ન થયો. पंचाशत्पंचवर्षाणि सप्तमासं दिनत्रयम् । __ भोजराजेन भोकव्यः सगौडो दक्षिणापथः ॥ અર્થ-બાજરાજા, પંચાવન વર્ષ, સાત માસ અને ત્રણ દિવસ સુધી દક્ષિણું પથ અને ગૌડનું રાજ્ય ભગવશે.” રાજાએ જાણ્યું કે, ભેજ ગાદિયે બેસશે તે મારા પુત્રને રાજ્ય મળશે નહિ તેથી તેને મારી નાંખવાને નિશ્ચય કર્યો, પણ એને પ્રાણ લેવાને જેઓને મોકલ્યા હતા તેઓ એની સુંદરતા અને સગુણ જોઈને એને મારી નાંખવાનું કામ કરી શક્યા નહિ. રાજાએ તેમને સોંપેલા કામ વિષે પૂછયું ત્યારે તેઓએ તેને કહ્યું કે અમે અમારું કામ પૂર્ણ કર્યું છે. એમ કહીને જે તેઓને કાગળ આપ્યો હતો તે રાજાના હાથમાં મૂકે તેમાં નીચે પ્રમાણે લખેલું હતું – मान्धाता स महीपतिः कृतयुगालंकारभूतो गतः सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते नैकेनापि समंगता वसमती मन्ये त्वया यास्यति ॥ અર્થ-સત્યુગના અલંકાર રૂપ માધાતા મહીપતી મરી ગયે; જેણે મહા સમુદ્રની ઉપર પાજ બાંધી, અને જેણે દશ મસ્તકવાળા રાવણને નાશ કર્યો એ પૃથ્વીપતિ રામ પણ કયાંય જતો રહ્યો; તેમ જ, એ વિના યુધિહિર આદિ લઈને બીજા રાજાઓ સ્વર્ગે ગયા પણ તેમનામાંથી કેઈની સાથે પૃથ્વી ગઈ નહિ, તથાપિ મને લાગે છે કે, હે મુંજ રાજા! એ પૃથ્વી હવે તારી સાથે આવશે. ૧ અંગ્રેજીમાં છ માસ લખ્યા છે તે ભૂલ થયેલી જણાય છે. ૨. ઉં. ૨ આ વિષે એવી કથા છે કે બંગાલાના (વંગ અથવા બંગ દેશના) ભૂપાળને વત્સરાજ નામે યોદ્ધો હતે તેને એક ગામ આપવાની લાલચ દઈ મુંજે ભેજને મારી નાંખવાનું કામ સંપ્યું હતું. તેને આ કામ અયોગ્ય લાગ્યું હતું, પણ રાનની મરજી રાખવાને એ કામ તેણે નામનું જ માથે લીધું, ને ભેજને વનમાં લઈ ગયા પણ માયા વિના છાનોમાને પાછો આણ એક ભોંયરામાં સંતાડી મૂકયો ને રાજાની ખાતરી કરી આપવા સારૂ તેને એક કૃત્રિમ માધું કરીને બતાવ્યું. ૨. ઉ. ૩ કાગળ નહિ પણ વડના પાંદડા ઉપર લોહીવડે જે લખી આપ્યું હતું એવી કિવદંતિ છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભીમદેવ ૧૧૯ આ શ્લોક વાંચીને મુંજને ઘણે ખેદ છે અને આવા કુમારને મારી નંખાવ્યો તેથી તેની આંખમાં આંસુ આવ્યાં. પછીથી તેને કહેવામાં આવ્યું કે ભેજને જીવ લીધે નથી. આ સાંભળીને તેને ઘણે હર્ષ થયો ને ભેજને પોતાની પાસે મંગાવીને તેને યુવરાજ કરી સ્થા. દંતકથા એવી છે કે, કચ્છના મહાના રણની પૂર્વમાં એક પ્રદેશ છે તેને બ્રાહ્મણે ધર્મારણ્ય કહે છે તેની યાત્રા કરી, મુંજ રાજાએ પિતાનાં પાપ નિવારણની વાત પ્રસિદ્ધ કરી, ત્યાં તેણે એક નગર વસાવ્યું તે હજી સુધી મુંજપુર કહેવાય છે. તિલંગાનાર દેશના રાજા તૈલપદેવ ઉપર ચઢાઈ કરવાને મુંજ હવે તૈયાર થયા. તે વેળાએ તેના પ્રધાન રૂદ્રાદિત્યે તેને ઘણો સમજાવ્યું અને આગળની લડાઈમાં નાશ થયા હતા તે કહી બતાવ્યું, તથા આગળનું એક ભવિષ્ય વર્તેલું હતું કે, માળવાને રાજા જે ગોદાવરી નદી ઉતરીને પાર જાય તે તેને નાશ થાય, તે વચન આ વેળાએ તેને ફરીથી કહી સંભળાવ્યું. રૂદ્રાદિત્યનું વાયું મુંજે ગણુકાયું નહિ તેથી ખોટા પરિણામની અગમ વેદનાને ખેદ તેના મનમાં ભરાઈ ગયું એટલે પિતાની પ્રધાનપણાની જગ્યા ઉપરથી તેણે હાથ ઉઠાવ્યો અને તરત જ પછી મરણ પામ્યો. મુંજ રાજાએ હઠીલાવેડા કરીને પોતાનું ભાગ્ય ખેળ્યું, અને તૈલપદેવની સેના સામે લડ્યો, તેમાં તે હા, ને કેદ પકડાયે. આ વેળાએ એના પ્રધાને એને બચાવાની યુક્તિ કરી હતી તેથી છૂટી ગયો હતો, પણ એને કેદમાં છતાં, તૈલપદેવની બહેન મૃણાલવતીની સાથે પ્રીતિ બાંધી હતી તેને છાની વાત કહી, એટલે તેણિયે તેને દગો દીધો. હવે તે મુંજની ઘણું જ હલકી ૧ પાટણ પાસેના મેઢેરા અને તેની આસપાસની ભૂમિને ધર્મારણ્ય કહે છે. ૨. ઉ. ૨ પૃષ્ઠ ૫૮ ની ટીપ જુવો. ૩ કાણપિંજરમાં મુંજને પૂર હતું ત્યાં સુધી ભોંયમાં સુરંગ ખોદાવી હતી તેમાં થઈને માળવામાં નાશી જવા મૃણાલ દેવીને મુંજે કહ્યું પણ તે વયે મુંજના કરતાં મહટી હતી તેથી તેને લાગ્યું કે હવાણાં મને પટરાણ કરવાનું મુંજ કહે છે પણ ઘેર જઈ જવાન રાણિયોને સમાગમ થયેથી મારા ઉપર અભાવ થશે માટે એની સાથે જવામાં માલ નથી; આ વિચાર કરીને તેણે પોતાના ભાઇને મુંજના પલાયન સંબંધી સુરંગ વિષેની વાત કહી દીધી, તેથી નુકસાન થવાથી મુંજ છે કે जा मति पच्छइ सम्पजइ, सा मति पहिली होइ, मुञ्ज भणइ मुणालवइ, विघन न वेठइ कोइ. ૪ સાત દિવસ સુધી તૈલપ દેવે બિચારા મુંજને ખાવાનું આપ્યું નહતું આખા . નગરમાં ઘેર ઘેર ભીખ મંગાવી હતી. આ વેળાએ નાદે જુદે પ્રસંગે મુંજના મનમાં જે વિચાર ઉત્પન્ન થયેલા તે સર્વે વાંચવા જોગ છે, કેમકે તે તેનાં અનુભવનાં વાકય છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ રાસમાળા અને માઠી વલે કરી, અને છેવટે જ્યાં હલકા અપરાધિને ફાંસી દેવામાં આવતા હતા ત્યાં લઈ જઈને તેનું માથું કાપી નાખ્યું અને તૈલપ રાજાના મેહેલની પડોશમાં, પ્રેતમાંસ ખાનારા પક્ષિયો પાસે ચુંથાવા સારૂ તેનું માથું એક લાકડીમાં બેસી રખાવ્યું. કહે છે કે, મુંજ રાજાએ, પૃથ્વીના ભૂગોળશાસ્ત્ર વિષે વર્ણન લખ્યું છે. તે પછવાડેથી ભેજ રાજાએ સુધારીને પાંશરું કર્યું છે. તેણે વિદ્યાને ઘણે આશ્રય આપેલે જણાય છે, તે તેના મરણ પછી નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે તે ઉપરથી પણ દેખાઈ આવે છે –“સદ્ગુણસંચય મુંજ “મૃત્યુ પામ્યો ત્યારે લક્ષ્મી શ્રીકૃષ્ણની પાસે જતી રહી, શૌર્ય શ્રીવીરને ઘેર ગયું; પણ સરસ્વતીને કોઈને આશ્રય લેવાનું રહ્યું નહિ.” મુંજની પછવાડે શ્રી રાજા ગાદીપતિ થયો, તે અણહિલવાડને સેલકો પહેલા ભીમના સમયમાં થયે. ગ્રંથકર્તાઓને તેઓના વર્ણવ્યા પ્રમાણે સર્વ રાજગુણને ભરેલ ભોજ રાજા મળી આવ્યો. તેને વિષે તેઓએ એવું કહ્યું છે કે, તે નિત્ય નિત્ય પ્રતિ એવા વિચાર કરો કે, ભાગ્ય છે તે સદા સરખું ચાલતું નથી, અને જિવતર જળતરંગની પેઠે ક્ષણભંગુર છે. આવા વિચાર ઉપરથી, તેની પાસે જેઓ આવતા તેમને તે મનમાન્યું આપતે. માંગણ, ખેલાડી, બ્રાહ્મણ, ચોર આદિ તેની પાસેથી હણું લેવાને જે તેના મહેલમાં જતા તેઓને શ્રી ભેજની ઉદારતાને લીધે સમાન રીતે મળતું. આવો છૂટો હાથ નહિ મૂકવા વિષે તેને તેના પ્રધાને વિનતિ કરી તે ઉપરથી તેને અધિકારથી દૂર કર્યો. તેના મનમાં આવતું કે, બલિરાજા, કર્ણ અથવા વિક્રમાદિત્ય એ સર્વથી વધીને, કેઈએ આગળ નહિ આપેલાં એવાં દાન મેં આપ્યાં છે. આથી તેને આનન્દ થતું હતું. એના અમર્યાદ મોકળા હાથનો ઉપાય એની મેળે જ થયો, કેમકે એક કવિ આવ્યો કે તેના એક પ્રકાશમાન ગુણાનુવાદ કાવ્યનો રાજાએ બદલો આપે કે તે જ વેળાએ એક બીજું વધારે સરસ કાવ્ય કહી સંભળાવ્યું, તેથી ભેજરાજાની છેલ્લી વારે હાર ૧ એશિયાટિક રીસચીઝ ભાગ ૯ મો પૃષ્ઠ. ૧૭૬ મા ઉપરથી. ૨ મુંજને ફાંસી દેતી વેળાએ ઇષ્ટદેવનું સ્મરણ કરવા કહેતાં તે બોલ્યો કે - लक्ष्मी यास्यति गोविन्दे वीरश्रीवरिवेश्मनि । __ गते मुंजे यश:पुंजे निरालंबा सरस्वती ॥ (ગીતિ.) યશ ઢગ મુંજ જવાથી, લક્ષમી ગાવિંદને ઘરે ગઈ છે. વીર શ્રીવીરધર ગઈ, સરસ્વતી તે નિરાશ્રયી થઈ છે. ३ श्रियश्च चलतां निज चेतसि चिन्तयन् कल्लोललोलं निजं जीवितं च Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભીમદેવ ૧૧ થઈ, અને પેાતાની આટલી બધી પ્રશંસા કરનારની સાથે, ખરાખરીપણું રાખવા સારૂ વિતે છાના હેવાનું કહેવાની અગત્ય પડી. ભાજની સાથે સલાહ કરવા સારૂ ભીમદેવે સંધિવિગ્રહ કરવાવાળા પ્રતિનિધિયા મેાકલ્યા હાય એમ જણાય છે; પણ આ બન્ને પ્રતિપક્ષી રાજાએ વચ્ચે મ્હેણુ ચાલ્યું તેમાં એક બીજાને સવિનય લખવાને ઠેકાણે વધારે ઉપમ!ભરેલી કવિતાઓ લખી મેાકલવામાં આવી એ વિના બીજો કશે પરિણામ થયે। નથી. અને આવી કવિતાની લડાઈ ચલાવવામાં અણહિલવાડના ચંચળ ચેાહ્યા કરતાં કદાપિ ભેાજ રાજા વધારે યેાગ્ય ધારવામાં આવ્યેા હશે એ વાત ખરી, તથાપિ સર્વ જોતાં ભીમદેવને હાથ ખરેખરા ઉપર રહ્યો છે એ વાત માન્ય કરવી જ જોઇયે. એક સમયે માળવામાં મોંધવારી ઘણી વધી ગઈ એટલે ભાજરાજા ગુજરાત ઉપર ચઢાઈ કરવાને તૈયાર થયા, પણ ભીમદેવના પ્રતિનિધિ ડામરે (અમને લાગે છે કે હેમાચાર્યે જેને દામેાદર લખ્યા છે તે) તેને વિચાર ૧ સેત્તુંગ પ્રમાણે મૂળ વાત એમ છે કે, જે નવી કવિતા કરી લાવતું તેને એક લાખ રૂપિયા ભાજ આપતાં, તેથી મતિસાગર પ્રધાને ચાર એવા પંડિત રાખ્યા કે કાઈ નવી કવિતા એક વાર ખાલે કે એક પંડિત તુરત જ તેની તે કવિતા તે જ વેળાએ કહી સંભળાવે, પછી બીજાના સાંભળવામાં બે વાર આવે એટલે તે પણ ધારણ કરીને નવી કવિતા તે જ વેળાએ કહી સંભળાવે તેમ જ ત્રીજાને ત્રણ વાર શ્રવણ થતાં તે પણ આવેલા કવિની નવી કવિતા તે જ વેળાએ કહી સંભળાવે, ચેાથાને ચાર વાર શ્રવણ થતાં તે ધારણ કરીને તેની તે જ કવિતા તેના વારે આવતાં કહી સંભળાવે. આમ થવાથી ખરું જોતાં, આવેલે। કવિ નવી કવિતા કરીને ખેલે પણ એક પછી એક ચારે પંડિત તે પાછી કહી સંભળાવે, એટલે નવી ગણાય નહિ. આ યુક્તિ એક કવિના સમજવામાં આવી, એટલે તેણે નીચે પ્રમાણે નવી કવિતા કહી સંભળાવી. देव त्वं भोजराज त्रिभुवन विजयी धार्मिकः सत्यवादी । पित्रा ते मे गृहीता नवनवतियुता रत्नकोव्यो मदीयाः ॥ तांस्त्वं मे देहि राजन् सकलबुधजनैर्ज्ञायते वृत्तमेतत् । त्वं वा जानासि नो वा नवकृतिरथचेल्लक्षमेकं ददस्व ॥ અર્ધ-હે દેવભાજરાજ ! તું ત્રણે ભુવનને વિજેતા છે, ધાર્મિક અને સત્યવાદી છે; તારા પિતાએ મારી પાસેથી ૯૯ અયુત રત્ના ઉછીનાં લીધાં છે. હે રાજન! એ રત્ના મને પાછાં આપ; આ રત્ના ઉછીનાં આપ્યાનું વૃત્તાન્ત તારી સભાના બુધજન કવિ અને જાણે છે, અગરતા તું જાણે છે; પણ જો તમે કાઈ ન જાણતા હૈ। તે મને આ નવા શ્લાક ગણીને એક લાખ આપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ રાસમાળા પેશ જવા દીધો નહિ તે એવી રીતે કે તિલંગાના રાજા તૈલપની સાથેનો અસલી કજિયો પાછો ઉભો કરવાની યુક્તિ કરી. આ રાજા જ્યારે માળવા ઉપર ચડાઈ કરવાને તૈયાર થયો ત્યારે, ભીમદેવે જેવા કહ્યા તેવા કરાર કરી તેની સાથે રાજીથી સલાહ કરવાને ભેજ તૈયાર થયો. આ સર્વ વિષયની ચિંતાથી ભેજ જ્યારે છૂટો થયે ત્યારે, ધારા નગર છે ત્યારથી ધારને સાધારણ નામે ઓળખાય છે તે સ્થાપવાના અથવા તેની ફરી સ્થાપના કરવાના કામમાં તે રોકાયે. પછી, જ્યારે ભીમદેવ સિબ્ધ ઉપર ચડાઈ કરવાના કામમાં મળ્યો (સે વિશા તે જેને વિષે આગળ સૂચના કરવામાં આવી છે તે જ હશે.) ત્યારે ભેજરાજાએ ગુજરાત ઉપર ચડાઈ કરવાને લાગ સાધો. કુળચંદ્ર કરીને એક સાહસિક પુરૂષ સેના લઈને ચાલ્યો અને રાજાના જન્માક્ષરમાં આવતું હતું કે તે દક્ષિણ અને ગડદેશને ધણું થશે તે ભવિષ્ય પૂર્ણ કરવાને તેણે કેલ આપ્યો. ભીમદેવ અણહિલપુરમાં હતો નહિ તેવામાં કુળચન્દ્ર નગરમાં પેઠે, અને તે લુંટીને મહેલના દરવાજા આગળ જ્યાં ઘડી ઠોકાતી હતી ત્યાં કેડિયે દાટીને જયપત્ર લખાવી લઈ માળવે પાછો ગયો. ત્યાં ભજે તેને આદરસત્કાર કર્યો, પણ નાશ થયેલી જગ્યામાં મીઠું ડાટવાને બદલે કોડિયે ડાટી તેથી તેને ઠપકે દીધો અને કહ્યું કે, એથી તો ઉલટા આપણને માનશુકન થયા, કેમકે, આગળ ઉપર માળવાનું ધન ગૂજરાતમાં જશે. આગળ આપણું જોવામાં આવશે કે, યશોવર્મા જે ભેજના વંશમાં થયે તેના વારામાં આ ભવિષ્યકથન પૂર્ણ થયું છે. એમ કહે છે કે, ભીમદેવ છાને માને ભેજના દરબારમાં ગયો ૧ જુવે પાછળ પૃ. ૧૧૯ મુંજના સમયમાં કલ્યાણના સેલંકીને તૈલપ રાજા સન ૯૭૩ થી ૯૯૭ સુધી હ. તેથી આ તૈલપ રાજા ભોજના સમયમાં હતો નહિ, પરંતુ તૈલપથી બીજે રાજા સયાશ્રય સન ૧૦૦૯ સુધી હતા. ભોજરાજને સમય સન ૧૦૧૦ થી ૧૦૫૫ સુધીનો છે એટલે તે પણ નહિ તેમ જ ત્રીજા વિક્રમાદિત્ય પછી થયે તે પણ નહિ તથા પછી જયસિંહ અથવા જગદેકમાલ જે તૈલપને પત્ર તે સન ૧૯૧૯ થી ૧૦૪૩ સુધી હો, તથા તેને પુત્ર સામેશ્વર ૧૦૪૩ થી ૧૦૬૮ સુધી હતો. આ છેલ્લા બેમાંથી એકને સંભવ જણાય છે. ભેજચરિત્રમાં લખ્યું છે કે ભેજના દરબારમાં એક નાટક ભજવી બતાવવામાં આવ્યું તેમાં તૈલપ મુંજને મારી નાંખ્યાનો પ્રસંગ પ્રત્યક્ષ કરી બતાવ્યો તે જોઈને જે સેના સહિત તલ૫ ઉપર આક્રમણ કરી તૈલપને પકડી તેનો શિરચ્છેદ કરો. અહિ તૈલપ લખ્યો છે તે નહિ પણ તેને બદલે જયસિંહ સમજ. જયસિંહને કુમાર સેમેશ્વર થયો તેણે માળવા ઉપર આક્રમણ કર્યું છે એ પણ ચાલતા આવેલા વેરભાવને લીધે જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભીમદેવ ૧૨૩ હતે; ત્યાં તેણે પ્રતિનિધિ ડામરના માણસને વેષ લીધો હતો, પણ આ સાહસિક કૃત્યનું કાંઈ ફળ થયું હોય એમ જણાતું નથી. એક બીજી વેળાએ એવો બનાવ બન્યો હતો કે, ધારાનગરીના દરવાજાની પાસે, ભેજની કુલદેવીની પૂજા કરવા તે ગયે હતું, તેવામાં, ગૂજરાતના ઘોડેશ્વારે જે તેના રાજ્યમાં એટલા બધા આગળ પેશી ગયા હતા કે તેઓએ તેને લગભગ પકડીને કેદ કર્યો હોત એ અવસર આવ્યો હતો. આ બન્ને રાજાઓ પોતપોતાના આખા રાજકારભારની વેળામાં એક બીજાના સામાં હતા એમ ખુલ્લું દીસી આવે છે. દેલવાડા અથવા આબુ પર્વતની સપાટ ભૂમિ ઉપર દેવાલયોને જે પ્રદેશ કહેવાય છે તેમાં શ્રાવક લોકોનાં આરસપહાણનાં દેરાસરે છે. તેમાંનું એક અતિ ભવ્ય છે; તે ઉપર લેખ લેતાં, સન ૧૦૩૨ (સં. ૧૦૮૮)માં વિમળશાહે બંધાવ્યું હતું. આખ્યાયિકામાં લખ્યા પ્રમાણે, એ ઠેકાણે શિવ અને વિષ્ણુનાં દેવાલય હતાં, પણ વિમળશાહે આબુ ઉપરની બીજી જગ્યા પસંદ કરવાને બદલે આ જગ્યા પસંદ કરી, અને તેના ધર્મને જય થવા સારું લક્ષ્મીને તેણે આશ્રય લઈ બાંધવા ધારેલાં પવિત્ર દેરાસરે સારું જેટલી જગ્યા જોઈએ તેટલી જગ્યા ઉપર પથરાઈ રહે એટલા રૂપિયા આપવાનું સાટું કર્યું. આ તેની માગણી સ્વીકારાઈ; પણ આ શાસ્ત્રાનુસાર દેવતાઓને પવિત્ર સ્થાને આદિનાથની પહેલ વેકી જ સ્થાપના થઈ. આ વેળાએ અચળેશ્વરને કિલ્લે જે રાજાના કબજામાં હતા તે રાજાનું નામ ઠંડુરાજ પરમાર હતું, તે અગ્નિકુંડમાંથી પ્રકટ થયેલા ક્ષત્રીના વંશમાંથી થયેલા કાન્હડદેવને ત્યાં જન્મ્યો હતો. ઠંડુરાજની ચંદ્રાવતીપુરી હતી, તેનાં ખંડેર હજી સુધી છે. આપણે જોયું કે એના પૂર્વજોએ અણહિલવાડના રાજા- . એનું અધિપતિપણું માન્ય કર્યું હતું, પણ લેખમાં લખ્યું છે કે ઠંડુરાજે ભીમદેવની ચાકરી છોડી દીધી હતી અને ભેજની સાથે મિત્રાઈ કરી હતી. આ કારણ માટે ગૂજરાતના રાજાએ વિમળશાહને દંડપતિને અધિકાર આપીને આબુ ઉપર મોકલ્યો. અને તે આ અધિકાર ઉપર હતા તેવામાં જ અંબાભવાની માતાએ રાત્રે સ્વમમાં તેને દેખા દીધી અને યુગાદિનાથનું દેરાસર બાંધવાની આજ્ઞા કરી. ૧ એને વિમલવસહિ એટલે વિમલશાહનાં દેરાં કે દેલવાડાનાં દેરાં કહે છે. ૨ આબુ ઉપર ધજુક રાજા રાજ્ય કરતે હતો. એણે ભીમદેવની હુકુમત કબુલ કરી હતી અને તે એને ઉમરાવ બન્યો હતો તેથી સાબુના પરમારની પ્રસિદ્ધ બહુ કમી થઈ ગઈ હતી. (ધાર રાજ્યને ઇતિહાસ, પૃ. ૩૭.) ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪ રાસમાળા આરાસુરના પર્વત ઉપર, અંબા ભવાનીના પ્રસિદ્ધ દેરાની પાસે, કુંભારિયામાં દર બંધાવનાર પણ એને એ જ વિમળશાહ હતો. દેલવાડામાં તેણે ભવ્ય દેરું બાંધ્યું છે તેના જેવી જ બાંધણુનાં આ પણ છે, અને કહે છે કે એ બંનેની વચ્ચે ભીતર રસ્તો છે. આ સંબંધી વૃત્તાન્ત હવે પછી લખવામાં આવશે. આ વેળાએ, દેહલ ભૂમિ જે હાલમાં તિપેરા કહેવાય છે તેની ઉપર અને પવિત્ર ક્ષેત્ર કાશીનગર અથવા વાણુરસીમાં કર્ણનામે રાજા રાજ્ય કરતો હતો, તે દેવતદેવીને પુત્ર હતો. આ રાણું પિતાને ધર્મનિષ્ઠ૫ણને લીધે પ્રસિદ્ધ છે, તે આ રાજાને પ્રસવ કરતાં જ મરણ પામી હતી. શુભ લગ્નમાં એનો જન્મ થયે હતા તેથી તેનું રાજ્ય ચારે દિશામાં વધી ગયું હતું ને એકસો ને છત્રીસ રાજાએ કર્ણના કમળપાદની પૂજા કરતા હતા. ઉજજયિનીના રાજા ભેજની કીર્તિની કર્ણને અદેખાઈ આવી તેથી તે તેના ઉપર ચડાઈ કરવાને તૈયાર થયે, અને એટલા માટે સરહદના એક ગામડામાં ભીમદેવને સમાગમ કરીને તેની સાથે બંદોબસ્ત કર્યો કે, પશ્ચિમ દિશાએથી માળવા ઉપર હલ્લો કરીને તમારે એનું લક્ષ ખેંચવું, એટલે બીજી બાજુએથી હું હë કરીશ. ભીમદેવે તેમ કરવાને હા કહી. આ પ્રમાણે ભેજરાજાના ઉપર બે રાજાઓનાં આક્રમણ થયાં, અને તેઓની સામે લડાઈ કરવાને તેને મન અનુકૂળ આવે એમ હતું નહિ તેથી પિતાના દેશમાં આવવાના પહાડી રસ્તા હતા તેને નાકે ડેધારે મૂકીને તે તો બેસી રહ્યો. આ સમયે ભીમદેવે ડામરને પોતાને પ્રતિનિધિ ઠરાવીને રાજા કર્ણની છાવણીમાં રાખ્યો હતો. તેની પાસેથી સમાચાર મેળવવા સારૂ ભીમે પોતાના દૂતને મોકલ્યો; તેને ડામરે એક ગીતિ શીખવી તે તેણે આવીને ભીમદેવને કહી સંભળાવી':– गाथा-अम्बय फलं सपक्कं, विण्टं सिढिलं समुन्भडो पवणो साहा मिल्हणसीला, न याणिमो कज परिणामो ॥ આંબે કેરી પાકી, ડીટું ડેડળી ગયું છેક તેનું; પવને ડાળી ધ્રુજે, શુંય છેવટ આવશે અરે એનું. ભીમદેવે આ ગીત સાંભળીને શાન રહેવાનો નિશ્ચય કર્યો. ભેજ રાજાને લાગ્યું કે હવે મારે પરકમાં જવાની તૈયારી છે એટલે પુણ્યદાન કરાવ્યું, અને રાજ્ય ચલાવવાનું કામ પોતાના સુભટોને સંપીને તેઓને આજ્ઞા ૧ પાણીપતની લડાઈ થતાં પહેલાં ભાઉ સાહેબે પણ એ જ પ્રમાણે સમશ્યા કરી છે તે એશિયાટિક રીસર્ટીઝના ભાગ ત્રીજાને પૃષ્ઠ ૧૫૫ મે પાને નીચે પ્રમાણે લખી છે. ૧ “પ્યાલો ટકાટક ભરાયો છે, હવે બીજું એક ટીપું તેમાં સમાઈ શકે એમ રહ્યું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભીમદેવ ૧૨૫ કરી કે હું મારી સાથે કાંઈ લઈ જ નથી એવું બતાવવાને સ્મશાનમાં શબ લઈ જતાં મારા હાથ ઉઘાડા રખાવજો.' ભેજ રાજાના મરણની કર્ણને જાણ થઈ એટલે તે ધાર ઉપર ચડીને આવ્યો, તેને તેણે નાશ કર્યો, અને રાજભંડાર બધે પોતાના કબજામાં કરી લીધો. ભીમદેવની વતી ડામરે લુંટને ભાગ માગે, તેને એવો ઠરાવ કર્યો કે માળવાનાં દેવાલયોની ઉપજ ગૂજરાતના રાજાએ ખાવી. કેટલાંક વર્ષ સુલતાન મહમુદના ક્રમાનુયાયિઓનું ધ્યાન પોતાના દેશના કજિયામાં ગુંથાયું હતું તેથી હિન્દુસ્તાનના કારભારમાં વચ્ચે પડવાને તેમને બની આવ્યું ન હતું, અને તેના મરણ પછી તેરમે વર્ષે તેને પાત્ર સુલતાન મૌદૂદ જ્યારે ગાદી ઉપર હતો ત્યારે હિન્દુના ઉપર જુલમ કરનારું પરરાજ્યનું ધુસરું પહાડી નાંખવાને તેઓએ મહા પ્રયત્ન કર્યો હતો. સન ૧૦૪૩ માં, ફેરિસ્તાના લખવા પ્રમાણે, દિલ્હીના રાજાએ બીજા હિંદુ રાજાઓની સાથે મળીને, મેહૂદના સરદાર પાસેથી હસી, તાહનેસર (સ્થાનેશ્વર) અને તેઓના તાબાનાં રાજ્ય પાછાં લઈ લીધાં. ત્યાંથી રજપૂતે નગરકોટના કિલ્લા ભણી ચાલ્યા, તેને ચાર મહિના સુધી ઘેરો ઘાલ્યો એટલે કિલેદારોને ખાવાપીવાનું દુઃખ પડવા માંડયું, અને કેાઈના ભણથી આશ્રય મળવાને રહ્યો નહિ, તેથી તેમને શરણ થઈ જવાની અગત્ય પડી. હાથમાં પાછા આવેલા દેવાલયમાં મહાદેવની પાછી સ્થાપના થઈ, અને આવો ધર્મને વિજય થયો, તેથી, લોકોને એટલી બધી હોંસ છૂટી કે, હિન્દુસ્થાનના સર્વ ભાગમાંથી હજારો યાત્રાળ લેકે સેના, રૂપા, ને જવાહરની ભેટ કરવાને, અને ભીમના કિલ્લાના દેવળને મહિમા પાછા ચલાવવાને ત્યાં આવી મળ્યા. રજપૂત રાજાઓને આ જય થયું તેથી તેમના મનમાં ઘણે વિશ્વાસ આવી ગયો, અને મુસલમાન ઈતિહાસકર્તા કહે છે કે, મુસલમાનોનાં હથિયારથી ડરી જઇને શિયાળની પેઠે તેઓ પિતાની ભરાઈ પેસવાની જગ્યામાંથી મુંડી ઉંચી કરી શકતા નહિ તે હવે સિંહનો દેખાવ ધારણ કરીને ઉઘાડી રીતે પોતાના ઉપરીની સામે થયા. ત્રણ રાજાઓએ દશ હજાર અશ્વાર અને અગણિત પાયદલની સેના લઈને લાહેર ઉપર ચડાઈ કરી. સાત મહિના સુધી મુસલમાનેએ શેરિયે શેરી, અને ખંડેરે ખંડેરને બચાવ ૧ આ પ્રસંગે તેણે નીચે પ્રમાણે કથન કહ્યું कसु करु रे पुत्र कलत्र धिक मु करु रे कररुणवाडी एकला भाइवो एकला जाइवो हाथ पग बे झाडी. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ રાસમાળા કરીને તેમનાથી બનતા પ્રયત્ન કરો અને છેવટે તેઓ હારી જવાની અણી ઉપર આવી પહોંચ્યા એવું લાગ્યું, એટલે જિત મેળવવી કે સ્વધર્મને અર્થે દેહત્યાગ કરે એવા સેગન ખાઈને બેઠા અને વ્યુહબંધ આગળ ધસી આવીને તેઓના દુશ્મનને પાછા હઠવાની અગત્ય પાડી. હિન્દુ ગ્રંથકારના લખવા પ્રમાણે, એકઠી મળેલી સેનાની આગેવાની કરનાર, અજમેરને ચહાણ રાજા, વિસલદેવ હતો. હિન્દુઓના ધર્મનું અને સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે છેલી ટક્કર લેવાને એકસંપ થવા સારૂ તેણે જેમ બીજા રાજાઓને તેડ્યા હતા તેમ, એમ કહેવામાં આવે છે કે, અણહિલવાડના રાજને પણ બેલાવ્યો હતો, પણ અગર આગળની વેળામાં જ્યારે સોમનાથનો નાશ કરનાર માથા ઉપર આવી પહોંચ્યો હતો ત્યારે સામાન્ય શત્રુની સામે લડવાને ભીમદેવ સાક્સરના રાજા સાથે મળી ગયું હતું, તે પણ બંને વચ્ચે ચાલતી આવેલી અસલની અદેખાઈને લીધે, ચાહાણ રાજાએ જ્યાં આગેવાની લીધી ત્યાં તેની પછવાડે ચાલવાને ભીમદેવને ઠીક લાગ્યું નહિ, અને ગૂજરાતની સેના અલગ રહી. આણીમગ,વિસલદેવ તે પિતાના અશ્વારો સહિત ઉત્તરોત્તર જય મેળવતો ચાલે, અને અધમ લેકેના નાશથી ધર્મક્ષેત્ર” કહેવાતી ભૂમિ એક વાર ફરીથી તેવી કરવાનું અભિમાનભરેલો લેખ પોતાના કીર્તિસ્તંભ ઉપર કોતરાવાને માનવંતે દાવો તેણે પ્રાપ્ત કરી લીધો.' ચંદ બારેટના રચેલા પૃથુરાજ રાસાના ૬૯ અધ્યાય છે, તેમાંથી એકમાં, અજમેરના રાજાની વાતને ઉઠાવ તથા જય પામેલા એકસંપી રાજાએની સાથે, ભીમદેવના અતડા રહેવાથી લડાઈ ઉઠી તે સંબંધી જે લખેલું છે તે અમારા વાંચનારાઓને નજર કરિયે છિયે. ચંદ બારોટ કહે છે કે “આબુ પર્વત ઉપર યજ્ઞકુંડમાંથી ઋષિએ “એક પુરૂષ ઉત્પન્ન કર્યો, ને તેને રાજપદ આપ્યું. તેના વંશમાંથી મહાન “અને ધાર્મિક રાજા બાલણ નામે ઉત્પન્ન થયે. તેનો પુત્ર વિસલદેવ થયો ૧ એશિયાટિક રીસચઝ પુ. ૭ પૃ. ૧૮૦. ૨ આ તે કર્નલ ટાડે જેને બીર બીલમદેવ લખ્યો છે તે. એણે મહમૂદ ગજનવી સામે બીટલીગઢ અથવા અજમેરને ડુંગરી કિલો (તારાગઢ) ર હતો. ફિરોઝશાહના સ્તંભ ઉપર, એશિયાટિક રીસરીઝના પુસ્તક, ૭ માના પૃષ્ઠ ૧૮૦ પ્રમાણે એનું નામ “વેલ્લાદેવ” અથવા “લદેવ” લખ્યું છે, “' અને “બ' બે મળતા છે તેથી વિસલદેવ સામાન્ય રીતે બીસલદેવ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભીમદેવ ૧૨૭ LL તે વૈશાખ માસના શુદ્ધ પક્ષની પ્રતિપદા અને શુક્રવારે ગાદિયે ખેડા. છત્રીસે શાખાના રજપૂત અને ભાટ લેાકેા એકઠા થયા; વિસલને રાજછત્ર અર્પણુ કહ્યું; તેને કપાલે રાજતિલક કસ્યું; અને બ્રાહ્મણેા વેદ ભણવા લાગ્યા તથા ચંડીનેા પાડે ફરવા લાગ્યા. re ' 46 46 વિસલના મસ્તક ઉપર રાજછત્ર ધરાયું ત્યારે બ્રાહ્મણાએ યજ્ઞકુંડ તૈયાર કરી તેમાં પંચસર મૂક્યા. ધૂમાડા નીકળ્યા, જ્વાળા ચાલી, બ્રાહ્મણાએ મંત્ર ભણતાં અને આશીર્વાદ દેતાં રાજ્યાભિષેક ચો; અને સર્વ “ જન ખેલી ઉઠ્યા-વિસલ, પૃથ્વીપાલ યશવંત થાએ! r યશવંત થાઓ ! ’’ ન્યાય તેણે પાછાં વિસલે નિર્વિજ્ઞ ' "" tr વિસલે ઇન્દ્રના જેવું સુખ ભોગવ્યું; યશ અને આણ્યાં; અજમેર નગરમાં રહેતાં, શત્રુને વશ કરતાં, rr રાજ્ય કર્યું. ઘણાં મહાન નગર તેણે લીધાં; એના રાજ્યમાં આખું જગત્ “ એક છત્ર નીચે આવી ગયું.” વિશ્વકર્માએ જાણે તેનું નગર શૈાભાળ્યું ન હેાય, એવું તેણે શેાભાવ્યું હતું. અધર્મ ક્ઠાડીને તેણે ધર્મ વાસ્યા હતા; પાપનું કામ તેણે એકે t′ r કશું નહિ. પોતાને જેટલા હક્ક તેટલું તેણે લીધું, હક્ક વિના તેણે લેભ “ કહ્યો નથી, ચારે વર્ણ↑ ચાહાણને તામે હતી; ૩૬ શાખાર તેની ચાકરીમાં હતી. વિસલરાજા, ધર્મધુરન્ધર, પૃથ્વીના ઉપર દેવ જેવા પ્રતાપી હતા.” * (( '' “ એક સમયે, વિસલરાજા અરણ્યમાં હરિના શિકાર કરતા હતા, ત્યાં એક સારી જગ્યા જોઈ તે ઠેકાણે તલાવ બંધાવાની તેના મનમાં “ ઇચ્છા થઈ. એક સારી જગ્યા તેણે શેાધી હાડી, ત્યાં પર્વતમાંથી ઝરણું ૧ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ. ૨ ૩૬ શાખાના રજપૂત કહેવાય છે. રજપૂતાની છત્રીય શાખાનાં નામ રાસા પ્રમાણે નીચે પ્રમાણે છે:— ૭. ૬ રવિ, રાશિ, નવ વંશ, કાસ્થ, પરિમાર, સદાવર, ૯ ૧૦ મહુઆણ, ચાલુકય, ચં, સેલાર, અભિયર; A ૧૨ ૧૩ ૧૫ યમત, મકવાણુ, ગરૂગેાહ, ગેહેલપત; ગરૂ આગાહ ૧૬ ૧૭ ૧૯ છાપેાકટ, પરિહાર, રાવ રાઠોડ સુરાસન્તુત: ૧૯ ૨૦ .૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ દેવડા, ટાંક, સિંધવ, અનંગ, પાતક, પડિહાર, કૃધિખંટ; ૨૬ ૨૭ ૨૯ ૨૯ ૩૭ ૩૧ ૩૨ કારટપાલ, કટુવાલ, હન, હરિતક, ગેર, માંખ, મટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રાસમાળા વહેતું હતું. અને અરણ્ય પણ સારું હતું. અહિયાં પિતાના મુખ્ય પ્રધાનને બોલાવ્યો, ને તેને કહ્યું કે, પુષ્કરના જેવું અહિં એક જળાશય બંધાવો. આ પ્રમાણે આજ્ઞા કરીને તે ઘેર પાછો વળ્યો; તેના મનમાં અનહદ આનંદ “થ. ધર્મના પુત્ર યુધિષ્ઠિરના જેવું તેણે રાજ્ય કરવું. વિસલ એ એક પૃથ્વી ઉપર ઇન્દ્ર થઈ ગયો. માથે છત્ર ધારણ કરેલ અને બે પડખે ચંમર જેને “ઢળતાં એ, અશ્વનીકુમારના જેવ, રળિયામણે આંખે દેખાય છે. “પુતાસર, તુંવર છત્રીસ શાખા ત્યાં એકઠી મળી, શુરવીર રાજાએ તેમને પિતાની પાસે બોલાવ્યા; તેમને પાનનાં બીડાં આપ્યાં; ગાંધર્વ લોકે તેની “ કીર્તિનું ગાન કરવા લાગ્યા; રાજા, હસતે મોડે, નીચું ઘાલી રહ્યો; દરબાર “આકાશ અંદર જે દેખાવા લાગ્યો, તેમાં ચેહાણ એ ચંદ્ર હતું. સર્વેની “સલામ લઈને તેઓને રજા આપી. સર્વે ઉડ્યા એટલે માંગણે આશીર્વાદ “દેવા લાગ્યા. એક પ્રહર રાત્ર ગઈ એટલે રાજા મેહેલમાં પધાર્યા, ત્યાં કપૂર, સુખડ, કસ્તુરી અને બીજા સુગંધવાન્ પદાર્થો બેહેકી રહ્યા હતા. “ભેંય ઉપર મૂલ્યવાન અત્તર છાટયું હતું. દીવાનખાનું ભભકદાર રંગેલું “ હતું, તે આનંદ ઉપજાવવાને ગ્ય હતું, તેમાં રાજા પધાર્યા. ત્યાં નાટક“કાર, ગવૈયા અને બીજા ગમ્મત કરાવનારાઓને બોલાવ્યા. તેની માનવંતી “રાણ, પરમારપુત્રીનું સુખ તે ભોગવતે તે રૂપ યૌવનમાં અપ્સરા જેવી હતી, તેને તે પ્રાણુના જેવી પ્રિય હતી, તેને એક ક્ષણ પણ તે વિસાતે નહિ, બીજી કોઈના ઉપર તે કદિ દષ્ટિ કરતે નહિ.” પરમાર રાણિયે સારંગદેવ નામે પુત્રને જન્મ આપે, તે જ્યારે પાકી દુહા. ૩૫ ધ્યાનપાલક, નિકુંવર, રાજપાલ કવીશ; કાલર, કે આ દે, બરને બસ છત્તીશ. ૧ સૂર્યવંશી, ૨ ચંદ્રવંશી, ૩ યાદવ, ૪ કચ્છ (કછવા), ૫ પરમાર, ૬ સાવર (dવર), ૭ ચઆણ, ૮ ચાલુક્ય (સોલંકી), ૯ છંદ (રાંકેલ), ૧૦ શિલાર, ૧૧ આભિચર, ૧૨ દયમત્ત (દાહિમા), ૧૩ મકવાણું (ઝાલા), ૧૪ ગહિલ, ૧૫ ગહિત (સીરિયા), ૧૬ ચારેકટ (ચાવડા, ૧૭ પરિહાર, ૧૮ રાઠોડ, ૧૯ દેવ, ૨૦ ટાંક ૨૧ સિંધવ, ૨૨ અનિધ (અગન), ૨૩ પોતિક, ૨૪ પટિહાર (પ્રતિહાર), ૨૫ દધિખટ, ૨૬ કાર્ટપાલ (કોટ), ૨૭ કોટપાલ, ૨૮ જુન (કુલ કે હુણ), ૨૯ હરિતક હાડા), ૩૦ ગીર ગાડ), ૩૧ કમાખ (માડ કે જેઠવા), ૩૨ મટ (જ), ૩૩ ધ્યાનપાતક (ધાન્યપાલક), ૩૪ નિકુંભ, ૩૫ રાજપાલ, અને ૩૬ કાલછર (કલર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ વ્હેલા ભીમદેવ ૧૨૯ ઉંમરના થયે। ત્યારે કિરપાળ કાયસ્થને સુપ્રત કરીને તેને સામ્ભર નગરમાં મેકલ્યા. આ નગર સાકંભરી દેવીને મનગમતું હતું, અને તે કુંવરના રહેઠાણ સારૂં ઠરાવી રાખ્યું હતું. તેને યેાગ્ય કન્યા મેળવી આપવામાં આવી હતી તે રાવળ દેવરાજની પુત્રી નામે ગોરી, 'કામની પાસે રતિ શાથે, તેમ સારંગદેવને પડખે શાલતી હતી.” આ પ્રમાણે કલ્યાણકારી શકુનિયાળ ચિહ્નથી વિસલના રાજ્યના પ્રારંભ થયેા; પણ તેની ચડતી કળા પછવાડેથી વધારે ઘેરાઈ ગઈ, અને ચંદ બારોટ હે છે કે, એને ગાદી ઉપરથી ઉડાડી મેલ્યેા હતેા તેનું . કારણ દેખીતું છે, તે એ કે, તેની એક રાણી પરમારપુત્રી હતી, તે એકલીના ઉપર જ તે સ રાણિયા કરતાં વિશેષ માહિત થઈ ગયા હતા તેથી ખીજી રાણિયા અને તેમનાં સગાંવાહાલાંઓને અદેખાઈ ઉપજી. તે પણ શિવના આશ્રયથી તેને તેની સત્તા પાછી મળી, ત્યાર પછી તેને ઉપયેગ તેણે ત્રાસદાયક રીતે કરવા માંડ્યો, તેમાં મુખ્યત્વે કરીને તે નિર્ભર્વાદ કામને વશ થઈ ગયા ને એની પ્રજા દેશ છેડીને ટાળે મળી ઉચાળાભરી જવાને તૈયાર થઈ. (c < << નગરવાસી લેાકા, ટાળેટાળાં મળીને, પ્રધાનને ઘેર ગયા, અને કહેવા લાગ્યાઃ સ્ત્રી અને પુરૂષ બંનેના ઉપર સંકટ ગુજરે છે માટે અમે અહિં રહીશું નહિ અને ક્રોધનાં માચ્યાં જતાં રહીશું.' ઉકળેલા લેાકેાને પ્રધાને “ ધીમા પાડ્યા. તેમનામાંથી જે મુખ્ય હતા તેમેને અને રાણિયાને લઇને સર્વે વાજું રાજા પાસે આવ્યું. તેએ હેવા લાગ્યા કે 'ભૂમિનું રક્ષણ કરવાને રાજાએ વ્હાર કરતાં રહેવું. ભૂતળમાં ધણા રાજાએ છે; એવા “ કાંટાનેા નાશ કરવા અધિરાજાએ આક્રમણ કરીને તેનાં નગર અને “ પ્રાન્ત સ્વાધીન કરી લેવાં જોઇયે.’ તેમના હેવાના ભાવાર્થ રાજા સમજ્યા. “ તે મેલ્યાઃ–મારામાં જે ભડકા ઉઠ્યો છે તે તમને દઝાડે છે. વારૂ તમે “ હેા છે. તે પ્રમાણે હું કરીશ; હું કિરપાળને તેડવા મેાકલું છું તે જે જે “દેશ જવાને તમને ઘટિત લાગતું હેાય તે તે દેશ હું ઘેાડે ચડીને તમારી “ સાથે આવું છું.’ “પછી તેણે પેાતાના સર્વે મંત્રિયાને આજ્ઞા આપી, અને કિરપાળને 64 (6 66 ? મુસલમાનેાએ હિન્દની સીમા ઉપરની કેટલીક જગ્યાએ લઈ લીધી હતી તે પાછી હસ્તગત કરવા માટે વિસલદેવના ઉપરીપણા નીચે બધા હિન્દુ રાજા ભેગા ભળ્યા હતા પણ ગૂજરાતનેા ભીમદેવ ભળ્યા ન હતા, કાઈ સોલંકી માન આપવા આવ્યા નહિ વગેરે લખાણ ચંદે કહ્યું છે તે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. જો ભીમદેવ ભેગા ભળ્યા હાત તા મુસલમાનના પગ હિન્દમાંથી નીકળી જાત. ૨. ઉ. . ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ રાસમાળા તેડું મોકલ્યું. તે સામ્બરથી અજમેર નગરમાં આવ્યું. આવીને “રાજાના ચરણનો તેણે સ્પર્શ કર્યો. નજરાણામાં એક તરવાર લાવીને તેના મુખ આગળ મૂકી, તેની મૂઠ અને મિણિયું રત્નજડિત હતાં, રાજાએ “તે કેડે બાંધી; મુહર્ત જાણનારા પ્રવીણ જેશિયેએ શુભ મુહૂર્ત વર્યું. રાજા બે –સારું મુહૂર્ત આપ્યું તે પ્રમાણે નવખંડ પૃથ્વીમાં હું મારી “તરવાર ચલાવીશ, ને આખું જગત હું મારે સ્વાધીન કરી લઈશ; મેરૂના જેવા અચલ રાજાઓ હશે તે પણ હું તેઓને ખંડિયા કરી દઈશ. “અરે! કિરપાળ ! મારું કહ્યું સાંભળ, ખજાને લઈને મારી સાથે ચાલ– “વિસલ સરોવરે આપણું તંબુ ઠેકાવો.” દશે દિશાથે તેણે તેડાં મોકલ્યાં કે બધાએ આવીને મને અજમેર “મળવું. મહાન શ્રીપરિહાર આવીને તેના વાવટાને મળે, નંદેવારના ધણિયે આવીને તેને ચરણસ્પર્શ કરયો, બધા ગહિલાટ (વેલેટી) મેળાને માથે થઈ આવ્યા. રામગર, તુવર, પાવાને ધણું, મેવાડના રાજા મહેશ, દુનાપુરને “મહિલા પિતાના સાથ સહિત આવ્યા. ભલેચ પણ પોતાનું પાયદલ લઈને “આવ્યો, સિંધને રાજા નાશીને સિંધ જતો રહ્યો, ભટનેરના રાજાએ નજરાણે મેક, મુલતાન સુધીના રાજાઓ તેને આવી મળ્યા. જેસલમેર “આજ્ઞા પહોંચી, બધા મહેટા ભૂમિયા તાબે જ હતા; યાદવ, વાઘેલા, મરી, “મહાન ગૂર્જર, સર્વેએ તેના તેડાનું પણું રાખ્યું. અંતરવેદમાંથી કુરંભ “આવે. બધા મહેરે તાબે થઈ તેને ચરણસ્પર્શ કરો. જેતસિંગ આજ્ઞા માથે ચડાવી નીકળે; ને સાથે તચિપુરના રાજાને લેતે આવ્યા. ઘણું પરમાર ઘેડે ચડ્યા; દેર તેની પાછળ ચાલવા આવ્યા; ચંડેલ, દાહીમ એઓએ “તેની પૂજા કરી, તરવાર ધૂમાવીને સર્વે ભૂમિયાને સ્વાધીન કરી લીધા. “કેાઈ સેલિકી માન આપવા આવ્યા નહિ, તેઓ કઠણાશથી તરવાર પકડી આઘા રહ્યા. આવું જોઈને જેતસી ગાલવાલ બેઃ “અજમેરમાં આપણું ઘર અને નગરને સાચવવા થેડી ફેજ મૂકી, આપણે ચાલે, ચાલુક્ય બચી જવાને નથી. કુચ ઉપર કુચ કરતા દ્ધાએ ચાલ્યા પર્વતને રસ્તે, રાજા પિતાને પહેલો ઘા સોલંકી ઉપર કરવાને “ચાલ્યો. ઘણા કિલ્લા તેણે જમીનદોસ્ત કરી નાંખ્યા. તેણે ઝાભેર લીધું ને તેને કેટ તોડી નાંખ્યો; પ્રહાડે માં અને જંગલમાં શત્રુઓ નાશી ગયા. ૧ મેહિલ છે તે મનિક જતથી ઉત્પન્ન થયેલી ચોહાણુની એક શાખા છે– ટાડ રાજસ્થાન, ભાગ ૨, ૪૪૫ એ પ્રમાણે જ બીજા ભાગના પૃષ્ઠ ૪૪૯ માં છે. રાજસ્થાન, ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પહેલે ભીમદેવ આબુ ઉપર ચડી તેણે અચળેશ્વર જેવા; વાગડ તેણે તાબે કરી લીધું, સેરઠ જે ગિરનારની ભૂમિ ત્યાંથી એને માન મળ્યું અને ખંડણી મળી–લડાઈમળી નહિ. “ગુજરાત જે સીતેર નગરની ભૂમિ હતી તેમાં ચાલુક્યરાવ બાલુક યુદ્ધો હતો. સમાચાર સાંભળીને બાલુક ઘોડે ચડી આવ્યો, શિવ અને “દૂર્ગાની તેણે પૂજા કરી. પિતાને ખભે તેણે ભાલે મૂક્યો, તેની સાથે ત્રીસ “હજાર ઘોડેશ્વાર હતા. સીતેર મદઝરતા હાથિયો હતા; બે ગાઉને છે. તેણે છાવણું નાંખી. ચેહાણે ઘુંઘાટ સાંભળ્યો–ચાલુક્ય રાવના ધપવાને “ધુંધાટ રાજા વિસલે સાંભળ્યો. રણઘડ મંગાવીને તે અશ્વાર થયો. રાજ્ય“ડેકે ગજવ્યો, સેનાને ક્રમમાં ગોઠવી દઈ તે આગળ ચાલ્યા. વર્ષા ઋતુમાં જેમ તમરાં અવાજ કરે છે તેવું દેખાવા લાગ્યું; ઢાલો ચકવા લાગી, ભાલા ઝળકારા દેવા લાગ્યા; દ્ધાઓને મન આનંદ હતો, કાયરને મન કષ્ટ હતું, ચાલુક્યની ભૂમિને નાશ કરી દરિયાની ભરતીની પેઠે સેના આગળ ધશી. રસ્તે જતાં નગર, શહેર અને ગામડાં જે આવ્યું તે લૂંટતા ગયા. ચાલુક્ય સમાચાર સાંભળ્યા એટલે ધુંધવાઈને જેમ ભડકે થાય છે તેમ ધુંધવાઈને તે સાવચેત થયો, બાલુકરાય ચાલુક્ય યોદ્ધો, પાણુ મંગાવી હાય; વિષ્ણુનું ચરણામૃત લીધું. હરિને ગળામાં પહેરી લીધા અને બેલ્યો જે કર્થ વા વેરું તથમિ. (આજે હું જય પામવા કે મરવા જાઉં .) જે હું નાણું તે મારા કુળની લાજ જાય. આખી ભૂમિમાં કઈ “યુદ્ધો નથી જ, કે હથિયારથી હરક્ત થયા વિના વિસલ ચાલ્યા જાય છે? શ્રીકંઠ બારેટને શત્રુની પાસે મોકલે, તે વિસલદેવ ચેહાણને જઈ મ; હાથ ઉંચા કરી તેણે આશીર્વાદ દીધો; બાલુકરાયની હાલચાલ વિષે તેણે તેને કહ્યું: ‘તમારે જે કરવાનું છે તે રાજા સાથે કરવાનું છે, રૈયતની સાથે તમારે શું કામ છે ? તમે તેમને બહુ હાનિ કરી છે. કેઈહિન્દુ રાજા એવું કરે નહિ. રૈયતને દુઃખ દેતો બંધ થા ને ઘેર પાછો જ. અજમેર જઈ પહોંચ ને ત્યાં રાજ્ય કર. બાલક રાજાએ કહ્યું છે કે, હું ક્ષત્રીય જાતિને છું, લડાઈ ચલાવવાને મારે ધર્મ છે, નાસવું એ મને દુઃખદાયક છે, પણ મોતનો દિવસ તો મારે ઉત્સવને દહાડે છે, મારી આસપાસ સામંત છે “તે કુલીન જાતના છે. અમે તમારાથી પાછા હઠવાના નથી, જે તને એમ પર“વડે નહિ તે પાછો જા ને લડાઈ કરવી છોડી દે. રણક્ષેત્રમાં સામે થઈશ નહિ.” હાણને આવો નિરેપ પહોંચ્યો એટલે તેણે રાજડંકા વગડાવ્યો. ઘેડા અને હાથિયે ઉપર સામાન સજાવ્યો. યોદ્ધાઓએ હથિયાર ધારણ કર્યા. બન્ને સેના પાસે પાસે આવી ગઈ તે દરિયાનાં મોજાંની પેઠે શિખર નમાવતી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ રાસમાળા દેખાવા લાગી. ચોહાણે ચઢાવો રચાવ્યો. અને બે -હવે આપણે જોઈયે “છીએ કે બાલકરાય, અભિમન્યુની પેઠે તે કેવો ભાંગે છે. જેવો લેખ લખ્યો હશે તેવું નિપજશે. બંન્ને સેના મળી; યોદ્ધાઓ પિતાના મિત્રોને કહેવા લાગ્યાઃ ભાઈ ! “ભાઈ ! મારો, મારે!” તેઓ લડ્યા ને એક બીજાને કલ કસ્યા. ચાલુક્યની સેના પાછી હઠી; બાલુકરાય તેઓની એથે આવી પહોંચ્યા, ગાઢ બૃહ તેણે “હલાવ્યું. પરિહાર અને ગહિલાટે પૂઠ બતાવી. પરિહાર તુંવરના ઠેકાણું ભણી “ દથો; ગાઢ બૃહ ફૂટ્યો, અને એક લોચો વળી ગયો. આ વેળાએ ખંધાર અને અલેચ શૌર્ય રાખી કંઈ ગણકારયા વિના બાલક સામા થયા. દ્ધાઓના ડગલા, જેમ તેઓ હળી રમ્યા હોય તેમ લાલ રંગાયા; તેઓ “લેહીલવાણ થઈ ગયા. વસંતત્રતુમાં જેમ પાલાશ(કેસુડાનું)નું ઝાડ લાલ “ફૂલથી છવાઈ જાય છે તેમ હાથિયો લેહી વહેતા ચળકતા દેખાયા. બાલુક “અને વિસલ એક બીજાને દેખાવા લાગ્યા. તે જાણે સૂર્યના સામા થયાથી “ચંદ્ર ઝાંખે દેખાય છે તેમ દેખાવા લાગ્યું. ચાલુક્ય ઘેડે ચડેલ હતા, ચોહાણ હાથી ઉપર બેઠે હતે; બન્ને રાજાઓ ભયંકર લડાઈ લડ્યા. બાલુકે “જઇને જ્યારે પિતાના ઘડાને હાથીને દતુશળે બઝાડ્યો ત્યારે એક બીજાનાં હથિયાર ભેગાં અથડાયાં. રાત્રિ પડી એટલે દ્ધાઓ છૂટા પડ્યા; તેઓ પોત“પિતાની છાવણીમાં ગયા અને ઘાયલ થયેલાની સારવાર કરવા લાગ્યા.” બીજે દહાડે સવારમાં ચાલુક્યના મંત્રિો ભેગા થઈને આવ્યા. અને “તેમને રાજા જાણે નહિ એમ ચોહાણને નિરંપ મોકલ્યા. પાવાને ધણું આ સાંભળીને રાજા પાસે ગયો. તેણે કિરપાળને બોલાવ્યો. ચાલુક્યના “મંત્રિો તેઓને મળવાને ગયા; તેઓ બોલ્યા, જે જે માગે છે તે અમે “લાવીને તમારે પગે મૂકિયે. રાજાએ પ્રત્યુત્તર આપ્યું: “સાંભળે, અહિં હું એધાણી રાખી જાઉ છું; એક માસ પછી હું અહિ એક નગર બાંધીશ– “આ માન્ય કરે ને ભેટ લઈ આવજે. આ પ્રમાણે કેલકરાર થયા. ચોહાણ “રણક્ષેત્ર જિત્યો–ચાલુક્ય ઘાયલ થયો હતો. વિસનગર સ્થાપીને વિસલ “પાછા ઘેર ગયો.? ૧ થકબૂહ મહાભારતમાં કૌરવની સેનાએ રમ્યા હતા, અર્જુનને પુત્ર અભિમળ્યું છે કેઠા પાર પડી ગયો હતો ને સાતમાના નાકા આગળ મરાયો હતો. ૨ કર્નલ ટાંડના વેસ્ટર્ન ઈન્ડિયા નામના ગ્રંથને પુષ્ટ ૧૭૨ મેં લખ્યું છે કે, કરાર થયે તેમાં એક કલમ એવી હતી કે, ચાલુકયે પિતાની કન્યા વિસલદેવને પરણાવવી. વળી હમિર રાજાના પરાક્રમના એક હમિર રાસાનું પ્રમાણ આપી લખ્યું છે કે, ભીમના પુત્ર કર્ણને વિસલદેવ કેદ કરી લઈ ગયે હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પહેલો ભીમદેવ વિસલ અજમેર પહોંચ્યા પછી, તેણે થોડી વાર છેડી દીધેલી ચાલ પાછી ચલાવી, એક વૈરાગણ સ્ત્રીનું પતિવ્રતાપણું ભંગ કરાવ્યું. તે દુર્ગુણની શિક્ષા તેને કેવી થઈ અને મનુષ્યને અવતાર છેડી મનુષ્યનું ભક્ષણ કરનાર અસુર અથવા દાનવ કેવો છે તે વિષે ચંદ બારેટ વર્ણન કરે છે. તો પણ લેકમાં સામાન્ય વાત એવી ચાલી હતી કે સાપના કરડવાથી તે મરણ પામે ને પરમાર રાણી પિતાના પતિની પછવાડે સતી થઈ વિસલની પછવાડે સારંગદેવ ગાદિયે બેઠે. તેણે પહેલું કામ તે એ જ કરવું કે પિતાની સ્ત્રી જે ગર્ભવંતી હતી તેના રક્ષણ સારું રણથંભેરના દુર્ગમ કેટમાં પહોંચતી કરી. એ કેટ તેના કુટુંબનું સ્થાન હતું. અજમેરમાં એક દાનવ ભરાઈ પેઠે હતો તેને નાશ કરવા ઉપર તેણે પછીથી લક્ષ દેડાવ્યું. આ દાનવે પિતાના ઉન્મત્તપણુથી અને અકરાંતિયાપણુથી અજમેરને ઉજજડ કરાયું હતું, પણ તે આ ફામમાં જય પામે નહિ એટલું જ નહિ પણ તે રાક્ષસનું બલિદાન થઈ પડ્યો. સારંગદેવ અને ગૌરીને પુત્ર અને હવે તે એની ધારણમાં વિશેષ કરીને પાર પડ્યો. તેણે પિતાના બાપના કરતાં ઉલટ જ માર્ગ પકડ્યો, અને હથિયાર પકડી દાનવની સામે થવાને બદલે તે તેને શરણ થયે, અને પિતાનું રક્ષણ કરવાની તેને પ્રાર્થના કરી. આવી તેની સભ્યતા જોઈને દૈત્ય તેની ઉપર ખુશી થયો, અને આનાના વંશના પિતા પછી પુત્ર એ પ્રમાણે અજમેરનું રાજ્ય કરશે એવું વરદાન આપીને તે આકાશમાર્ગે નિગમધ જે જમના નદી ઉપર છે ત્યાં ગયો અને અનંગપાળ તૂવારે દિલ્હી સ્થાપી ત્યાં સુધી ૩૮૦ વર્ષ લગણ પાપનું પાયશ્ચિત્ત કરવાને રહ્યો. તેના શરીરના ભાગમાંથી, ચંદ બારેટ કહે છે કે, પૃથ્વીરાજના સામે પ્રકટ થયા અને કવિ પિતાને વિષે કહે છે કે હું તેની જીભથી ઉપન્ન થયો છું. આના પછી તેને પુત્ર ૧ પૃથીરાજને જન્મ સં. ૧૨૧૫ માં થયે. તે વિષે દંતકથા નીચે પ્રમાણે છે -- વિસલદેવ એક નાગકન્યા પર હતો અને તેના ઉપર બીજી શણિયો કરતાં વિશેષ પ્રેમ રાખતો તેથી નાગકન્યાને ઝેર દઈ મારવાની ધારણું કરી તે જણાઈ આવતાં તલાવમાં મહેલ હતા તેમાં પોતાની પાસેના મણિના મહિમાથી નાગકન્યા વિસલદેવને લઈને તેમાં વસવા લાગી. મણિને મહિમા રાણિયના જાણવામાં આવતાં રાજની પાઘડીમાં તે મણિ રાખતો તેમાંથી કુહાડી લઈને બાળી નાંખે. મણિના મહિમાથી રાજાને જલમાં માર્ગ મળતો તે હવે બંધ થયે તેથી નાગકન્યાને વિયાગ થતાં ઘેલો બની ગયો. એક વાર કઈ નષિકન્યા તેના જેવામાં આવી. તે નાગકન્યા જેવી સ્વરૂપમાં હતાં તેને વળગવા જતાં તેણે શાપ દીધો એટલે રાક્ષસ બની ગયે. ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રાસમાળા જયસિહદેવ ગાદિયે બેઠે તેના પછી તેને પુત્ર આનંદદેવ ગાદિપતિ થયો છે, પૃથિરાજને દાદો થાય, અને બીજા ભીમદેવને સામાવાળિયે જે સેમેશ્વર તેને બાપ થાય. હેલો ભીમદેવ ઉદયામતિ વેહેરે પર હતો. એને પિટ કર્ણ નામે કુંવર પ્રસવ્યા હતા. આ રાણિયે અણહિલવાડમાં એક વાવ કરાવી છે તે એકલી જ માત્ર ખંડેર અવસ્થામાં હાલ રહેલી છે, બાકી વનરાજના વંશનાં સ્મરણાર્થ થયેલાં બધાં બાંધકામને નાશ થયો છે. આ વાવને રાણીની વાવ કરીને કહે છે. ભીમદેવને વળી બીજા બે કુંવર હતા, તેમાં એકનું નામ મૂળરાજ અને બીજાનું નામ ક્ષેમરાજ હતું. આગળ વાંચતાં જણાશે કે આ બન્ને કુંવર કર્ણના પહેલાં જન્મ્યા હતા. મૂળરાજની માતાનું નામ જાણવામાં આવ્યું નથી; ક્ષેમરાજની માતાનું નામ બકુલાદેવી હતું, તે સે વશા તે રાખ હતી અને નીચા કુળની હતી. પ્રબંધચિંતામણિને કર્તા કહે છે કે, તે ગણિકા હતી, અને ભીમદેવે એક ગુલામ તરીકે વેચાતી લીધી હતી. ક્ષેમરાજનું નામ કેટલીક વાર હરિપાળદેવ લખવામાં આવ્યું છે, તે તેની વાનપ્રસ્થ અવસ્થામાં વિષ્ણુની પૂજા કરવા ઉપરથી કદાપિ પડ્યું હશે. એમજ આચાર્ય, મૂળરાજની નીચે પ્રમાણે વાત કહે છે, તે આશ્ચર્યકારક છે, પણ તેના ઉપરથી પહેલા ભીમદેવના વારામાં ઉપજની વસુલાત વિષેની વ્યવસ્થા કેવી હતી તે જાણવાને બની આવે છે; અને વળી ગૂજરાતના ખેડુત, હાલ ઉપજ ઉઘરાવતી વેળાએ હઠીલાપણું બતાવે છે, અને કુમળી નજરથી બુજ કરનારા જણાય છે તેવા જ તે વેળાએ હતા. એક વેળાએ, “એક વર્ષ ગૂજરાતમાં વર્ષાદ પડ્યો નહિ ત્યારે ડંડાઈ અને વિશેપક ગામના કુટુંબિકે (કણબિ) રાજાને ઉપજને ભાગ આપવાને પહેડી પછી સામેશ્વર થયે તે રાક્ષસ સંબંધી વૃત્તાન્તથી જાણીતે થયું હતું. એક સમયે એક બ્રાહ્મણ પોતાની સ્ત્રીના દુઃખથી કંટાળીને પેલા રાક્ષસ પાસે ગયે તેને તે પૂછવા લાગ્યો કે, તું શા દુઃખને માર મારી પાસે મરવા આવ્યો છું? તે કહે કે, મને સ્ત્રીનું દુઃખ મહેપ્યું છે. રાક્ષસે તેને દ્રવ્ય આપી કહ્યું કે, આ દ્રવ્યથી તારી સ્ત્રી રાજી રહેશે પણ તેના બદલામાં તું સેમેશ્વરને મારી વતી કુહેજે કે, હું સૂવર રૂપે વનમાં ફરીશ તે પ્રસંગ જોઈ મારે વધ કરી તે માંસનું ભક્ષણ કરીશ તે મારે ઉદ્ધાર થશે અને જે માંસ ભક્ષણ કરશે તેઓને પુત્રની પ્રાપ્તિ થશે. સેમેશ્વર પોતાના વિશ્વાસુ સાથિયે લઈને ત્યાં ગયો અને રાક્ષસની ઈચ્છા પ્રમાણે કર્યું એટલે તેને પૃથિરાજ થો તેમ જ તેના સાથિયાના પુત્ર પૃથિરાજના સોળ સામંત અને સૂરમા થયા. સૂવરની જીભ ભાટના ખાવામાં આવી તેથી દેવીને વરદાયી ચંદ ભાટ તેને થયો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્હેલા ભીમદેવ ૧૩૫ "" 66 શક્તિમાન ન હતા. એક મંત્રીને (હાલમાં મ્હેતા અથવા તલાટી વ્હેવાય છે) તપાસ કરવાને માકલવામાં આવ્યા, તે જે લેાકેાની પાસે કંઈ માલમિલકત માલમ પડી તેમને રાજધાનીમાં લાવ્યેા, અને ભીમના આગળ રજી કલ્યા. એક દિવસે સવારમાં મૂળરાજ કુંવર સત્યવક્તા અને વચન“ પાલક ગણાતા હતા તે, તે જગ્યાની પાસે ક્રૂરતા હતા; તેની સાથે રાજાને સાંપેલા એક દાસ હતા તેણે આ સર્વ માણસાને ડરીને માંહેામાંહે વાત કરતાં જોયા, તેની પૂછપરછ કરતાં, પોતાના ચાકરની હસ્તક સર્વ વાત મૂળરાજના જાણવામાં આવી, તે સાંભળીને તેની આંખમાં આંસું આવ્યાં. તરત જ પછી રાજાને પેાતાની ઘેાડા ઉપર બેસવાની કળા ઉપરથી પ્રસન્ન કરીને, તેણે કંઈ માગવાનું કહ્યું તેના બદલામાં, રાજાની પાસે માગી લીધું કે પેલા કુટુંબિકા(કબિયા)નાં નાણાં પાછાં આપો. રાજાની આંખમાં હર્ષનાં આંસું આવ્યાં, અને તેના કહેવા પ્રમાણે કચું, તથા તેને હઠ કરીને કહ્યું કે તું પોતાને વાસ્તે ખીજું કંઈ માગી લે.” (6 (6 r પેલા લેાકેાને કેદમાંથી છેડી મૂક્યા એટલે તેએ મૂળરાજને ચરણસ્પર્શ કરવાને આવ્યા. કેટલાક તો જાથુ તેની ચાકરી કરવાને તેની પાસે રહ્યા. બાકીનાએ તેની કીર્ત્તિ ચામેર પ્રસારી.” 66 << << "" << 66 66 66 66 66 66 “ પછી તરત જ મૂળરાજ મરણ પામ્યા.પછી પેાતાના દયાળુ સ્વભાવને લીધે સ્વર્ગમાં ગયા. રાજા અને તેને દરબાર તેમ જ જે લેાકેાના તેણે વચ્ચે પડીને છૂટકારા કરચો હતા, તે સર્વે તેના મરણથી દુઃખના દિરથામાં પડ્યા; રહેતાં રહેતાં વિદ્વાન લેાકેાએ જે જ્ઞાનને ઉપદેશ કરો 66 (6 તે ઉપરથી, હાથીના સરખી દિલગીરીના તંતુશળ દબાવી દીધા. ખીજે વર્ષે ‘ પુષ્કળ વર્ષાદ પડવાથી ખેડુતેા રળિયાત થયા, ને બધી જાતનું અનાજ . સારી પેઠે પાક્યું; એટલે ગયા વર્ષને અને ચાલતા વર્ષના રાજભાગ રાજાને (C “ આપવાને લેાકેા આવ્યા. ચડેલું લેવાને ભીમદેવે ના કહી, પણ ખેડુતેાની ઃઃ ' પ્રાર્થના કરવા ઉપરથી, બંને પક્ષકાર રાજી રહે એવા ઠરાવ કરવાને ખેડુ“ તેાના સંબંધમાં પંચ ઠરાવવાની છેવટે તેણે હા કહી. પંચે ઠરાવ કહ્યો કે “ બન્નેને વર્ષની ઉપજનેા ભાગ રાજાને હસ્તગત કરવા ને મૂળરાજ કુંવરના “ સુખને અર્થે ત્રિપુરુષપ્રાસાદ નામનું દેવાલય બંધાવવાના કામમાં તે વાપરવે’ હ્રયાશ્રયનેા કર્તા લખી ગયા છે કે, ભીમદેવે પેાતાના રાજ્યની સમાસિની વેળાએ, મૂળરાજ જે સેોલંકી વંશનેા પ્રથમ રાજા થયા તેની અને તેના ખીજા પૂર્વજોની રીતિ પ્રમાણે, પેાતાના પાટવી કુમાર ક્ષેમરાજને રાજ્ય સોંપીને સ્વર્ગ મેળવવા સારૂ તપશ્ચર્યાં કરવાનેા અભિપ્રાય જણાવ્યા પણ ક્ષેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ રાસમાળા રાજ, આપવા ધારેલી સત્તા લેવાની ના કહીને બોલ્યોઃ “હું આપનાથી વિખુટો પડવાને નથી, પણ હું આપના એકાન્ત વાસમાં આપની સાથે આવીશ.” કેટલીક રકઝક થયા પછી ભીમદેવ અને ક્ષેમરાજે મળીને કર્ણને ગાદી ઉપર બેસાર્યો, અને બને ત્યાગી થયા. પછી તરત જ ભીમદેવ સ્વર્ગવાસી થયે. . ક્ષેમરાજને પિતાના પિતાને વિયોગ થયો તેથી દુઃખ પામીને સરસ્વતીને કિનારે મુન્ડિકેશ્વર (મંડુકેશ્વર) નામે પવિત્ર સ્થાન છે ત્યાં જઈને રહ્ય; આ સ્થાને દાધસ્થલી અથવા દેથલી નામે ગામ છે તેથી બહુ આઘે નથી, માટે આ ગામ ક્ષેમરાજના કુંવર દેવપ્રસાદને કર્ણરાજાએ એટલા માટે આપ્યું હતું, કે ત્યાં વસવાથી પોતાના પિતાના વાનપ્રસ્થ આશ્રમમાં તેની સેવા કરવાને બની આવે, પ્રકરણ ૭, રાજા કર્ણ સેલંકી–મયણલદેવીને રાજ્યકારભાર– | (ઈ. સન. ૧૦૭૨ થી ૧૦૯૪) સિદ્ધરાજ રાજા કર્ણ રાજ્ય કરતે હતા તેવામાં (ઈ. સ. ૧૦૭૨ થી ૧૦૯૪) પરભાયા કે ના ભણથી ગૂજરાતમાં લડાઈ ચાલી નહતી; એમ કહેવાય છે કે, એની પહેલાં થઈ ગયેલા રાજાઓએ, પિતાના ખંડિયા રાજાઓ ઉપર ચડાઈ કરવા માંડેલી, તે આ રાજાએ ચાલતી રાખી, પણ આસપાસના સત્તાવાન રાજાઓ સાથે તેણે લડાઈ કરી હોય એવું લખેલું નથી. તથાપિ કર્ણને આ પ્રસંગ મળ્યો તેથી મેવાસને ઉજજડ અને પેસાય નહિ એ દેશ તાબે કરી લેઈને પોતાના રાજ્યનું બળ દઢ કરવું. સામાન્ય રીતે એવું માનવામાં છે કે, ઘણું પ્રાચીન કાળથી ગુજરાતમાં જંગલી લેકે વસતા હતા, તેમના વંશજ હજી જોવામાં આવે છે, તેઓને બધે દેખાવ એક બીજાને મળતા આવે છે, પણ તેઓને ધર્મ અથવા રાજ્યનો પ્રકાર કેવો હતા તે વિષે કથારૂપ વૃત્તાન્ત પણ થડે જ મળેલ છે. બિશપ હેબરના અભિપ્રાય પ્રમાણે તેઓ પશ્ચિમ અને મધ્ય હિન્દુસ્થાનના મૂળ રહેવાસી હતા ૧ સંવત ૧૧૨૮ ના ચિત્ર વદિ ૭ સેમવાર, હસ્ત નક્ષત્ર, મીન લગ્નમાં રાજ્યાભિષેક થયો એમ મેરીંગ લખે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સેલંકી ૧૩૭ એમાં કશો વાંધો નથી, અને બ્રાહ્મણને ધર્મ પાળનારા લોકે, પછીથી તે ગમે ત્યાંથી આવ્યા, પણ તેમના આક્રમણથી તેઓ પિતાના કિલ્લાઓમાં ભરાઈ પઠા, અને તેમનું દુઃખદાયક અને નિરૂપાય જીવતર થઈ ગયું; “આ વાત રજપૂત લેકે “તેમની મેળે ખરી રીતે માન્ય કરે છે અને તેમના કથારૂપી ઈતિહાસમાં પણ “કબુલ કરે છે કે તેમનાં ઘણું ખરાં મુખ્ય મુખ્ય નગરે અને કિલ્લા ફલાણું ફલાણા ભીલ સરસૂબાએ વસાવ્યાં હતાં અને તેમની પાસેથી સૂર્ય વંશિયાએ જિતી લીધા હતા.” ભાટ લેકે કહે છે કે, ઉત્તાનપાદ જે કઈ ષિના શાપથી મરણ પામ્યો હતો તેના વંશમાં વેણુ થયું, તેના શરીરમાંથી ભીલ અથવા કૈો ઉન્ન થયો હતો તેનાથી તેઓની એક શાખા ચાલી. કે આબુની આજુબાજુના વગડાઓમાં રાજ્ય ચલાવતો હતો, તેણે એક છોકરે મૂક્યો હતો તેનું નામ અજાનબાહુ હતું, તે ઘણે બળવાન હતો અને તે પણ એના બાપવાળા પ્રાત ઉપર જ રાજ્ય ચલાવતું હતું. તેનાથી હે થયે તે તારક અથવા ખારવાને ધંધા કરતું હતું, અને જ્યારે રામે પ્રથમ અયોધ્યા છેડયું ત્યારે એને ઘેર વાસો કરાયો હતો, ગેહાથી બધા ભીલ લેકેની ઉત્પત્તિ થઈ ત્યાર પછી તેઓની દશ શાખાઓ થઈ મહાભારતમાં લખ્યું છે કે, મૈયાની જાત ગૂજરાતમાં વસી હતી. મત્સ્યનગર અથવા વૈરાટપુર, જેની જગ્યાએ હવણું ધોળકા કસબો છે એવું માનવામાં છે, ત્યાંના વિરાટ રાજા પાસે જ્યારે પાંડવે જઈને રહ્યા, ત્યારે સુદિષ્ણા નામે કૈયા જાતની રાણી તેમના જેવામાં આવી હતી, અને તેના ભાઈ કયા કીચકે દ્રૌપદી ઉપર બળાત્કાર કર એટલા માટે ભીમ પાણ્ડવે તેને જીવ લીધો હતે. આ કૈયા વિષે એવું લખ્યું છે કે, તે પિતાની જાતિના લેક સાથે રહી, સર્વે લડાઈમાં જિત મેળવીને, અને રાજા દુર્યોધન અથવા તેને મિત્ર સુશર્માના તાબાના ત્રિગર્ત દેશનો નાશ કરીને તરત જ પાછો આવ્યો હતે. માન્ધાતા રાજાના બાપ યૌવનાશ્વથી કળી લેકની ઉત્પત્તિ થઈ એવું ઉપરના સરખું નહિ માનવાજોગ કથન ચાલે છે. તેઓને પૂર્વજ કોળી હો, તેને એક ઋષિએ વગડામાં ઉછેર્યો હતો, તે હમેશાં જંગલમાં રખડી ખાતે. ભાટ લેકે કહે છે કે, તેના વંશજ જે કે તે વસ્તીમાં થોડા જ ઉપગના હતા તે પણ જંગલમાં સિંહના જેવા હતા. આ કેળી લેકે સિંધુ નદીની પડોશમાં દરિયા કિનારે ઘણુકાળ સુધી રહ્યા, પણ હિંગળાજ માતા તેઓને નળ પાસેના દેશમાં લાવી, અને તેઓ પોતાની સાથે બિરડ નામે બીજ લાવ્યા તે એવું હતું કે દુકાળની વેળામાં પણ અફળ જાય નહિ. આ વેળાએ આ લેકે મહેર ૧ હવણનું તિહુત જે નેપાળની દક્ષિણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ રાસમાળા તેમ જ કાળી વાતા હતા, અને સાનંગ હેર તેઓનેા ઉપરી હતા. તેને ખાર છેકરા હતા, તેમાંથી દરેક, એકકા કુળતા ઉપરી હેવાયે.. મ્હોટા છેકરા નરવાન કરીને હતા તે નળ ખાવલીમાં જઈને વશ્યા. ત્યાં હિંગળાજ દેવિયે પેાતાને માટે બંધાવેલા દેવલમાં નિવાસ કરચો હતેા. આ દેરૂં હવણાં નથી પણ નળમાંના એક એટ ઉપર તેનું સ્થાન બતાવવામાં આવે છે, ત્યાંને એક આરા હવાં હિંગળાજના આરે' કરીને હેવાય છે. ખીજો છેાકરા ધન હેર અથવા ધાંડ હતા, તેણે ધંધુકા વસાવ્યું, તે ઘણાં વર્ષ સુધી તેના વંશજોના કબજામાં રહ્યું, અને તે એટલે બધા બળવાન થયેા કે તે રાજાનું પદ ધારણ કરી લીધું. “ તેની પાસે પંદર હજાર પાળા હતા, અરાડ હાર “અશ્વાર હતા, અને તેના કિલ્લા આગળ આઠ હાથિયા માથાં ઝેકાવતા હતા.” બીજા ભાઇઓને દરેકને અકેકું ગામ હતું. ભાટ હે છે કે, આ સમયે ગુજરાતમાં ભારે વસ્તી નહતી, પણ મ્હોટા વગડા હતા તેથી ભીલ અને કાળિયાથી નિર્ભયપણે રહી શકાતું હતું. તેઓ હાલની પેઠે તે વેળાએ પણ લુંટ કરવાના વંશપરંપરાના ધંધા જ લઈ ખેઠા હતા, અને પાતે પેાતાની મેળે “રાત્રિના દૂત” (નિશાચર) ગણે છે તેવા જ હતા. આ જંગલી જાતના લેાકેાને દાખમાં રાખવા સારૂ, ગુજરાતના રાજા કર્ણ સેાલંકિયે પોતાનું ધ્યાન પ્હોંચાડવાની આગેવાની કરી હતી. તેમ જ એના આજ સુધી થયેલા ક્રમાનુયાયિયાને એ સંબંધી ઘેાડી ઘણી કાળજી રાખવી પડી છે. લૂટારૂ જાતિને વારે વારે લપાઈ રહેવાનાં રહેઠાણામાંનાં મુખ્યમુખ્ય હેઠાણુ, કચ્છના ન્હાના રણની પૂર્વ ભણીથી તે સાભ્રમતી સુધીના દેશમાં હતાં. આશા ભીલ, જે ભાલાના આગેવાન હતા તે, આશાપલ્લીમાં રહેતા હતેા, હવાં તે આશાવળ હેવાય છે અને અમદાવાદ શહરની પાસે છે. એ બીલ ઉપર કર્ણ રાજાએ ચડાઈ કરી હતી એવું વ્હેવાય છે. તે સમયે અગણિત કામડીવાળાની સેના તેની સાથે હતી એમ છતાં પણ તે ભીલ હારયો અને કર્ણને હાથે મરાયા. કર્ણને અહિં સારાશનર થયા એટલા માટે ૧ આએ બ્રાન્ચ આવ ધી રોયલ એશિયાટિક સાસાઈટીનું પુસ્તક. ૫મું પૃષ્ટ ૧૧૩. ૨ કહ્યું સેાલંકી, નગર વસાવવાનું સ્થાન નક્કી કરવા ઘેાડે એશી નીકળ્યા ત્યારે તેની સાથે એક શિકારી કૂતરા હતા તેની પછવાડે સસલાં પડ્યાં ને તે નદીની સામી બાજુએ પાણીમાં થઇને નાઠા, તે જોઈ સસલાંને મારવા કર્યું તેમની પછવાડે ઝાંકાવી નદીમાં સસલાં હતાં તેમના ઉપર તરવારના ધા કરા, ા તરવારનું પાનું જેટલા ભાગમાં પાણી મળ્યું હતું તેટલા ભાગમાં ગળી ગયેલું જણાયું. સાથે ભેામિયા હતા તેને કારણ પૂછતાં તેણે જણાવ્યું કે આ સ્થાનના મહિમા એવા છે કે, સસલાં કૂતરાંને હંફાવે છે અને અહિનું પાણી એવું પાચનકારક છે કે લ્હાડાને પણ ગાળી નાંખે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સેલંકી ૧૩૯ કોચરવ દેવનું તેણે એ ઠેકાણે દેરૂ બંધાવ્યું. અમદાવાદની પાસે, નદીને કોઠે એક આવા નામની જગ્યા છે તેથી હજી સુધી ઓળખાઈ આવે છે. મેરૂતુંગ (પ્રબંધ ચિંતામણિનો કર્તા) લખે છે કે, આ ઠેકાણે રાજાએ જયવંતી દેવીનું એક દેવલ બંધાવ્યું હતું, અને પિતાના ઈષ્ટદેવ કણેશ્વર તથા કર્ણમેરૂપ્રાસાદને નામે બે દેવળો ચણવ્યાં હતાં, તેમ જ કર્ણસાગર નામનું એક સરોવર બંધાવ્યું હતું, અને વળી, કર્ણાવતી નામે એક નગરી વસાવીને તેણે તે પિતાનું રહેવાનું ઠેકાણું કરાયું હતું. કર્ણાવતીની જગ્યા તે, નિશ્ચય થાય એવી રીતે કરાવી શકાતી નથી. પરંતુ કર્ણસાગર નામના મહાન સરેવરનું ખરેખરું સ્થાન નકકી કરવાને કશે શક રહ્યો નથી. અણહિલપુર પાટણની દક્ષિણમાં થેડે મૈલને છેટે, મોઢેરા શહેરની પાસે એક ગામડું છે તે હજી સુધી કર્ણસાગર કહેવાય છે, તેની સીમમાં મહાન સરોવરની ભાંગી ગયેલી નિશાનિય છે, અને આસપાસનાં ગામડાંનાં લેકે તેને દસ મૈલનું તલાવ કરીને કહે છે. વળી તે સિદ્ધરાજના બાપ, ભલા માણસ કર્ણનું તે છે એવી હજી સુધી ત્યાંના લેકેમાં દંતકથા ચાલે છે. રાજા સરખાને ઘટિત એવી એ યોજના હતી, અને, કદાપિ બાંધણીના ભાગનું હવણું થવું જ કંઈ રહેલું છે તે પણ તે યોજના કેવા પ્રકારની હતી તેને સાફ રીતે પત્તો લાગી શકે એમ છે. ખેરાલુની પેલી પારના ડુંગરમાંથી રૂપેણ નદી વહેતી આવે છે તેને રણુ ભણી ચાલત પ્રવાહ આ ઠેકાણે રોકી લીધો હતો તેથી તેનું સર્વ પાણી કર્ણસાગરમાં એકઠું થતું હતું. યોજના કહ્યા પ્રમાણે કામ નહિ બની શક્યું હતું એમ નહતું; કેમકે સેંકડા પછી સેંકડો વહી ગયાં, વનરાજના વંશની વિસ્મૃતિ થઈ ગઈ, મુસલમાનોએ દેશ ૧ કર્ણની પછવાડે મુસલમાન ક્રમાનુયાયી શાહ અહમદ થયો તેનું શહર હવાણું જ્યાં છે તેની જગ્યા ઉ૫ર કર્ણનું નગર હશે એ સંભવ છે. કચરવ અને આશાવળીના નામથી આ જગ્યાનું ભાન થાય છે. અને જે ઠેકાણે હવણું અમદાવાદ છે તે ઠેકાણે નનું હિંદુ નગર હશે એમાં શક નથી. મુસલમાની કથામાં શાહ અહમદની સાથે આશાવળીનાં નામ મેળવ્યાં છે તે કદાચિત રાજા કર્ણની જૂની વાતને લાગુ પાડીને મેળવી દીધાં હશે. હવણાંના હિન્દુઓમાં અને જૈન પુસ્તકો અને લેખમાં અમદાવાદને શ્રીનગર કરીને લખવામાં આવે છે. જેમકે, અમદાવાદની પાસે “દાદા હરિની વાવ કહેવાય છે તે ઈ. સ. ૧૫૦૦ માં બેગડાના ઘરમાંની એક સ્ત્રી નામે બાઈ હરિએ બંધાવી છે. તેના ઉપરના લેખમાં લખ્યું છે કે “શ્રીનગરની ઈશાણ કેશુમાંના હરિપુરમાં એ વાવ છે.” શ્રીનગરનું નામ વળી સિદ્ધરાજના રાજ્યના વર્ણનમાં આવેલું આપણા જેવામાં આવે છે. એ ખરી વાત છે કે શ્રીનગર એ માત્ર ઉપમાનું નામ છે, એને અર્થ એવો થાય છે કે, રિદ્ધિસિદ્ધિવાળું નગર અથવા શહર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ રાસમાળા જિયો, તેના ઉપર રાજ્ય ચલાવ્યું, અને તેમને વારે આવ્યો ત્યારે તેમની પણ સમાપ્તિ થઈ ત્યાર પછી તીડ સરખા મરાઠાનું વાદળું પણ પશ્ચિમની તોપના જુસ્સાભરેલા ઘઘડાટથી ક્યારનુંય વિખરાઈ ગયું, તેપણ કર્ણ સોલંકિયે સાંકળી લીધેલી રુપેણ નદી હજી સુધી અંતરાયલી જ રહી હતી; આખરે તેની બેડિયે ટ્રસ્ટી અને એક ક્ષણ વારમાં કર્ણસાગર સંભાળ લીધા વિનાને ઉજજડ થઈ પડ્યો. મોટેરા શહર છે તે સપાટ મેદાનથી તરતું, ઈટાની ઈમારતના ખંડેરેથી હાની સરખી ડુંગરી બનેલી અથવા ટેકરે થયેલો તેના ઉપર આવી રહ્યું છે. તેની પાસેના પ્રદેશનો દેખાવ અને રણથી આગળ ખેંચાઈ આવેલા ખારા પાણીના નળનું વિદ્યમાનપણું છે, એ ઉપરથી પણ એ સંભવ જણાય છે કે, એક વાર જે સમુદ્ર એ ભાગ ઉપર વિસ્તરાયેલું હતું તેના કિનારાની છેક પાસે, અસલની વેળાએ શહર હશે. જૈન વૃતાન્તમાં એનું નામ, મોઢરપુર, અથવા મેઢબંક પટ્ટણ લખેલું છે અને તે ઉપરથી ત્યાંના બ્રાહ્મણ મઢ કરીને કહેવાય છે. એ શહરની છેક પાસે હિન્દુનું એક ઘણું સુંદર દેવાલય છે. તે ઉપરથી (મરૂતુંગે દેવાલય બંધાયા વિષે લખ્યું છે તે પ્રમાણે કર્ણસાગર અને આ શાવળની પાસે હોવાં જોઈએ) અમને કલ્પના થાય છે કે, તે પૈકી ગમે તે કર્ણ શ્વરનું દેરું કે પછી કર્ણમેરૂ પ્રાસાદ હેય. આ દેવાલયને યથાર્થ વૃત્તાન્ત હવે પછી લખીશું, પણ આ ઠેકાણે અમારે લખવું જોઇએ કે, કર્ણસાગરને શોભાવનાર દેવાલયમાંથી બે બહાનાં હજી સુધી રહેલ છે, તે જેવી રીતથી અને જેવા આકારનાં બાંધેલાં છે તેને બરાબર મળતું આ દે છે. અને, વળી તેની બાંધણુમાં સર્વ ઠેકાણે સફાઈ જોવામાં આવે છે તે ઉપરથી જણાય છે કે, જે વેળાએ પૂર્ણ સાધન હશે અને બહારના શત્રુની ભીતિ નહિ હોય તેવી વેળાએ એ બાંધવામાં આવ્યું હશે. રૈિવતાચળ અથવા ગિરનાર ઉપર નેમીનાથનું ભવ્ય ચૈત્ય છે તે પણ રાજા કર્ણનું બંધાવેલું કહેવાય છે અને તેના નામ ઉપરથી કર્ણવિહાર કહેવાય છે. કર્ણરાજાને પિતાની પછવાડે ગાદી ઉપર બેસનાર કુંવર કેટલાંક વર્ષ સુધી થયો નહતો, પરંતુ તેના રાજ્યની સમાપ્તિની વેળાએ એક અદ્ભુત બનાવથી તે એવા એક કુંવરને પિતા થયો કે જે કુંવરના ભાગ્યમાં અણુહિલપુરની કીર્તિને ઉચ્ચસ્થાને પહોંચાડી દેવાનું લખ્યું હતું. એક દિવસે, ૧ આ બનાવ ઈ. સ. ૧૮૧૪ માં નિપજે. એના પહેલાં એક વર્ષ અગાઉ કાળ પડયો હતે, અને તે વર્ષમાં વર્ષાદ એટલે બધે વર કે રૂપેણ તે વેળામાં હાટા પ્રવાહી વહેવા લાગી અને ચારે કાંઠે પાણું ફાટી ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સોલંકી ૧૪૧ રાજા દરબારમાં જઈને બેઠે કે તરત જ ચપદારે આવીને તેને કહ્યું કે, એક છબી ચીતરનારે, ઘણું દેશમાં પ્રવાસ કરતે કરતે આવી આપણે દરવાજે ઉભો છે, અને આપની હુઝુરમાં આવવાની આજ્ઞા માગે છે. રાજાએ આવવા દેવાની હા કહી, એટલે ચીતારાને દરબારમાં આણી રજુ કર્યો; તેણે આવતાં વાંત જ, રાજાને નમન કર્યું, અને નીચે બેસીને બોલ્યોઃ “અહો ! મહારાજ, આપની કીર્તિ દેશદેશ જઈ પહોંચી છે, તેથી ઘણું લેકે આપના “વિષેને જ વિચાર કરે છે, અને આપનાં દર્શન કરવા ઘણું આતુર થાય “છે; મારા મનમાં પણ ઘણા દિવસથી એવી જ ઈચ્છા હતી.” એવું કહીને ચીતારાએ રાજાના મુખ આગળ છબિયોનો કાગળ મૂકો. તેમાં એક રાજાના હે આગળ લક્ષ્મી નાચતી ચીતરી હતી, અને તેની એક બાજુએ એક કુમારિકાનું ચિત્ર આલેખ્યું હતું તે લક્ષ્મીના કરતાં પણ ઘણું જ સુંદર હતું. રાજાએ ચિત્ર જોતાં જ પેલી કુમારિકાના ચિત્રનાં અત્યંત વખાણ કર્યાં અને તે કઈ જાતિની છે તે વિષે પૂછપરછ કરી. ચીતારાએ ઉત્તર આપ્યું “દક્ષિણમાં ચન્દ્રપુર નામે એક નગર છે. તેને રાજા જયકેશી છે, તેની આ કુમારી છે, એનું નામ મીનલદેવી છે. તે તેની યુવાવસ્થામાં છે. ઘણા “રાજકુંવર એને વરવાને ઈચ્છે છે પરંતુ કેઈનું માગ્યું તે માન્ય કરતી નથી. તેનાં “સગાંવહાલાંએ તેને કહ્યું કે, તારી યુવાવસ્થાના દિવસ વહી જાય છે માટે “તું પરણવાની હા કહે. આ ઉપરથી, પિતાને મહા ગુણને ભરેલો વર મ એટલા માટે તે ગારીની પૂજા કરવા લાગી. હૈદ્ધ પંથના જતિઓ જે પિતાનું માથું અને દાઢી મુંડાવે છે તેઓએ પણ ઘણા રાજકુમારની છબિ“ ચીતરીને તેને બતાવી. પછીથી કોઈ અતિ કુશળ ચીતારે ચન્દ્રપુર “આવ્યો તેણે રાજકુંવરીને આપની છબી બતાવી, તે જોતાં વાત જ મનમાં “પ્રસન્ન થઈ ગઈ. અને પોતાની માતાને કહ્યું કે, મેં તે કર્ણરાજાને વરવાને “પસંદ કર્યો છે. ઉત્તરમાંથી ઉડતા પક્ષિયો આવે છે તેઓ તમારી પાસેથી આવ્યા હશે એમ જાણું તેઓને પૂછે છે. તમારી સાથે પરણવાની તેની ઈચ્છા “વરાથી પૂર્ણ થતી નથી, તેથી તે ખાતી નથી, ને પીતી પણ નથી. તે સ્લાની પામી ગઈ છે, એટલા માટે તેણે મને છાનામાને તમારી પાસે મેકલ્યો છે, અને જયકેશી રાજાની પણ એમાં ખુશી છે.” આ પ્રમાણે કહીને ચીતારાએ સોનું, રત્ન અને બીજી જે કંઈ ભેટ જયકેશિયે આપી હતી ૧ બીજી જગ્યાએ જયકેશ્ચને કર્ણાટકને રાજા શુભકશી જે દાગ્નિમાં બળી મૂવો તેનો પુત્ર કરીને લખ્યો છે. ૨ સંસ્કૃતમાં એનું શુદ્ધ નામ મયણલદેવી છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રાસમાળા તે મુખ આગળ મૂકી. કર્ણ રાજાએ તે સ્વીકારી અને રાજકુમારીને પરણવાની તેના મનમાં ઘણી ઉત્કંઠા થઈ તરત જ પછી કુમારીને કર્ણ રાજા સાથે પરણાવવા સારૂ અણહિલપુર પાટણ લાવ્યા. રાજાએ પણ માન્ય કરવા પ્રમાણે તેનો ઘણે સત્કાર કર્યો અને તેને પટ્ટરાણી કરી સ્થાપી. તથાપિ મયણલદેવીનાં વખાણ સાંભળીને રાજા જે મહિત થઈ ગયો હતો તેને હવે તે ઘણું જ કદરૂપી જણાવા લાગી. અને અગર જે તેણે પરણેતર માન્ય કરીને પોતાનું વચન પાળ્યું તે પણ સંસારવ્યવહાર ચલાવવાની તેણે ના પાડી. અને પિતાની આંખેથી પણ તેને પૂરી નિહાળી નહિ. પિતાના પતિના આવા નિશ્ચયને લીધે મયણલદેવીને ઘણું દુઃખ થયું, તેથી પિતાની દાસિયા સહિત અગ્નિમાં બળી મરીને કર્ણરાજાને માથે હત્યા ચૂંટાડવાને તૈયાર થઈ. કર્ણની માતા ઉદયામતી પણ તાની વહૂનું દુઃખ જોઈ શકી નહિ એટલે તે કહેવા લાગી કે, હું પણ એની સાથે મારે પ્રાણત્યાગ કરું છું. તેની પ્રજા પણ તેના ઘાતકીપણુની ખુલ્લે મોડે વાતો કરવા લાગી, અને કહેવા લાગી કે, ગાદીને શોભાવનાર વારસ થાય તે મળવાની જેવડે કરીને આશા અને તેથી વળી રાજ્યની દઢતા પણ થાય એવું છતાં, રાજા ના કહે છે તે ઠીક કરતો નથી. આવું કહેતાં છતાં પણ રાજાને કશી અસર થઈ નહિ, અને કેવી ઠગાઈ ટામરે જુડાહ ઉપર કરી, અને મેરિયાનાએ (કવિ કહે છે તે પ્રમાણે) એજેલના ઈચ્છા વિનાના પ્રેમ પ્રતિ કરીને બલાત્કાર કરે તેવા પ્રકારની ઠગાઈથી જે તે ઠગા હોત નહિ તો તેને પોતાની માને અને સ્ત્રીને છેવટ સુધી આગ્રહ અને પ્રજાની આતુરતા એઓની પરીક્ષા કરવાને તેને અભિલાષ પરિપૂર્ણ થયો હેત નહિ, નમુંજાલા નામે એક ઘણું સુંદર નટી સાથે રાજા પ્રેમમાં લુબ્ધા ૧ પ્રયાશ્રયમાં લખ્યું છે કે, મયણુલ્લાનું રૂપ જોઈ રાજા પ્રસન્ન થયો. રાજાને પરયે ઘણાં વર્ષ થયાં પણ પુત્ર થયો નહિ તેથી તેણે ઘણાં વ્રત કયાં ને લક્ષ્મી દેવીની ઉપાસના કરી. લક્ષ્મીદેવિયે પ્રસવ થઈ પુત્ર થવા વરદાન આપ્યું તેથી જયસિંહ નામે કુંવર થયા. ૨ વિહલય અથવા ખિહુલણ નામે કવિ કાશમીરને રહેવાશી હતે. તે ફરતે ફરતે અણહિલવાડમાં આવ્યું, તે વેળાએ કાશ્મીરમાં અનંતદેવને કુમાર કળશદેવ રાજ્ય કરતો હતો. આ કવિ ત્યાંથી નીકળીને પ્રથમ મથુરા, વૃંદાવન, કાન્યકજ, કાશી, પ્રયાગ, અયોધ્યા, ડાહલ, ધારાનગર, ગૂર્જરદેશ, સેમનાથપત્તન અને સેતુબંધ સુધી કર્યો હતો. એ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં એને કવિ લેખે માન મળ્યું હતું. દક્ષિણ દિશાનું આભૂષણ અને ચૌલુકય વંશના રાજાની રાજધાની કલ્યાણ નગરમાં તે આ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સોલંકી ૧૪ એટલે તેને એકાન્તમાં મળવાને સંકેત કર્યો. આ વાત એના એક મુંજાલ નામે પ્રધાનને જાણવામાં હતી તેથી તેણે નટીને સાટે મયણલ્લાદેવીને ત્યારે ત્યાં કર્ણાટક દેશને અધિપતિ ચૌલુક્ય વંશને ભૂષણ એ કુન્તલેન્દુ અથવા જેનું બીજું નામ રૈલોકયપક્વ હતું તેણે અને તેના કુમાર વિક્રમાંકદેવે તેને સારે આદરસત્કાર કરીને રાખ્યો, અને ઘણા પ્રકારની સંપત્તિ સાથે વિદ્યાધિપતિની પદવી આપી. આ ઠેકાણે તેણે વિક્રમાંકદેવ ચરિત નામનું મહાકાવ્ય રચ્યું છે. તેમાંથી ઉપર પ્રમાણે વૃત્તાન્ત નીકળે છે. વિલણ ચરિત નામનું ખંડ કાવ્ય છે, તેમાં એને માટે નીચે પ્રમાણે વૃત્તાન્ત આપે છે. ગુર્જરદેશમાં અણહિલપત્તન નામના નગરમાં વિરીસિંહ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેની રાણી, અવનિત ભૂપાલની કુમારી સુતારા (સુનારી) હતી, તેને શશિકલા નામની કન્યા હતી, તેને ભણાવવાને માટે એ કવિને રાખે. કેટલેક સમયે બંનેને પ્રીતિ બંધાઈ, કેમકે, પ્રથમ ભવે તે બંને પતિ હતાં. રાજાના જાણુવામાં આ વાત આવવાથી તેણે વિલણને શળિયે ચડાવાની આજ્ઞા કરી, પણ શશિકલાએ પોતાની માતા પાસે સર્વ વૃત્તાન્ત કહીને તેની પછવાડે મરવાની ઈચ્છા બતાવી એટલે તેણે રાજાને સમજાવ્યો તેથી રાજાએ તેની વાત માન્ય રાખીને પોતાની કુંવરી વિલણ વેરે પરણાવી. આ વૃત્તાન્ત માન્ય રાખવા યોગ્ય નથી, કેમકે, વિલણ ઈ. સ. ૧૧ મા શકના ઉત્તરાર્ધમાં કારમીર છોડીને અણહિલપત્તનમાં આવેલો છે, તે વેળાએ ભીમદેવને કુમાર કર્ણરાજ રાજ્ય કરતો હતો. (ઈ. સ. ૧૦૭૨) વૈરીસિંહ નહોતે, કેમકે ચાકટ વંશમાં ઉત્પન્ન થયેલ વરીસિંહ તે ઈ. સ. ૯૨૦ માં દેવ થયો હતો, માટે કર્ણના સમયમાં તે ગુજરાતમાં આવ્યું હતું એ વાત સિદ્ધ છે. મયાણલકેવી કર્ણને ગમતી ન હતી અને એક નદીના ઉપર તેને પ્રેમ બંધાયો હતો, તેને યોગ કરાવવાની યુક્તિમાં તેને ઠેકાણે પ્રધાને મયણલદેવીને દાખલ કરી દેતાં, સિદ્ધરાજ જયસિંહની ઉત્પત્તિ થઈ છે, એ વાતનો પ્રસંગ લઈને વિહુલશે કર્ણસુન્દરી નાટિકા રચેલી જણાય છે. તેની વસ્તુ નીચે આપવામાં આવે છે તેથી જાણવામાં આવશે! એક સમયે કર્ણ, ચંચૂડેશ્વર મહાદેવનું પૂજન કરતો હતો તેવામાં આકાશમાગે ગંધર્વકન્યાઓ વિચરતી હતી, તેમાંથી એક શિવલિંગ ઉપર થઈને પસાર થઈ, તેથી તેના પુણ્યને ક્ષય થતાં તે ભોંય ઉપર પડી ગઈ. રાજા પરિક્રમણ કરવા જતાં આ સુદરીને દીઠી, એટલે મોહિત થયો. પણ પોતાનું પૂજન પરિપૂર્ણ થતા સુધી તેણે પોતાનું મન વશ રાખ્યું. આ સમયે રાણની પરિચારિકાઓ હાજર હતી તે સુન્દરીને રણવાસમાં લઈ ગઈ. રાજા પૂજનથી પરવાયા પછી જોવા ગયો તે સુન્દરી દીઠી * સર અથવા સુન્દર કવિકૃત “સુરત પંચાશિકા' જે “સર પંચાસિક પણ કહેવાય છે. એને કર્તા સુન્દર કવિ હતો એ પણ લેખ છે. આ ૫૦ શ્લોકનું દ્ધિ અથ કાવ્ય છે. એક અર્થ રાજકુંવરીને લાગુ પડે છે અને બીજે દુર્જનને લાગુ પાડવા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ રાસમાળા અડાવી દીધી. કર્ણ જાળમાં સપડાયે, રાણી સગર્ભા થઈ તેણે એધાણુને માટે પોતાના પતિની રાજમુદ્રા યુક્તિબન્ધ મેળવી લીધી કે આગળ ઉપર વાં પડે તે કામમાં લાગે. રાજાના જાણવામાં નહી જ હતી તેથી પછવાડેથી તેને ઘણે પશ્ચાત્તાપ થયો, અને બ્રાહ્મણની સલાહ પ્રમાણે પીતળની સાત નહિ, પણ રાત્રે તેને તેનું સ્વમ લાગ્યું અને પૂર્ણ પ્રીતિને પ્રસંગ આવતાં તે જાગી ગયો, એટલે એના અંકુર રાજામાં રહી ગયા. તેને અમાત્ય સંપત્તિકરના જાણવામાં હતું કે ગંધર્વ કન્યા મળે તે રાજા ચકવી થાય તેથી તેવી સ્ત્રીના શેપમાં રહેવા, અને તેની સાથે રાજાને યોગ કરાવવા તેણે પોતાના પ્રણધિને સૂચવી રાખ્યું હતું. એટલે પેલી સુન્દરીનું ચિત્ર રાજાના શરતુદાનના લતામંડપની એક ભીંત ઉપર ચીતરી રાખ્યું હતું, તે રાજાના જોવામાં આવે છે અને વિદૂષક સાથે ગુપ્ત વાતને વિનાદ ચલાવે છે. એટલામાં દેવી (રાણી) ત્યાં આવી પહોંચે છે અને સુન્દરી વિષેની વાત થતી સાંભળે છે. વળી દરીનું ઢાંકેલું ચિત્ર તેના જેવામાં આવે છે એટલે રીસાઇને જતી રહે છે. બીજા અંકમાં ન રીસાયલી રણને મનાવે છે. અને વિદૂષકને કહે છે કે, જે સ્ત્રીમાં મારું ચિત્ત પેઠું છે, તે સ્ત્રી મારા વિષે અનુકૂળ છે કે નહિ તેની તપાસ કર, વિદુષક તે પ્રમાણે કરે છે તે, અંતઃપુરમાં તેને સંતાડી રાખેલી વિરહાકુળ સ્થિતિમાં આવી પડેલી તેને જણાય છે. તે વાત તેણે કર્ણને કહી પછી કર્ણ શરદુલાનમાં ચિત્ર જઈ મનનું સમાધાન કરવા જાય છે, પણ રાણિયે તે ચિત્ર ઘસી નાંખ્યું હતું તેથી રાજાને તે પણ જોવાનું બન્યું નહિ એટલે ખેદ પામે છે. આણી તરફ સુરીને પણ અતિશય વિરહાગ્નિ વ્યાપી રહેલે હોતાં બાગના કુંડમાં નહાવા માટે સખિ સહિત જાય છે, અને પોતાની સ્થિતિ તેમને જણાવે છે. પણ છેવટે તે સ્થાને ફાંસો ખાઈને મરવાને પ્રવૃત્ત થાય છે. એટલામાં વિદુષક શનને લઈને ત્યાં આવે છે અને તેને મરતી ઉગારે છે. ત્યારે એક બીજાને વાત કરવાનો પ્રસંગ આવ્યો. આ પ્રમાણે જ્યારે ઓચિંતી ત્યાં પાણી આવી પહેચે છે એટલે રંગમાં ભંગ થાય છે. ત્રીજા અંકમાં, સુતરી રાજા ઉપર પ્રેમપત્રિકા લખીને મોકલે છે, તે લઈ જનાર સખી, જઈને રાણીને આપે છે, અને જે સંતસ્થાનમાં એક બીજાને મળવું એવું પત્રિકામાં લખ્યું હતું તે સ્થાને રાણી પતે, સુરીને વેશ પહેરીને જાય છે, અને રાજાને પેલી પત્રિકા પહોચાડી દે છે એટલે તે વાંચીને રાજ પણ ત્યાં આવે છે. રાત્રીને અંધારાને સમય હેતાં રાજા તેને સુરી માને છે અને તેનાં વખાણ અને રાણીની નિંદા કરે છે. તે પ્રસંગ જોઇને રાણી છતી થાય છે, એટલે તેની પાસે રાજા ક્ષમા માગે છે, પણ તેને તિરસકાર કરીને દેવી ચાલી નીકળે છે. ચોથા અંકમાં, અમાત્યને ચિંતા થાય છે કે, ગંધર્વ કન્યા આવી છતાં, રાજાની સાથે તેને વિવાહ થઈ શક નથી; અને તે રાણુની ઈરછા વિના બની શકે એમ નથી તેથી તે રાણીને કહેવા લાગ્યો કે, આપે ત્રણ વેળા રાજાનું અપમાન કરીને તેમને ક્રોધાયમાન કયા છે માટે તમારે તેમને મનાવવા જોઈયે. ઘણું સમજાવતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ રાજા કર્ણ સોલંકી ઉલ્હી ધીકાવેલી મૂર્તિને બાઝવાનું ભયંકર પ્રાયશ્ચિત્ત કરવાને રાજા તૈયાર થયે. પ્રધાને પછી, તેને યુક્તિથી ઠગ્યો હતો તે વાત કહી દીધી. આ પ્રમાણે મયણલદેવી, પ્રતાપવંત સિદ્ધરાજ જયસિંહદેવની માતા થઈ અને તેને જન્મ પાલણપુરમાં થયે. સિદ્ધરાજના પિતા ક, વિષ્ણુમાં પિતાના વિચાર રમમાણ કરીને ઈન્દ્રપુર(સ્વર્ગ)માં વાસ કર્યો ત્યારે તે છેક બાળક હતો. તેની બાલ્યાવ રેણું માનતી નથી. ત્યારે અમાત્યે તેને એમ સમજાવી કે, આપનાં બહેનને પુત્ર વયે અને આકારે સુદરીના જેવો છે તેને સુન્દરીનાં આભૂષણ અને પોષાક પહેરાવીને રાજા વેરે પરણાવીને તેમને રાજી કરે. આ પ્રમાણે રાજાની મશ્કરી કરવાનું રાણીને ગમ્યું અને અમાત્યના કહેવા પ્રમાણે ગોઠવણ કરી. અમાત્ય પણ રાણુને ઠગી અને પેલા છોકરાને અંતઃપુરમાં વેશ પહેરાવાને મૂકો અને તેને બદલે સુન્દરીને આણુને રાજા વેરે પરણાવી દીધી. પછવાડેથી કપટની વાત રાણુના જાણ વામાં આવી પણ તેને ખરું કારણ સમજાવ્યું, એટલે તે પણ સંતોષ પામી. વિવાહવિધિ પરિપૂર્ણ થાય એટલે ગર્જનનગર જિતવાને માટે રૂચ્ચિકને મેક હતો. તેની પાસેથી પ્રધાન વીરસિંહ આવીને જય મેળવ્યાના સમાચાર કહે છે. એ પ્રમાણે નાટિકાની સમાપ્તિ થાય છે. આ નાટિકા ત્યાંના મહામાત્ય સંપકર જે સાતૂના નામથી જાણું હતું. તેની સૂચનાથી અહણુંલપુરમાં આદિનાથની યાત્રાના મહોત્સવમાં ભજવી બનાવવા માટે રચી હતી. ૨. ઉ. ૧ સિદ્ધરાજ પ્રબંધમાં મેરીંગ લખે છે કે, મધ્ય પ્રાતતર્વિસિતાર્ બાળपरित्यागोद्यतो नृपतिः स्मास्तिप्रायश्चित्तं पप्रच्छ । तैस्तप्तताम्रमयपुत्तलिकालिंगनमिति । બીને પાઠ એમ છે કે, વાતાર કૃવતકે માદ્વૈતતાત્રય પુત્તક્રિામિતિ કારે-આમાં સાત પૂતળિયો પિત્તળની કહી નથી, પણ હતા એ શબ્દને સમજીને સાત અર્થ થઈ ગયેલું જણાય છે. ૨. ઉ. ૨ કણે સંવત ૧૧૨૦ ચિત્ર શુદિ ૭ થી સંવત ૧૧૫૦ પોષ વદિ ૨ સુધી ૨૯ વર્ષ, ૮ માસ, અને ૨૧ દિવસ રાજ્ય કર્યું. સિદ્ધરાજને . ૧૧૫૦ વર્ષે પોષ ૩ શનિવારે શ્રવણ નક્ષત્ર, વૃષ લગ્ન પટ્ટાભિષેક કરયો તેનું કારણ પ્રબંધમાં એમ લખ્યું છે કે સિદ્ધરાજ રમત રમતો કર્ણની ગાદિયે બેસી ગયો એટલે તે શુભ સમય સમજી તેને રાજ્યાભિષેક કરી કર્ણ પતે કર્ણાવતી નગરી નવી સ્થાપી ત્યાં રાજ્ય કરવા લાગ્યો. કર્ણ સેલંકીના સમયમાં કરછ તાબાના કીર્તિગઢને જ કેશર મકવાણે, સિંધના રાજા હમીર સુમરા (બીજા) સાથેની લડાઈમાં મારો ગયે તેથી તેના કુંવર હરપાળ, વિજયપાળ, અને સાંતાજી ગુજરાતમાં આવ્યા. હરપાળ કર્ણરાજને માશીને દીકરો એટલે મશીઆઈ ભાઈ થતો હતો. કર્ણ સેલકીની રાણી લાં દેવીને બાબરો નામને ભૂત નડતો હતો. તેની સાથે હરપાળે લડીને તેને પરાજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ રાસમાળા સ્થામાં રાજસત્તા મેળવી લેવા સારૂ સામસામા પક્ષકારો વચ્ચે વાંધો ઉઠેલા જણાય છે. કર્ણના ભાઈ ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદે રાજાના મરણની વાત સાંભળી એટલે તે સરસ્વતીને કિનારે ચિતા પડકાવીને બળી મુવો. તેણે ત્રિભુનપાળ નામને એક પુત્ર પિતાની પછવાડે મૂક હતો તે, બાળ રાજકુમારની પાસે ને પાસે રહેતો હતો. અને પછવાડેથી, જ્યારે સિદ્ધરાજ, સમુદ્ર સુધી આખી પૃથ્વી જિતત જિતે ગયે ત્યારે ત્રિભુવનપાળ યુદ્ધમાં પિતાના રાજાની અગાડી રહેતો. પ્રથમ તે રાજ્યની લગામ કર્ણની માતા ઉદયમતીના ભાઈ મદનપાળના હાથમાં રહેતી, પણ આ રાજવંશી ત્રાસદાયક રીતે વર્તતે હતા, અને મુખ્ય તે, દરબારને પ્રખ્યાત અને મળતાવડો વૈદ લીલ કરીને હતો તેને દુઃખ દઈને તેની પાસેથી ઘણે પૈસો લઈ લીધે તેથી તેના સામી એક ટોળી બંધાઈ અને સાન્દ્ર પ્રધાને યુક્તિથી બાળ રાજકુમારને કબજામાં કરી લઈને પિતાને ઘેર રાખે. મદનપાળને તેના સિપાઈયોને હાથે મારી નંખાવ્યો. આ વેળાએ, સર્વ રાજસત્તા, બાળરાજાની માતા મયણલ્લાદેવીની સ્વાધીનતામાં આવી. તેને સાન્ત. મુંજાલ અને બીજો એક ઉદો (ઉદયન) કરીને કરી પિતાની આજ્ઞામાં રહેવા કબૂલાત લીધી. એ જય મેળવવા બદલ કણ સેલકી તરફથી હરપાળને ઘણું ગામે મળ્યાં. આજે એ હરપાળના વંશજ ઝાલા કહેવાય છે, અને તેના નામ પરથી ઝાલાવાડ નામે ઓળખાય છે. હસ્પાળના વંશજ ધ્રાંગધરા, વાંકાનેર, લીંબડી, વઢવાણ, ચૂડા, સાયલા, લખતર, વગેરેના રાજકત્ત છે. અને હરપાળના ભાઈ વિજયપાળને વશ હાલ મહીકાંઠામાં ઇલોલ વગેરે ગામોમાં છે, તથા સાંતાજીના વંશજ કટોસણ વગેરેના મકવાણા તાલુકદારો છે. ૨ઉ. ૧ બાવીશ હજાર રૂપિયા દંડ લીધું હતું. ૨ સિદ્ધરાજ પ્રબંધમાં એમ છે કે, મદનપાળને કર્ણપુ (સિદ્ધરાજે) માય બીજી પ્રતમાં એ પાઠ છે કે, સાન્ત મંત્રિય મદનપાળને પિતાને ઘેર બેલાવી સેવકો પાસે મારી નંખાવ્યું. ૨. ઉ. ૩ ઉદે અથવા ઉદયન મારવાડને શ્રીમાળી વાણિયે હતે. તે એક સમયે ચોમાસામાં ધી વેચાતું લેવા રાતે જતો હતો. માર્ગમાં ચાલતાં કેટલાક માણસોને એક કયારામાંથી બીજા કયારામાં પાણી વાળતા દીઠા. તેમને જોઈને તેણે પૂછ્યું કે તમે કેણું છે? તેમણે કહ્યું કે અમે અમુક માણસના કામુક (દહાડિયા) માર છિયે. ઉદાએ કહ્યું કે મારા કયાં છે? તેઓએ સહજ ઉત્તર આપ્યું કે કર્ણાવતીમાં. આ કથન ઉપરથી તેને એવા શકુન સમજાયા કે હું કર્ણાવતીમાં જઈશ તે સેવકાદિની સમૃદ્ધિ પામીશ. પછી તે કટુંબ સહિત કર્ણાવતી ગયો. ત્યાં વાયડા જ્ઞાતિયે બંધાવેલા વાયડ ગચ્છના શ્રી અજિતનાથના પ્રાસાદમાં દર્શન કરીને બેઠા હતા, એટલામાં શ્રાવક ધર્મ પાળનારી એક લાછિ નામની છીપણે સાધર્મિક જાણું નમન કરી પૂછયું કે, તમે કોને ત્યાં અતિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ રાજા કર્ણ સેલંકી હતા. એ સર્વે પ્રધાનને આશ્રય કારભારમાં રાણીને મળતું હતું. આ સર્વે, જાતિના વાણિયા હતા, અને જૈન ધર્મ પાળતા હતા. વીરમગામ આગળ મીનસર (મયણલ્લ) અથવા માનસર અને ધોળકા આગળ મલાવ અથવા મીનલ નામે બે સરેવર મીનલદેવિયે પિતાનું નામ આપી બંધાવ્યાં છે, તે તેણે પોતાના કારભારની વેળામાં જ બંધાવ્યાં હતાં. મીનળસરની પૂર્વમાં એક ગણિકાનું ઘર હતું, તે પિતાની યોજના પ્રમાણે તલાવ બંધાવામાં નડતું હતું, તેથી આકારની ખામી મટાડવાને રાણિયે ઘણું દ્રવ્ય આપીને વેચાતું લેવા માગ્યું, પણ ગણિકાએ આપવાને ના કહી અને કહ્યું કે, રાણીનું નામ સરોવર બાંધવાથી જેવું પ્રખ્યાત થશે, તેવું મારું નામ, ઘર આપવાની ના કુહેવાથી પ્રસિદ્ધ થશે. મયણલદેવી ન્યાયી હતી તેથી તેણે લેવાને બળાત્કાર કરયો નહિ. આમ કરવાથી તલાવના આકારમાં વિરોધ આવી પડ્યો ખરે, પણ તેથી તેના રાજ્યની કીર્તિ થઈ અને થયા છે? તેણે ઉત્તર આપ્યું કે, હું પરદેશી તેથી જે બોલાવે તેને પરણે થાઉં. લાછિ તેને પોતાને ઘેર તેડી ગઈ અને પોતાના એક ખાલી ઘરમાં ઉતારો આપ્યો. કોઈ વાણિયાને ઘેર રંધાવી તેને જમાડ્યો. થડે સમય ગયા પછી ઉદા પાસે કંઈ પૈસે ભેળે થયો એટલે તેણે પીરિયું ઘર પાડી નાંખી ટેનું ઘર બંધાવવા પાયે ખેદાછે. તેમાંથી એક દ્રવ્યભંડાર મળ્યો. વાણિયાએ તે લાછિને આપવા માંડે, પણ તેણે કહ્યું કે એ તે તમારા ભાગ્યનું છે. कृतप्रयत्नानपि नैव कांश्चन स्वयं शयाना नपि सेवते परान् । द्वयेऽपि नास्ति द्वितयेऽपि विद्यते श्रियः प्रचारो न विवारगोचरः ॥ ભાવાર્થ-લક્ષ્મી પ્રયત્ન કરતાં છતાં પણ કેટલાએકને સેવતી નથી; બીજા કેટલાએક સૂતેલા હોય છે, એટલે કે, પ્રયત્ન નથી કરતા તેય પશુ (લક્ષમી) પોતાની મેળે તેમને સેવે છે. ઉપર જણાવેલા બન્ને પ્રકારના માણસે પાસે નથી હતી અને હોય છે પણ ખરી, માટે લક્ષ્મીના પ્રચારનો વિચાર થઈ શકે તેમ નથી. એણે પછી કર્ણાવતીમાં ૭૨ જિનાલયવાળે જિનપ્રાસાદ બંધાવ્યું. સિદ્ધરાજે એને મંત્રી ઠરાવીને તંભતીર્થ મેક. આ વેળાએ કુમારપાળ ભટકતે ખંભાતમાં આવ્યું ત્યારે ઉદયને એને પોતાને ઘેર મહેમાન તરીકે રાખીને તેને સંતેષ પમાડ્યો. આ ઉ૫કારના બદલામાં આગળ જતાં જ્યારે કુમારપાળ રાજા થયો ત્યારે ઉદયનને પોતાનો મુખ્ય અમાત્ય ઠરાવ્યો. ૧ ખેડા જીલ્લામાં ઉમરેઠ કસબો છે તેમાં પણ મલાવ નામનું તળાવ છે. ૨. ઉ, ૨ શિરવાનને પિતાને મહેલ ચણાવતાં એક ડોશીની ઝુંપડી નડી હતી, પણ તે તેણે તોડી પડાવી નહિ તેથી તેની કીર્તિ હજી પણ ગવાય છે. જુવો મારી પ્રસિદ્ધ કરેલી પાદશાહી રાજનીતિને પૃ. ૧૫૩ થી ૧૫૪ સુધી. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રાસમાળા ત્યાં એક કહેવત ચાલી કે, “જે તમારે ન્યાય જો હોય તે જઈને મલાવ જુવો.” તેના પ્રધાનેએ પણ તેને જોઈને મૂલ્યવાન સ્થાન બંધાવવા માંડ્યાં, તેમાં આપણો ગ્રંથકર્તા કર્ણાવતીમાં ઉદયનવિહાર નામના અપાસરાનું નામ દે છે અને “શ્રીમુંજાલેશ્વર” અને સાતૂનું સ્થાનક એવાં નામ લખે છે, તે સે વશા તે જ નગરમાં હશે. શુક્લતીર્થની જરા ઉપર નર્મદા નદીને એક આરે છે, તે બાહુલેદને (હવણું ભાલેદ કહેવાય છે) નામે ઓળખાતું હતું, ત્યાં આગળ સેમેશ્વરના દેરાની યાત્રા કરવાને જનારા પાસેથી વેરે લેવામાં આવતું હતું, તે બંધ કરવા સારૂ શિવના એક પૂજારિયે મયણલ્લાદેવીને પોતાનો દેશ છોડતાં પહેલાં ઉત્તેજ હતી, તે ઉપરથી વેરે માફ કરવાનું તેણે વચન આપ્યું હતું. તેના ધર્મગુરૂએ તેને કહ્યું હતું કે ગયા ભવમાં તે બ્રાહ્મણ હતી, અને દેવપટ્ટણ યાત્રા કરવા જવા સારૂ તું બાહુલદ આગળ આવી હતી. પણ તારી પાસે દાણ માગ્યું તે આપવાને કંઈ હતું નહિ, તેથી તેને આગળ જવા દીધી નહિ, તેથી તેના પરિતાપમાં અપવાસ કરવાથી તારું મૃત્યુ થયું હતું. હવણું તેને કેલ પાળવાને લાગ આવ્યો એટલે મયણલ્લાદેવી પિતાની સાથે સિદ્ધરાજને લઈને બાહુલદ ગઈ અને યાત્રાળુઓને જે અડચણ નાંખવામાં આવતી હતી તે જાતે જેવાને તેને પ્રસંગ મળે. સિદ્ધરાજે કર ઉઘરાવવાનું કામ જે પંચને સોંપ્યું હતું તેઓને હિસાબ લઈ રજુ થવાની આજ્ઞા કરી, અને હિસાબ જોતાં કર ઉઘરાવ્યો હતો તેની રકમ ઘણી હેટી થયેલી જોવામાં આવી, તો પણ, તેણે પોતાની માના હાથમાં જળ મૂકીને કહ્યું કે, તમારે બહાને ધર્મનું કામ કરવા સારૂ હું આ કર લેવાનું બંધ કરું છું. પછી મયણલ્લાદેવિયે યથાવિધિ સોમેશ્વરની પૂજા કરીને એક હાથી, હાથમાં ત્રાજવાં ઝાલેલા એવા તુલા પુરૂષની એક સેનાની મૂર્તિ, અને બીજી મહટી મોટી ભેટ કરી. ૧ મેગ. ૨ એ કરથી વર્ષે ૭૨ લાખની પેદા થતી હતી. ૩ અથવા કદાપિ મયણલદેવિયે પિતાની તુલા કરીને તેટલું સેનું દેવાલયમાં અર્પણ કર્યું હશે. કેમ કે સાધારણ ચાલ તે એ પ્રમાણે કરવાનો છે. ૪ દ્વયાશ્રયના બારમા સર્ગમાં એવી વાત છે કે “એક દિવસ સિદ્ધપુરથી આવીને બ્રાહણેએ ફરિયાદ કરી કે તમે જે સત્રશાલા સરસ્વતી તીરે બાંધી હતી તેને રાક્ષસેએ વાયુસાડી નાંખી; એ ઉપરથી રાજા પોતાના પ્રમાદને માટે પશ્ચાત્તાપ કરત સેના લઈ ચાલ્યો. રાક્ષસેનો સ્વામી બર્બર અથવા અર્બરક જવાલાઓ કાઢતા રાક્ષસની સેના લઈ સામે આવ્યો અને શિલા તથા વૃક્ષને વરસાદ વરસાવવા મંડ. એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સોલંકી ૧૪૯ જેવામાં ગૂજરાતી બાળ રાજા આ પ્રમાણે રોકાયેલ હતો, તેવામાં માળવાના રાજા યશોવર્માએ તેના રાજ્યના ઉત્તર ભાગ ઉપર ચડાઈ કરી. તે વેળાએ અણહિલવાડમાં સિદ્ધરાજની ગેરહાજરીમાં તેને સાન્દ્ર પ્રધાન કામ ચલાવતો હતો, તેની પાસે ચડાઈ કરનારાઓને પાછા હઠાવાનાં પૂરાં સાધન નહિ હોય તેથી, કે પછી તે સાધનોનો ઉપયોગ કરવા જેટલી તેનામાં ભયભીત થઈને જયસિંહની સેના પાછી હઠી પણ પ્રતિહારે બહુ તિરસ્કાર કયાથી, તથા જયસિંહ પડે યુદ્ધ કરવાને નીકળ્યો તેથી પાછી ભેગી થઈ. બર્બર અને સિદ્ધરાજ જયસિંહ સામસામે થઈ ગયા, તેમાં જયસિંહે બબરને તરવારથી ઘા કરો, પણ તરવાર ભાંગી ગઈ, હાથે હાથ લંક યુદ્ધ થયું. તેમાં સિદ્ધરાજે બર્બરને બાંધીને કેદ કર. ખબરની સ્ત્રિયે પ્રાર્થના કરી કે હવેથી એ દુરાચાર તજી સાથે માર્ગે ચાલશે. અને નિરંતર તમારે દાસ થઈ રહેશે. પછી જયસિંહ દેવે તેને છોડી દઈ, તે સ્થાનને રક્ષક ઠરાવ્યું. | તેરમા સર્ગમાં કહ્યું છે કે “સિદ્ધરાજ જયસિંહ રાત્રિયે એક વખત નગરચર્ચા જેવા ફરતે ફરતે સરસ્વતી પર ગમે ત્યાં તે એણે કોઈને એમ બેલતાં સાંભળ્યું કે, હું તમને મૂકીને જીવનાર નથી, તમે કૂવામાં પડશો તે હું પણ તમારી પાછળ પડીશ. આ સાંભળી સિદ્ધરાજ ત્યાં ગયો, ને ત્યાં ઉભેલા નાગપુત્રને આશ્વાસન કરી, તેનું દુઃખ કાપવાની પ્રતિજ્ઞા કરી, હકીકત પૂછવા લાગ્યો. તેણે કહ્યું કે, મારું નામ કનકચૂડ છે તે વાસુકી નાગના ઈષ્ટ એવા રચૂડને હું પુત્ર છું. મારે મારા સહાધ્યાયી દમન જોડે વાદ થયે કે, જે એ હેમંતમાં લવલી દેખાડે તે મારે મારી ભાર્યા હારવી. એણે તે ગમે તે પ્રકારે તેમ કહ્યું, અને હું હાર. પણ એવામાં અમને બન્નેને બોલાવી નાગલકે કહ્યું કે તમારામાંથી દમનને વારે હુલડ પ્રતિ જવાને છે, માટે તેણે જવું. હુલ્લડ નામે એક વરૂણનું વરદાન પામેલ નાગ કાશ્મીરમાં રહે છે, તેણે એક વાર પાતાલને પાણીમાં ડૂબાવી નાંખવા માંડ્યું, ત્યારે નાગ લોકોએ તેની સાથે એવી શરત કરી કે, પ્રતિ વર્ષે તમારી પૂજા કરવા અત્રથી એક એક નાગ આવશે, ને જે તેમ ન થાય તે તમે ફાવે તે કરજે. હુલ્લડે આ વાત કબૂલ રાખી, પણ હવે તેના પ્રતિ જવું એ બહુ વિકટ છે, કેમકે કાશ્મીર હિમવાળો પ્રદેશ છે, તેથી ત્યાં જતાં મરી જવાય. આટલા માટે અત્ર આ કૂપ છે તેમાંથી ઉષ લઈ જઈ શરીરે લગાડવામાં આવે તે બચી જઈ સાજા સમાં પાછા અવાય. દમનને જવાનું કહ્યું તેથી તેણે મને કહ્યું કે, તું જે મને ઉષ લાવી આપે તે હું તને હેડમાંથી મુક્ત કરું. એ ઉષ લેવા હું અત્ર આવ્યો છું. પણ વજમુખી માથી ભરેલા આ અંધારા કૂવામાં પડ્યા પછી હું જીવું એવી મને આશા નથી. આ મારી પ્રાણપ્રિયા મને તેમ કરવામાં વિશ્ન કરે છે ને સાથે આવવા તૈયાર થઈ છે. આ કથા સાંભળી સિદ્ધરાજે તેને ધીરજ આપી ઉષ આણી આપે અને તે હાના કુમારને ખબર, જે એકનિષ્ઠાથી ભક્તિ કરતો હતો તેની સાથે પાતાળમાં પહોંચાડી દીધે.” ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ રાસમાળા શક્તિ નહિ હોય તેથી, યશોવર્માને પૈસાની રકમ આપીને પાછો હાથો. પણ તરૂણ રાજા પોતાની રાજધાનીમાં જ્યારે પાછો આવ્યો ત્યારે જે નીપજ્યું હતું તે સાંભળીને ઘણે ઠેધાયમાન થયો અને તે દિવસથી માળવાનો પરાભવ કરવાની મનમાં ગાંઠ વાળી. સિદ્ધરાજ જેવામાં માળવા ઉપર ચડાઈ કરવાની તૈયારી કરતો હતો તેવામાં, અણહિલવાડમાં સહસ્ત્રલિંગ તલાવ બંધાવાનું કામ ચાલતું કરવું હતું. આ તલાવની દંતકથાઓ અને વાતે ચાલવા ઉપરથી તે ઘણું પ્રસિદ્ધ થયું છે એને માટે ખોદાણ કરેલું તે હજી સુધી પાટણ આગળ જોવામાં આવે છે, પણ બાંધણી માંહેલું કશું રહ્યું નથી. આ તલાવ ગોળાકાર અથવા બહુબાજુવાળું હતું, અને થોડી અથવા ઘણું મળતી આવે એવી બાંધણિયે ગુજરાતમાં ઘણું જોવામાં આવે છે. વિરમગામના મીનળસરની ગરદમ મહાદેવનાં દેરાં બાંધેલાં હજી સુધી છે, તે પ્રમાણે, આ તલાવની ચારેમેર કરતાં ઘણાં જ દેરાં હશે, તે ઉપરથી, તેનું નામ સહસ્ત્રલિંગ તળાવ ઘણું કરીને પાડવામાં આવ્યું હશે. આ તલાવને લગતી નીચે લખેલી વાત ગાવામાં અને કહેવામાં આજ સુધી પણ સાધારણ થઈ પડી છે – જશમાં એડણની વાત. કોઈ એક સમયે માળવાના એક રહેવાશિયે આવીને સિદ્ધરાજના આગળ, જસમા ઓડણના રૂપનાં વખાણ કર્યાં, રાજાએ તેને મેળવવાને ઘણું પ્રયત્ન કશ્યા, પણ સર્વ નિષ્ફળ ગયા. છેવટે પાટણ આગળ તેણે સહ ૧ આ તલાવ અકબરના વારામાં હતું. મકે જવા સારૂ તેને વછર બેરામખાન ગુજરાત આવ્યો હતો અને પાટણ (અણહિલવાડ) આવી ઉતરાયો હતો. તે વેળાએ ત્યાં સીખાન લોદી રાજ્ય ચલાવતા હતા. આ વેળાએ બેરામખાન, એક જગ્યા નામે સહસનક, જે તેની પાસે એક હજાર દેરાં બંધાવ્યાં હતાં તેથી, ફહેવાતી હતી, તે જેવાને ગયો હતો. શિગની કેરિસ્તા ભાગ ૨. પૃ. ૨૦૩ પાટણ આગળ આ જ ઉમરાવે પાનસરોવર બંધાવ્યું હતું એવું કહેવાય છે. ૨ જસમા ઓડણને રાસડે. આજ મિતિથી પૂર્વે પચાસ વર્ષ પર દીકરિયના મુખથી પંડિત જેષ્ઠારામે ગવાતા સાંભળેલો હતો. અને તેમનાં બહેન સુમારે ૬૦ વર્ષનાં હતાં તેમને જેટલો સાંભારતો હતો તેટલો ઉતરાવી મંગાવતાં પંડિત ટારામ લખે છે કે મારી સમજણમાં એમ આવે છે કે નીચે લખી દર્શાવેલ રાસડામાં અર્થની આનુપૂર્વી ઉપર લક્ષ્ય રાખતાં કોઈ કોઈ ઠેકાણે આખી તુકાની ન્યૂનતા પડે છે. આ રાસડે બનાવનારને ઉદેશ, એતિહાસિક વૃત્તાન્ત જાણવા સાથે ગાનારિયોને સતીત્વનો બેધ દેવાને અને પતિવ્રત્ય પાસે રાજ્યવિભવ આદિ સઘળું તુચ્છ છે, એ સદુપદેશ આપવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ રાજા કહું સાલંકી ૧૫૧ અલિંગ તલાવ કરાવા માંડયું ત્યારે દૂધમલ ચાવડા જે પેાતાના બનેવી હતેા તેને માળવેથી આડ અને એડણા લાવવાને મેકક્લ્યા. દૂધમલ તેમને તેડવા ગયે, અને તેમને ગામ જઈ તેઓને કહેવા લાગ્યા કે, સિદ્ધરાજ સાલ “સર્વે નારી ભણે રાજા” આને અર્થ એવા ભાસમાન થાય છે કે સર્વે એટલે સમસ્ત લેાકહે છે કે, રૂપે, રંગે, તે અને ધર્મે નારી તે જશમા જ છે. એમ ભણે છે એટલે ક૨ે છે. રાસડા રાજા બેઠે। ભર રે સભાએ, જાયક આવ્યા જાચા; સર્વે નારી ભણે રાજા. ૧ રાન્ત રે જશમાનું રૂપ, એ રે નારી તમધર શે।ભતી; સર્વે નારી ભણે રાજા. ૨ રાજાએ મેલ્યા બારીગર બે ચાર,કે જાએ રે જશમાને તેડવા; સર્વે નારી ભણે રાજા. ૩ ગાયા ચારતલ ભાઇ રે ગેાવાળ, કે કયાંરે વાસા આડા તણે। ? સર્વે નારી ભણે રાજા. ૪ ખરખરીઆરડી વાડ, કે ધૂધરીઆળે ઝાંપલા. સર્વે નારી ભણે રાજા. પ કાગળ દીધા જશમાને હાથ, કે જરામાયે વાંચીને માથું ધૂણ્યું. સર્વે નારી ભણે રાજા. ૬ જશમાએ દીધા સસરાને હાય, સસરે વાંચિને માથું ધૃણિયું. સર્વે નારી ભણે રાજ. છ વ ! તારૂં રૂપ સુરૂપ, એણે ૨ રૂપે લાંછન લાગરો. સર્વે નારી ભણે રાજા. ૮ સસરા! તું હઇડે મ હાર, નહિ રે ટનું જશમા ઓડણી. સર્વે નારી ભણે રાજા. ૯ જશમાને વારે છે બાપ, મ જાજો ધીમડી રે ગઢ માંડવે. સર્વે ૧૦ ૧૨ હારા રે દળાવ્યા જશમાએ ધઊં,કળશી દળાવ્યા જસમાએ ભાજ. સર્વે૦ ઘેલા બાપા ઘેલડું શું ખેાલ, એક વાર જાઉં ગઢ માંડવે, સર્વે વિજયા દશમ કેરી રાત, એડેએ ચાળા ખડક્રિયા. સર્વે શરદ પૂનમ કેરી રાત,આડેએ ઊંચાળા પલાણ્યા. સર્વે આડાને ઊતારા દેવરાવે, કે જશમાને ઊતારા મેડિયે. સર્વે મેડિયેં તારી રાણીને બેસાડ, અમે રે ઓડાને ભલાં ઝૂંપડાં. સર્વે એડણાને દાતણિયાં દેવરાવ, જશમાને દાતણુ દાડમી. સર્વે દાતણ તારી રાણીને દેવરાવ, અમે રે એડેને ભલી ઝીલડી. સર્વે એડણેાને ભેજનિયાં દેવરાવેા, જશમાને ભેજન લાડવા. સર્વે લાડવા તારી રાણીને જમાડ, અમે રે એડેાને બલી રાબડી. સર્વે એડણાને મુખવાસિયા દેવરાવ, જશમાને મુખવાસ એળચી. સર્વે એળચી તારી રાણીને ખવરાવ,અમે રે આડાને ભલી મેાથડી. સર્વે૦ એડણાને પાણિયા દેવરાવ, જશમાને પેાઢણ ઢાલિયા, સર્વે॰ ઢોલિયે તારી રાણીને સુવરાવ, અમે રે આડાને ભલી ગેાદડી. સર્વે જશમા ઓડણુ હાલા મારે દ્વાર,હેા તેા બતાવું મારી રાણિયા. સર્વે જેવું તારી રાણિયાનું રૂપ, તેવી રે મારે ઘેર ભાઇયેા. સર્વે જશમા ઓડણ અમારે ઘર હાલ,કહે। તા બતાવું મારા કુંવરે. સર્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • ૧૩ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ 2 www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ રાસમાળા, કીને વિશાળ તલાવ ખેદાવવું છે એટલા માટે ઘણું એાડ અને એડણોને ખપ છે. આવું સાંભળીને જશમા પિતાની નાતના લેકને એકઠા કરીને પિતાના ધણીને લઈને પાટણ આવી. સિદ્ધરાજે આજ્ઞા કરી કે બીજા એડને નગરની બહાર ઉતારે આપ, પણ જશમાને મહેલમાં આવી. જશમાએ ના કહી, અને બોલી કે, “મહેલમાં તે રાણિયો સૂવે, એડણને તે ભય ઉપર જ પડી રહેવું શોભે.” - જ્યારે તલાવ ખોદાવા માંડ્યું ત્યારે રાજા પોતે આવીને તપાસ રાખવા બેસતે; તેને જશમાને ઘણે મેહ લાગ્યો. તેણે તેને કહ્યું “જશમા ! આવડે બધે માટીનો ભાર ઉચકીશ નહિ, એથી તારું શરીર બગડશે.” તે બોલી. “એ વાતની કાંઈ ચિંતા નથી” ત્યારે તેણે કહ્યું કે, તું તારા બાળકની સંભાળ રાખ ને બીજી ઓડણને માટી હેવા દે.” તેણિયે ઉત્તર આપ્યું, “આમલીની ડાળિયે મેં એની ઝોળી બાંધી છે ત્યાં આવતી જતી હું એને હિચકા નાખું છું.” જ્યારે દવાનું કામ પૂરું થયું ત્યારે રાજાએ બધા એડને તેમની મજુરી ચૂકાવી આપી; પણ જશમાને કહ્યું કે, તું તો હવણ રહે તને પછીથી આપીશું. બીજા એડને જવાની રાજાએ આજ્ઞા આપી, તેઓની સાથે જશમા પણ છાનીમાની જતી રહી. રાજાએ જ્યારે આ વાત જાણી ત્યારે, અશ્વાર થઈને મોટેરા સુધી તેમની પછવાડે દેડ કરીને કેટલાક એડને ઠેર કશ્યા. તે ઉપરથી જ શમાએ પિતાના પેટમાં કટારી મારી અને મરતાં મરતાં શાપ દીધે કે, “તારા તળાવમાં પાણી ટકશે નહિ.” રાજા પાછો પાટણ આવ્યું ત્યારે તેણે તલાવ સૂકાઈ ગયેલું જોયું. તેણે પ્રધાનને પૂછ્યું કે શું કરિયે તે તલાવમાં પાણી ટકે? પ્રધાને જેશિયોને જેવું તારા કુંવરેનું રૂપ, તેવા રે મારે ઘેર ભત્રીજા. સર્વે જસમા ઓડણહાલે મારે દ્વાર,કહો તે બતાવું મારા હાથિયો. સર્વે જેવું તારા હાથિયેનું* રૂ૫, તેવી રે મારે ઘેર ભેંસડી. સર્વે કેવડું ખણવશ તળાવ? કેવડી ખણાવશે તલાવડી? સર્વે લાખેં ખણાવશું તળાવ, અરધ લાખે તલાવડી. સર્વે જસમા તાર પર દેખાડ, કિયે રે જશમા તારે ઘરધણી. સર્વે સેનઈ હસ છે હાથ, રૂપલા વેઢ એડે તણા. સર્વે જટામા મારી ડેરી ઉપાડ, તારી રે કેડે લિચ્ચક લાગશે. સર્વે ઘેલા રાજા વેલડું શું બોલ? એહ રે અમારા કસબ થો. સર્વે ૩૬ * કાઠિયાવાડના નાધેરી ભેંશ ન્હાના હાથા જેવા દેખાય છે. ૨૯ ૩૧ ૩૨ ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સેલંકી ૧૫૩ પૂછીને કહ્યું કે, જે એક માણસનો ભોગ અપાય તો શાપ મટી જાય. આ વેળાએ ઢેઢ કાને નગરની બહાર વસવા દેતા. તેઓ ઓળખાય એટલા માટે માથે કાચું સૂતર બાંધતા અને હરિનાં શીંગડાં કેડે લટકાવતા. તેથી લકોને તેમને ઓળખી આઘા ખસી જવાનું ફાવતું હતું. રાજાની આજ્ઞા થઈ તે ઉપરથી માયો કરીને એક ઢેડ હતું તેનું માથું તલાવ વચ્ચે કાપી નાંખ વાનો ઠરાવ થયો કે જેથી પાણી ટકી રહે. મા વિષ્ણુની સ્તુતિ ગાતો મરી ગયો. ત્યારથી તલાવમાં પાણી રહેવા લાગ્યું. માયાએ મરતી વેળાએ રાજા પાસે માગી લીધું હતું કે, મારા બલિદાનના બદલામાં, ઢેડ ઉપર હવેથી શહર બહાર વસવાને અને જૂદો પોષાક પહેરવાને બળાત્કાર કરશો નહિ. રાજાએ આ વાત માન્ય કરી, તે દિવસથી માયાની ખાતર ઉપર લખેલી છૂટી આપી. આ થઈ રહ્યા પછી, જયસિંહે ત્વરાથી ઉજજણ જવાની તૈયારી કરવા સારૂ ગામે ગામથી પિતાની સેના એકઠી કરી. અને કૂચ કરતે કરતે, રસ્તે જેનાં શહર આવે તે રાજાઓને જિતને તેમને પોતાની સાથે લેતે લેતે, અને પિતાની સેનાને વધારે સપાટ રસ્તે મળે એટલા સારૂ ઉંચી જગ્યાઓને સપાટ બંધ કરાવતે આગળ ચાલ્યા. કેટલાક ભીલના આગેવાને પણ અત્યંત ચંચળાઈ બતાવતા રાજાની સાથે ચાલ્યા, તે જેમ રામની આસપાસ હતુંમાનની સેના ચાલતી દેખાતી હતી તેવા દેખાવા લાગ્યા. છેવટે ગૂજરાતના રાજાએ ક્ષિપ્રા નદીને કાંઠે પડાવ કર્યો, તંબુ ઠેકાયા, ઘેડા હારબંધ બંધાયા અને બીજું બાકીનું જે જ્યાં ઘટે તે ત્યાં ગોઠવાયું. પછી જયસિંહના તંબુમાં ગમત ચાલી-નૃત્ય કરનારિયાના નાચ તેના આગળ થવા માંડ્યા. કહે છે કે, સિદ્ધરાજે માળવામાં બાર વર્ષ સુધી લડાઈ ચલાવી, તેથી તેને ઘણી કીર્તિ મળી, પણ રાજધાની ધારાનગર લેવાના ઘણું હુમલા ૧ સિદ્ધરાજે માળવા સાથે લડાઈ ચલાવી તે જુનાગઢના રાહ ખેંગાર ઉપર જિત મેળવ્યા પછી કરેલી જણાય છે. કેમકે સૌરાષ્ટ્રની જિત કરવાથી તેની યાદગીરીમાં પિતાને (જયસિંહને) નામે સિંહ સંવત્સર (સંવત) ચલાવ્યું. તેની શરૂઆત સંવત ૧૧૬૯-૭૦ એટલે ઇસ્વી સન ૧૧૧૩-૧૪ માં થયેલી છે અને માળવા સાથની લડાઈ ત્યાંના રાજા યશોવર્મા સાથે વર્ણવી છે. પણ ખરું જોતાં તે લડાઈ તેના પિતા પરમાર નરવર્મા જે સંવત ૧૧૬૦ થી ૧૧૮૯ સુધી (એટલે ઇસ્વી સન ૧૧૦૪ થી ૧૧૩૩ સુધી) હસે તેના સમયમાં શરૂ થઈ અને, તે પછી, તેની ગારિયે આવનાર તેના કુંવર યશોવર્મા સાથે ચાલુ રહી તેમાં તેને કેદ કરી અણહિલપુર લાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ રાસમાળા કયા તે નિષ્ફળ ગયા, તેથી તેનું મન પાછું હટી ગયું, અને તેને મુંજાલ મંત્રી જે તેની સાથે આવ્યા હતા તેની સલાહ પૂછવા લાગ્યો કે હવે આપણે યશોવર્મા સંવત ૧૧૮૯ થી ૧૧૯૯ સુધી (એટલે ઇસ્વી સન ૧૧૩૩થી ૧૧૪૨-૪૩ સુધી) હતા. મતલબ કે સિદ્ધરાજે માળવાની જિત પિતાની છેલ્લી અવસ્થામાં કરેલી છે. કુમારપાલ પ્રબંધમાં એમ લખે છે કે, “બારમા કને પ્રસિદ્ધ સિદ્ધરાવતી બિરૂદ ધારણ કરનાર સિદ્ધરાજે દિવિજય કરવા જતાં બાર વર્ષે ધારાનગરી લીધી; તેને ત્રણ કોટ હતા તે તેડી નાકામાં પ્રવેશ કરવા જતાં તેનાં કમાડને લોઢાના આગળા હતા તે તેડતાં તેને યશ ૫ટહ નામે હાથી હતો તે મરણ પામે; ને માળવાના રાજા નરવર્મા જીવતા પકડાયો.” નરવર્મા ઈ. સ. ૧૧૦૪ થી ૧૧૩૩ સુધી હતો તેના ઉપર સિદ્ધરાજે પ્રથમ ચડાઈ કરેલી જણાય છે. અને ત્યાર પછી તેને કુંવર યશોવર્મા ઇ. સ. ૧૧૩૩ થી ૧૧૪૩ સુધી હતો તેની સાથે લડાઈ ચાલતી રહેતાં સિદ્ધરાજની તરવાર બાર વર્ષ ખુલ્લી રહી માટે તેનું યાન કરાવવા તે રાજાના પગની થોડી ચામડી ઉતરાવી: એટલામાં તેના પ્રધાને કહ્યું કે મહારાજ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, “રાજા અવધ્ય છે”, માટે આપે એને મૂકી દે. આ ઉપરથી તેને જીવતે રાખી કાષ્ટપિંજરમાં પૂરાવ્યો. ચતુવંશતિ પ્રબંધના અંતર્ગત મદનવર્મ પ્રબંધમાં પણ એમ જ લખ્યું છે અને વિશેષમાં જણાવે છે કે, સિદ્ધરાજે મહારાષ્ટ્ર, તિલિંગ, કર્ણાટ, પાંચ આદિ રાજ્ય વશ કસ્યાં. બુદેલખંડમાં હમણાં જ્યાં મહોબા છે ત્યાં ચલ કુલના રાજા થયા છે અને જેના સંવત ૧૧૮૬ થી ૧૨૨૦ સુધીના લેખે મળી આવે છે તે પ્રસંગમાં કુમારપાળ પ્રબંધમાં લખે છે કે એક સમયે તેની (સિદ્ધરાજની,) સભામાં આવીને કોઈ ભાટે ચિત્રકૂટની પાસેના મહબક નગરના રાજા મદનવર્માનાં વખાણ કયાં એટલે પોતાના એક મંત્રીને ભાટની સાથે મહેબકપત્તન જેવા મેકલ્યો. તેણે પાછા આવીને તેનાં ઘણું વખાણ કયાં, એટલે મોટું સૈન્ય લઈને સિદ્ધરાજ ત્યાં ગયો. મદનવર્માને ખબર થઈ કે સિદ્ધરાજ આવે છે એટલે તે બોલ્યો કે, બાર વર્ષ સુધી ધારાનગરી આગળ પડ્યો રહ્યો હતો તે જ કે બીજે? એ કબાડી રાજાને કહો કે, તમારે પૂર કે ભૂમિ જોઈતી હેય તે યુદ્ધ કરિયે અને એવી ઇચ્છા ન હોય તે ૯૬ કરોડ મોરે લઈને ચાલ્યા જાઓ. સિદ્ધરાજે દંડ લીધે, પણ મદનવર્મા જેવા મોજીલા રાજાને મળવાની ઇચ્છા જણાવી. તેણે શેડા માણસો સહિત આવવાની હા કહી, એટલે તે તેને મળવા ગયે. મદનવર્મા ઉઠીને સામે આવ્યો (ભેટ) અને સિદ્ધરાજને સુવર્ણના આસને બેસા. અને બોલ્યો કે, સિક્કેન્દ્ર! આપ મારા પણ થયા એ અમારાં મોટાં ભાગ્ય સમજિયે છિયે. સિદ્ધરાજે કહ્યું કે આ વિવેક કરો છો પણ તમે તો મને કબાડી રાજા કહો છો એ શું? મદનવર્માએ કહ્યું આ કલિકાળ છે, આયુષ્ય ટૂંકું છે, રાજશ્રી પણ થોડી જ છે, બળ તુચ્છ છે, એમ છતાં ભાગ્યદયે કરીને રાજ્ય મળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ રાજા કહ્યું સેલંકી ૧૫૫ પાછા વળી જવું યેાગ્ય છે કે નહિ ? તે પ્રધાનને યુદ્ધમાંથી નાશી જનાર એક સામા પક્ષના માણસ પાસે સમાચાર મળ્યા તે ઉપરથી એવી આશા ઉત્પન્ન થઈ કે, જો કિલ્લાના દક્ષિણ દરવાજાને રસ્તેથી હલ્લે કરવામાં આવે તે કાંઈ વળે ખરૂં. આ હલ્લા કરવામાં સિદ્ધરાજ જાતે આગળ છે, તેા તેના સારા ઉપભેગ કરવા, તેને બદલે વિદેશમાં ભટકીને કાળ ક્ડાડવા એ કમાડીનું કામ કહેવાય, માટે મેં આપને એવુ કહ્યું છે. સિદ્ધરાજે કહ્યું, તમારૂં કથન સત્ય છે, હું માડી ખરે।, ધન્ય તે। તમને હેવાય કે, તમે આ પ્રમાણે સુખ ભાગવે છે. પછી સિદ્ધરાજ પા। યે), તેને ૧૨૦ પેાતાના અંગરક્ષકો આપ્યા. તેએ સકામળ હોતાં અર્ધા તા રસ્તામાં જ મરણ પામ્યા. ને સિદ્ધરાજ અણહિલપુરમાં આવ્યા. હિન્દુસ્થાનના મધ્યકાલિક શિક્કાના પુસ્તકમાં મે. જ. સર. એ. કાનિંગહામે મહાખ અથવા જેહાહુતીના ચન્દેલ રાજાઓની ટીપ આપી છે તેમાં માનવર્મદેવના શિકાની આકૃતિ આપી છે, તેમાં એક બાજુ ઉપર ચાર હાથની પાર્વતીની મૂર્ત્તિ બેઠેલી આલેખેલી છે અને બીજી બાજુએ શ્રીમાન સહનવર્મદેવ એવા અક્ષરે છે. જેહાહુતી, અથવા જેજાકભક્તિ એ ચન્દેલેના પ્રદેશ છે અને તે તેની રાજધાની મહેામ અથવા મહેાત્સવના નામથી પ્રસિદ્ધ છે. ઉત્તરમાં જમના નદી, અને દક્ષિશુમાં ક્રિયાન અથવા ક્રેન નદી, પશ્ચિમમાં ધસાન નદી, અને પૂર્વમાં વિન્ધ્ય પર્વત એ દિશાઓની વચ્ચેના પ્રદેશ તે છે. કેન અથવા કર્ણાવતી નદી ઉત્તરથી દક્ષિણમાં વ્હેછે તેથી એ પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ એવા એ લગભગ ખરાખર વિભાગ પડી ગયા છે. પશ્ચિમ વિભાગમાં રાજધાની, નગર અને મહાખ અને ખજુરાહો આવી જાય છે, તેમ જ પૂર્વ વિભાગમાં કાલંજર અને અજયગઢ નામના મ્હોટા કલ્લાએ આવી જાય છે. આ પ્રદેશનું ક્ષેત્રફળ ૧૨,૦૦૦ માઈલ કરતાં પણ વિશેષ હતું. મનુરાહેામાં હજી પણ ભવ્ય દેવાલયેાના સમૂહ આવી રહ્યા છે, તે ઉપરથી તેની ધનાઢયતા જણાઈ આવે છે; તેમ જ કનેાજ ઉપર જિત મેળવેલી તથા મહમૂદ ગજનવીના સામી ટક્કર ઝીલેલી તે ઉપરથી એની સત્તા જણાઈ આવે છે. મહાખખંડ ઉપરથી જણાય છે કે આ દેશના રાન્ન ચન્દ્રવંશી છે, અને બનારસના રાજગુરૂ હેમરાજની પુત્રી હેમાવતીનાથી તેએની ઉત્પત્તિ છે એવી દંતકથા છે. પણ શિલાલેખા આદિમાં તેમને ચન્દ્રાત્રેય ( ચન્દ્રેક આત્રેય) વંશના ગણે છે અને એ લેખાથી ઉપરના કથનને કરો ટકા મળતા નથી. ખજુરાહેાના લેખમાં પ્રથમ પ્રાચીન રાજાનું નામ નનુક આપ્યું છે, જેનાથી છઠ્ઠી પેહેડિયે ધંગદેવ ઇ. સ. ૯૫૩ થી ૯૯૯ સુધી થયા છે. અને તેનાં આપેલાં તામ્રપત્રમાં તે તેના દાદા હષઁદેવનું જ પ્રથમ નામ છે. ખારમે રાજા કીર્ત્તિવર્મદેવ થયેા તેના શિકા મળી આવ્યા છે તેના વ્હેલાંના મળી આવ્યા નથી. ચેદીના કર્ણદેવ રાજા જે કલચુરી વંશના હતા તેના એ ખંડિયા હતા . પણ પછવાડેથી તેને તે મ્હોટા શત્રુ થઈ પડયા હતા. આ રાજાના શિક્કા માત્ર સેાનાના મળી આવ્યા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ રાસમાળા નીકળે. તેના જે માનતા હાથી ઉપર તે બેઠો હતો તે હાથિયે મનાય નહિ એવો યત્ન કરીને લોડાની ભૂગળે જડેલા ત્રિપાળિયા દરવાજામાંથી બે તેડી પાડયા, પણ આવું પરિણામ આણુતાં તેનો જીવ ગયો. આ પ્રમાણે ગૂજરાતના રાજાને પેસવાનું મળ્યું એટલે એકાએક પણ ત્યાર પછીના રાજાના સિક્કા સેનાના અને ત્રાંબાના મળી આવ્યા છે. માત્ર ચૌદમાં રાજા જયવર્મદેવને એક શિકો રૂપાને મળી આવ્યો છે. સેનાના સિક્કા ૬૦ થી તે ૬૩ ગ્રેન વજનના છે. ત્રાંબાના પણ એટલા જ વજનના છે. એ સિવાય ૧૫ ગ્રેનના વજનના હાના સિક્કા પણ સેનાના અને ત્રાંબાના છે. ફેર માત્ર એટલો જ છે કે ત્રાંબાના સિક્કા ઉપર પાર્વતીને બદલે હનુમાનને આકાર આલેખે છે. મહેબના ચંદેલ રાજાઓને વંશ નીચે પ્રમાણે છે લેખનું વર્ષ સંવત ૮૨૫] ઇ. સ. ૮૩૧ ના સુમારમાં પરિહાર રાજાને ઉથલાવી નાંખ્યો - સ્મિથ-પૃ. ૩૯૦, ૧૦૧૧-૧૦૫૫ ૧૦૫૬ વર્ષ ઈસ્વી નામ સંવત સન. ૮૦૦નનુકદેવ. વાપતિ. ૮૫૦)વિજય. ૮૭૫ રાહિલ. ૯૦૦ હર્ષદેવ. ૯૨૫ યશવર્મદેવ. ૦િ૧૦ ૯૫૩] અંગદેવ. ૦૧૬ | ગડદેવ. ૧૦૮૨) ૧૦૨૫ | વિદ્યાધરદેવ. ૧૦ ૦૯૭ ૧૦૪૦ Tવિજયપાલદેવ. ૧૧૦૭ ૧૦૫૦/દેવવર્મદેવ. ૧૨ ૧૧૨૦ ૧૦૬૩ | કીર્તિવર્મદેવ. ૧૩ It૧૫૫ ૧૦૯૭ હલકશનવર્મદેવ. ૧૪ ૧૧૬૭ ૧૧૧૦ જયવર્મદેવ, ૧૫ ૧૭૭ ૧૧૨૦ હલકશનવર્મદેવ બીજ, ૧૬ ૧૭૯ ૧૧૨૨ પૃથ્વીવર્મદેવ. ૧૭ ૧૮૬ ૧૧૨૯ મંદનવમૈદેવ. ૧૮ /૨૨૨ ૧૧૬૫ પરમદદેવ ૧૯ ૨૬૮ ૧૨૦૩ ૨૦ ૨૯૭ ૧૨૪૦] વીરવ” પેહેલે. It૩૩૯ ૧૨૮૨ ભેજવર્મ. ૧૩૫૭ ૧૩૫૦I વીરવર્સ બીજે. ૩૦ ૧૫૭૭ ૧૫૨૦|કિરતસિંહ (કીર્તાિ) ૧૧ ૦૭ ૧૧૫૪ ૧૧૭૩ ૧૧૮૬-૧૨૨૦ ૧૨૨૪ ૧૨૬૯-૧૨૯૭ ૧૩૧૨-૧૩૩૭ ૧૩૪૫ ૧૩૭૨ ? ૧ આ હાથીનું નામ યશ પટ હતું, તથા મહાવતનું નામ શામળ હતું. તે હાથીની યશધવલ અથવા યશલદેવ ગણપતિરૂપે વળાસર ગામમાં સ્થાપના થઈ. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સોલંકી ૧૫૭ તે કિલ્લાને ધણું થઈ પડ્યો, અને યશોવર્માએ ટક્કર લેવામાં શૌર્ય બતાવ્યું છતાં પણ તે ઝલાઈ ગયો. એટલે સિદ્ધરાજની પૂર્ણજિત થઈ, અને જેમ ચારસો વર્ષ પછી તેના મુસલમાન ક્રમાનુયાયીનાં નિશાન માન્યુના ૧ માળવાના રાજાઓની નીચેની વંશાવલિ, એક લેખ ઉપરથી મિ. એલા વિલનિસને ભાષાન્તર કરી, બગાલ બ્રાન્ચ આવ ધી એશિયાટિક સોસાઈટીના પુસ્તક ૫ માને પૃ. ૩૮૦ મે છપાવેલી છે તે ઉપરથી તથા બીજ પ્રમાણ નીચે નોંધવામાં આવ્યાં છે તેને આધારે તૈયાર કરી છે - ( ૯ મો રાજા ભોજદેવ. ઇ. સ. ૧૦૧૦-૧૦૫૫. ચાલુકય ભીમદેવ ગુજરાતને રાજા આ સમયે હતે. ૧૦ મો જયસિંહ. ૧૦૫૫–૧૦૫૯ આ સમયે આ ગુજરાતમાં દેશનો ભાગ દાખલ થયો હતો. ૧૧ મે ઉદયાદિત્ય. ૧૯૫૯-૧૦૮૧. ૧૨ મો લક્ષ્મદેવ. ૧૦૮૧-૧૧૦૪. ૧૩ મે નરવર્મા સંવત ૧૧૯૦. (સન ૧૧૩૪) માં મરણ પામ્યો. ઉજજણના લેખનું કેલબ્રુકનું ભાષાતર. નઝાકશન આવ પી. જે. એ. સે. ૧. પૃ. ૨૩૨. ૧૪ યશોવર્મા ૧૧૩૩ થી ૧૧૪૨ સુધી. આ સમયે ગુજરાતના રાજાએ આદેશને ઘોડે મુલક જિતી લીધો. ગાળે-૧૧૪૩-૧૧૫૫-બકલાલ દેવ કારભારી. ૧૧૪૩ થી ૧૧૭૯ સુધી ગુજરાતના રાજાઓનું સામ્રાજ્ય તેના પેટામાં લેમીવર્મા હરિશ્ચન્દ્રઃ ઉદયવર્મા. ૧૫ અજયવર્મા. “આ રાજાની કૃપથી વિદ્વાન અને નિપુણ રાજા શ્રી હરિશ્ચન્દ્રદેવને રાજ્ય મળ્યું.” તેણે પોતાની નિલાગિરિ રાજધાનીથી બ્રાહ્મણને દાન કયાં. સં. ૧૨૩૫. (ઇ. સ. ૧૧૭૯) જુઓ જર્નલ બં. એ. સે. પુ. ૭. પૃ. ૭૩૬. ૧૬ વિધ્યવર્મા “એણે ગુજરાત દેશ વશ કરી લેવાનું મન કર્યું.”(૧૧૬૦-૧૧૮૦) ૧૭ અમુશ્યાયન. ૧૮ સુભટવર્ક, અથવા હડ. “આ વિજયી રાજાની, સૂર્યના અગ્નિમય કિરણ “સરખી, ક્રોધમયી અતિ શકિત, જેણે તેને ગજિત કોપ ગુજરાતના પાટણ-નગર“(અથવા નગરો)માં ચલાવ્યો, તે ગુજરાતમાં હજી સુધી પણ દાવાનળ લાગે છે “તેથી આજ પર્યત દેખાઈ આવે છે.” ૧૯ અન રાજા. “આ રાજા જ્યારે બાળક હતો, ત્યારે રમતાં રમતાં પણ તેણે જયસિંહ રાજાને નસાડી મૂક્યો હતો. તેને માડુના કિલ્લામાં સંવત ૧૨૬૭ ના ફાગુન શુદિ ૧૦ મે (ઇ. સ. ૧૨૧૦) રાજયાભિષેક કરયો ત્યારે પોતાના લગોરને એક ગામ દક્ષિણામાં આપ્યું હતું. એણે ૧૨૧ વરસ રાજ્ય કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ રાસમાળા બુરજાઓ ઉપર ચડ્યાં, તેમ તેનું નિશાન ભેજરાજાની નગરી ઉપર ફરકવા લાગ્યું. સિદ્ધરાજ ઘર ભણું પાછો આવતો હતો તેવામાં રસ્તે જતા યાત્રાળુ લોકોને જે નાયકે લૂંટી લેતા હતા તેમના કિલ્લા ઉપર તેણે હલ્લા કરીને તેઓને નસાડી મૂકી દેશને નિર્ભય કર્યો. માળવાની જિત કરીને આવતાં, સીદ્ધરાજની અધારી જત્સવ કરતી અણહિલવાડમાં પેઠી, તે અવસરે, જિતી લીધેલા યશોવર્મા રાજાને યરપતાકારૂપ ગણી રાજહસ્તી ઉપર બેસાડ્યો હતો, તે જોવાને પુરવાસિયોની માળવાની ધારાનગરીમાં બે વંશની સત્તાને અન્ત સન ૧૧૧૨ માં આવ્યો. એટલે કે અર્જુનદેવ નિ:સંતાન ગુજરવાથી બીજી શાખાને ૨૦ મો રાજા દેવપાળદેવ થયે, તેણે ૧૨૧૬ થી ૧૨૪૦ સુધી રાજ્ય કર્યું એ રાજા પ્રથમ શાખા સાથે જોડાઈ જવાથી હવે પ્રથમ પ્રમાણે માળવાનું રાજ ચાલવા માંડ્યું. આ રાજા લક્ષ્મીવર્મદેવને પિત્ર હ. હિન્દના પાદશાહ અલ્તમસે ૧૨૩૫ માં એના સમયમાં ઉજજણ અને ભીલસા કબજે કરી લીધાં. મહાકાળેશ્વરનું દેવળ એણે તેડી પાડ્યું. ચંદ્રાવતીના પરમાર રાજા સેમસિંહને દેવપાળદેવે હરાવી તેને કેદ કરયો હતે તેના વેરમાં તેણે ગુજરાતના રાજાને બોલાવીને તેના ઉપર આક્રમણ કર્યું. ૨૧ જયતંગદેવ અથવા જયસિંહ બી. એ જયપાળદેવને કુંવર હતો. એના સમયમાં મુસલમાનોનું બળ બહુ પ્રસરી ગયું. હિન્દુઓને ધર્મભ્રષ્ટ કરતા હતા. એનું રાજ્ય ઘણું ઘટી ગયું હતું. ૨૨ જયવર્મન બીજે. એનો સમય સન ૧૨૫૬ થી ૧૨૬૧ સુધી એ જયાંગદેવનો અનુજ હ. એણે પોતાના હાના રાજયમાંથી ધરતીદાન કર્યું છે તેના તામ્રપટ મળી આવ્યા છે. એના સમયમાં મુસલમાને ઘણું વધી પડ્યા અને માળવાની પીડાનો પાર રહ્યો નહિ. ૨૩ ત્રીજે જયસિંહદેવ થયે તેને સમય સન ૧૨૬૧ થી ૧૨૮૦ સુધી થયે. એના સમયમાં ગુજરાતમાં વિશલદેવ વાઘેલો રાજ્ય કરતા હતા, તેણે ધારાનગરી ઉપર આક્રમણ કરીને તેને પરાજિત કર્યો હતો તે વિષેને એક શિલાલેખ છે. ૨૪ બીજે જ દેવ. એને સમય સન ૧૨૮૦ થી ૧૩૧૦ સુધી હ. એના સમયમાં હમીર સેલંકિયે એના ઉપર ચડાઈ કરીને એને હરાવ્યો હતે. મુસલમાનેથી પણ તે ઘણે પિડાયો હતો. છેવટે તે મુસલમાન થઈ ગયું હતું. ગુજરાતના રાજ સારંગદેવે એના ઉપર આક્રમણ કરીને હરાવ્યું હતું. ૨૫ ચેાથે જયસિંહદેવ. એને સમય સન ૧૩૧૦. તે ધારાનગરીની ગાદિયે બેઠે! અને આ વંશના પણ રાજ્યને અન્ત એના જ સમયમાં આવ્યો. ૧ મુસલમાન સરદારના હાથ નીચે માંડલિક બની ગયેલા રાજ્યવહિવટ ચલાવતા હતા. અલાઉદ્દીન ખીલચીન સમયમાં ઉજજણ, ધાર, પાડુ અને ચંદેરીને એક સુબો ઠરાવ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સોલંકી ૧૫૯ ઠઠ્ઠ ભરાઈ હતી તેમાં કયાયને ત્યાર પછી થનાર ગ્રંથકાર હેમચન્દ્રજૈનધર્મને આચાર્ય, બીજા વેતામ્બરમાં મુખ્ય હતો, તેણે ગૂર્જરાષ્ટ્રના શરવીરની કીર્તિ નીચે પ્રમાણે ગાઈ. તે વેળાએ તેના ઉપર પ્રથમ જ રાજાનું લક્ષ ગયું – भूमि कामगवि स्वगोमयरसैरासिंच रत्नाकरा मुक्तास्वास्तिकमांतनुध्वमुडुप त्वं पूर्णकुंभी भव धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणास्तोरणा न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेतिसिद्धाधिपः ॥ ભાવાર્થ_સિદ્ધરાજ પૃથ્વી જિનીને આવે છે. માટે અહ! કામદુઘા ! તમે તમારા ગેમરસવડે ધરતીનું સિંચન કરે; સમુદ્ર, ! તમે મોતીના સ્વસ્તિક પૂરે; અહો ચંદ્ર, ! તમે તમારા પૂર્ણ તેજથી પ્રકાશ કરે; અહે! દિશાના હાથિયો ! તમે તમારી સુંઢાવતી કલ્પતરૂનાં પાદડાંનું તેરણ ધારણ કરે.' જિત મેળવીને પાછા આવ્યા ત્સવ થઈ રહ્યો એટલે, હેમાચાર્યે એક વ્યાકરણનો ગ્રંથ રચ્યા હતા તેના ગુણની પરીક્ષા કરાવવા સારૂ, ૧ દ્વચાશ્રયના ચૌદમાં સમાં કહ્યું છે કે “એક વખત સિદ્ધરાજને નગરચર્યામાં ગિનિને મેળાપ થયે; તેમને સર્વ પ્રકારે પરાસ્ત કરવાની એ ખંત રાખત; કેમકે તે પિતાના લોકને કનડતી. જોગણીએ કહ્યું કે તું અમારી પૂઠે પડ્યો છે તેમાં તારું સારું નહિ થાય. ને કલ્યાણ ઈચ્છા હોય તે અવંતિના નાથ યાવર્માને પગે પડ અને તેની પેઠે અમને બલિદાનથી તૃપ્ત કર. જયસિંહદેવે પ્રતિજ્ઞા કરી કે, તમારાથી થાય તે કરજે, પણ હું તમારા યશોવર્માને જ પરાજય કરીશ. પછી પોતે મેટી સેના લઈને ચાલ્યા. રસ્તામાં ભીલસેના આવી મળી. બધાંએ લશ્કરે અવન્તિ આગળ મેલાણ કરયા અને અવન્તિ અથવા ઉજજયિનીના કિલાને તેડવાની તૈયારી ચાલી. એક દિવસ રાત્રે રાજા ફરતે ફરતો સિમા (ક્ષિપ્રા) નદીના તટ ઉપર ગયે, ત્યાં તે ગિનિ ભેગી થઈ પોતાનું જ એક પૂતળું બનાવી, તેના ઉપર પતે (સિદ્ધારાજ) હારે એવો પ્રયોગ કરતી હતી, તે દીઠું. પછી જયસિંહ પોતે છતા થયે ને ગિનિ સાથે યુદ્ધ કરી, કાલિકા જે બહુ બહુ રૂપ ધરી આવતી હતી તેને પરાસ્ત કરી. કાલિકાએ પ્રસન્ન થઈ કહ્યું કે, “તું સાક્ષાત વિષ્ણુ છે અને યશોવર્માને જિતશે. આ સમાચાર પત્રિયે યશવર્માએ સાંભળ્યા એટલે યશોવર્મા છાને માને ધાર નગરીમાં નાશી ગયો. પણ જયસિહે અવનિતનો કિલ્લો તોડી, તે લીધા પછી ધાર નગરી પણ તેણે જિતી લીધી અને યશોવર્માને જિતી કેદ કરો.” ૨ વ્યાકરણ અષ્ટાધ્યાયી પાણિનિયે અષ્ટાધ્યાયી રચી છે તેવી હેમાચાર્યે રચા, અને તેમાં રાજાનું વર્ણન નથી એમ બ્રાહ્મણોએ કહ્યું તે ઉપરથી અષ્ટાધ્યાયીના ઉદાહરણ રૂ૫ દ્વાશ્રય કાવ્ય રચ્યું તે ઉપર અભયતિલક ગણુની ટીકા છે, ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા ૧૬૦ અને તેણે જે ગ્રંથ રચ્યો હતો તે બ્રાહ્મણના-ગ્રંથેના આધાર ઉપરથી લખ્યો છે એવું સામાવાળા કહેતા હતા તેઓને બકવાદ બંધ કરવાને, એક સભા ભરી, તેમાં પ્રમુખ થઈ બિરાજવાની સિદ્ધરાજને વિનતિ કરવામાં આવી, તેને પરિણામ આચાર્યના લાભમાં ઉતર્યો. રાજાની આજ્ઞા થવા ઉપરથી હેમાચાર્યને ગ્રંથ એક રાજહસ્તી ઉપર અંબાડીમાં મૂકી તે ઉપર જેત છત્ર ધરાવી અને ચામર આદિ બીજાં રાજચિહ્ન સહિત રાજમહેલને ભંડાર લઈ ગયા. તથાપિ દુર્જને કહેવા લાગ્યા કે, એ પુસ્તકમાં કાંઈ રાજાના પૂર્વજોની કીર્તિનું વર્ણન નથી. આવી વાત થતી સાંભળીને રાજાને જરા ખેદ થયો, પણ બીજે દિવસે વ્યાકરણને જ્યારે ફરીને તપાસ્યું, ત્યારે હેમાચાર્ય ખાંપણ સુધારવાને બરાબર તૈયાર થઈ રહ્યો હતો; તેના મુખમાંથી સેલંકી રાજાએની કીર્તિની ચતુરાઈભરેલી કવિતા નીકળવા લાગી. પછી તરત જ તેણે દ્વયાશ્રય ગ્રંથ રચીને મૂકી દીધેલા વિષયની પૂરતી કરી. ત્યારપછી, સિદ્ધરાજનું લક્ષ મૂળરાજને અગ્નિદાહ દીધેલી જગ્યા ઉપર બાંધેલા ત્રિપુરૂષપ્રાસાદ અને બીજાં દરબારનાં દેવાલય ઉપર ગયું. તેણે તેમને ખર્ચ ચલાવવામાં અને દેવની ઉપજમાં એટલું બધું ધન હદપાર વાપરવા માંડયું કે જિસસે જેમ સાયરસને ઉપદેશ કર્યો હતો તેમ નીચે પ્રમાણે સિદ્ધરાજને ભવિષ્યસૂચક ઉપદેશ કરવાની યશોવર્મા રાજાને અગત્ય પડી: “માળવા દેશ લાખો રૂપિયાની ઉપજ છે, તો પણ, વાસણમાં જેમ સમુદ્ર “સમાઈ જાય તેમ ગૂજરાતમાં તે ખપી જાય છે. તેનું કારણ એ કે આ ૧ સાયરસ ઇરાનને પાદશાહ હતો, તેણે કિસસને જિતી લીધે અને ચિતા ખડકાવી બાળી નાંખવા હાજર કરો, એટલે ચિંતામાં પડતાં પહેલાં તેણે સેલન ! એમ ઉચ્ચાર કરી. ત્યારે તેને પૂછયું કે તે સોલનને શા માટે સંભારયે? જિસસે જણાવ્યું કે, હું જ્યારે મારી સંપૂર્ણ સમૃદ્ધિમાં હતા ત્યારે એ સેલનને પૂછયું કે સુખી કેણુ? ત્યારે તેણે અજાણ્યા કોઈ બે જણનાં નામ દીધાં. તેથી આશ્ચર્ય પામી મેં કહ્યું કે, તમે મને સુખી કેમ નથી કહેતા? તેણે કહ્યું કે મનુષ્ય જ્યાં સુધી જીવતે હેય ત્યાં સુધી તે સુખી છે કે દુઃખી તે કહી શકાય નહિ, કેમકે ભવિષ્યમાં શું નીપજશે ? તેની કોઈને ખબર પડતી નથી. આ ઉપરથી તમે જોશો કે હું પિતાને ખર સુખી સમજ હતો તેને જીવતાં ચિતામાં બળી મરવું પડે છે, એ સમય આવ્યો. તેથી સેલનના વાક્યની સત્યતા પ્રકટ થતાં મેં તેને સંભાર. સાયરસને પણ આ કથનથી બોધ મળે, અને કિસસને તેનું રાજ્ય પાછું આપી પિતાના મિત્ર તરીકે માનવા લાગ્યો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ સોલંકી ૧૬૧ “ગળ માળો મહાકાળેશ્વર મહાદેવને આપ્યો હતો તેથી તે દેવદ્રવ્ય થયું “તે અમે ભગવ્યું; પણ સૂર્ય જેમ ક્ષિતિજમાં અસ્ત પામે છે તેમ અમારે “મહિમા અસ્ત પામી ગયે. તે જ પ્રમાણે તમારા વંશના રાજાઓ પણ “જ્યારે ધર્મનાં બધાં ખર્ચ, આગળ જતાં પૂરાં પાડી શકશે નહિ, અને “મૂળમાંથી સંકટ તમારે નાશ કરશે, ત્યારે એકે એક દેવને ખાતે આપવા “ઠરાવેલ ખર્ચ તેમને ઓછો કરી નાંખવો પડશે.” શ્રીસ્થળમાં મૂળરાજે રૂદ્રમહાકાળનું દેવાલય બંધાવ્યું હતું તે છણેદ્ધાર કરાવ્યા વિના પડ્યું હતું અને બ્રાહ્મણને પીડા કરવામાં રાક્ષસો ચડી ૧ વનરાજના પિતા જયશિખરીના શત્રુ ભૂવડ રાજા વિષે આગળ લખવામાં આવ્યું છે. ઉજજણમાં મહાકાળેશ્વરનું દેવું છે તેમાં એ ભૂવડે પોતાનાં અવયવની ખાંપણ સુધરી તેના બદલામાં આખું માળવા અને રાજધાની નગર ઉજજણ મહાદેવને અર્પણું કરી દઈને તેનું રક્ષણ કરવાનું કામ પાર રજપૂતને સેંપ્યું હતું. ૨ દ્વયાશ્રયમાં આ રાક્ષસોના નાયકને બર્બર અથવા ખરક કરીને લખ્યો છે અને પૃષ્ટ ૯૩ ઉપર જે લેખનો ઉતારો કરડ્યો છે તેમાં એ જ નામને ઠેકાણે માળવાના રાજા તરીકે બર્બરક કરીને લખવામાં આવ્યું છે; યશોવર્માએ ગુજરાત ઉપર ચડાઈ કરી હતી અને તેથી સિદ્ધરાજને કેધ ઉપન્યો હતો તેને આ વાત લાગુ પાડી શકાય છે. ગ્રન્થકર્તાની આ ટીપ બરાબર નથી, તેને નીચેના લખાણથી ખુલાસે થાય છે. દ્વયાશ્રયમાં આ રાક્ષસેના નાયકને બર્બર અથવા બર્બરક કરીને લખ્યો છે અને પુષ્ટ ૯૩ માંના તથા ચૌલુકય વંશનાં બીજ તામ્રપટમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજને નિષ્ણુ એટલે બર્બરકને જિતનાર કહ્યો છે. સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે સિદ્ધરાજ હાટો પરામ આબરા ભૂતના આશ્રયથી કરતો. તેને તેણે શમશાનમાં એક મડદા ઉપર બેશી વશ કર્યો હતે. સેમેશ્વર પોતાની કીર્તિકોસદીમાં કહે છે કે આ મહાન રાજાએ ભતાના રાજા બિંરકને શ્મશખામાં પ કર્યો અને રાજાઓમાં સિદ્ધરાજ તરીકે પ્રખ્યાત થયાઃ श्मशाने यातुधानेन्द्रं बद्ध्वा वर्षरकाभिधम् । सिद्धराजेति राजेन्दुर्यों जज्ञे राजराजिषु ॥ ३८ ॥ દ્વયાશ્રય કષમાં આ ખબરને રાક્ષસ અથવા સ્કેચને અધિપતિ કહે છે તે શ્રીસ્થળ(સિદ્ધપુરના બ્રાહ્મણને દુઃખ દેતો. જયસિંહે તેને જિતી લીધે, અને તેની સ્ત્રી પિંગલિકાના કહેવાથી તેને ઉગાય. પછી ખબર જયસિંહને મૂલ્યવાન ભેટ આપી, અને બીજા રાજપૂતોની પેઠે તે પણ તેની સેવામાં રહો. ડાકટર બુલર ધારે છે કે, બર્બરક અનાર્યમાંની એક જાતિ છે, જે ઉત્તર ગુજશતમાં કેલી, ભીલ અથવા મેરની પેઠે સંખ્યાબ% વસેલા છે. કાઠિયાવાડમાં જે ભાગમાં આ બર્બર લેટ વશ્યા તે હમણાં બાબરિયાવાડ કહેવાય છે. ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ રાસમાળા -- — - -- — આવ્યા હતા, તેથી હોમની જવાળાને આકાશમાં જવાને વારે રહ્યો ન હતો. સિદ્ધરાજે બ્રાહ્મણના શત્રુઓને કુહાડી મૂકીને, પોતાના ઘણા કુશળ કારી સાહેબ (વેસ્ટર્ન ઇન્ડીયા પૃષ્ઠ ૧૭૩-૧૯૫) ગુજરાતના મેદાન ઉપર અગિયારમા ને બારમા સૈકામાં પહાડી અને જંગલમાં રહેનારા લોકોના હુમલા વિષે કહે. છે કે તે અર્બકની સાથેની સિદ્ધરાજની લડાઈ હશે. બર્બર નામ જૂના સમયનું છે, અને હિન્દુસ્થાનથી મેરેકો સુધી ફેલાયેલું છે. (વિલસન પુ. ૭ મું પૃષ્ઠ ૧૭૬) અર્બરસ અને બારબેરિયન એ બન્ને નામ વચ્ચે સંબંધ માત્ર ઉચ્ચારના મળતાપણું ઉપરથી જ જણાય છે એમ નથી, પરંતુ સઘળાં સંસ્કૃત પુસ્તકમાં બને, કાંઠે વસનારે પશિ અને અનાર્ય જાતિ કહી છે તે ઉપરથી સિદ્ધ થાય છે. અરબી ભાષામાં જંગલને બર કહે છે. તે ઉપરથી ઘરમાં રહેનાર તે બરબરી એમ પણ ધારણ થઈ શકે છે. ઉત્તર આફ્રિકા અથવા બાર્બરી સંસ્થાન કહેવાય છે. તેમાં મારકે, આાલજિરિયા, ટૂનિસ અને ત્રિપલી આવી જાય છે. આ સંસ્થાનોમાંના મધ્ય સમુદ્રના કિનારા ઉપર વસનારા લેક બાર્બરિયન કહેવાય છે. કર્નલ ટેડના કહેવા પ્રમાણે મેરેકે મરૂકા=મરૂ મારૂ (રેતીનું રણુ) તેને જે દેશ તે મેરે અને ત્યાંના રહેવાશી મૂર કહેવાય છે. તે શબ્દ સૌર શબ્દનો અપભ્રંશ થઈ શકે છે. મૌર એટલે મારૂકાના રહેવાશી, ભેડ અથવા કે ભેર કે બેર એટલે , ધમાં રાખવા વાળા તે. (મી જૂસના અભિપ્રાય પ્રમાણે) બેબેર એટલે ભરવાડ. મૌરવાનિયાના માહિક રાજાઓ, તે મારૂ થાન(આફ્રિકાનું મહટું રણ)ના પલ્લી અથવા પાલી ભરવાડ રાજાઓ હતા. બાબરી અને ઈજીપ્તના ફીલીટા અથવા પાલી રાજાઓ તે કોણ? રાતા સમુદ્રના દક્ષિણ કિનારા ઉપર વસનારા અને આબિસિનિયાના રહેવાશી એરબેર લેક ત્યાંથી ખસીને ઉત્તરકાંઠા ભણી જઈ ત્યાં તેમ જ એટલાસ પર્વત ઉપર વશી કબજે કરી રહ્યા, એટલું જ નહિ પણ સહારાના રણ સુધી તેમની જાતિવાળા ધસી ગયા. અને તે ઉપરથી તેઓ વઠ્યા તે સ્થાન બાબરી કહેવાયું. સોલોમન અને તેના સમકાલીન સિશાકના સમયથી આફ્રિકાના પૂર્વકાંઠા અને હિન્દુસ્તાન વચ્ચે ગાઢ વ્યવહાર ચાલતો હતો. નીચેના બ્રેકોમાં બર્બર નામ આવે છે, અને ત્યાંના રાહુ જેવા ભયંકર દેખાવના લોકને બર્બર માન્યા છે राहर्बर्बरके देशे संजातः कामवर्जितः। गौत्रे पैठीनसे ह्येहि सिंहारूढो वरप्रदः ॥ બર્બરક દેશમાં પૈડીનસ ગેત્રમાં જન્મેલો, શરીર વગરને, સિંહારૂઢ થયેલ વરદાન આપનારે એવો ! રાહુ! તું છું તે અહીં આવ. નીચેને હનુમાન નાટકને શ્લોક છે, તેમાં પણ ખબરને જ રાક્ષસ માન્યા છે. आसीदुद्भटभूपतिप्रतिभटप्रोन्माथिविक्रांतिको । भूपः पंक्तिरथो विभावसुकुलप्रख्यातकेतुर्बली ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ રાજા કહ્યું સાલકી ૧૬૩ ગરેશને દેરૂં પૂરું બાંધવાના કામમાં લગાડ્યા. પછી જોશિયાને પૂછવા ઉપરથી તેને ચેતાવવામાં આવ્યા કે દેવપટ્ટણના દેવાલયને જેમ પારકા દેશના ચેાદ્દાના આવવાથી નુકસાન હેાંચ્યું હતું, તેમ આ નવા દેરાને કદાપિ થાય. આ ઉપરથી સિદ્ધરાજે અશ્વપતિયાની અને બીજા રાજાઓની મૂર્તિયા કરાવીને દેરામાં મૂકાવી, તથા તેમની પાસે પેાતાની પણ એક મૂત્તિ પ્રાર્થના કરતા હેાય એવી ઢબમાં મૂકાવીને તે ઉપર લેખ લખાવ્યા તેમાં એવી વિનંતિ કરી કે, “કદાપિ જો દેશને નાશ કરવામાં આવે તે પણ આ દેવાલયને નાશ કરવા નહિ.” પછી મહાદેવની જયવંત ધ્વજા રૂદ્રમાળાના શિખર ઉપર ચડાવી, ને આગળ જૈનનાં દેરાંને ધ્વજા ચડાવવાની છૂટી અપાતી નહિ તે રાજાએ કૃપાદૃષ્ટિ રાખીને ચડાવવાની આજ્ઞા આપી. શ્રીસ્થળ શહરે પેાતાના રાજવંશી જીર્ણોદ્ધારનું નામસ્મરણ રહેવાને આ વેળાથી પેાતાનું સિદ્ધપુર નામ ધારણ કહ્યું. જૈન લેાકેા આ વાતમાં એટલા વધારા કરે છે કે, આ જગ્યાએ રાજાએ મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું તે ત્યાં મેળેા ભણ્યો. પછી તરત જ સિદ્ધરાજ માળવે ી ગયા અને ત્યાં ચામાસું ગાળ્યું. ત્યાં એને મનગમતા સમાચાર મળ્યા કે, સહસ્રલિંગ તલાવ પૂરૂં બંધાઈ રહ્યું उर्बरभूमिभारहृतये भूरिश्रवाः पुत्रतां । यस्यारस्वमथा विधाय महितः पूर्णश्चतुर्धा विभुः ॥ १ ॥ પૃથ્વી ઉપરના અર્બરાના (રાક્ષસેના) ઘણા ભાર ઉતારવા સારૂ પૂજનીય એશ્વર્યથી પરિપૂર્ણ અને યશસ્વી પરમાત્માએ પેાતાનું સ્વરૂપ રામ, લક્ષ્મણુ, ભરત, શત્રુઘ્ર એવા ચાર પ્રકારે વહેંચી જેનું પુત્રપણું ગ્રહણ કર્યું તેવા યાદ્દો, રાજાએ રૂપ પ્રતિદ્વંદ્વયાનું મથન કરે તેવાં પરાક્રમવાળા, સૂર્યકુળમાં પ્રખ્યાત ધ્વજરૂપ બળવાન દરારથ રાજા હતેા. ૨. ઉ. ૧ સિદ્ધરાજે માળવા સર કચ્યા પછી મહેાખક(બુદેલખંડમાંના હાલના મહેામ)ના ચંદેલ રાન્ત મદનવર્મદેવને જિત્યા. એ માનવમાં સંવત્ ૧૧૮૬ થી ૧૨૨૦ સુધી (ઇ. સ. ૧૧૩૦ થી ૧૧૬૪ સુધી) હતા. ચંદેલ કુળના સૌથી પ્રખ્યાત રાામાંને એ એક હતા. બ્કીર્ત્તિકામુદી”માં કહ્યું છે કે-સિદ્ધરાજ ધારાનગર(માળવા)થી લંજર ગયા. મહેાખકના રાજાએ સિદ્ધરાજને પેાતાના પરાણા તરીકે માન આપ્યું ને પરાણાચાકરીની રીતે દંડ તથા ખંડણી આપ્યાં. “કુમારપાળ રિત”માં કહ્યું છે કે-સિકાન ધારાનગરથી પાછા વળતેા હતેા ત્યારે પાટણ પાસે તેની છાવણીમાં એક ભાટ કચેરીમાં આવ્યા. તેણે કહ્યું કે આપની કચેરી સદનવર્માની કચેરી જેવી આશ્ચર્ય પમાડનાર છે. એ માનવમાં મહેાખક શહરના રાજા છે. તે ઘણા હુશિયાર, ડાહ્યો, ઉદાર, અને આનંદી છે.” આ વાતની ખાત્રી કરવા, સિદ્ધરાજે પેાતાના દૂત ત્યાં માલ્યા. છ મહિને દૂતે આવી રાજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ રાસમાળા છે ને પાણીથી ભરાયું છે. મારું વીતે ગૂજરાત આવતાં રસ્તામાં શ્રીનગરમાં તેણે વાસ કર્યો. ત્યાં ઘણાં દેરાં ઉપર ધ્વજાઓ ફરકતી જોઈને તજવીજ કરી, તે ઉપરથી બ્રાહ્મણેએ પિતાના ધર્મનાં જે જુદાં જુદાં દેરાં હતાં તે ગણાવ્યાં ને તે સાથે જૈન ધર્મનાં હતાં તેની પણ ગણના કરી તે ઉપરથી સિદ્ધરાજે કેોધાયમાન થઈને કહ્યુંગૂજરાતની ભૂમિમાં જૈનનાં દેરાસર ઉપર ધ્વજા ચડાવવા દેવાની આજ્ઞા કરી નથી તેમ છતાં તમારા નગરમાં મારી આજ્ઞા કેમ પાળવામાં આવી નથી ?” આ ઉપરથી શ્રી ઋષભદેવના ચૈત્યની વ્યવસ્થા કરનાર મહાજન હતું તેના નેતાઓ રાજસભામાં તામ્રપટ અને બીજા લેખ લઈને તેઓને પ્રાચીન કાળથી છૂટ મળી છે એવું સિદ્ધ કરવા આવ્યા. આ તકરારનું છેવટ આવતાં બ્રાહ્મણેએ પણ એ વાત માન્ય કરી, તે ઉપરથી ઉદાર મનના રાજાએ આજ્ઞા કરી કે આજથી એક વર્ષ પછી જૈન દેવાલ ઉપર ધ્વજા ચડાવવા દેવી. સિદ્ધરાજના સેનાપતિમાં જગતદેવ (જગદેવ) કરીને એક પ્રખ્યાત ખાત્રી આપી કે ભાટનું કહેવું ખરું છે. આ સાંભળી સિદ્ધરાજ એકદમ મહાલક ઉપર ચડાઈ લઈ ગયે. અને શહરથી સેળ માઈલ ઉપર પિતાનું મેલાણું કર્યું, અને પ્રધાન સાથે મદનવર્માને પોતાને તાબે થવાનું કહેણ મેકફર્યું. મદનવર્મા મેજમજાહ કરતો હત તેણે આવેલા પ્રધાનની પરવા કરી નહિ. મદનવર્માએ કહ્યું કે, આ રાજા એ જ છે કે જેને ધાસનગર સાથે બાર વર્ષ લડવું પડ્યું. તે કબાડી અથવા જંગલી રાજા હતાં તેને પૈસા જોઈતા હશે. માટે તેને જોઈતું હોય તે આપ. પછી પૈસા આપવામાં આવ્યા. સિદ્ધરાજ તેની બેપરવાઈથી અજાયબ થયો, અને મજ્યા વગર રવાને ન થવાનું જણાવ્યું. મદનવર્માએ તેને મળવાનું કબૂલ કર્યું. સિરાજ પોતાના ઘણું અંગરક્ષકો સહિત મહાવર્માની રાજ્યવાટિકામાં ગયો. ત્યાં મહેલ ખુશનુમા હતો. તેને ફરતી લકરની ચુકી હતી. સિદ્ધરાજને ચાર અંગરક્ષકાથી મહેલમાં દાખલ કર્યો. આ રાજાએ સિદ્ધરાજની સારી રીતે પરાણાચાકરી કરી. પોતાનો મકલ, બગીચો, ખુશાકારક ઘરે બતાવ્યાં. સિદ્ધરાજની સારી બહાસ્ત રાખ્યા પછી તે રવાના થયો ત્યારે તેને ૧૨૦ માણસ ચેકીવાન તરીકે આપ્યા. (જુઓ પાછળ પૃ. ૧૫૪ થી ચાલતી નેટ). દ્વયાશ્રયમાં કહ્યું છે કે સિદ્ધરાજે માળવા જિત્યા પછી સિંધ નામના ડેના દેશના રાજાને પકડી કેદ કર્યો. જગદેવ વિષે મેરૂતુંગે એમ લખ્યું છે કે, તે ત્રિવીર એટલે દયાવીર, દાનવીર અને યુદ્ધવીર પુરૂષ હતા. તેને સિદ્ધરાજે પોતાના સામંત તરીકે તેને સત્કાર કરીને રાખ્યો હતો. પણ કુન્તલના પરમર્દિ રાજાએ તેને બેલાવી લીધે. આ પરમર્દિ રાજા પટા (છુરીને) ખેલવાનો અભ્યાસ કરતો હતો અને નિત્ય એક રાઈયાને મારી નખતે હતું, તેથી તે કપકાળાનળ કહેવાતું હતું. આ રાજાની રાણિયે જગદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૬૫ પરમાર હતા. તે આ સમયે હતા એવું કથન વઢવાણુના ગ્રન્થકર્તા આચાર્યે કર્યું છે. પછી તેમાં માત્ર એટલું જ જણાવ્યું છે કે તે ત્રિવીર એટલે બળવાન, બુદ્ધિમાન અને ધનવાન હતા; તથા સિદ્ધરાજ તેના ઉપર બહુ પ્રીતિ રાખતે હતા, પણ છેવટે તે રાજાની ચાકરી છેડીને પરમ રાજાના દરબારમાં ગયા, તે રાજાની પટરાણી એને ભાઈ કહીને ખેાલાવતી હતી. જે વાત અમે હવે અમારા વાંચનારાએતે માટે રજુ કરિયે છિયે, અને તેને મુખ્ય નાયક આ શૂરવીર સેનાપતિ છે, તેમાં ઇતિહાસવિષયક કાંઈ સત્યતા નથી, તેા પણ રજપૂતના જીવતરનું વીર્યવાન ચિત્ર આપણા આગળ તે ખડું કરે છે. અને અદ્ભુત કથાએ જે ક્ષત્રિના પ્રત્યેક ખરા પુત્રને આનંદ પામવાનું મૂળ છે તેના નમુના તરીકે તે અણગમતું નહિ થઈ પડે. પ્રકરણ ૮ સું. જગદેવ પરમારની વાત. માળવા દેશની ધારા નગરીમાં, ઉદયાદિત્ય રાજા રાજ્ય કરતા હતા, તેને એ રાણિયા હતી, તેમાં એક વાધેલા શાખાની હતી ને બીજી સેાલંકિણી હતી; વાધેલીને રણધવલ કુંવર હતા. વાધેલી માનીતી હતી, ને સેાલંકિણી પેાતાના ભાઈ કરી માન્યા હતા. કુંન્તલેશ્વરે એને શ્રીમાલના રાન્ન ઉપર ચડાઈ કરવાની આજ્ઞા કરી તે પ્રમાણે તે ગયા. તે એવા શ્રદ્ધાળુ હતા કે દેવપૂન કરવા બેઠા હાય તેવે સમયે ગમે તેવું સંકટનું ઢાંકણું આવે તે પણ સેવા પૂર્ણ કરવા વિના તે ઉઠે નહિ. આ વાત શ્રીમાળના રાજાના જાણવામાં આવી એટલે એણે એવા પ્રસંગને લાગ જોઈને તેના નાશ કરવા પેાતાની સેના માકલી. તેણે જગદેવનું ઉપરીપણું ન હાવાને લીધે તેની સેનાના નાચ કર્યો, પણ જ્યારે પૂજા પૂરી થઈ રહી ત્યારે ૫૦૦ સુભટ લઈને શત્રુની સેના ઉપર ટુટી પડયો અને સૂર્ય જેમ અંધકારને નાચ કરે, સિંહ જેમ હાથીના ટાળાને નસાડે, અને મહાવાયુ જેમ મેધમંડળને ફીટાડી નાંખે એમ શત્રુની સેનાને પલક વારમાં ધાણુ વાળી નાંખ્યા. આ સ્થાને વિશેષમાં એમ લખ્યું છે કે સપાલદક્ષના રાજાને પૃથ્વીરાજની સાથે સંગ્રામ થયેા તેમાં પરમઠ્ઠી રાજા પણ સપાદલક્ષના પક્ષમાં હતેા, પરંતુ તે ત્યાંથી હાર ખાઈને પાછે નાશી આવ્યા; જે પૃથ્વીરાજે ૨૧ વાર શ્લાના પરાજય કર્યો હતા; ઇત્યાદિ હકીકત લખી છે. પરંતુ પૃથ્વીરાજના સમય વિષે ગુંચવાડો થાય છે. ૧ કર્નલ ટાંડે, (રાજસ્થાન ભાગ ૨ જે. ૨૪૨, મદ્રાસ આવૃત્તિ પૃ. ૨૧૮) જેસલમેરની ઇતિહાસવિષયક ક્થાના ઉતારા કર્યાં છે તેમાં નીચે પ્રમાણે છે: “રાયધવલ, પુંવાર, ધારના ઉદ્દયાદિત્યના પુત્ર (અથવા વંશજ) હતા તેને ત્રણ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ રાસમાળા અણમાનીતી હતી. સોલંકિણીને જગદેવ કરીને કુંવર હતો; તે કાંઈક સામળે રંગે હતો, પણ ફૂટડે હતો. રણધવલ માટે કુંવર હતું તેથી તે યુવરાજ અથવા ગાદીને વારસ હતો. બે ભાઈની વય વચ્ચે બે વર્ષનું છેટું હતું, જગદેવ બાર વર્ષનો થયો ત્યારે રાજાએ મુદાર નામના એક દાસને પૂછ્યું કે “સેલેકિણું રાણુંને કુંવર છે કે નહિ ?” મુદારે ઉત્તર આપ્યું: “સેલંકિણી રાણીને જગદેવ કુંવર છે, પણ તે કદિ દરબારમાં આવતા નથી.” રાજા બોલ્યોઃ “જગતમાં પુત્રથી કાંઈ વધારે નથી,” એવું કહીને તેણે જગદેવને તેડું મોકલ્યું, એટલે જગદેવ દરબારમાં આવે. તેનું અંગરખું ચણેટિયાનું ( જાડા ખદડ લૂગડાનું) હતું; તેને માથે ફેટ હતું તે માત્ર એક રૂપિયાની મતાને જ હતો; તેના હાથકાન અડવા હતા. આવી દશામાં તેણે આવીને નમન કર્યું. રાજાએ તેને છાતી સરસો ચાંપીને પોતાની પાસે બેસાડ્યો, અને તેને પોષાક જોઈને બેલ્યોઃ “કુંવર! તું આવાં લૂગડાં પહેરે છે એનું કારણ શું ?” જગદેવે કહ્યું: “મારી તપશ્ચર્યામાં ખામી છે; મહારાજાને ઘેર “જન્મ પામે તે ખરે, પણ તે જ મહારાજાના માળવા દેશમાં શેરભર “અન્ન અને પીવાનું પાણી મળવાને પણ સાંસા પડે છે. મારાં માવજીને “આપે એક ગામ આપ્યું છે, એ જ તેમના ગુજરાનને માટે સાધન છે, ને “તેને કારભાર પોતે ચલાવે છે. ગામ એ નામ તે મહેપ્યું છે, પણ તેની “ઉપજ થોડી છે. માત્ર આ એક જ ગામની ઉપજમાંથી ખાવાપીવાનું અને “લૂગડાંલત્તાનું ખર્ચ, દાસદાસિયાના ગુજરાનનું ખર્ચ, અને રથ તથા બળદનું ખર્ચ નિભાવવું પડે છે. મારા પિતાનાં લૂગડાં તે તેમાંથી પૂરાં પડી શકતાં નથી.” રાજાએ આ બધું સાંભળ્યું, અને પછી ભંડારીને કહ્યું: “એને “પુત્રિય હતી, તેમાંની એક જયપાળ (અજયપાળ) સેલંકી જે સિદ્ધરાજનો પુત્ર હતો તેને દીધી હતી. બીજી બીજરાજ ભદ્દીને, અને ત્રીજીચિતોડના રાણુને દીધી હતી.” આમ લખાણ છે, પણ સિદ્ધરાજને પુત્ર ન હતો; અજયપાળ છેવટે તેની પવાડે (કુમારપાળ પછી) ગાદિયે બેઠે છે તે તેનો સગે હ; પણ તેને વંશજ ન હતે. માળવાના રાજાઓની વંશાવલી પૃષ્ઠ ૧૫૭ની છાપી છે તે જુઓ. સિદ્ધરાજની વેળામાં જગદેવ થયે તે ભેજના કમાનુયાયી ઉદયાદિત્યને પુત્ર હતે. તથાપિ આ વાત ચાલે છે તે ખરેખરી અદભુત કથા છે. લક્ષ્મણદેવ નામને એને એક ભાઈ, તેના બાપ પછી સન ૧૦૮૧ થી ૧૧૦૪ સુધી રાજ્ય કર્યું. બીજે બાઈ નરવર્મા દેવ તેની પછવાડે ગાદિયે બેઠે તેને સમય ૧૧૦૪ થી ૧૧૩૩. ૧ ત્રણ સારાં ગામ એ અંગ્રેજીમાં અર્થે લીધો છે તે તીનબુ એ વિભક્તિ નહિ સમજવાથી ભૂલ થઈ છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૬૭ નિત્યના બબ્બે રૂપિયા આપજો.” જગદેવ મેલ્યેાઃ “મહારાજ ! આપે મને “બક્ષિસ આપવાને કહ્યું તે તે મેં માથે ચડાવ્યું, પણ પ્રતાપવંતાં માવજી “મારા ઉપર વ્હાલ રાખે છે, એટલે નભવાનું નથી, માટે હું કાંઈ લેનાર “નથી: લખ્યા લેખ હશે તે પ્રમાણે નિપજશે.' પછી રાજાએ ભંડારી પાસે રૂપિયાની એક થેલી મંગાવી અને હાથમાં આપી કહ્યું: “કુમાર! પોષાક કરાવે અને સારા સલુકથી રહેા.” પછી જગદેવને જવાની આજ્ઞા આપી. જગદેવ આજ્ઞા લઈને ગયા તે જે બન્યું તે સર્વ પેાતાની માતાજીને કહી થેલી આપી. વાધેલીના એક ચાકરે આ બધું સાંભળ્યું, અને દીઠું તે જઈને તેને કહ્યું: “આજે રાજાએ જગદેવને બહુ પ્રીતિ બતાવી; નિત્યના બબ્બે રૂપિયા “બાંધી આપ્યા, અને રૂપિયાની એક થેલી બક્ષિસ આપી.” આવું સાંભળીને તેને પગની ઝાળ માથે લાગી. તેણે એક ખવાસ મેાકલીને રાજાને પેાતાની પાસે ડાવ્યેા. તે આવ્યા એટલે તેને નમન કર્યું. રાજા આવીને ગાદીકિયે ખેડા. વાધેલી લાલચેાળ આંખેા કરીને ખાલી: “તમે દુહાગણના દીકરાને શું આપ્યું ?” રાજા ખેલ્યેા–સાલંકિણી દુહાગણુ તે છે, પણ એના કુંવર મારે વ્હેલા. “સુધવલ તિલાયત છે, પણ જગદેવ મારી આંખેા ઠારે છે. એ સારા રજપૂત ઉઠશે.” આવું સાંભળી વાધેલી ખેલી: “એનું મ્હોં કાળું છે તે એનું ભાગ્ય પણ કાળા જ અક્ષરથી લખાયું છે, તમે એનાં વખાણુ શા માટે કા છે ? થેલી પાછી મંગાવા.” રાજાએ ઉત્તર આપ્યું: “એ તે! મેં એને “પ્રસન્ન થઈને આપી છે; હવે ખીજી વેળાએ તમને પૂછીને આપીશું.” આ વેળાએ ઉદયાદિત્ય માંડવગઢના (માન્ડુ) રાજાની ચાકરી કરતા હતા તેના ભણીથી ઉતાવળનેા કાગળ આવ્યા કે તમારે તાબડતોબ આવવું. આ કામ સારૂ રાજા ત્વરા સહિત ત્યાં ચાલ્યા. બન્ને રાજકુંવર ઘેર રહ્યા. જગદેવના સેાતિયા સારા હતા; તે સર્વેની મુલાકાત આદરમાનથી લેતેા, સારી સલાહ આપતા; તેની વર્તણુંક સારી હતી, તેને સ્વભાવ આનંદી હતા, તેથી જગમાં લેકે તેનું સારૂં ખેાલવા લાગ્યા તે તેની કીર્ત્તિ વધી, દરબાર તે રધવલ ભરતા હતા, પણ જગદેવ તે પેાતાના ધરમાં રહેતા અને ત્યાંજ બેસતા હતેા; આ પ્રમાણે બે વર્ષ વહી ગયાં. આ સમયે, ગૌડ દેશને રાજા ગંભીર કરીને ગૌડ કુળના હતા તેણે જગદેવની કીર્ત્તિ સાંભળીને ૧ અહિં એના હેવાના ભાવાર્થં વાધેલી રાણી “મા” એ શબ્દનું વધારે માનવતું રૂપ “મા” અથવા “માવજી છે.” ૨ માનીતી સુહાગણુ વ્હેવાય છે ને અણમાનીતીને દુહાગણ કહે છે, ૩ તિલાયત એટલે રાજતિલક જેને થતું હેાય તે, કુટુંબમાં મુખ્ય, પાટવી. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ રાસમાળા ધારાનગર નાળિયેર લઈને પિતાના કુળગોરને તથા પ્રધાનને મોકલ્યા. તેમની સાથે એક હાથી ને નવ ઘેડા હતા, ને જગદેવને નાળિયેર દેવાનું હતું તે સને રૂપે મઢેલું હતું. તેઓ ધારા નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તેમને સત્કાર કર્યો, રહેવાને ઉતારે આ ને ઘાસચંદી આદિ જોઈતો સામાન પહોચતે કરો. પછી કુળગેર, ખવાસ અને પ્રધાન એઓએ એકઠા મળી કહ્યું. “નાળિયેર વધાવો.” ગૌડને ગેર બોલ્યોઃ “અમારા રાજાએ તે જગદેવને નાળિયેર આપવાનું કહ્યું છે માટે એમને આસને “બેસારે; હું એમને કપાળે તિલક કરીશ; અને નાળિયેર આપીશ.” આ પ્રમાણે વાતચિત થયા પછી છૂટા પડ્યા. વાઘેલીની બહુ ભીતી લાગી; તેઓએ જઈને કહ્યું કે, “નાળિયેર તે જગદેવનું છે.” આવું સાંભળીને વાઘેલી કોપાયમાન થઈને બેલીઃ “અરે, દૈવ! તું અમારામાંના કાળા કાઢિયાને નાળિયેર અપાવે છે? નાળિયેર તે મારા કુંવરને ઘટે છે. જાઓ જઈને આ વાત એ કેને સમજાવો અને રણધવલને નાળિયેર અપાવે, હું તેમને ગુણું વીસરીશ નહિ.” મતવી ગૌડના કુળગેરનું નામ હતું તેની પાસે આણીમગને ગેર ગયે, અને તેને નાણુની રકમ અર્પણ કરીને કહ્યું કે, “જગદેવ તે દુહાગણને દીકરે છે; એને પેટ ભરીને પૂરું ખાવા મળતું નથી; અને રણધવલ ગાદીને વારસ છે; એમનાં માવજી પટરાણી છે; માટે એમને નાળિયેર આપ.” પછી તેમણે પાટવી કુંવર રણધવલને નાળિયેર આપ્યું; તેને રાજતિલક કર્યું, નેબત વાગી અને છત્રીસે વારિત્ર વાગવા લાગ્યાં. પછી આવેલા ગોરે કહ્યું: “એક વાર મને જગદેવ દેખાડો.” આ વાત વાધેલીને કાન નાંખ્યા પછી, જગદેવને બેલાવી આ. મતવી ગોરે તેને જોય; અને ડોકું હલાવીને કહ્યું: “જગદેવ કે રૂપવાન છે ! તે કે કલાવાનું અને તેજસ્વી દેખાય છે ? તે પણ તે બોલ્યો: “લખ્યા લેખ પ્રમાણે થાય છે.” પછી તેણે જવાની આજ્ઞા લીધી; તેને શેલા પાઘડીને શિરપાવ કરીને રજા આપી. તે પોતાને દેશ આવી પહોંચ્યો, અને રાજા ગંભિરને નીચે પ્રમાણે વાત કહી:–“અમે રણધવલને નાળિયેર આપ્યું. ગાદીને વારસ રણધવલ “છે; પણ કાતિમાન તે જગદેવ છે. તેને પોષાક સોહામણું નથી, પણ “સૂર્યના કિરણ જેવો તે દેદીપ્યમાન છે. પરંતુ લખ્યા લેખના સામું કેઈનું “જેર નથી.” રાજા બોલ્યોઃ “તમે મોટી ભૂલ કરી; પણ હવે આપ્યું તે ના આપ્યું થાય નહિ, વળી મારે બીજી કન્યા નથી.” એ પ્રમાણે કહીને, ૧ મતલબ કે તેમને લાંચ આપીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત તેણે જેશીને તેડાવ્યો અને લગ્નને દિવસ ઠરાવીને કંકોતરી ધાર મોકલી. બીજે કાગળ તેણે પ્રધાન ઉપર મોકલ્યો તેમાં લખ્યું કે, “જગદેવ કુંવરને “તમારી સાથે લેતા આવજે, જે નહિ લઈ આવો તે કામ થવાનું નથી.” કામદાર કાગળ લઈને ધાર આવ્ય; કાગળ પ્રધાનને આપે, તેણે તે વાં, ને રાણીને આપ્યો. વાઘેલી બોલીઃ “કાળિયાને સાથે લઈ જાઓ.” જાનની તૈયારી થઈને જગદેવને કહેવરાવ્યું–“કુંવર! જાનમાં જવાને તૈયાર થશે.” જગદેવે કહ્યું: “યોગ્ય લૂગડાંલત્તાં અને ઘરેણાં વિના હું શી રીતે તૈયાર થાઉં ? વળી પાળાની પેઠે મારાથી કાંઈ અવાય નહિ.” પ્રધાનેએ જઈને વાઘેલીને કહ્યું. એટલે તેણિયે ભંડારમાંથી સારાં લૂગડાં, કડાં, મોતીની માળા અને સોનાની ઉતરી તથા જઈ એટલું કહ્યું. તે સાથે વળી કહાવ્યું કે, “પાયગામાંથી “સારો ઘોડે લેજે, ચાકર પાર વિનાના છે તેમાંથી થોડા સાથે આવશે.” પછીથી સુમારે વીસ હજાર માણસની જાન નીકળી. રસ્તે જતાં ટુકડા આગળ મેલાણ કરવું. ત્યાં રાજા રાજજી કરીને રાજ્ય કરતા હતા, તે ઢાંક ચાવડા કુળનો હતો. તેને કુંવર બીરજ રાજ્ય ચલાવતા હતા, ને રાજારાજ આંધળો હતો તે પણ બુદ્ધિની આંખવડે તે દેખતો હતો. તે રાજાને એક કુંવરી હતી, તેનું નામ વીરમતી હતું ને તે કુંવારી હતી ને વરવાને યોગ્ય થઈ હતી. તેને પિતા તેને માટે સગાઈ કરવાનું શોધતા હતા, પણ યેગ્ય વર જડત નહતે. અહિં જાન આવી પહોંચી. રાજારાજે કહ્યું: “આ “જાનમાં જગદેવ છે તે સારો રજપૂત છે ને રાજ્ય કરવા યોગ્ય છે. તેની સાથે કુંવરીને મંગળફેરા ફેર.” કુંવર બીરજે પણ તેનું આવું કહેવું માન્ય કરવું. તે જાનને આદરસત્કાર કરવાને તેમની છાવણીમાં ગયો. ત્યાં પહોંચ્યો, એટલે તે બોલ્યોઃ મારી પરણાગત માન્ય કર્યા પછી, સવારમાં વાધજે.” આગ્રહપૂર્વક તેણે પિતાનું કહેવું માન્ય કરાવ્યું, પછીથી કેટમાં પાછા આવીને તેણે જોશીને પૂછયું ને નક્કી કરવું કે આવતી કાલે સાંજની વેળાએ, ગૌધુલિક ટાણે સારું મુહર્ત છે. પછી તેણે ઘટતી તૈયારી કરી દીધી; બીજે દિવસે કુંવરી વીરમતીને પીઠી ચોળી ગણેશ બેસાડ્યા. સાંજે ત્રીજે પોતેરે સર્વે જમવાને આવ્યા, તેઓ સર્વે જમી રહ્યા, ને મુહર્તની વેળા થઈ એટલામાં તેઓ હાથ ધોઈને ઉડ્યા. પછી કુંવર બીરજે ગોરને અને પ્રધાનને કહ્યું: “હું મારી બહેન કુંવર જગદેવને દેઊં છું.” એમ કહીને, તેણે નાળિયેર આપ્યું, અને ચાર ઘેડા આપીને કહ્યું કે, “તોરણ બાંધેલા બારણામાં ૧ સોના કે રૂપાની અને જેમાં નંગ જડેલાં હોય છે એવી હમેલ થાય છે તે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ રાસમાળા થઈને ચારી આગળ પધારેશ.” ધારના પ્રધાને જાણ્યું કે બહુ જ સારૂં થયું. તારણુ નીચે થઈને વરરાજા ચેરી આગળ ગયા, લગ્ન થતાં સવાર થઈ. વરને એક હાથી, પચીસ ઘેાડા, અને નવ દાસિયા આપી. પછી પરાણાએએ જવાની આજ્ઞા માગી અને મુહૂર્ત ઉપર પહોંચવાનું હતું માટે ચાવડી વીરમતીને પિતાને ઘેર રહેવા દીધી ને કહ્યું કે પાછા વળતાં અમે એમને લેતા જઈશું. જાન આગળ ચાલી, અને ગૌડ પરગણામાં આવી હોંચી. જગદેવના પરણ્યાના સમાચાર પ્રસિદ્ધ થઈ ગયા. રાજા ગંભિર જગદેવને દેખાવ તપાશી જોઈને, તેને પરણેલા જાણી ધુંવાપુંવા થયેા; પણ લખ્યા લેખ ક્રુરતા નથી. ગૌડ રાજાએ પોતાની પુત્રીનાં લગ્ન કહ્યાં, તેણે બમણી વરદક્ષિણા આપી, ધેડા આપ્યા, હાથી આપ્યા, અને અગિયાર દાસિયા આપી. પછી જાનને તેણે વિદાય કરી. જાન ટડે પાછી આવી પ્હોંચી. ચાવડીને રથમાં બેસારી સંગાથે લઈ તેઓ ઘર ભણી ચાલ્યા. જગદેવના પરણ્યાના સમાચાર સાંભળી વાધેલી મનમાં બળવા લાગી. તેણે હેવા માંડયું: “અરે એ કાળિયાને જોયા વિના રાજાએ શું જોઈને પોતાની કન્યા આપી દીધી ?” સર્વે જાનના સામા ગયા; ગૌડકુમારિ અને ચાવડી પેાતપાતાની સાસુને પગે લાગ્યાં, દેવની પૂજા કરી. એક મહિના પછી ગૌડ અને ચાવડા રાજાઓએ પાતાની કુંવરિયાને તેડવા માકલી ધેર ખાલાવી લીધી. જગદેવે પેાતાને ચાવડીની સાથે વરદક્ષિણામાં જે મળ્યું હતું તે પાછું મેાકલાવી દીધું, ને તેમાંથી માત્ર પાષાક અને ઘરેણું રાખ્યું. તેણે કહ્યું કે હમણાં હું અહિં કશું નહિ રાખું.” જગદેવ જ્યારે પંદર વર્ષના થયા, ત્યારે ઉદયાદિત્ય સોંપેલા કામ ઉ પરથી ઘેર પાછે આવ્યા. તેના મનમાં ધણી આતુરતા હતી. રણધવલ કુંવર તેને મળવાને સામેા ગયા. રાજાને તે પગે પડ્યો, તેમ જ નગરવાસિયા પણ જઈ તે નમ્યા. આખી દરબાર એક બીજાને મળીને યથાયાગ્ય કરવા, પણ જગદેવ તેમાં જોવામાં આવ્યે નહિ. તેણે ચાકરાને પૂછ્યું: “જગદેવ “કુંવર કયાં છે ?” તેઓ ખેલ્યા, એ તે સેાલકિણી રાણી પાસે હશે. એટલે ત્યાં ખવાસને તેને તેડવા મેાકહ્યા; એટલે જગદેવ સાદાં લૂગડાં પ્હેરીને આવ્યો, ને તેને પગે પડયા. રાજાએ તેને છાતી સરસ્યા ચાંપ્યા, તે હાથમાં હાથ આપીને પેાતાની પાસે બેસાડ્યો, ને તેને કહ્યું: “મારા કુંવર! તું હજી આવાં લૂગડાં હેરે છે ?’ કુંવરે હાથ જોડીને કહ્યું: “પિતાજી ! તમે ઘેરથી નીકળ્યા ત્યારે મારા “નિત્યના ખર્ચને અર્થે નક્કી કરતા ગયા, પણ તેમની (સાવકાં માતાજીની ) આજ્ઞા વિના મને કાંઈ મળ્યું નહિ, જેનું જેવું ખાવું તેનું તેવું શરીર, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૭૧ “વાત આપ સારી પેઠે જાણેા છે. એક જ ગામની ઉપજમાં, ચાકરેનું “ખર્ચ છતાં મારાં લૂગડાં શી રીતે નીકળે?” આવું સાંભળી રાજાએ પેાતાનું કવચ, માતીના કંઠો, કંદોરા, ઉતરી, હુમેલ, હેાંચિયા, શિરપેચ, જડાવની કલગી, વળી પેાતાની ઢાલ, જમૈયા અને તરવાર, તથા રત્નજડિત મૂહની કટાર એ સર્વે જે પેાતાને પોષાકમાં મળ્યું હતું તે આપ્યું. તે જગદેવે નમન કરીને લીધું; પણ હાથ જોડીને વિનતિ કરી;–“પિતાજી! આપે કૃપા કરીને “મને જે આપ્યું તે મેં લીધું તેા ખરૂં, પણ વાધેલી માળનું મારા ઉપર હેત “ધણું છે, તેથી આપ તેમને મહેલ પધારશેા એટલે બધું પાછું લેવરાવાને ઘાટ ઘડશે. મને એક વાર જે આપ્યું તે, આપની આજ્ઞા થશે તેય પણ હવે હું પાછું આપનાર નથી.” રાજા ખેલ્યુંાઃ વાધેલી છે એમ વ્હેતી; “પણ, કુંવર ! રણધવલના કરતાં તું મને બહુ ગમે છે અને હું જે તને “આપું છું તે મારૂં પેાતાનું છે. મારી અશ્વારીને ખાસ ધાડા છે તે હું “તને આપું છું, તે લે, અને સાંજે દરખારમાં આવજે.” આ પ્રમાણે કહીને તેને રજા આપી. જગદેવે ઘેાડા પેાતાની સાથે દારાવી લીધેા, તે સેાલિકણીની પાસે જઈને તેને પગે લાગ્યા; તેના દેખાવમાં નિત્યના કરતાં જૂદી રીતનું સુંદરપણું જોઈને તે ખેલીઃ કુંવર! એ વાધેલીના ભેગા રહે છે તે “તને એમના વિશ્વાસ છે?'' પછી ખાન નાઝર હતા તે વાધેલી પાસે જઈ ને હેવા લાગ્યાઃ “આજે “રાજાજિયે પેાતાની પાસે જે હતું તે સર્વે જગદેવને આપી દીધું, અશ્વારીને “પાટવી ઘેાડા હતા તે પણ આપ્યા.” આ સાંભળીને, તેના હૈયામાં આગ લાગી, તેણે હેવરાવ્યું કે, મહારાજ ! ભેાજનશાળામાં પધારે, ભાજન તૈયાર છે. વાધેલિયે મ્હોં સરખું પણ ધાયું નથી; તે મહારાજાને સુખી જોઈ ને પછી આનંદની ઘડી ગણશે અને દાતણુ પણ ત્યારે કરશે. આ પ્રમાણે સાંભળીને રાજા તત્કાળ સવારમાં તેને મ્હેલ ગયેા. વાધેલી રાણિયે તેને નમન કર્યું; તે સિંહાસન માંડયું હતું ત્યાં રાજા આવીને ખેડે, એટલે, વાધેલી ખેલી: “આપની સુરત ઉપર હું વારી જાઉં. તાજા થયાથી ધરેણાના મેહ છેડી દીધા હશે; પણ પૃથ્વીપતિ ઘરેણા વિના શૈાભે નહિ.” રાજા એણ્યેઃ “મેં ઘરેણું તે બધું વ્હેચું હતું; પણ જગદેવ કુંવરને અડવેા દીઠા, તેથી “સર્વે ધરેણું મેં એને આપી દીધું.” આ સાંભળીને રાણી ખેલી: “એ કાળિયામાં તે એવું શું કામણુ ભર્યું છે! એને ઘરેણાના બમણા ભાગ મળ્યા; “તે ઉપરાંત વળી, ભંડારમાંથી મેં નવાં માકલ્યાં હતાં. ત્યાર પછી, તેણે તે “ટોડી ચાવડીને આપી દીધાં, પણ મહારાજ ! આ તમે વિના વિચારે કર્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ રાસમાળા છે. મહારાજ! મારા કુંવરને તે તમે એકેય વાર ખુશી થઈને કાંઈ આપ્યું જ “નથી. માટે એ આપેલું ઘરેણું પાછું મંગાવીને રણધવલને આપ.” રાજા બોલ્યોઃ “ગરીબ સરખાય પણ પોતે એક વાર રીઝીને આપેલું પાછું લેતે નથી; “ને હું તે પૃથ્વીપતિ છું, મારે મન તે રણધવલ ને જગદેવ બે સમાન છે. “એ વસ્તુ મારાથી મંગાય કે પાછી લેવાય નહિ.” રાણું વાઘેલી બોલી: કટાર, તરવાર, અને પાટવી ઘોડો, એ તો પાટવી કુંવરનાં કહેવાય, જ્યારે “તમે એ પાછાં મંગાવશે, ત્યારે હું દાતણ કરીશ.” રાજાએ વિચાર કર્યો કે સ્ત્રીની હઠ છોડાવવાનું કામ ઘણું કઠણ છે, કહેવત છે કે – आथ अनाथ न जानही, चडे जणा हठ चार વાદાવા, મા, જવી, કાપેલી . ૨ टाढी शीतल वन दहे, जल पथरा वेराय । महिला रुठी जे करे, तो दैवे न कराय. २ दंडत जन महिपत अने, सब दंडत संसार पंडितकुं खंडित करे, महिलाचरित्र अपार. ३ પછી નાજરને મેકલીને રાજાએ જગદેવને કહાવ્યું કે, “બેટા! હું તને “એક બીજી સરસ તરવાર આપીશ, પણ જો તું મને આરામ પમાડવાને “ઈચ્છતે હેઉં, તે તને આપેલી તરવાર પાછી મોકલજે. બેટા! આ વાત“માં તે હઠ કરીશ નહિ.” આ પ્રમાણે તેણે કુંવરને વિનવ્યા. ત્યારે જગદેવે જાણ્યું કે, લડું વટું તે કપૂત કહેવાઉં. માટે તેણે તરવાર પાછી આપી. પછીથી તે રેષમાં બોલ્યોઃ “હું રજપૂત બચ્ચે છું; હું ગમે ત્યાં જઈને “મારે રેટલ પેદા કરીશ पान पदार्थ सुघड नर, वण तोळ्यां वेचाय न्युं ज्युं परं भुम संचरे, मूल मोघेरां थाय. ४ सिंह न जोवे चंदंबळ, नव जोवे धन रिद्ध एकलडो सहसा भलो, ज्यां सहसा त्यां सिद्ध. जवानीमा परदेश जई, धनसंग्रह नव थाय अवसर ते जिवतर तणो एळे गयो गणाय. ६ चंगा माडु घर रहे, तीनु अवगुण होय कपडां फाटे रण वधे, नाम न जाणे कोय. ७ ૧ અસલ કવિતા નીચે પ્રમાણે છે – ज्युं वनदरवन खड्डुआं, जो परदेशां जाय, गमिया ओही दीहडा, मनख जमारा मांहि. - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૭૩ “એટલા માટે, પ્રિય માજી ! જે તમે આજ્ઞા આપો તે મારું ભાગ્ય ગમે “ત્યાં જઈને અજમાવી જોઉં.” ત્યારે તેની મા બોલી: “કુંવર ! તું બહાને “છે; તું તે ક્યાં જઈશ? પારકા દેશમાં એકલાં જવું ઘણું ભયભરેલું છે.” જગદેવે ઉત્તર આપ્યું: “માવજી! ઈશ્વર મારી ચઢતી કરશે, મને ગમે ત્યાં ચાકરી મળશે. પહેલાં ઈશ્વરે સારા કુલીનના દીકરાઓની પ્રતિષ્ઠા રાખી “છે તેમ મારી પણ રાખશે. માજી! તમારા પુણ્યથી મારું ભાગ્ય ઉઘડશે.” તેની માએ વિચાર્યું કે – आपण कामे सियळा, परकामे समरथ्य, तेने साही न राखिये, आडो दे दे हथ्थ. ८ વળી તે બોલી: “દીકરા, તને જેથી સુખ થાય તે કર” પછી જગદેવે પાયગામાંથી એક સારે ઘડે લીધે, અને ભંડાર ઉઘાડીને તેમાંથી સોનાની મોહેરેની બે કેથળિયો લીધી! હથિયાર પણ લીધાં-એક ધનુષ્ય, અને બાણથી ભરેલ ભાર્થો લીધો. ભાથાને ખભે ભેરવી લીધે ને પિતાની માતાને પગે લાગીને, ઘેડે ચડ્યો ને સીધે ટકટોડાને માર્ગે ચડ્યો. નગરની બહાર વાડી હતી તેમાં વિસામો કર્યો; ઘેડે એક ઝાડે બાંધો, ચેકડું ચાવતો તે ઉભો રહ્યો અને તે પણ એક ઝીણું લૂગડું ઘાસ ઉપર પાથરીને તે ઉપર બેઠે ને પોતાની પાસે ઢાલને એક બાજુએ મૂકી, અને રાત્રી પડે ત્યારે શહેરમાં જવાને નિશ્ચય કર્યો. આ વેળાએ ચાવડી વીરમતી, પાલખીમાં બેસીને, પિતાની સાહેલિયો સહવર્તમાન સહસા આવી ચડી. બન્નેને પરણ્યાંને ત્રણ ચાર વર્ષ થયાં હતાં. તે વેળાએ ઝરમર ઝરમર વર્ષાદ વરસત હતું, તેથી ચબેલીના મંડપમાં શતરંજી પથરાવીને બેઠી. એક ખવાસ બારણું આગળ ચેકી કરતો બેઠે હતે. તેવામાં તેણે પોતાની દાસીને આજ્ઞા કરી કે, “જા કાંઈ મે લઈ આવ.” દાસી ફળ લેવાને નીકળી પડી; તેણે એક અશ્વાર અને ઘોડે જો તે ચાર પાંચ હજાર રૂપિયાને તેને લાગ્યું, ને પીળા પલાણને ઉંચી જાતને સામાન હતો તે પણ મૂલ્યવાન હતો. પછી દાસિયે ત્વરાથી જવાન કુંવરને નિહાળી લીધો, તેણે વિચારયું કે, “આ તો કુંવરીના વર જેવો દેખાય છે, તેના નાકની ધારથી અને આંખની લાલાશથી મને “નક્કી લાગે છે કે એ રાજકુમાર છે.” તેણે દોડી જઈને બાઈજીને કહ્યું “બાઈ ! એક વધામણું ખાઉં છું; વીશ વશા તે અહિં રાજકુમાર પધાયા છે!” ચાવડી બેલીઃ “હું પરપુરૂષના મહ સામું જોતી નથી, પણ તું ચોક્કસ માણસ છે, માટે ફરીથી જઈને જોઈ આવ, અને ખરેખરા સમાચાર લાવ.” દાસિયે ફરી જઈને જોયું, અને પાછી આવીને બોલી: “બાઈ! લાખ વાતે એ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ રાસમાળા રાજકુમાર છે.” પછી કુમારી બેલીઃ “જે, તું સમજુ માણસ છે, તું ડાહી છે એટલે બસ છે.” ત્યાર પછી, સંભાળથી ચંબલીના ઝાડની ઘટામાંથી ધારીને જોયું એટલે એની ખાતરી થઈ કે, એ રાજકુમાર છે. ત્યારે ચાવડી સત્વર જઈને પગે લાગી બોલી– वायस वास उडावती, झबकी आव्यो नाथ, चूडी अर्धी नंदई पडी, अर्धी रही मुज हाथ. ९ सुखसज्या आलय शीतळ दे मुज प्रिय सन्मुख । मुज मन इच्छा आश ए देवे दइ दिध सुख. १० ચાવડી વળી બોલીઃ “ધન્ય ઘડી! ધન્ય દહાડે ! આજે મારે આનંદને “સૂર્ય ઉગ્યો કે તમારે પ્રતાપર્વતને મારે મિલાપ થયો; પણ તમારે સાથ ક્યાં ? એકલા, વાડીમાં, જાણે કાંઈ છાને ભેદ હોય એમ બેઠા છો એનું “કારણ શું ?” પછી કુંવરે ચાવડીને માંડીને વાત કહી, અને બોલ્યોઃ હું ચાકરી મેળવવાની આશાએ નીકળ્યો છું, તારે એ વાત ચાસન કરવી નહિ.” તથાપિ એટલી વારમાં તે, દાસી દોડી ગઈ અને રાજમહેલમાં જઈને સમાચાર કહ્યા કે, “વધામણું ! રાજવંશી જમાઈજી પધારયા છે.” તરત જ તેને સામા લેવા જવાની તૈયારી થવા લાગી; વધામણના બદલામાં દાસીને રાજી કરી. કુંવર બીરજ તે પગે દોડીને ગયો અને જગદેવને મળ્યો. ચાવડી પાછી મહેલમાં આવી, કુંવર બીરજ પિતાની સાથે જગદેવને લઈને ત્યાં આવ્યો. તેણે રાજારાજને નમન કરવું. ત્યાં પાંચ દાહાડો રહ્યો તે પછી વાધવાની આજ્ઞા માગી. ત્યારે રાજારાજ બોલ્યાઃ “આ દરબાર આપને છે. “અમારી સર્વેની ઈચ્છા છે કે, મહારાજ ! આપ અહિં રહે.” ત્યારે જગદેવ બોલ્યાઃ મને હઠ કરશે નહિ, એક વાર હું એકલે પરદેશ જઈશ, અને મારું ભાગ્ય અજમાવી જઈશ.” માંહમાંહે ઘણી હઠ હઠ થઈ, છેવટે જગદેવને જવાની હા કહેવાની અગત્ય પડી. તે પછી રાત્રિ પડી ત્યારે તેણે પોતાને મનસુબ ચાવડીને કહી સંભળાવ્યો, અને તેની રજા માગી. તે બોલી: “આપની ચાકરી કરવાને આપની દાસી નિરંતર પાસે રહેશે.” જગદેવ બોલ્યોઃ “શું તું ડાહી થઈને આવું કહે છે? પરદેશમાં સ્ત્રી છે તે પગબંધન છે. ૧ અસલ કવિતા નીચે પ્રમાણે છે – वायस वास उडावती जायो नाह झबका, आधी चूडी कर लगी, आधी गही तडकां. ९ सुख सजा सीतल मोहल, पियु सन्मुखे बताय, लाव हाम दहीवे कंठरी, आस करी वन आय. १० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ જગદેવ પરમારની વાત “માટે મારે એકલાં જવું જોઈએ. હું તને વહેલી તેડાવી લઈશ.” ત્યારે ચાવડી પિતાને હાથ તેની ડેકે વળગાડીને બોલી: “શું શરીરથી છાયા જૂદી “પાડી શકાય છે? જે છાયા શરીરથી જૂદી પડાય તો તમે મને અહિ “રહેવાનું કહેજે.” જગદેવે ચાવડીને બહુ સમજાવી પણ તેનું ચાલ્યું નહિ. એ તો તેની સાથે જવાની હઠ લઈ બેઠી, પછી બે ઘડા ઉપર પલાણ માંડ્યાં. તેઓએ પોતાની સાથે રત્નજડિત ઘરેણું લીધાં. ચાડિયે મુકનો (એઝલ પડદો) નાંખી મુખ ઢાંક્યું; જગદેવ ઘોડે ચડ્યો ત્યારે તે એ તૈયાર થઈને રહી હતી. મોહેરેની બે કોથળો હતી તે ઘેડાના તેબરામાં નાંખી લીધી. તેમને વાધવાને મનસુબો સત્વર ચાસન પડી ગયે; તે વેળાએ કુંવર બીરજ ત્રણસે ઘેડું લઈને વળાવા આવ્યો. નીકળતાં ચાવડી પિતાનાં માતાપિતાને ભેટી; પિતાની વડી સહેલિયે હતી તેઓને મળી; પછી સાસુએ જગદેવને રૂપિયા અને એક નાળિયેર આપ્યું અને કપાળે તિલક કરવું. પછી પિતાની કુંવરી ચાવડીની સંભાળ રાખવાનું જગદેવને કહ્યું. પગે લાગી, આશીર્વાદ પામી, રાજારાજની આજ્ઞા લઈ તેઓ સિધાવ્યાં. શહેરથી થોડેક ગાઉ ગયાં એટલે વળાવાને જેઓ સામે ગયા હતા તે કહેવા લાગ્યાઃ “મહારાજ ! “જે આપને ઘેર વાધવું હોય તે, આ રસ્તે થઈને જવાનું છે.” જગદેવે પિતાને વિચાર જણાવ્યાઃ “હું પાટણમાં સિદ્ધરાજ જયસિહદેવ સેલંકીની ચાક“રીમાં રહેવા જાઉં છું.” પછી જવાને સીધે રસ્તે પૂછ્યું ત્યારે એક અશ્વાર બોલ્યા: “સીધે રસ્તો ટેડડી ઉપર થઈને જવાનું છે તે અહિંથી “બાર ગાઉ ઉપર છે; ડુંગરે ફરીને નિર્ભય રસ્તે થઈને જવા ઈચ્છતા હે તે તે વીશ કેશ છે.” જગદેવ બોલ્યોઃ “ત્યારે સીધે રસ્તે તમે શા માટે, છોડી દો છો? શું ઘેડાની તમને દયા નથી ?” આવું સાંભળીને, રજપુતોને નાયક હતા તે બોલ્યોઃ “સીધે રસ્તે તો વાઘ અને વાઘણે રેયો છે. તેઓએ “ગામડાં ઉજજડ કરી નાંખ્યાં છે; વાઘ તે દેવના જેવો છે; રાજા અને ઉમરાવો “તેની સામાં ઢોલનગારાં વગડાવીને ચડ્યા હતા પણ કાઈથી એ વાઘ કે વાઘણને “વશ કરી શકાયું નથી. તેમના ત્રાસથી કાઈ ઢોર તે પૂરું ઉછરતું નથી. “નવ વર્ષ થયાં રસ્તે બંધ પડી ગયો છે, ને ચાર (વાસ) ઉંચી વધી પડી છે. પગરસ્તે તૂટી ગયું છે, માટે ફેરી ખાઈને લાંબે રસ્તે થઈને ટેડડી જાઓ, એ માર્ગ નિર્ભય છે.” આવું સાંભળીને જગદેવ બીરજની આજ્ઞા લઈ અને રામરામ કરીને તે રસ્તે ચડે. બીરજે તેને ઘણું સમજાવ્યું પણ તેની ૧ બુરખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ રાસમાળા કાંઈ અસર થઈ નહિ; જગદેવ બોલ્યાઃ “ગંડક ગંડકડીના ડરથી કાંઈ ચક્કર ખાવામાં આવશે નહિ.” બન્ને જણાએ સજોડે નિર્ભયપણેથી પિતપોતાના ઘોડા મારી મૂક્યા. પછી જગદેવે ચાવડીને કહ્યું: “આપણે જઈએ તેમ ડાબા હાથ ભણું ઘાસ ઉપર તમે નજર રાખતાં રહેજો.” આ પ્રમાણે છ ગાઉ સુધી તેઓ ગયાં; ત્યારે ચાવડી બોલીઃ “મહારાજ કુંવરજી ! વાઘણ પેલી મોં આગળ રહી.” જગદેવે એક બાણ કહાડીને ધનુષ્ય ઉપર ચડાવ્યો ને બોલ્યોઃ વાઘણ! તું રડની જાત છે મારા ઉપર આંખો ચડાવીશ નહી, માર્ગમાંથી ખશી જા ને ડાબી કે જમણું ચાલી જા.” વાઘણે જ્યારે રાંડ એવો શબ્દ સાંભળ્યો ત્યારે તેણે પૂછડું ઉંચું કરીને, માથું ભોંય સરસું નીચું કરી દઈને તેના ઉપર છલંગ મારી. આ વેળાએ લાગલે જ તેણે બાણ છો; તે તેના ભ્રમર વચ્ચે જઈને વાગે તે આરપાર વીંધીને સામી બાજુએ દશ ડગલાં દૂર જઈને પડ્યો એટલે વાઘણ ઉછળતીને મરઘું થઈ પડી. સોએક ડગલાં તેઓ આઘાં ગયાં કે તેઓએ વાઘને બેઠેલો દીઠે, એટલે જગદેવે ભાથામાંથી બીજે બાણ કહાડીને તેને કહ્યું: “ડાબો કે જમણે જા, નહિતર, તારી ગંડકડીનો સંગાથ કરવાને તને મેકલીશ.” ત્યારે વાઘ પૂછડું પટકાવત, ભેય સરખું માથું કરી દઈને તેના ઉપર તલ; પણ જગદેવે બાણ માર્યો તે માથામાં થઈને આરપાર નીકળી ગયું અને વીસ કદમ દૂર જઈને પડ્યો. વાઘ પણ વાઘણની પેઠે ઉછળતા ને શીંગડું થઈ પડે. જગદેવ બોલ્યા “મેં તે આ ગરીબ પ્રાણિયાને શું કરવાને મારી નાંખ્યા ? મારે માથે હત્યા બેઠી.” ચાવડી બોલીઃ “મહારાજ ! એ તે ક્ષત્રિઓની રમત છે.” આ પ્રમાણે વાત કરતાં તેઓ ટેડડી ગામના ગુંદરાના તલાવ આગળ આવી પહોચ્યાં; ત્યાં કેટલાંક વડ અને પીપળાનાં ઝાડ હતાં; તલાવમાં પાણીની બહાનાં મોજા સરખી લહરો ચાલતી હતી. આ જગ્યાએ એક વડ નીચે તેઓ ઘોડા ઉપરથી હેઠળ ઉતયાં ને હથિયાર છોડ્યાં; ગંગાજળીમાં ટાટાડું પાણું ભરી આપ્યું, ઘોડાને પાયું; ને ચાવડી દાતણ કરી પિતાનું મુખ જોવા લાગી. ૧ “ગંગાજળ સરખું ટાટાડું પાણી કુહાડીને ઘોડાને પાયું” એવો ભાવાર્થ અંગ્રેજીમાં છે; પણ ઉલટું સમજાવામાં આવ્યાથી એમ લખેલું જણાય છે. પાસે તલાવ મૂકી પાણુ કહાડી લાવીને ઘડાને પાવાની મહેનત કરે એમ બને નહિ. વળી તેઓ છડી અવારિયે નીકળ્યાં હતાં તેથી પાણી પાવાને વાસણ જોઈએ તે તેમની પાસે કયાંથી હોય. આ શક પડવાથી મૂળમાં જોયું તો “ગંગાજળ” શબ્દ ધ્યાનમાં નહિ ઉતરવાથી ભૂલ કરેલી જણાઈ. પ્રવાસમાં પાણી પીવા માટે સાઈ રાખવામાં આવે છે તે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૭૦ આણીમગ ખીરજ ઘેર જઈ પ્ડોંચ્યા ને તેણે રાજારાજને કહ્યું: “જગદેવ સીધે રસ્તે સિધાવ્યા.” ત્યારે રાજાને ક્રોધ ચડયા અને કહ્યું: “તારી સાથે “બસ તે પંચાવન અશ્વાર બંધુક તે ધનુષ્યબાણથી સજાવીને લઈ જા; જ્યાં “તમે તેમને મરેલાં પડેલાં દેખા ત્યાં અગ્નિદાહ દેજો, અથવા જીવતાં હાય તા તેવા સમાચાર લઈ આવે.” આ પ્રમાણે આજ્ઞા થઈ એટલે, અશ્વાર ચડ્યા. તેઓ જેવા ખીનતા અને ચેતતા આગળ ચાલ્યા તેવામાં રસ્તાની બાજુએ વાધવાધણને મરેલાં પડેલાં દીઠાં. પણ ઘેાડા કે માણસ કેાઈ તેમના દીઠામાં આવ્યું નહિ. તેઓએ ધાયું કે જગદેવ ને ચાવડી જ્યાં પાણી હશે એવી જગ્યાએ વિસામેા ખાતાં હશે, તે કશા સંકટમાં નહિ હાય. અશ્વારા જે શેાધ કરવા છૂટા છૂટા વિખરાઈ ગયા હતા તે સર્વે એક ઠેકાણે એકઠા થયા તે એક બીજાને રામરામ કરવા લાગ્યા. જે કામને માટે તેઓને મેાકલ્યા હતા તે પૂરું કરવામાં તેઓને પેાતાના જીવ ખાવાની ધાસ્તી હતી, તે કામ જોખમ વિના પૂરૂં થયું તેથી અરસ્પરસ મુબારકખાદી આપવા લાગ્યા. બન્ને ખાણુ લઈ ને, આનંદ પામતા, અને ખીક રાખ્યા વિના તેઓ આગળ ચાલ્યા; તે જ્યારે તલાવ આગળ આવી પ્હોંચ્યા ત્યારે જગદેવને ત્યાં દીઠા. તેઓ પાસે આવ્યા એટલે ચાડિયે તેમને આળખ્યા અને એલીઃ “આ તે! આપણા રાજ્યના રજપૂતા છે.” અશ્વારેએ આવી નમન કર્યું, ને જગદેવને કહ્યું: “રાજકુમાર! તમે પૃથ્વીને તે ગાયના મ્હોટા ધર્મ રાખ્યા, “વાધવાધણ તે! યમરાજાના દૂત જેવાં હતાં, તેઓને રાજા કે ઢાકાર કાઈ “મારી શકતું ન હતું. હું કુંવર ! તમારા વિના જગતનું દુ:ખ ખીજાં કાણુ ઓછું કરે?” તથાપિ જગદેવે તે બહુ પરાક્રમની વાત જાણી નહિ. તેણે રજપૂતે ને પાછા જવાની આજ્ઞા આપી. તેઓએ પાછા જઈને વાધવાઘણ મરાયાના સમાચાર કહ્યા. રાજારાજ અને જગદેવના સાળા ખીરજ આ સમાચાર સાંભળીને બહુ રાજી થયા. આણીમગ જ્યારે દાહાડા આથમ્યા ત્યારે જગદેવ અને ચાવડી નગરમાં પેઢાં તે ખાવાનું કહ્યું; તથા થાડા પૈસા આપીને ધેડાની ચાકરી કરાવી. ત્યાં તેઓ એ રાત ને એક દિવસ રહ્યાં, તે ભાજન કરવામાં ઘેાડા રૂપિયા ખર્ચ્યા. આ પ્રમાણે મેલાણુ કરતાં કરતાં તેઓ પાટણ આવી પ્હોંચ્યાં; તે સિદ્ધરાજે બંધાવેલા સહસ્રલિંગ તલાવની પાળે એક વડનું ઝાડ હતું તેની નીચે ઉતરી પડ્યાં. ઘેાડાને ત્યાં બાંધ્યા. મીઠું પાણી દેખાડયું, ને ઘેાડા સંભાળ્યા. તેઓ ચાકડું ચાવતા ઉભા રહ્યા. પછી બંને જણુ ખાનપાન કરીને તાજાં થયાં, એટલે જગદેવે ચાવડીને કહ્યું: “તમે અહિં ઘેાડા પાસે ા, હું નગર ', ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ રાસમાળા “માં જઈને એક ઘર ભાડે રાખું, તે પછી તમને નગરમાં લઈ જઈશ. “આપણ નટનટીની પેઠે સંગાથે ફરતાં સારાં દેખાઈશું નહિ.” ચાવડી બોલી: “ત્યારે તમે સિધાવો, હું અહિ રહું છું.” પછી જગદેવ કેડમાં કટાર ખશીને અને તરવાર બાંધીને ઘર ભાડે લેવા નગરમાં ગયે; પછી શું નીપજ્યું તે સાંભળોઃ હવે, સિદ્ધરાજના મુખ્ય પરગણુને ધણું ડુંગરશી કરીને હવે તે પાટણનો કોટવાળ હતા. તેને એક દીકરે હતો તેનું નામ લાલ કુંવર હતું, તેને હેટાઈ ઘણી હતી. કાંઈક જુવાન, વળી ઘેર પાટણની કાટવાળી, વળી મહેલ મહેટે, તેથી બધી રીતના મદ ભેગા થયા હતા, એટલે તે પૃથ્વી ઉપર પગ પણ દેતો નહિ. પાટણમાં ગણિકાનાં પાંચસે ઘર હતાં, તેમાં સર્વને માથે જામેતી ગણિકા હતી, તેની પાસે ધન બહુ હતું, અને છેકરા અને છોકરિયે પણ ઘણાં હતાં. છોકરા પણ દ્રવ્યવાન હતા. એક સમયે કેટવાળને દીકરે જામતીને ઘેર રમવા ગયે, ત્યારે તેણે તેને કહ્યું, “એ “જામતી! જે મને કાઈ ઘણી સુંદર અને કુલવતી સ્ત્રી મળે તે હું તેને “રાખું, અને તમને પણ રીઝ આપું.” જામોતી બોલીઃ “બહુ સારૂં હું એક “શોધી કુહાડીને તમારી સેવા બજાવીશ.” પછી જાતિયે પિતાની લુડિયાને એ વાતની સૂચના કરી, ત્યારથી તેઓ કોઈ સુંદર સ્ત્રીની શોધમાં રહી હતી. આ પ્રમાણે દિવસ વહી ગયા. જે દિવસે જગદેવ અને તેની સ્ત્રી પાટણ આવી પહોંચ્યાં તે દિવસે જામોતીની એક સુંડી, બપોરી વેળાએ, પાણીનું હેડું લઈને સહસ્ત્રલિંગ તલાવે પાણું ભરવાને આવી. ચાવડિયે, મુખ ઉપર મુકને ઉચે કરીને જે તે કોઈ પુરૂષ પાસે જોવામાં આવ્યું નહિ એટલે બુરખે કુહાડી નાંખ્યો ને તલાવની બાંધણી અને તેના પાણીને પટ જોતી બેઠી. જામતીની આજ્ઞાનું સ્મરણ આણીને પેલી ઉંડી ચાવડીને જેવા લાગી. તે તેને ઈન્દ્રની અપ્સરા જેવી અને આકાશની વિજળી જેવી તેજસ્વી જણાઈ. ચાવડીને જોઈને લુંડી રાજી થઈ ને માથે પાણીનું બહેડું મૂકીને તેની પાસે આવી તેને નમન કરી બેલીઃ “બાઈ! તમે ક્યાંથી પધાયાં “ને આ ઘોડાને અસ્વાર ક્યાં ગયો છે?” ચાવડિયે ઉત્તર આપ્યોઃ “તમે પૂછનાર કોણ છે?” હુંડી બેલીઃ “હું તે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં વડી વડારણ છું.ચાવડી બેલીઃ “હું ઉદયાદિત્ય પરમાર રાજાના કુંવર હેરે પરણું છું.” હુંડિયે કહ્યું: “તમારા વરને મહેટ ભાઈ છે ?” તેણે કહ્યું: “હા, એમના મોટા ભાઈ રણધવળ છે.” ફરીને દાસી બોલીઃ “બાઈ “સાહેબ! કુંવરજીનું નામ શું?” ચાડિયે ઉત્તર આપ્યું. “તમે કેવાં છો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૭૯ વળી વરનું નામ તે દેવાતું હશે?” દાસી બેલીઃ “જિયે પોતાના ધણનું “નામ દેવું કે મહિમાવાન જગતના કર્તારનું દેવું. તે પણું તમે દેશનાં ધણું છે, તમને જેમ સારું દેખાય તેમ કરે.” ત્યારે ચાવડી બોલીઃ “કુંવરનું નામ જગદેવ છે.” ફરી તે દાસિયે પૂછ્યું: “તમારું પિયર કયાં,?” ચાવડી બોલીઃ ડામાં; હું રાજારાજની પુત્રી છું, અને બીરજની બહેન થા.” ત્યારે દાસી બેલીઃ “કુંવર નગરમાં ગયા છે તેથી મને લાગે છે કે તમે ધેડાને “સાચવતાં બેઠાં હશે.” ચાવડી બેલી. “કાળિયાર નાગના જેવા ઘોડા ઉપર નજર નાંખવાની કાની તાકાત છે.” દાસી ફરીને બોલી: “મહાન રાજાના “કુંવર તે વળી એકલા કેમ નીકળ્યા છે ?” ચાવડી બોલીઃ “એમની એર“માઈમા સાથે રીસાઈને નીકળ્યા છે.” એમ કહીને માંડીને બધી વાત કહી. દાસી બધી વાત પૂરેપૂરી સાંભળીને નમન કરી અને બહેડું પાણીથી ભરીને ઘર ભણી ચાલી. તેણે જામતી ગણિકાને કહ્યું: “જે તમે તમારા “જુવાન શેઠને રાજી કરવાને ચાહતાં છે તે તલાવની પાળે એક સ્ત્રી બે ઘેડા સાચવતી બેઠેલી છે, એના જેવી આખા દેશમાં મેં તે કહિ દીઠી “નથી. ને તમે જેવી વર્ણવતાં હતાં તેવી જ છે.” એમ કહી, તેની જાત, તેના સસરાનું અને વરનું નામ, અને તેનું પિયર કયાં છે તે સર્વે કહ્યું. પછી જાતિયે દાસીને ઘણું મેંઘા મૂલનાં લૂગડાં પહેરાવ્યાં અને જડાવનાં ગૂજરાતી ઘરેણાં ઘાલ્યાં. એક સુંદર રથ તૈયાર કરાવ્યો, તેમાં પોતે બેઠી. ચાકરેએ રથના પડદા બંધ કસ્યા. એ પ્રમાણે બીજી દાસિયાને સુંદર લૂગડાં ઘરેણું પહેરાવીને વીસ કે ત્રીસ દાસિને પોતાની સાથે લીધી ને ચાકરેને હથિયાર સજાવીને આગળ કર્યા, એક દ્રવ્યવાન ખવાસને ઘડે બેસારી મોખરે કઢ્યો. આ પ્રમાણે ચાવડી જ્યાં બેઠી હતી ત્યાં ચાલી. અને તે જગ્યાએ આવી પહોંચી એટલે આડી કનાત ખેંચી દીધી, પછી જામતી ઉતરી. ચાવડી જોડે પ્રથમ જે લેડી વાત કરી ગઈ હતી તે આગળ આવીને નમન કરવા લાગી. જામતી બોલીઃ “વહૂ! ઉઠો, હું તમને “મળું, હું તમારી ફેઈ સાસુ થાઉં; આ વડારણે આવીને તમારા આવ્યાના “સમાચાર કહ્યા, ને તરત મેં મારો રથ જોડાવ્યો. હું રાજાની આજ્ઞાથી “આવી છું. મારે ભત્રીજે જગદેવ ટેડે પરણ્યા ત્યારે મારાથી આવી “શકાયું ન હતું, પણ હું રણધવળને મળી હતી, મારે ભત્રીજે જગદેવ કયાં “છે? એ ક્યાં ગયા છે? તમારે મારે ઘેર આવવું જોઈતું હતું. તમે નામ“વતા કુટુંબમાં પરણ્યાં ને આવી જગ્યાએ બેસી રહેવું ઘટતું નથી.” તેણે ભભકાદાર સર્વે તાલમેલ કર્યો હતો તે જોઈને ચાવડી તે વિચારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ રાસમાળા પડી, ને ઠગાઈ ગઈ. તેણે વિચાર્યું કે સિદ્ધરાજ જયસિંહનેને મારા પતિને સગપણ છે એવું તેમણે મને કદિ કહ્યું નથી, પણ રાજાના સગા રાજા હશે એમ જાણીને અને આવેલાં અજાણ્યા માણસનાં લૂગડાંઘરેણું ઉપર ફરીથી નજર કરીને, તેણિયે તેને નમન કર્યું ને મળી. જાતિયે તેને આશીર્વાદ દીધો, અને રથમાં બેસવાનું કહ્યું; અને બોલી કે, “અહિં હું એક માણસ “મૂકતી જાઉં છું તે મારે ભત્રીજે આવશે એટલે તેને દરબારમાં તેડી લાવશે.” વળી તેણિયે એક ચાકર બોલાવીને ઘોડાની સંભાળ રાખવાનું કહ્યું. ચાડિયે નાણુંની થેલિયે પિતાની પાસે રાખીને રથમાં બેઠી, એટલે થ ચલાવ્યો. જામતી તેને પિતાને ઘેર લાવી, ઘર મોટું પિળબંધ હતું તેમાં તેઓ આવ્યાં ને રથ રાખ્યો. જામતી ઉતરી ને પછીથી ચાવડી ઊતરી. ઘરમાંથી આદરમાન આપવાને માણસ આવ્યાં. દેખાવડો પોષાક પહેરેલી અને ઘરેણાંગાંઠથી શણગારાયેલી ઢિયે ચાવડીને મળવા આગળ આવી, અને તેને નમન કર્યું, કેટલીક તેને પગે પડી, કેટલીક તેની આગળ આવીને ખમા મા કરતી આગળ ચાલી. એ પ્રમાણે તેઓ તેને ઘરમાં લઈ ગયાં. ઘર ચાર માળનું ઊચું હતું અને ઘણું શોભાયમાન દેખાતું હતું, ચારે બાજુએ કળી ચૂનો છાંટયો હતો; ચોમેર ભીતો શણગારી લીધી હતી ને તેના ઉપર સોનેરી રૂપેરી ચિત્ર હાડ્યાં હતાં; બારિયેમાં જાળિયે જડી લીધી હતી. ચાકરેએ એક સુંદર શતરંજી બીછાવી હતી તેના ઉપર ગાદીતકિયા, ઉશીકાં અને ગાલમસુરિયાં કીનખાબથી મઢી લીધેલાં મૂકયાં હતાં. ચાવડીને તેઓએ ત્યાં બેસારી, તે પેલી બે કેથળિયો પોતાની પાસે રાખીને બેઠી. ઉનું પાણી તૈયાર થયું. એટલે જાતિયે એક દાસીને બેલાવીને કહ્યું જા, રાજાજીને જઈ કહે કે પરમાર રાણીને ભત્રીજે જગદેવ કુંવર આવ્યા છે તે હમણું તમને મળવાને આવશે. રાજાને કહેજે કે તેમને સારું માન “આપે, ને વળી કહેજે કે તેમનાં વહૂ ચાવડી મારે મહેલ છે.” દાસિયે આ પ્રમાણે સાંભળી લીધા પછી નમન કર્યું ને ગઈ. એક ઘડી વીત્યા પછી તે પાછી આવી ને બેલીઃ “મહારાજ ઘણુ ખુશી થયા ને આજ્ઞા કરી છે કે, જગદેવે પ્રથમ મને મળીને પછી રાણી પાસે જવું.” પછી જમવાનું તૈયાર થયું એટલે જામેતિયે કહ્યું: “વહૂવારૂ! જમવાને ઉઠે.” ચાવડી બોલીઃ “હું પતિવ્રતા ધર્મ પાળું છું. જ્યારે કુંવર જમશે ત્યારે હું “જમવાને વિચાર કરીશ. એ હજી સુધી આવ્યા નથી.” પછી એક દાસી આવીને બોલી: “તમારા ભત્રીજા જગદેવ, મહારાજ પાસે જઈને તેમને “મળ્યા છે; તેઓ રાજાજી પાસે બેઠેલા છે,–રાજમહેલના રાઈખાનામાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ જગદેવ પરમારની વાત “થાળ આવ્યા છે.” જામતી બેલીઃ “જા વેહેલી જા અને જગદેવને રાજા સાથે જમતા બંધ રાખ, અને રાજાજીને વિનવીને જગદેવને અહિં તેડી “લાવ. આજે ફેઈ ભત્રીજાએ પાસે બેસીને જમવું જોઈએ. અહિં ભેજના તૈયાર થયું છે.” વળી તેણે પોતાની મેળે બોલ્યાં કહ્યું“મારે ભત્રીજો જગદેવ આવ્યું નથી, તે એના ખાધા પહેલાં હું કેમ ખાઉં ? જ્યારે તેણે “ખાધું છે એવું હું સાંભળીશ ત્યારે મારી મેળે હું જમીશ.” એટલી વારમાં જે દાસી ગઈ હતી તે પાછી આવી અને બોલીઃ “બાઈ સાહેબ! કુંવર “રાજાજી સાથે જમે છે, બન્ને મહારાજ પાસે પાસે બેઠેલા છે. હું તેમને મારી નજરે જોઈને આવી; પણ તમારા ભત્રીજા તમારા ભણી આવવાના છે. એ કેવા શ્યામ વર્ણના છે!” જામોતી બોલીઃ “મારા પિયરમાં એવું સાધારણ “છે. મારા ભાઈ ઉદયાદિત્ય પણ શ્યામ વર્ણના છે, પણ એ કુટુંબમાં જેવા રૂપાળા છે તેવા બીજા કોઈને મેં જોયા નથી.” આ પ્રમાણે તેઓએ વાત કરી. પછી જાતિયે સુંદર થાળ મંગાવ્યા ને એક થાળ ચાવડીના મોં આગળ મૂકીને બોલીઃ “વહ! જમે.” ચાવડિયે થોડું ખાધું. પછી દાસી થાળ લઈ ગઈ. ત્યાર પછી વાતચીત પાછી ચાલી. જ્યારે પાછલે પ્રહર દાહાડે બાકી રહ્યો ત્યારે ચાવડી બોલીઃ “હજી સુધી કુંવર પિતાની ફેઈને મળવાને આવ્યા નહિ. એમ કેમ?” જામતી બોલી: “છોકરી! “જા, ને મારા ભત્રીજા જગદેવને તેડી લાવ.” ફરીથી પાછી વહુજી સાથે તે વાત કરવાને મંડી ગઈ પણ જગદેવ વિના સર્વે વાતે ચાવડીને ફીકી લાગવા માંડી. બે ઘડી પછી પેલી દાસી પાછી આવીને બોલીઃ “રાજા એમની સાથે “વાત કરે છે, એમને ઉઠવા દેતા નથી; તે કહે છે કે, પહોર રાત્રે જગદેવ, “સૂવાને આવશે ત્યારે એમની ફેઈને મળશે.” આવું સાંભળીને જામેતી દાસીના ઉપર ક્રોધે ભરાઈને બેલીઃ “મહારાજને જઈને વિનવ કે, જગદેવને મળ્યા“ને એમને ઘણું વર્ષ થયાં છે ને સવારમાં આપની સાથે વાત કરવાને “કુંવરને ઘણી વેળા મળશે, પણ હવણાં તે એમને મળવા આવવાને આજ્ઞા “આપવી જોઈએ.” બે ઘડી રહીને દાસી પાછી આવીને બોલીઃ “રાજાજિયે “પહેલાંના જેવો જ ઉત્તર આપો.” દરમ્યાન જામોતિયે લાલકુંવરને કહાવ્યું: “આજને મુજ છે, પહેર રાત્ર “જાય ત્યારે ચાલ્યા ચાલ્યા આવજો; મારે હાથ એક સ્ત્રી આવી છે તે જે “તમારી ખુશીમાં આવે તે રાખ કરી રાખજે, ને જે તમારી ખુશી નહિ -“હેય તે હું મારે ઘેર સાગરીદ કરી રાખીશ.” આવું સાંભળીને લાલકુંવરે અફિણ ચડાવા માંડયું, તે ઉપર મકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ રાસમાળા ને માજમ ખાધી. વળી તેણે સખત કેફનો ભરેલે દારૂ પીધો; સારાં સારાં લૂગડાંઘરેણુ વડે બની ઠણને અત્તર કસ્તુરી શરીરે ચોળી. પછી ડેલ ડોલતે, ભાલે ટેકવતે ત્યાં આવ્યું. તેના હાથમાં દારૂની ભરેલી બતક હતી. દાસિયે તેને જે એટલે, દેડી જઈને કહેવા લાગી “વહજી! મને વધામણું આપે, કુંવર આવે છે.” ચાવડિયે જાણ્યું કે ખરે જ તે આવતા હશે. પણે લાલકુંવર ઘરને આંગણે આવી પહોંચ્યા, તે દેખાય એટલે છે. હતું. જ્યારે તે ઘરમાં પેઠે ત્યારે દાસિયે બારણું દઈ દીધાં, ને સાંકળ પૂરીને ચાલતી થઈ ચાવડિયે જાણ્યું કે એ મારે વર નથી. કાંઈ દગોફટકે થયો છે. પણ તેણે મનમાં વિચારવું કે મારે બહુ સાવચેત રહેવું જોઈએ, કેમકે મારામાં પુરૂષના જેટલું બળ નથી, ને આ તે કેફથી ચકચૂર છે. તેણે મનમાં એક કહેવત સંભારી કે ઠગની સાથે ઠગ થવું. પછીથી આવી સંકટની વેળાએ પિતાનું પાતિવ્રત્ય જાળવવાને જેવું સાવધાન રહેવું જોઈયે તેવું સાવધાન રહેવાનો નિશ્ચય કર્યો. એ પ્રમાણે મનસુબો કરીને તે ઉભી થઈને બોલી: “કુંવર ! આ પલંગે બેસો.” તેણે ઉત્તર આપ્યોઃ “ચાવડી! તમે બેસો.” તેને ઘણી સુંદર જોઈને ગોલો રીઝયો. ચાડિયે પણ તેને કટાક્ષ મારવા માંડ્યાં તે તેના કાળજા પાર નીકળી ગયાં. नेन भलक भल लग्गिया, निसर गया दो सार केउ घायल जाणसे, केउ नाखण हार. ગેલો પાણીના જેવો પાતળો થઈ ગયો. તે ચાડિયે પણ આંધબે બહેરું કૂટાવા દીધું. તે બોલીઃ “મારે માટે જાતિયે બહુ સારું કરવું.” લાલકુંવર બોલ્યોઃ “ઓ ચાવડી ! મેં એને કહી રાખ્યું હતું કે, મને જે “ઉંચા કુળની, સુંદર, નિપુણ જવાન સ્ત્રી મળશે તો હું તેને મારી રાખ કરીને રાખીશ; અને મારે જેવાં જોઈતાં હતાં તેવાં જ તમે મળી ગયાં. તમે કહેશે તે પ્રમાણે હું કરીશ.” આ ઉપરથી ચાવડિયે જાણ્યું કે મને આટલી બધી ઠગીને મને ને આને બળાત્કાર મેળવી આપનાર ગણિકા જ છે. લાલ પાસે બતક અને હાલો જોઈને તથા કેફથી તેને ચકચૂર થયેલ દેખીને તેની પાસેથી બતક અને માલ લઈ લીધો ને પ્યાલાને કેટક ભરીને તેને ધો ને બોલીઃ “કુંવર! મારા હાથનો એક પ્યાલે લ્યો. ત્યારે લાલે ઉત્તર ૧ લાલ હેટા અધિકારીને પુત્ર હતો તે પણ જણાય છે કે તે ગાલ અથવા બવાસ જાતો હતો. તેમને માટે અધિકાર ચડાવે છે ખરા પણ તે ગુલામ અથવા તેમના વંશના હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૮૩ આપ્યું: “એ કરી છે કે મેં બહુ કેફ કરી છે, ને તમે મને બીજે વાલે “આપે છે? ના, ના, આપણે, વાતે કરિયે.” ચાવડી બોલીઃ “વાતમાં શું ? હું તમને પહેલ વેકી જ આપું છું માટે મારે હાથ પાછો ઠેલશે નહિ; હું જે તમને રાજી થઈને આપું છું તે મને હોંસ છે માટે તમારે લેવું જ જોઈશે.” જ્યારે તેણિયે આટલું બધું કહ્યું, ત્યારે તેણે પ્યાલે લીધો ને પી ગયો, અને પછી ધ્રુજતે હાથે એક ભરીને ચાવડીને આપવા લાગ્યો. તેણિયે પિતાને મુકને આગળ ખેંચીને પ્યાલો પોતાની કંચુકી ઉપર રેડી દીધે. તેણિયે ફરી ભર્યો ને જોયું કે ગેલે પલંગે આડે થયો છે, પણ હજી સુધી સારી પેઠે ચકચૂર થયું નથી એટલે તેણિયે ફરીને એક પ્યાલે ભરીને આપે, અને તે પીતાં પીતાં દાંત પીશીને પલંગ આગળ પડ્યો. એટલે ચાવડિયે જોયું કે હવે એને ઉપાય ચાલે નહિ એવો બેભાન બની ગયો છે એટલે તે તાબડતોડ ઉઠી ને તેની તરવાર લઈને તેનું ગળું વાઢી નાખ્યું. પછી ગોદડાને પલંગ ઉપરથી લઈને તેમાં તેને વીંટી લીધે, અને ઝરૂખા નીચે રાજમાર્ગ હતો તેમાં એ વીટે નાંખી દીધો. મધ્ય રાત્ર પડી એટલે ચોકીવાળા એકી ફરતા ફરતા આવ્યા; તેમણે પિતાના મહીં આગળ વીંટો પડેલો દીઠે, ને જાણ્યું કે કેાઈ ચેર વેપારીના ઘરમાં ખાતર પાડવા પેઠેલા તે જાગી ઉઠી હોંકારા કરવાથી વીંટો નાંખીને નાશી ગયા હશે. તેઓએ ધાર્યું કે કેટવાળ આપણને સાબાશી આપશે તેથી વીંટે ઉચક્યો. તે તેમને ઘણો ભારે લાગે, એટલે માંહોમાંહે કહેવા લાગ્યા કે “આપણે એને હવણું ઉકેલ નહિ; “સૂર્ય ઉગતાં માલધણું ચેરનું પગલું કહાડવાને અને પોતાની માલમતા “સારૂ પૂછતે આવશે. માટે ચાલો આપણે જઈને આ વીટા જેવો છે એવો. ને એવો કેટવાળના ચબુતરામાં મૂકિયે. સવાર થશે ત્યારે આપણે કહીશું.” આણુમગ ચાવડી ઉપરની મેડિયે, પિતાનાથી બને એવી રીતે દઢપણે પિતાનું રક્ષણ કરવાને તૈયાર રહેલી બેઠી. હવે જગદેવનું સાંભળો–સાંજ પડતાં ઘર ભાડે રાખીને અને બધી ગોઠવણ કરીને જ્યાં ઘડા અને પિતાની સ્ત્રી મૂકીને ગયો હતો ત્યાં આવ્યો. ત્યાં તેણે ગાડિ ને ઘોડાની નિશાનિયે દીઠી. તેણે જાણ્યું કે કેાઈ ચાવડીને ઠગી છે, ને અહિંથી લઈ ગયું છે. જે બન્યું હતું તે કહેવાને પોતે દરબારમાં ગયો. અશ્વશાળા આગળ, દરબારને મોખરે અશ્વપાળ બેઠેલો હતે. તેણે જગદેવને ત્યાં આવેલો જોઈને ધાર્યું કે આ કઈ ખરો રાજવંશી છે. પછી પિતે ઉઠે અને તેને મળ્યો, અને પૂછ્યું; “તમે ક્યાંથી પધારયા છે?” જગદેવ બોઃ “હું મારો રોટલો મેળવવાની આશાએ અહિં આવ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા ૧૮૪ “છું. હું પરમાર રજપૂત છું.” અશ્વપાળ બેઃ “જો તમે આ ઘોડાની “સંભાળ રાખે તે આપણે એકઠા રહિયે, અને તમને પગાર અને ખાવાનું મળશે.” જગદેવનું હૃદય ને વિચાર ત્યાં હતાં નહિ; પણ તેણે ધાર્યું કે આ અધિકારી રાજાને મેળાપ કરાવશે, અને તે પ્રમાણે તેણે હા કહી. એટલે પોતે તેની પાસે રહ્યો, પણ મનમાં ઘણે સંતાપ કરવા લાગ્યો. તો પણ– ક્ષણમાં ક્ષિણ ક્ષણમાં વધે, ક્ષણે અર્ધ, ક્ષણ લીન; દેવે દીધા ન ચંદ્રને, સર્વે સરખા દિન. તેણે ધાર્યું કે, આ ખોટું છે, પણ શું કરિયે ? જ્યારે સંધ્યાકાળ પડી ત્યારે તેણે ઘેડાને રાતબ ચંદી ખવરાવી. તે ઢાણિ (અશ્વપાળ) પોતાને ઘેરથી જમણની થાળ લાવ્યો; પણ જગદેવને ભાવ્યું નહિ; તથાપિ પેલાની આગળ ખાધું ના ખાવું કરીને, તે થાળ પાછી મેકલી. આખી રાત તેણે પિતાની પથારીમાં ધડપછાડા નાંખ્યા. આખરે પરેડિયું થયું. ડુંગરશી કેટવાળ ચબુતરે આવ્યો. ચેકીવાળાઓએ નમન કરીને તેને વીટે બતાવ્યો, અને કહ્યુંરાત્રે “ચેર “નાશી ગયા તેમની પાસેથી અમને મળ્યું.” માલ પકડાયો તેથી કેટવાળ ખુશી થયો; ને બોલ્યા: “વીટે છોડીને જુઓ, એમાં શું છે.” ચાકરો ટપોટપ છાડવા મંડી ગયા; જ્યારે તેઓએ ત્રીજું પડ છોડવા માંડયું ત્યારે લોહી નજરે પડયું; તેઓ બધા ચમક્યા, અને ઝટઝટ વીટે છોડતાં તેમના જેવામાં આવ્યું કે કોઈ માણસને મારી નાંખીને તેનું મડદું તેમાં વીંટી લીધું છે. ડુંગરશિયે મડદું ઓળખ્યું અને બોલ્યો: અરે! એ તે નકકી લાલ! તે મારા હૃદયને કેવો વહાલો હતો! તે જેવો હતો “તેવો જ દેખાય છે-ઘરેણાં ઘાલેલાં તેવાં જ છે.” કેટવાળે છાતી ફૂટી અને ચાકરેને કહ્યું: “દોડો જાઓ, તપાસ કરે ને ખરી ખબર લાવો આ તે “તમારા જવાન શેઠ લાલકુંવરનું મુખ દેખાય છે.” તેઓ બોલ્યાઃ એ “તે ઘરમાં ઉધે છે.” તેઓએ જઈને તેના પ્રવાસને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, પ્રહર રાત્રે જતાં એ તો જામતી ગણિકાને ઘેર ગયા છે. માણસોએ ત્યાં જઈને ગણિકાને પૂછ્યું. તેણિયે કહ્યું કે ઉપરની મેડિયે એ તે આરામમાં સુતેલા છે. તેઓએ કહ્યું કે એમને ઉઠાડીને બોલાવો. ત્યારે દાસિયે ૧ અસલ નીચે પ્રમાણે છે. खण खीणो, खण बलो, खण आघो, खण लीह, दैव न दीघा चंदने, सबे सरीखा दीह. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૮૫ જઈને કહ્યું: “ચાવડી! કુંવરને જગાડીને અહિં મોકલે.” ત્યારે ચાડિયે ક્રોધાયમાન થઈને કહ્યું: “માલજાદી રાંડ! તારા બાપને તે વેળાએ જ મેં “મારી નાંખે છે ને વીટ કરીને રસ્તામાં નાંખી દીધો છે. તે ચાવડાની “દીકરીની સાથે આવી લુચ્ચાઈ કરવાની હામ બાકી છે. રાંડ! મારે પતિ “કુંવર જાણશે ત્યારે તારી લે છે. બીજી સ્ત્રિ ગણિકાનું કામ કરતી હશે અને તેમને ઘણું સાથે પ્રીતિ હશે પણ હું તે શાપ દઉં છું કે, નારાયણ તારા ઘરનું સત્યાનાશ વાળો. મારી હરમાં તે ગોલાને મેકલવાની હામ ભીડી. એક ગોલે જે મારા ઘરના આંગણું બહાર બેસવાને યોગ્ય! એની આંખ તે મારા ઉપર નખાવાને હિંમ્મત ચલાવી!” ગણિકા આવું સાંભળીને મરણ તુલ્ય બની ગઈ ચાકરોએ દોડી જઈને કેટવાલને કહ્યું: “કઈ ચાવડી રજપૂતાણિયે જવાન કુંવરને મારી “નાંખ્યા છે.” તે ઉપરથી કેટવાલ બર્સે માણસ લઈને જામતીને ઘેર ગયો ને મેડા ઉપર ચડ્યો. જે ઓરડામાં ચાવડી હતી તે તે સજજડ બંધ કર્યો હતે; પણ પછવાડેની પછી તે અકેક ફેરે માત્ર એક માણસ અંદર પેશી શકે એવી એક બારી હતી. ત્યાં નીસરણી મૂકીને, એક ચાકર ઉપર ચડ્યો, અને ઓરડામાં જોવા લાગ્યો. ચાડિયે તરવાર વતે તેને મારી પાડ્યો. તેનું માથું એારડામાં પડ્યું ને ધડ બહાર જતું ને પડ્યું એ જ પ્રમાણે તેણિયે પાંચ છ માણસે કાપી નાંખ્યાં, પણ કોઈનાથી તેને પકડાઈ શકાઈ નહિ. સર્વે જણું કાંપવા લાગ્યા. આ વાત તો બધે ચાલી અને સિદ્ધરાજ જયસિંહને જાણ થયું કે, કઈ ચાવડી રજપૂતાણીના ઉપર ઠગાઈ કરવામાં આવી છે, અને કેટવાળના દીકરાને અને બીજા ચાર પાંચ માણસને તેણે ઠેર કર્યાં છે; વળી તે ઉપરને માળે સંતાઈ પેશીને પિતાનું રક્ષણ કરે છે. રાજા : સત્વર દેહે અને આજ્ઞા કરે કે મારા આવતાં સુધી કે તેને કાંઈ કરવું “નહિ; હું સત્વર ત્યાં આવું છું.” પછી સિદ્ધરાજે પોતાને ઘેડે મંગાવ્યો ને અશ્વાર થયે; વાણિયે અને જગદેવે તેને નમન કર્યું. જગદેવને જોઈને રાજાને આશ્ચર્ય લાગ્યું, અને મનમાં વિચાર્યું કે-“આ કેાઈ સારે ઠકરાણે જણય “છે; પણ મેં એને આગળ કઈ દિવસ દીઠે નથી.” જગદેવ ઘોડે ચડી રાજાની આગળ થયો. તેણે તેના ઉપર જામેતીને ઘેર પહોંચતાં સુધી નિહાળીને જોયાં કર્યું. સિપાઈઓએ ભીડમાં રસ્તો કરાવ્યો. રાજા ઉતારો, તેની પછવાડે ઠાણિ અને જગદેવ પણ ચાલ્યા. પછી જયસિંહ બેલ્યોઃ “વાવડી દીકરી! મને કહે તારું પિયર કયાં? તારું સાસરું ક્યાં? અને તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ રાસમાળા “કાને વ્હેરે પરણી છે ?” ચાવિયે જોયું અને જાણ્યું કે આ કાઈ મ્હોટા ઠેકરાણા છે; તેથી તે ખેાલી ‘“મહારાજ ! હું રાજારાજ ચાવડાની દીકરી; અને ખીરજની મ્હેન છું અને ધારના રાજા ઉદ્દયાદિત્ય પરમારના ન્હાના કુંવર વ્હેરે પરણી છું.” ત્યારે રાજા ખેલ્યુંઃ ચાવડી દીકરી! તેં મારાં “માણસને શા માટે મારી નાંખ્યાં?” તેણિયે રાષમાં ઉત્તર આપ્યા: “મહા“રાજ! આ દુષ્ટ રાંડ મને ઠગીને અહિં લાવી અને એક ગાલા મારી “આખરૂ લેવા આવ્યા માટે મહારાજ ! મેં એને મારી નાંખ્યા. હું રજપૂતની “પુત્રી છું; હું મરતાં વ્હેલાં ધણાને ઠેર કરીશ. ને મરતાં સુધી હું લડીશ. ઇશ્વરને જેમ સારૂં લાગશે તેમ કરશે. મારા સ્વામીરાજ પણ નગરમાં છે,’’ તે વેળાએ, જગદેવે અગાડી આવીને કહ્યું: “ચાવડી ! બારણાં ઉધાડા, તમે “ધણું સંકટ સેાશ્યું છે.” ત્યારે ચાડિયે જગદેવનેા અવાજ એળખીને બારણાં ઉધાડ્યાં અને એના હાથમાં આવીને પડી. રાજાએ જાણ્યું કે આ જ જગદેવ હશે. પછી જયસિંહે ચાવડીને કહ્યું: “તને હું મારી પુત્રી ગણું છું,” પછી તેણે પોતાના ચાકરાને ખેલાવીને કહ્યું: “જાએ જઈને રથ લઈ આવે, તે “સાથે દશ દાસિયા લાવીને એમને દરબારની હવેલિયે ઉતારા આપે,” પછી ડુંગરશી કેાટવાલ આવીને રાજાને વિનતિ કરવા લાગ્યા; મહારાજ ! ‘સલામત મારૂં ઘર ભાંગનારને માટે તમે શી આજ્ઞા આપા છે ?” રાજા મેલ્યાઃ “આ ચાવડી પુત્રિયે પેાતાને પતિવ્રતાધર્મ સાચવ્યે છે. જ્યારે એક ગાલા કાઈ રજપૂતની પુત્રીને બગાડવા ધારે છે ત્યારે ખચીત એને શિક્ષા “થવી જ જોઇયે. મેં નગર તમારા સ્વાધીનમાં કર્યું તે શું ખોટું કરવાને માટે ?” એવું કહીને આજ્ઞા કરી કે, “એને કાટવાળી ઉપરથી કૂહાડી મૂકવા, “અને એણે મને મ્હોં ખતાવવું નહિ.” પછી તરત જ તેની માલમતા જમ કરી લીધી, ને તેને દેશપાર કરીને શિક્ષા દીધી, તથા તેનું ધરબાર લુંટાવી લેવરાવ્યું. આ પ્રમાણે કાટવાળનું ઉદાહરણ ખીજાઓને બતાવ્યું. પછીથી સિદ્ધરાજે ગણિકાઓને કેદ કરી અને સર્વેનાં નાક કાપી, માથું મુંડાવીને અને તેઓને શિતળાના વાહન ઉપર બેસારીને આખા નગરમાં ફેરવી મ્હાડી મૂકી, અને તેમનાં ધરબાર લુંટાવી દીધાં. ચાવડીને રથમાં મેસારીને અને દશ દાસિયા ચાકરીમાં આપીને રાજાએ તેને એક ભવ્ય ધરમાં રાખી. જયસિંહ પાતે જાતે તેને ત્યાં લઈ ગયા અને કામકાજને સારૂ એક વૃદ્ધ ખવાસ તેને સ્વાધીન કહ્યો તથા એક વર્ષ સુધી ચાલે એટલું ખાવાનું તેના ધરમાં ભરાવ્યું, તેમ જ ધરપટલાને ૧ શિતળાદેવીનું વાહન ગધેડું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૮૭. જોઈએ તેટલો સામાન પૂરું પાડ્યો. વળી તેણે, ઘરની ચેકી કરવાને એક બળવાન ચેકીદાર આપ્યો, તથા તેના સાથને માટે જે જે અગત્યનું હતું તે તે પૂરું પાડ્યું. અને ફરીને કહી સંભળાવ્યું કે મેં તને મારી પુત્રી કરીને સ્થાપી છે. પછી, જગદેવને પિતાની સાથે લઈને દરબારમાં ગયા. ત્યાં બેશીને જગદેવને સર્વ વૃત્તાન્ત પૂછી લીધે. રાજા જગદેવથી અત્યંત પ્રસન્ન થયો. તેને પિતાની પાસે બેસારીને જમાડ્યો. જ્યારે પ્રહર રાત્ર ગઈ ત્યારે તેણે તેને પોષાક, કડાં, મેતીની માળા, કઠે, એક શિરપેચ ઈત્યાદિ આપી રજા આપી. જગદેવ ઘેર ગયો, ને ચાવડાને ભેટયે, ને તેને મોતીની માળા આપીને કહ્યું કે તે સત્વર આપણે મેળાપ રાજા સાથે કરાવ્યો; નહિ તે, દશ બાર દિવસની ઢીલ થાત ને વચ્ચે કોઈ ત્રીજાને રાખીને રાજાને ફાવવું પડત. આ પ્રમાણે દિવસમાં જે જે બન્યું હતું તે તે વિષે વાતો કરતાં રાત્રિ પડી. ચાવડિયે પતિવ્રત કરવા માંડયું હતું તેથી કાંઈ ખાધું ન હતું, એટલા માટે, સવારમાં ત્રણ વાગતાં તેણે ઉઠીને રસાઈ કરી, પાણી ઉલ્લું મૂક્યું. બધું જ્યારે તૈયાર થયું ત્યારે તેણે જગદેવ કુંવરને જગાડ્યો; તે બોલ્યોઃ “આજે આટલી બધી ઉતાવળ કેમ?” ચાવડિયે કહ્યું: “રાજા તમને “તેડું મોકલશે; એમને તમારી સાથે વાત કરવાને રસ પડે છે માટે આખા દિવસમાં એક પળ પણ તમારા વિના તે રહેશે નહિ. મેં વ્રત લીધું છે તે “તે તમે જાણે છે, કાલનો મને અપવાસ છે; તમે નહાશે અને જમશો “ ત્યાર પછી હું જમીશ.” જગદેવે કહ્યું કે તમે ખરી વાત કહે છે; તે ઉઠીને હાય, અને બન્ને સંગાથે જમ્યાં, કે ઘડાવાળો આવ્યો, ને બહાર રહીને બેલાવા લાગ્યા. જગદેવે પોતાની સ્ત્રીને કહ્યું કે હું જાઉં છું. તે પછી બારણું આગળ આવ્યો, ને ઘડે ચડીને દરબારમાં ગયો. રાજાએ ઉભા થઈને માન આપી બેસાર્યા. તેઓ એકઠા મળી જૂની વાત કરવા લાગ્યા. રાજાએ પૂછ્યું; “તમે મારી પાસે રહેશે?” જગદેવે ઉત્તર આપ્યઃ રેટલ પેદા કરવાને હું ઘેરથી નીકળ્યો છું.” રાજા બોલ્યાઃ “તમે પટો “રાખશે કે ઉચ્ચક રકમ ઠરાવી તે પ્રમાણે લીધાં જશે ?” જગદેવે કહ્યું: “મહારાજ! ઉચ્ચક પગાર લેવો મને ઠીક પડશે; નિત્યના એક હજાર રૂપિયા “આપશે ને ગમે તેવા જોખમવાળી જગ્યાએ મને ડરાવશે; પાછી પાની દઉં તો “રજપૂત નહિ.” રાજાએ કહ્યું: “બહુ સારું.” પછી ભંડારીને બોલાવીને તેને આના કરી કે, “જગદેવને નિત્યના બે હજાર રૂપિયા ભંડારમાંથી આપજેમહિ“નાના સાઠ હજાર થયા. જેને પગાર આપવામાં કાંઈ અડચણ થાય નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ રાસમાળા રીથી રાજાએ જગદેવને શરપાવ કર્યો ને પરવાને લખાવી મ્હાર છાપ સુદ્ધાંત કરીને તેને હાથ આપ્યા. જ્યારે જગદેવને ઘેર જવાની આજ્ઞા આપી ત્યારે પાટણના મ્હોટા સામંતા માંહેામાંહે બડબડવા લાગ્યા કે, “આને તે રાજાએ શું કરવાને ચાક“રિયે રાખ્યા હશે?” વળી તે હેવા લાગ્યા કે, “સૂર્ય ઉગે છે કે રાજા “એને બે હજાર રૂપિયા આપે છે! એંશી લાખ ઘેાડેશ્વારનું લશ્કર આવશે “તા એકલા તે શું હરાવશે ?” આવું છતાં પણુ, રાજા તેા જગદેવનાથી ધણે ખુશી થયા, તે તેને પેાતાની એક બાજુએ કે સામે ખેસારે અને તેને કાંઈ પણ તુષ્ટિદાન આપ્યા વિના ઘેર જવા દે નહિ. આ પ્રમાણે એક વર્ષ સુધી ચાલ્યું. ત્યાર પછી જગદેવને કુંવર થયા, તેનું નામ જગધવલ પાડ્યું; અને ત્રણ વર્ષ પછી, ખીજો કુંવર જન્મ્યા તેનું નામ બીજધવલ પાડ્યું. ન્હાનકડા રાજકુમારીને રાજા ધણું લાડ લડાવતા. તેને ન્હાનાં છે!કરાંને અને સાદા લોકેાને કાંઈ ઇનામ આપવાના ચાલ હતા. તેઓ પેાતાની ભેાળાઈને લીધે હસવા સરખી વાતેા કરતા; રાજા ધર્માંદા કરવા સારૂ નિત્યના હજાર ખર્ચતા. આ વાત ભાટ લાકા કેમ નોંધી રાખે નહિ ? કેમકે, “ધર્મગુરૂનું નામ, અને ભલું કરનારનું નામ સ્મરણુ રાખવું એ છ વ્રત માંહેલું એક વ્રત છે.” મ્હાટા કુંવર પાંચ વર્ષના થયા અને ન્હાના બે વર્ષના થયા, ત્યારે એક વાર ભાદ્રપદ મહિને આવ્યેા. તેમાં, વાદળાંથી રાત્ર અંધારી ધાર જેવી બની રહી હતી, આકાશમાંથી વર્ષાદ વરસતા હતા, દેડકાં હૈં હૂઁ કર્યાં કરતાં હતાં, મેર કેકારવ કરી રહ્યા હતા, બપૈયા ખેાલી રહ્યા હતા, અને વિળિયાના ઝબુકા થતા દેખાતા હતા. ભાદ્રપદની આવી રાત્રિ કાયરની છાતી ચાલે નહિ એવી હતી. આવી રાતની વેળાએ રાજાને કાને એક અવાજ ગયા. તે જાણે ચાર સ્ત્રિયા, પૂર્વ દિશામાં ખુશીમાં ગીત ગાતી હાય અને ખીજી ચાર તેમનાથી થાડે છેટે રડતી હેાય એવું સંભળાયું. રાજાએ ચાકીવાળાને મેલાવીને પૂછ્યું કે હવણાં કાણુ જાગે છે? જગદેવે ઉત્તર આપ્યા,–“મહારાજ શી આજ્ઞા છે?” રાજા એયેાઃ “જગદેવ ! તમે ઘેર ગયા નથી ?” કુંવર એહ્યાઃ “આજ્ઞા આપ્યા વિના હું કેમ જાઉં ?” રાજા એણ્યેાઃ “વારૂ ત્યારે “હવણાં ધેર જામે.” જગદેવે કહ્યું: “મહારાજ ! ચાકીવાળાને શી આજ્ઞા “કરવાની હતી? હું તે આજ્ઞા પ્રમાણે રીને ઘેર જઇશ.” રાજાએ પૂછ્યું: “આપણને સંભળાય છે એ શાતા અવાજ છે ?' જગદેવ મેલ્યું: ાઈક સ્ત્રિયેા ગાય છે, અને કાઈક રડે છે.” રાજા મેટ્યાઃ “ોઈ આવીને કહા કે કાણુ રડે છે ને કાણુ ગાય છે? સવારમાં મને બધા સમાચાર ક્હેજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૮૯ જગદેવ, નમન કરીને, માથે ઢાલ મૂકી, હાથમાં તરવાર લઈ એકલા મ્હાર ચાલ્યેા. રાજાએ પેાતાના મનમાં વિચાર્યું કે, ભાદ્રપદ મહિનાની રાત્રિએ તા ભયભરેલી છે; ચાલ, જઈને જોઉં કે એ જાય છે કે નહિ. આ પ્રમાણે મનસુખ કરીને અને અંધારપછેડે એઢીને જગદેવની પછવાડે સિદ્ધરાજ પણ ચાઢ્યા. ઘણા સામંતા ચેકી કરતા હતા તેઓને દરેકને ખેાલાવીને રાજાએ કહ્યું કે કાણ ચોકી હારે છે? દરેક ઉમરાવે પાતાનાં નામ દીધાં. ત્યારે રાજા મત્સ્યેા: પૂર્વ દિશામાં કેટલીક સ્નિયા ગાય છે અને કેટલીક રડે છે તેની બાતમી લઈ આવવા રાજાજી તમને કમાવે છે.” એક સામંત મેક્લ્યાઃ “જે નિત્યના બે હજાર ખાય છે અને જેને રીઝા મળે છે તેને મોકલવા ઘો, “આટલા દિવસથી પગાર ખાધાં કરે છે તે શું મત ખાય છે ?” રાજાએ આ સાંભળ્યું. ખીજા કેટલાક સામંતા હતા તે મેલ્યાઃ “અમે રાજાને “બાતમી આણી આપિયે છિયે.” પછી જેવા તેએ ચાર પાઇમાં સુતા હતા તેવા તે તેવા એક બીજાને અમસ્થા હેવા લાગ્યા. “ઠાકાર ! ઉઠે, ઉઠે!” પછી હથિયાર સજતા હાય એમ ઠોકમઠાકા કરીને, અને ઢાલાને ખડલડાટ કરીને પાછા ઉંઘી ગયા. એટલી વારમાં જગદેવ તે પૂર્વમાં જ્યાં ગાણું સંભળાતું હતું તેણીમગ ચાલ્યેા—સિદ્ધરાજ તેની પછવાડે પછવાડે ચાહ્યા ગયા. જગદેવ નગરના દરવાજા આગળ આવી વ્હોંચ્યા; દરવાને બારી ઉધાડીને તેને મ્હાર જવા દીધા. સિદ્ધરાજ મેલ્યેાઃ “હું એ સામંતનેા ખવાસ છું મને પણ “જવા દે.” એ પણ ખાહાર નીકળ્યા, જ્યાં સ્ત્રિયા વિલાપ કરતી હતી તેણીમગ જયદેવ ચાલ્યેા ને તેમને કહ્યું: “તમે કાણુ છે ? તમે મૃત્યુલાકનાં “માનવી છે, કે દેવાંગના છે, કે ભૂતડી, પ્રેતડી, અથવા સિદ્ધ કે શિકા“તર છે? આવી મધ્ય રાત્રિની વેળાએ તમે આવા ખળાપે કરીને કેમ વિલાપ કરી છે? મને કહેા કે તમારે માથે શું સંકટ આવી પડ્યું છે?” તેએ એલિયેાઃ “પુત્ર જગદેવ ! તું પાસે આવ. તું અહિં શા માટે આવ્યે છે ?” તે એલ્કેઃ “હું તમારા વિલાપનું કારણ જાણવા આવ્યો છું.” તેઓ ફરીને ખેાલિયાઃ “અમે પાટણની ોગણિયેા છિયે. કાલે સવારમાં “દશને ટકારે સિદ્ધરાજ જયસિંહનું મેાત છે. એટલા માટે અમે વિલાપ “કરિયે છિયે. હવે ભક્તિ, બલિદાન, ખાકળા, કાણ કરશે ? પૂજા અર્ચા “કાણ કરશે ? માટે અમે વિલાપ કરિયે છિયે.” રાજા જ્યાં સંતાઈ રહ્યો હતા ત્યાંથી, તેઓએ કહ્યું તે બધું તેણે સાંભળ્યું. જગદેવ એલ્યુાઃ “પણુ “પણે ગાય છે તે કાણું ?” જોગણિયા એલિયાઃ “જા જઈ તે તેમને પૂછ,” જગદેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ રાસમાળા ગ અને નમન કરીને બોલ્યોઃ “તમે વધાવાનાં ગીત ગાઓ છે, તમારામાં મુખ્ય કોણ છે અને તમે એવડાં સાથી રાજી થયાં છે કે આ પ્રમાણે ગાઓ છે ?” તેઓ બેલિયેઃ “અમે દિલ્હીની ઈષ્ટ દેવિયે છિયે. અમે સિદ્ધરાજ જયસિંહને લેવા સારૂ આવિયો છિયે. જે પણે વિમાન છે, એટલા “માટે અમે વધાવા ગાઇયે છિયે.” જગદેવ બોલ્ય: ઈ વેળાએ એમનું મત છે?” દેવિ એલિયે: “સવારમાં સવા પ્રહર દિવસ ચડતાં સેવા કરવા સ્નાન કરી એ તૈયાર થશે અને પિતાંબર પહેરીને બાજઠ ઉપર ઉભો રહેશે “તે વેળાએ અમે એને મારીશું એટલે એ શરીર છોડશે.” ત્યારે જગદેવ બેલ્યોઃ “હવણના કાળમાં સિદ્ધરાજ જેવો કઈ રાજા નથી. કેટલું પુણ્યદાન કે બાધા આખડી કરિયે કે જેથી સંકટમાંથી એ ઉગરે?” તેઓ બોલી: “એ ઉગરે એ માત્ર એક જ ઉપાય છે; જે કોઈ રાજાની બરાબરિયા “સામંત પિતાનું માથું કાપીને અમને અર્પણ કરે તો સિદ્ધરાજ જયસિંહને “આવરદા વધે.” જગદેવ બેલ્યો: “જે મારું માથું કામ લાગે એમ હોય તે “તે લઈને સિદ્ધરાજને આવરદા અને રાજ્ય વધારે. જો એમ હોય તે હું તૈયાર છું.” દેવિયાએ કહ્યું: “જે તું તારું માથું ચડાવે તે સિદ્ધરાજ ઉગરે.” ત્યારે જગદેવ બોલ્યોઃ મને થોડી ઘડીની રજા આપો, હું જઈને “મારી સ્ત્રીને સર્વ વર્તમાન કહું છું અને તેની આજ્ઞા લઈને પાછો આવું છું.” દેવિ ખડખડ હસવા લાગી. “કેઈ સ્ત્રી પોતાના ધણનું મોત થાય “એવું માન્ય કરે નહિ; પણ જા અને પૂછ, અને સત્વર પાછો આવ.” આવી આજ્ઞા મળી એટલે જગદેવ પિતાની મેળે ઘર ભણું પાછો વળ્યો. સિદ્ધરાજે મનમાં વિચાર કર્યો કે, હવે એ પાછા આવે છે કે નહિ તે જોઉં છું, અને ચાવડી શું કહે છે તે પણ જણાશે. એમ ધારી તે પણ તેની પછવાડે ચાલ્યા. જગદેવ પાછો આવીને ઘરમાં પેઠે અને ઉપલે માળે ચડ્યો, તે ચાવીને ભેટયા; સિદ્ધરાજ જયસિંહ વહૂવરની વાત સાંભળતો સંતાઈ રહ્યો; નિત્યની રીત પ્રમાણે તેઓ ભેગાં બેઠાં. જગદેવ બોલ્યોઃ “ચાવડી ! વાત આમ બની છે.” ચાવડી હાથ જોડીને બોલીઃ “સ્વામીનાથ! શી આજ્ઞા છે?” પછી જગદેવે બધી વાત માંડીને કહી, ને બોલ્યોઃ “હું તારી રજા લેવાને આવ્યો છું.” ચાવડી બોલી: “ધન્ય ઘડી! ધન્ય રાત ! આવા દિવસને માટે જ આપણે “લૂણુ ખાઈયે છિયે. તેમને જીવ આપે. જીવને સટે જ ખાવાનું, તુષ્ટિદાન “અને ભૂમિ પળે છે, તમે ઘણો સારે નિશ્ચય કરયો છે; રજપૂતને એવો ધર્મ છે. સિદ્ધરાજ જીવશે અને રાજ્ય કરશે તે સર્વે સારાં વાનાં છે. “એમ નહિ તે પછી જિવતર શા કામનું છે? પણ સ્વામીરાજ ! મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૯૧ એક વિનતિ છે. મારે શા માટે જીવવું જોઈયે; બે પ્રહર માટે હું એટલું “બધું સંકટ વેઠું ? તમારી સાથે હું પણ મારે જીવ આપીશ.” જગદેવ બેઃ “પણ બાળકેની શી વલે થશે?” ચાવડી બોલીઃ “ત્યારે એમનું “પણ બલિદાન આપે.” ત્યારે જગદેવે કહ્યું: “જે એમ જ હેય તે હવે “ઢીલ કરવી નહિ.” જગદેવ મહેટા કુંવરને હાથે વળગાડીને ઉતર્યો; ચાવડી તેમની પછવાડે નેહાના કુંવરને લઈને ઉતરી. સિદ્ધરાજ જયસિંહને ઘણું જ આશ્ચર્ય લાગ્યું, ને મનમાં કહ્યું: “બહુ સારું કર્યું રજપૂત! અને ઘણું ઠીક “કયું રજપૂતાણું !” તે પછી તે ચારે જણ આગળ ચાલ્યાં. શું બને છે તે જેવા રાજા પણ પછવાડે ચાલ્યો. જગદેવ અને ચાવડી દેવિયેની પાસે આવી પહોંચ્યાં. તેઓ બેલિયે; “જગદેવ ! તારું માથું કાપવાને તૈયાર છે ?” તે બોલ્યોઃ “મારા માથાને સટે સિદ્ધરાજના આવરદામાં કેટલાં વર્ષ વધારશે ?” તેઓ બેલિયે: “એ બાર વર્ષ સુધી રાજ્ય કરશે.” ફરીને જગદેવે કહ્યું: “ચાવડી “અને બે બાળકોના જીવ મારા જીવ જેટલા જ અગત્યના છે, માટે ચાર જીવને સટે સિદ્ધરાજને અડતાળીસ વર્ષને આવરદા આપો; હું ચાર જીવ આપું છું.” દેવિયો બોલીઃ “તથાસ્તુ.” એટલે ચાવડિયે પિતાને પહેલો કુંવર તેની આગળ રજુ કર્યો. જગદેવે પોતાની તરવાર કુહાડીને કુંવરનું માથું કાપી નાંખ્યું, ને બીજા કુંવરને તૈયાર કર્યો, એટલે દેવિયોએ તેને અટકાવ્યું અને કહ્યું: “જગદેવ! અમે અડતાળીસ વર્ષ આપ્યાં ને તે સાથે તારી સ્ત્રી, ને કુંવર “પણ આપ્યાં.” પછી તેઓએ મોટા કુંવર ઉપર અમૃત છાંટયું એટલે તે સજીવન થયા. દેવિ હશીને બોલીઃ “તારી અને તારી સ્ત્રીની સ્વામીભક્તિ અત્યંત . છે.” પછી તેના કુંવરના માથા ઉપર હાથ મૂકીને ચાવડીને આપ્યા. તેઓ બોલિયે: “જગદેવ ! તારી સ્વામીભક્તિને લીધે અમે સિદ્ધરાજને અડતાળીસ “વર્ષનું રાજ્ય આપિયે છિયે.” એમ કહીને રજા આપી. જગદેવને અને ચાવડિયે નમન કર્યું, અને બન્ને કુંવરને લઈને ઘેર પાછાં ગયાં. આણુંમગ રાજા, જગદેવની સ્વામીભક્તિ અને ચાવડીને પતિપ્રેમ જોઈને અત્યંત આનંદ પામે. તે રાજમંદિર પાછો આવ્યો અને પોતેડ્યો અને સૂતો સૂતે મનમાં વિચાર કરવા લાગ્યાઃ જગદેવ! ધન્ય છે તને, તે મારે માટે અડતાળીસ વર્ષનું રાજ્ય મેળવી આપ્યું.” આ પ્રમાણે વિચાર કરતાં તેની ૧ એને ભાવાર્થ એવા કે, મારે પતિની સાથે ગમે તે વેળાએ એટલે કે તમારો જીવ દેવિયો લેશે તે પછી તો મારે તમારી સાથે સતિ થઈ બળી મરવું છે. તે શા માટે મારે તમારી સાથે જ જીવ ન આપવો? ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ રાસમાળા આંખમાં ઉંધ આવવા લાગી નહિ. પાછલી ચાર ઘડી રાત્રે રહી એટલે જગદેવને બોલાવવાને ચાકર આવ્યા. તે ઉઠી દાતણપાણી કરીને નહાવ્યો અને સર્વશક્તિમાન ઈશ્વરની પૂજા કરી, માળા કરવા બેઠે ને કપાળે ટીલું કરીને પ્રહર ફાટયો એટલે રાજા પાસે ગયે. જગદેવ દરબારમાં આવ્યો ત્યારે સિદ્ધરાજ દરબારમાં બેઠેલો હતો. તે પિતાની રાજગાદી ઉપરથી ઉઠીને તેને ભેટયો; અને પિતાની પાસે એક બીજી ગાદી પથરાવીને તેના ઉપર બળાત્કારે તેને બેસાર્યો. પછી જે સામંતને તેણે ખબર ફાડવાની આજ્ઞા કરી હતી તેઓને બેલાવીને પૂછયું કે “તમે રાતેરાત “શા સમાચાર મેળવ્યા છે?” તેઓ બોલ્યાઃ બે ગાડાંમાં ચાર માઉ હતી; એક ગાડામાં જે હતી તેને દીકરી અવતરે હતો માટે ગાતી હતી, અને બીજા “ગાડાવાળીને દીકરો મરી ગયો હતો તેથી તે વિલાપ કરતી હતી.” સામેની આવી વાત સાંભળીને સિદ્ધરાજ ધિ કાર સાથે હસીને બોલ્યો: “તમે લાખ “લાખના પટાવાળા છો; તમે મોટા સ્તંભ છે; તમે ખબર લાવો નહિ તે “પછી લાવશે કેણુ?” પછી જગદેવના ભણી ફરીને બોલ્યોઃ “રાતે જે નિપજ્યું હોય તે તમે ફહે.” જગદેવ બોલ્યા: “સામતિએ જેમ કહ્યું તેમ જ હશે.” રાજા કરીને બેલ્યોઃ “જેમ બન્યું હોય તેમ અથથી તે ઇતિ સુધી “માંડીને કહો; મેં બધું સાંભળ્યું છે.” જગદેવ બોલ્યોઃ “જે મ કાંઈ પણ જોયું “હેય તે કહું, -બનાવીને વાત કહેતાં મને આવડતી નથી.” પછી જગદેવની ઉદારતા કશીને, અને તેનું ધૈર્ય જોઈને સિદ્ધરાજ જયસિંહ બોલ્યોઃ “એ “સામતિ! ભાયાત! અને ઠાકોરે! વાત સાંભળો. આજ સવારમાં પહેલે “પ્રહરે મારું મરણ થવાનું હતું; પણ હવેથી, જગદેવના પ્રતાપથી હું અડ“તાળીસ વર્ષ સુધી વધારે રાજ્ય ભોગવવાનો છું. એના બે દીકરાનાં, એનું, “અને એની સ્ત્રીનું માથું દેવિયાને આપવાને એ તૈયાર થયો, મોટા દીક“રાનું માથું તો ખરેખરું એણે કાપીને આપ્યું હતું. આ ઉમરાવની હિમ્મત અને સ્વામીભક્તિ તથા એની સ્ત્રીને એના પ્રતિ અતિ પ્રેમ જોઈને દેવિ એ સર્વ ક્ષમા કર્યું અને મને આવરદા પણ આપે. આજથી હું રાજ્ય “કરીશ તે જગદેવ કુંવરના પ્રતાપથી કરીશ. તમે કાંઈ લાભ મેળવી લેવા ૧ દુષ્કાળ અથવા કોઈ સંકટ આવી પડવાથી ઘરબાર છોડીને જે માણસ ભટકતા કરે છે તે માઉને નામે ઓળખાય છે. મારવાડના વાણિયા મા કહેવાય છે. અને તેઓ કચ્છ કે કાઠિયાવાડમાં આવી રહેલા છે, તે આજે પણ પોતાની અવટંક “માલ” કહે છે. મા શબ્દનો અર્થ દુઃખી થાય છે. મારવામાં કાળ પડે છે ત્યારે ત્યાંના લોકે દેશાન્તરમાં નિર્વાહ અર્થ ટક્તા ફરે છે. તેઓને મારવાડની કાઉ કહેવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જગદેવ પરમારની વાત “સારું જૂઠું બોલ્યા. પણ આ બધા બનાવ મેં મારી નજરે દીઠે, ને મારા “કાને સાંભળ્યો. એમને ભારે પગાર બાંધી આપવામાં આવ્યો ત્યારે તમે બડ બડવા લાગ્યા. પણ હું જે નિત્યના એક લાખ અથવા એક કરોડ આપું તે પણ “એમના જેવો બીજે રજપૂત મને મળે નહિ.” આ પ્રમાણે સિદ્ધરાજે કહીને, પિતાની વડી કુમારીનું નાળિયેર જગદેવને આપ્યું, અને તે સાથે બે હજાર ગામ પણ આપ્યાં; વળી તે ઉપરાંત તેમના જાતખર્ચ સારૂ બીજે પાંચસે ગામ આપ્યાં. પછી જગદેવને કડાં, મોતીને કંઠ, કલગી, અને બીજે પાર વિનાનાં ઘરેણાં આપી ઘેર વિદાય કરો. જગદેવે ઘેર આવીને સર્વ વૃત્તાંત ચાવડીને કહ્યો. તે બોલી: “તમે રાજા છે, તમારા અંતઃપુરમાં બે ચાર રાજકન્યાઓ જોઈએ, તમે બહુ સારું કર્યું, “સંબંધ ઘણે સારે થયે.” પછી જગદેવે સારું મુહર્ત જોઈને લગ્ન કર્યું. પ્રજા સિદ્ધરાજને અને જગદેવને સમાન ગણવા લાગી. આ પ્રમાણે સુખ ભોગવતાં બે ત્રણ વર્ષ વિતી ગયાં. ભુજ નગરમાં રાજા ફલજી રાજ કરતો હતો; તેને પુત્ર લાખ ફલ કરીને કુંવર હતું, તેને બે કુંવરિયો હતી. એક સમયે તેણે વિચાર કર્યો કે આપણી કુંવરિયો વરવાને ગ્ય થઈ છે, તેથી હવે તે કઈગ્ય વર શોધી કાહાડવા જોઈએ. પછી પિતાના પ્રધાનને બોલાવીને સિદ્ધરાજ જયસિંહને નાળિયેર મેકલવાની સલાહ કરી. તે પ્રમાણે જાડેજીનાં નાળિયેર પાટણ આવ્યાં. સિદ્ધરાજે જાન તૈયાર કરીને સાથે જગદેવ અને બીજા મહાન સામે તેને લીધા. તે ચાલતાં ચાલતાં ભૂજનગર આવી પહોંચ્યા. મહા ૧ કચ્છના બેલાડીમાં પ્રથમ અને પછી અણઘેરના ગઢમાં રાજધાની કરીને રાજા ફૂલે રાજ (ઈ. સ. ૮૫૫ થી ૮૮૦ સુધી) કર્યું છે. હબાયની એક હાની ધાર ઉપર બલાડીનો કેટ આજે પણ છે. અણઘોર પાણુ હબાયની ધાર ઉપર છે. આ કેટ ખંડેર થયો છે અને તેમાં જૈનનાં દેરાં પણ ખંડેર સ્થિતિમાં છે, પણ ફૂલની વાત આ પ્રસંગને મળતી આવતી નથી. જામ લાખા જાડાણુને સાત કન્યા હતી તેને યોગ્ય વર ન મળવાથી તેઓ બળી મેઈ, એ વાત પ્રસિદ્ધ છે. પણ તેમાંની મેટી બે કન્યાઓનાં લગ્ન થયાં હોય અને બીજીઓનાં ન થયાં હોય તેથી બળી મેઈ હોય એ સંભવ પણ ધારી શકાય છે. જામ લાખા જાડાણુની રાજગાદી લાખિયાર વિયરામાં હતી. જાડેજા અવટંક આ રાજાથી પડી છે. તેમ સિદ્ધરાજના સમયમાં લાખો ફલાણી નહિ પણ આ લાખ જાડાણી હતું. એને સમય ઇ. સ. ૧૧૪૭ થી ૧૧૭૫ સુધી હ. ૨ તે વેળાએ લાખિયાર વિયરામાં રાજગાદી હતી. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ રાસમાળા હર્ષથી સામૈયું લઈ જઈ જાનને નગરમાં લાવ્યા. રાજા કેલને જગદેવના કુળની ખબર હતી, ને વળી પ્રધાને ફરીથી કહી સંભળાવીને તેને બધું સંભારી આપ્યું, તે સાથે કહ્યું: “એ મહાન રજપૂત છે, એક શુરવીર, અને “એક ધીર પુરૂષ છે. –હાની કુંવરી એને ઘો.” એ કુવરીનું નામ ફલામતી હતું, તેનું નાળિયેર જગદેવે લીધું. રાજા કુલ(જામ લાખા)ને માંડવે સિદ્ધરાજ સેલંકી અને જગદેવ પરમાર બે જાડેજી કન્યાઓ લહેરે પરણ્યા. કુળાચાર પ્રમાણે વરદક્ષિણું ઇત્યાદિ ભેટ કરીને પછી તેઓને રજા આપી. તેઓએ ઘણું દિવસ સુખમાં ફહાડ્યા. પછી ચાવડાને પિયેરથી તેડું આવ્યું એટલે જગદેવની આજ્ઞા લઈને ચાવડી પોતાના બાપને ઘેર ગઈ જગદેવની બાકી રહેલી વાત રસિકને બદલે જરા વિસ્મયજનક છે. સિદ્ધરાજની જાડેજી રાણુને કાળભૈરવને વળગાટ હતો, તેની સાથે લડીને અને તેને વશ કરી લઈને જગદેવે સિદ્ધરાજને પિતાના વધારે ઉપકારના બોજા નીચે કેવા પ્રકારે આપ્યો તે સંબંધી ભાટ યથાસ્થિત વર્ણન કરે છે. ૧ જામ લાખાને. ૨ આ વાતના ઇતિહાસવિષયક ઉપયોગીપણાને લીધે આ જગ્યાએ ખુલાસો કરવાની અગત્ય દિસે છે, તે એ કે- લગ્ન થયું હેય નહિ તે રજપૂતના કુળમાં લગ્ન થયાનું જૂઠું કહેવાની એટલી બધી છૂટ લઈ ભાટથી હિંમત ચલાવી શકાય નહિ. જો એમ કરે તે જેટલાને સંબંધ હોય તેટલા બધાની અવકૃપા ભાટ તેના પોતાના ઉપર ખેંચી લે. ૩ આ વાતને પ્રસંગ નીચે પ્રમાણે બંધબેસતે કરી શકાય છે – જાડેજી રૂપે રંગે સારી હતી. તે મૃગનયની, પદ્યની સમાન શેભતી. તેને અંગ પરાગ છતાં નિત્ય પાંચ રૂપિયાની સુગંધી ચોળી પહેરતી. હાતી વેળા તેના પાણીના પ્રવાહની જગ્યા ઉપર ભેગી ભ્રમર ગુંજાર કરી મૂકતા. આથી રાણુને ઘણું પ્રકારનું દુઃખ થતું હતું. કાળભૈરવને સિદ્ધરાજને વળગાટ હતાં આ બળતરાથી સિદ્ધરાજ નિત્ય નિત્ય સૂકાવા લાગ્યા, તેનામાં ઊદાસીને પ્રવેશ થયે. તેને કઈ પ્રકારના રંગભેગ કે રાજકારભાર ઉપર પ્રીતિ રહી નહી. આ પ્રમાણે પાંચ માસ વિત્યા, ત્યારે જગદેવે તેનું કારણ જાણવાનો નિશ્ચય કરો. એક દિવસ રાત્રિ પડવા આવી એટલે સર્વ દરબારી લોક આજ્ઞા લઈ વેરાઈ ગયા, પણ જગદેવ ગયે નહિ. રાજાએ તેને જવાનું કહ્યું ત્યારે તે બેઃ “મહારાજ! આપના મનમાં ઊંડી વેદના શી છે તે મને કહો. ત્યારે સિદ્ધરાજ નિશ્વાસ નાંખી : “કુંવરજી! મારા મનનું દુઃખ મારું મન જ જાણે છે. દુહા. હઈડા ભીતર દવા બળે, કય ન જાણે સાર; કે મન જાણે આપણું, કે જેણે કર્તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૯૫ વળી ચામુંડા માતા એક ભાટની સ્ત્રીને વેષ લઈને રાજાના દરમાં માગવાને આવ્યાં ત્યારે જગદેવે પેાતાનું માથું તે દેવીને આપીને પેાતાના ધણી સિદ્ધરાજના કરતાં ઉદારતાની લડાઈમાં પણ તે કેવી રીતે વધ્યા તે સંબંધમાં વળી આપણને ભાટ લેાકેાની દંતકથા અદ્ભુત હકીગત જણાવે છે. “કુંવરજી! એ વાત કાને થાય ? હેવાની અગત્ય લાગે પણ કાને હેવી તે સૂઝે નહિ, પણ તમે મારા દાતા છે. તેથી આજે તમે આ ડોઢીમાં થઈ રાણીની સ્થિતિ જોજો એટલે મારા મનની વેદના સધળી તમારા જાણવામાં આવી જશે.” પછી સિદ્ધાજ હેાગ્યો એટલે જગદેવ ઢાલ, તરવાર અને શત્રુ સજી, દાડમ તથા ચમેલીની વાડીમાં બેઠે. પછી અર્ધ રાત્રિ વીતી એટલે કાળભૈરવે રાણીમાં પ્રવેશ કરચો, એટલે તેને નાના પ્રકારની પજવણી અને અતિશય દુ:ખ થવા લાગ્યું. તે જોઈ જગદેવે જાણ્યું કે આવું દુઃખ સિદ્ધરાજ કૈાની આગળ કહે? પછી તે હાથમાં તરવાર ઝાલી, ઢાલિયા ભણી કૂદી પડ્યો ને ચેટલા પકડીને ભૈરવને કહ્યું કે, પરકાયામાં પ્રવેશ કરનાર ચાર સાવધ થા. ઘણા દિવસથી તું ખેંચી જતા હતા પણ આજે હું જગદેવ તને મળ્યા છું, એટલે તું ઉગરવાને હવે નથી. પછી ભૈરવે ઘણા ચમત્કાર પ્રકટ કરચો, છતાં જગદેવે તેનું કાંઈ ચાલવા ન દેતાં તેને એવા તેા સપડાવ્યા કે ભૈરવ નિર્બળ થયા. એટલે તે ખેલ્યા: હુવે મને છેડ. હું હવે પછી દૃિ આ શરીરમાં નહિ આવું.” પછી જગદેવે તેને આવેશ ઉતારવા વળગાટવાળી રાણીને એક ભોંયરામાં ઉતારી વળગાટથી મુક્ત કરી પાછી મ્હાર આણી. ખીજે દિવસે સવારમાં જગદેવ પરમાર દરબારમાં મળ્યા ત્યારે સિદ્ધરાજે તેને બે હજાર ગામ, કડાં, મેાતીની માળા ઇત્યાદિ આપ્યું. ૧ કાળા ભરવ ને ગોરા ખેતરપાળ એ બે ચામુંડા માતાને અખાડે વીર રમે, અને ત્યાં બધા ચેલા નાચ કરે. તેમાં ગેારા ખેતરપાળને એકલા જોઈ માતાએ પૂછ્યું કે કાળા કયાં ? ત્યારે તે ખેલ્યા: “બ્જાતાજી! તમારાથી શું અજાણ્યું છે?” પછી માતાએ જ્ઞાનદૃષ્ટિએ વિચારી જોયું તે સર્વે વાત જાણવામાં આવી, અને ખેલી: “મેં એને વારચો હતા કે જગદેવ પરમાર હોય ત્યાં તારે જવું નહિ પણ એણે મારું માન્યું નહિ.” એમ કહી પછી માતાએ તેને છેડાવવા ભાટડીનું રૂપ ધરું. તેણે કાળા ભૂત, દુર્બળ, અને ઘરડી ડોશીનું રૂપ ધર્યું. તેના દાંત લાંબા હતા. દેખાવમાં ઘણી બિહામણી હતી, માથે લટિયાં વિખરાયલાં ને તેલમાં લટ્ટખટ્ટાયલા ધેાળા શેતર જેવા વાળ હતા. કપાળે સિંદૂરની પિયળ કરેલી હતી. ખભા ઉપર કાળી લાબડી એહેડી હતી અને કાળા ઉનના કાંખળા હેરચો હતેા તથા સિંદૂરમાં લટ્ટખદ કરેલી કાંચળી વ્હેરી હતી. એવે રૂપે હાથમાં ત્રિશૂલ લઈને સિદ્ધરાજને દરબાર આવીને ડાબે હાથે સિદ્ધરાજને આશીર્વાદ દીધા ને જમણે હાથે જગદેવને દીધા અને છેડા માથે એઢચો. એટલામાં કાઈ કામપ્રસંગે જગદેવ પેાતાને ઉતારે ગયા; એટલે રાજાએ પેાતાના કરતાં જગદેવ પ્રતિ તેની વધારે માનભરેલી રીતિ જોઈને માતાને એવી ન્યૂનાધિકતાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે ઉત્તર આપ્યા: “મૈં આપ્યું એટલું બધું માન જગદેવ પર“મારને ચેાગ્ય છે.” રાજાને આ વચનથી અંત:કરણમાં ખાટું લાગ્યું અને તેને કહ્યું: “જા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ રાસમાળા જગદેવે આટઆટલા ઉપકારા સિદ્ધરાજ ઉપર કર્યાં છે તે છતાં એમ જણાય છે કે, કીર્તિની લાલસાથી સિદ્ધરાજ જગદેવના ઉપર રાષે ભરાયે હતા, કેમકે, તેણે તેને પેાતાના પગ નીચે કરી દઈને જગતમાં એની કીર્ત્તિ ઓછી કરી દીધી; અને સિદ્ધરાજે ધારના ઉપર ચડાઈ કરી તે તે રાષને “તું પ્રથમ જગદેવ પાસે, તારે જે માગવું હોય તે એની પાસે માત્ર, અને તને જે એ “આપશે તે કરતાં હું ચેગણું આપીશ” ત્યારે કૈંકાળી લાટડી ખેલીઃ “હે સિદ્ધરાજ ! પૃથ્વીમાં કોઈયે. પરમારની બરાબરી કરી નથી માટે તમારે તેની બરાબરી કરવાની વાતે કરવી નહિ, કેમકેઃ— સાઠે પ્રથમ વડા પરમાર, પૃથ્વી પરમારાં તણી, એક ઉજેણી ધાર, બીજું આનુ બેસણું. એટલે સિદ્ધરાજે કહ્યું: “અવશ્ય તમે જગદેવ જે આપશે તેથી હું ચેાગણું “ગણીને કે તેાળીને આપીશ. માટે એનાં આટલાં બધાં વખાણ કરે છે તેા વ્હેલી એની પાસે જા.” ત્યારે કાળી ભાટડી તેનું પણ જોવા જગદેવ પાસે ગઈ અને તેને દરખારમાં બનેલા સર્વે વર્તમાન કહી દાન માગ્યું. જગદેવે વિચાહ્યું: “હું જે કંઈ ચીજ “એને આપીશ તે તે રાજન આપી શકશે. તેથી મારે એને એવું કંઈ અવનવું આપવું કે “જે રાજા માપી જ ન શકે.” આવા વિચાર કરીને તેણે પેાતાનું માથું આપવાના નિશ્ચય કરચો. તેને સાલંકિણી રાણિયે સમજાવ્યા કે, સર્વે વસ્તુ દાનમાં આપિયે પણ માથું આપિયે નહિ. પછી તેણે એ વિષે જાડેજી રાણીને પૂછ્યું તે તે હેવા લાગીઃ “સ્વામીનાથ ! એક તમારૂં માથું આપે। ને એક મારૂં આપેા. એટલે તમારાથી ચારગણું આપ“વાને બંધાયલા રાજા આઠ માથાં કયાંથી આપશે?” ભાટડીનું કામ થવાનું છે, તેથી માંહેામાંહે રાણીઓ સાથે આવા કેટલેાક વિવાદ થયા પછી જગદેવે થાળમાં માથું કાપીને તેને આપ્યું. તે લઈને રાજી થતી સિદ્ધરાજ ભણી ચાલી ગઈ. પણ રાણીને ક્હેતી ગઇઃ “હું સિદ્ધ“રાજ પાસે જઈ આવું એટલી વાર તમે એમના ધડનું રક્ષણ કરજો અને મંગળગીત ગાજે.” સિદ્ધરાજ તે જગદેવનું માથું જોઈને આશ્ચર્ય પામ્યા. અને ઘણું ઘણું વિચારી એટલું જ કહી શકયે: “હું મારૂં અને પાટવી ઘેાડાનું માથું આપું છું, પણ મારૂં “માથું તું તારે હાથે ઉતારી લે.” ભાટડી કહે “હું જોગણી તથા ભિક્ષુક છું માટે આપેલું દાન લઉં. મારાથી વગર આપેલું હાથે લેવાય નહીં. માટે જો તારે માગ્યું આપવું જ “વ્હાય તા તારે હાથે તારૂં માથું કાપી આપ.” પરંતુ સિદ્ધરાજની પેાતાને હાથે માથું આપવાની હિંમત ચાલી નહિ. ત્યારે ભાડિયે કહ્યું: “તમારા ઊંચા મહેલ ઉપર ચડીને બૂમ પાડે। કે જગદેવ પરમાર જિત્યા ને હું હારચો ને પછી આ માથાવાળી થાળી “નીચેથી સાત વાર નીકળી જાઓ તેા તમને જવા દેઉં.” સિદ્ધરાજ ભારે સંકડામણમાં આવ્યા, અને આખરે તેણે તે પ્રમાણે કહ્યું. એટલે માથાના થાળ લઈ ભાટડી જગદેવને ઉતા૨ે ગઈ અને ધડ ઉપર માથું મૂકીને જગદેવને સજીવન કરો. જગદેવ ઘણા પ્રસન્ન થયા અને ખેલ્યાઃ “માગ્ય, માગ્ય, માગું તે આપું.” ભાટડી કહે: “મારે કશું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૭ લીધે જ કરી હતી. જગદેવના જાણવામાં રાજાને આ વિચાર આવ્યો એટલે તેણે રાજાની ચાકરી છોડવાનો નિશ્ચય કર્યો, કેમકે એક કહેવત છે કે - ધારા ભીતર હું રહું, મુજ ભીતર યે ધાર; જે ધારા પાછી દઉં, તે લાજે પરમાર એનિશ્ચય અમલમાં મૂકવા માટે જગદેવે ઘેર જઈને જાડેજીની સલાહ લીધી, તે બેલ્યોઃ “રાજાએ આપણી સાથે શત્રુતા કરવી ધારી છે; એથી અહિં વધારે “રહેવામાં હવે લાભ નથી; જે રાજા આગ્રહ કરશે તે પણ હવે આપણે રહેવું “નથી; આપણે આપણું ભાગ્ય અજમાવી ચૂક્યા.” રાણી તેના કહેવાને સંમતિ આપતી બોલીઃ “રાજવંશી તરીકે તમારી કીર્તિ જગતમાં વ્યાપી ગઈ છે “અને તમે સારી શોભા મેળવી છે. માટે ઘેર જઈને હવે માતાપિતાને ભેટવું “એ વિશેષ સારું છે. હું પણ મારાં સાસુસસરાજીનાં દર્શન કરીશ. તમારે “સંબંધ જ કહી બતાવશે કે કુંવરે સારું નામ હાડ્યું છે, માટે મુહર્ત જોઈને “આપણે ચાલવા માંડિયે.” પછી જગદેવે જેશીને બોલાવ્યો, અને મુહૂર્ત ઠરાવીને નગરની બહાર પિતાનો તંબુ ઠોકાવ્યા. એટલામાં ચાવડી પણ પિતાને પિયરથી આવીને પિતાના સ્વામીને ભેટી; તેઓએ ઘણું સુખ ભોગવ્યું. જગદેવે તેને બધી વાત કહી, અને તેણે પણ તેની સાથે ચાલવા માંડયું. તેઓએ ઊંટ ઉપર પિતાની માલમતા લાદી, અને તેમની સાથે તેમના હાથી, ઘોડા, રથ, પાલખીઓ, ઢેર, દાસી, અને દાસ –આખો ઘરવાપરો લઈને નીકળ્યાં. બધું જ્યારે નગરની બહાર આવ્યું ત્યારે જગદેવ ઘોડે ચડીને રાજાની હજૂરમાં ગયો. સિદ્ધરાજે ઉભા થઈને કહ્યું “આવો અહિ બેસો.” પણ જગદેવે ઉત્તર આપ્યોઃ “મહારાજની સેવા મેં ઘણા દિવસ કરી, હવે મને ઘેર સીધારવાની . ઈતું નથી, પિલા કાળભૈરવને છોડ્ય.” જગદેવે તેને હૈયામાંથી મુક્ત કરો. તે એડિલે થયું હતું તેથી ખેડિયો ખેતરપાળ કહેવાય. તેને લઈને ભાટડી ચાલી ગઈ. દુહા-“સંવત અગિયાર ચમતરે, ચેત્ર ત્રીજ રવિવાર; “શિશ કંકાળી ભાટને, દિય જગદેવ ઉતાર. એક બીજે દુહો ધારા યા તદાતા પ. ૪૫ મેં નીચે પ્રમાણે છે: सम्बत ग्यारसौ इक्यावन जेत मुदी रविवार કવિ સીલ સર્વિયો, ધારનાર પવાર ૨. ઉ. ? એક બીજે દુહા આ પ્રમાણે છે – જ્યાં પુંઆર ત્યાં ધાર હૈ, (ર) ધાર તિહાં પુઆર; ધારબિના પુંઆર નહિ.(ર) નહિ, પૃઆર બિન ધાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ રાસમાળા “રજા આપવી જોઈએ.” રાજાએ તેને પિતાની પાસે રાખવાને ઘણય આગ્રહ કયો પણ જગદેવે માન્યું નહિ. પ્રધાન અને સામંતોએ પણ ઘણું કહ્યું, પણ જગદેવે તે જવાની રજા જ માગ્યાં કરી. છેવટે રાજાને નમન કરીને અને બધા સાથને રામ રામ કરીને જગદેવ ત્યાંથી ચાલતો થયો. સિદ્ધરાજની પુત્રી પણ તેનાં માબાપને, બધુજનેને, બહેનપણિયોને ભેટીને જગદેવ સાથે ચાલી. આવી રીતે જગદેવ પાંચ હજાર અશ્વાર સહિત પાટણથી સિધાવ્યો. તેની આગળ આઠ હજાર પાયદલ ચાલવા લાગ્યું. દર મંજલ ચાલતાં તેઓ ટુકડે આવી પહોંચ્યાં. કાસદે ચાવડા રાજાને સમાચાર કહ્યા; તેઓએ વધામણી માગી. કુંવર બીરજે તેમને વધામણું આપી; તેણે નેબત અને વાદિવ્ય વજડાવ્યાં; નગરને શૃંગાણું, અને કુંવર મોટી ધામધૂમથી સામે મળવાને ગયે; સર્વેએ તેને મોતિયે વધાવ્યો ને એક બીજાને મળ્યા. જગદેવ ત્યાં એક મહિના સુધી રહ્યો. લેકેએ પાટણના સમાચાર સાંભળ્યા હતા પણ ચાવડિયે પહેલેથી તે છેલ્લે સુધી સર્વે વાત માંડીને કહી. સર્વે ખુશી થયાં. એક મહિના પછી જગદેવે જવાની આજ્ઞા લીધી ને ધાર ભણી ચાલ્યો. અગાઉથી જ જગદેવ આવવાના સમાચાર ધાર જઈ પહોંચ્યા હતા, તથાપિ રાજાને એ સમાચાર ફહેવા તેઓએ એક વધામણિયા મોકલ્યો. રાજા તે સાંભળી ઘણે જ ખુશી થયો; વધામણિયાને રાજાએ ઘરેણાં, કડાં અને મોતી આપ્યાં. સોલંકિણું રાણીની હજૂરમાંથી વધામણિયાને બેવડી વધામણી મળી. પછી રાજાએ જગદેવને સામા તેડવા જવાની તૈયારી કરી; નગર શુંગાર્યું. ઉદયાદિત્ય રાજા, પાલખી, ઘેડા, અને હાથી લઈને તેઓને તેડવા સામે ગયો. જગદેવ પિતાના પિતાને પગે લાગે; પિતાના ભાઈભત્રીજાઓ, સામંત, • ઠાકર, રજપૂત, પ્રધાન, ધનાઢ્ય ગૃહસ્થો એ સર્વેને મળ્યો; તેણે પિતાના બન્ને કુંવરોને પોતાના બાપને પગે લગડાવ્યા, રાજા ઘણો ખુશી થયો. ઘણા ચારણભાટ લેકે જગદેવની કીર્તિ ગાવા લાગ્યા. આ પ્રમાણે તેઓ સર્વે ઠેકાણેથી રામ રામ લેતા ઘણા પાખરિયા, બખતરિયા મોટા હાથીના સાથ સહિત નગરમાં પિઠા. જગદેવ પ્રથમ જઈને પિતાની માતા સેલંકિણું રાણીને પગે લાગ્યો. માતાએ તેનાં ઓવારણાં લીધાં; ત્રણે વહુ સાસુને પગે લાગી. સોલંકિણું રાણી પિતાના પુત્રને અને વહુઓને જોઈને અત્યંત હર્ષ પામી અને બોલીઃ “હું આ જગતમાં ભાગ્યશાળી કે મેં મારા પુત્રનાં આવાં કામ મારે કાને સાંભળ્યાં અને તેમને મારી નજરે દીઠાં.” કુંવરે પોતાની વડીઆઈને ખોળામાં જઈને બેઠા. ત્યારે રાજા ખુશી થઈને બોલ્યોઃ “ઓ પુત્ર! તેં પરમારની પાંચસે શાખાઓ ઉજાળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ જગદેવ પરમારની વાત ૧૯૯ “અહા પુત્ર! આપણા પરમાર વંશમાં તારા જેવા કાઈ થયા જ નથી ને થશે પણ “નહિ. તેં સિદ્ધરાજને ઉગાડ્યો અને તેના જીવ બચાવ્યા, અને ભૈરવને વશ “કરી લીધા. તું રાજા સાથે લડ્યો અને તેનું અભિમાન બેસાડ્યું. સેલ“કિણી રાણીને ધન્ય છે કે જેણે તારા જેવા કુંવરને ધારણ કરીને જન્મ “આપ્યા. તારૂં નામ અમર થયું છે.” પછીથી વાધેલી રાણી રાજાને પગે લાગી તે તેણે જગદેવને સત્કાર કલ્યો. જગદેવ તેનેા હાથ ઝાલીને મેલ્યે: “મા”! મારે તમારા પ્રતાપ “છે. હું તમારે ખેાળે છું.” - આ પ્રમાણે સારેા માણુસ નઠારામાંથી સારૂં માની લે છે:અવગુણ ઉર ધરિયે નહિ, જ્યમ બાવળનું ઝાડ; સૂળ ન એની છાયમાં માટે લઈયે પાડ, આ પ્રમાણે વિચાર કરીને, તે વાધેલીને પગે લાગ્યા અને રણધવળને ભેટ્યો; વહુએ પણ તે બંન્નેને ઘટિત માન આપ્યું. tr પછી તરત જ થાડા સમયમાં રાજા ઉદયાદિત્યને રાગનું જોર એટલું બધું વધી ગયું કે તેને લાગ્યું કે હવે હું ધણા દિવસ ક્ડાડીશ નહી. તેથી તેણે પેાતાના સર્વે સામંતેને અને જગદેવ તથા રણુધવળને પેાતાની પાસે ખેલાવ્યા. અને સર્વેની માગળ તે ખાયેાઃ “હું રાજચિહ્ન જગદેવને આપું છું, અને રાજ્યને અધિકાર અને સ્વાધીન કરૂં છું.” પછી રણધવળને તેણે સા ગામ આપીને કહ્યું કે, જગદેવના કહ્યામાં તારે રહેવું; તેમ જ ર્ધવળની સુપ્રત તેણે જગદેવને કરી. આ પ્રમાણે જગદેવ ગાદિયે એડેા તે રાજા દેવલાક પામ્યા. વાધેલી અને સેાલકિણી સતી થઈ; અને રાજા જગદેવ . રાજ્ય ચલાવવા લાગ્યા. પંદર વર્ષની વયે તેણે ઘર છેડયું હતું તે સિદ્ધરાજની ચાકરી અરાડ વર્ષ કરી હતી. ગાદિયે ખેડા પછી તેણે બાવન વર્ષ રાજ્ય કર્યું. તે પંચાશી વર્ષ સુધી જીવ્યા. છેવટે તેણે કુંવર જગધવલને ગાદિયે બેસાડ્યો અને તે ધ્રુવલાક પામ્યા. ચાવડી સાકિણી અને જાડેજી રાણિયા ઘણા આનંદથી સતી થઈ, અને પેાતાના સ્વામી સાથે સ્વર્ગે ગઈ. આ પ્રમાણે ભાટાની કથાના અંત આણે છે: મેં સારી વાત કહી છે. જગદેવની આ વાત સાંભળ્યાથી, સત્યતા, અરાષ, હિંમત, ધૈર્ય, શૌર્ય, “ ડહાપણ, ઉદારતા, એ સર્વે નીકળી જાય છે. આ જગદેવની વાત રાવ અને ૧' રણધવલ તે નરવર્મદેવ જે ઈ. સ. ૧૧૦૪ થી ૧૧૩૩ સુધી થયેા તે એક હશે. ૨. ઉ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ રાસમાળા “રાણું વાત સાંભળે તે તેનું કાયરપણું, કુપણુપણું અને તે છડાઈ એ સર્વે “નાશી જાય; તેઓને કદિ સંકટ આવી પડે નહિ. આ પ્રમાણે વિચાર કરીને “વાંચનાર વાંચશે, કવિ ગાશે, અને સામતે સુણશે, તે અમરપુરીમાં જેઓ વસે છે તેમને જેટલું આનંદ થાય છે તેટલો આનંદ થશે.” આ પ્રમાણે પ્રતાપી અને શૂરવીર જગદેવ પરમારની વાત છે. પ્રકરણ ૯. રા' ખેંગાર, પ્રબંધ ચિંતામણિને કર્તા લખે છે કે, સિદ્ધરાજે આહિર રાણા અથવા ભરવાડ રાજા, નામે નવઘણ ઉપર ફેજ મોકલી. તે ફેજે જઈને વદ્ધમાન અથવા હવણું જે વઢવાણું કહેવાય છે તેને અને બીજા શહેરોને ઘેરે ઘાલ્યો, પણ ઘણી વાર પાછા હઠવું પડ્યું. છેવટે રા'ખેંગારના વારામાં સિદ્ધરાજ જાતે ચડ્યો, અને તે રાણના ભાણેજની કપટરચનાઓ કરીને તેને ઝાલ્યો અને મારી નાંખે. તેની રાણીયે ઘણો જ શોક કર્યો અને તેને રાખેંગારની સાથે જ જીવ આપવાને પ્રસંગ મળે નહિ, માટે વિલાપ કરવા લાગી છે, (સેર.)-વાઢી તે વઢવાણ, વિસારતાં ન વિસરાઈ સોના સમા પરાણ, ભગવાહ તઈ ભગવાઈ અહિં નવઘણુ (નોંધણ) અને ખગારના નામ વચ્ચે ગુંચવણ પડે છે. એ નામ બે જૂદા જૂદા પુરૂષ–બાપ અને દીકરાને લગાડ્યાં છે. તેઓ યાદવ કુળના રાજા હતા અને સોરઠમાં ગિરનાર અથવા જાનાગઢમાં રાજ્ય કરતા હતા, તેમાં સિદ્ધરાજને સામાવાળિયે, જેને તેણે મારી નાંખ્યો તે અંગાર હતા, અને વઢવાણમાં જે રાણું મરણ પામી તેને તે સ્વામી હતા. એક ભાટ કહે છે કે, રાખગારના પિતા રા'નવઘણે મહીકાંઠા ઉપ ૧ જાનાગઢના જાદવ (ચૂડાસમા) રાજાઓમાં ચોથો રાજા રા ચાહરિપુ (ગારિો ૧ લો) ઈ. સ. ૯૪૦ થી ૯૮૨ સુધી હતા. તેણે મૂળરાજ સાથેની ઈ. સ. ૧૭૯ માં થયેલી લડાઈમાં હાર ખાધી. તે પછી તેને કુંવર (૫) રા' કવાટ ઈ. સ. ૯૮૨ થી ૧૦૦૩ સુધી થયો. એણે આબુના આવા રાજાને દશ વખત પકડી છોડી દીધું હતું પરંતુ શિયાળ બેટના પરમાર રાજા વીરમદેવ (કાઈ એને મેધાનંદ ચાવડે પણ કહે છે તે) રાજાઓને યુક્તિથી પકડી લાકડાનાં પાંજરામાં પૂરત, તેણે જાદવ સિવાયના છત્રીસ કુળના રજપૂત રાજાઓને પકડ્યા હતા. તેણે સેમનાથ પાટણમાં વહાણ બતાવવાને બહાને રા” ને તેડી જઈ દળેથી પકડી ગયો અને કેદમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ રા' ખેંગાર ૨૦૧ રના ઉમેટાના રાજા ઉપર શરણ થયાની નિશાની દાખલ, પેાતાની કન્યા આપવાની જોરાવરી કરી હતી. કન્યાને ભાઈ હંસરાજ મહીડેા કરીને હતેા, નાંખ્યા. ત્યાંથી તેણે એક બારોટ સાથે પોતાના મામા ઉગા વાલાને તળાજે તે હકીકત ક્ડાવી મેાકલી, એટલે તેણે ત્યાં આવી રાને ડાન્યેા. તે પછી તેના કુંવર (૬) રા'ઢયાસ ઉર્ફે મહીપાળ વ્હેલા ઈ. સ. ૧૧૦૩ થી ૧૧૧૦ સુધી. અણહિલવાડ પાટણથી સેલંકી રાન્નની રાણીયા અને કુંવિયા સામનાથની યાત્રાએ આવેલાં ત્યારે તેનું અપમાન થાય તેવું આચરણ કરવાથી અહિલવાડથી દુર્લભસેન સાલંકીએ લશ્કર સાથે ચડી આવી તેનું રાજનગર વામનસ્થલી (વંથલી) નિતી લીધું તેથી રા' યાસ પેાતાના કુટુમ્બ સહિત જૂનાગઢના ઉપરકાટમાં ભરાઈ બેઠા એટલે સાણંકી લશ્કરે ઉપરકેાટને ઘેરા ઘાલ્યા. ચૂડાસમાના ભાટ કહે છે કે, એ જિતવા મુશ્કીલ જણાયા ત્યારે એક બીજલ કરી ચારણ હતા તેણે દુર્લભસેનને કહ્યું: “મને મ્હોટું ઈનામ આપે। તા હું એકલે “જે કામ લશ્કરથી નથી થતું તે કરી આપું.” રાજાએ ઈનામ આપવાનું કબુલ કરવાથી ચારણ, માંગણુ જાત હેાતાં કેટમાં જવાની કાઈએ ના નહેવાથી ગયેા. રા'ક્રયાસ સારઠી રાણી ઉપર વિશેષ પ્રીતિ રાખતા હતેા; તે રાણીની પણ રાજા ઉપર બહુ સત્તા હતી. એ રાણીને રાત્રિયે એવું સ્વપ્નું આવ્યું કે, રા' પાસે કાઈ ચારણે ત્યાગ(પરવા અથવા દાન)માં રા'નું માથું માગ્યું તે તેણે આપ્યું. એ સ્વપ્નું ખરૂં થવાના ભય લાગ્યાથી એક કાઠામાં રા'ને રાખ્યું અને ત્યાં કાઈ પણ જઈ શકે નહિ તેવા અંદામસ્ત કરચો. ચારણને આ હકીકત જણાઈ એટલે તે સદરહુ બુરજ પાસે બેસીને રા’ના જશનાં કવિત ખેલવા લાગ્યા. રાહે ઉપરથી બારીમાંથી જોયું તેા ગઢવીને દીઠે, અને તેને ઉપર આવવા સારૂ એક લાકડી દેદરડાને છેડે બાંધી, અને તે લેાઢ અથવા દેહું નીચે લટકતું મૂક્યું. ગઢવી લાકડી ઉપર દેરડું ઝાલીને બેઠા એટલે રાહે તેને ઉપર ખેંચી લીધા. તે વિષે સારો છે કેઃ— “ચારણ ઢિયા લાઢ, મશે। ગઢ માગણે; સારઢ રા' દયાસ, સે હણે ન કર્દિ હાડે.” રાહે ચારણને કહ્યું: “જે ગમે તે માગ હું આપવા તૈયાર છું. ત્યારે ચારણે રાહનું માથું માગ્યું; રા' માથું આપવા તૈયાર થયેા. તે વાતની રા'ના કુટુમ્બમાં ખબર પડતાં ત્યાં સૌ આવ્યાં. ત્યારે ચારણને રાણિયે કહ્યું: ર રૂ અધા થિયેં; ભાઈ યે છ મંગણિહાર; “અવા ૪ ૫ તાજી તકડાં ડિયા હાથી ડિયાં હલકાર; ગિનની ચંદ્રન હાર, છડીંધા સરદાર (૧ ભાઈ. ર થાય. ૩ જાય. ૪ ઘેાડા. ૫ દઉં ૬ હાથી. ૭ લેને ૮ શરીર. ૯ મૂકશે. ૧૦ શ્રેણી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬ ક્રિયા www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ રાસમાળા તેણે કહ્યું કે પિતાએ ડરી જઈને કન્યા આપી છે પણ કોઈ દિવસ હું નવઘણને ચારણે ઉત્તર આપેઃ “ગર આય વણા, તોજ આય તમે | મન મણ આ શિર વાલે અને (૧ હાથી. ૨ છે. ૩ ઘોડા. ૪ તબેલામાં. ૫ મને. ૬ નથી. ૭ એછું. ૮ આપો. ૯ માથું. ૧૦ વાહાલું. ૧૧ હમણું.) રની બહેને જાણ્યું કે ભાઈનું મન ડગશે તે અપકીર્તિ થશે તેથી બેલી – વઢો ને વીર, મ મંગણિહાર છે દાતારા મન ખીર, અદાતા ઘણું કઠણ છે.” (૧ વાટી. ૨ માથું. ૩ માગણ, ૪ દૂધ.) રાની માએ પણ કહ્યું“મથે મંગણિહાર કે, જd દયાસ ન દે કે બંધ કરી કરતે કય કર.” (૧ તારી પછવાડે. ૨ બંદીજન=ભાટ. ૩ કેની. ૪ કીર્તિ. ૫ કેમ.) રાદયાસે માથું કાપી ચારણને આપ્યું તે લઈ જતો હતો ત્યારે સેરઠી રાણી સતી થતી હતી તેણે માગી લીધું ને દામોદર કુંડપર બળી મેઈ. સાલકી લશ્કર જાનાગઢ કબજે કર્યું અને પિતા તરફથી થાણદાર નીમી લશ્કર પાટણ ગયું. રા'દયાસની બીજી રાણું પોતાના કુંવર નવધણને લઈ આલિદર બોડીઘરના આહિર દેવાતને ઘેર રહી. જાનાગઢના થાણદારને ખબર પડવાથી દેવાઈતને પિતાની પાસે બોલાવી ખબર પૂછી ત્યારે તેણે કહ્યું કે જે મારે ઘેર કુંવર સંતાયે હશે તે હું લખું છું તેથી સોંપી દેશે. પછી તેણે સેરઠ એક લખી પોતાના દીકરા ઉગાને કર્યો કે - ગાડું ગાણું ગા, ગાડાવત રાખે ગળે. બાંકી ખૂબલિયાં જે ચેટિયે ઉદાઉત. (ગાડું હવે ગારમાં ગળી બેઠું છે, માટે ગાડાના હાંકનારને આપણે ગળે રાખવાનો છે, હે ઉદાના પિતરા! તારે બાહુ ખૂબ દઈને ઉંચક.). કાગળ હોંગ્યો પણ નવઘણ તો થાણદારને ન મળ્યો ત્યારે લશ્કર લઈ દેવાઈતને સાથે રાખી થાણદાર અલિધર એડીધર આવ્યો ત્યારે દેવાઈત નવઘણને પાષાક પોતાના દીકરા ઉગાને પહેરાવી થાણદારને સેં, અને તેણે તેને મારી નાંખ્યો. પછી દશ વરસે એટલે ઈ. સ. ૧૦૨૦ માં દેવાઈને પોતાની નાત એકઠી કરી તેની સલાહ પ્રમાણે પોતાની દીકરી જેસલનું લગ્ન કર્યું, તેમાં થાણદાર વગેરેને જમવા નોંતરી મારી નાંખ્યા અને જૂનાગઢની ગાદિયે રા' નવઘણને બેસાડો. (૭) રા' નવઘણુ પહેલો ઈ. સ. ૧૦૨૦ થી ૧૦૪૪ સુધી. એના સમયમાં દુકાળ પડવાથી સૌરાષ્ટ્રના કેટલાક લોકે સિન્ધ અને માળવે ગયા. ત્યારે શાલિધર એડીધરના આહિર દેવાયતની દીકરી જેસલ (ઉર્ફે જાસલ) જેને રા નવઘણે સાથે રહેલો ત્યારથી ધર્મની બહેન કરી હતી તે પણ પિતાના પતિ સંસ્તિયા સાથે સિન્ડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૩ રા' ખેંગાર મારી નાંખીશ. આવી વ્હીક તેણે પ્રસિદ્ધપણે બતલાવી; અને નવઘણે પણ તેના બદલામાં સોગન ખાધા કે, હું હંસરાજને માયા વિના મૂકું નહિ. આ રાણુને માટે નવઘણને માત્ર આ એક જ કજિયામાં પડવું પડ્યું એમ નથી, પણ એક બીજો કજિયે ઉભો થયો હતો, તે એ કે જૂનાગઢ જતાં જ્યારે જાન જસદણની પાસે ભયરા ગામ આગળ આવી ત્યારે ત્યાંના રાજાએ જાણ્યું કે નવઘણ કન્યા લઈને જાય છે, એટલે તે હો, અને બોલ્યો કે, જે કદાપિ મારે કાટ પૂરે થઈ રહ્યો હતો તે એ ઠકરાણુને હું જ મારે પિતાને માટે રાખી લેત. રા' નવઘણને જ્યારે આ સમાચાર કહેવામાં આવ્યા ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે એ કેટને હું તોડી પાડું નહિ અને એ રાજાને મારી નાંખું નહિ તે મારું નામ નવઘણ નહીં. એક સમયે, સિદ્ધરાજ સોલંકિયે નવઘણને નળની બાજુએ સેરઠ દેશની સીમા ઉપર પંચાળમાં ભીડાવી દીધો, અને તેનાં હથિયાર ઉતરાવી દાતે તરણું લઈ શરણ થવાની જરૂર પાડી. ત્યારે પણ નવઘણે સમ ખાધા કે હું પાટણને દરવાજો તોડી પાડીશ. તે જ વેળાએ સિદ્ધરાજને દસોંદી ચારણ હતો તેણે નવઘણના હાસ્યની કવિતા બનાવી. તેથી રા' એટલો બધો ક્રોધાયમાન થયો કે તેણે ભાટના ગાલ ફાડી નાંખવાનું વળી પણ લીધું. ગઈ હતી. ત્યાં સિંધના રાજા હમીર સુમરા(બીજા)એ તેનું રૂપ જોઈ પિતાના જમાનામાં લેવા યત્ન કર્યો ત્યારે કઈ રીતે બચવાના ઉપાય ન હોવાથી જેસલે પોતાને વ્રતનું કારણ જણાવી છ માસને વાયદો કર્યો. અને પોતાના ધર્મના ભાઈ નવઘણને, પોતાની મદદે આવવા માટે નીચેને સેરઠે લખે તું નય કે ન હોય, તે તું તે હુઈ વીર વમાસી જોય, નવઘણ નવ સોરઠના ધણું.” તે ઉપરથી રા” મોટું લશ્કર લઈ સિન્ધ ચડી જઈ સુમરા રાજપૂત રાજાને જિતને હેનને છોડાવી લાવ્યા. તે પછી તેને કુંવર, (૯) રા' ખેંગાર ૧ લે ઈ. સ. ૧૦૪૪ થી ૧૦૬૭ સુધી થયે. પછી તેને કુંવર, (૯) રાનવઘણ બીજે ઈ. સ. ૧૦૬૭ થી ૧૦૯૮ સુધી થયો, તેણે પાટણને દરવાજે તેડવાની બારેટના ગાલ ફાડવા વગેરે પ્રતિજ્ઞા લીધી હતી. તેને ચાર કુંવર હતાઃ ૧ રાયઘણુ ઉર્ફે ભીમ, તેને ગાંફ, ભડલી ગામ મળ્યાં. એના વંશજ રાયજાદા કહેવાયા. ૨ શેરસિંહ ઉર્ફે સતરસાલ તેને ધંધુકા મળ્યું, એના વંશના સરવૈયા કહેવાયા. ૩ ચંદ્રસિંહજી ઉર્ફે દેવગણ તેને ઓશમ ચોરાશી મળી. એના વંશના, પિતાની આગલી જ શાખા ચૂડાસમાને નામે ઓળખાય છે. અને ૪ ખેંગાર બીજે એ સોરઠને જાદવ રાજા દશમો થયે. તે ઈ. સ. ૧૦૯૮ થી ૧૧૧૫ કે ૧૬ સુધી હતો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ २०४ રાસમાળા રા' નવઘણ માંદો પડ્યો ને તેનું મોત પાસે આવ્યું પણ સોગન ખાધા હતા તેમાંથી કશું પણ કરવાની તેને જોગવાઈ મળી શકી નહિ. એટલા માટે તેણે પિતાના ચારે કુંવરને પાસે બોલાવ્યા ને કહ્યું કે મેં ચાર કામ કરવાને પ્રતિજ્ઞા લીધી છે તે પરિપૂર્ણ કરવાનું જે માથે લે તેને ગાદી ઉપર બેસવાનું છે. હેટ કુંવર રાયઘણુ હવે તેણે જોયરાને કેટ તેડવાનું કામ માથે લીધું. રાહે તેને ચાર પ્રગણું આપ્યાં, અને તેના વંશજની એક શાખા થઈ તે રાયજાદાને નામે હજી ઓળખાય છે. શેરસિંહ બીજે કુંવર હતો તેણે તે ઉપરાંત વળી કેલે કર્યો કે, હું હંસરાજ મહીડાને મારીશ; તેને પણ ચેડાં ગામ આપ્યાં; અને તે સરવૈયા રજપૂતનો વડિલ થયે. ત્રીજે કુંવર ચંદ્રસિંહ અંબાજીને ભક્ત હતા અને તેને માનતા હતી તેથી ચૂડી પહેરત હતું. તેણે કહ્યું કે મારા ભાઈ એ જે બે કામ માથે લીધાં છે તે ઉપરાંત હું પાટણને દરવાજે તેડી પાડીશ, પણ ચારણને ગાલ ફાડી નાંખીશ નહિ; કેમકે એ કામ અપકીર્તિ કરનારું છે, તેને પણ થોડાં ગામ મળ્યાં અને તે ચૂડાસમા રજપૂતનો પૂર્વજ થયો. ખેંગાર જે સર્વ કરતાં બહાને હતું તે એકલાએ જ એ ચારે કામ પૂર્ણ કરવાનું માથે લીધું એટલા માટે રા' નવઘણ પોતે જીવતાં છતાં તેને જુનાગઢની ગાદિયે બેસાય અને પછી તરત જ મરણ પામે. | રા' ખેંગારે પિતાની પહેલી જ સાંઝામિક ચડાઈમાં ભેાંયરાને કિલ્લો તેડી પાડ્યો અને ત્યાંના રાજાને મારી નાંખ્યો; પછીથી હંસરાજ મહીડાને કલ કર્યો, ત્યાર પેઠે સિદ્ધરાજ જ્યારે માળવે ગયો ત્યારે ખેંગાર સેના લઈને પાટણ ઉપર ચડ્યો અને પૂર્વ ભણીને દરવાજે તેડી પાડ્યો. પાછો વળતાં, સિદ્ધરાજને પરણવાની રાણક દેવડી (દેવી) કરીને કાલડીના દેવડા રજપૂતની પુત્રી હતી તેનું હરણ કરી ગયો, અને તેની સાથે પરણ્યો. જ્યારે તેણે આવાં પરાક્રમ કર્યા ત્યારે પેલા દસોંદી ચારણે તેની ઘણું કીર્તિ ગાઈ તે ઉપરથી ખેંગારે હીરા મોતીથી તેનું મહ એટલે સુધી ભરી નાંખ્યું કે પાસે ઉભા રહેલા બેલી ઉઠયા કે “એના ગાલ ફાટી ગયા, એના ગાલ “ફાટી ગયા.” તે સાંભળી ખેંગાર બેલ્યોઃ “ચારણના ગાલ ફાડવાને માત્ર “એ જ ઉપાય ગ્ય છે, કાંઈ કટારવતે ફડાય નહિ.” * પછી, સિદ્ધરાજ જાનાગઢમાં સેના લઈને આવ્યો, અને બાર વર્ષ સુધી લડે પણ જિત થઈ નહિ. છેવટે રા' ખેંગારના ભાણેજ દેસલ અને ૧ દેવીને ભક્ત હવાથી ચૂડી પહેરતે તેથી ચૂડચન્દ્ર કહેવાય અને તેના વંશના ચુડાસમા કહેવાય છે. ૨, ૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ રા' ખેંગાર ૨૦૫ વીસલ કરીને હતા તેઓ ખેંગાર ઉપર કાપીને સિદ્ધરાજ પાસે ગયા અને તેઓએ ભીતર રસ્તો બતાવ્યો ત્યાં થઈને તેણે પોતાની સેનાને કેટમાં ઘાલી. સિદ્ધરાજે ખેંગારને મારી નાંખ્યો ને રાણક દેવડીને વઢવાણ લઈ ગયો, તે ત્યાં સતી થઈ. સિદ્ધરાજે દેસલ અને વીસલનાં નાક કાપીને કહાડી મૂક્યા. સિદ્ધરાજે રાણક દેવીને ઝાલી ત્યારે તેના જાણવામાં આવ્યું હતું કે તેણે પોતાના પતિને મારી નાંખ્યો છે, પણ તે જાણતી હતી કે તેને કેદ કર્યો છે. તેઓ વઢવાણુ આવ્યાં ત્યારે, સિદ્ધરાજે તેને કહ્યું કે મેં તારા પતિને મારી નાંખે છે. પછી તેણે તેને પિતાની સાથે પરણવાનું ઘણું કહ્યું પણ તેણિયે તેના અંતઃપુરમાં પેસવાની ના કહી, અને બેલી કે, મારા પતિનું મરદું મને આપીશ નહિ તે હું તને શાપ દઈશ. સિદ્ધરાજ ડરી ગયે તેથી મર૬ અપાવ્યું; અને બોલ્યો કે મેં અપરાધ કર્યો તેના બદલામાં શું પ્રાયશ્ચિત કરૂં? રાણકદેવી બોલીઃ “આ જગ્યાએ મારે માટે એક દેવાલય બંધાવ, તારી ગાદી ઝાઝા દિવસ ટકશે, પણ તે મારા કુંવર માર્યા છે માટે હું તુને શાપ દઉં છું કે-તારી પછવાડે ગાદી ઉપર બેસનાર પુત્ર થયા “વિના તું મરણ પામીશ.” પછી તે પિતાના પતિની પછવાડે સતી થઈ સેરઠના લોક આજે પણ જાનાગઢના જાના રા'ને બહુ સંભારે છે અને એક કહેવત તેમનામાં ચાલી છે તે એ કે, ———– ૧ સિદ્ધરાજે કદાપિ ઈંગ્લિશ રીચર્ડ રાજાની પેઠે રાણકદેવીને વિનવી હશે-બહે બાન જેણે તને તારા પતિનાથી નદી પાડી તેણે તને તે પતિના કરતાં સારે પતિ મેળવી આપવામાં મદદ કરવાને એ કામ કર્યું છે. હેનરી રાજાને મેં મારો પણ તેમ કરવાને ઉશ્કેરણી આપનાર તારી સુંદરતા “હતી * * * હા એડવર્ડને કટાર વો મેં મારો પણ એ કામ તારે દિવ્યા “મુખે મારી પાસે કરાવ્યું.” ૨ મેવાડના ઈતિહાસમાં લખ્યું છે કે, દ્વારકાની પાસે કાલિવાવના પરમાર રાજાની પુત્રીને ચિડવાળા બાપાથી અસિલ નામે પુત્ર થયો હતો તેને સોરઠમાં વતન માર્યું અને તેણે અસિલ ઘેલાતીની જતિ સ્થાપી. તેને કુંવર વિજયપાળ સિંગરામ ડાબી પાસેથી બળાત્કારે ખંભાત લેવાના પ્રયત્નમાં મારો ગયો હતો એવું કહે છે. વિજયપાળની સ્ત્રિોમાંથી એક સ્ત્રીનું અકાળ મૃત્યુ થયું, અને તેને અધુરે દિવસે સેત નામે પુત્ર આવ્યો. આવી સ્થિતિમાં મરનાર ભૂત થાય છે એવું હિન્દુ કે માને છે અને તે ચૂડેલ કહેવાય છે તેથી સેતુનાથી જે જાતિ ચાલી તે ચૂડેલ કહેવાઈ. અસિલથી બારમે બીજ થયો તેના મામા ગિરનારના રા' ખેંગાર પાસેથી સેનલ મળ્યું, પણ તે જયદેવસિંહને હાથે માણ્યો ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ २०६ રાસમાળા સોરઠઃ “જે સાચે સેરઠ ઘડ્યો, ઘ િરાખેંગાર “તે સાંજે ભાગી ગયે, જાતે રહ્યો લુહાર.” રા’ના નગરની નૈઋત્ય કેણમાં એક માર્ગ આવેલો છે, તે એક ઉત્કૃષ્ટ ખેતીવાડીના, અને ચિત્રપમ પ્રદેશમાં કેટલાક ગા સુધી ચાલે છે. તેમાં દેશમાં, આંબાવાડિયાં, આંબલિયે અને બીજાં વિશાળ ઝાડ આવી રહ્યાં છે. મહે આગળ ગ્રેનાઈટે જાતિના પથ્થરના ડુંગરાની હાર દેખાય છે, તેના ઉપર ભરચક વન લપેટાઈ રહ્યું છે, તે ઉત્તર અને પશ્ચિમમાં આઠ ગાઉ સુધી વિસ્તાર પામ્યું છે. ડુંગરાની ધારના સુમારે મધ્ય ભાગમાં એક મહેસું બાકોરું છે તે દુર્ગાનું પ્રવેશ દ્વાર” કહેવાય છે. ત્યાં આગળથી એક રળિયામણુ ખીણ નજરે પડે છે, તેના આગમમાં નેમીનાથને પવિત્ર પર્વત, મહિમાવંત ગિરનાર છે, તે નીચી ધારની સાથે બે સાંધનારી પર્વતની શાખાઓથી સંધાયે છે. તેને મજબુત ગ્રેનાઈટ પથ્થરને સ્થૂળ ભાગ નીચેની ધાર કરતાં ઘણે ઉંચે આવી રહ્યો છે ને તેના ઉપર અણીદાર શિખરો અર્ધા ધુમસમાં અને વાદળામાં લપેટાઈ ગયેલાં ઝોકાં ખાય છે. આ ખીણના મુખ આગળ પ્રાચીન જૂનાગઢ શહર વસેલું છે, તેના કેટની નીચે આસપાસના ગાઢ વનથી ભીતે ઘણીખરી ઢંકાઈ ગઈ છે. ઈશાન કોણમાં તેના બુરજાની નીચે સોનરેખા નદી વહે છે તેમાં તેની છાયા પડે છે, તેની પેલી મેર રજપૂતને જૂને કિલ્લો ઉપરકેટ કરીને છે, તે રા' ખેગાર અને તેની ભાગ્યહીણ સ્ત્રીનું રહેઠાણ હતું. આ કેટ આ દેશના કિલ્લાની બાંધણુને ઉત્તમ નમુનો છે. ? ઘણું વર્ષ થવાને લીધે પૂજ્ય, અને પિતાના સ્થાનકે કરીને અભુત, તેની ઘણું ઊંડી ખેદેલી ખાઈ તેના અને સંખ્ય અને સ્થળ બુરજ, તેની કેશીકાંવાળી કિલ્લાની ભીંત, કે જે તેનું બળ અને તેજ ધારણ કરી રાખેલી યોગ્યતા બતાવી આપે છે તે સર્વેથી, શ્રીકoણુની હજી લગણ પણ છાયા રહેલી એવા યાદવ કુળના ગુપ્ત મહિમા સાથે, તેઓની વિચારસંકલના થઈ સહવાસને લીધે જેનારની કલ્પના નહિ ઉશ્કેરાઈ હોય તે પણ તેના મનમાં તે અસર કરયા વિના રહે એમ નથી. ખેંગારના નગરના દરવાજાથી નરેખા નદીને કિનારે કિનારે તેના મૂળ સુધી માર્ગ યાત્રાળુ લેકના પગથી ઘસાઈ ગયો છે, ત્યાં થઈને ગિરનારની ટોચે જવાય છે. ન્યાયી અને ઉદાર અશેકે બકરાં પડાવીને -- - - -- ." - --- - . ૧ આ કેટ ચાહરિપુ (ચાહઅરિસિંહ ઉર્ફે ગારિયા) જેને મૂળરાજ સોલંકી સાથે આટકોટ પાસે લડાઈ થઈ હતી તેણે બંધાવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ રા' ખેંગાર ૨૦૭ ખરાબાઓમાંથી રસ્તે પાડ્યો છે ત્યાં થઈને પર્વતને તળિયે યાત્રાળુ લેકે પ્રવેશ કરે છે, ત્યાંથી સુમારે એક માઈલના વાંકાચૂકા અને ખડબચડા માર્ગ થઈને પર્વતને ઢોળાવવાળો સ્કંધ થઈ રહે છે ત્યાં આગળની એક કરોડને તળિયે આવી પહોંચાય છે. આ પવિત્ર પર્વત અહિંથી મોટા, કાળા ગ્રાનાઈટ પથ્થરના ભયંકર દગડને વિલક્ષણ દેખાવ આપણ નજરે પડે છે; એની ટોંચ ઉપર સપાટ જગ્યા છે તેની આસપાસ કટ કરી લીધેલો છે, તે છેક કરાડ ઉપર આવ્યું છે ને તેમાં જૈન તીર્થંકરનાં ચિત્ય (દેરાસર) છે. આ મેદાનથી ગિરનારના શિખર ઉપર ચડવાનો ઝાડીમાં માર્ગ છે. ત્યાં અંબા માતાનું દેવું છે. આ પર્વતને જૂદી જૂદી છ તૂકે છે તે ઉંડી ખાઈથી એક બીજાથી જૂદી પડેલી છે. આ ટૂકમાંથી ઉંચામાં ઉંચી છે તે ગેરખનાથને નામે પ્રસિદ્ધ છે, અને ઘરમાં દૂર છે તે કાલિકાને નામે જાણીતી છે. કાલિકાની ટૂક ઉપર ઘણું ઘેર ક્રિયાઓ થાય છે, અને જે ચાલતી વાત ખરી હોય તે મનુષ્યમાં ભક્ષણ કરનારા અઘેરીના ઉપર કાલિકા પ્રસન્નતા જણાવે છે તેથી તે અઘોરેશ્વરી માતા કહેવાય છે. નીચેની તળેટીના મેદાનમાંથી માત્ર ચાર તૂકે નજરે પડે છે. આ તકે જુદે જૂદી ગોરખનાથના દેવાલયથી સ્વતઃ દબદબાભરેલી દેખાય છે, પણ થોડે માઈલને છેટેથી તે ગિરનારને શૈક આકારનો દેખાવ કરી દેવાને રહેતાં રહેતાં સ્થળ ભાગ સાથે મળી ગયેલી દેખાય છે. નેમીનાથના પર્વતની અધયકામાં બાંધેલાં દેરાસરનું યથાસ્થિત વર્ણન આપવાની આ ઠેકાણે અગત્ય નથી, પણ માત્ર એટલું જ કહેવું બસ છે કે, એ ધર્મ માનનારા દ્રવ્યવાન લેકેાએ, શત્રુંજયની પેઠે આ ઠેકાણે આ સર્વોત્તમ દબદબાભરેલાં પિતાના ધર્મનાં દેરાસર બંધાવવામાં અને તેને નીભાવવામાં જરા પણ ખાંપણ આવે એમ કર્યું નથી. નીચે ઉતારે કરેલી રાણકદેવડીની વાત, ભમતા ગયા જે તુરીના નામે ઓળખાય છે તેઓની પાસેથી મળી છે. જેમ ઉચ્ચ વર્ણના હિન્દુઓ સાથે વધારે પ્રખ્યાતિ પામેલા ભાટચારણનો સંબંધ હોય છે તે જ પ્રમાણે આ વરી લેકોનો ઢેડની સાથે સંબંધ હોય છે, તેઓને તેમના યજમાનો પાસેથી ભીખ મળે છે તે માગી ખાતા આખા દેશમાં ભટકતા ફરે છે; અને તેના બદલામાં યજમાનને અધ કવિતામાં અને અધ ચરડ(ગદ્ય)માં એવી ઢંગઢાળ વિનાની ૧ ઢાઝ વેસ્ટર્ન ઇન્ડિયા નામના પુસ્તકમાંથી, અને કીટની ગિરનાર ઉપરની નોંધ ઉપરથી લીધેલું આ વર્ણન ગાલ એશિયાટિ સેસાઈટીના સાતમા જર્નલને પૃષ્ઠ ૮૬૫ મે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ રાસમાળા અને અમર્યાદ વાતે સારંગી સાથે ગાઈ સંભળાવે છે. એ ઉતારે નીચે પ્રમાણે છે – સિધ દેશમાં પાવર ધરતી છે તેને શેર પાવર કરીને રાજા હતા. તેને મૂળ નક્ષત્રમાં એક કુંવરી અવતરી. જેશીયે રાજા શેરને કહ્યું કે આ કુંવરી જેવા જેગમાં અવતરી છે તેવા જેગમાં કઈ દીકરી અવતરી હોય તેને જે કાઈ પરણે તેનું રાજ્ય જાય. આ વાત સાંભળીને રાજા ઘણે ખેદ પામ્યો અને પિતાની કુંવરીને વનમાં મોકલાવી દીધી. તેને હડમતિયા કુંભારે દીઠી, અને ઘેર લઈ જઈને ઉછેરી. તે એટલી બધી રૂપાળી હતી કે લાખા ફલાણિયે પરણવાનું માગું મોકલ્યું. કુંભારે કહ્યું કે કન્યા દેતાં પહેલાં મારે મારી નાતને પૂછવું પડશે. લાખાએ કુંભારને ઘણે ડર દેખાડયો એટલે તે ત્યાંથી નાશીને સેરઠમાં મજેવડી ગામમાં સહકુટુંબ આવીને રહ્યો. એક સમયને વિષે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના ચાર દસદી ભાટલાલા ભાટ, લંગડ ભાટ, ચંચ ભાટ અને ડગલ ભાટ પરદેશમાં ફરતા ફરતા મજેવડીમાં આવી પહોંચ્યા, ત્યાં હડમતિયા કુંભારની રૂપવંતી દીકરી તેમના જેવામાં આવી. તે જ્યાં જ્યાં પગ મૂકતી ત્યાં ત્યાં કુમકુમ પગલાં પડતાં હતાં. તે ઉપરથી ચારે ભાટે વિચાર કર્યો કે, આ કન્યા સિદ્ધરાજના દરબારમાં શેભે એવી છે, તેથી આપણે પાટણમાં જઈને વધામણું ખાઈશું તે નક્કી રાજા આપણને રાજી કરશે. આમ ધારી તેઓ પાટણ આવ્યા, ત્યાં સિદ્ધરાજે તેમને સારો સત્કાર કર્યો. રાજાને સોળ રાણી હતી. તે એકેકને મહેલ રાજાએ ભાટને પિતાની સાથે જમાડ્યા. ભાટ જેવા એક એકને ઘેર જમી રહેતા કે એક બીજાના સામું જોઈને ડોકું હલાવતા હતા. આનું કારણ સિદ્ધરાજે તેઓને પૂછયું. ત્યારે ભાટ બોલ્યા: “અમે તમારી સોળે રાણી જોઈ પણ તેમાંની એકે પૂરી પતિની નથી.” રાજા બેલ્યો: તમે મારા દસોંદી ભાટ છે, માટે દેશાંતરમાં ફરીને એક ખરેખરી પદ્મિની ખેાળી હાડો અને જ્યારે જડે ત્યારે માગું કરીને લગ્નને દિવસ ઠરાવી આવે.” ૧ પાવર કચ્છમાં છે. શેર પાવર (શેર પરમાર) આ સમયે થાડા ગામને ગાશિયે હશે. લાખા જાડાણુએ તરત જ લાખિયાર વિયરે રાજધાની કરી હતી તે વેળાએ પાવરમાં શેર પાવર ત્યાંને રાજા કહેવાતું હોય એમ સંભવે છે. અંગ્રેજીમાં રેર પાવર લખ્યું છે તે “શે” ને બદલે રે’ વાંચવાથી ભૂલ થયેલી જણાય છે. ૨ લાખ જાડાણ હોવો જોઈએ. ૩ સિયોની ચાર જાતિ છે-૧ પવિની, ૨ ચત્રણ, ૩ હસ્તિની, અને ૪ શંખિની, તેમાં પદ્મિની સર્વોત્તમ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ રા' ખેંગાર તે પછી ખરી પવિની બળવાને ભાટ દેશદેશાંતરમાં નીકળી પડ્યા પણ કોઈ ઠેકાણે કઈ એક પૂરેપૂરી પદ્મિની જોવામાં આવી નહિ; છેવટે પાછા તેઓ સેરઠના મજેવડી ગામમાં આવી પહોંચ્યા. અગાઉ આ ભાટે મજેવડી તપાસ કરવા આવ્યા હતા અને ત્યારથી જ હડમતિયા કુંભારના મનમાં ડર પેઠો હતો કે રખેને સિદ્ધરાજના માટે કન્યા દીઠી છે તેથી કદાપિ આપણને કાંઈ હરકત થશે તે. એ વિચારથી તે પોતાની કન્યાને તે સમયથી ભયરામાં રાખી મૂકતા હતા. પરંતુ આ વખતે તે ભાટ તેની પાકી ભાળ લાધતાં હડમતીયા પાસે જઈ પહોંચ્યા, અને તેને કહ્યું: “તારી દીકરી પાટણના રાજાને દે.” ત્યારે કુંભાર બેલ્યો: “મારે તો દીકરી નથી.” ભાટોએ ઉત્તર આપેઃ “અમે એને જોઈ છે, તેથી જો તું સિદ્ધરાજ સાથે તેનું સગપણ કરીશ નહિ તે તે તને જંપીને બેસવા દેશે નહિ. વળી તારું કુંભારનું એવું “ભાગ્ય ક્યાંથી જે તે સિદ્ધરાજને સસરે થાય.” આ પ્રમાણે ધમકી આપીને તેમ જ લાલચ દેખાડીને સગપણ કરવાનું તેના મનમાં ઉતાર્યું અને બે ત્રણ માસ ઉપરને એક લગ્નને દિવસ નક્કી ઠરાવીને તેઓ પાટણ આવી પહોંચ્યા ને રાજાને સર્વે વાત કહી. સિદ્ધરાજે કહ્યું કે અમારા કુળને બટ્ટો લાગે એટલા માટે હું તે કુંભારની કન્યાને નહિ પરણું. ત્યારે ભાટેએ ઉત્તર આપ્યો.– છે દુહે-“આંગણ આંબે મેરિયો, સાખ પડી ઘર બાર, દેવે ઊપાઈ દેવડી, નહિ જાતે કુંભાર.” આવું સાંભળીને તથા તેઓએ તેના રૂમનું વર્ણન કર્યું તેથી રાજા રાજી થઈ ગયો અને લગ્નને સામારંભ કરવા લાગ્યો, તથા માંડવા રચાવી ગણેશ બેસાસ્યા. આ પાસ આ પ્રમાણે બને છે તેવામાં જૂનાગઢને રાહ ચૂડાસમો ખેંગાર હતો, તેની બહેન સિદ્ધરાજના ભાયાત વેરે પરણી હતી, પણ તે દેસલ અને વીસલ નામના પિતાના બે કુંવર સાથે જૂનાગઢમાં રહેતી હતી. એક દિવસે દેસલે પિતાના મામાને કહ્યું: “આપણું દેશમાં મજેવડી ગામ નવું વર્યું છે, તે માટે તે જેવાને અમે જઈયે છિયે.” આ પ્રમાણે આજ્ઞા લઈને તે પોતાના ભાઈ વીસલને લઈને મજેવડી ગયો. ત્યાં કુંભારની દીકરીની બધી વાત તેના સાંભળવામાં આવી. પછી તેણે જાનાગઢ જઈને રા' ખેંગારને એ હકીગત આમ કહીઃ “આપણું પરગણામાં એક કુંભારની દીકરી છે તે બહુ જ રૂપાળી “છે, અને આપના દરબારમાં શોભે એવી છે. સિદ્ધરાજના દસોંદી ભાટ તેને જેવાને ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ રાસમાળા “આવ્યા હતા, તેઓએ સિદ્ધરાજની સાથે તેનું લગ્ન કરવાના દિવસ નક્કી “કચ્યો છે. જો આપણા દેશમાંથી પાટણના રાજા આવી કન્યા લઈ જાય તો પછી આપણી શોભા શી?' ચૂડાસમાએ દેસલને કહ્યું: લ્મારૂં. ખાંડું લને જા તે કન્યાને મારા દસ્તારમાં લઈ આવ.” એટલે દેસલ ખાંડું લઈને ગયા ને કુંભારને કહ્યું: “તારી દીકરી રાખેંગારના ખાંડા સાથે પરણાવ.” ત્યારે કુંભાર એલ્કેઃ “કન્યા તેા પાટણના રાજા વ્હેરે પરણાવવી છે અને થેંડા દિવસમાં ત્યાંથી જાન આવશે. જો હું મારી દીકરી ખેંગારને “પુસ્ગાવું તે એશક સિદ્ધરાજ મને મારી નાંખે.' રસલે ઉત્તર આપ્યા: હું જોરાવરીથી એને તારી પાસેથી લઈ જાઊં છું એટલે તને કાંઈ હરકત “ચરો નહિ.” કુંભાર ખેલ્યા પાટણુને રાજા ગિરનારને જડમૂળમાંથી ઉખેડી નાંખશે અમે તેના પથરા ચારે બાજુએ વિખેરી નાંખશે. માટે “સિદ્ધરાજને દીધેલી કન્યા સામું તમારે જોવું નહિ— સારડા સિંહ ને જાય, ધાર નગર ઢંઢાળિયે, પરે તે હેવાય, ખેંગાર તું ખેંધા મકર.” ત્યારે સલે તેને તાડાઈભરેલા ઉત્તર આપ્યા દુહા-બાવન હજાર ખાંધિયા, વોડા ગઢ ગિરનાર; “ક્યમ હઠે સારાધણી, ખેહશુ દળ ખેંગાર.” છેવટે પછી એમ જ થયું. દેસલ બળાત્કારથી કન્યાને રાખેંગાર પાસે લઈ ગયા. રાણકદેવડી ખૂનેગઢ જઈ પ્હોંચી એટલે રથમાંથી નીચે ઉતરીને પેળમાં પેઠી. તેજ વેળાએ અચાનક તેને ઠેસ વાગી ને લેાહી નીકળવા માંડ્યું. એટલે નિશ્વાસ નાંખીને તે ખેલીઃ ભાઈ! શકુન બ્રા માઠા થયા, આમાંથી કાંઈ નરસું નીપજશે.” re “પ્રથમ પાળે બેસતાં, થયા વઢ્ઢા તે દેશ; “ રંડાપા રાણક દેવીને (કે) સૂના સારઠ દેશ.૨૦ પછી સારી રીતે ધામધૂમ કરીને રા'ખેંગાર તેની હેરે પરણ્યા, અને ત્રણ દિવસ સુધી આખું ગિરનાર નગર ( ધ્રુવાબંધ ) જમાડ્યું. તે સમયે એવું ૧ અક્ષેાહિણી એટલે,—૨૧,૮૭૦ હાથી, એટલા જ ૨૫, ૬૫,૬૧૦ ઘેટા ને ૧૦૯૩૫૦ પાળા એટલું જેમાં હૈય તેવી સેના. R. €. ૨ ભાઈ! મને આ ઠીક લાગતું નથી; કેમકે ણા માણસા જેઓને ઘરને ઉમરે ઠેસ વાગી છે તેઓને, સંકટ આવી પડવા બાબતની અગમ ચેત્તના સારી રીતે મળી ચૂકી છે.” છઠ્ઠા હેનરી રાજાના નાટકના ત્રીજો ભાગ અંક ૪ થા. મવેશ ૭ મે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ રા' ખેંગાર ૨૧૧ બન્યું કે પાટણના સેા વાધરી માટીનાં વાસણ વેચવા સારૂ આવ્યા હતા, તેઓ ઉત્તર ભણીને દરવાજે ઉતસ્યા હતા, તેઓને પણ સર્વેની સાથે જમવાને તેડ્યા. ત્યારે તેઓએ પૂછ્યું: “રાજાને ઘેર શી બાબતની જમણુવાર છે જે અમને જમવાને તેડ્યા છે?” ત્યારે ચાકરે કહ્યું: . << સારઢ સિંહલદીપની, જાત તણી પરમાર; “ એટી રાજા શેરની, પરણ્યા રાખેંગાર.” “ એટલા માટે આજ ત્રણ દિવસથી ઢેડ સુદ્ધાં આખા નગરને રાજા “ જમાડે છે. માટે તમને પણ જમવાને તેડ્યા છે.” ત્યારે વાધરઓએ વિચાર કયો કે આ કન્યા તે આપણા રાજાને દીધેલી છે, તે તેના વ્હેરે રા'ખેંગાર જોરાવરીથી પરણ્યા. તે સિદ્ધરાજ સોલંકી હેવાય છે ને આપણે પશુ સાલકી વાઘરી કહેવાઈયે છિયે માટે સાલંકીની સાથે સગાઈ કરેલી કન્યાના પરણેતરના જમણમાં આપણે ભળવું ટે નહિ. માટે આપણે સત્વર પાટણ જઈને બધી વાત ત્યાં રાજાને કહેવી. આ પ્રમાણે મનો કરીને, ભૂખ્યા ને તરયા, તરત જ તેઓ ત્યાંથી નીકળ્યા તે ચાલતે ચાલતે પાટણવાડામાં વાધેલ ગામ છે તેની સીમમાં આવી મ્હોંચ્યા અને ત્યાં જનાવર પકડવા પાશ નાંખ્યા. એવામાં સિદ્ધરાજના ચાર દોઁદી ભાટ ધેડે ચડીને નીકળેલા ત્યાં આગળ આવી પહોંચ્યા, તેથી લડકીને પાશમાં એક રાઝ સપડાયા હતા તે નાશી ગયેા. તે જોઈ વાઘરી મેલ્યાઃ “બાપજી! અમે રાત દહાડા ચાલતા જૂનાગઢથી આવિયે “છિયે. આજે અમને સાત લાંધા થયા છે. તમે અમારા રેઝ શા માટે નસાડી “મૂક્યા ? ” ભાટાએ પૂછ્યું: “તમને સાત લાંધા કેમ થયા છે?” એટલે તેઓ મેક્લ્યાઃ “રા'ખેંગારે રાજાને દીધેલી કન્યા બલાત્કારે લઈ લીધી છે.” આવું સાંભળીને ભાટ ઘણા વ્યાકુળ થયા તે તત્કાળ અશ્વાર થઈને પાટણુ જઈ સિદ્ધરાજને કહ્યું:— ( અમે ) “નિરણિયા ને નારિયા, ભણિયેલ જાતે ભાટ; “ખાળી હાડી રાણક દેવીને, ખેંગારે પાડી વાટ.” આવું સાંભળીને સિદ્ધરાજે પાતાની સહાયતામાં બાબરા ભૂત હતા તેને ખેાલાવીને કહ્યું: “હું રા'ખેંગારના સામેા લડવા સારૂ જાતેગઢ જાઉં છું માટે તું મારી સાથે આવવાને તૈયાર થા.” રાજા તૈયાર થઈને વાધેલ ૧ આજે પણ પાટણમા માટીના વાસણ ઘણાં સારા થાય છે. ૨. ઉ. ૨ બાબરિયાવાડમાં રહેનારા લાક, તેમના ઊપર તે બાબરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ રાસમાળા પહોંચ્યો એટલે બાબરો તેને ત્યાં આવી મળે. તેણે પાંચ હજાર ને બસે ભૂત એકઠાં કહ્યાં હતાં. તેઓએ સિદ્ધરાજની આજ્ઞા ઉપરથી એક રાતમાં ત્યાં આગળ એક તલાવ બનાવી દીધું. પછી વાઘેલથી સેના ઉપડીને મુંજપુર ગઈ ને ત્યાંથી ઉપડીને ઝીંઝુવાડેર ગઈ ત્યાં ભરવાડને મુખી ધાંધે ૧ ગુજરાતમાં અસલનાં તલાવ તથા ધર્મની ઈમારત છે, તેમાં જે હિંદુ ધર્મની હોય છે તે સિદ્ધરાજ જયસિંહે (તેના લોકપ્રસિદ્ધ સધરા જેસિંગના નામથી) બંધાવેલી ગણાય છે અને મુસલમાની ધમૅની હોય છે તો સુલતાન મહંમદ બેગડાની બંધાવેલી ગણાય છે, અને તેઓને તે અથવા જેદે મદદ કરેલી ગણવામાં આવે છે. એ જ રીતે બીજા દેશમાં જે લોકપ્રસિદ્ધ થરવીર પુરુષો થઈ ગયેલા છે તેમને વિશે પણ કહેવામાં આવે છે. “કંન્સ અને ઇંગ્લંડમાં જે લશ્કરી ખાતાની ઈમારતો છે તેની મૂળની વાત “અંધારામાં રહી ગઈ છે. એટલે સામાન્ય રીતે તેને સંબંધ સીઝર સાથે લગાવી દે છે. કેમકે તે બહુ પ્રસિદ્ધ લડવે થઈ ગયું છે અને તેનાં પરાક્રમથી તે દેશના આદિ ઇતિહાસમાં એક ભાગ બની રહ્યો છે. આ પ્રમાણે લંડનને ટાવર તે મહાહા થશવંત દેહાએ ચણાવ્યું છે એવું સામાન્ય રીતે કહેવામાં અાવે છે. શેકસપિયરના નાટકમાં બીજ રિચર્ડની ભાગ્યહીલુ રાણી કહે છે કે, જુલિયસ સીઝરના અપશુકનિયાળ ટાવરમાં પેસવાને આ રસ્તો. વિન્ડસર કયાકલના નીચેના “મેહુલ્લામાં બે ટાવર” છે તે પણ “સીગરને ટાવર “ કહેવાય છે; પણ ઈતિહાસવિષયક અદ્દભૂત કથાઓના ખરેખ માનનારા એના મૂળની વાત સીઝરને લાગુ કરવાને હિંમત ચલાવી શકતા નથી. તેમ જ ક્રાજ દેશમાં ગમે છે ચમત્કારિક વસ્તુ હોય તે તેને સંબંધ અસલથી પરિયો, ભૂત, કે સીઝર સાથે જણાવવામાં આવે છે.” પારીસના ઇતિહાસ ઉપરથી. * ૧ ચાતુર્વેદી મઢ બ્રાહ્મણના વહીવંચા બારોટોના ચોપડામાં લખ્યું છે કે બિસરખેજના રહેવાસી મોઢ બ્રાહ્મણ ઉપાધ્યાય ભાણાએ પોતાના પિતા ઝંડાને નામે સંવત ૧૧૪૯(સન ૧૯૩)માં સેલંકી કણરાજની છેલ્લી કારકીર્દીમાં વીઝુવાડા ગામ વસાવ્યું. અને તેની સાથે બીજે અગિયાર ગામ ઓડ, મેલાડું, આકરિયાણ, ઝાડિયાણ, પાડીવાલું, રેજિયું, સુરેલ, ફતેહપુર, નગવાડું, ધામા, અને ભલગામ, એમ કુલ ૧૨ ગામ વસ્યાં. સોલંકી સિદ્ધરાજ જયસિંહે સંવત ૧૧૬૫ સન(૧૧૦૯)ના મહા સુદિ ૪ રવિવારે રીંઝુવાડાને ગઢ બાંધવાનું મુહૂર્ત કર્યું અને તે કામ ઉપાધ્યાય ભાણુના પુત્ર વાસેશ્વર વેહરાને સોંપ્યું. અને ગટના કામમાં સહાય થવાને માતાશ્રી રાજબાઈનું સ્થા૫ન ગઢને વાલે કઠે કહ્યું.” વળી એ ચોપડામાં વિરોષ વાત એ છે કે–“ સંવત ૧૩૫૪(સન ૧૨૯૮ના પિષ શુદિ ૨૧ ભમવારે દિલ્લીના પાદશાહ અલાઉદીન નીમીલજી)નું લશ્કર આવ્યું તેણે ઝીંઝુવાડા જિતી લીધું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ રા' ખેંગાર ૨૧૩ હતા તે પેાતાની નાતના લેાકેા સાથે ઝુંપડાંમાં રહેતા હતા. ત્યાં ધાંધાળને તેઓએ કિલ્લા બાંધ્યું. ને તલાવ બાંધ્યું. ત્યાંથી વિરમગામ ગયા ત્યાં માનસર તલાવ ખાંધ્યું; ત્યાંથી વઢવાણુ ગયા ત્યાં કિલ્લા ખાંધ્યું. ત્યાંથી સાયલે ગયા ત્યાં કિલ્લા ને તલાવ એ બાંધ્યાં. પછી છેવટે કૂચ કરતા કરતા જૂનાગઢ દેશમાં આવ્યા. ત્યાં બાર વર્ષ સુધી લડાઈ ચલાવી, પણ જૂનાગઢમાં રા' ખેંગારના મહેલ હતા ત્યાં જઈ ચડાયું નહિ. આ વેળાએ મયણા રાણી પેાતાના કુંવરની સાથે હતી, તેણે ઘણી યુકિતયેા કરી પણ કાંઈ વળ્યું નહિ. છેવટે એવું બન્યું કે રા' ખેંગાર પોતાના ભાણેજ દેસલ ઉપર શક આવા લાગ્યા અને રાણકદેવી સાથે તેને છૂપા સંબંધ છે એવા તેને માથે અપવાદ મૂકયેા. જ્યારે તેની માએ આ વિષે તેને કહ્યું ત્યારે તે ખેલ્યેઃ ર ૧ તુરીની વાત એવી છે કે એક તારે લાકડાની સાંઢણી બનાવી આપી તે ઉપર બેશીને રાત્રિની વેળાએ સિદ્દાજ અને મયણા દેવી રાણકદેવીને મહેલ ગયાં. ત્યાં બારણાં બંધ હતાં તે ઠેલવા માંડ્યાં, ત્યારે રાણક દેવી ખેાલી સેઢા-કવણુ ખટકાવે કમાડ, મેડી છે રાણક દેવની, “જાણો રા'ખેંગાર, ત્રાટક કાન જ ડરશે.” પછી પ્રયણી વિષે કહ્યું: સેઢિયા દુહા-“મારા સેઢા* લાડકા, એખે† ગઢ ગિરનાર “મારી રા’ ખેંગાર, ઉતારવી રાણક દેવને.” ત્યારે રાણકદેવડી ખેલી: સેરઠે-“આ મારા ગઢ હેઠ, કેણે તંબુ તાયિા, સધરા મ્હોટા શેડ, ખીજા વર્જોઉ વાણિયા.’’ તે સાંભળી મયણાદેવી ખેલી: દાળા સને માળિયા, નેપુરું પાડુટ્ટુ સેઠિ, "काहु वडिजडु माण्डीयट अम्मीणा गढेहठि. " ,, સારઠે-“લાયિાના વેપાર, જાતે દાહાડે જાણુશા, “મારશું રા' ખેંગાર, ઉતારશું રાણક દેવને.” એ પ્રમાણે વિવાદ થયા પછી તેઓ ઉતારે આવ્યાં. *1821. * અઘરા. ૨ આ વિષે તુરીની વાતમાં એમ છે કે, એક સમયે શ'ખેંગારે દારૂ પીધે! તે પેાતાના ભાણેજને પણુ પામ્યા, અને રાણક દેવડીને પાવા સારૂ એક સીસા આપીને દેસલને માકલવા માંડયા, ત્યારે તેણે કહ્યું કે મેં દારૂ પીધા છે માટે હું નહિ જાઉં. આ તેનું વાજખી કહેવું નહિ માન્ય કરતાં તેને આગ્રહથી મેાકલ્યા. તેણે ત્યાં જઈને પાતાની મામીને સીસે। આપ્યા. તેયેિ દેસલને હિંદેલાખાટ ઉપર બેસારીને આગ્રહથી દારૂ પાયા ને પાતે પણ પીધા. તેને કેફ ચઢી ગઈ એટલે ખાટમાં તે સૂઈ ગઈ; ને ધ્રુસલ જવા સારૂ ઉભા થતા હતા તેવામાં તે પણ રાણક દેવડીની ખાટમાં બેભાન થઈ લેાટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાસમાળા “તથી મેં ઘેાડા ગૂડિયા, નથી ભાષા ભંડાર; “નથી માણી રાણક દેવીને કયમ એળેલા દે ખેંગાર.” તેની મા મેલી: “તેં તારી મામી રાણક દેવડીને લાવીને તારા મામા હેરી પરણાવી પણ તે ગુણુ વીસરી જઈને ઉલટા તારે માથે અપવાદ “મૂકે છે માટે હવે તારે આ નગરમાં રહેવું નહિ.” પછીથી રા' ખેંગારે પેાતે જ તેને મ્હાડી મૂકયા. એટલે ટ્રુસલ પેાતાના ભાઈ વીસલને પોતાની સાથે લઇને રાત્રિએ ચાલી નીકળ્યે. દરવાજા આગળ આવ્યા ત્યારે દાદુ અને હમીર એ બે રજપૂત કિલ્લેદાર હતા તેઐએ તેમને પૂછ્યું: “તમે અત્યારે “ક્યાં જાએ છે?” તેએ કહ્યું: “માળવેથી દરબારની અફીણની પાઠ “આવે છે તેના સામા અમે જડ્યે છિયે, તે મધ્ય રાત્રીએ પાછા આવીશું તે વેળાએ ઢીલ કલ્યા વિના દરવાજા ઉશ્વાડજો.” (" પછી બન્ને ભાઈ બ્હાર નીકળ્યા ને સિદ્ધરાજ પાસે આવ્યા ને તેને કહ્યું: “કાકા અમે જાણુતા ન હેાતા કે તમે અમારા કાકા થાઓ છે. તેટલા “માટે અમે અમારા મામા સારૂ રાણકદેવીને લાવ્યા. પણ હવે તે અમારે “માથે અપવાદ મૂકે છે, માટે અમે તમારી પાસે આવ્યા છિયે. જો તમે “અમારી સાથે આવા તે આપણે શ'ખેંગારને મારી નાંખિયે.અને રાણક“દેવડી તમારે સ્વાધીન કરિયે.” tr પછી તેમણે તદબીરથી ૧૪૦ ચાદ્દાઓને ગુણમાં ઘાલ્યા અને પાડિયા ઉપર નાંખી તે પક્રિયાઓને દુદા તથા હુમીરની પાસે દરવાજે ઉઘડાવી કિલ્લામાં હાંકી આણ્યા, ને પેલા એ જણને તે જ ઠેકાણે ઠેર કલ્યા. પછી તેઓએ રા'ખેંગારના મહેલ ભણી આવીને રણશિંગડું વગડાવ્યું, એટલે રા’ ખેંગાર લડવાને આવ્યેઃ— ગયા. આ પ્રમાણે નિર્દોષ પ્રકારથી ખન્ને ઘસઘસાટ ઊંધમાં પડ્યાં. એટલામાં ઘણી વાર થઈ એટલે રા' ખેંગાર ત્યાં આવ્યા અને જોયું તેા બન્નેને એક પતંગમાં સૂતેલાં દીઠાં ને ક્રોષ વ્યાપી ગયા, કે તુરત તરવાર મ્યાનમાંથી હાડીને બન્નેના ઉપર મારી પણ વચ્ચે ખાટની સાંકળ આવી ગઈ તે વઢાઈ ગઈ ને મામી ભાણેજને જરાય વાગ્યું નહિ તેથી તેને લાગ્યું કે એ નિર્દોષ છે. વધારે ખાતરી કરવા તેણે પેાતાના જમઇયા રાણીના ઉછેરેલા એક ચંપાને મારવો પણ તે વાગ્યા નહિ. પછી થાંભલામાં કટાર મારીને દેસલે જે પામરી આઢી હતી તે ખેંચી લઈને પેાતાની પામરી બન્નેને એશડીને પાતે ચાલી નિસર્યો. પણ મનમાં શક રહ્યો તેથી પાતાની વ્હેનને કહ્યું કે તારા પુત્ર મારા ઘર સામું નવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ રા' ખેંગાર દુહા—ઝાંપા ભાંગ્યા ભેળ પડી, ભેળ્યે ગઢ ગિરનાર; ુદા હુમીર મારિયા, સેરઠના શણગાર. આ અવસરે બંને ભણીનાં ઘણાં માણસો માણ્યાં ગયાં ને શ’ખેંગાર પણ પડે મરાયેા. પછી સિદ્ધરાજને લઈ ને દૈસલ રાણક દેવડીને મહેલ ગયે, ને તેને કહ્યું: “મામી! અમે એ ભાઈ અને મામા ખેંગાર આવ્યા છિયે, બારણાં ઉધાડા.” તેણે બારણાં ઉધાડ્યાં. રાણક દેવડીને બે કુંવર હતા તેમાં માણે ૧૧ વર્ષના હતા તે બીજો ડગાયચા પાંચ વર્ષને હતા. સિદ્ધરાજે ન્હાનાને તેની પાસેથી ખૂંચવી લઈને મારી નાંખ્યા. પછી જ્યારે તે માણેરાને ઝાલવા ગયા ત્યારે તેની પાસેથી છટકી જઈને પેાતાની માની પછવાડે સંતાઈ ગયે તે રડવા લાગ્યા, ત્યારે તેની માયે કહ્યું: સારકા—માણેરા તું મ રાય, મ કર આંખ્યા રાતિયા, “કુળમાં લાગે ખાય, મરતાં મા ન સંભારિયે.” ૨૧૫ સિદ્ધરાજે પછી આજ્ઞા કરીઃ “આ કુંવરને અહિં મારવા નહિ જો “રાણકદેવી પાટણ આવશે નહિ તેા હું એને મારીશ.” ખરૂં લેતાં તેણે કુંવરને છેવટે મારી નાંખ્યા છે; પણ ક્યાં આગળ તે જાણવામાં આવ્યું નથી. પછી સિદ્ધરાજે રાણકદેવીને ગઢની બ્હાર ઠ્ઠાડી, એટલે રા’ખેંગારના ધેડાને જોઈને તે શાકાતુર થઈ ખેાલીઃ— ,, સારા—“તરવરિયા તે ખાર! હઈયું ન ફાટ્યું હુંસલા ! “મરતાં રા'ખેંગાર, ગામતરાં ગૂજરાતનાં. પછી રાખેંગારના સાબરશૃંગાલને જોઈને ખેાલીઃ “રે સાબરશિંગાલ ! એક દિન શિંગાળાં હતાં; “મરતાં રા'ખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં.” પછી મારને ખેલતા સાંભળીને તે ખેાલીઃ ૧કાંઉ કે ગષ્ઠ માર ! ગાખે ગરવાયે ચડી; M કાપી કાળજ કાર, પિંજર દાઝયો પાણિયે.” ૧ મેરની વાણીના શકુનથી પ્રિય પ્રિયા એકઠાં મળે એવું ધારવામાં આવે છે, માટે કુંડે છે કે અરે માર ! ગિરનારને ઝરૂખે રહીને હવે શું ટંકાર કરે છે? મારા કાળજડાની કાર કાપી અને મારૂં ડેવાનું પાંજરૂં એટલે ઘર પાણીયે બળ્યું-ભાવાર્થ સગા ભાણેજે ઘા કયારનુંય ભંગાગ્યું. હવે હું કિયા પ્રિયને મળવાની છું જે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ રાસમાળા પછી રા'ખેંગારની લાશ પડી હતી ત્યાં આવીને તેને કહેવા લાગી. દહે–“સ્વામી! ઉઠે સૈન્ય લઈ, ખડગ ધરે ખેંગાર; “છત્રપતિએ છા, ગઢ જૂને ગિરનાર. જેમ તે ખીણમાં નીચી ઉતરતી ગઈ તેમ તેણિયે દામોદર કુંડ' ધારગર વાડી અને ચંપાનું વૃક્ષ ઇત્યાદિ પિતાનાં જે વહાલાં હતાં તેમની આજ્ઞા લીધી. પછી ગિરનાર પર્વતને જોઈને બોલી;સેરઠે-“ઉચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે. “મરતા રા'ખેંગાર, રંડાપ રાણક દેવડી.” પછી રસ્તે જતાં થડા ગાઉ ગયા પછી ગિરનારની બીજી બાજુએ પાછું વાળીને જોયું ને જાણ્યું કે એ વળાવાને આવે છે. તેથી તે બોલી: સેરઠેગોઝારા ગિરનાર! વલામણ વેરીને કિ, મરતા રા'ખેંગાર, ખરેડી ખાંગે નવ થિયે.” જ્યારે તે ઘણે આઘે ગઈ અને ક્ષિતિજમાં ઢંકાઈ ગયેલે ગિરનાર તેને દેખાવે ત્યારે તેણે જાણ્યું કે એ પડી જાય છે કે શું તેથી તે બોલી “મ પડ મારા આધાર, ચેસલાં કેણ ચડાવશે? ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે.” દેસલ અને વીસલે અગાઉથી સિદ્ધરાજ સાથે ઠરાવ કરી રાખે હતું કે રા'ખેંગાર મરાયા પછી દેસલને જૂનાગઢની ગાદી સોંપવી. સિદ્ધરાજ જેવો ઘર ભણી વાળે કે તે વેળાએ તેને પેલે ઠરાવ સંભારી આપે. સિદ્ધરાજે પ્રથમ તે કહ્યું કે “તું લે. પણ પછીથી તેણે વિચાર કર્યો કે એ બે ભાઈયે પિતાના સગા મામાને દગો દીધે તો કોઈ દિવસ મારાથી છૂટીને મારા સામા થાય ખરા. એથી પછી તેણે એ બન્નેને મારી નંખાવ્યા. ૧ આ નીચેનું થોડું કથન તુરીની વાતમાં વધારે છે. પછી દામાકુંડ આગળ આવીને બેલી – સેરઠેઉતરવાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તલાટિયે; વળતાં બીજી વાર સામે કુંડ નથી દેખ.” પછી ધારગર નામની વાડી પાસે આવીને બેલીઃ હે-“ચંપા! તું કાં મેરિયે, થડ મેહુ અંગાર; “મેહરે કળિયું માણતા, મા રાખેગાર.” २ तई गद्दआ गिरनार, काहू मणि मत्सर परिऊ; मारीतां खंगार, एक सिंहह न ढालि उं. - - -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ રા' ખેંગાર ૨૧૭ જ્યારે સાથ પાટણવાડે આવી પહોંચ્યા ત્યારે સિદ્ધરાજે રાણકદેવીને શાન્ત કરવાની અનેક યુક્તિ કરવા માંડી, ને તેને સારી સારી જગ્યાઓ બતાવી, પણ તે બેલીઃ સેરઠો “મારું પાટણ દેશ, પાણુ વિના પૂરા મરે; સરો સેરઠ દેશ, સાવજડાં સેજળ પિયે.” પછી તે પાટણને પાદરે આવી પહોંચ્યો ને ઉતારે કર્યો, અને નગરની બહાર ત્યાંનાં સર્વે માણસને ઉજાણી આપી. સર્વે સારાં સારાં લૂગડાં પહેરીને ટેળેટેળાં થઈ આવ્યાં. પણ આ સર્વે શભા જોઈને રાણક દેવડી રાજી થઈ નહિ, પણ તે બોલી: સેરઠે–“બાળું પાટણ દેશ, જિસે પટોળા નીપજે; સર સેરઠ દેશ, લાખેણું મળે લેબડી.” ત્યારે કોઈ ગુજરાતી સ્ત્રિયે તેને કહ્યું: “તમારે તે મહેટા સિદ્ધરાજ ઘણું છે.” ત્યારે તે બોલીઃ “હું મારા ધણને તે આવી સ્થિતિમાં મૂકીને આવી છું. – વાયે ફરકે મુછડી, રાયણુ ઝબુકે દંત, “જુઓ પટોળાં વાળિયે, લેબડી વાળીને કંથ.” એટલે તે સ્વિયે પૂછયું: “આવું છે ત્યારે તમારી આંખમાં આંસુ કેમ આવતાં નથી ?” ત્યારે તે બેલીઃ પાયણને પડતે, કેહે તે કૂવા ભરાવીયે, માણે મરતે, શરીરમાં સરણું વહે.” આ પ્રમાણે રાણક દેવીનું મન કશાથી પ્રસન્ન થયું નહિ. સિદ્ધરાજે બહુ માનભરેલી રીતે તેની સંભાળ લેવા માંડી, અને તેને પૂછ્યું: “તમારે કિયે ઠેકાણે રહેવાનું મન છે ?” ત્યારે તેણે કહ્યું: “હું વઢવાણ જઈશ.” સિદ્ધરાજ પડે તેને ત્યાં મૂકવા ગયો. પછી ભેગાવો નદીની તીરે ચિતા ખડકાવી અને રાણકદેવિયે તેના ઉપર પિતાનું આસન કર્યું. સિદ્ધરાજે તેને १ जेसल मोडि मवाह वलि वलि विरूपं भावयिइ; नइ जिम नवा प्रवाह नव घण विणु भावइ नहि. એનો ભાવાર્થ એ છે કે, હે નદી! હું જેમ મારે દેશ છોડી ધણી વિના વિરૂપ થઈ છું તેમ તે પણ નવા મેઘ વિના દુર્બલ થતી જાય છે અને તેના વિના શોભા પામતી નથી. તે તારા પર્વતરૂપી સ્થાનને ત્યાગ કર્યો છે એમ મેં પણું કર્યું છે માટે આપણે સરખાં છિયે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ રાસમાળા જીવતી રાખવા છેવટને ઉપાય એવો કયો કે, તેને અગ્નિદાહ માટે અગ્નિ ન અપાવતાં કહ્યું: “જો તું ખરી સતી હઈશ તે અગ્નિ વિના તારી ચિતા સળગશે.” એટલે રાણકદેવી સૂર્યને પગે લાગીને ફરીથી ઉઠીને બોલીઃ સેરઠ–“વારૂ શહર વઢવાણ, ભાગળે ભેગાવો વહે; “ભગવતે ખેંગાર રાણ, ભગવા ભેગાવા ધણું.” પછી તે સમયે એવો ઉહે વાયુ વાયો કે તેથી ચિતા બળવા લાગી. વા વાયુ સવાય, વાય વેળુ પરજળે, ઉમે ત્યાં સિદ્ધરાય, સત જેવા સેરઠિયાણિનું. આ વેળાએ સિદ્ધરાજે પોતાની પામરી રાણકદેવી ઉપર નાંખી; તેંણયે અગ્નિમાંથી તેની ઉપર પાછી નાંખી દીધી ને બોલીઃ “જે આવતા “ભવમાં તારે મારા સ્વામી થવું હોય તે હવણું મારી સાથે બળી મર.” પણ સિદ્ધરાજે ના કહી. પછી જયાં રાણકદેવી બળી મેઈ ત્યાં સિદ્ધરાજે એક દેવળ જણાવ્યું. બધે સેરઠ દેશ તેને કબજે થયો; પણ રાણકદેવી સતીના હાથના થાપા તે ગિરનાર ઉપરના રા'ખેંગારના મહેલને થયા. વર્તમાનપુર અથવા વઢવાણુ હવણું જે ઝાલા રજપૂતની શાખાનું મુખ્ય સ્થાન છે, તે કપાસ ઉગતા સપાટ પ્રદેશમાં છે. તે સેરઠની સીમાની માહે છે પણ બહાર નથી. ઈતિહાસમાં તેને ઘણું જૂનું કહ્યું છે. અને વનરાજની રાજધાની કરતાં પણ તેની સ્થાપના પહેલી છે એ નિશ્ચય થયો છે. અદ્ધ સેરઠે-“વળા અને વઢવાણ, પછથી પાટણપુર વસ્યું.” લગા નદીને ઉત્તર ભણુને ફાટે શહેરના બુરજની નીચે થઈને હે છે અને દરિયામાં મળી જવા જેટલું જોર નહિ હોવાને લીધે, અથવા, ચેમાસા વિના, દક્ષિણ ભણુને ફાંટે જે લીંબડીની બાજુએ રહે છે તે તેને મળ્યા વિના સાભ્રમતીના મુખની લગભગ સપાટ ખારી ભોંયમાં ફેલાઈ જાય છે. વઢવાણને જૂને કોટ હતું તેમાં હાલમાં થોડા સમbણ કાઠા અને તેઓને સાંધનારી કોટની ડી આડ એટલું જ માત્ર રહ્યું છે. ૧ આ જ વિચાર પ્રબંધ ચિતામણિ નામને સંસ્કૃત ગ્રંથ જે ઈ. સ. ૧૩૦૫ ની સાલમાં રચાયેલો છે. તેમાં જોવામાં આવે છે. એ ગ્રંથ ત્યાર પછી જૈનના ભંડારમાં ભંડારી મૂકવામાં આવેલો તેથી તુરી સરખાના હાથમાં જઈ શકે કઠણ, તેમ છતાં એ વિચાર કુરિયના ગાણામાં એકને મોંએથી બીજાને એ ચડીને આજ સુધી ચાહ આવે છે, એ વખાણવા જેવી વાત છે. જુઓ પૃષ્ઠ ૨૦૦ ને ૧ લા સેરઠે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ ૨૧૯ પણ હવણ તેની ચોમેર વસ્તી વધી છે અને રાણકદેવડી સતીની દેરડી જે આગળ ભેગાવાના પ્રવાહની પાસે હશે તે હવણું કટ માંહે આવી ગઈ છે. આ દેરાનું શિખર ઘણું શૃંગારભરેલું છે, અને જે માટેના દેરાની બાંધણું સાથે ઘણું ખરું મળતું આવે છે તેટલું જ માત્ર રહેલું છે. આગળના મંડપને ઘૂમટ બધેય જાતે રહ્યો છે. અને ખેંગારની દુખિયારી સ્ત્રીની ખંડિત થયેલી મૂર્તિ ભાર(નિજગૃહ)માં છે; અને વઢવાણુના દરબારની રાણિયે ઝાલા વંશના રાજાઓની સાથે સતી થઈને વૈકુંઠવાસ પામી, પતિવ્રત્ય અમર કરી ગયેલી એ સતીઓની પૂજા તેમના દેવળમાં વાર હેવારે થાય છે, સૌભાગ્યવંતીને પોષાક પહેરાવાય છે અને મેડ ધારણ કરાવાય છે, ચુંદડી ઓરાડાય છે, અને રાજવંશી ઘરેણાં પહેરાવવામાં આવે છે. તે પ્રમાણે રાણકદેવીની મૂર્તિને પણ સર્વે તેવા જ પ્રકારને શૃંગારવિધિ કરવામાં આવે છે. પ્રકરણ ૧૦ સિદ્ધરાજ. રા'ખેંગારના મરણ પછી, સિદ્ધરાજે સેરઠને કારભાર સાજણ કરીને સુભટ હતું તેને સ્વાધીન કર્યો. તે વનરાજના સેબતી જમ્બ અથવા ચાંપાને વંશજ હતો. મેરૂતુંગ લખે છે કે, આ કારભારિયે ગિરનાર ઉપર નેમીનાથનું દેરાસર ફરીને બાંધવા સારૂ ત્રણ વર્ષની રાજ્યની ઉપજ વાવરી દીધી; અને સિદ્ધરાજે તે વિષે તેને પૂછ્યું ત્યારે તેણે એવાં ખાતરીપૂર્વક કારણ બતાવ્યાં કે જેથી રાજાએ તેને તેની જગ્યા ઉપર કાયમ રહેવા દીધો. ૧ કુમારપાળ પ્રબંધમાં એમ લખે છે કે, કર્ણદેવે સૌરાષ્ટ્ર મંડળ પિતાને સ્વધીન કયા પછી, વામનસ્થલી(વનસ્થલી)માં જઈ સજજનને ત્યાંને દંડનાયક ઠરાવ્યો અને તેની જ આજ્ઞાથી સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉ૫જ શ્રી નેમીનાથના ચેત્યનો જીણુંદ્ધાર કરવામાં વાપરી. સિહારાજ વિજયયાત્રા કરતે કરતે જ્યારે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાર સજજનને પુત્ર પરશુરામ ત્યાંને દંડાધિપ (દંડનાયક) હવે તેની પાસે ઉપજ માગી. એટલે તે રાજાને રેવતાચલ ઉપર લઈ ગયો અને કર્ણવિહાર બતાવી કહ્યું કે, આ બંધાવવામાં મારા પિતાએ ઉપજ વાપરી છે. જે પ્રાસાદ બંધાવવાનું પુણ્ય આપને લેવું હોય તે આ પ્રાસાદ આપની પ્રત્યક્ષ છે, અને જે ઉપજ લેવી હોય તે શાહુકારો પાસેથી અપાવું. રાજા પ્રસન્ન થયા અને બોલ્યો કે સજ્જને સારું કામ કર્યું. બાકીનું તમે પૂર્ણ કરે. સજજને છ માસમાં શ્રી નેમીશ્વરનું ચિત્ય કળશ સુધી કરાવ્યું હતું. એટલામાં તે તેને યેષ્ટ શુદિ ૫ ને દિને શિરોવેદના થઈ આવી એટલે ધવજરિપણુ આદિ કાર્ય કરવાની પરશુરામને આજ્ઞા આપી આઠમે દિવસે સવર્ગે ગયો. ૨. ઉ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા ૨૨૦ અને મુખ્યત્વે કરીને શત્રુંજય અને ઉજ્જયંતનાં પવિત્ર ધામ તેને સ્વાધીન કાં. ત્યાર પછી તરત જ, રાજા દેવપાટણના શ્રી સેામેશ્વરની યાત્રા કરીને પાા વળતાં આવ્યા અને એ બન્ને પવિત્ર પર્વતેાની ભેટ લીધી. ત્યાં ઋષભદેવની પૂજા અર્ચાના ખર્ચ સારૂ બાર ગામ આપ્યાં. તે વેળાએ અદેખાઈ તે લીધે બ્રાહ્મણેાએ તેને સમજાવ્યા, પણ તેણે તેમનું કહ્યું માન્યું નહિ. સિદ્ધરાજના વારામાં ધર્મના વિવાદ ચાલેલા જણાય છે, તે માત્ર બ્રાહ્મણને ધર્મ માનનારા અને જૈન ધર્મ માનનારા વચ્ચે જ ચાલ્યા છે એટલું જ નહિ, પણ વિશેષે કરીને જૈન મતમાં દ્વિગમ્બર અને શ્વેતામ્બર નામના સામસામા પક્ષના મત છે તે વચ્ચે પણ ચાલેલા છે. વ્હેલા મતના સાધુઓની સંજ્ઞા, નગ્નાવસ્થામાં રહેવાથી અને દિશાએ રૂપી વસ્ત્ર ધારણ કરવાથી દિગમ્બર હેવાય છે, અને ખીજા મતના, ધેાળાં વસ્ત્ર હેરવાથી શ્વેતામ્બર કહેવાય છે. કુમુદચંદ્ર કરીને દિગમ્બર મતનેા સાધુ હતા તે પેાતાના પ્રતિપક્ષિયાને ચારાશી સભાઓમાં જિત મેળવી કર્ણાટ દેશમાંથી ગૂજરાતમાં ધર્મને દિવિજય કરી વધારે કીર્ત્તિ સંપાદન કરવા આવ્યેા. સિદ્ધરાજે તેને પોતાંની માતાના પિતાના ધર્મગુરૂ જાણી તેને આદરસત્કાર કરડ્યો, અને મયણુલ દેવિયે પણ પ્રથમ તે તેના અભિપ્રાયને ઉત્તેજન આપ્યું. શ્વેતામ્બરની ભણીથી દેવસૂરિ કરીને કર્ણાવતીના વિદ્વાન સાધુ અને હેમાચાર્યે એ બન્ને કુમુદચંદ્રની સામા થયા. સભા કરવાને દિવસ ઠરાવ્યા હતા તે વેળાએ સિદ્ધરાજ આવીને રાજગાદી ઉપર બિરાજ્યે. તેની આજુબાજુએ ધર્મના ભેદ જાણે એવા કારભારિયા ખેઠા. પછી વિવાદ કરવાને કુમુચંદ્ર પાલખીમાં ખેશીને આવ્યા. તે સમયે તેના ઉપર શ્વેત છત્ર ધરાવવામાં આવ્યું હતું અને વિજયપુત્ર અથવા પત્રાવલંબ તેની આગળ ચાલતું હતું તથા જયડંકા વાગી રહ્યો હતા. દેવસૂરિ અને હેમાચાર્ય પણ તે વેળાએ આવી પ્હોંચ્યા અને પેાતાના પ્રતિપક્ષીની સામી ગાદિયે બિરાજ્યા. સામસામા પક્ષવાળાઓના મતની નોંધ આગલે દિવસે લખી રાખવામાં આવી હતી તે નીચે પ્રમાણે સભામાં વાંચી સંભળાવવામાં આવીઃ— ર ૧ ઉન્નયન્ત અથવા રૈવતાચલ એટલે ગિરનાર. ૨. ઉ. ૨ દેવસૂરિ સં. ૧૧૩૪(સને ૧૦૭૮)માં જન્મ્યા, સં. ૧૧૫૨(સં. ૧૦૯૬)માં દીક્ષા લીધી, ૧૧૭૪(સને ૧૧૧૮)માં સૂરિની પદવી પામ્યા, અને સંવત્ ૧૨૨૬(સ. ૧૧૭૦) ના શ્રાવણ વદ્ધિમાં ગુરૂવારે નિર્વાણ પામ્યા. હેમાચાર્ય આ દેવસૂરિના શિષ્ય હતા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ ૨૨૧ કુમુદચંદ્રના એવા પક્ષ છે કે, કેવલી ત્રિકાલદર્શી છે, અને જે કૈવલ્ય “ અથવા મેાક્ષ પામવાના માર્ગ ઉપર છે, તેણે આહાર કરવા નહિ; જે માણસ “ વસ્ત્ર ધારણ કરે છે તે મેાક્ષ પામતા નથી; સ્ત્રિયા મેાક્ષ પામતી નથી.” tr “ દેવસૂરિ એમ કહે છે કે, કેવલીને આહાર કરવાના ખાધ નથી; અને જે માણસ વસ્ત્ર ધારણ કરે છે તે અને સ્ત્રિયા પણ મેક્ષ પામે છે.” (6 કુમુદચંદ્રની અર્ધી હાર તા થઈ ચૂકી; અને તેણે પેાતાનું મત કહી બતાવ્યું તેના જ સાધનવડે, તેના સામાવાળાઓએ ડહાપણથી રાણીમાતાને જે આશ્રય તેને હતા તે બંધ કરાવી દીધા. મયા દેવી પોતાના દેશીને જય થયલા જોવાને ઇચ્છતી હતી, તેણે આસપાસ ખેડેલાઓને સૂચના કરી રાખી હતી કે, કુમુદચંદ્રની જિત થાય તેમ કરવું; પણ આ વાત હેમાચાર્યના જાણુવામાં આવી એટલે તે જઇને તેને મળ્યા અને સમજાવ્યું કે દિગમ્બરને એવા અભિપ્રાય છે કે સ્ત્રીનાથી ધર્મ પાળવાનું કશું કામ થઈ શકે નહિ અને શ્વેતામ્બર તેા ખરેખરા એ મતના સામા છે. રાણીમાતાને આ પ્રમાણે સમજાવી એટલે મનુષ્યના આચરણથી અજ્ઞાન માણસ” જે દિગમ્બર તેને આશ્રય આપતી બંધ પડી. સામા પક્ષના વિદ્વાનેએ પોતાના વાદ ચલાવતાં પ્રારંભમાં રાજાની અને ચાલુકય વંશની સ્તુતિ કરી, પછી તે પાતપાતાના મતને વિવાદ ચલાવવા લાગ્યા. કુમુદચંદ્રનું ભાષણ ટુંકું અને કબૂતરના જેવી લથડતી ભાષામાં થયું; પણ દેવસૂરિની ભાષણ કરવાની છટા તા, જાણે જગતના પ્રલયની વેળાએ ભયંકર પવનના ઝપાટા સમુદ્રનાં મેાાંને ઉછાળી નાંખતા હાય એવી ચાલવા લાગી. પછી કર્ણાટ દેશના સાધુને તરત જ માન્ય કરવું પડયું કે હું. ઢવાચાર્યથી હાસ્યો. પછી અપશકુનિયાળ બારણે થઈને હાર પામેલા વિદ્વાનને તત્કાળ નગરપાર કહ્યો; આણીમગ સિદ્ધરાજે શ્વેતામ્બરના રક્ષકનાં વખાણુ કહ્યાં અને તેને પોતાની આંગળિયે વળગાડીને સાજન સહિત મહાવીરના દેરાસરમાં પૂજા કરવાને લઈ ગયા. તે વેળાએ છત્ર, ચામર અને આતાગિરિ (સૂરજમુખી) જે રાજચિહ્ન તે આગળ ચાલ્યાં, વાદિત્ર ૧ આવાં દ્વાર વિષેના વ્હેમ બીજા દેશામાં પશુ હતેાઃ “નગરના જે અપશકુ“નિયાળ દરવાજામાંથી માત્ર, કુર્મી, ફાંચિયા અને ત્રાસદાયક વલે થયેલી હાય “એવા જ જઈ શકે, અને જેમાં થઈને પવિત્ર અને નિર્મળ હેાય તે જઈ શકે નહિ એવા દરવાજા સાથે ટ્યુટાર્ક જિજ્ઞાસુ અને હરકાઈ વાત સારી યા નરસી સાંભળી લેવા “જાણવાની તલપવાળા લેાકાના કાનને સરખાવે છે. એ સરખામણી ભાગ્યે જ બંધ “ખેસતી દેખાય.” એવું જેરમી ઢેલર હે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ રાસમાળા વાગવા લાગ્યાં, અને યુદ્ધ સમયના શંખના વિજયનાદ થવા લાગ્યા. રાજાએ પણ સૂરત ચાલાગામ અને પરાંતીજ તથા દહેગામની વચ્ચેનાં ખીર્ઝા અગિયાર ગામ આપ્યાં. સૂરિયે ઘણી વાર આનાકાની કરી પણ છેવટે તેને લેવાં પડ્યાં. આ સમયે જૈન લેાકેામાં માંઢામાંહે ધણા ઝઘડા ચાલતા હતા, તા પણ જા ધર્મ વિષે પરિપૂર્ણ વિચાર જણાવવાને આ સમય તેઓને યાગ્ય લાગેલા જણાય છે. ક્હે છે કે, સિદ્ધરાજ સર્વ દેશમાંથી જૂદા જૂદા ધર્મોચાર્યોને માલાવી તેઓને પૂછતા કે, સારામાં સારા દેવ ક્રિયા ? સારામાં સારૂં શાસ્ત્ર કિયું? અથવા નાનનેા ભંડાર ક્રિયા? અને પાળી શકાય એવા સારામાં સારા ધર્મ ક્રિયા? પણ સર્વે પાતપેાતાના મતનાં વખાણ કરતા, અને અન્ય મતની નિંદા કરતા, તેથી તેના મનમાં ઢચુપચુ થતું અને તે ડાલતું જ રહેતું. છેવટે તેને વધારે ખાતરીપૂર્વક પ્રત્યુત્તર હેમાચાર્ય પાસેથી મળ્યું. આ સાધુએ રાજાને આ એક વાત કહી: “એક પુરૂષને તેની સિયે વશીકરણ કરવાને માટે કાંઈક પાયું તેથી તે બળદિયા થઈ ગયા. પૂહુ એક સમયે ચરતાં ચરતાં ભાગજોગે એક ઔષધિ તેના ચરવામાં આવી, તેમાં દુર્ગીના પ્રતાપથી મનુષ્યત્વ આણુવાની શક્તિ હતી તેથી તે પાછા પોતાની પ્રથમની સ્થિતિમાં આવી ગયા. હવે પેલા બળદે ઔષધિનાં પાંદડાં ખાધાં તેના ગુણુની તેને ખબર નહતી તેા પણ તેના પરિણામ સુખભરેલા થયા; તેમ આ કળિયુગમાં મનુષ્ય ધર્માચરણ પાળે તે તેઐના મહિમાથી અજ્ઞાન છતાં પણ તેને મેક્ષ મળે એ વાત નક્કી છે.” કાઈના ધર્મને બાધ નહિ કરવાની જે સિદ્ધરાજની રાજનીતિ તેને અનુસરતું પ્રમાણ મેળવવાની આતુરતાને લીધે આવું પ્રત્યુત્તર મળવાથી તેણે કદાપિ વધારે પ્રસન્નતા જણાવી હરશે. અહિલવાડની સ્થાપના થઈ ત્યારથી તે તેને નાશ થયા ત્યાં સુધી શિવના અને જૈન તીર્થંકરના ધમઁ સંગાથે ચાલ્યા આવ્યા છે એમાં ઘેાડેા જ શક છે. તેમાં કાઈ વેળા એકનું પરિખલ ચાલતું તેા કાઈ બીજી વેળા ખીનનું ચાલતું. સામેશ્વર મહાદેવની તેણે યાત્રા કરી છે. તેથી અને શ્રીસ્થળના દેરાના તેણે જીર્ણોદ્ધાર કહ્યો છે તે ઉપરથી જણાય છે કે સિદ્ધરાજ શિવના જૂના ધર્મ માનતા હતા, પણ એના સંબંધી જે જે વાતેા ચાલે છે તે ઉપરથી દાસી આવે છે કે તે ધર્માંધ ન હતા. પણ એથી ઉલટું વળી, પ્રબંધ ચિંતામણિના કર્તા એક વાત કહે છે કે, “સિદ્ધરાજ તે દિવસથી, ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ સિહારાજ ૨૨૩ “ભવનાં પુણ્ય પાપનાં ફળ મળે છે એવું માનવા લાગે.” આ ઉપરથી આપણને જણાય છે કે, હિન્દુ ધર્મને આ મુખ્ય અભિપ્રાય છતાં રાજાને કેાઈ વેળાએ પણ એથી ઉલટો અભિપ્રાય હશે ખરે. સિંહપુર અથવા સિહોર શહર મૂળરાજ સોલંકિયે ઔદિચ્ય બ્રાહ્મને દાનમાં આપ્યું હતું તે વિષે આગળ લખવામાં આવ્યું છે. આ દાનને સિદ્ધરાજે નવો લેખ કરી આપ્યો અને વાલાક દેશ તથા ભાલમાં એક સો: ગામ બ્રાહ્મણને દાનમાં દીધાં. ત્યાર પછી કેટલેક દિવસે બ્રાહ્મણને સિહેર અને તેની આજુબાજુનો પ્રદેશ ઘણું જંગલી જનાવલિના ભટકવાથી ભયંકર લાગ્યો અને જે છેક હવણાં સુધી પણ તે જ ચાલ્યા આવ્યો હતો તે છોડીને ગુજરાતમાં આવી વસવાની સિદ્ધરાજ પાસે તેઓએ આઝા માગી. તેણે તેઓને તે પ્રમાણે આજ્ઞા આપીને સાભ્રમતીને કિનારે આસાવલી કરીને ગામ છે તે આપ્યું, અને સિહેરથી દાણું લાવે તે ઉપર લેવાતી જકાત બંધ કરી. જૈન ગ્રંથકર્તા લખે છે કે, સિદ્ધરાજના દરબારમાં યવનોના કારભારિયે આવ્યા હતા ત્યારે તેમણે એક ચમત્કારી ખેલ કરી બતાવ્યો હતો. તેમાં ૧૧૦૬ ગામના લેબ કરી આપે.” એમ એમ કહે છે. ૨ વ્યાયામ્બી. ૩યાશ્રયમાં લખ્યા પ્રમાણે છાજે કાનો માર્ગ બંધાવ્યો. સિવારમાં રૂદ્રમહાલય એટલે કમાલ કરાવ્યો અને જૈન દેરાસર (ચત્ય પણ બંધાવ્યું. પગે ચાલી મેયરની યાત્રાએ ગમે ત્યાં મહાદેવનું ધ્યાન ધરીને બેઠે એટલે શિવ દર્શન આખ્યાં ને સુવર્ણસિદ્ધિ આપી તયા સિવ એવું ૫૬ આઇ. તેણે તેના પુત્રની યાયના વિન કરી ત્યારે તેમણે એને એમ કહ્યું કે “તારે ભત્રિને કુમારપાળ તારો કમાનુચાથી થશે. ત્યાર પછી તે ગિરનાર ગોવિભીષ, કલ્પજીવી છે એટલે કે એક કલ્પ સુધી તે રાજ્ય કરે એમ છે. હનુમાન, પશુરામ દેવ, કથામા, ર ષિ , માંકડેય આહિ પs કપછવી કહેવાય છે. આમ હોવાથી વિશીષ, તેને માર્ગમાં મળે તે પs ગિરનાર સાથે ગયો એમ હેમાચાર્ય જ છે. પ્રબંધ ચિતામણિમાં લખ્યું છે કે આ સ્થાને લખ્યા પ્રમાણે તે પ્રધાને પિતાનો પ્રતાપ જણાય એટલા માટે વેષ ધારિયાને બોલાવી પોતાનું રહસ્ય સમજાવી તે પ્રમાણે નાટક ભજવી બતાવવા સૂચવ્યું. પછી ઇન્દ્રસભા જે ઠાઠ કરીને સિદ્ધરાજ એવા બેઠે. તેણે કચ્છ પ્રધાનને પણુ જેવા બેલાવ્યા હતા. ખેલ ભજવી બતાવવાનો પ્રારંભ થયો તેમાં ઘણે વાયુ વાયા પછી સુવર્ણની કાન્તિવાળા મસ્તક ઉપર સુવર્ણની ઈટો ધારણ કરેલી એવા બે રાક્ષસ પ્રવેશ કરીને સિદ્ધરાજને પગે સેનાની ઈટો મૂકી દંડવત પ્રણામ કરી હાથ જોડી બોલ્યા કે લંકાના રાજા વિભીષણ પાસેથી અમે આવ્યા . તેઓએ, દેવપૂજન કરયા પછી પોતાને રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ રાસમાળા લંકાના રાજા વિભીષણના દૈત્ય કારભારિયા, સાલંકી વંશના શૃંગાર જે સિહરાજ તેને કહેવા લાગ્યા કે, તમે તે। રામના અવતાર છે. તેથી અમારા સ્વામી છે. આવે પ્રસંગ જોઈને ચવન કારભારિયા ડર ખાઈ ગયા, તેમને પછી યાગ્ય શિરપાવ આપીને તેમની યેાગ્યતા વધારી. જેસલમેરના ઇતિહાસમાં લખ્યું છે કે ત્યાંતેા રાજા લાંઝા બિજિરાય ગાદિયે બેઠા તેની અગાઉ સિદ્ધરાજ સેાલંકીની કુંવરી તેને દીધી હતી, તેનું લગ્ન થતી વેળાએ કન્યાની માએ વને કપાળે રાજતિલક કર્યું, તે સમયે તેણે આશીર્વાદ દીધા. “મારા પુત્ર! અમારી અને જે રાજાની સત્તા ખળવાન થતી જાય છે તેની વચ્ચેની સીમા જે ઉત્તર તેનેા તું પ્રતિહાર થજે.” આ બધા બનાવામાં માત્ર લાઝા બિજિરાયતા પિતા દુસાજ ગાદિયે જ્યાભિષેક કરનાર શ્રીરામચંદ્રજીનું ધ્યાન ધર્યું એટલે તેમણે જ્ઞાનદૃષ્ટિએ એમ જણાવ્યું કે, અમે તા ચાલુકયકલાપ શ્રીસિદ્ધરાજ રૂપે અવતાર ધારણ કર્યેા છે. આ ઉપરથી તેમણે આપની પાસે અમને મેાકલી એવી વિનંતિ કરી છે કે, આપનાં દર્શન માટે આજ્ઞા થાય તે હું સેવામાં હાજર થઈ નઉં, અથવા એમ નહિ તો, પ્રભુ મારા ઉપર કૃપા કરી અહિં આવી અને દર્શન આપે. ત્યારે સિદ્ધરાજે જરા વિચારી કહ્યું: “અ“મારી સાઇએ અમને જ્યારે આનંદની લ્હેર આવશે ત્યારે અમે ત્યાં આવી દરોન આપીશું.” ” એમ કહી પ્રસાદીમાં, પાતાના ગળામાં રેલા એકવલી હાર તેમને આપ્યા. એટલે તે લઇને વિદાય થતાં વ્હેવા લાગ્યા કે કોઈ પ્રસંગે અમારા ખપ પડે તે વેળાએ અમને સંભારશે તે અમે આપની સેવામાં હાજર થઈ જઇશું. એમ કહી ગયા. આ ચમત્કાર જોઈ શ્લેષ્ઠ પ્રધાના તાદિગ્મૂઢ બની ગયા અને પોતાના સ્વામીને માટે જે સિદ્ધરાજ ભણીથી પ્રસાદી (પેાષાક) મળી તે લઇને રવાને થઈ ગયા. હ્રયાશ્રયમાં કહ્યું છે કે, “સિદ્ધાજ પગે ચાલીને ઉજયંત અથવા રૈવતાચલ, થવા ગિરનાર લંકાધીશ વિભીષણ સહિત ગયા, ત્યાં નેમીનાથની પૂજા કરી, પછી વિભીષણને રત્ન આપી પતે તે જ રીતે (પગે ચાલીને) શત્રુંજય ગયા. ત્યાં ઋષભદેવની પૂજા કરી નીચે આવ્યો, તે બ્રાહ્મણેાને દક્ષિણાદિ આપ્યાં. તેમને સિંહપુર એટલે સિહાર ગામ સ્થાપી આપ્યું તથા તેના ગુજરાન માટે બીજાં પણ ગામ આપ્યાં. પછી અણહિલપુર આવી સહસ્રલિંગ સરોવર બંધાવી પૂરું કર્યું. તેને કાંઠે ૧૦૮ શિવાલય તથા શક્તિનાં દેવાલય, શત્રશાલા, માં વગેરે કરાવ્યાં, અને દૃશ અવતારની પ્રતિસહિત દશાવતારી કરાવી. મા ૧ કીર્તિકૌમુદીમાં કહેવું છે કે શાકંભરીના રાજા અર્ણોરાજ સાથેની લડાઈ પછી સિદ્ધરાજે પેાતાની કુંવરી અર્ણોરાજને આપી. પણ આ ભૂલ હોય એમ જણાય છે, કારણ કે, અર્ણોરાજની વ્હેર દેવલદેવી નામે કુમારપાળની વ્હેન પરણાવી હતી. એ નૃત્તાન્ત ચતુર્તિથતિ પ્રબંધમાં વિસ્તારથી છે. સિદ્ધરાજને જો કુંવરી હાય તા તે લાંગા અજચરાવને આપી હોય એવા સંભવ છે. (જીવા ગૂજરાતી ચતુર્વિતિપ્રબંધ પૃ. ૮૯) ૨. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ ૨૨૧ એડા તે બનાવનું જ વર્ષ નોંધેલું છે; એ બનાવ, સંવત્ ૧૧૦૦ અથવા ૪૦ સ૦ ૧૦૪૪ માં એટલે સિદ્ધરાજ ગાદિયે ખેડે તેની અગાઉ પચાસ વર્ષ ઉપર બનેલા લખ્યું છે. અને જ્યારે મિજિરાયઃ તેના બાપની વૃદ્ધાવસ્થામાં જન્મ્યા હતા એવું લખ્યું છે ત્યારે આ સર્વે બનાવ એક જ સમયમાં બન્યા હશે એવું આપણે માન્ય કરવું જોઇયે. ૧ નીચેની મારી ટીપ પ્રમાણે દુસાજ ગાદિયે બેઠા સંવત ૧૧૫૫( ઈ. સ. ૧૦૯૯)માં અને સિદ્ધરાજ ગાદિયે બેઠા ઈ. સ. ૧૦૯૪ માં, એટલે એ બે સમકાલીન ગણી શકાય, પણ મિ. ફાર્બસને દુસાજની ગાદીના સાલસંવત ૧૧૦૦ (ઈ. સ. ૧૦૪૪) ગણિયે તા ૫૫ વર્ષના ફેર આવે છે. શ્રી આદિનાશયણથી ૫૪ મા શ્રી કૃષ્ણચંદ્ર થયા. અને ૧૩૫મા દેવેન્દ્ર થયા, તેમના ત્રીજા પુત્ર નરપત એ કચ્છના જાડેનના પૂર્વજ, અને ચેાથા પુત્ર ભૂપત એ હવણાંના જેસલમેરના પૂર્વજ થયા; તેમાં ભાટી નામે એક કુંવરે લાહારમાં સ્થાપના કરી અને પરાક્રમી હતાં એના નામથી ભાટી અથવા ભટ્ટી રજપૂત કહેવાયા. પછી કેટલીક પેઢિયે રાવ તણુંજી થયા. તેણે સંવત ૮૮૭ માં તણેાટના કાટ ખાંધી ત્યાં રાજધાની કરી. તેના વંશમાં મહારાવલ શ્રીસિદ્ધ દેવરાજજી થયા. એણે જૂદા જૂદા નવગઢ જિત્યા તેથી “નવગઢનરેશ” હેવાયા. તાટના શેઠ જશકણને ધારાનગરના રાજાએ કેદ કરી તેનું અપમાન કર્યું તેથી દેવરાજજી સૈન્ય લઈ ધારા ઉપર ચડ્યા અને તે લૂટયું; ત્યાંથી પાછા વળતાં રસ્તામાં લુફ્તે આવ્યા અને તે શહર રાજન જશભાન પાસેથી નિતી લીધું. વળી એણે સં. ૯૦૯ ના માય શુદ્ધિ ૫ સેામવારે પુષ્ય નક્ષત્રે પેાતાના નામ ઉપરથી દેવગઢ અથવા દેવરાવળ બાંધ્યું. ત્યાર પછી સંઘજી સંવત્ ૧૦૩૦માં થયા, તેના પછી વાધુજી સં. ૧૧૧૩ માં થયા, તેના પછી મહારાવળ શ્રી ક્રુસાજ સં. ૧૧૫૫ માં થયા. એ દુસાજને જેસલજી નામે એક કુંવર થયેા. ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં સેવાડના રાણાવત કુટુંખમાંથી એક રાણી પરણ્યા, તેને લાઝા બિજયાવ નામે કુંવર થયા તે ન્હાના હતા છતાં પણુ રાજ્યના ભાયાતા અને મુસિયાએ મળીને તેને ઉદ્ભવાની ગાટ્ટિયે એસાચો (સં. ૧૧૭૯). હેટા કુંવર જેસલને ગાદ મળી નહિ એટલે તે રીસાઈને સિન્ધમાં નગર ઢંઢે. શાહમુનિ ગૌરીને આશરે જઈને રહ્યો. સિદ્ધરાજની કુંવરીથી લાંગા અજયરાવને ભાજદેવ નામના કુંવર થયા તેની આસપાસ ૫૦૦ સાલંકિયાની ચેાકી રહેતી હતી. પ્રથમ તા જેસલ કુદ્રવાની ગાદી લેવામાં ફાવ્યા નહિ પણ પાછળથી ઢડ્ડાનું લશ્કર પાટણ ઉપર ચડાવી લઈ જવાની યુક્તિ કરવાથી ભાજદેવની ચેાકીના સાલુંકિયા ત્યાં મદદ માટે જશે એવી ધારણા કરી. મુસલમાનોના આશ્રય લઇને જેસલે લુદ્રવાને ઘેરો ઘાલ્યા અને લડાઈ થઈ તેમાં ભાજદેવ કામ આવ્યા. એટલે તેણે લુદ્રવાથી પેાતાના સરસામાન લઈ જવાની ત્યાંની માને બે દિવસની છૂટ આપી. ત્રીજે દિવસે સુસલમાન સરદાર કીમખાન(સત્તુનખાન)ના લશ્કરને યુકેના તૂટવા દીધું. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ રાસમાળા લખ્યું છે, કારણ સિદ્ધરાજ રાજ્ય કરતા હતા તેવામાં મુસલમાનેએ ગૂજરાત ઉપર ચડાઈ કરવાનો પ્રયત્ન કર્યો નથી એમ છે ખરું, તો પણ તેના દરબારમાં તેઓ પાસે પ્રતિનિધિ મોકલી શકે એટલી તેઓની સત્તા વધી હતી; તેમ જ, અણહિલવાડની રાણિયે, તેઓને અટકાવ કરવા ઉત્તરમાં જેસલમેરનું ભાટી સંસ્થાન વધારવાની આતુરતા બતાવી હતી તેને માટે કાંઈ પણ કારણ હોવું જોઈયે તે તે જ હતું. ફેરિસ્તાએ લખ્યું છે કે, ત્રીજે સુલતાન મસાઉદ જેણે ઈ. સ. ૧૦૮૮ થી ૧૧૧૮ સુધી રાજ્ય કર્યું, તેના વારામાં હાજિબ તવાન તુગીન કરીને તેને સરદાર અને લાહેરનો સરસ હતું, તે ગંગા નદીની પાર લશ્કર લઈને ગયે હતું, અને મહેટા મહમૂદ વિના કઈ પણ મુસલમાને જિત મેળવેલી નહિ એટલા આદ્ય પ્રદેશ સુધી જય મેળવતે ચાલ્યો હતે, તથા ઘણું ધનવાન નગર અને દેવાલયોમાંથી ધન લુંટીને જયેત્સવ કરતે લાહોર પાછો આવ્યો હતે. ગજનીના રાજવંશિયોને ઘણે ખરે પ્રાન્ત ઇરાણું અને તુરાણમાંથી લઈ લેવામાં આવ્યું હતું ત્યારથી આ વેળામાં લાહેર તે રાજ્યનું ઘણું ખરું રાજધાનીનું શહર થઈ પડ્યું હતું અને તેઓ ત્યાં આવી વસ્યા હતા. સન ૧૧૧૮ માં, લાહોર મહંમદ ભિલીમના તાબામાં હતું. તેને સુલતાન આર્સલામે એ શહરને કબજે આપ્યો હતો અને તે બાદશાહ મરી ગયો તો પણ તેના ભાઈ બહેરામની સામે થઈને પોતે તે શહર રાખી રહ્યો હતો, તથાપિ બહેરામે તેને કબજે કરી લીધો. પણ પછીથી તેને રાજ્ય પાછું સોંપીને તે ગજની ગયે; મહંમદ લિલીમે શિવાલિકના પ્રાન્તમાં નાગર કિલે મજબૂત કરીને, પગાર આપી ફેજ રાખી, હિન્દુસ્થાનના બીજા રાજાઓનાં રાજ્યનો નાશ કરવા માંડ્યો. તેને જય થતો ગયો તેથી તખ્ત લેવાની તેને આશા થઈ, પણ સુલતાન બહેરામે તેને સુલતાનની લડાઈમાં મળીને બંડ બેસારી દીધું. સિદ્ધરાજે પોતાનાં હથિયારના બળવડે માળવા તાબે કરી લીધું, ત્યાર પછી તે દેશની તેણે ઘણું ભેટો લીધી, તે સંબંધી મેરૂતુંગે કેટલીએક વાતે લખી છે. એક વાર સિદ્ધરાજ માળવે જાતે હતા તેવામાં, તેને એક મુખ્ય રથ હતો તે ઘણે જ ભારે હતો તેથી પહાડી રસ્તામાંથી લઈ જઈ શકાય એમ સેરઠે-ગેરી શાહબુદ્ધિન, ભિડિયા રાવણ ભેજ નામ ઉમર રખલીને, બારસે નવ (૧૨૦૯gઢપુર. આ ઠેકાણેથી પૂર્વ દિશાએ સુમારે ચાર ગાઉને છેટે ગેરહરા ઉપર જેસલમેર વસાવ્યું કે સંવત્ ૧૨૧૨ ના શ્રાવણ શુદિ ૧૨ રવિવારે તેરણ બાંધ્યું. (જેસલમેરના ઈતિહાસ ઉપરથી). ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ ૨૨૭ ન હતું માટે વારાહી નામનું એક ગામ વાટમાં આવ્યું ત્યાં મૂકો. પછી તે ગામના મુખ્ય માણસે હતા તેમાંથી કોઈ પણ રાજરથ સરખી ભારે જવાબદારીની વસ્તુ પિતાને ઘેર રાખી શકવાને કબૂલ થયું નહિ, એટલે એકેક કડકે બરાબર સાચવી શકાય એટલા માટે તેના કટકા કરીને પોતપોતાને ઘેર લઈ ગયા. સિદ્ધરાજ પાછો વળ્યો ત્યારે રાજરથ લઈ જવાને મંગાવ્યો તે ઉપર પ્રમાણે સમાચાર તેના જાણવામાં આવ્યા એટલે પોતાના રથનો નાશ થયો તેના બદલામાં તે લોકોને બુચ અથવા વારાહીના અબુધ એવું માત્ર ઉપનામ કહીને પોતાને ક્રોધ જણાવ્યું. તેમનું આ ઉપનામ, પછીથી ઘણા દિવસ સુધી ચાલતું રહ્યું હતું. એક બીજે સમયે, માળવેથી પાછાં આવતાં, સિદ્ધરાજે અણહિલવાડની પાસે ઊંઝા નામનું ગામ છે ત્યાં મેલાણું કર્યું. મેરૂતુંગ લખે છે કે, તે ગામના મુખીની અવટંક અને સિદ્ધરાજના મામાની અવટંક એક હતી; મયગુલદેવીનું લગ્ન થયું તે પહેલાં તેને ઉંઝાના મુખી હીમાળાના ઘરમાં રક્ષણ મળ્યું હતું એવી દંતકથા હજી સુધી ત્યાં ચાલે છે તે ઉપરથી મેરૂતુંગના લખા. ણને આધાર મળે છે. આ ગામ સિદ્ધરાજના વારામાં ગુજરાતમાં જેવું ઘણું જ આબાદ હતું તેવું જ આજે પણ છે. અને ખેતીવાડી કરવામાં આવેવાન એવા કૅડવા કણબીની જ્ઞાતિનું તે મુખ્ય સ્થાન છે. રાત્રિની વેળાએ ગામડિયાઓ ત્યાંની પ્રસિદ્ધ જગ્યાએ એકઠા મળ્યા હતા તેમાં સિદ્ધરાજ, મહારાષ્ટ્રથી સેમિનાથની યાત્રા કરવાને આવેલા એક યાત્રાઉનો વેશ લઈને ભળી ગયો. તેવામાં તેના સગુણનાં, તેની વિદ્યા વિષેની પ્રીતિનાં, તેના ચાકરેની સાથે માયાળુપણુથી વર્તવાની ચાલનાં, અને સારી ચાલાકીથી રાજ્યનું રક્ષણ કરવા વિષેનાં વખાણ થતાં તેણે સાંભળ્યાં. ઊંઝાના ગામડિયાઓને પિતાના રાજ સંબંધી માત્ર એક જ ખામી જણાઈ તે વિષે તેઓ કહેવા લાગ્યા કે “આપણું રાજાની પછવાડે ગાદિયે બેસવાને કુંવર નથી એટલા આપણે અભાગિયા “છિયે.” બીજે દિવસે સવારમાં, ગામના મુખ્ય મુખ્ય લેકે પિતાના રાજાની ભેટ લેવા માટે રાજતંબુ આગળ ગયા; પણ રાજાને આવવાને વાર હતી તેથી દરબારના કારભારિયાએ મના કરી છતાં પણ પાસે પાથરેલી રાજગાદીને મર્તબો નહિ સાચવતાં તેઓ સુંવાળી ગાદિ ઉપર, પિતાને ઘેર બેસે એવી રીતે બેસી ગયા. પણ કઈ ઉંચી પદવિના રજપૂતમાં સાદાઈ હોય અથવા તેવી સાદાઈ તે બતાવે તે કરતાં સિદ્ધરાજમાં વધારે સાદાઈને ગુણ ઈશ્વરે મૂક્યો હતો, અને વળી આગલી રાત્રે જે વાત બની હતી તેથી કરીને હમેશાંના કરતાં તે વધારે ઝીણો સભ્યાચાર બતાવે એમ નહતું, તેટલા માટે તે લેકેને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ રાસમાળા જ્યાં બેઠા હતા ત્યાં બેસી રહેવા દીધા અને મર્યાદાને આ અચરજ ઉપજાવે એવો ભંગ થયે તેથી ચોપદાર ઇત્યાદિને ઘણું વિસ્મય લાગ્યું. એક બીજા સમયને વિષે સિદ્ધરાજ માળવેથી પાછા આવતો હતો ત્યારે કોઈનાથી સામા થઈ લડી શકાય નહિ” એવા ભીલના ટેળાએ તેને રસ્તામાં અટકાવ્યું. તે સમયે તેને પ્રધાન સાંતુ ગુજરાતથી સેના લઈને તેમની સામે આવ્યો અને પિતાના રાજાને માટે રસ્તે કરાવી આપ્યો. ગુજરાતના આ મહાન રાજા વિષે તેને વધારે વૃત્તાંત લખવા અમારી પાસે બીજા સાધન નથી એટલે તેનાં વર્ણન લખનારનાં સ્વસ્તિવાથન માત્ર અત્રે ઉતારી લઈએ છિયે. गाथा-सो जयउ कूऽच्छरडो तिहुयण, मज्ज्ञम्मि जेसल नरिन्दो,' छितूण रायंवस, इक छत्तं कयं जेण. १ “ત્રણે લોકમા શુરવીર રાજાઓમાં મુખ્ય, અને જેણે સર્વે રાજવંશિને નાશ કરીને, એકછત્ર નીચે આખું જગત આણું દીધું એવા જય“સિંહ નરેન્દ્ર જય થાઓ.” महालयो महायात्रा, महास्थानं, महासरः । यत् कृतं सिद्धराजेन 'क्रियते तन्न केनचित् ॥ મહેટી મહેલાત, મહાયાત્રા, મહટાં સ્થાન, મહટાં જળાશય સિદ્ધ“રાજે કયાં. તેની બરાબરીનાં બીજા કોઈયે કયાં નથી.” मात्रयाप्यधिकं किंचिन्न सहन्ते जिगीषवः । इतीव त्वं धरानाथ धारानाथमपाकृथाः॥ તે યશેલભી એવો કે, પિતાને બરાબરિયે માત્ર એક કાનાએ કરીને વધારે ચડિયાત હત માટે ધરાનાથે (પૃથ્વીપતિએ) એટલે સિદ્ધરાજે ધારાનાથને (માળવાની રાજધાની ધારાનગર છે તેના રાજાને) નાશ કર્યો.” मानं मुञ्च सरस्वति त्रिपथगे सौभाग्यभंगी त्यज, रे कालिंदि तवाफला कुटिळता रेवे रकस्त्यज्यताम् । श्रीसिदेशकृपाणपाटितरिपुस्कंधोच्छलच्छोणित स्रोतोजातनदी नवीनवनिता रक्तांबुर्वितते ॥ १ स जयतु कुटोच्छेदकः त्रिभुवनमध्ये जयसिंहनरेन्द्रः। छित्वा राजवंशं छत्रं कृतं येन एकच्छत्रं राज्यं॥ રાણા તાતુ : આ પાઠ પણ છે તેને અર્થ એ છે કે સિહશજ પ્રમાણે પૃથ્વીમાં બીજું કોણ કરશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ ૨૨૯ ઓ! સરસ્વતિ, તું માન મૂક; ઓ ! ગંગા! તું તારા સૌભાગ્યપણને “ગર્વ તજી દે ! યમુના ! તારી કુટિલતા નિષ્ફળ છે; એ રેવા ! તું તારે “વેગ તજી દે, કેમકે શ્રી સિદ્ધરાજે પોતાની તરવાર વતે શત્રુઓને છેદ કર્યો “છે તેના લોહીથી ઉત્પન્ન થયેલી નવીન વનિતા રૂપી નદી સમુદ્રને પ્રિયકર “થઈ પડી છે.” સિદ્ધરાજના શરીરના રંગ અને ઘાટ વિષે કૃષ્ણજી નીચે પ્રમાણે લખે છે – તે ગૌર વર્ણન હતું, તે શરીરે દુબળા હતિ પણ આકાર સારે હવે, “કાંડા સુધી તેના હાથના પહોંચા કાળા હતા.” તેની વર્તણુંક વિષે મેરૂતુંગ ફહે છે કે –“તે સર્વે સદ્ગણને ભંડાર હતા, જેવો યુદ્ધમાં તે મહાન હતું તેવો જ દયાના કામમાં પણ મહાન હતો; સેવકને તે કલ્પવૃક્ષ સમાન હતો.” તેને ઉદાર હસ્ત સર્વેને વિષે મોકળો હત; તેના સંબંધિયે વિષે તે મેઘની પેઠે વરસત; અને રણસંગ્રામમાં તે સિંહના જે હતે.” તથાપિ એ જ ગ્રંથકર્તા એના વિષયાસક્તપણાને માટે એને દોષ દે છે, અને પવિત્ર બ્રાહ્મણ જાતની સ્ત્રિયા સાથે એનાં કામચરિત્ર વિષે લખતાં હિન્દુ વૃત્તાન્તમાં એને ધિક્કાર કર્યો છે. ધર્મ સંબંધી વિષયમાં તેનું અપક્ષપાતપણું હતું તે વિષે તે આગળ લખવામાં આવ્યું છે. તે સારા સ્વભાવન હોય એમ જણાય છે, અને તેની ખાનગી વેળા પણ આળસમાં કુહાડતે નહિ તેમ જ રાત્રિની વેળાએ વેષ બદલીને નગરચર્ચા જોવાની અને નાટકશાળામાં અથવા સાંસારિક ગંમતમાં ગુપ્ત રૂપે જવા સંબંધીની તેની વાતે કહેવામાં આવી છે. તેનામાં કીતિને લેભ મુખ્ય હતું. તે સંપાદન કરવાને તેણે યુદ્ધમાં સ્તુતિપાત્ર પરાક્રમ કરીને પ્રયત્ન કર્યો એ ઉપરથી માત્ર સિદ્ધ થાય છે એટલું જ નહિ, પણ વળી કવિના ઉપર તેને પ્રેમ, અને પિતાના કુળનું રક્ષણ કરવાની અથવા તેમ જે બની શકે નહિ તે તેનું પિતાનું જ સંભારણું રાખવાની તેની ઉત્કંઠા ઉપરથી પણ સિદ્ધ થાય છે. કૃષ્ણજી લખે છે કે, “એક પણ પુત્ર થવાની તેના મનમાં ઘણી ઈચ્છા હતી; અને મહાકવિની તે ઘણું ઉત્કંઠા રાખતે, પણ તેની એકે આશા પૂર્ણ થઈ નહિ “તથાપિ પિતાના વંશનો ઈતિહાસ તેણે લખાવ્યો.” અને પિતાનું નામ અંધારામાં રહી જાય નહિ એ જ તેની ઈચ્છા હતી તેથી તેણે ગૂજરાત અને સેરડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ રાસમાળા ઉપર ઉદારતાને હાથ રાખી ભવ્ય દેવાલય, અને સરોવર બંધાવ્યાં, તે એવાં કે તેઓનાં ખંડેર હજી લગી પણ હૈયાત રહીને સાદા મનુષ્યોને આશ્ચર્ય ઉપજાવે છે અને પ્રાચીન ઈતિહાસના અભ્યાસિને વિસ્મય પમાડે છે. સિદ્ધરાજની વર્તણુંકમાં ગમે તે ખાંપણ હેય, તથાપિ એકંદરે તે હિન્દુ રાજાઓમાં ઊંચી પદવિને યોગ્ય છે એમાં કંઈ સંદેહ છે જ નહિ; તે શરવીર, વીર્યવાન, અને સાહસિક રાજા હતો, અને તેને ઈતિહાસ લખનારાએ તેને, “ગૂજરાત દેશને શૃંગાર અને ચાલુક્ય વંશને દીપક” કરીને લખ્યું છે તે ઘટિત જ લખ્યું છે. તેના રાજ્યના વિસ્તાર વિષે એકંદર આકારમાં સુમાર બાંધી શકાય છે, પણ ખાતરીપૂર્વક વિગતવાર ધારી શકાતું નથી. ખરા ગુજરાત દેશના રાજ્ય ઉપર તે વનરાજના વારસ તરીકે બેઠે તે પ્રમાણે તેટલો દેશ તેણે મજબૂતાઈથી હાથ કરી રાખ્યો હતો, અને તેની આસપાસ કિલ્લાની બહાર આવી રહી હતી; તે કિલ્લાએ કાંઈ ઘેડા વિસ્તારના કે બળના નહિ હતા. અચળગઢ અને ચંદ્રાવતી તેના પરમાર આશ્રિતેના હાથમાં હતા, તે અણહિલવાડની ઉત્તર દિશાની સીમાના કિલ્લાઓ હતાઃ મઢેરા અને ઝીંઝુવાડા પશ્ચિમમાં હતા, અને ચાંપાનેર અને ડભોઈ પૂર્વમાં હતા. તે સાથે બીજા કિલ્લાઓ પણ હતા તે ઉપર સિદ્ધરાજની ધ્વજાઓ ફરકતી હતી, અને તેના કોટપાળો તેમાં વસતા હતા; પણ તેઓને હસ્તગત જે ફળદ્રુપ પ્રદેશ આવ્યું હતું તે વિજય પામતા સિંહ(જયસિંહ)ની માત્ર બડ હતી. મૂળરાજ અથવા પહેલા ભીમદેવના વારામાં તેઓના હાથમાં ૧ રાવ સાહેબ મહીપતરામ રૂપરામ નીલકંઠ સિદ્ધરાજ જયસિંહનાં કરેલાં જાહેર કામે નીચે પ્રમાણે વર્ણવે છે– ડાઈને કિલ્લો અને તેને ચાર ચાર માઈલને અંતરે ધર્માદા વીશીઓ, ૫ડવંજમાં કુંડ, ધોળકામાં માલવ્ય સવર, રૂઢ મહાલય, તથા દેરાં, રાણીની વાવ, સહસ્ત્રલિંગ સરેવર, સિહોરના ફુડ, સાયલાને કિલ્લે, દશ હજાર દેરાને દશાસહસ્ત્ર, વીરમગામનું મુન તલાવ, દાદરપર, વઢવાણ, અનંતપર, ને ચુબારીના ગઢે; સરસ્કાર તલાવ, ઝિંઝુવાડા, વીપર, ભદુલા, જેસીંગપર, ને થાનના ગઢે; કડેલા, ને સિહિજકપુરના મહેલો; દેદાદ્રને કીર્તિસ્થંભ, જેતપુર, અને અનંતપુરના કુંડે એ સર્વે સિદ્ધરાજે બનાવ્યાં છે. ૨. ઉ. ૨ લર્ડિ બેકન લખે છે કે, “છોકરાં વિનાનાં માણસેએ સારામાં સારાં કામ કરેલાં અને પાયા નાખેલા લેવામાં આવશે, તેનું કારણ એ છે કે જ્યારે તેઓના શરીરની પ્રતિમા બતાવવાને તેઓ ફળદ્રુપ થાય નહિ ત્યારે તેમના મનની પ્રતિમા બતલાવવાને તેઓ પ્રયત્ન કરે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ ૨૩૧ જેટલું રાજ્ય હતું તે કરતાં જયસિંહના વારામાં કાઈ પ્રકારે છું થયું ન હતું. તે ઉપરથી તેની ઉત્તર સીમા, આખુની પેલી પાર ઝાલેારની પડેાશ સુધી જઈ અડેલી અને તેમાં કચ્છ તે આવી ગયેલું હતું. આપણે જોયું કે સારઠ અને માળવામાં તેની આણ વર્તાઈ હતી, અને દક્ષિણમાં તેનું રાજ્ય ડેડ દક્ષિણ દેશમાં વિસ્તાર પામ્યું હતું અને મેરૂતુંગ હે છે કે કાલાપુરના રાજાને તેણે ભય ઉત્પન્ન કરાવ્યા હતા. કનેાજના રાજાઓ સાથે તેને ૧ મૂળરાજે લાખા ફુલાણીને મારવો ત્યાર પછી કચ્છ ચાલુય વંશમાં આવ્યું છે. વળી ભીમદેવના સમયમાં પણ તેમને તામે હતું એમ ભીમદેવનું એક તામ્રપર સંવત્ ૧૦૮૬ ના કાર્તિક શુદ્ધિ ૧૫ નું છે તે ઉપરથી જણાય છે. તેમાં જણાવેલું છે કે, કચ્છ મંડળ માંહેલા વણીસકમાંથી આવી રહેલા આચાર્ય મંગળ શિવના પુત્ર અજયપાળને મસૂરા ગામ આપ્યું છે, એ મસુરાનું હાલનું સ્થાન મુકરર થઈ શકતું નથી. તેમ જ સિદ્ધરાજનું રાજ્ય પણ કચ્છમાં હતું, તેનું પ્રમાણ ભદ્રેસર માંહેલા એક શિલાલેખથી મળી આવે છે. સદરહુ શિલાલેખ સન ૧૧૩૯(સંવત્ ૧૧૯૫ આષાઢ શુદ્ધિ ૧૦ રવે૭)ની મિતિના છે. તે લેખ ઉપરથી જણાય છે કે-દાદાક તે વખતે સિદ્ધરાજને પ્રધાન હતા અને કચ્છ ભદ્રેશ્વરમાં તે વખતે સ્થાનિક રાજ્યકર્તા મેાટા રાજન આસપાળના કુંવર કુમારપાળ હતા. કારણ કે એ ભાંગેલા શિલાલેખ જેની ૫-૬ લીટિયા વાંચી રાકાય તેવી છે, તે ઉપરથી એ લેખ રાજા આસપાળના કુંવર કુમારપાળે ખાધેલ કુમારપાળેશ્વરના નવા દેશમાં ને ઉડ્ડલેશ્વરનાં જૂનાં દેરામાં પૂન્ન કરવાના હક્ક ઔદીચ્ય બ્રાહ્મણાને લખી આપેલા જણાય છે. ૨. ઉ. ૨ શિલાર (શિલાહાર) અથવા કાલાપુરના મહામંડળેશ્વરા, કલ્યાણના સાલક્યાના વંશપરંપરાના મુખ્ય જમીનદાર હતા. રોયલ એશિયાટિક સેાસાઈટીના જર્નલના પુસ્તક. ૪ થાને પુ. ૪, ૩૩ મે, અને ટ્રાન્ઝાકશન્સ આફ ધી ખૉમ્બે લિટરરી સાસાઈટીના પુસ્તક ત્રીનને પૃ. ૩૯૪ મે નવી આવૃત્તિ પૃ. ૪૧૩. વળી જીવા રા. ગેા. ભું. દક્ષિણના પ્રાચીન ઇતિહાસ પૃ. ૧૬૧-૧૨૫. આ સમયે કાલ્હાપુરની પુન્હાલા શાખાના રાજા જો લાજ હતા. તે વંશની ટુંક હકિકત નીચે પ્રમાણે છે:— વિદ્યાધરના રાજા જિભૂતકેતુના પુત્ર જિભૂતવાહન જેણે શંખચુડ નાગને જીવ ઉગારચો હતા, તેના વંશજ શિલાર અથવા શિલાહાર નામના મહામંડળેશ્વર ડેવાયા; તેએ વળી તગરપુરવરાધીશ્વર પણ દેવાતા હતા. શિાદ્દારાન્દ્વયંશોઙયં તારેશ્વરભૂતૃતર્। આ શિલાહારોના ત્રણ વંશ થયા છે, તેમાં ત્રીન વંશના રાજાએ કાલ્હાપુર, મિરન કર્તાદ ઉપર રાજ્ય ચલાવતા હતા. પછી તેમણે કેટલેક કાળે દક્ષિણ કાંકણ પેાતાના રાજ્યમાં વધારી લીધું હતું. તેમની વંશાવલિ આ પ્રમાણે છે:-૧ જતિગ, ૨ નાયિમ્સ, ૩ ચન્દ્રાદિત્ય (ચન્દ્રરાજ), ૪ જતિંગ બીજો, ૫ ગૌચારક, ( ગૂવલ ૧ લેા, કીર્ત્તિાજ, અને ચંદ્રાદિત્ય, એમ ત્રણ ભાઈ હતા.), ૬ મારસિંહ, એના પુત્રો ગ્રૂવલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ રાસમાળા, લડાઈ થઈ હતી, અને તે વેળાએ તેણે ગંગા નદીના જળમાં પિતાની તરવાર બેઈ હતી એવું ચંદ બારોટ સૂચવે છે, તે સાથે વળી સર્વત્ર જય મેળવવાની છે તેની ધારણું હતી તેની સામે તેને અટકાવ કરવાને મેવાડ અને અજમેરના રાજાઓએ સંપ કર્યો હતે એવું લખે છે. પ્રસિદ્ધ ચિતડના એક લેખમાં લખ્યું છે કે, “જયકેશમાં તેનું અંગ જડી દીધું હતું. અને તેનાં કૃત્ય પૃથ્વીના પડ ઉપર ગાજી રહ્યાં હતાં.” વળી તે દેશના ઈતિહાસ લખનાર પણ સાક્ષી પૂરે છે કે તેનું નામ અને તેનાં પરાક્રમ રજપૂતસ્થાનના એકેએક રાજ્યના ઈતિહાસમાં નોંધાયાં છે. સિદ્ધરાજે ઈ. સ૦ ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી ઓગણપચાસ વર્ષ રાજ્ય કર્યું. બીજો, ભેજ પેહલે, બલાલ અને ૭ ગડરાદિત્ય; આ છેલાને કુંવર ૮ વિજયાર્ક, તેને ૯ ભેજ બીજે. એના લેખ શક ૧૧૦૧ થી ૧૧૨૭ સુધીના મળે છે. જાદવ સીંઘણે લગભગ શક ૧૧૩૬ (ઇ. સ. ૧૨૧૪)માં શિલાહાર વંશના રાજાઓનું રાજ્ય છીનવી લીધું છે. ૧ સિદ્ધરાજ વિ. સં. ૧૧૯૯( ઈ. સ. ૧૧૪૩) ના કાર્તિક શુદિ ૩ ને દિવસે દેવ થયા. મયણલ્લ દેવી સગર્ભા થઈ હતી તેવામાં તેને સવમ આવ્યું કે “જાણે મારા મુખમાં સિંહ પડે.” આ ઉપરથી સિદ્ધરાજનું નામ જયસિંહ પાડવામાં આવ્યું અને કદાપિ સ્વમાના આ સિંહને બનાવ સમરણમાં રહેવા માટે, પછવાડેથી તેણે સિંહ સંવત્ ચલાવ્યો હોય એમ કલ્પના થઈ શકે છે. જે મહા પરાક્રમી અધિરાજા થાય તેના નામથી સંવતસર પ્રવર્તે છે. સંવત ૧૧૭૦ એટલે ઈ. સ. ૧૧૧૪ માં સિદ્ધરાજ જયસિંહના નામથી “સિંહ સંવતસર” આષાઢ શુદિ ૧ થી ચાલેલો જણાય છે. સૌરાષ્ટ્રના રાખેંગારને તેણે જિત્યો અને સજજન(સાજન)ને ત્યાંને દંડાધિપતિ (દંડનાયક) ઠરાવ્યું. ત્યાર પછી તે પ્રાંતમાં આ સંવતસરનો પ્રચાર થયેલ છે. આ સાજને સારાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજ ખરીને જે દેરૂ બંધાવ્યું છે, તેનો સંવત ૧૧૭૬ નો છે તેમાં સિંહ સંવતસર નથી. તેથી ત્યાર પછી સુમારે છ વર્ષે સારે જમાવ થયા પછી આ સંવતસર તેણે પ્રવર્તાવ્યો છે. અને પછી કુમારવાળ થયો તેના સમયમાં આ સંવત્સરને પ્રચાર થયે; તે ઉપરથી કુમા૫ાળે તે ન ચલાગે, એમ અભયતિલક સૂરિયે પોતે સં. ૧૩૧૨ માં હયાશ્રયનું પુનરાવર્તન કર્યું તેના ૨૦ મા સર્ગમાં જણાવ્યું છે. મંગળપુર અથવા જે હમણાં માંગરોળ ફહેવાય છે, તેમાં સેટલ નામની વાવ છે, તેના લેખમાં આ સિંહ સંવતસર ૩૨, વિકમ સંવત ૧૨૦૨ લખ્યા છે. તે લેખ પ્રાચીન છે, તેથી એ ઠેકાણે વાવ હશે તે પડી જવાથી ફરીને ત્યાં જ વિ. સં. ૧૩૫ માં રાઓશ્રી મહિપાળ દેવના રાજ્યમાં મેઢ જ્ઞાતિના વલી એટલે આ વાવ (પાદશાહ સલીમશાહના રાજ્યમાં) કરાવી છે, એમ ભાવનગરના પ્રાચીન શેધસંગ્રહ ઉપરથી જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨ ૩ ૩ પ્રકરણ ૧૧ કુમારપાળ. સિદ્ધરાજને પુત્ર હતું નહિ તેથી, ભીમદેવને બકુલા દેવીના પેટને ક્ષેમરાજ કરીને કુંવર હતું અને જે કર્ણ સોલંકી રાજાને ઓરમાઈ ભાઈ શ્રીસિદ્ધરાજના પછી અદ્દભુત મહિમાવાળો અને પુણ્ય કરીને જેને ઉદય નિશ્ચલ થયો છે એ કુમારપાળ રાજ્ય કરતા હતા. તેના સમયમાં શ્રી ગોહિલવંશમાં પ્રભૂત ગરિમાધાર(બહુ મહત્તાનું સ્થાન)ધરામંડન શ્રીસાહાર થયે તેને પુત્ર સૈલુક્યાંગનિ ગહક (સૈલુક્યના અંગને રક્ષક) અને વિખ્યાત એ સહજિગ નામે થયે. તેના પુત્રે પૃથ્વીમાં બળવાન અને સૌરાષ્ટ્ર દેશની રક્ષા કરવામાં સમર્થ થયા. તેમાંથી સામરાજ હતા. તેણે પોતાના પિતાના નામ ઉપરથી પ્રભાસપાટણના સોમનાથના દેરાના ચોકમાં દેરું બંધાવી તેમાં “સહજિગેશ્વર”ની સ્થાપના કરી છે. તેને બીજે દીકરે મૂલુક હતું, તેણે સહજિગેશ્વરની પંચોપચાર પૂજાને અર્થે મંગળપુર એટલે માંગરિળની દેણુ લેવાની માંડવી ઉપર પ્રતિ દિવસના કેટલાક લાગા કરાવી આપ્યા છે. એ લેખને કાળ વિક્રમ સંવત્ ૧૨૦૨ આશ્વિન વદિ ૧૩ સેમવાર સાથે સિંહ સંવત ૩૨ છે. અણહિલવાડની ગાદીને પ્રભાવ રહ્યો ત્યાં સુધી આ “સિહ સંવત્સર” ચાલેલો જણાય છે. અર્જુન દેવના સમયને વેરાવળને લેખ છે. તેમાં વિકમ સંવત ૧૩૨૦, વલભી સંવત ૯૪૫, સિંહ સંવત ૧૫૧ છે. ચૌલુક્ય મહારાજા અર્જુન દેવના રાજ્યમાં તેના મોટા કારભારી રાણુક માલ દેવ હતા. ત્યારે એમનાથ પાટણમાં પાશુપતાચાર્ય ગંડશ્રી પરમ વીરભદ્ર તથા મહેશ્રી અભયસિંહ આદિ પંચકુળની પ્રાપ્તિ માટે અમીર શ્રી રૂકનુદ્દીન રાજ્ય કરતો હતો. ત્યારે કંઈ કામ માટે હરમુજ દેશને જે અબુ બ્રાહિમને દીકરે પીરેજ તેણે મસીદ કરાવી વગેરે હકીક્ત તથા હિજરી સને ૬૬૨ છે, એમ ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ ઉપરથી જણાય છે. આમ છતાં પણ આશ્ચર્યકારક વાત એ છે કે, સૈલુક્ય વંશના ભેળા ભીમ આદિનાં તામ્રપટમાં. એક વિક્રમ સંવત કોતરવામાં આવેલ છે. આ ઉપરથી નક્કી થઈ શકતું નથી કે સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી સિંહ સંવત્સર ચા કે કોઈ બીજાના નામથી, બીજો કાઈ સિંહ નામધારી ખેળવા જઈએ તે પોરબંદરના એક લેખમાં સૌરાષ્ટ્રના મંડળેશ્વર સિંહનું નામ આવે છે, અને તેના કામ ઉપરથી સિંહ સંવત્સર ચાલ્યાનું કહેવાય છે. પણ સંવત્ ૧૧૭૦ માં તે સિદ્ધરાજે સૌરાષ્ટ્ર પિતાના સ્વાધીનમાં કર્યું હતું તેવા સમયમાં કોઈ બીજાને સંવતસર ચલાવવા દે એ સંભવ જણાતું નથી, તે પછી એવા ક્ષુદ્રકસિંહે સિંહ સંવત્સર ચલાવ્યો હોય એવો સંભવ જણાતું નથી. સિદ્ધરાજ જયસિંહે બ્રાહ્મણને દાનમાં આપવા માટે એક ગામ વસાવી તેનું નામ સિંહપુર પાડ્યું તેવી રીતે નવા સંવત્સરનું નામ સિંહ સંવત્સર સ્થાપન કર્યાને સંભવ વધારે બંધબેસતા જણાય છે. ૨. ઉ. ૧ એક પુરતકમાં બઉલા એવું નામ છે તે અકુલાને અપભ્રંશ છે, એમ છતાં મેરીંગે તેનું નામ ચકલાદેવી લખ્યું છે તે કદાપિ બ ને જ વંચાયાથી ફેરફાર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા ૨૩૪ થતા હતા તેના વંશમાં ગાદી ગઈ. ક્ષેમરાજના પાત્ર અને દેવપ્રસાદનેા પુત્ર ત્રિભુવનપાલ કરીને હતા તેને ત્રણ કુંવરા ને એ કુંવરીયેા હતી. કુંવરનાં નામ મહીપાલ, કીર્ત્તિપાલ અને કુમારપાલ હતાં; કુંવરિયાનાં નામ પ્રેમલદેવી અને દેવલદેવી હતાં. પ્રેમલદેવી કાન્હડદેવ (ઉર્ફે કૃષ્ણદેવ) વ્હેરે પરણી હતી, તે જયસિંહને સેનાધિપતિ હતા; દેવળદેવીને કાશ્મિરનાર રાજા પરણ્યેા હતેા. મેરૂતુંગ લખે છે કે, સામુદ્રિક શાસ્ત્રવેત્તાઓએ સિદ્ધરાજને કહ્યું હતું કે, તમારા પછી કુમારપાલ ગાયેિ બેસશે. તથાપિ તે નીચા કુળનેા હતેા માટે સિદ્ધરાજને એ વાત ગમી નહિ અને તેને મારી નાંખવાને તે નિરંતર લાગ ખાલ્યાં કરતા હતા. કુમારપાલ નાશી ગયેા અને તાપસને વેષ ધારણ કરીને પરદેશમાં કેટલાંક વર્ષો સુધી ફરતે ક્યો. તે જ્યારે અણહિલવાડે પાછે આવ્યા ત્યારે શ્રી આદિનાથના અપાસરામાં નિવાસ કહ્યો. સિદ્ધરાજે પોતાના પિતા કર્ણના શ્રાદ્ધને અવસરે પેાતાની શ્રદ્દા બતાવવા માટે સર્વે તપસ્વિયેાને અર્ધપાદ્ય પૂજા કરવા સારૂ એકઠા કહ્યા હતા; તેમાં કુમારપાળ તાપસના પગનું પ્રક્ષાલન કરતાં તે તેને કમળના જેવા સુંવાળા લાગ્યા અને ઉર્દૂરેખા અને ખીજાં લક્ષણ જોવા ઉપરથી તેની ખાતરી થઈ કે આ પુરૂષના ગયા હોય એમ કલ્પના થાય છે. ચકલા દેવી નામે એક રૂપવતી પથ્યાંગના પાઢણુમાં વ્હેતી હતી. તે વારાંગના છતાં ગુણવતી હતી. અને ધર્મમર્યાદા એવી પાળતી હતી કે પતિવ્રતા સ્ત્રી પણ તેને પ્હોંચે નિહ. મૂળરાજે તેનાં આવાં વખાણ સાંભળીને સવા લાખ રૂપિયાની કટારી સેવકા સાથે મેાકલીને તેને (મુદતી) ઘરેણું રાખી. પછી ખીજેજ દિવસે મૂળરાજને સાળવા જિતવા જવું પડ્યું ત્યાં બે વર્ષે રોકાયા એટલી તેની ગેરહાજરીની મુદ્દતમાં તેનાં વખાણ થતાં હતાં તે પ્રમાણેજ નિયમપૂર્વક રહી, તેથી રાજા તેના ઉપર પ્રસન્ન થયા, અને પેાતાના અંતઃપુરમાં તેને દાખલ કરી. આ ચકલા દેવીને હરપાલ નામે પુત્ર થયા તે જ ક્ષેમરાજ. ૧ ત્રિભુવનપાળની કાશ્મીર દેવીથી તેને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થઈ હતી. ૨ રત્નમાળાના કર્તા કૃષ્ણજી લખે છે કે: (હરિગીતનાં બે ચરણ.) इक पुत्री प्रेमलनामसो, जयसिंह सेनापति वरी, काश्मीर देशाधिपके कर पुत्री देवलकुं घरी. १७ આ ઉપરથી દેવલદેવીને કાશ્મીરના રાજા લ્હેરે પરણાવ્યાનું લખ્યું છે, પણ ખરૂં જોતાં તે ત્રિભુવનપાળની કારમીરની રાણીની તે પુત્રી હતી તેને બદલે તે કાશ્મીરની રાણી એમ સરતચૂક થઈ ગયેલી જણાય છે, કેમકે દેવલદેવીને શાકંભરીના આજ્ઞ અથવા અર્ણોરાજ સાથે પરણાવી હતી તે વિષે હવે પછી વૃત્તાન્ત આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૩૫ ભાગ્યમાં રાજ્ય કરવું સજ્યું છે. કુમારપાળ, રાજાના મુખ ઉપરથી વર્તી ગયેા કે રાજાએ મને એળખ્યા, તેથી પાતાના વેષ બદલીને પેાતાને દેથલી ( દેવસ્થલી ) ગામ સત્વર જતો રહ્યો. કર્ણ રાજાએ તેના દાદા દેવપ્રસાદને જે ગામ આપ્યું હતું તે જ આ ગામ હતું. એને ઝાલવાને પછવાડે માણસે માકલ્યાં હતાં તેથી ત્યાંના આલિંગ (ઉર્ફે સાજન) કરીને એક કુંભાર હતા તેણે તેને વાસણ પકવવાની નિમા હતી તેમાં ઘાલી દીધા. અહિંથી લાગ જોઈને કુમારપાળ નાઠો તેા ખરા પણ એક ૧ખેડુત હુડા ટૂહાતા હતા તેણે તેને ખેતરની વાટે ઝીંટવાને માટે કાંટાનાં આંખરાં એકઠા કહ્યાં હતાં તેના ઢગલામાં જો સંતાડી દીધા હેાત નહિ તેા તેની પછવાડે ઝાલનારા લગભગ આવી પહોંચ્યા હતા તે તેને પકડી પાડત. રાજાના માણસા પગલું હાડતા હાડતા જે ખેતરમાં તે સંતાઈ પેઠે હતા ત્યાં આવ્યા તે તપાસ કરી, તેમાં જે ઢગલામાં તેને ધાવ્યેા હતેા તે પણ ભાલાવતી તપાથી જોયેા. તથાપિ જેની ખેાળ કરવાની હતી તેનેા પત્તો લાગ્યા નહિ એટલે આ ઠેકાણે વધારે શોધ કરવાનું છેાડી દઇને તેએ ધરભણી પાછા વળ્યા. ખીજે દિવસે ખેડુતે કુમારપાળને સંતાડ્યો હતા ત્યાંથી હાડયા એટલે વળી ત્યાંથી તે નાઠા. આગળ જતાં થાકયા ત્યારે તે એક ઝાડની છાયા નીચે થાક ખાવાને બેઠા. ત્યાં તેના જોવામાં એક ઉંદર આવ્યા તે પેાતાના દરમાંથી એક પછી એક એવા એકવીસ રૂપિયા બાહાર લાવ્યા. આ પ્રમાણે પેાતાના દરમાં જેટલા ફિપયા હશે તેટલા ક્ડાડી રહ્યો એટલે પાછે! દરમાં લઈ જવા લાગ્યા. ત્યારે કુમારપાળે ધીને જેટલા રૂપિયા બાકી રહ્યા હતા તેટલા લઈ લીધા, અને આ પ્રમાણે ચમત્કારિક રીતે, સાધન મળ્યું એટલે પ્રવાસ કરતા આગળ ચાહ્યા. જતાં એક વાણિયાની સ્ત્રી તેના જોવામાં આવી તેની સાથે ગાડિયા તે ચાકરા હતાં, તે પેાતાને સાસરેથી પિયર જતી હતી. થાક ખાવાને માટે તે સર્વેએ રસ્તાની બાજુએ ઢાળેા કસ્યો હતા. કુમારપાળે ખાધાપીધા વિના ત્રણ દિવસ સુધી ચાલચાલ કર્યું હતું અને ભૂખ કડકડીને લાગી હતી તેથી માણસા ખાવું ખાતાં હતાં તેમની પાસે હાજરી કરવાનું માગ્યું, એટલે તેઓએ તેને સત્કારપૂર્વક ખાવાનું આપ્યું. ૧ એ ખેડુતનું નામ ભીમસિંહ હતું. કુમારપાળે તેને વચન આપ્યું કે સમય આવતાં તમારા આશ્રયના મલે હું વાળી આપીશ. ૨ આ શ્રી ઉત્તમ્મર ગામની રહેવાશી હતી અને તેનું નામ દેવાશ્રી (શ્રી દેવી) હતું. કુમારપાળે તેને વ્હેન તરીકે ગણવા વચન આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ રાસમાળા દેશમાં ઘણે આઘે પ્રવાસ કરતો કરતો તે આખરે તંભતીર્થ અથવા ખંભાતમાં આવી પહોંચ્યા. અને ઉદયન મંત્રીને ઘેર ખાવા સારૂ ગયો. ત્યાં સમાચાર મળ્યા કે મંત્રી તે પોષધશાળામાં ગયા છે એટલે પોતે ત્યાં ગયો. ત્યાં ઉદયનને હેમાચાર્યના ભેગો દીઠે. આચાર્યે કુમારપાળને દીઠે કે તરત તેને આખા દેશને હવે પછી થનારે રાજા કહીને બોલાવ્યો. કુમારપાળ પિતાની તે વેળાની સ્થિતિ જોઈને અને જે ભયમાં તે હતો તેને વિચાર કરીને બોલ્યો કે આવું ભવિષ્યકથન તે મનાય નહિ એવું છે, પણ હેમાચાર્યો ફરીથી ખાતરી કરીને કહ્યું, ત્યારે કુમારપાળે કલ આપ્યો કે જે તમારું ભવિષ્ય ખરું પડશે તે હું જૈન ધર્મ પાળીશ. પછી ઉદયન મંત્રિકે પૈસા અને જોઈ તે સરસામાન આપો તે લઈને કુમારપાળ માળવે ગયો, અને કુઇંગેશ્વરના પ્રાસાદમાં એક પથ્થર ઉપર નીચે લખેલી મતલબને લેખ વાંચીને ઘણું આશ્ચર્ય પામ્યો गाथा-पुण्णे वास सहस्से सयम्मिवरिसाण नवनवइ कलिये होही कुमर नरिन्दो तुह विकमराय सारिच्छो “પવિત્ર ૧૧૯૯ મું વર્ષ વીત્યા પછી હે! વિકમરાય! કુમારપાળ રાજા થશે, તે તારા જેવો થશે.” ૧ રસ્તામાં કુમારપાળનો બેસરી નામને મિત્ર મળ્યો. તે સાથે ચાલ્યો. તે ગામડામાં માગી આવી રાજાને ખવરાવતા. એમ ચાલતે બને મિત્રો ખંભાત (તભતીર્થ ) ગયા. ૨ કુમારપાળ ખંભાતમાં હતા તેવામાં તેને પકડવા સિદ્ધરાજનું લશ્કર આવ્યું, તેથી કુમારપાળ હેમચંદ્ર પાસે પાછો આવ્યો. તેને તેણે એક ભોંયરામાં સંતાડ્યો. ઉપર ખજુરી વગેરેનાં ડાળખાં ઢાંકી મૂક્યાં. શોધનાર ત્યાં આવ્યા ખરા, પણ કુમાર પાળ તેને ન મળવાથી પાછા ગયા. ત્યાંથી કુમારપાળ વટપદ્રપુર (ઘણું કરી વડે દર ગયો. આંહી ભૂખ લાગવાથી કલુક નામના વાણિયાની દુકાને ગયો ત્યાં મુંજેલા ચણાની પૃછા કીધી. અને પૈસા સાથે ન હોવાથી ઉધારે ચણા માગ્યા, વાણિયે તે આપ્યા. ત્યાંથી ગુચ્છ (ભરૂચ) ગમે ત્યાં એક જોશીએ તેને એક દેરાની દવા ઉપર કાળ દેવી નામનું પક્ષી બેડેલું જોઈ ભવિષ્ય કહ્યું કે તમે થોડા વખતમાં રાજા થશે. ત્યાંથી કેહાપુર ગયે ત્યાં તેને એક ગીએ ગુજરાતની ગાદી મળવાનું ભવિષ્ય કહ્યું અને બે મંત્ર શીખવ્યા. ત્યાંથી તે કાંચી અથવા ચેવરમ ગયા. ત્યાંથી કાલંબપટ્ટન ગયે. (એ ઘણું કરી કેલમ અથવા કિવન હશે.) ત્યારે રાજા પ્રતાપસિંહ તેને મહેટા ભાઈ તરીકે માન દઈ શહેરમાં લાવ્યા અને તેના માનમાં શિવનું કુમારપાળેશ્વર નામનું દેરું ધ્યાંથું તથા તેના નામને સિક્કો પાડ્યો. ત્યાંના રાજાની રજા લઈ કુમારપાળ ચિત્રકુટ અથવા ચિતડ ગયો અને ત્યાંથી કુમારપાળ ઉજજન ગયો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૩૭ તે જેવામાં માળવામાં હતા તેવામાં તેને સમાચાર મળ્યા કે સિદ્ધરાજ સ્વર્ગવાસ પામ્યા છે. એટલે ગૂજરાત જવાને તેણે નિશ્ચય કરજો. પણ પેટ ભરવાને પૂરૂં સાધન હતું નહિ તેથી અણહિલવાડ જઈ હેાંચતાં તા તેને વાટમાં ઘણાં સંકટ આવી પડ્યાં. એક કંદોઇએ દયા આણીને તેને ખાવાનું આપ્યું તે ખાઇને કુમારપાળ પેાતાના બનેવી કાન્હડદેવને ઘેર ગયેા. સિદ્ધરાજે પેાતાના મરણ પ્હેલાં તેના પ્રધાન અને કારભારિયાને ખેલાવીને પેાતાને ગળે હાથ મૂકાવી સમ ખવરાવ્યા હતા કે મારી પાછળ કુમારપાળને ગાદી ઉપર બેસારવા નહિ. આ વાત ચાલતી હતી એટલામાં તેા તેણે પેાતાને દેહ છેડ્યો. કાન્હડદેવે સમ ખાધા હતા કે નહિ તે જણાયું નથી, પણ કુમારપાળ આવ્યાના તેણે સમાચાર સાંભળ્યા કે તરત જ પેાતાની હવેલીમાંથી બ્હાર આવીને તેને આદરમાનથી મળ્યા, અને તેને પેાતાની આગળ ચલાવીને ધરમાં લઈ ગયા. ખીજે દિવસે સવારમાં પાતાના ચાકરીને એકઠા કરીને તે કુમારપાળને દરબારમાં લઈ ચાલ્યેા. રાજાની પછવાડે કાને ગાદિયે બેસારવા તે નક્કી કરવાને, કાન્હડદેવે (ક્રૃષ્ણદેવે) મહાન સિદ્ધરાજના આસન ઉપર પ્રથમ એક કુંવરને તે પછી ખીજાને બેસાડ્યો તે કદાપિ, કુમારપાળના ભાઈ મહીપાળ અને કીર્ત્તિપાળ હશે. હેલેા તેના ખાયલા પેાષાક ઉપરથી સર્વની નજરમાં ઉતર્યો નહિ એટલે તેને ખાતલ કરવામાં આવ્યા. ખીજા કુંવરને ગાદી ઉપર એસારીને એકઠા મળેલા કારભારિયાએ પૂછ્યું કે, “જયસિંહ અરાડ દેશ ૧ માંટે જૂન સાટે સૌરાષ્ટ્રે મચ્છોયે । ७ ટ ૧૦ उच्चायां चैव भम्भेर्यां मारवे मालवे तथा ॥ १ ॥ ૧૨ ૧૩ ૧૪ कङ्कणे च महाराष्टे कीरे जालन्धरे पुनः । ૧૫ ૧૬ ૧૭ ૧૯ सपादलक्षे मेवाडे दीपाभीराख्ययोरपि ॥ २ ॥ ૭ ઉચ્ચ–સુલતાનની નૈક્ય કાણની દૃક્ષિણમાં ૭૦ માઇલ ઉપર પંચનદના પૂર્વ કિનારા ઉપર ભાવલપુર સ્ટેટમાં જ્યાં સતલજ નદી સિંધુ નને મળે છે તે ઠેકાણાનું પ્રાચીન નગર. હવણાં બિઠ્ઠણકાટ આગળ ચીનાખ નદીના સિંધુ સાથે સંયોગ થાય તેને બદલે તૈમુર અને અકબરના સમયમાં ત્યાંથી ૬૦ માઈલ ઉપર ઉચ્ચ નગરની સામી બાજુએ થતા હતા. હાલના ચાલતા સૈકાની શરૂઆતથી સિંધુ નહિયે પેાતાના માર્ગ બદલી નાંખ્યા છે અને અગ્નિકાણની દૃક્ષિણમાં વ્હેતા જેતે જઈને પોતાના જૂના માર્ગને મિઠ્ઠણુકાઢ આગળ ફરીને મળતા જાય છે. આ પ્રમાણે ફેરફાર થવાથી ઉચ્ચથી ૨૦ માઇલનું છેટું પડી ગયું છે. જહુલમ અને ચીનામના સંગમથી પશ્ચિમમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ રાસમાળા મૂકીને ગયા છે તેનું રાજ્ય કેવા પ્રકારે ચલાવશે ?” ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તમે કહેશો તેમ તમારી સલાહ પ્રમાણે.” સામે તેના કાનમાં સિદ્ધરાજના વીર્યવાન અવાજની આજ્ઞાઓ પડી ગયેલી હતી તેથી આ કુંવરનું કહેવું ઘણું રડતું અને પિચું જણાયું તેથી એને પણ પસંદ કર્યો નહિ. ત્યાર પછી કુમારપાળ બેઠે. તેને પણ એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યું, એટલે એકાએક ચમકી ઉઠી પગે થયો ને તેની આંખે શરના જુસ્સાથી લાલ અગ્નિ જેવી કરી દેતેકને તરવારને મ્યાનમાંથી અધ ખેંચી પહાડી. તે વેળાએ ધન્ય ધન્યના અવાજથી રાજસભા ગાજી ઉઠી, અને કાન્હડદેવે તથા ગુજરાતના બીજા ડે છે. ઉચ્ચ નામની જગ્યા આજે પણ છે. ઉચ્ચ અથવા ઉછ નામ ઉત્તર હિન્દુસ્તાનમાં પ્રસિદ્ધ છે. ઉચ્ચ નગર જેનું મુખ્ય શહર એવા દેશને ઉચ્ચ દેશ કહો જણાય છે. ૮ અબુરા–સિંધના કરાંચી જીલ્લામાં પ્રાચીન નગર હતું. તેની આસપાસ કેટ હતા, અને તેમાં પ્રસિદ્ધ દેવાલ હતાં. મુસલમાનોએ ઈ. સ. ૭૧૧ ના હુમલામાં તેડી નાંખ્યાં. આજે પણ એ ઠેકાણેના લેકે દેવલ, દેબલ, દાવળ એવા નામથી તેને ઓળખે છે. આ નગર જેનું મુખ્ય સ્થાન હતું તે દેશ તે અંબેરા, ભંભેરા, હવે જોઈયે. ૧૪ જલંધર-પંજાબ દેશમાં આવેલ એક પ્રદેશ. તે સમયે જ દેશ હતો. તેનું ક્ષેત્રફળ ૧૨, ૧૮૧ ચોરસ મૈલ ગણવામાં આવ્યું છે એની ઈશાન કોણમાં હેશિયારપુર જીલ્લો છે, વાયવ્ય કેણુમાં કપુરથલા અને ખિયાસ નદી છે. દક્ષિણમાં સતલજ નદી આવી છે. સતલજ અને બિયાસ નદીની વચ્ચે ત્રિકોણાકાર પ્રદેશ જલંધર આબ કહેવાય છે અને તે ઘણે ફળદ્રુપ ગણાય છે. પ્રાચીન સમયમાં ચંદ્રવંશી રાજાઓના તાબાને આ દેશ હતા. કાંગડા પર્વતના પ્રદેશમાં ન્હાના ન્હાનાં સંસ્થાનો છે. ત્યાં આજે પણ તેના વંશજો છે. અને તેઓ મહાભારતમાં આવેલા સુણસર્મ ચંદ્રથી ઉતરેલા ગણાય છે. તેણે મહાભારતની લડાઈ પછી પોતાનું મુલતાનનું રાજ્ય છોડ્યું અને કાચ અથવા તિગર્ત નામે રાજ્ય જલંધર દોઆબમાં સ્થાપ્યું. સાતમા સંકડામાં હ્યુએનંગ નામને ચીને યાત્રાળુ આવે તેના લખાણ ઉપરથી જણાય છે કે, હવણું જે જલંધર જીલ્લો ગણાય છે તે ઉપરાંત હેશિયારપુરકાગડા પર્વતને પ્રદેશ અને હવણુંનાં ચમ્મા, મંડી, અને સિરહિદ સંસ્થાનને પ્રદેશ પણ તેમાં આવી જાય છે. પદ્મપુરાણ ઉપરથી જણાય છે કે, જલંધર દેત્યે તેની સ્થાપના કરી હતી. જલંધર શહર ચીની મુસાફરે બે માઈલના ઘેરાવાનું લખ્યું છે. તેની પાસે બે જૂનાં પ્રાચીન તળાવ છે. ગજનીના ઇબ્રાહિમે મુસલમાનની ધૂંસરી નીચે તે આણું દીધું હતું. મેગલેના રાજ્યને સમયે સતલજ અને બિયાસ નદીના દોઆબની તે રાજધાની હતી. તેના ના જુદા વિભાગ પડેલા હતા અને તે પ્રત્યેક વિભાગની આસપાસ જાલા જ કેટ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૩૯ સામંતાએ કુમારપાળની ગાદીને પંચાંગ પ્રણામ કહ્યા, તે શંખનાદ અને વાદિત્ર વાગવા લાગ્યાં. એ રીતે તેને જયસિંહના યેાગ્ય ક્રમાનુયાયી માન્ય કરડ્યો. કુમારપાળ ઇ॰ સ૦ ૧૧૪૩ માં પેાતાની પચાસ વર્ષની વયે ગાદી ઉપર ખેડે.૧ તેના પાકા વયને લીધે અને પરદેશમાં દેશાટન કરવાથી અનુભવ મળેલા તેથી કરીને તેની અને દરબારી ખીજા વૃદ્ધ કારભારિયાની વચ્ચે અણુબનાવ થયા, તે ઉપરથી તેઓને તેમના અધિકાર ઉપરથી દૂર કહ્યા. તેથી વેર લેવા સારૂ તેઓએ એકઠા મળીને તેને મારી નાંખવાનેા મનસુખે કરચો; અને જે દરવાજે થઈને તે રાતની વેળાએ નગરમાં આવવાના હતા તે દરવાજે મારા મૂક્યા, પણ આગલા ભવમાં તેણે શુભ કરણી કરેલી ' તેથી તેને કાને વાત આવી ગઈ એટલે જે વાટેથી તેણે જવાનું ધાસ્યું હતું તે વાટ રહેવા દઈ તે ખીજી વાટે થઈને નગરમાં ગયા, એટલે શત્રુએને પ્રયત્ન નિષ્ફળ ગયા. પછી કુમારપાળે તરકટી લેાકેાને મારી નંખાવ્યા. કાન્હડદેવે રાજાને ગાદી ઉપર બેસાડ્યો હતેા, તથા તે તેને બનેવી થતા હતા તેનું અભિમાન રાખી, કુમારપાળને અપમાન પ્હોંચે એવી રીતે તેના કુળ વિષે તથા તેની આગળની સ્થિતિ વિષે ખેલવા લાગ્યા. રાજાએ તેને સમજાવ્યા પણ તઃકીને તેના ઉત્તર આપ્યા, અને તેનું કહ્યું નહિ માનવાને તેણે ઠરાવ કરો હાય એવું આગળ જતાં જણાયું, એટલે તેને પણ કુમારપાળે મારી નંખાવ્યેા. આ બનાવની અસર ધણી સારી થઈ ને તે દિવસથી સર્વે સામંતે રાજાની આજ્ઞા ઉલ્લંધન કરતાં ડરવા લાગ્યા, કેમકે, उपजातिवृत्त - आदौ मयै वायम दीप्ति नूनं न तन्मामवहेलितोऽपि । इति भ्रमादङ्गतिपर्वणापि स्पृशेत नो दीप इवावनोदः ॥ ૧ રાજ્યવંશાવલિમાં ગાદિયે બેસવાના દિવસ સંવત્ ૧૧૯ના માગશર શુદિ ૧૧ લખેલ છે. એ ગાયે ખે। ત્યારે આશ્રય આપનારને નીચે પ્રમાણે બક્ષિસે આપી તે ચરિત પ્રમાણે— કુમારપાળ ગાટ્ટિયે આવતાં પેાતાની રાણી ભૂપાલદેવીને પટરાણી સ્થાપી ઉદઅને ખંભાતમાં મદદ કરી હતી તેને પ્રધાન નીમ્યા. તેના દીકરા આહડ અથવા વાગ્ભટને મુખ્ય સભાસદું અથવા મહામાત્ય બનાવ્યા. આલિંગને બીજો સભાસદ અથવા મહાપ્રધાન નીમ્યા, ને ચિતાડના કિલ્લા પાસે સાત ગામા બક્ષિસ આપ્યાં. ભીમસિંહે કાંટાની વાડ નીચે સંતાડયો હતેા, તેને અંગરક્ષક સેનાના મુખી નીમ્યા. વાણિયાણી દેવાશ્રી (શ્રીદેવી) પાસે ગાદિએ બેસવાને સમયે વ્હેન તરીકે રાજ્ય તિલક કરાવ્યું ને દૈવયેા ગામ (પ્રબંધ પ્રમાણે ધવલક અથવા ધાળકા ગામ) આપ્યું. વડોદરાના વાણિચાએ ગણા આપ્યા હતા તેને વટપદ્ર અથવા વડે બક્ષિસ આપ્યું. કુમારપાળના મુખ્ય સેાખતી એસરીને લાટ મંડળ આપ્યું, એટલે દક્ષિણ ગુજરાતના સૂબે બનાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા દીવે! મેં સળગાવ્યેા છે માટે તે મને દઝાડશે નહિ એમ માનીને દીવેટને ખળતી જોતે આંગળીનું ટેરવું ધરિયે તે તે ખાળ્યા વિના ર્હે નિહ. તેમ જ રાજાને વિષે પણ સમજવું.” ૨૪૦ ઉદયન મંત્રિયે કુમારપાળને આગળ સારા આશ્રય આપ્યા હતા તેથી તેણે તેના પુત્ર વાગ્ભટ્ટદેવને પેાતાના મહામાત્ય ઠરાવ્યા. તેમ જ આલિંગ કુંભારે અને ખીજાએાએ સંકટની વેળામાં એનું રક્ષણ કસ્યું હતું તેને બદલે। વાળ્યેા. તથાપિ યનના ખીન્ને પુત્ર વાડ કરીને જે સિદ્ધરાજના ખરેખરા માનીતા હતા (પ્રતિપન્ન પુત્ર) તે કુમારપાળની આજ્ઞામાં નિહ હેતાં, નાગારને (અજમેર) આન્ન રાજા અથવા મેરૂતુંગ જેતે વિસલદેવ ચૌહાણના પૌત્ર આનાક કરીને કહે છે, તેની ચાકરીમાં રહ્યો. વાહડના સમજાવ્યાથી આન્નને ગૂજરાત ઉપર ચડાઈ કરવાનું મન થયું, અને તે દેશના ઘણા સામંતા પાનાની પક્ષમાં આવશે એવી આશા રાખીને તે મ્હોટી સેના લઈને ગુજરાતની સીમા આગળ આવી પ્હોંચ્યા. સાલંકી રાજાએ શત્રુની સામે થવાને ચતુરંગ સેના એકઠી કરી, અને જે શત્રુ હતા તેઓનાથી દેશને નિર્ભય કરવાને અથવા ગ્રંથકર્તાના ખેલમાં લખીયે તેા દેશ નિષ્કંટક કરવાને” આન્નની સામે ભીંડાવાને તે ઉતરી પડ્યો. લડાઈ ચાલી ના ચાલી એટલામાં તેા, ઘણાક ગુજરાતના સામંતા રાજાને તજીને જવા લાગ્યા, તે ઉપરથી વાહડનું કપટ જણાઈ આવ્યું. કુમારપાળે પેાતાની આખી સેના વિખરાઈ ગયેલી જોઈ એટલે પેાતાના હાથીના મહાવતને આજ્ઞા કરી કે નાગારના રાજાને માથે રાજછત્ર હશે એ નિશાની ધ્યાનમાં રાખીને હાથીને તેની લગભગ હાંકી જા કે તે રાજા સાથે જાતેાજાત કાપાકાપી કરવાને બની આવે. આ સૂચના પ્રમાણે, જ્યાં આગળ રહીને નાગારના રાજા લડતા હતા, ત્યાં આગળ, સેનાની ભીંડમાં થઈને મહાવત હાથી હાકી લાવ્યા, તે જોઈ ને વાહડ એ રાજાઓની વચ્ચે આવીને પેાતાના હાથી ઉપરથી, જે હાથી ઉપર કુમારપાળ ખેઠા હતા તેના ઉપર કૂદી પડી તેને મારી પાડવા જતા હતેા તેવામાં જ મહાવતે અંકુશથી હાથીને પાછા હટાવી દીધા એટલે વાહડ ધીખાક લેતાને નીચે પડ્યો, તેને રાજાની આસપાસ વિંટળાઈ વળેલા પાળાઓએ ઝાલી લીધે. પછી કુમારપાળ સત્વર આન્નના ભણી ધપી જતેાકને, “સંભાળજે અલ્યા! સંભાળજે” એમ કહી પોતાના ધનુષ્યમાંથી એક બાણ એવું છેડ્યું કે તે ૧ કુંભારને માત્ર માનની ખાતર મહા પ્રધાનપદ અને સાતસૈં ગામની ઉપજવાળું ચિત્રકાટ (ચિતેડ) આપ્યું એમ સેત્તુંગ લખે છે. ૨. ઉ. ૨ સપાદલક્ષના રાન્ત અથવા આત હેમાચાર્યે લખે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૪૧ જતુકને નાગરના રાજાના મહોંડા ઉપર વાગ્યું ને તેને નીચે ભોંય ઉપર ગબડાવી દીધું. એટલે ગૂજરાતના ઘોડેસ્વાર જયજયના ઘષ કરતા આગળ ધપ્યા; અને તરત તેઓના શત્રુઓની પૂરેપૂરી હાર કરીને તેઓને નસાડી મૂક્યા. - કુમારપાળના રાજ્યના પ્રારંભમાં જે લડાઈ ચાલી તે વિષે દ્વયાશ્રયનો કર્તા નીચે પ્રમાણે વૃત્તાન્ત આપે છે – જયસિહના મરણ પછી, આન્ન કરીને એક લાખ ગામના દેશને ૧ સપાદલક્ષ એટલે સવા લાખનો દેશ-શાકંભરીને રાજા આa, આનક, અa, અણરાજ, અથવા ચતુર્વિશતિ પ્રબંધમાં જેને શાકંભરીશ્વર ચાહમાન વંશને આનાક રાજા કહ્યો છે તે; વળી કુમારપાળ ચરિત્ર ઉપરથી ઢાડે જેનું નામ પરશુપાળ આપ્યું છે, તેમ જ ગુજરાતી કુમારપાળ રાસામાં જેને પૂરણરાય કહ્યો છે, તે કુમારપાળની બહેન દેવળદેવી સાથે પરણ્ય હતું. કચાશ્રયના કર્તા સિવાય કુમારપાળ પ્રબંધને ગ્રન્થકાર અને ઉપર જણાવેલા ગ્રન્થકારે લખે છે કે, એક સમયે આ દેવળદેવી સાથે સેકટાં બાજી રમતો હતો તેવામાં, એક સેકટી મરતી હતી તે બતાવીને આને કહ્યું કે, મુંડકાને મારે. રાણું મર્મ સમજી ગઈ અને બોલી કે, મારી સાથે આવું હાસ્ય કરે નહિ. છતાં રાજા ફરી ફરીને એમ જ બલવા લાગ્યો, ત્યારે કેપ કરીને રાણું બોલી કે અંગડક! જીભ સંભાળીને બેલે. ગુજરાતના દેદીપ્યમાન દેહવાળા સ્વચ્છ અને મધુર આલાપ કરનારા ભૂમિના દેવતા રૂપ સાબિત સાધુની સાથે તમારા દેશના જાડા, લગેટિયા, વિવેકશન્ય, ક્રૂર વાણું બોલનારા, પિશાચ જેવા ભયંકર દેખાવના જેગટા શું બરાબરી કરી શકે એમ છે? તમને મારી શરમ નથી પડતી તે રહી, પણ શું મારા ભાઈ, રાજરાક્ષસ કુમારપાળને પણ ભય નથી રાખતા ? રાજાને તેનાં આવાં વચન સાંભળીને ક્રોધ ચશે, અને રાણીને લાત મારી અને બે કે, જા, તારા ભાઈને જે કહેવું હોય તે કહે. રાણિયે પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તમારી આવી જીભ ખેંચી કઢાવું નહિ તે હું રાજપુત્રી નહિ. એમ કહી પોતાના પરિવાર સહિત તે પાટણ આવી અને સખેદ સર્વ વર્તમાન તેના ભાઈ કુમારપાળને કહી પિતે લીધેલી પ્રતિજ્ઞા નિવેદન કરી. એટલે તે બોલ્યા કે, એ દુષ્ટને તેની જીભનું ફળ ચખાડી તારી પ્રતિજ્ઞા હું પરિપૂર્ણ કરીશ. કુમાર પાળે આની ચર્ચા જેવા પિતાના આમ મંત્રીને મેક. તેણે આની પરિચારિકા તાંબૂલદાસીને સહવાસમાં લઈને મેળવી લીધી. તેણે એક વાર કહ્યું કે આજે પ્રહર રાત્રિ જતાં રાજાએ વ્યાધ્રરાજને બેલાવ્યો અને તેને કહ્યું કે, તું કુલઝમાગત સેવક છું, જા, હું તને ત્રણ લાખ સુવર્ણ આપું છું. જઈને ગુજરાતના કુમારમાળને થાનક જઈને તેને મારી નાંખ. એવી આજ્ઞા પ્રમાણે તે ત્યાં ગયા તેના પહેલાં તે, પેલો આપ્ત મંત્રી જે વાણિયાને વેષ ધારણ કરીને રહ્યો હતો, તેણે એક ચતુર દૂતને સત્તર ગુજરાત મોકલી રાજાને ચેતાવ્યો કે, ભટક (ભયડા) જે કઈ અજાણ્યો માણસ આવે તેનાથી સાવધાન રહેજે. કુમારપાળ કર્ણમેરૂ પ્રાસાદના ગંભારમાં પૂજા કરવા ગયો ત્યાં પેલે ભય જવામાં આવ્યો. તેને મલેએ ઝાલી લીધે, ને તેની પાસે કાતુકટારી હતી તે ખુંચવી લઈ તેને જ મૂક્યા. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ રાસમાળા રાજા હતા અને તે જયસિંહને માંડલિક હતા, તે પણ તેણે વિચારવું કે ગૂજરાતનું રાજ્ય નવું જ બંધાયું છે અને કુમારપાળ નબળો રાજા છે, તેથી પ્રસિદ્ધ કુમારપાળે યુદ્ધની તૈયારી કરી, અને વિવિધ પ્રકારે પાણિરક્ષા એટલે પછવાડે નગરાદિની રક્ષા થાય એવી ગોઠવણ કરીને મારા ઉપર ચડી ગયે. રસ્તામાં ચંદ્રાવતી આગળ આવ્યું. ત્યાંને વિક્રમસિંહ કુમારપાળને સામંત હતો તે કુમારપાળને વઢિયંત્રની યુક્તિથી દગે દેવા પ્રવૃત્ત થયો હતો પણ તે વેળાએ તે ફાવે નહિ. પછી તેને પણુ વશ કરી પોતાની સાથે લીધે અને શાકંભરીની સમીપના વનમાં મેલાણ કરી પડ્યો. આવા કડવાં વચન બક્યો હતો તેથી નીચે આપેલી કવિતા તેણે લખી આપીને પિતાના દૂતની સાથે તેને એકલી તેમાં લખ્યું હતું કે, रेरे भेक गलद्विवेककटुकं कि रारटीप्युत्कटे । गत्वा क्वापि गभीरकूपकुहरे त्वं तिष्ठ निर्जीववत् ॥ सर्पोऽयं स्वमुखप्रसत्वरविषज्वालाकरालो महान् । जिह्वालस्तव कालवत्कवलनाकांक्षी यदा जग्मिवान् । વિવેકરહિત દેડકા! તું આ કડવું કડવું શું બકે છે? કાઈ હેટા કૂવાની બખોલમાં જઈ મરેલાની પેઠે પડ્યો રહે નહિ તે મુખથી ફેલાતા વિષની જવાલાએ કરીને ભયંકર એ મોટી જીભવાળ કાળ સરખો તારે કોળિયો કરી જવાની આકાંક્ષા કરનાર આ સર્પરાજ આવ્યું છે. આ કવિતાને મર્મ સમજીને, આવ રાજાએ, નીચે પ્રમાણે કવિતા લખીને માપાળના દૂતને આપીઃ रे रे सर्प विमुच्य दर्पमसमं किं स्फारफूत्कारतो। विश्वं भीषयसे क्वचित्कुरु बिळे स्थानं चिरं नन्दितुम् ॥ नोचेनौढगरुत्स्फुरत्तरमरुद्व्याधूतपृथ्वीधर स्ताक्ष्यों भक्षयितुं समेति झटिति त्वामेष विद्वेषवान् ॥ હે સર્પ. આ અસાધારણ ગર્વ છોડી દે. અત્યંત ક્રૂફવાડા મારીને જગતને કેમ બહીવડાવે છે ? ચિર કાલ આનંદ પામવો હોય તે કઈ બિલમાં જઈ સ્થાન કર, નહિ તે મટી ફડફડતી પાંખના પવનથી પર્વતને ડેલાવનાર આ તારે શત્રુ ગરૂડ તારું ભક્ષણ કરવાને શીધ્ર આવે છે. ચતુર્વિશતિ પ્રબંધમાં લખ્યું છે કે, જ્યારે સિદ્ધરાજની ગાદિયે તેની પાદુકા પૂનાની હતી ત્યારે માળવાના રાજપુત્ર ચાહડે પ્રધાનો પાસે ગાદી મેળવવાની ઇચ્છા જણાવી, પણ તે તેને મળી નહિ, એટલે તે રીસાઈને આની ચાકરીમાં જઈને રહો. આ સભ્યનું નામ કુમારપાળ પ્રબંધમાં ચારબટ લખ્યું છે. પ્રબંધચિન્તામણિમાં એમ છે કે, સિદ્ધરાજને પ્રતિક્ષા પુત્ર વાહક કુમારપાળની આજ્ઞામાં ન રહેતાં સપાદલક્ષ(આર)ની સેવામાં રહ્યો અને આતને લઈને ગુજરાતને સીમાડે આવી પડાવ નાંખ્યો. કુમારપાળ ચતુરંગી સેના લઈને શત્રુની સામે ઉભા રહો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૪ ૩ થવાને આપણને આ બહુ સારે લાગ હાથ લાગ્યો છે. આવી ધારણાને લીધે તેણે ઉજજણને બલ્લાલ રાજા હતા તેની સાથે અને ગુજરાતની પશ્ચિમ દિશાના દેશોના રાજાઓની સાથે, તેઓને વ્હીક બતાવીને, તેમ જ, આશા દઈને મિત્રાચારી કરવા માંડી. કુમારપાળના ચારે (હરકે) તેને જાણ કરી કે, આન્ન રાજા સેના લઈને ગૂજરાતની પશ્ચિમ સીમા ભણી આવે છે અને તેની -સાથે જે સામંતો છે તેમાંના કેટલાક આગેવાન તે પરભાષાઓમાં કુશળ છે, તથા વળી તેને કુડા ગામને રાજા અને અણહિલવાડની સેનાને સેનાપતિ વાહડ એ બે ક્યારનાય મળી ગયા છે. વળી તેઓએ કહ્યું કે ગૂજરાત અને માળવા વચ્ચે આવજાવ કરનારા વેપારિયાએ ઉજજણના રાજાને ગૂજરાતની સ્થિતિ વિષે સારી પેઠે માહિતગાર કર્યો છે, તેમ જ માળવાના રાજા બલ્લાલ સાથે તેણે ઠરાવ કરી રાખ્યો છે. તે ઉપરથી આન્ન રાજા ચડાઈ કરે અણરાજ ચારભટને કહેવા લાગ્યો કે દુઃખે કરીને પણ જિતાય નહિ એવા કુમારપાળને સુખે જિતવાને શો ઉપાય કરવો? તેણે કહ્યું કે, કુમારપાળ કૃપણ અને અકૃતજ્ઞ છે તેથી દુલિયા કલ્હણ–સેલ્ફણ આદિ સામંતો તેની વિરૂદ્ધ છે, માટે તેમને લાલચ દઈને ફેડીશું. અને હું પણ સવારમાં દેવગજ ઉપર ચડીને સિંહનાદ કરી કુમારપાળના હાથીને ત્રાસ પમાડીશ. તે પછી તેણે કુમારપાળના સામંતાને દ્રવ્ય આપીને ફેડ્યા. યુદ્ધમાં કુમારપાળે પોતાના સામેતેને ઉદાસ જોઈ પિતાના મહાવત શ્યામળને તેનું કારણ પૂછ્યું. એટલે તેણે જાણ્યું હતું તે કારણ કહી સંભળાવ્યું અને રાજાને ચેતાવ્યો. યુદ્ધ થતી વેળાએ ચારભટે દેવગજ ઉપરથી સિંહનાદ કરો એટલે કુમારપાળને હાથી કલહપંચાનન પાછો હોય. વાહડે ચઉલિંગને ફેડ્યો હતો પણ તેને બદલે શ્યામળ મહાવત કર્યો હતો એ તેના જાણવામાં ન હતું તેથી વાહડ કુમારપાળના હાથી ઉપર ચડી જઈ તેને કલ કરવા જતા તેને નીચે નાંખીને કાપી નાંખ્યો અને કુમારપાળે છવંગ મારીને આજના હાથીના ગંડસ્થળ ઉપર ચડી જઈ તેને નીચે પાડી નાંખી તેની છાતી ઉપર ચડી બેઠે. અને બોલ્યો કે રે, બક્યા કરનાર–વાચાળ! મૂઢ! અધમી! પિશાચ! માર મુંડકાને એવું મારી બહેનને કહેનાર! તારું એ વચન સંભાર. હું હવણાં મારી બહેનની પ્રતિજ્ઞા પ્રમાણે તારી જીભનું છેદન કરું છું. આન્ન રાજા કરગરીને કહેવા લાગ્યું કે, હું તમારે શરણે છું, મને બચાવો. કુમારપાળને તેનાં આવાં દીન વચનથી દયા આવી ને તેને છોડ્યો, પણ આજ્ઞા કરી કે, તારા દેશમાં જે ટોપી પહેરવામાં આવે તેને બે જીભ જેવા આકારનાં બણગાં રાખી તેને કસણથી પછવાડે બાંધવી, એટલે તારી જીભ બાંધીને બંધ કયાથી મારી બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ થશે. પછી કુમારપાળે તેને લાકડાના પિંજરામાં ત્રણ દિવસ પૂરી પોતાની સેનામાં રાખ્યો, અને તેને શાકંભરીનું રાજ્ય પાછું આપી મારપાળ પાટણ આવ્યો અને પોતાની બહેનને સમાચાર કહી વિનવી કે હવે તું તારે સાસરે જા, પણ તે અભિમાનને લીધે ત્યાં ગઈ નહિ; અને સ્તંભનપુરમાં તપ કરયું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ રાસમાળા કે તરત ગુજરાતના પૂર્વ ભાગ ઉપર હલ્લો કરવાને તે તૈયાર થઈ રહ્યો છે. આ સમાચાર સાંભળીને કુમારપાળ ઘણે ક્રોધાયમાન થયે. ૧ દ્વયાશ્રય ઉપરથી વિશેષ વૃત્તાન્ત–તેની ટીકા લખનાર અજયતિલક ગણિના અભિપ્રાય ઉપરથી ગુજરાતી ભાષાંતરમાં જે ફેરફાર કરવા ગ્ય જણાયે તે કર્યો છે. તે સંબંધમાં વિશેષ વર્તમાન નીચે પ્રમાણે છે – શરાવતી નદી જે ઈશાનથી નૈઋત્ય ભણી છે કે તેના પૂર્વ ને દક્ષિણ ભણુના જે દેશ છે તે “પૂર્વના દેશ” ગણાય છે અને તે નદીથી પશ્ચિમના ને ઉત્તરના દેશ છે તે “ઉત્તરના દેશ” ગણાય છે. સપાદલક્ષ દેશ ગુજરાતની ઉત્તરમાં ગણ્યો છે અને ગુજરાતને સપાદલક્ષ દેશથી પશ્ચિમમાં ગયે છે, અવન્તિને ગુજરાત ને સપાદલક્ષથી પૂર્વમાં ગણી છે. સપાદલક્ષનો રાજા આa, જયસિંહના દેવ થયા પછી, મદેન્મત્ત થઈ ગયો • હતું. તેણે વિના કારણે વિધ આરંભે. નૈકેતી, શાકલ, કાવ, દાક્ષ, ચૈડકીય, કાશીય, આદિના હક દ્વારા તેણે કુમારપાલની ચર્ચા જાણું લેવા માંડી અને તેના ચારે કાંડાન્ન, પિપલ, કચ્છ, ઈન્દુવક્ર આદિ સ્થાને ફરવા લાગ્યા. આજે માત્ર મંગલાલંકાર જે રૈવેયક (ગળે પહેરવાને ગળચવે, ગલબંધ) તે હેર હતું અને કંપની કુખમાં ઘાલીને ઘણા દિવસ સુધી જીર્ણ કરેલા લોહની બનાવેલી તરવાર જે કયિક કહેવાય છે તે બાંધી લીધી હતી. એ પ્રમાણે તે રાવણના ગર્વ કરતાં પણ અધિક ગર્વ ધારણ કરતો ચાલ્યો. શત્રુપક્ષને કળવા નહિ દેતાં તથા તેના ચાંડાલોને છેતરતે એક હેરક કુમારપાળ પાસે આવ્યું, અને તેણે નિવેદન કર્યું કે, ઘણું વર્ષ વૈર ધારણ કરેલું પણ તે હવણું જ પ્રકટ કરીને આવ સેના સહિત ચાલ્ય છે, તે આવતી કાલે આપના દેશને સીમાડે આવી પહોંચશે. કથિક એટલે કથા ગામના–કન્યાગઢ અથવા (કન્યકટના) તથા તે ગામની સમીપના, તેમ જ અરણ્ય દેશના, શિવ રૂ૫ દેશના રાજાઓ આપનાથી ભિન્ન થઈને આવને મળ્યા છે, અને હસ્તી ઉપર ચડવામાં ઈન્દ્રની બરાબરી કરી શકે એવો જે ચાહડ તે પણ તેજી ઘોડા અને સુભટો સહિત કાલે જવાનું છે. પૂર્વ મદ્રને રાજ, અપરેષુકામશમી ગામનો રાજા, ગોમતી નદીના પ્રદેશને રાવ, ગેછયા ને તૈિયા(ગામ)ના રાજા, તેમ જ પૂર્વ ભણુના દેશના ગામ વાહિક ને રેમકના રાજા, યકૃલમ દેશ જે ઉત્તર દિશામાં છે તેના રાજા, પટર અને શરસેનના રાજ, આના પક્ષમાં છે. અવન્તિ દેશમાં ગેનઈ ગામ છે તેને ગેનદીય રાજા કુમારપાળથી ફીટીને અને મળ્યો. ગુજ, આહજાલ, મદ્ર, નાપિતવસ્તુના રાજા પણ આજના પક્ષમાં હતા. અવતિન બલાલ, આવના પક્ષને તે તેની સાથે કાટક, પાટલીપુત્ર, મધવાસ્તના રાજા વળી આ સાથે સામેલ થયા હતા. ઉપર જણાવ્યા તે ઉપરાંત આન્નની ભણના રાજાઓ નીચે પ્રમાણે હતા:ઉત્તર દેશના રાજ, શિવહાર નદીની અડખેપડખેના રાજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૪૫ કુમારપાળને ઘણા રાજાએ આવી મળ્યા, તેમ જ વળી કાળી, ઘણા કુશળ સવાર અને ચેાગરદમથી અરણ્યના લેાકેા સામેલ થયા. તેના ખંડિયા કચ્છના લેાક અને તેમની સાથે સિંધિયા પણ તેના વાવટા પછવાડે ચાલવા ગ્રામેયક એટલે સત્ય ખેલવામાં પ્રવીણ અને અગ્રામ્ય એટલે અસત્ય ખેલવામાં પ્રવીણ એવા-ભાવાર્થ કે સત્યાસત્ય ખેલવામાં નિપુણ એવા તથા કાત્રેયક એટલે ધર્મ, અર્થ, ને કામ એ ત્રણ જેમાં કુત્સિત છે એવા દેશમાં વ્હેનારા. કુંડ્યા અને કુણ્યા એવા નામનાં એ ગામ એમ કેટલાક અર્થ કરે છે અને કેટલાક એ બે નામની નદીને કિનારે વસનારા એવા અર્થ કરે છે, તેઓ પણ હતા. પૌરસ એટલે આગળના ભાગની સેનાને સેનાપતિ, વૃદ્ધિ દેશના વાલ્હાયન રાન હતા તેને ઠરાવ્યા; અને પાશ્ચાત્ એટલે પાછળના સૈન્યનેા સેનાપતિ, ઉર્ફે દેશના ઉજ્જૈયન રાજાને ઠરાવ્યા. વળી પર્દિદેશના રાજા સાથે હતા. અન્નનેા એ પ્રકારે જમાવ હતા. કુમારપાળની સહાય્યતામાં નીચે પ્રમાણે હતાઃ—યુગંધરનું પાયદેલ; કુરૂ દેશના અશ્વાર; સાલ્વ દેશનું પાયદલ; ગુજરાતની સમીપના મહિયડ જાતિના ક્ષત્રિયેાના નાદ્રત દેશના રાજા. રાષ્ટ્રીય જાતિના રજપૂતાના રાજા જે સમીપવાસી હતા તે નાન્દીપુર, સાંકાશ્યપુર ફાલ્ગુનીવહ દેશના ભૃત્ય રાજા, ખલાલ ઉપર ચડ્યા તેમ જ કાક નામના બ્રાહ્મણ સેનાપતિ જે કુમારપાલના દંડપિત હેવાતા હતા તે વાતાનુપ્રસ્થપુરના રાજા સહિત ચડી ગયા. કુમારપાળ ચડ્યો તે વેળાએ તેની સાથે ઐરાવત, અભિસાર, દર્વસ્થલી, ધૂમ, ત્રિગત, અભિસારાગતના રાજા પણ ચડ્યા. સૌવીરના કુળ નામે ગામના ઉત્તમ અશ્વારો પશુ કુમારપાળ સાથે ચાલ્યા. આ વેળાએ ચક્રવર્તે દેશના રાજાએ કુમારપાળને છત્ર ધસ્યું હતું. ચ્છના નામી બળદે। સહિત વાસિયા તથા સારા ઘેાડા સહિત સિન્ધુ દેશના વતનિયા સંગાથે ચાલ્યા. ઈક્ષ્વાકુ, શૃગાલગä, આશ્વત્યિક, કર્તક, દાક્ષિહદ, દાક્ષિકંથા આયમુખના રાજાઓનાં સૈન્ય તેના ભેગાં મળ્યાં. દાક્ષિ નગરથી પૂર્વ ભણીના રાજા તથા તે નગરથી પશ્ચિમ ભણીના, તેમ જ વાહિક ગામના ભૃત્યા અને દાક્ષિથી, પલદથી પશ્ચિમ ભણીના ગામના સુભેટા તથા મૃગચર્મ, કામળિયા આદિ પર્વતવાસને ઉચિત એવા વેષવાળા પર્વતાસિયા, જ્યાં કૃષ્ણ અને પણું દેશના લાક વસે છે એવી અર્બુદ ભૂમિના (આખુના) રાજા વિક્રમસિંહ, જે કુમારપાળના ભૃત્ય ગણાતા હતા, તે ગહ દેશના પાયઠ્ઠલ સહિત તૈયાર થયેા. ચંદ્રાવતી નગરીના પરમાર રાજા વિક્રમસિંહે એના મુલક છીનવી લઈ ને એના ભત્રીન શેવલને આપી દીધા. ને કુમારપાળના ઉમરાવ યશે ધવલે લાલ સેનને મારી નાંખ્યા છે. જીવા “ધાર રાજ્યના હિન્દી ઇતિહાસ.” ચોાધવળ વિક્રમાદિત્યને બત્રીએ થતા હતા. ૨. ઉ. ૧. કચ્છના જામ લાખા જાડાણી અને સિંધના જામ ગાઢાજી જાડાણીનાં વર હતાં. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રાસમાળા લાગ્યા. રાજા ચાલતા ચાલતો આબુ સુધી ગમે એટલે મૃગના ચામડાને પિપાક પહેરેલો એવા ત્યાંના પહાડી લેકે પણ તેને મળ્યા. આબુને પરમાર ચંદ્રાવતી નગરીને રાજા વિક્રમસિંહ કરીને હવે તે જાલંધર દેશનાં (ઝાલોરનાં) માણસો લઈને કુમારપાળને પિતાને ધણી સમજી તેની પછવાડે ચાલ્યો. કુમારપાળ આ સાંભળીને આન્ન રાજા પોતાના પ્રધાનની સલાહથી વિરૂદ્ધ ચાલીને લડાઈ ચલાવવાને તૈયાર થયો. પણ તેની ગોઠવણ પૂરી થઈ રહેતાં પહેલાં તે લડાઈનાં વાદિત્રના નાદ સાંભળવામાં આવ્યા, અને ગૂજરાતી સેના પહાડની છાયામાંથી નીકળતી દેખાવા લાગી. તે અવસરે રાજાના મસ્તક ઉપર શ્વેત છત્ર ધરવામાં આવ્યું હતું, તે ઉપર સૂર્યને પૂર્ણ તડકે પ્રકાશમાન થતો દેખાતે હતો. આન્ન રાજાના દ્ધાએ કુમારપાળની સેના ઉપર બાણવૃષ્ટિ કરવા માંડી; નાગરના રાજાએ આપોઆપ ધનુષ્ય ધર્યું પણ, ઉત્તર ભણીની હાર છત્રધારી રાજાઓની સરદારી નીચે હતી તે પણ ગૂજરાતના માણસોની આગળ ટકી શકી નહિ. ત્યારે આન્ન રાજા જાતે આગળ ધો અને સિદ્ધરાજને વારસ કુમારપાળ તેને સામસામે આવી મળે, અને કહ્યું: “જ્યારે તું એવો હો હતા ત્યારે જયસિંહના આગળ તેં તારું “માથું કેમ નમાવ્યું હતું ? આ ઉપરથી જ તારું ખરેખરૂં હાપણ જણાઈ આવે છે. હવે જો હું તને જિતી લઊં નહિ તે જયસિંહની કીર્તિને ઝાંખ “લાગે.” ત્યાં પછી બન્ને રાજાઓ મારામારી ઉપર આવી ગયા; અને સેના પણ ઉપરાચાપરી થઈ. ગુજરાતના માણસની સરદારી આહડ' કરતે હતા; અને મારવાડી તેઓના ગેવિંદ રાજ મંત્રીની સરદારી નીચે હતા. છેવટે એક બાણ આજને વાગ્યું એટલે તે ભયપર પડ્યો. અને તેના સામંત કુમારપાળની આજ્ઞાને શરણ થયા. ગુજરાતને રાજા, અને આ ઘા માયા પછી, કેટલાક દિવસ સુધી રણક્ષેત્રમાં રહ્યો; આન્ન રાજાએ કુમારપાળને હાથી અને ઘોડા ભેટ કયા; અને પિતાની કુંવરી તેની સાથે પરણવાની ઈચ્છા બતાવી. રાજાએ કહ્યું કે આજે રણક્ષેત્રમાં ઘાયલ થયેલા માણસને મારીને અપરાધ કર્યો છે માટે તેને ક્ષમા કરવામાં નહિ આવે; તે પણ તેણે જિતી લીધેલા રાજાની એ ઈચ્છા માન્ય કરી અને અણહીલપુર પાછો વળે. ૧ ઉદયનના એક દીકરાનું નામ આસ્થલ દેવ છે તેને અપભ્રંશ અહડ જણાય છે તે જ ચાહડ હોય તે કાંઈ વાંધો નથી, કારણ કે આ સ્થલે ચહડ જોઈએ, કેમકે દ્વયાશ્રયમાં લખ્યું છે કે, ચૌલુક્યના ભ્રો (ચાહડ આદિ) આની ભણી વળ્યા અને આવના (ગેવિંદ રાજા આદિ) ચૌલુક્યની ગણું વળ્યા. ચા. લા. ૫.૩૦૩). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૪૭ પછીથી તરત જ, આન્ન રાજાને પુરેહિત, પિતાના સ્વામીની કુંવરી જલ્હણને વનરાજના નગરમાં લઈ આવ્યો, અને શાસ્ત્રવિધિ પ્રમાણે તેને કુમારપાળ વહેરે પરણાવી દીધી. આ વિવાહ પૂરે મહાલી રહ્યા નહિ એટલામાં તે સમાચાર આવી પહોંચ્યા કે, રાજા પોતે જ્યારે આજ રાજા ઉપર ચડ્યો હતો ત્યારે તેણે ઉજજણના રાજા બલાલની સામે વિજય ૧ આ વિષે દયાશ્રયમાં નીચે પ્રમાણે વિસ્તાર છે.-શિવ એટલે નાના પ્રકારની જાતિ, જેમાં અર્થ અને કામની જ માત્ર વૃત્તિ છે તથા જેની આજીવિકા અનિયમિત એવા સંઘ(ટાળા)ને અગ્રણી એકાએક આવીને કુમારપાળને કહેવા લાગ્યું કે, માળવામાં (અવનિત) બલાલ ઉપર આપે ક જે આપના દંડનેતાને કુન્તિ(ભાલા ધારણ કરેલા એવી)સેના સહિત મેકલેલા તેમને હું પ્રીતિપાત્ર છું. આપ જે વેળાએ આ ઉપર ચડી ગયા અને કાકને બલાલ ઉપર મેકલ્યા તે વેળાએ તેની સાથે ગપાળ બ્રાહ્મણની જાતિના અપત્ય જે ગૌપાલિ કહેવાય છે તથા રાજન ક્ષત્રિયના અન્ય જે રાજન્ય કહેવાય છે, તથા કાચ જાતિના અપત્યો કાયવ્ય કહેવાય છે તે, તથા યુધાના અપત્ય જે ચૌધેય અને શુભ્રાના અપત્ય શોભેય કહેવાય છે એ આદિ શસ્ત્રજીવી જાતિ હતી. કાક પોતાના ઉપર ચડી આવતે જાણી ખલાલ તેની સામે ચડ્યો તે વેળાએ તેની સાથે રક્ષસ, પર્ણ, દામનિ, ઉલપિ, શ્રીમત, અને શ્રેમત, એવા નામના શપછેવી સંઘના વંશજ જે અનુક્રમે રાક્ષસ, પાર્શવ, દામનેય, ઔલપેય, ગૌમત અને ઐમત કહેવાય છે તેઓ હતા. શમીવત, અભિજિત, અને શિખાવતના વંશજ જે અનુક્રમે શામવિત્ય, આમિજિત્ય, અને શૈખાવત્ય કહેવાય છે તેઓની દ્વારાએ બલાલે આપના વિશ્વાસપાત્ર વિજય અને કૃષ્ણ સામતને ફેડ્યા. અને શાલાવત, ઉણવત, અને વિદભુના વરાજ જે અનુક્રમે શાલાવત્ય, ઔવત્ય, અને વૈદભૃત્ય ફહેવાય છે તેમની પ્રેરણથી બલાલની પાસે જતા રહ્યા. પછી તે આપણા સૈન્યનો રસ્તો રોકીને તર- . વારે તરવાર, દંડે દંડ અને મુશળે મુશળ મેળવતે બહુ નૃપોની સહાયથી આપણી સેના ઉપર મારે ચલાવવા લાગ્યો. પણ આપણે કેટલાક સુભટ રંધાઈ ગયા હતા તેથી ચડી શકયા નહિ, એટલે આપણે મેખરે આપણું સુભટે કૃણભમ, પાંડુભૂમ, દ્વિભમ, આદિ જે હતા તે આડે રસ્તે ઉતરી નાઠા. શત્રુના શરસંપાતના અંધકારને લીધે, મૂછ રૂપી અંધકારમાં સ્પર્શાઈ જવાથી, બીજા યોદ્ધાઓ પણ છાની વાત પોતાના દયમાં રાખી શકવાને સમર્થ નહિ હોતાં ગભરાઈ ગયા, એટલે બીજા કેટલાક પર્વતાદિમાં અથવા જ્યાં માણસને અવરજવર નહિ એવા વિજન સ્થાનમાં ભરાઈ પેઠા. આ પ્રસંગ જોઈને, અનુસામ એટલે સામને પ્રયોગ કરવામાં નિપુણ અને પ્રતિસામ એટલે શત્રુને સામને બદલે દંડ કરવામાં કુશળ એ તથા જ્ઞાતાનુરહસ્ય એટલે શત્રુની છાની વાત જેણે ચાર દ્વારા જાણી લીધી છે એ કાક સેનાપતિ, પિતાની ભણુના નૃપેને કહેવા લાગ્યો કે, અવલોમ એટલે શત્રુને પ્રતિકૂલ અને અવસામ એટલે રણુ પ્રતિ સામનો ઉપાય છે જે નહિ એવા મારા સ્વામિ કુમારપાળે મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ રાસમાળા અને કૃષ્ણ એવા જે બે સામતે મોકલ્યા હતા તેઓ તે રાજાને મળી ગયા છે અને તે ગૂજરાત પ્રાન્તમાં આવી પહોંચ્યો છે તથા અણહિલપુર ઉપર બ્રહ્મવર્ચસ્ એટલે બ્રહ્મતેજની સ્તુતિ કરી છે તેને ધિક્કાર છે, તથા તેમણે તમારા રાજવર્ચસ એટલે ક્ષત્રીવટની અને હસ્તીવર્ચસ એટલે હાથીના બળની પ્રશંસા કરી છે તેને પણ ધિકાર છે. તે નૃપો! તમેએ પલ્યવર્ચસવવર્મ એટલે સાદડીના જેવાં તમે તમારું શરીર જે બખ્તર પહેરવાં છે તેને પણ ધિક્કાર છે કે તમારાં દેખતાં છતાં ઘરમાં બારીથી પેસે તેમ શત્રુઓ પસતા જાય છે, તે આપણું પ્રત્યક્ષ, આપણું સમક્ષ, આપણી જાણે ગેરહાજરી હોય તેમ, આપણી સેનાને પાણી નીકળી ગયો છતાં તમે નાસે છે, તે આપણા સ્વામિયે તમને શા માટે પોષ્યા છે? આ પ્રમાણે કાકે પ્રત્યેકને લલકાયા, એટલે પોતાના પ્રતિવર્મ ઉપર આદર લાવી અધ્યાજિકર્મ એટલે યુદ્ધ મચાવવાને તમર થઈ ગયા અને જેઓ ઉપનદિ, ઉપગિરિ, અંતર્ગદ, અંતરિ, એમ ભરાઈ પેઠા હતા અને જેઓ આગ્રહાયણમાં એટલે માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાને દિવસે આકાશમાં વાદળાં હોવાથી જેમ તારા પ્લાન દેખાય તેમ પ્લાન દેખાતા હતા એવા પોતાના ભટાને પાછા બોલાવ્યા. ઉપપર્ણમાસ એટલે ચૌદશે અને શુદિ કે વદિ પક્ષની એકમે સમુદ્ર જેમ ગર્જના કરે તેમ તે બલિષ્ટ નૃપે ગર્જના કરતા શત્રુઓ ઉપર તૂટી પડ્યા. અને દંડનેતા કાક પણ અહે! આ રણભૂમિ છે તે તો પંચનદ તીર્થ અથવા સહ ગેહાવરનું તીર્થ જેમ સ્વર્ગે પહોંચાડવાનો હેતુ છે તેવા પ્રકારની છે એમ કહેતા, પૂર્ણમાસીના ચન્દ્ર જેવી કાન્તિ ધરાવત, તેમનામાં ભેગે ભળી ગયો. તે દંપતિ પરદુ ઋતુમાં જેમ શશી શેલે અને વ્યાધ એટલે શિકારી જેમ કૂતરાંઓના ટોળામાં વિટળાચલો શેભે, તેમ સેનામાં શોભતે હતો, અને શત્રુના સમૂહમાં જે બાળક અને વૃદ્ધ જેવામાં આવતા હતા તેમને જતા મૂકીને જેઓ માત્ર તરૂણ દ્ધા હતા તેઓને જ હણતો હતો. અસ્ત્ર જેમાં લાદેલાં અને બળદ જોડેલા એવાં ગાડાં ચાલવાથી જે રજ ઉડતી હતી તેથી છવાયેલા ઘટાપથી મૃત્યુ જેમ ઘેરી બળદને ગળી જાય તેમ બધું સૈન્ય ગળાઈ ગયેલું હતું. શુદ્ધ ક્ષત્રિયથી ઉખન્ન થયેલા એવા સુભટોએ, જે માલો નાસેર્ડ લઈને ભાગી જતા હતા, કે જે વૃદ્ધ હતા કે જે બાળક હતા અથવા નપુંસક હતા તેઓની ઉપર પ્રહાર કર નહિ, કેટલાએકેએ જીવ સાચવવા, પોતે બ્રાહ્મણ નહિ છતાં પણ તેમની ગણના બ્રાહ્મણમાં થાય એટલા માટે, ફસામ કે ત્રગ્રસ્તુન્ ગાવા માંડ્યા; અને કેટલાક ગાય અને બળદની પેઠે દાંતે તરણું લીધાં. કેટલાક પાદ અને ઉરૂના અષ્ટીવ એટલે મર્મસ્થામાં ભેદાયેલા, આંખમાં અને ભ્રકુટીમાં ઘા થયેલા એવા, રાત્રિદિવસ ચાલતાં ઘાથી થતી પીડાએ પીડિત થતા, પોતાના વાહન તથા દારાદિ તજીને જેમ લાગ આવ્યો તેમ નાશી છુટયા. દિવસે જેમ સૂર્ય શેભે છે, તથા અહર્નિશ સળગતા અગ્નિ શોભે છે, તેની પેઠે જાજ્વલ્યમાન થતા અને જેનું બળ અવામનરાવર છે એ અલાલ પછી ચડ્યો. આપણા સૈનિકોને અહર્નિશ ગોવાળિયા જેવા માનનારા બલાલે અસ્થિ, ત્વક, માંસ, રૂધિર આદિને સ્પર્શ કરનારાં તીર મારવા માંડયાં, અને બે દિવસમાં પણ ન ભેદી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ર૪૯ ધસારે કરે છે. જયસિહે જેમ યશોવર્માને જિતને કીર્તિ મેળવી હતી તેમ કુમારપાળ, બલ્લાલને જિતને કીર્તિ મેળવવા તૈયાર થયો. તેણે પિતાની સેના એકઠી કરી અને માળવાના રાજા ઉપર ચડ્યો તથા લડાઈમાં તેને હરાવીને હાથી ઉપરથી મારી પાડ્યો. ઇતિહાસકર્તાનું આ જે લખવું છે તે આબુ પર્વત ઉપર તેજપાળના દેરાસરમાં એક લેખ છે તે ઉપરથી ખરૂં કરે છે,-તે લેખમાં લખે છે કે અચળેશ્વર અને ચંદ્રાવતીને પરમાર રાજા યશેધવળ નામે હતો “તેણે જાણ્યું એવા અત્યંત દુર્ભેદ્ય સે રાજાના સમૂહને કાષ્ઠ કે પાષાણવત દૂર હઠાવી નાંખીને, તમારે શત્રુ સવાર કાક દંડનાયકની પાસે જઈ પહોંચે. આ વેળાએ કાકે તિરસ્કારપૂર્વક કહ્યું કે, અહા! બે કે ત્રણ અંજલિ મહેરે પ્રતિમાસે વેતન અપાય છે એવા સુભટ! શું તમારું આયુષ્ય બેવડું છે કે ત્રેવડું છે એમ તમે જાણે છે? હજી શું છે ? પ્રતિ દિવસ બબે કે ત્રણ ત્રણ અંજલિનું વેતન આપી રાખેલા સુભટો! મેં તમને હાથ જેડીને વિનવ્યા તે શું મિથ્યા જશે? આ પ્રમાણે લલકારવાથી, વેરી કરતાં અધિક થઈ, તેઓએ યુદ્ધ મચાવ્યું, અને બે નાવ જેવા વ્યુહ રચેલા એવા આપણું સુભટેએ રિપુના નાવાકારી વ્યુહને અર્બનાવ જે કરી નાંખ્યો અને અવન્તિના ઉત્તમ પુરૂષ તથા તેના મહેટા સાહાધ્યતા કરનારા માર્યા ગયા. એટલે ગૂર્જરવાસી બ્રાહ્મણ સેનાની સમક્ષ પાંચ નૃપેએ બલાલને તેના હાથી ઉપરથી નીચે પાડી નાંખ્યો અને કુલીન મહા બ્રાહ્મણ કાક બીજા મહા બ્રાહ્મણથી અલાલને મારવાનો નિષેધ કરાવે તે પહેલાં તો કેટલાક બ્રાહ્મણેએ તેને હણી નાંખે. પછી ગામના અને ફૂટી એટલે કારખાનાંના સૂતારેએ તૈયાર કરેલાં ગાડાં, શ્વાનની પેઠે ત્વરાથી ચાલે એવાં સૂતર કરાવીને અતિશર અને સ્વામિભક્તિવાળા એવા યોદ્ધાઓ સહિત, વાઘ જેવા કુતરાઓ સહિત જેમ શિકારી નીકળે તેમ, દ્ધાઓ સહિત તે નીકળે. આ સમાચાર સાંભળીને કુમારપાળે તને પારિતોષિક આપીને વિદાય કર્યો એટલે તે કકુટની સાથળને હસતે અને મૃગની સાથળનું અનુકરણ કરતે, ફલક જેવી સાથળ વાળે ત્વરાથી ચાલી ગયા. ૨. ઉ. ૧ આબુ ઉપરના વશિષ્ઠના હેમકુંડમાંથી પરમાર ઉત્પન્ન થયે, તેને પૂમરાજ, તેને ધધુક, તેના ધ્રુવભટ આદિ થયા. તેમના વંશમાં સુધન્વા (વિ. સં. પૂ. ૩૦૦) થ, ભર્તુહરિ (વિ. સં. પુ. ૨૦) પછી વીર વિક્રમાદિત્ય ગંધર્વસેન થયું. તેની ૪૦ મી પેટિયે રવપાળજી થયું. તેણે સિંધના નગર કઢામાં રાજ્ય કર્યું (વિ. સં. ૮૬૫). તેનાથી ૧૪મી પઢિયે ત્યાં જ દામાજી થયો. તેના કુંવર જસરાજે નગર ઠઠ્ઠામાંથી આવી ગુજરાતમાં ગબરગઢમાં રાજધાની કરી. તેને કુંવર કેદારસિંહ વિ. સં. ૧૧૨૫ સુધી હતે, તેણે ત્યાંથી તરસંગમામાં ગાદી કરી. તેને કુંવર જસપાલ થયે, અને ત્યાર પછી કાન્હડદેવ પહેલો થયે તેણે અચળેશ્વર ચઢાવતીમાં વિ. સં. ૧૧૩૦માં ગાદી કરી. તેનો કુંવર તંદુરાજ થયો, ત્યાર પછી કાન્હડ દેવ બીજે; પછી વિક્રમસિંહ, રામદેવ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ રાસમાળા “કે ચાલુક્ય કુમારપાળ લડાઈ કરવાને આવે છે એટલે માળવાના રાજા મહાલની પાસે તે દોડી ગયો.” નાદોલમાં જૈનેને એક પુસ્તકભંડાર છે તેમાં તામ્રપટ છે તે ઉપરને એક બીજે લેખ ઈ. સ. ૧૧૫૭ને છે તે ઉપરથી પણ જણાય છે કે, “રાજાધિરાજ પ્રખ્યાત કુમારપાળદેવ રાજકુળને શૃંગાર, મહા “શુરવીર, જેણે પોતાનાં હથિયારના બળવડે રણસંગ્રામમાં શાકંભરી રાજાને “જિતી લીધો હતો તે વર્ષમાં જ્યારે શ્રીમંત અણહિલપુરની રાજગાદી ઉપર બિરાજેલ હતું ત્યારે મહા પ્રધાન ચાહડદેવ તેને મંત્રી હતા. આ તામ્રપટમાં જે મંત્રીનું નામ લખ્યું છે તેમાં કંઈક ગરબડ છે. કેમકે મેરૂતુંગ કહે છે કે, ચાહડ દેવ ઉદયન મંત્રીને રમાઈ ભાઈ હતે. દ્વયાશ્રયને કર્તા યશોધવળ થયા. એમ “રાજકાલનિર્ણયમાં કહે છે. કુમારપાલ પ્રબંધમાં કહે છે કે, (ભા. પૃ. ૧૦૩) કુમારપાળે વિક્રમસિંહને રાજસભામાં બોલાવી બધા સામતિની સમક્ષ તિરસ્કાર કરી મલે પાસે તેનાં અંગ ચડાવરાવી તેને બંધીખાને નંખાવ્યો અને તેના રાજ્ય ઉપર તેના ભત્રીજા યશેાધવળને સ્થા. આ ઉપરથી જણાય છે કે યશે વળને તો કમાલપાળને પક્ષ હતું તેથી તેને અલાલને પક્ષ લેવા સરખું હતું નહિ, પણ વસ્તુપાળના લેખ ૩૫ મે બ્લેક છે તેને અર્થ કોઈ કારણથી જ સમજાયાથી આ પ્રમાણે થયેલું જણ્ય છે. એ શ્લોક નીચે પ્રમાણે છે - | (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) रोदःकन्दरवर्तिकीर्तिलहरीलिप्तामृतांशुद्यते रप्रद्युम्नवशो यशोधवल इत्यासीत्तनूजस्ततः । यश्चौलुक्यकुमारपालनृपतिप्रत्यर्थितामगतम् मत्वा सत्वरमेव मालवपतिं बल्लालमालब्धवान् ॥ ३५ બ્રહ્માંડમાં રહેલી કીર્તિની લહરિયાથી વીંટાયલા ચંદ્રમાના જેવી કાન્તિવાળા એવાથી (રામદેવથી), કામને વશ ન થયેલો એ યશેધવળ નામે પુત્ર થયો, જેણે માળવાના અધિપતિ બલાલને, ચૌલુકય વંશના કુમારપાળ રાજાને શત્રુ થયે છે એવું માનીને તુરત મારી નાંખે. ૧. ઉદયનને નદી નદી ૪િથી ચાર પુત્ર હતા, તે પ્રબંધ ચિન્તામણિ ઉપરથી જણાય છે. તેમાં કહ્યું છે કે, સ્થાપનાZવશ્વવાર: સુતા વાહડદેવ બાદ હર સોરા નામાને મૂવ. તેના અપરમાતૃકાથી ચાર પુત્ર હતા:-૧ વાહડદેવ, ૨ આમ્બડ, ૩ બેડ, અને ૪ લાક. અહિં જ્યાં બેહડ છે ત્યાં બીજી પ્રતિમાં ચાહડ હશે તેથી અંગ્રેજી રસમાલામાં ચાહડને ઉદયનને રમાઈ ભાઈ લખે છે પણ તે તો તેને પુત્ર હતા. પ્રબંધચિતામણિની એક પ્રતિમાં ૬ બાવ, ૨ માનવ ૩ વાલ, ૪ ફોટો એક પ્રતિમાં (રોજમદ) છે. કુમારપાલ પ્રબંધમાં એક ઠેકાણે (બા. પૂ. ૬૯) બાહડ, ગાંડ, ચાહડ અને સેલા નામે ચાર પુત્રો હતા એમ જણાવે છે. બીજે ઠેકાણે લખે છે કે, ઉદયનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ કુમારપાળ કહે છે કે ચાહક, આ રાજાને મળી ગયો હતે. પણ મેરૂતુંગ માત્ર એટલું જ લખે છે કે વાહડ, જે ઉદયનને દીકરો હતો તેણે એમ કહ્યું હતું. આ સામંત પાછો પોતાના અધિકાર ઉપર ફરીને આવેલે આગળ આપણું જાણવામાં આવે છે અને તેને કુમારપાળે બહાલ કર્યો છે, એ ઉપરથી જણાય છે કે, લેખ ઉપર જે સાલ છે તેના પહેલાં વાહડ પ્રથમ પિતાના રાજાની સામે બંડખોર હતા તેવામાં ચાહડ કદાપિ મંત્રી હશે. સિદ્ધરાજના રાજ્યને વૃત્તાન્ત લખતાં જે લેખ વિષે લખવામાં આવ્યું છે અને જે ચિતોડના લાખણના મંદિરમાં જોવામાં આવે છે તથા જેના ઉપર ઈ. સ. ૧૧૫૧ની સાલ છે તેમાં કુમારપાલ સેલંકી વિષે આ પ્રમાણે લખ્યું છે: “એ તે કોના જેવો કહેવાય કે જેણે પિતાના દુજે કમારપાળે પોતાને મહામાય ઠરાવ્યું અને તેના પુત્ર વાડ્મટને સર્વ રાજકારભારમાં સાહાધ્યક નીમ્યો. આ વાભટ વિદ્વાન હતું તેણે વાભદાલંકાર નામને અલંકારને ગ્રન્ય એક છે. તેની સમાપ્તિયે નીચે પ્રમાણે છે – बम्भण्ड सुत्ति संपुडमुक्तिअमणिणो पहासमूहन्छ । सिरि वाहडत्ति तणओ आसि बुहो तस्स सोमस्स ॥ (ब्रह्माण्डशुक्तिसंपुटमौक्तिकमणेः प्रभासमूह इव । श्री वाहड इति तनय आसीद् बुधस्तस्य सोमस्य ॥) બ્રહ્માંડરૂપી છીપને ખેતી મણિને પ્રજા સમૂહ-સેમ એટલે ચન્દ્રને જેમ બુધ તેમ મ (ઉદયનને) વાહડ નામે પુત્ર હતે. આ સંકરાલંકારનું ઉદાહરણ છે. બ્રહ્માંડરૂપી છીપને મેતીમણિ એ રૂપક, તેને જાણે પ્રભાસમૂહ, એ ઉભેક્ષા. પ્રભાસમહ એ સેમ-સેમ એટલે ચંદ્રમા તેને પુત્ર મુધ તે સેમ એટલે ઉદયન તેને બુધ એટલે બુદ્ધિશાળી બાહડ પુત્ર એમાં શ્લેષ અને જાતિ અલંકાર થયા. આ પ્રમાણે ચાર અલકારનું મિશ્રણ થયું છે. સંવત ૧૮૪૪ ની સાલમાં લખેલી એક પ્રતિ અને બીજી ૧૮૪૮ ની પ્રતિમાં જીવવર્ધન સૂરિની ટીકામાં વાલ્મનું પ્રાકૃત નામ વાહડ તેમ બહડ પણ લખ્યું છે. આ ગ્રન્થ ઉપર પાંચ ટીકાઓ છે. તેમાંની સિંહદેવ ગણીની ટીકા સહિતનું પુસ્તક કાવ્યમાળા નં. ૪૮, નિર્ણયસાગર મુદ્રાયંત્રમાં છપાયું છે, તેના ૧, ૨ પૃષ્ટમાં જુ. ઉદયનની પછવાડે મહામાત્ય થયો તે આ વાડ્મટ-વાહડ અથવા બાહડ અને ઉદયનની મરણાવસરની ઇચ્છા પ્રમાણે જેને દંડનાયક બનાવ્યો તે આમ્રભટ-આમ્બડ અમ્બડ, ત્રીજો ચહડ, અને એથે સેલદેવભટ-સાલાક-સેલા. ૨. ઉ. ૧ ટફિકૃત વેસ્ટર્ન ઈન્ડિયામાં સંવત ૧૨૦૭ (ઇ. સ. ૧૫૪૧) દાખલ કરયો છે તે ભૂલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ગાવા લાગ્ય ગણે. અને આ છે. પોતાને ચતુર ૨૫૨ રાસમાળા મન વડે પિતાના સર્વ શત્રુઓને દળી નાંખ્યા; જેની આજ્ઞા પૃથ્વી ઉપરના બીજા રાજાઓએ માથે ચડાવી; જેણે શાકશ્મરીના રાજાને પિતાને પગે પાડ્યો; જે પિતાનાં હથિયાર લઈને સેવાલક સુધી જાતે ચડ્યો અને “ગઢપતિની પાસે પિતાને નમન કરાવ્યું, સાલપુરા સરખા નગરમાં “પણ જેણે એમ જ કર્યું.” મેરૂતુંગ લખે છે કે આ બનાવ બની રહ્યા પછી, કેટલેક દિવસે સેલંકી રાજ દરબારમાં બેઠા હતા, અને મુલાકાત લેતો હતો, તેવામાં, કેટલાક માગણ સભામાં આવી હાજર થયા, અને તેઓ કોંકણના રાજા મલિકાર્જુનને રાજપિતામહ કહી તેની કીર્તિ ગાવા લાગ્યા. તેથી કુમારપાળ ઘણે આકલિત થઈ ગયો, અને આ મલ્લિકાર્જુન જે ગર્વિષ્ટ થઈ ખોટી રીતે પિતાને ચતુરંગી રાજા કહેવડાવતે હતો તેને નાશ કરવા સારૂ કાઈ સામંત ખેળવા લાગ્યો. આમ્બડ અથવા આમૃભટ કરીને ઉદયન મંત્રીને શુરવીર પુત્ર હતોતેણે બીડું ઝડપ્યું અને સેના લઈને મેલાણ કર્યા વિના કોંકણ જઈ પહોંચ્યો. તે કલવિણ નદી ઘણી મહેનતે ઉતર્યો અને સામે કિનારે મેલાણ કર્યું, ત્યાં આગળ મલ્લિકાર્જુને તેના ઉપર હલ્લે કરી તેને હરાવી કુહાડ્યો. આ પ્રમાણે હાર પામેલા સામતે પાછા આવી રાજધાનીની પાસે પડાવ કર્યો, અને કાળો તંબુ ઠેકાવી, કાળો પોષાક પહેરીને કાળું છત્ર ધારણ કરવા લાગે. આવો કાળો દેખાવ જોઈ કુમારપાળે તપાસ કરાવી કે એવું કેનું લશ્કર છે. ત્યારે તેને સૂચવવામાં આવ્યું કે આમ્બડ કોંકણમાં હાર ખાઈને આવી રીતે આવ્યો છે. આખડનું માનભંગ થયું તે વિષે રાજાએ તેને દિલાસો આપીને તેને આદરસત્કાર કરો અને બળવાન યોદ્ધાઓની એક બીજી સેના તૈયાર કરાવીને મલ્લિકાર્જુન ઉપર મોકલ્યો. આમ્બડે બીજી વેળાએ કલાવણુ નદી ઉપર સેના આવી પહોંચી એટલે પુલ અથવા સેતુ બંધાવ્યા, સાવધાનીથી બધી સેનાને પાર ઉતારી અને એ પ્રમાણે સામે હલ્લો કરવાને લાગ લીધો. આ બીજા યુદ્ધમાં ગુજરાતની સેના જય ૧ કેલ્હાપુરના મહામંડલેશ્વર વિષે પુષ્ટ ૨૩૧ ની ટીપ જુવે. ૨ સમુદ્રષ્ટિત શતાનંદના નગરમાં મહાનંદ રાજ્ય કરતા હતા તેને કુંવર મલકાર્જુન તે કેકણના શિલાહાર કુળને હતું. આ વંશનાં ત્રણ તામ્રપટ્ટમાં આ રાજાએનાં બીજા ૫દ સાથે રાજપિતામહ ૫૯ જડેલું જોવામાં આવે છે. (ઈ. આ. ભા. ૯ મે પૃ. ૩૫, ૩૮). ૩ ચીખલી અને વલસાડ તાલુકામાં છે તે કાવેરી નદી. દક્ષિણની કાવેરીથી જાદી સમજવી. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૫૩ પામી અને મલ્લિકાર્જુન આમ્બડની તરવારથી માર્યો ગયો. તેની રાજધાની પણ લીધી અને તેમાં લુંટ પાડી, તથા સોલંકી રાજાની આણ તે દેશમાં વર્તાવીને આખંડ અણહિલવાડ પાછો વળે. ખીચખીચ રાજસભા ભરાઈ હતી તે વચ્ચે તે પિતાના સ્વામી કુમારપાળને ચરણે પડ્યો અને કેકણના. રાજા મલ્લિકાર્જુનનું માથું રજુ કર્યું, તે સાથે તેનું, રત્ન, અને મૂલ્યવાન ધાતુનાં વાસણ, મોતી, હાથી, સિક્કા અને બીજી લૂંટ પણ સન્મુખ કરી દીધી. રાજાએ દરબારમાં તેને સત્કાર કર્યો અને મંડળેશ્વર મલ્લિકાર્જુનનું “રાજપિતામહ” એવું જે પદ હતું તે તેને આપ્યું. (ઈ. સ. ૧૧૬૧). કુમારપાળના ઈતિહાસમાં આગળ ઉપર હેમચંદ્ર આચાર્ય અગ્રેસર થઈ પડેલા છે; અને કહે છે કે “ચન્દ્રની કાન્તિથી દરિયાની લહરિને જેમ “આકર્ષણ પહોંચે છે તેમ રાજાને તેની વાણીથી આનંદની લહરિયે ઉઠતી હતી.” એવા પુરૂષ વિષેને કાંઈક વૃત્તાન્ત અમને વઢવાણના સાધુ પાસેથી મળ્યો છે તે આ ઠેકાણે આપવાની અગત્ય જણાય છે. તેમનાં માબાપનું નામ ચાચિંગ અને પાહિણી હતું. તેઓ જ્ઞાતિ મોઢ વાણિયા હતા, અને સેરઠ તથા ગુજરાતની દક્ષિણ સીમા ઉપર અર્ધાષ્ટમ દેશમાં ધંધુકા કરીને ગામ છે તેમાં રહેતાં હતાં. બાપ મિશ્રી હતા અને મા જૈન ધર્મની જાણે દેવી (જિનશાસનની દેવી) ના હોય તેવી હતી. તેઓને પુત્ર થયો તેનું નામ તેમણે ચંગદેવ પાડ્યું. જ્યારે છોકરાનું આઠ વર્ષનું વય થયું ત્યારે ૧ રા. રતિરામ દુર્ગારામ દવે ઇન્ડિયન એરીકવેરી ભાગ ૧૨ને પુષ્ટ ૧૫૦ મે લખે છે કે ઉત્તર કેકણુના સીલાર વંશને સત્તરમો રાજા મલ્લિકાર્જુન હતો. તેને એક શિલાલેખ રત્નાગિરિ જીલ્લાના ચિપલુણને શક ૧૦૭૮ને ને બીજે વસઈને શક ૧૦૮૨ને છે. ૨ અંગારકેટી નામની સાડી, માણકથી ટાંકેલો પછેડે, પાપક્ષય હાર, સંગસિદ્ધિ (વિષાપહાર) શિખા, ૩૨ સુવર્ણ કુભ, મેતીની છ સેરેને હાર, ચતુર્દત હસ્તિ, ૧૨૦ પાતરે, ૧૪ કરેડ સેનયા. ૩ તેઓએ મનુષ્યની સ્તુતિ નહિ કરવાનો નિયમ કરેલો છતાં આખડનાં વખાણ કયા વિના તેમનાથી રહેવાયું નહિ. તેઓ તેને પ્રતિ વદ્યા કેकिं कृतेन न यत्र यत्र त्वं किमसौ कलिः। कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम्॥ ૪ ચામુંડા તેની કુલદેવી હતી માટે ચામુંડ શબ્દને જ અને કુલદેવ નોનસ હતા માટે તે શબ્દને જ એ બે અક્ષર ચા લઈને તે સાર્થક કરવા માટે વંશ સાથે દેવ ઉમેરીને હેવ નામ પાડયું. એને જન્મ સંવત ૧૧૪૫(સન ૧૦૮૯)ને કાત્તિક શુદિ ૧૫ને થયે; સંવત ૧૧૫૪(સન ૧૦૯૪) માં દીક્ષા લીધી ને સેમદેવ મુનિ નામ પાડ્યું. સંવત ૧૧૬૬માં સૂરિપદ મેળવ્યું અને સંવત ૧૨૨૯(સન ૧૧૭૩)માં રાશી વર્ષની ઉમરે સ્વર્ગે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ રાસમાળા દેવચંદ્ર આચાય તે દેશમાં વિચરતા ધંધુકે આવ્યા. આ વેળાએ ચાચિંગ ઘેર ન હતા, તેવામાં આચાર્યને ચેંગદેવની આકૃતિ જોઈ ને ધણું આશ્ચર્ય લાગ્યું તેથી તેની સ્ત્રીને સમજાવીને તે છેાકરાને જૈન સાધુની દીક્ષા આપવા સારૂ પેાતાને સ્વાધીન લીધા અને કર્ણાવતીમાં પેાતાને અપાસરા હતા ત્યાં તેને લઈ ગયા. ચાચિંગ પરદેશથી આવ્યેા અને તેણે પેાતાના દીકરા સબંધી સમાચાર જાણ્યા એટલે તેને ધણા ખેદ થયા અને સમ ખાઈ ને ખેઢા કે મારા દીકરાનું મુખ જ્યારે જોઈશ ત્યારે અન્ન ખાઈશ. પછી તે તે ધર્માચાર્યનું નામઠામ પૂછી લઈ તે કર્ણાવતી ચાલ્યેા. અને ત્યાં જઈ હોંચ્યા એટલે દેવચંદ્રની પાસે દીકરા પાછા લેવા ગયા. આ ટાણે ચંગદેવ ઉદ્દયન મંત્રીને ઘેર હતા. તેમના દીક્ષા લેવાને વિચાર તેમના પિતાને ગળે ઉતારવામાં તે જય પામ્યા, એટલે ચંગદેવે દીક્ષા લીધી અને હેમચંદ્ર નામ ધારણ કર્યું, તેઓ સત્વર પ્રખ્યાત થયા અને ન્હાની વયમાં હિન્દુ તથા જૈનનાં શાસ્ત્રામાં નિપુણ થયા, એટલે તેમના ગુરૂ પાસેથી તેમને સૂરિનું પદ પ્રાપ્ત થયું. હેમચન્દ્રે નીચે લખેલા ગ્રંથ રચ્યા છેઃ-અભિધાનચિંતામણિ, જિન ૧ કુમારપાલ પ્રબંધના અભિપ્રાય પ્રમાણે: કુમારપાળ ધાર્મિક હાવાથી તે રાજિષ હેવાતા હતા. તેણે ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યા, તથા એક લેખકશાળા સ્થાપી હતી, તેમાં પેાતાના ગુરૂ હેમાચાર્યનાં રચેલાં પુસ્તકા લખવાને માટે ૭૦૦ લેખકાને કામે લગાડ્યા હતા. તે વેળા ઘણું કરીને તાલપત્ર ઉપર પુસ્તકા લખાતાં હતાં. પણ એક વાર રાજ્ય લેખકશાળા તપાસવા ગયા ત્યાં કાગળ ઉપર લહિયાઓને લખતાં જોઈ ખેદ પામ્યા અને જોઈતાં તાલપત્ર લેખકશાળામાં આવી હોંચે ત્યારેજ લેજિન કરવું એવા નિયમ લીધા. એટલે ચમત્કારિક રીતે પેાતાના ખાગમાંથી તાલપત્ર મળી આવ્યાં તે લહિયાને આપ્યાં. પછી તેણે પારણું કહ્યું. હેમાચાર્યના બનાવેલા ગ્રન્થામાં હૈમવ્યાકરણ તથા હૈમકાષ આખા ભારતવર્ષમાં અતિ વિખ્યાત છે. હૈમવ્યાકરણના આઠ સૂત્રાધ્યાય છે. ત્રિષ્ટ થલાકા પુરૂષ ચરિત્રમાં ૬૩ સલાકા પુરૂષનાં ચિરત્ર છે. એ ગ્રન્થ તેમણે સાનેરી, રૂપેરી અક્ષરાથી ભવ્ય લાગે એવા લખાવ્યા અને પેાતાના સ્કેલમાં લઈ જઈ રાત્રિ જાગરણ કરાવી સવારમાં પટ્ટગર ઉપર તે પાથી પધરાવી મ્હોટી ધામધૂમથી મહેાત્સવ કરી ધર્મશાળામાં આણ્યા, અને ત્યાં તેનું વિધિપૂર્વક પૂજન કરીને હુંમાચાર્યના મુખથી તેનું શ્રવણ કહ્યું. એ જ પ્રમાણે યોગશાસ્ત્ર, વિગતિવીતરાગસ્તવન, અગિયાર અંગ અને ખાર ઉપાંગની એકેકી મત સુવર્ણાદિ અક્ષરોથી લખાવી ઉપર જણાવેલા વિધિપૂર્વક તેઓનું શ્રવણ કર્યું. હેમાચાર્યના બનાવેલા ગ્રન્થની ટીપ નીચે પ્રમાણે થાય છે: અધ્યાત્મોનિકૢ (ચાગશાસ્ત્ર), યોાનુરાસન બાર પ્રકાશ (પ્રકરણ)માં ૧૨ હજાર મ્લેક પૂર પુસ્તક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૫૫ દેવનાં સ્તવન. (એના ઉપર ટીકા છે તે ઉપર ૧૨૯રને સન છે. ) પવિત્ર પિગશાસ્ત્ર, ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર, વિંશતિવીતરાગસ્તવન, વીતરાગસ્તોત્ર, દયાશ્રય અને બીજાં પુસ્તક. કુમારપાળ પિતાની સેના સહિત માળવામાં હતો તેવામાં હેમાચાર્ય પોતાની માના મરણોત્સવને સમયે શૈવી સંન્યાસિયોએ મારમારી કરી હતી માટે રક્ષણ સારૂ તેની પાસે ગયા. હેમાચાર્યને એવો વિચાર હતો કે આપણું પોતાનું રાજ્ય થાય અથવા રાજા આપણે સ્વાધીન થઈ જાય તો જ અર્થ સરે. ઉદયન મંત્રિયે રાજાની સાથે આચાર્યને મેળાપ કરાવી આપ્યો. તે અવસરે તેણે ખંભાતમાં જે કહ્યું હતું અન્નાર્થi -(નિર્ણયસાગરના અભિધાનસંગ્રહના બીજા અંકમાં છપાયેલ છે. ) નેશ્વાર્થs. મમિધારિતામણિ (મીનાબજા.) ” अभिधानचिन्तामणि परिशिष्ट મજાનૂડામણિ શ્રાવ્યાનુરાસનવૃત્તિ. (અલંકારને ગ્રંથ.) उणादिसूत्रवृत्ति । उणादिसूत्रविवरण । छंदोनुशासन अने वृत्ति. રેશીનામમારા રત્નાવ૪િ જિવા રેશી લંગ્રહરિ. (મુંબઈ સંકૃતમાળા એક ર૭) धातुपाठ अने वृत्ति. धातु पारायण भने पृत्ति. धातुमाला. निघंटशेष. જાવ સૂત્ર વૃતિ . વિઝમ સૂત્ર. (હેમચંદ્ર કર્તા હશે કે નહિ?) सिद्धहेमशब्दानुशासन बृहद्वृत्ति भने लघुवृत्ति. शेषसंग्रहमाला अने शेषसंग्रह सारोद्धार. लिंगानुशासन. लिंगानुशासनवृत्ति अने लिंगानुशासन विवरण. 'त्रिषष्टिशलाका पुरुष चरित्र. परिशिष्ट पर्व. જેમચારાર્થનૂવા–મંદૂષિા. ૪. દ્રયાશ્રય અને વૃત્તિ. ઈતિહાસ અને વ્યાકરણ એમ બન્ને એકત્ર ગ્રા. યાત્રય અને વૃત્તિ. શીખવવાના હેતુથી રચાયા છે. મહાવીદ્વારિાજા - લધ જનકાવ્યમાળામાં છપાઈ ગઈ છે. વિજ્ઞાäરિશ. ઈ - દેવાદાનુરાસન. વીતરાગસ્તોત્ર (?) વવવવરિત્ર (?) જાતિ ચીત્ત. (ચાય)(3) કપરામામાં. () अन्यदर्शन वादविवाद (1) નળપાટ () ૧ સ્ત્રી અથવા પુરુષ ગમે તે કઈ ભક્તજન હોય છે તેના મહાને લઈ જતી વેળાએ શોક કરવાને બદલે ઉત્સવ કરવામાં આવે છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ રાસમાળા સામા પક્ષને માનતા નથી. કયા અભણ હતા એ જ ઉપર આ તથા કોલ આપ્યો હતો તે સાંભરી આવ્યું અને તેમને આદરસત્કાર કરી તેમની સાથે ખુલ્લા મનથી વાતો કરવા લાગ્યો. હેમચંદ્રને રાજા ઉપર આ પ્રમાણે સત્તા મેળવતા જોઈને આસપાસ જે બ્રાહ્મણે હતા તેઓને ડર લાગ્યો, અને તેમના ઉપર કેટલાક અપવાદ મૂક્યા; તેમાં એક ભારે એ હતો કે, હેમચંદ્ર સૂર્યને માનતા નથી. હેમચંદ્ર રાજનીતિ જાણતા હતા, અને પિતાના સામા પક્ષવાળાઓના ધર્મની ઉપર ઉતરી પડવા કરતાં પોતાના ધર્મની છૂટ મેળવવાને ઘણું દિવસથી ઈચ્છતા હતા, તેથી તેમણે એવું પ્રત્યુત્તર આપ્યું કે જેથી ક્ષત્રિયના મહાન દેવ ઉપર તેમની આસ્થા છે એવું રાજાના સમજવામાં આવી ગયું. તેઓ વદ્યા કે,–“આ મહિમાવંત તેજના આલયને હું નિરંતર મારા “હૃદયમાં રાખું છું; અને તેમના અસ્ત પામવાથી હું ખાવાનું તાજું છું.” તેમની આવી જ રાજનીતિને અનુસરીને તેમણે પોતાના સ્થાનને હિન્દુ શાસ્ત્રમાંથી તેમ જ જૈન શાસ્ત્રમાંથી પ્રમાણ આપ્યાં. એક સમયે કુમારપાળે તેમને પૂછ્યું કે તમે પસંદ કરીને મને ધર્મનું કોઈ એવું કામ બતાવો કે તે ઉપર હું ધન ખર્ચ; ત્યારે દેવપટ્ટણના સોમેશ્વરનું દેવળ દરિયાનાં મોજાંના જોરથી ટૂટી ગયું હતું તેને જીર્ણોદ્ધાર કરવાની આચાર્યું તેને સલાહ આપી. ૧ પૃષ્ઠ ૧૦, ૧૧, ની ટીપમાં સૌરપંથની હકીક્ત જુઓ. ૨ આ વ્રત અણાથમી કહેવાય છે. ૨. ઉ. ૩ અસલ લેખમાં નીચે પ્રમાણે છે:-જીઓ ભાવનગરનું પ્રાકૃત અને સંસ્કૃત લેખનું અંગ્રેજી પુસ્તક પૃ. ૧૮૬ भस्ति श्रीमती कान्यकुब्जविषये वाराणसी विश्रुता। पुर्यस्यामधिदेवता कुलगृहं धर्मस्य मोक्षस्य च ॥ तस्यामीश्वरशासनाद् द्विजपतेगेंहे स्वजन्मग्रहम् ॥ चक्रे पाशुपतब्रत च विदधे, नंदीश्वरः सर्ववित् ॥ ५ ॥ ભાવાર્થ-કાન્યકુબ્સ દેશમાં વારાણસી (કાશી) નામે વિખ્યાત પુરી છે. તે અધિદેવતા(વિશ્વનાથ)નું નિવાસસ્થાન, અને ધર્મ તથા મેક્ષનું ધામ છે. તેમાં શંભુની આજ્ઞાથી નંદીશ્વરે ભાવ બહસ્પતિ રૂપે, એક ઉત્તમ બ્રાહ્મણને ઘેર અવતાર ધારણ કરયો, કેમકે જીણોદ્ધાર કરવાની આજ્ઞા શિવે નંદીશ્વરને આપી હતી, અને તે વિદ્વાને મહાદેવની દીક્ષા ધારણ કરી. અને તે તપેનિધિ તીર્થયાત્રા કરવાને માટે અને રાજાઓને (શેવી) દીક્ષા આપવા માટે અને ધર્મસ્થલનું રક્ષણ કરવા માટે કાશીથી નીકળ્યો. તે ફરતે ફરતા ધારાપુરીમાં આવી પહોંચ્યો. (૫) यद्यन्मालवकान्यकुब्जविषयेऽवत्यां सुतप्तं तपो। नीताः शिष्यपदं प्रमारपतयः सम्यङ्मठाः पालिताः॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૫૭ જ્યાશ્રયમાં આ જીર્ણોદ્ધાર વિષે લખવામાં આવ્યું છે અને રજપૂતસ્થાનના ઈતિહાસ લખનારના જોવામાં દેવપટ્ટણમાં ભદ્રકાળીના દેવાલયમાં प्रीतः श्रीजयसिंहदेवनृपतिर्घातृत्वमात्यंतिकम् । तेनैवास्य जगत्त्रयोपरिलसत्यद्यापि धीजम्भितम् ॥ ८॥ ત્યાંથી તે ફરતો ફરતો માલવ, કાન્યકુજ, અને અવંતીમાં આવ્યું ત્યાં તપ કર્યું, અને પરમાર રાજાઓને પિતાના શિષ્યો બનાવ્યા અને મઠનું સારી રીતે રક્ષણ કર્યું. અવંતીમાં તે વખતે જયસિંહદેવ રાજા રાજ કરતા હતા તે તેના ઉપર પ્રસન્ન થયા અને અત્યંત ભ્રાતૃત્વ તેમનામાં ધારણ કર્યું. તેને લીધે જ આજ દહાડા સુધી ત્રણે લકમાં તેની બુદ્ધિને મહિમા વખણાઈ રહ્યો છે. (૮) ચક્રવતી સિદ્ધરાજ જયસિંહ જ્યારે સ્વર્ગે ગયો ત્યારે તેની ગાદિયે, અતિશય પ્રતાપવાળે અને ધાધિપ બલાદ(લ) તથા જાંગલભપરૂપી હાથિયેના મસ્તક ઉપર તલ૫ મારવામાં સિંહ જેવા કુમારપાળ બેઠે. કુમારપાળ ત્રણે લેકને કલ્પતરૂ જેવો હતું. તેના અમલમાં ભાવ (વિદ્વાન) બૃહસ્પતિયે જીર્ણ થએલા દેવપટ્ટણના દેવાલયને જીર્ણોદ્ધાર કરવાને કહ્યું. કુમારપાળે તેમના કામથી પ્રસન્ન થઈ ગાર્ગીય વંશમાં ઉત્પન્ન થયેલા તે ભાવ બૃહસ્પતિને સર્વેશ ગડેશ્વરની પદવી આપી, અને તુષ્ટિદાનમાં કેટલાંક આભૂષણો આપ્યાં તથા તેની સાથે પોતાની રાજમુદ્રા (મહોર) આપી. ભાવ બહસ્પતિ કૈલાસ પર્વતના જે મહાદેવને પ્રાસાદ તૈયાર કરાવી મૂકેલો જોઈ તે પ્રસન્ન થયો અને તેને વંશપરંપરાનું ગંડવ( શ્રેષ્ઠતા)નું પદ આપ્યું खमर्यादां विनिर्माय स्थानकोद्धारहेतवे । पंचोत्तरां पंचशतीमार्याणां योऽभ्यपूजयत् ॥ २३ ॥. देवस्य दक्षिणे भागे उत्तरस्यां तथा दिशि । विधाय विषमं दुर्ग प्रावयत यः पुरं ॥ २४ ॥ મર્યાદા નિર્માણ કરીને તે સ્થાનકના જીર્ણોદ્ધાર અર્થે ૫૦૫ આર્ય પુરૂષ(બ્રાહ્મણો)નું વરૂણું કર્યું. (૨૩) દેવ(મંદિર)ના દક્ષિણ અને ઉત્તર ભાગમાં દેવસ્થાનના કોટનો ભાગ વધારીને નગર વિસ્તાર કરયો. (૨૪) गौर्या भीमेश्वरस्याथ तथा देवकपर्दिनः । सिद्धेश्वरादिदेवानां यो हेमकलशान् दधौ ॥ २५ ॥ नृपशालां च यश्चके सरस्वत्याश्च कूपिकां । महानसस्य शुद्धयर्थं सुस्नापनजलाय च ॥ २६ ॥ कपर्दिनः पुरोभागे सुस्तंभां पशालिकां ॥ रौप्यप्रणालं देवस्य मंडुकासनमवे च ॥ २७ ॥ पापमोचनदेवस्य प्रासादं जीर्णमुद्धृतम् । तत्र त्रीन, पुरुषांश्चक्रे नद्यां सोपानमेव च ॥ २८ ॥ ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ રાસમાળા એક લેખ આવ્યો હતો તેમાં પણ લખેલું છે. આ લેખ પ્રથમ સેમેશ્વરના દેરામાં હતું. તેના ઉપર વલભી સંવત ૮૫૦ (એટલે વિક્રમ સંવત ૧૨૨૫ અથવા ઈ. સ. ૧૧૬૪,) છે અને તેમાં નીચે પ્રમાણે લખેલું છે – કાજને બ્રાહ્મણ ભાવ બૃહસ્પતિ યાત્રા કરવા સારૂ કાશીથી નીકળ્યો “તે અવન્તી અને ધારાનગરીમાં આવી પહોંચ્યો, તે સમયે ત્યાં જયસિંહ येनानियंत बहुशो ब्राह्मणानां महागृहाः ॥ विष्णुपूजनवृत्तीनां यःप्रोद्धारमचीकरत् ॥ २९॥ नवीननगरस्यांत: सोमनाथस्य चाध्वनि । निर्मिते वापिके द्वे च तत्रैवापरचंडिका ॥ ३० ॥ युग्मं गंडेना कृतवापिकेयममला स्फारप्रमाणामृतप्रख्या स्वादुजला सहेलविलसद्युत्कारकोलाहलैः ॥ भ्राम्यद्भरितरारघवटिका मुक्तांबुधाराशतैयापीतं घटयोनिनापि हसतीवांभोनिधि लक्ष्यते ॥ ३१ ॥ शशिभूषणदेवस्य चंडिकां सन्निधिस्थितां । यो नवीनां पुनश्चके स्वश्रेयोराशिलिप्सया ॥ ३२ ॥ ભાવાર્થ-ગૌરી, ભીમેશ્વર, દેવપનિ, સિદ્ધેશ્વર, આદિ બીજા દેવનાં દેવાલયે ઉપર હેમકળશ સ્થાપ્યા. ૨૫ નૃપશાળા તથા સરસ્વતીશાળા બાંધી અને પાકશાળા તથા સ્થાનાલયને પાણી પૂરું પાડવા માટે કુવા ખેદાવ્યા. ૨૬ કપર્દિનના મંદિરના આગલા ભાગમાં સારા સ્તંભેવાળ રંગમંડપ કર, અને દેવની રૂપાની જળાધારી અને મંડુકાન બનાવ્યું. ૨૭ પાપાચન દેવના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરો, અને ત્યાં ત્રણ પુરૂષની મૂર્તિ સ્થાપી અને નદીમાં પગથિયાં બાંધ્યાં. ૨૮ ઘણા બ્રાહ્મણને બ્રહ્મપુરી કરાવી આપી, અને વૈષ્ણવ ધર્મવાળાઓને નવીન નગરમાં ઉદ્ધાર કર્યો, એટલે ઉત્તેજન આપ્યું. અને સોમનાથની વાટમાં બે વાવ કરી અને ત્યાં અ૫રચંડિકાનું સ્થાપન કર્યું. ૨૯-૩૦ ગંડ પૃહસ્પતિયે જે વાવો કરાવી તે ઘણી વિસ્તારવાળી હતી અને તેનું પાણું સ્વચ્છ, સ્વાદિષ્ટ, અને અમૃતની ઉપમા અપાય એવું હતું તથા તેના ઉપર ઘણા રે ચાલતા હતા અને જેમાં વિવિધ પ્રકારનાં જળ જંતુઓના શબ્દ વડે અગત્ય મુનિયે જેનું પાન કરેલું છે એવા સમુદ્રને જાણે હસતી ન હોય એવી હતી. ૩૧ પોતાનું શ્રેય થવાને અર્થે મહાદેવની સમીપમાં રહેલાં ચંડિકા(પાર્વતી)ને જીર્ણોદ્ધાર કરો. ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૫૯ દેવ રાજ્ય કરતા હતા. પરમાર રાજાએ અને તેના આખા કુટુંબે તેમને “પિતાના ગુરૂ કરીને સ્થાપ્યા અને રાજાએ તેમને ભાવર કરીને બોલાવા માંડ્યા.” સિદ્ધરાજ જયસિંહ જ્યારે સ્વર્ગે ગયો ત્યારે તે ચક્રવર્તી રાજા હતા; “તેની ગાદિયે કુમારપાળ થયો, ભાવ બૃહસ્પતિ તેનો મુખ્ય પ્રધાન થયો. “કુમારપાળ ત્રણે લોકને કલ્પતરૂ જેવો હતો. તેણે પોતાની રાજમુદ્રા (મહેર), “ભંડાર અને બીજું સર્વ બ્રહસ્પતિને સોંપ્યું અને તેને આજ્ઞા કરી કે દેવ“પટ્ટણનાં દેરાં પડી ગયાં છે તેઓને જીર્ણોદ્ધાર કરે. ભાવ નૃહસ્પતિએ જઈને ત્યાં કૈલાસ જેવું કરાવી મૂક્યું. પછી તેણે પોતાનું કામ જેવાને “જગતપતિને બોલાવ્ય; જ્યારે તેણે આવીને જોયું ત્યારે તે પ્રસન્ન થયે અને ગુરૂનાં વખાણ કરતાં કહ્યું કે, મારું હૃદય ઘણું પ્રસન્ન થયું, તમને “અને તમારા પુત્રને મારા રાજ્યમાં મુખ્ય જગ્યા છે તે આપું છું.” સેમેશ્વરના દેરાને પાયો નાંખ્યો ત્યારે જે પંચને કામ સોંપ્યું હતું एतस्याभवदिंदुसुदरमुखी पत्नी प्रसिद्धान्वया। गौरीव त्रिपुरद्विषो विजयिनी लक्ष्मीर्मुरारेरिव ॥ श्रीगंगेव सरस्वतीव यमुनेवेहायकीर्त्या गिरा । #iા પોઢ૪મવા મુવિ માવતિ ચા વિતા ૩૫ મહાદેવને જેમ પાર્વતી, કૃષ્ણને જેમ લક્ષમી, કીર્તિમાં ગંગા જેવી, વાણુમાં સરસ્વતી જેવી, અને કાતિમાં યમુના જેવી પ્રસિદ્ધ સેઢલ વંશમાં ઉત્પન્ન થયેલી ચંદ્રના જેવા સુંદર મુખવાળી તેની મહાદેવી નામે વિખ્યાત થયેલી સ્ત્રી હતી. ૩૫ सिद्धाश्चत्वारस्ते दशरथसमेनास्य पुत्रोपमानाः ॥ आद्यस्तेषामभवदपरादित्यनामा ततो भूदत्नादि । ત્ય... ........................................હે છે. अन्यः सोमेश्वर इति कृती भास्करश्वापरोभूदेतेरामादिभिरुपमिताः सत्यसौभ्रात्रयुक्ताः निः દવે વિનિહિતા વાહવઃ શ્રી કુમારે I ૩૮ . દશરથની પેઠે તેને પણ ચાર પુત્ર હતા. તેમાં પહેલા અપરાદિત્ય હતું, બીજો રાદિત્ય, ત્રીજે સેમેશ્વર અને ચે ભાસ્કર. ૧ ભદ્રકાલીને લેખ જે વલભી સંવત ૮૫૦ (વિ. સં. ૧૨૨૫-ઈ. સ. ૧૧૬૯) ને પાટણમાં છે તેમાં એમ કહેવું છે કે, એ દેરૂં સેમ એટલે ચંદ્રમાએ સુવર્ણનું કરાવ્યું હતું, ત્યાર પછી રાવણે રૂપાનું કરાવ્યું હતું, ભીમદેવે તેને જીર્ણોદ્ધાર કરી તેમાં રત્ન જડાવ્યાં હતાં. એ દેવાલયને ફરીને જીર્ણોદ્ધાર કુમારપાળે કરીને સુવર્ણના મેરૂ પર્વત સમાન બનાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ રાસમાળા તેઓએ કુમારપાળને સ્વસ્તિપત્ર લખ્યું. રાજાએ તે પત્ર હેમચંદ્ર સૂરિને બતાવીને કહ્યું કે કામ પૂરું થઈ જતાં સુધી શું કર્યું હોય તો તે વચ્ચે વિશ્વ આવી નડે નહિ? સૂરિયે રાજાને સલાહ આપી કે દેવલના શિખર ઉપર શેખ અદી પિતાની ૪૭ વર્ષની ઉમરે ઈ. સ. ૧૨૬૬ માં હિન્દુસ્તાનની મુસાફરી કરવા નીકળ્યો ત્યારે તે પટ ગયો હતો એમ પિતાના બેસ્તાન નામના ગ્રંથના આઠમા બાબનું છેલ્લું પ્રકરણ “હિકાયત સફર હિન્દુસ્તાન અને મૂર્તિ પૂજકની ગુમાહી” નામનું છે તેમાં લખે છે કે, “એક હાથીદાંતની મૂર્તિ સોમનાથમાં મેં દીઠી, તે જડાક હતી, અને મકામાં એક મનાત નામે મહાટી મૂર્તિ હતી તેના જેવી એની સુરત બનાવેલી હતી, તે એવી કે, તેવી બીજી કઈ થઈ શકે નહિ. આવી નજીવી સુરતનાં દર્શન કરવા હરતરફી યાત્રાળુ આવતા અને ચીન મહાચીનના માણસેનાં ટોળાના સરદારે તે ઉપર આશા રાખી આવતા.” મારી પાસે એક સબતી હતી તેણે મને કહ્યું કે આ મૂર્તિ પરમેશ્વર પાસે માન્ય થયેલી છે, અને માણસને આશીર્વાદ દેવાને તે પોતાના હાથ ઉંચા કરે છે જે તમારે જેવું હોય તે અહિં રાત્રિ ગુજારો. હું રાત્રિ રહો અને કઈ પહેલવાન બલાના કૂવામાં પડે તેમ હું પણ પડ્યો. ઝંધી કે મારા પડખામાં પૂજા કસ્તા તેઓએ હાથ પણ જોયેલા નહિ અને તેઓના સાધુઓ બિલકુલ પાણીનું નામ પણ લેતા ન હતા, જેથી તેઓની બગલમાંથી મડદાના જેવી ગંધ આવતી હતી. સવાર થતાં ગામના અને બહારના લોકો મંદિરમાં આવ્યા એટલે એક સેય રાખવા જેટલી પણ તેમાં જગ્યા ખાલી રહી નહિ એમ મંદિર ભરાઈ ગયું અને હું રાત્રિના ઉજાગરાથી તથા ગુસ્સાથી ગભરાઈ ગયા. તે વેળાએ એચિન્તા તે મૂર્તિયે પિતાના હાથ ઉંચા કયા એટલે મારા સબતિયે મને હસીને કહ્યું કે, હવે તમારી ખાતરી થઈ હશે કે મૂર્તિમાં કેવું સત્ય છે. હું તે વેળાએ હાથીદાંતની મૂર્તિ પાસે ગયો અને હાથથી ચુંબન કર્યું અને છેડા દિવસ તેને માનવાથી કાફર બન્યો અને અંધ પુસ્તકની વાત કરી બ્રાહ્મણ થયો. જ્યારે તે મંદિરમાં મારે છતબાર બંધાય ત્યારે એક રાત્રિએ મંદિરના દરવાજા બંધ કરીને તરફ દેડીને તપાસ કરવા લાગ્યો, અને મૂર્તિની ઉપર નીચે જેવા લાગ્યો તો એક પૂજારે એક જરીના પડદા પછવાડે મુજાવર તરીકે બેઠેલો અને એક દેરી તેના હાથમાં રાખેલી એવે છે. તે દેરી ખેંચતા ત્યારે મૂર્તિના હાથ ઉંચા થઈ જતા. બ્રાહ્મણે મને જે એટલે તે શરમ્મદ થઈ ગયો અને નાસવા લાગ્યો. હું તેની પાછળ દેડી ગયો અને તેને પકડી પાડી કૂવામાં નાખી દીધો. જે માણસ માટે સેબતી હતો તે પણ જે આ વાત જાણશે તે મને જીવતો રાખશે નહિ એમ સમજી તેને પણ મેં મારી નાંખ્યો અને બીકને માર્યો હું તે દેશ મૂકીને યમનના મુદ્ધમાં નીકળી ગયો. પછી અરબના મુલ્કમાં થઈને અહિં આવ્યો છું. ઉપર પ્રમાણે શેખ સઅદીનું ટુંકામાં વર્ણન આપવામાં આવ્યું છે. આ ઉપરથી કેટલાક એ મૂર્તિ તે સેમિનાથ મહાદેવની મૂર્તિ હતી એમ માને છે. પણ મહાદેવની મૂર્તિ દેવળમાં હતી નથી પણ લિંગની સ્થાપના કરેલી હોય છે. માટે આ વર્ણન જિનની મૂર્તિને લાગુ પડે છે અને અંધ શબ્દ શેખ સઆદિયે વાપરયો છે તે જિનનો અપભ્રંશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૬૧ ધ્વજા ચહડે ત્યાં સુધી તમારે માંસાહાર નહિ કરવાની અથવા સ્ત્રીસંગ ત્યાગ કરવાની બાધા લેવી. રાજાએ તે માન્ય કરીને મહાદેવની મૂર્તિ ઉપર જળ મૂછ્યું કે હું માંસાહાર કરીશ નહિ. બે વર્ષ વીત્યા પછી, શિખર પૂરૂં બંધાઈ રહ્યું એટલે કલશ અને ધ્વજારોપણ કરવાને કુમારપાળ તૈયાર થયું ત્યારે થયેલો જણાય છે તથા પૂજારિયાનું વર્ણન કરવામાં તેઓ ગંધાતા જણાવ્યા છે અને પાણી વાપરતા નથી એમ લખ્યું છે તે પણ તેમને જ લાગુ પડે એમ છે. - કુમારપાળ પછી, સુમારે એક સંકડા સુધી, દેવાલયને કાંઈ અડચણ થયેલી જણાતી નથી, પણ ઈ. સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખિલજિયે પોતાના ભાઈ અલફખાન, અને નસરતખાન જે તેને મુખ્ય પ્રધાન હતા એ બેને ગુજરાત જિતવા મોકલ્યા અને તે વેળાએ તેમણે સેમનાથની મૂર્તિને હરક્ત કરી. આ બનાવ બન્યા પછી એક સેકડે ઈ. સ. ૧૩૯૫માં મુજફરશાહ પહેલાએ પાટણ ઉપર ચડાઈ કરી, અને હિન્દુનાં સર્વ દેવાલયનો નાશ કરયો અને તે ઠેકાણે મજીદે કરાવી અથવા તો તે દેવાલયોને આકાર બદલી નંખાવ્યો. પછી વળી ઇ. સ. ૧૪૧૩માં, ફરિસ્તાના લખવા પ્રમાણે અહમદશાહ પહેલાએ જૂનાગઢના રા' ઉપર ચડાઈ કરી ત્યારે તેણે સેમપુરના દેવાલયનો નાશ કરો અને ત્યાંથી ઘણું જવાહર લઈ ગયા. પછી મહંમદ બેગડાએ (ઈ. સ. ૧૪૫૯-૧૫૧૩ માં) દેવળ તોડીને તેને સ્થાનકે મરજીદ બાંધી. છેલ્લામાં છેલ્લે સુઝફફર બીજાએ (૧૫૧૩-૧૫૨૬) દેવળ ઉપર હુમલો કરેલો જણાય છે. એ ઉપરથી એમ સમજાય છે કે, મુસલમાને દેવાલય તેડી જતા અને પછવાડેથી પાછી સ્થાપના કરવામાં આવતી. આ બનાવ બન્યા પછી દેવાલયને કેટલાક ભાગ મજીદને મળત-કરયો જણાય છે અને તેમ કરવાનું મુખ્ય કારણ એમ હશે કે મુસલમાની આકાર લેવામાં આવે તો પછી તે લકે ભણીથી તેને કાંઈ હરક્ત થાય નહિ. કુમારપાળ પછી, સરસ જીણોદ્ધાર, જાનાગઢના ચૂડાસમા રા” ચોથા ખેંગારે (સં. ૧૨૭૯–૧૩૩૩ માં) કસ્યાનું ગિરનારના બે લેખે ઉપરથી જણાય છે. રઠી તવારીખમાં જણાવે છે કે, સોમનાથના દેરાને મુસલમાનેએ મજીદના આકારમાં ફેરવી નાંખ્યું હતું અને તે ખંડેર થઈ ગયું હતું. સંવત ૧૮૪૦ (ઈ. સ. ૧૭૮૩) સુધી શેખમીયાન જે ન્યામતખાનની પછી ગાદિયે બેઠા હતા તેમના સમય સુધી, તેને જીર્ણોદ્ધાર થયા ન હતા. પણ અહલ્યા બાઈ–હકાર મલ્હારરાવ બહાદુરની મહાગુણવતી રાણિયે તે ફરીથી બંધાવ્યું. આ અહલ્યાબાઈ (ઈ. સ. ૧૭૬૫–લ્પ) પિતાના પાત્ર મલ્હારરાવના મરણ પછી બધો કારભાર પોતે જ ચલાવતાં હતાં. તેણે એમ નાથના મંદિરના જીર્ણોદ્ધાર ઉપરાંત જગન્નાથ, નાસિક, ઇલોરા, નીમાર, મહેશ્વર, દ્વારકા, ગયા, કેદારનાથ, રામેશ્વર, ઇત્યાદિ ઠેકાણે પવિત્ર સ્થાનકે બંધાવ્યાં હતાં. નર્મદા નદીના કિનારા ઉપર તેની કુંવરી મુક્તા બાઈ પોતાના પતિ યશવંતરાવ પશિયાની પછવાડે સતી થઈ હતી, તેના સ્મરણાર્થે માહેશ્વરમાં તેણે સુંદર મંદિર બંધાવ્યું હતું. ત્યાર પછી ત્રીશ વર્ષે ગાયકવાડ સરકારના દિવાન વિઠ્ઠલરાવ દેવાજી જે કાઠિયાવાડના સૂબેદાર ઠર્યા હતા તેમણે મેટું નગારખાનું અને ધર્મશાળા વગેરે બંધાવ્યાં હતાં. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ રાસમાળા આચાર્યને કહ્યું કે મારી બાધા મૂકા. હેમચંદ્ર બોલ્યાઃ “જુવો! તમે આવું વ્રત પાળ્યું છે તેથી મહાદેવની સન્મુખ ઉભા રહેવાને તમે યોગ્ય થયા છે. તમે ત્યાં યાત્રાયે જશે ત્યારે બાધા મૂકવાને અવસર આવશે.” બ્રાહ્મ એ રાજાને સમજાવ્યો કે સોમનાથને સૂરિ માનતા નથી, માટે રાજસંઘની સાથે યાત્રા કરવા સારૂં તેમને સાથે લેવા, એટલે સર્વે વાત જણાઈ આવશે. કુમારપાળે આ સલાહ પ્રમાણે કર્યું, ત્યારે હેમચંદ્ર તત્કાળ બેલી ઉઠયા - “ભૂખ્યાને ભોજન ઉપર બેસવાને બલાત્કાર કરવાની શી અગત્ય છે? યાત્રા “એ તે સાધુનું જીવતર છે; તે રાજા ભણથી આજ્ઞા કરવાની શી અગત્ય છે?” પછીથી ઠરાવ થયો કે જતાં ધીમે ધીમે પગે ચાલીને સૂરિયે શત્રુજય અને ગિરનારનાં પવિત્ર સ્થાનનાં દર્શન કરતાં કરતાં કુમારપાળને દેવપટ્ટણમાં આવી મળવું. રાજા પોતાના સંઘ સહિત વાધતાં, સેમેશ્વરના નગર પાસે આવી પહોંચશે. શ્રી બહસ્પતિ જેને કામની દેખરેખ ઉપર મૂક્યો હતે તે રાજાને સારૂ તૈયાર કરી રાખેલી જગ્યામાં લઈ જવાને આ ઠેકાણે આવી પહોંચે. હેમચંદ્ર પણ સંઘને આવી મળ્યા, અને કુમારપાળે પણ મહટા આનંદથી, રાજશ્રીના દબદબા સાથે વાદિત્રના નાદ સહિત નગરમાં પ્રવેશ કર્યો. પછી સેમેશ્વરના દેવળને પગથિયે ચહડીને મહાદેવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કયા. હેમચંદ્ર પણ બહસ્પતિની સાથે દેવળના બારણું આગળ ઉભો રહીને બોલ્યો:-આ ભવ્ય દેવળમાં કૈલાસવાસી મહાદેવ નિ:સંશય બિરાજે છે.” પછી અંદર પેશીને પવિત્ર લિંગનું વિધિપૂર્વક પૂજન કર્યા પછી, તે બેલ્યો “તું ગમે ૧ કુમારપાળ પ્રબંધમાં આ સ્તુતિના લેક નીચે પ્રમાણે છે – आर्या-भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ॥ ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ १ ॥ रथोद्धतावृत्तम्-यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया ॥ वीतदोषकलुषः सचद्भवा नेक एव भगवन्नमोऽस्तु ते ॥ २ ॥ કાવ્યમાળા ગુચ્છક સાતમામાં મહાવીરસ્વામી ઑત્ર છે તેને ૩૧ મો શ્લોક આ છેशार्दूलविक्रीडितं वृत्तम्-त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितम् । साक्षाद्यने यथा स्वयं करतले रेखात्रयं सांगुलि । रागद्वेषभयाभयांतकजरालोलत्वलोभादयो। नालं यत्पदलंघनाय स महादेवो मया वंद्यते ॥३॥ स्रग्धरावृत्तम्-यो विश्वं वेदवेद्यं जननजलनिधेर्भगिनः पारदृश्वा । पौर्वापर्याविरुद्ध वचनमनुपम निष्कलंकं यदीयं ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ २९७ “તેવી પ્રકૃતિનો હેય, તારું ગમે તે નામ હોય, તારે ગમે તેટલે કાળ હેય “તે પણ તારી સ્થિતિ છે. જેનામાં પાપકર્મ નથી, અને જેના કર્મથી પાપવાસનાને પરિણામ થતું નથી એ તું, એક ઈશ્વર છે તે, તને મારી પ્રાર્થના છે. માયા જે અવતારનું બીજક છે તે માયાને પાશ જેણે તેડ્યો છે, તે “પછી બહ્મા, વિષ્ણુ, કે શિવ ગમે તે હોય તેને પ્રાર્થના છે.” તે આ પ્રમાણે પ્રાર્થના કરતો હતો તે જોઈ રાજા પોતાના કારભારિ સહિત આશ્ચર્ય પામીને ઉભો રહ્યો. પછી શ્રીહેમાચાર્યે શિવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બૃહસ્પતિના કહેવા પ્રમાણે રાજાએ બહુ જ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને પિતાની તુલા કરીને દાન કર્યું તથા હાથી આપ્યા અને કર્પરની આરતી કરી. પછી સર્વેને બહાર જવાની આજ્ઞા કરીને કુમારપાળ તથા હેમાચાર્ય દેવળના નિજ મંડપમાં બારણું બંધ કરીને પેઠા. કુમારપાળે હેમાચાર્યને કહ્યું: “આટલા બધા ધર્મ છે તેમાં જેથી ખાતરી થાય એ એક ધર્મ પ્રતિપાદન કરવાને હું બહુ આતુર છું. સોમેશ્વર સરખો બીજે કઈ દેવ નથી; મારા જેવા કેઈ રાજા નથી; અને “તમારા જેવો કોઈ સાધુ નથી; મારા ભાગે કરીને ત્રણે વસ્તુ એકઠી થઈ तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषतम् । बुद्ध वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ ४ ॥ ભવબીજના અંકુરને ઉત્પન્ન કરનાર રાગ (૧ કામ, ૨ ક્રોધ, ૩ લોભ, ૪ મેહ, ૫ મદ, અને ૬ મત્સર) આદિ જેના ક્ષય પામેલા છે, તે બ્રહ્મા છે, અથવા વિષ્ણુ હો, અથવા હર હો વા જિન હો, તેમને હું નમસ્કાર કરું છું. જે તે સમયે જેવો તેવો તું છું, જે તે નામવાળે છું, તે તું જે, દેવરૂપી કલુષ રહિત એક જ હાઊં તો હે ભગવન્! તને હું નમસ્કાર કરું છું. પિતાની આંગળિયે સહિત હથેલીની રેષા સાક્ષાત દેખાય છે, તેમ જેને ત્રણ લેક (સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ) તથા અલેક (જ્યાં જીવની ગતિ નથી, તે આકાશપ્રદેશ) સાક્ષાત્ દશ્યમાન છે; અને રાગ, દ્વેષ, ભય, આમય (ગ), અંત (કાળ) જરા (ઘડ૫ણું), લવ (ચપળતા, અને લેભ આદિ જેના પદનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન થતાં નથી, એવા મહાદેવને હું વંદન કરું છું. (૩) જે વેલ જગતને જાણે છે, જેણે વિશ્વની ઉત્પત્તિરૂપી સમુદ્રની રચનાને પાર જે છે, જેનું વચન પૂર્વાપર અવિરૂદ્ધ છતાં અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુ પુરૂષને વંદન કરવા યોગ્ય છે, અને જેના દેષરૂપી શત્રુઓ નાશ પામ્યા છે, એવા સકલ ગુણનિધિ બુદ્ધ છે અથવા વર્ધમાન (મહાવીર), અથવા બ્રહ્મા હો કે કેશવ (વિષ્ણુ ) હે, અથવા શંકર (મહાદેવ) હો, તેને હું વંદન કરું છું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ २१४ રાસમાળા છે. એટલા માટે આ મહાદેવની સમક્ષ, જેનાથી મુક્તિ મળે એવો એક દેવ સાચેસાચી રીતે મને બતાવો.” હેમાચાર્યે પ્રત્યુત્તર આપ્યું: “પુરાણમાં જે વાત છે તેની હવણ આ“પણને અગત્ય નથી. હવણ તો હું મહિમાવંત સોમેશ્વરને સાક્ષાતકાર અહિ “લાવું છું કે તેમને જ મહેડેથી તમે સત્યતા સાંભળો. નિસંશય આ જ“ગ્યાએ દેવ સંતાઈ રહ્યા છે. ધર્માચાર્યું જે રીતે બતાવ્યું છે તે પ્રમાણે આપણે બે જે અચળ ધ્યાન ધરિયે તો દેવ એમની મેળે દેખા દે. એમ “હું ધ્યાન ધરું છું; તમે આ અગરનો ધૂપ કરે તે શિવ પ્રત્યક્ષ આવીને “ના કહે ત્યાં સુધી બંધ રહેશે નહિ.” આ પ્રમાણે બન્ને જણ ધુનમાં મચ્યા અને મંડપ બધો ધૂપના ધૂમાડાથી ભરાઈ ગયો અને ત્રણે બાજુને ખૂણે અને બારણુંની આસપાસ દીવા શૃંગાયા હતા તે ઝાંખા થઈ ગયા. પછી એકાએક સૂર્યના તેજ સરખું ભભકદાર તેજ પ્રકાશી ઉઠયું. રાજા ચમકી ઉઠયો, અને તેજથી આંખે ઝાંઝવાં વળી ગયાં; તથા આંખે હાથ દઈને હળવે હળવે જેવા પ્રયત્ન કરવા લાગ્યું. તે અવસરે જળાધારીમાં જ્યાં પવિત્ર શિવલિંગ હતું ત્યાં યોગીને આકાર તેના જેવામાં આવ્યો. તેને માથે જટા ગુંથેલી હતી ! તેની શોભા અનુપમ હતી, ઉચા સોનાના જેવો ચળકાટ હતો, તેની કાન્તિ મૃત્યુલેકના માનવીથી જોઈ શકાય નહિ એવી હતી. રાજાએ પોતાને હાથ અડકાડીને તપાસી જોયું તે તેની ખાતરી થઈ કે દેહ ધારણ કરીને સાક્ષાત દેવ બિરાજમાન થયા છે. પછી અત્યંત ભક્તિ સહિત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તે આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગે “હે જગતપતિ ! આ પ્રમાણે તમારી આરાધના કરતાં, મારી આંખને ઈમ્બેલી “વસ્તુ મળી; એટલા માટે હવે કૃપા કરીને કાંઈ આજ્ઞા કરી મારા મનની “ઈચ્છા પૂર્ણ કરે.” ઘનઘેર રાત્રિ વીત્યા પછી સવાર જેમ પ્રકાશ પામે તેમ દેવની મુખમુદ્રા પ્રકાશ પામી અને તેના મોંમાંથી નીચે પ્રમાણે ઈશ્વરી શબ્દ નીકળ્યા:“એ! રાજા! આ સાધુ સર્વ દેવતાઓનો અવતાર છે; એ કપટ વિનાને “છે; જેમ એ પિતાના હાથમાં મોતી જોઈ શકે તેમ દેવત્વ જોવાનું એને જ “સ્વાધીને કર્યું છે; એ ભૂત, ભવિષ્ય, ને વર્તમાન જાણે છે. એ જે માર્ગ બતાવે તે નિ:સંશય તારે મુક્તિને માર્ગ જાણવો.” આ પ્રમાણે કહીને દેવ અલોપ થઈ ગયા. પણ તેથી રાજાને શેક થયે, અને હેમચંદ્ર ધ્યાનમુક્ત થઈ શ્વાસ લેવા લાગ્યા. ઈષ્ટ દેવે કહ્યું હતું તે લક્ષમાં રાખીને, કુમારપાળે પછી રાજાપણાનું અભિમાન મૂકી દઈને, ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૬૫ ગુરૂને ચરણે મસ્તક મૂકીને, જે કરવાનું ઘટિત હોય તે કહેવા વિષે પ્રાર્થના કરી. એટલે તે જ ઠેકાણે હેમચંદ્ર તેને નિયમ લેવરાવ્યું કે, આજથી તે મરતાં સુધી માંસાહાર કરવો નહિ અને દારૂ પીવે નહિ. બન્ને ઈતિહાસ લખનારા કહે છે, અને લેખમાં પણ લખ્યું છે કે બૃહસ્પતિ બ્રાહ્મણને સ્વાધીન સોમેશ્વરનું દેવળ કરવું હતું; પણ આગળ જતાં જ્યારે હેમાચાર્યની સત્તા કુમારપાળ ઉપર પૂરેપૂરી ચાલવા લાગી ત્યારે તે જૈનધર્મની નિંદા કરતું હતું એટલા માટે કેટલાક દિવસ સુધી તેને તેની જગ્યા ઉપરથી દૂર કર્યો હતો, અને જ્યારે તે આચાર્યને બહુ જ નમી પડ્યો ત્યારે તેણે કુમારપાળ સાથે તેનું સમાધાન કરાવી આપીને તેની જગ્યા પાછી અપાવી. - કુમારપાળ અને આચાર્ય અણહિલપુર પાછા આવ્યા ત્યાં હેમચંદ્ર કુમારપાળને જિનદેવના મુખમાંથી જે પવિત્ર વાણી નીકળી હતી તેનું જ્ઞાન કરાયું અને અહંત માર્ગિમાં તેને મહાન ઠરાવ્યો. આચાર્યની આજ્ઞા પ્રમાણે, ચૌદ વર્ષ સુધી, ગૂજરાતના અરાડે દેશમાં જ્યાં જ્યાં તેની આણ વર્તાતી હતી ત્યાં ત્યાં તેણે જીવહિંસા કરવાની મના કરી. દ્વયાશ્રયને કર્તા કહે છે કે બ્રાહ્મણે ૧ દ્વયાશ્રયના વશમાં સર્ગમા કહ્યું છે: “કુમારપાળે એક દિવસ માર્ગમાં એક માણસને પાંચ છ બકરાં ખેંચી જ જોયે. તેને પૂછયું કે આ મુવેલાં જેવાં બકરાં ક્યાં લઈ જાય છે? તે તેણે કહ્યું કે કસાઈને ઘેર વેચી છેડા પૈસા આવશે તે લાવી મારું દારિદ્રય ટાળીશ. આ ઉપરથી કુમારપાળે માંસાહારની બહુ નિંદા કરી, અને પિતાની જાતને પણ ઠ૫કે આપ્યો, કે મારા દુર્વિવેકથી જ લોકો આવી હિંસામાં પ્રવૃત્ત થાય છે. પછી પેલા માણસને જવા દઈ પોતે તરત અધિકારિયાને આજ્ઞા કરી કે જે નઠી પ્રતિજ્ઞા કરે તેને તમારે શિક્ષા કરવી, જે પદારાગમન કરે તેને તેથી અધિક શિક્ષા કરવી, અને જે જંતુહિંસા કરે તેને તેથી પણ અધિક શિક્ષા કરવી. આવી અમારી આજ્ઞા આખા રાજ્યમાં છેક વિટાચલ જે લંકામાં છે ત્યાં સુધી કરાવી, ને એને લીધે જેને નુકશાન થયું તેમને ત્રણ ત્રણ વર્ષ ચાલે એટલું પતે અન્ન આપ્યું. દારૂ પીવાને ચાલ પણ એણે બંધ પાડ્યો અને યજ્ઞયાગમાં પણ બકરાંને બદલે જવ હોમાતા થઈ ગયા. એક દિવસ રાત્રિયે પોતે સૂતો હતે, તેવામાં કઈ સાંભળ્યું તેથી એકલો જ તે સ્થાનમાં ગયા. તે ત્યાં એક સુંદર સ્ત્રીને રાતી જોઈ. તેને પૂછતાં જણાયું કે તે એક ધનાઢય ગૃહસ્થની સ્ત્રી છે. તેને પતિ અને પુત્ર મરી ગયા છે ને તેથી તે એવા કારણથી રૂએ છે કે પુત્ર વિના તેની નવારસી મિલક્ત રાજા લઈ લે છે, એટલે મારે જીવીને શું કામ છે ? રાજાએ તેની આશ્વાસના કરી. તેની મિત રાજ્ય તરફથી નહિ લેવાય તેવું વચન આપ્યું, અને ધર્મકૃત્ય કરવાની તેને સલાહ આપી. પછી આખા રાજ્યમાં એ જ કાયદે જાહેર કર્યો જેથી પ્રજા બહુ ખુશી થઈ. પછી એક તે ખબર કહી કે કેદારપ્રાસાદ, ખસ રાજાએ ખંડેર થઈ જવા દીધું છે. તેથી તેણે ખાસ રાજાને ઠપકો દઈ તેની, તેમ દેવપત્તનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨}} રાસમાળા યજ્ઞમાં જીવનું ખલિદાન આપતા હતા તે બંધ કરાવ્યું એટલે તેને ઠેકાણે દાણા હેામવાને ચાલ નીકળ્યે.. પલ્લી દેશમાં પણ રાજાની આજ્ઞા પાળવામાં આવી તેથી જે યાગિયા મૃગચર્મવતે પેાતાનાં શરીર ઢાંકતા હતા તેઓને તે મળવાને અશક્ય થઈ પડ્યું. વળી પંચાલના લેાકેા ઘણા હિંસક હતા તેઓ કુમારપાળને સ્વાધીન હતા તેથી એ કામથી દૂર રહેવાની તેઓને અગત્ય પડી. માંસ વેચનારાઓનેા ધંધા બંધ કરાવી દીધા, અને તેના બદલામાં ત્રણ વર્ષની ઉપજ તેઓને સામટી આપી. હવે માત્ર કાશીની આસપાસના દેશના લેાકેામાં જીવનું બલિદાન આપવાનું ચાલતું રહ્યું. એક દિવસ ક્રાઇમે આવીને કુમારપાળને સંભળાવ્યું કે કેદારના ખસ રાજા પેાતાના બળ વડે યાત્રાળુઓને લૂંટે છે એટલું જ નહિ પણ વળી તેણે કેદારેશ્વર મહાદેવનું દેવળ જીર્ણોદ્ધાર કરાવ્યા વિના ખંડેર થઈ જવા દીધું છે. રાજાએ ખસ રાજાને ઠપકા દઈ ને પોતાના પ્રધાનને માકલીને જીર્ણોદ્ધાર કરાવ્યેા. કાઈ ખીજા સમયને વિષે મહાદેવે રાજાને સ્વપ્રમાં દેખા દઈ ને કહ્યું કે “ તારી સેવાથી, હું પ્રસન્ન થયા છું, અને મેં અણુહિલપુર આવી વસવાને નિશ્ચય કયો છે.” આ ઉપરથી રાજાએ તે નગરમાં કુમારપાળેશ્વર મહાદેવનું દેવળ બંધાવ્યું. વળી અણહિલપુરમાં કુમારવિહાર કરીને પારસનાથનું દેરાસર બંધાવી તેમાં મૂર્ત્તિયાની પ્રતિષ્ઠા કરી. વળી તેણે દેવપટ્ટમાં જૈન ધર્મનું એવું ભવ્ય ચૈત્ર બાંધ્યું કે યાત્રાળુ લેાકેાનાં ટાબેટાળાં ત્યાં આવવાને ઉલટયાં. * કુમારપાળે આ વેળાએ જૈન ધર્મનાં બાર વ્રત લીધાં. ત્રીજું વ્રત સામનાથનું દેવાલય જે છણું થઈ ગયું હતું તેની મરામત અમાત્ય વાગ્ભટ્ટ પાસે કરાવી. પછી દેવપત્તન તેમ અણહિલ્લપુરમાં એણે પાર્શ્વનાથનાં ભવ્ય ચૈત્ય બંધાવ્યાં. પછી શંભુએ સ્વમ આપ્યું કે તારી ભક્તિથી પ્રસન્ન થઈ હું તારા પુરમાં વસવા ઇચ્છું છું. તેથી એણે એક કુમારપાલેશ્વર મહાદેવનું પણ દેવાલય કરાવ્યું.” ૨. ઉ. ૧ ખાર વ્રત નીચે પ્રમાણે છે:-(કુમારપાળ પ્રબંધ ભા. પૃ. ૨૦૧) ૧ મહિઁદાલ્યાન—જીવદયા સરખા કાઈ ધર્મ નથી. માટે કુમારપાળે કર્ણાટક, ગુજરાત, કાકણુ, રાષ્ટ્ર, કીર, જાલંધર, સપાદલક્ષ, મેવાડ, દ્વીપ, અને આમ્ભીર એ માદિ અઢાર દેશ—જેમાં પેાતાની આજ્ઞા મનાતી હતી ત્યાં અમરપડા વજડાવી, કાશી અને ગજની આદિ ચૌદ દેશમાં ધન, વિનય, અને મૈત્રીના બળથી જીવરક્ષા કરાવી, અણુગળ પાણી વાપરવાની મનાઈ કરી. ર અચાન—જ્જૂઠું ખાલવાથી થતું પાપ બીજાં પાપ કરતાં વધારે છે. ૩ મત્તળલ્યા જેને પારકાનું દ્રવ્ય હરણ કરવાની બુદ્ધિ હાય છે તેને ભવેભવ પરઘેર દાસત્વ મળે છે. પરદ્રત્ય હરણ કરનારનું દાન, શીલ, તપ, અને ભાવનાથી ઉપાર્જન કરેલું મહાપુણ્ય નિષ્ફળ જાય છે. આ ઉપરથી કુમારપાળે નિ:પુત્રિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૬૭ લેતી વેળાએ આચાર્યે તેને શીખામણ દીધી કે, પુરૂષ વારસ મૂક્યા વિના જે મરી જાય છે તેની માલમતા રાજકાષમાં ગ્રહણ કરવામાં મ્હાટું પાપ ચાનું ધન દરબાર દાખલ કરવાના ચાલ કહાડી નાંખ્યા અને વાર્ષિક ખેતેર લાખ જેટલી ઉપજના ત્યાગ કર્યો, અને ધારાશાસ્ત્રમાંથી પણ તે કલમ કૂહાડી નાંખી અઢારે દેશેામાં ઢંઢેરો પીટાવ્યા કે, “ધણી મરી જવાથી રડતી સ્ત્રીને થાના ઉપર ક્ષાર જેવું લાગતું ધનહરણ પૂર્વે થઈ ગયેલા નિર્દેય રાત્નએ બંધ કરી શકયા નથી તેને પ્રજામાં દયાર્દ્ર હૃદય ધારણ કરનાર સમુદ્રમર્યાદિત પૃથ્વીના રાજા કુમારપાળ ત્યાગ કરે છે. ’’ ૪ પરણીત્યા અને સ્વવારસંતોષ-ધર્મોથી પુરૂષે પરસ્ત્રીના ત્યાગ કરવા; જગત્માં અપકીર્ત્તિ, કુળના ક્ષય, અને દુર્ગતિમાં ગમન એ સર્વે અબ્રહ્મણ્યનું ફળ જાણી સુજ્ઞ પુરૂષે પરસ્ત્રી ભણી નજર પણ ન કરવી. ખાર વ્રત લેતાં પહેલાં પરસ્ત્રી મા વ્હેન સમાન' એવું વ્રત તેણે અંગીકાર કહ્યું હતું. ધર્મપ્રાપ્તિ પહેલાં તેને બહુ રાણિયા હતી, તા પણ તે સર્વેનું સ્વપ આયુષ્ય હતાં વ્રત ગ્રહણ કરતી વેળાએ એકલી ભૂપાલદેવી પટ્ટરાણી હતી. તે રાષિયે તે એકલીથી જ સંતેષ માની ફરીને પાણીગ્રહણ નહિ કરવાના નિયમ લીધા. ૫ અપરિમિતઽત્રિત્યાગ અને ક્ચ્છાવરમાળ-ધનપર લાગેલા મનવાળા ક્રિયાહિંસક જીવે પાપ ઉપાર્જન નથી કહ્યું? ધનના સંપાદન, રક્ષણ, અને ક્ષયથી થતા દુ:ખાનળથી કાણ નથી મળ્યા ? આને પ્રથમ વિચાર કરી બાવરાપણાથી થયેલી સ્પૃહાના ત્યાગ કરો કે પાપ અને સંતાપના વિષયમાં સ્થાન જ ન મળે. X તૃષ્ણાથી તપેલા મનવાળા પુરૂષાનું ડગલે ડગલે અપમાન થાય છે, પરિગ્રહથી થતા કલેસ અને તે થકી સમ્ભણુને નર્કગતિ પ્રાપ્ત થઈ એના ખ્યાલ કરી ધર્મના ોધ અને સુખાર્થી પુરૂષ સ્વલ્પ પરિગ્રહ રાખવા. × x કુમારપાળે પાતે જોયલા અને સાંભળેલા પુરૂષ મહાપુરૂષેાના પરિગ્રહને અનુસરી પાપ થકી ખીહીને તેણે નીચે પ્રમાણે પરિગ્રહનું પરિમાણ કહ્યું:છ કાટી સેાનૈયા, એકહજાર હાથી. એંશી હાર ગામ. પાંચસા ઘર. પાંચમા વખારા. આઠ કાઠિ રૂપિયા, એક હજાર તાલા મહા મૂલ્યવંત રત્ના, ખીજું દ્રવ્યેાની અનેક કોટિયા, એહુજાર ઘડા ધી, તેલ વિગેરે, એ હાર ખાંડી ધાન્ય, પાંચ લાખ ઘેાડા, એક હૈજાર ઊંટ. ઉપર પ્રમાણે સામાન્ય પરિગ્રહ રાખ્યા. સૈન્યમાં અગિઆરસે હાથી, પચાસ હજાર રથ, અગિયાર લાખ ઘેાડા, અને અઢાર લાખ પાયઠ્ઠલ રાખ્યું. પાંચસે। સભાએ. પાંચસા ગાડિયા. ૬ વિામનયાધરા દિશાઓમાં ગમન કરવાની મર્યાદા બાંધવી, તેને દિગ્નિરતિ નામનું હેલું ગુણવ્રત કુંડે છે. પ્રમાદી જીવ, લાખંડના ગેાળાની પેઠે, સર્વ દિશાઓના નિયમ નહિ કરવાથી તે તે દિશાઓમાં થતું ક્રર્યું પાપ ન બાંધે? લાભથી પરાભવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ २१८ રાસમાળા છે. તેથી તેવા જ અર્થનું તેણે ત્રીજું વ્રત લીધું કે પિતાની જાતમહેનતથી પામેલો પુરૂષ ત્રણે ભુવનમાં ગમન કરવાના મારથ કરે માટે વિવેકી પુરૂષે સર્વદા અને વિશેષતઃ ચાતુર્માસમાં છવદયા નિમિત્ત સર્વ દિશાઓમાં જવાની નિવૃત્તિ કરવી. ચોમાસાના ચાર મહિનામાં પાટણના કેટની બહાર ન જવું અને સૈયદર્શન તથા ગુરૂવંદન વિના બીજું કામે પ્રાય: નગરમાં પણ ન ફરવું, એ કુમારપાળે નિયમ લીધો હતો. મોટો પ્રસંગ આવતાં પણ તેણે એ નિયમને ત્યાગ કશ્યો નહતું. તેના આ નિયમની વાત સર્વત્ર પ્રસાર પામી. ગજનીના દુર્ધર શાનિક રાજાએ પણ પોતાના હેરાની મારફત આ વાત જાણ; અને ગુજરાતની સમૃદ્ધિથી લલચાઈને તેને ભંગ કરવાના મનસુબાથી પ્રયાણ કર્યું. આ વાત કુમારપાળના ગજનીથી આવેલા ચારેએ તેને જણાવી એટલે ચિન્તાકાત થયેલે રાન અમાત્ય સાથે ગુરૂના ઉપાશ્રયમાં કહેવા લાગ્ય-“હે પ્રભે! બલવાન તુર્નાધિપતિ ગજનીથી અહિં આવવા નીકળ્યો છે, પણ “વર્ષ તુમાં નગરની બહાર જવું નહિ એ મેં નિયમ લીધો છે તે હવે શું કરવું?” હેમાચાર્ય બોલ્યા કે, ચિત્તા ન કરે, તમે આરાધે ધર્મ જ તમને સહાધ્ય કરશે. ડી વારમાં ચડી આવેલા રાજાને તેના પલંગ સહિત ત્યાં ઉપાડી આ હેય એ દેખાવ કુમારપાળની દ્રષ્ટિયે પડયો અને કહેવા લાગે, કે હે રાજેન્દ્ર! દેવતાની આપને આવી સાહાટ્ય છે એ મને ખબર નહતી. હવેથી હમેશને માટે હું આપની સાથે સંધિ કરે છે. કુમારપાળે તેને પિતાના મહેલમાં લઈ જઈ તેને સારે સત્કાર કર્યો અને જીવદયાના સંબંધમાં શિક્ષા આપી. પિતાના આપ્તજનો સાથે તેની સેનાએ જ્યાં મેલાણ કર્યું હતું ત્યાં પહોંચાડી દીધે. ૭ મોરેમોનનું પરિમાન-અ, કુસુમાદિ એક વાર સેવવા ગ્ય પદાર્થ તે ભાગ જાણવા, અને આભૂષણ, શ્રી આદિ વારંવાર સેવવા યોગ્ય તે ઉપગ જાણવા, ભોગ અને ઉપભાગની શક્તિ પ્રમાણે સંખ્યા નક્કી કરવી, એ મોળોમોજમાન નામનું બીજું ગુણવ્રત કહેવાય છે. દયાળુ પુરૂષે ૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયને ત્યાગ કરવા યોગ્ય જાણે તેમનાથી સમ્યક પ્રકારે દર રહેવું જોઇયે. કુમારપાળે ભોજનમાં માંસ, મg, મધ અને માખણ આદિ રર અભક્ષ્ય અને ૩૨ અનંતકાય આદિને નિયમ ગાદિ મહાકષ્ટને સમયે પણ ટુ રાખ્યા સિવાય લીધે. ૮ અનર્થરનો ત્યા-આર્ત અને રોદ્ર એ બે દુખ થાનને સેવવાં, હિંસાનાં ઉપકરણેને આપવું, પાપયુક્ત આચારને ઉપદેશ કરો, અને પ્રમાદનું સેવન કરવું, એ નિરર્થક પાપનાં કારણ હોવાથી અનર્થદંડ છે, અને એમનું નિવારણ કરવું તે અનર્થદંડવિમણ નામનું ત્રીજું ગુણવ્રત કહેવાય છે, માટે વિવેકી પુરૂષ અનર્થદંડને ત્યાગ કરવે. કુમારપાળે સર્વત્ર સાત વ્યસનને નિષેધ કરાવ્યો અને પોતે પણ પ્રમાર, ક્રિીડા, હાસ્ય, ઉપચાર, શરીરનો અતિશય સત્કાર અને વિકથા (એટલે જેમાં ધર્મને સંબંધ ન હોય એવી દેશ, સ્ત્રી, અને ભજન સંબંધી વાર્તા.) આદિ કરવાને ત્યાગ કરી નિરંતર જાગતા ધર્મધ્યાન રૂપી અમૃતના સાગરમાં જ નિમગ્ન રહો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૬૯ જે મેળવેલું હેય નહિ તે કશું મારે લેવું નહિ. આવા પ્રકારની ઉપજ બંધ ૯ સામાયિવ્રત–મન, વચન, અને કાયાના પાપયુક્ત વ્યાપારને ત્યાગ અને પાપ રહિત વ્યાપારના સેવનથી અથવા બીજી રીતે કહિયે તે પાપકાયોંમાં કરવા યોગ્ય દુર્ગાનતા ત્યાગ કરનાર પુરૂષને એક મુહુર્ત સમતામાં રહેવાથી સામાયિક નામનું પહેલું શિક્ષાત્રત થાય છે. કુમારપાળે પ્રતિદિવસ બે સામાયિક કરવાનો નિયમ લીધો હતો. પાછલી રાત્રિના સામાયિકમાં તે યેગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીશ વીતરાગસ્તવનનું સ્તવન કરો અને ત્યાર પછી બીજું કામ કરતો. બીજું સામાયિક પિષધશાળામાં કરતો અને તે સમયે ગુરૂ વિના બીજાની સાથે મૌનપણે રહે. ૧૦ ફેરાવાવા વ્રત-દિગ્દતમાં કરેલા પરિમાણમાંથી દિવસે અથવા રાત્રિએ જે કમી કરવું તેને પુણ્યના કારણુભત દેસાવકાશિક નામનું બીજું શિક્ષાવ્રત કહે છે. જેમ ઓષધ શરીરમાં વ્યાપેલા વિષયને આંગળી આદિમાં લાવી મૂકે છે તેમ વિવેકી પુરૂષ દિવ્રતના પરિમાણને નિત્ય નિત્ય એછું કરે અને એ જ પ્રમાણે બીજાં વ્રતના પરિમાણમાં પણ દિવસે અથવા રાત્રિએ ન્યૂનતા કરે. જેમ કે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવેની હિંસા અંશતઃ અથવા સર્વેથા વર્જે. રાગદેષથી દૂષિત અસત્ય ન બેલે; વિશેષે કરી ગૃહકાર્ય સંબંધી ન બેલે, અને ધર્મ સંબંધી બેલવામાં પ્રમાણ કરે. કોઈ પણ ભેજન અથવા ધન કેઈન આપ્યા વિના ગ્રહણ ન કરે. ઇત્યાદિ પ્રકારે સર્વ વિતેમાં સમજવું. ૧૧ વાષધો વાસ વ્રત-અષ્ટમી, ચતુર્દશી એ આદિ પર્વતિથિમાં સર્વ પ્રકારના આહાર, અંગકાર, અબ્રહ્મ અને અસાવધ વ્યાપારનો ત્યાગ કરવો, તેને ભવરૂપી રંગના ઓષધ સમાન પાષધ નામનું ત્રીજું શિક્ષાવ્રત કહે છે. કુમારપાળ સદા પર્વતિથિમાં પિષધ લે, અને તે દિવસે ઉપવાસ કરી રાત્રે જરા પણ સતે નહિ. ગુરૂને વંદન કરવામાં તત્પર રહેતો. ઉઘાડે મુખે બેલ નહિ, પ્રમાર્જન કર્યા વિના ચાલતે નહિ, ઘણે કાળ કાર્યોત્સર્ગમાં રહેતો. અને તેમ ન બને ત્યારે દર્ભના આસન ઉપર બેસી પ્રાણાયામ કરતે. ૧૨ ગતિથિલંવિમા-જે મહાત્મા સર્વ તિથિયો અને પોંત્સવને ત્યાગ કરે છે તે અતિથિ અને બાકીના અભ્યાગત જાણવા. અતિથિને ન્યાયપાર્જિત તૈયાર અન્ન, પાન, આશ્રમ, વસ્ત્ર, અને પાત્રાદિ વસ્તુનું દેશકાળના વિચારપૂર્વક શ્રદ્ધા અને સહકારથી યુકત જે દાન કરવું તે ગતિથિસંવિમાન નામનું ચોથું શિક્ષાવ્રત કહેવાય છે. - કુમારપાળે પિતાના રાજ્યની અંદરના શ્રાવક પાસેથી લેવાત બહેતર લાખ રૂપિયાને વાર્ષિક કર બંધ કર. ટૂટી ગયેલા પ્રત્યેક સધમિક આશ્રય માગવા આવ્યેથી એક હજાર દીનાર આપવાની અભડ શેઠને ભલામણ કરી. હેમાચાર્યને પણ નાગાભખ્યા શ્રાવક જણાય તેની ખબર રાખવાની વિનતિ કરી. પછી વર્ષને આંકડે મંગાવ્યો તો એક કરોડ રૂપિયાને આવ્યું. આભડ શેઠે તે લેવાની ના કહી, પણ પોતાનું વ્રત ટૂટે નહિ એટલા માટે તેને આગ્રહથી આપ્યું અને ઘણાં વર્ષ સુધી પોતાને અભિગ્રહ પાળે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ २७० રાસમાળા કરીને તે સત્યયુગને રઘુ, નહુષ, અથવા ભરત કરતાં પણ વધ્યો એવું પોતાની પ્રજા પાસે કહેવરાવ્યું. ત્યાર પછી સોરઠના રાજા સમરશી અથવા સાઉચરને શિક્ષા કરવા સારૂ કુમારપાળે વઢવાણમાં સેના એકઠી કરીને તેને નાયક ઉદયન મંત્રિને ૧ બનિયરે ઔરંગજેબને તેના બાપ ઉપરને કાગળ નેધી રાખ્યો છે તેમાં તે લખે છે કે, “મારી ચાકરીમાંને પ્રત્યેક માણસ મરી જાય તેને હું વારસ છું એમ પ્રસિદ્ધ કરી માટે ની રીતિને બરાબર વળગી રહેવું જોઈએ એવી તમારી ઈચ્છા છે. આપણે એ ચાલ છે કે, હરકેાઈ ઉમરાવ અથવા ધનવાન વ્યાપારી જેવો દેહ છોડે કે તુરત અથવા-કઈ વાર તો તેને જીવ ગયો હોય નહિ તેની અગાઉ તેના કુટુંબના કારભારી અથવા ચાકરે જ્યાં સુધી સર્વ માલમિલ્કતની યથાસ્થિત નેધ, ઘણુ જ હલકી જાતનાં ઘરેણાં સુધાંતની પણ લાવી રજુ કરે નહિ ત્યાં સુધી તેની માલમતા જપ્ત કરવામાં આવે છે અને તેઓને કેદ કરવામાં આવે છે અથવા મારવામાં આવે છે. આ રીતિ આપણને લાભદાયી છે. પણ આ ઘાતકી કામ છે અને ન્યાયથી ઉલટું છે એ આપણાથી ના કહી શકાય એમ નથી; અને પ્રત્યેક ઉમરાવ, નેકનામખાનની રીત પ્રમાણે વત્તે અને હિન્દુ વ્યાપારીની સ્ત્રીની પેઠે પ્રત્યેક સ્ત્રી પોતાની માલમતા સંતાડી દે તે આપણી ઘટે તેવી સેવા બજાવી એમ કહેવાય નહિ.” આ બે વાતે બર્નિયરે બીજી જગ્યાએ લખી છે. ૨ સૌરાષ્ટ્રના સમર રાજાને પકડવા કુમારપાળે પિતાના મંત્રી ઉદયનને સેનાપતિ ઠિરાવીને મેકલ્યો. પ્રબંધચિંતામણિમાં આ રાજાનું નામ પુંવર (કુંવર) છે. એક પ્રતિમાં રાણી છે. વળી કેટલેક ઠેકાણે સંકર અથવા સારા છે અને તે મેર જાતિનાં નામ વિર–છીછર સાથે મળતું આવે છે એમ પ્રાચીન ગુજરાતમાં જણાવે છે. આજ્ઞા પ્રમાણે ઉદયન સેનાપતિ ચડ્યો તે વઢવાણુ આવ્યો ને સર્વે સામને પૂછીને પોતે આગળ પ્રયાણ કરીને પાલીતાણે ગયો. ત્યાં તેણે બહષભ દેવની ભાવપૂર્વક પૂજા કરી અને વિધિપૂર્વક ચૈત્યવંદન કરે છે, એટલામાં નક્ષત્રમાળા(દીપમાળ)થી એક ઉંદર બળતી દીવટ લઈને કાષ્ટમય પ્રાસાદમાંના એક દરમાં પેઠે. તે જોઈને ઉદયનને એમ લાગ્યું કે, આવા જીર્ણ કાણમય પ્રાસાદથી કોઈ વાર જોખમ ભરેલું છે. એટલે તેણે તે ચેય પાષાણનું કરાવ્યું હોય તો સારું એમ ધારણ કરી અને તે કરાવાય નહિ ત્યાં સુધી બ્રહ્મચર્ય, એકભક્ત, ભૂશયન અને તાંબુલત્યાગ એવા ચાર પ્રકારને અભિગ્રહ લીધે. પછી શત્રુ સાથે લડતાં તેના સૈનિકે નાશી ગયા તે પણ સંગ્રામરસિક ઉદયને શત્રુનું સન્યા વિદાયું અને પોતે રિપુના પ્રહારથી જર્જરિત થયો છતાં પણ પોતાના બાણથી સમરને મારી તેના પુત્રને ગાદી ઉપર બેસાડ્યો. સમરની સમૃદ્ધિ લઈ તે પાછા વળો હતો, તેવામાં પોતાને થયેલા પ્રહારની વેદનાથી તેની આંખ મિંચાઈ ગઈ, અને મૂછ ખાઈ પડ્યો. પવનાદિ ઉપચારેથી જ્યારે ભાન આવ્યું ત્યારે કરૂણા ઉપજે એવા સ્વરે રૂદન કરવા લાગ્યો. તેનું કારણ પૂછતાં તેણે સામતાને કહ્યું કે, મારા મનમાં ચાર શલ્યો રહી જાય છે તે એ કે, મારી ઇચ્છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૭૧ ડરાવ્યો. ઉદયને હાર ખાધી ને તેને કારી ઘા વાગ્યો. તેણે શત્રુંજય અને ભરૂચમાં દેરાસર બાંધવાનું પણ લીધું હતું તે પૂર્ણ કરવાનું કામ તેણે પિતાના પુત્ર, વાગભટ્ટ, વાહડ, અને આમ્રભટ્ટને સોંપ્યું. શત્રુંજયનું કામ વાહડે ઈ સ. ૧૧૫૫(સં. ૧૨૧૧)માં પૂરું કરવું, તેણે શત્રુંજયની પાસે એક શહર વસાવ્યું અને તેને પિતાના નામથી વાહડપુર નામ આપ્યું. ભરૂચનાં શકુએવી છે કે ૧ આંબડ (આમ્રભટ) દંડનાયક થાય, ૨ શ્રી શત્રુંજય ઉપર પાષાણમય ચય થાય, ૩ શ્રી ગિરિનારપર નવાં પગથિયાં બંધાય, અને ચોથું શલ્ય (સાલ) મારા મનમાં એ છે કે આ વેળાએ મારે કોઈ નિર્યામક (તારનાર) ગુરૂ વિના મરવું પડે છે. સામંતાએ કહ્યું કે પ્રથમનાં ત્રણ વાનાં તે તમારે પુત્ર બાહાડ (વાલ્મટ, વાહડ) પરિપૂર્ણ કરશે. માટે એ વિષેની ચિંતા દૂર કરે અને આરાધન સારૂ કોઈ ગુરૂને અમે હવાણાં લઈ આવિયે છિયે. એમ કહી તત્કાલ કેાઈ વંઠને સાધુનો વેષ આપી રજુ કરી દીધો. મંત્રિએ તેને શ્રી ગૌતમસ્વામીની પેઠે વંદન કરી, સર્વ જેને ક્ષમાવી, પાપની નિદા અને અગ્રગણ્ય પુણ્યની અનુમોદના કરી અને સમ્યકત્વને તેમાં લાગેલા દેષને વિશુદ્ધ કરનાર પશ્ચાત્તાપ રૂપ જળવડે અજવાળી ભાવના ભાવતાં (આત્મધ્યાન કરતાં) સ્વર્ગરહણ કર્યું. (કુ. પ્ર. ગુ. ભા. પૃ. ૧૭૯) પૃષ્ટ ૧૫૪ ની ટીપમાં જેને પૂર્વ વૃત્તાન્ત આપે છે તે ઉદે પીઠે ઘીનાં કુલને ભાર વહન કરી મહાકણે પોતાના કુટુંબનું પોષણ કરી શકતો હતો તે ઉદ્યોગમાં લાગુ રહ્યો અને તેના ભાવીને ખીલાવનાર સાધન આવી મળ્યાં તો વિસ્તાર પામેલી આખી ગુજરાતને પ્રધાન થયા અને રણસંગ્રામના પ્રસંગોમાં એક શરીરની પેઠે ભીડ્યો રહ્યો તથા પોતાને મળેલા પદને બધી રીતે યોગ્ય હતું એમ કહેવાયું. ૨. ઉ. ૧ બાહડે પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે પિતાના ઓરમાઈ ભાઈ અંબડ(આપ્રભટ, આંબડ)ને દંડનાયક(સેનાપતિ)ની પદવિ અપાવી અને પોતે કુમારપાળની આજ્ઞા લઈને ગિરિનાર ઉપર ગયા. ત્યાં અંબિકાએ નાખેલા અક્ષતને માર્ગે ત્રેસઠ લાખ નાણાં ખર્ચે નવીન સુગમ પગરસ્તો બંધાવ્યું. પછી કપર્દિ મંત્રીને પોતાનું કામ સોંપી શત્રુજયની તળેટીમાં ચાર હજાર સ્વાર સહિત સૈન્ય સાથે પડાવ નાંખી પડ્યો અને ત્યાં અનેક સૂત્રધારે (સૂતાર) એકઠા કયા. બીજા શાહુકારે પણ તીર્થના ઉદ્ધાર માટે લક્ષમાં વાપરી પુણ્યમાં ભાગ લેવા આવ્યા અને વાગભટ મંત્રી પ્રતિ કહેવા લાગ્યા કે આપ એકલા તીર્થને ઉદ્ધાર કરવા સમર્થ છે તો પણ અમને મહા પુણ્યમાં ભેગા રાખવા અમારું ધન તીર્થમાં વાપરી અમને કૃતાર્થ કરે. એમ કહી નૈયાને ઢગલો કરો. શુભ મુહૂર્ત જોઈ મંત્રીએ જીર્ણ કાષ્ટમય ચૈત્યને ઉતરાવી નાંખી પાયામાં વિધિપૂર્વક વસ્તુમૂર્તિ પધરાવી તેના ઉપર શિલા ઢાંકી બે વર્ષે પાષાણત્ય તૈયાર થયું પણ દેવપ્રાસાદમાં ફાટ પડી તેનું કારણ ધી હાડીને પ્રદિક્ષણા ફરવાની જે ભમતી (ભ્રમ) તેની અને ભીંતની વચ્ચે જે ભ્રમ વિનાનો પ્રાસાદ કરાવે તે નિર્વશ થાય એમ જાણતાં છતાં પથરા ઘલાવી દીધા. એટલે એકંદરે ત્રણ વર્ષ તીર્થોદ્ધારનું કામ પૂરું થયું. આ કામમાં બાહડે બે કરોડ સત્તાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ રાસમાળા નિકાવિહાર બાંધવાનું કામ આઝભટે પિતાને માથે લીધું; તેમાં નર્મદા નદી જે શહેરના કિલ્લાની ભીંતની સજડ વહે છે તેના એચિતા પૂરને લીધે કેટલીક વાર સુધી અડચણ વેઠવી પડી; તથાપિ પૂર્ણ રીતે તે કામમાં તે જય પામ્યો. એ જ વેળાએ, રાજાએ ખંભાતમાં જ્યાં આગળ તે પ્રથમ ઉદયન મહેતાને અને હેમાચાર્યને મળ્યો હતો તે અપાસરાની જગ્યાએ એક નવું ચૈત્ય બંધાવ્યું. કુમારપાળના રાજ્યમાં છેલી ચડાઈ તેણે સપાદલક્ષ દેશ ઉપર કરેલી જણાય છે. આપણું જોવામાં આવ્યું કે, ઉદયનને પુત્ર વાહડ કે દિવસલાખ દામ ખર્ચા, એવું વૃદ્ધ પુરૂષનું કહેવું છે, પણ રૂતુંગ એક કરોડ સાઠ લાખ દામ બેઠા હતા એમ કહે છે. પછી હેમાચાર્યને તથા સંધને બોલાવીને સંવત ૧૨૧૧ ની સાલે શનિવારે સેનાના દંડકળશ ને દવા ચડાવી પ્રતિષ્ઠા કરી અને દેવપૂજામાં ચોવીસ ગામ અને ચોવીસ બાગ ધર્માદા કયા, તથા તલેટીમાં પોતાના નામથી બાહાટપુર નામનું નગર વસાવી ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમાથી અલંકૃત ત્રિભુવનપાળ નામને વિહાર બંધાવ્યો. આવાં તેનાં ઉદાર કૃત્યથી કુમારપાળ પણ ઘણે રાજી થયો. આહાડપુરનું ખંડેર હવણના પાલીતાણ શહરની પાસે પૂર્વ દિશાય છે. ઘરની ઇટે તથા નળિયાં અને છીપ, બંગડિયોના કટકા જોવામાં આવે છે. ૧ પ્રબંધચિન્તામણિમાં બાહાડ (વાહાડ) નામ છે તે ઉપરથી અહિ પણ એ જ નામ દાખલ કરાયું છે. પણ કુમારપાળ પ્રબંધમાં (ભા. ૫. ૧૮૯૦) એ વૃત્તાન્ત છે કે, “સપાદલક્ષના રાજાને ઉત્તરાસન વસ્ત્ર મોર્યું તે તેણે રાખ્યું નહિ, તેથી કુમાર“પાળને દેધ ચઢ્યો, અને તેના ઉપર મંત્રીપુત્ર ચાવડ, જે બાહડ અને અબડ(આમ્રભટ)થી બહાનો હતો તેને મોકલ્યો.” માળવાના રાજપુત્ર ચાહડ કુમારને સિદ્ધરાજની પાદુકા પૂજાતી હતી ત્યારે ગાદિયે ન બેસાયે તેથી તે રીસાઈને માળવાના આર રાજની સેવામાં જઈ રહ્યો એમ ચતુર્વીિશતિ પ્રબંધમાં લખ્યું છે. “માળવાનો રાજપુત્ર ચાહડકુમાર” એમ લખવાથી એવી કલ્પના થાય છે કે તે કઈ રજપૂત હોય અને તેને પોતાની પાછળ ગાદિયે બેસારવાની સિદ્ધરાજની ઇચ્છા હોય તેથી ધર્મપુત્ર કરી રાખ્યો હોય. ચાહઠ ઉદાર હતા તેથી આગળ વધતાં તેના મેલાણુમાં ઘણું માગણ એકઠા થયા તેમને ત્યાગ આપવા કોષાધ્યક્ષ પાસે રૂપિયા માગ્યા તે તેણે આપ્યા નહિ, એટલે તેને મારી હાડી મૂ, અને માગણને યથેચ્છ દાન આપી રાજી કરવા. પછી એક સાંઢણી ઉપર બે એમ ચૌદસે સાંઢણિ ઉપર સુભાને બેસારીને સંવર બિર્બરા પાસે આવ્યા. ત્યાં ૭૦૦ કન્યાએનાં લગ્ન થતાં હતાં તેથી તે કાર્ય પૂરું થવાને નગરને ઘેરે ઘાલીને હાર પડાવ કરો. કૈડવા કણબી બાર બાર વર્ષે લગ્નને દિવસ ઠરાવે છે તેથી સામટી કન્યાઓ પરણાવવી પડે છે. એ ઉપરથી એમ જણાય છે કે એ નગરમાં કૈડવા કણબીની વસ્તી વધારે હશે. આ ગામ આજે અંબેરા અથવા બાર કહેવાય છે. જે સાનીંગે ઇડર લીધું તેના વંશના હવાણ રાવ રાઠેડ અભયસિંહ ઉમેદસિંહ કરીને છે, તે માહાડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ કુમારપાળ નેય પિતાના રાજાની સેવામાં આવી હાજર થયા હતા, તેને તે દેશની માહિતગારી હતી એટલા માટે સેનાના નાયક તરીકે તેને પસંદ કરવામાં આવ્યો. તેણે બાબરા નગરને કિલ્લે લઈને તેને નાશ કરી દીધે, અને તે દેશમાં કુમારપાળની આણ વર્તાવી દીધી. તે પાછો આવ્યો ત્યારે રાજાએ નામના ડુંગરની અદ્ધ ઉંચાઇયે વસેલા પાહડા નામના ગામમાં રહે છે. તે બાર ગામને ઠાકોર છે તેમાં એબેરા આવી જાય છે. અંબરામાં આજે સુમારે ૨૦૦ થી ૨૨૫ ઘરની વસ્તી છે, તેમાં આશરે ૧૫૦ ઘર કૈડવા કણબીનાં છે ત્યાંથી સુમારે તે ગાઉ ઉપર શિયાળિયું ગામ છે તેમાં ૨૫ ઘર છે. એ રીતે બેરા અને તેની આસપાસ બીજે ગામનાં થઈને ૪૦૦ ઘર કણબીનાં છે. આ ઉપરથી જણાય છે કે કુમારપાળના સમયમાં ત્યાં કડવા કણબીની વસ્તી વધારે હશે. એબેરા ગામની આસપાસ ઘરનાં ખંડેર જોવામાં આવે છે. ત્યાં બે નાની વાવે છે તે પડી ગઈ છે, પણ પાણીનો ઉપયોગ થાય છે, ચાર શિવાલય છે તેને ઘણે ભાગ પડી ગયેલો છે, પણ નિજગૃહ કાયમ હતાં તેમાં શિવલિંગ છે. એક માતાના મંદિરને એટલે હેટો છે તેના ઉપર નદી જુદી જાતની મૂર્તિ છે. એક માતાની મૂર્તિ છે. તેને ૨૦ ભુજ છે. બે ભૂતિયો વીરની છે. એક હનુમાનની છે. ચાહડે સવારમાં નગર જિતી લીધું. ત્યાંથી તેને સાત કરેડ સેનૈયા અને અગિયાર હજાર ઘડિયા મળી. આ હકીક્ત તેણે પાટણ લખી મેકલી. પછી ધરથી નગરના કિલ્લાને ચૂરે ઉડાવી દેશમાં સર્વત્ર કુમારપાળની આણ ફેરવી અને નવીન અધિકારિયાની યોજના કરી, ત્યાંથી ૭૦૦ કુશળ સાળવી લઈ પાટણ આવ્યા. કુમારપાળ તેના પરાક્રમથી રાજી થયો અને તેને રાજધરટ્ટનું વિરૂદ આપ્યું તથા તેના નાના ભાઈ સેલાકને સામંતમંત્રી સત્રાગારનું પદ આપ્યું. આ લખાણમાં બાહડ અને ચાહડ એ નામને ગુંચવાડે થયો છે. અમારી પાસેની પ્રતિમાં નીચે પ્રમાણે છે – सपादलक्ष प्रति सैन्यं सजीकृत्य श्रीबाहडां बडानुजन्मा श्रीबाहडनामा मंत्री दानशौंडतया भृशं दषितोपि बाढमशिष्यश्री कुमारपालदेवेन सेनापतिश्चक्रे. આ લખાણમાં વાવટાનુગળ્યા તેમાં પ્રથમ વાર છે ત્યાં ગમે તે વાદક એમ જોઈયે, અથવા શ્રી રાહ જોઈયે. આગળ લખતાં ૩ વાર મંત્રી એમ લખ્યું છે, પણ ત્યાં વાર નામ નથી તેથી અમારા પુસ્તક પ્રમાણે વાર સિદ્ધ થાય છે. ગુજરાતી ભાષાતરમાં પૃ. ૧૯૦ માં જ્યાં જ્યાં ગ્રાહક નામ આપ્યું છે ત્યાં મૂળ સંસ્કૃતમાં તેમ નથી પણ સર્વનામ મૂક્યું છે. કુમારપાળરાસામાં જણાવે છે કે – અંધેરી નગરના રાજા પાસે કારૂં પટોળું લેવા દૂતને મેક તે તેણે ન આપ્યું તેથી તેના ઉપર બાહડને સૈન્ય સહિત મેકલ્યો. તેણે ત્યાં જિત કરી ત્યાંથી સાત હજાર સાળવી આણી પાટણમાં વસાવ્યા. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ રાસમાળા ૧ તેને સાખાશી આપી, તે પણ તેણે ચડાઇમાં અતિશય ખર્ચ કલ્યો હતેા એટલા માટે તેને ઠપકા દીધા. દિલ્હીમાં “ફ઼િાજશાહની લાટ” એવે નામે એક મિનારા છે. તે ઉપરના લેખમાં એક લેખ ઉપર સન ૧૧૪૬ ની સાલ છે, તેમાં તે વેળાએ શાકંભરીમાં વિગ્રહરાજ રાજ્ય કરતા હતા એવું લખેલું છે. અને આ મિનારા ઉપર ખીજું એક વિસલદેવ નામ જોવામાં આવે છે; અને ભાષાન્તરકર્તાઓને શક રહે છે કે, વિગ્રહરાજ અને વિસલદેવ એ તે એક જ જણુનું નામ હશે કે જૂદા જૂદા રાજાઓનાં હશે. પણ આ વિષે ખીજી વધારે ખાતમી મેળવ્યા વિના માત્ર લેખના અર્થે ઉપરથી નિર્ણય થઈ શકે એમ છે નહિ. વિસલદેવ ચાહાણના ક્રમાનુયાયીનાં નામ ચંદ બારૈાટે આપ્યાં છે, તેમાંથી કાઈ પણ નામ ખાતરી થાય એવી રીતે, લેખ ઉપરના નામ સાથે સરખાવી શકાય એમ નથી. આન્ન જે વિસલદેવને પાત્ર થાય તેને તે આપણે કુમારપાળની સામે થયેલા જોયે, અને આ ઠેકાણે જે રાજા વિષે લખવામાં આવ્યું છે તે ગમે તેા વિસલદેવના પુત્ર જયસિંહદેવ હાય અથવા તે નહિ તે તેને પૈાત્ર આને અથવા આનંદદેવ હાય. આ બંને નામ, તેમ જ વિગ્રહરાજ એ નામ પણ અર્થસૂચક છે, અને તેથી માત્ર ઉપમાનાં જ નામ હશે.ર પ્રબંધાચંતામણિમાં એક વાત લખેલી છે, તે ઉપર જણાવેલા ફ઼િાજશાહની લાટ ઉપરના લેખના સંશયભરેલા વિવાદવિષયની તકરારને આશ્ચર્યકારક રીતે ખુલાસા કરી આપે છે. ગ્રંથકર્તા કહે છે કે, એક બીજી વેળાએ સપાદલક્ષ દેશના રાજા ભણીથી તેને પ્રતિનિધિ કુમારપાળની દરબારમાં આવ્યા. ત્યારે સામ્ભરના રાજાની કુશળતાના સમાચાર રાજાએ પૂછ્યા, તેના ઉત્તરમાં પ્રતિનિધિએ કહ્યું: “ એમનું નામ વિશ્વલ ( વિશ્વના ધારણ કરનાર) છે, તા પછી તે નિરંતર કુશળ હાય એમાં શે। શક?” આ વેળાએ કુમારપાળના માનીતા અને ધણા વિદ્યાવંત કવિ કપર્દી મંત્રી પાસે ઉભું હતા તે ખાયેા.—“ શક્ અથવા વસ્ ધાતુના અર્થ એવા થાય છે કે સત્વર જનાર. એ ઉપરથી વિશ્વલ, એટલે જે ( વિ ) પક્ષીની પેઠે સત્વર ઉડી જાય છે “અથવા નાશી જાય છે તે.” પછીથી પ્રતિનિધિએ ધેર જઈ ને પેાતાના રાજાના નામનું અપમાન કર્યું તે સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યેા. તે ઉપરથી રાજાએ વિદ્યાનાને પૂછીને વિગ્રહરાજ ” એવું નામ ધારણ કર્યું. ખીજે વર્ષે તેને તે જ પ્રતિનિધિ વિગ્રહરાજની ભણીથી કુમારપાળના દરબારમાં આવ્યા ત્યારે "6 t " ૧ એશિયાટિક રિસર્ચીઝ પુસ્તક ૭ મું. પૃ. ૧૮૦ ૨ જયસિંહ એટલે “ ફતેહમંદ સિહ.” આનંદ એટલે ખુશી. વિગ્રહ=ડાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૭૫ કદિયે કહ્યું કે વિગ્રહરાજ એ નામના અર્થ “નાક વિનાના શિવ અને બ્રહ્મા (વિ=વિના, શ્ર=નાક, હર=શિવ, અજ=બ્રહ્મા). એવા થાય છે.” પછીથી તે રાજાને લાગ્યું કે, મારા નામની કંપ↑ વળી ચેષ્ટા કરશે માટે તેણે “કવિઆંધવ” એવું નામ ધારણ કર્યું. ત્યાર પછી એક વેળાએ કુમારપાળ શત્રુંજયની યાત્રાને સંધ ક્ઠાડવા સારૂ અણુહિલવાડના ગઢની મ્હાર, એક દેવાલયની પાસે મેલાણ કરીને પડ્યો હતા, તેવામાં, તેને સમાચાર મળ્યા કે દાહલ દેશથી કર્ણ રાજા ચડીને આવે છે, તેથી તેને ડર લાગ્યા. રાજાએ વાગ્ભટ અને હેમાચાર્યની સલાહ લીધી, તેમાં હેમાચાર્યે વચન આપીને કહ્યું કે, સારા સમાચાર હવણાં આવી હોંચશે. પછીથી તરત જ ખીજા કાસદા આવ્યા તે સમાચાર લાવ્યા કે, રાત્રની વેળાએ કર્ણરાજાર હાથી ઉપર ખેશીને આવતેા હતેા, તેવામાં, તેને ધનું કું આવ્યું તે સમયે એક વડના ઝાડ નીચે થઈ તે હાથી ઝડપથી ચાલ્યેા એટલે તે ડાળમાં ભરાઈ ગયે! (આખ સેલેામની પેઠે) ને મુંઝાઈને મરણ પામ્યા. કુમારપાળ ચડાઈના ડરથી મેાકળા થયે એટલે તેને યાત્રા કરવા સારૂ નીકળવાને બની આવ્યું. તે ધંધુકે આવી ુાંચ્યા, અને હેમાચાર્ય જે જગ્યાએ જન્મ્યા હતા તે જગ્યાએ ાલિકા વિહાર એવા નામનું ચૈત્ય આંધ્યું. પછી ત્યાંથી શત્રુંજય ગયા, ત્યાં શ્રોવાગ્ ૧ ચેદી, જબલપુરની આસપાસના પ્રદેશ. ત્યાંના રાજાને કલચુરી, અથવા હૈહય. ૨ ક્લચૂરી વંશના ગયાકણું હાવા જોઇયે. એના એક લેખ ચેદી સંવત્ ૯૦૨(ઇ. સ. ૧૧૫૨)ના છે અને એના કુંવર નરસિંહદેવને લેખ ચેદી સંવત્ ૯૦૭ અથવા ઇ. સ. ૧૧૫૭ ના છે. ગયાકર્ણનું મૃત્યુ ઇ. સ. ૧૧૫૨-૫૭ સુધીમાં થયું છે. ૩ કુમારપાળ પ્રબંધમાં લખે છે કે માર્ગમાં રાત પડી, અને તે નિદ્રાવશ થયેા. એવામાં કાઈ ઝાડની ડાળિયે તેના ગળાની સાંકળી પાથબંધની માફક ભરાઈ ગઈ. અને નીચેથી હાથી ચાલ્યા ગયા, તેથી તેનું શરીર અબ્દુર લટકર્યું અને શ્વાસ રૂંધાવાથી તેનું મરણ થયું. પ્રબંધચિન્તામણિમાં—તીથૈયાત્રા પ્રબંધ છે તેમાં લખે છે કે, કર્ણ ઝોકાં ખાતે હાથી ઉપર બેઠા હતા તેની સુવર્ણ શૃંખલા (હુમેલ) વડની ડાળમાં ભરાવાથી હાથી નીકળી જતાં લટયેા અને મરણ પામ્યા. ર. ઉ. ૪ તે સત્તર હાથ ઉંચા હતા ત્યાં સ્નાત્ર તથા ધ્વારાપણ કર્યાં. ત્યાંથી વલભીપુરની સીમમાં આવી તેની પાસે સ્થાપ અને ઇર્ષ્યાળુ નામની બે ટેકિયેા હતી તે ઉપર બે મંરિ બંધાવ્યાં, અને તેમાં અનુક્રમે શ્રી ઋષભદેવ અને મહાવીર સ્વામીની પ્રતિમા મૂળ સ્થાને પધરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ રાસમાળા ભટની સૂચના પ્રમાણે પવિત્ર પર્વત ઉપર પહોંચવાને નવો ઘાટ બાંધવામાં ઘણે પૈસો ખર્ચો. આ સમયે અણહિલવાડના દરબારમાં, પરાક્રમી સેલંકી વંશને અંકુર આનાક અથવા અર્ણોરાજ જે કુમારપાળની માશીને કુંવર થતા હતા તે હતો. તેણે રાજાની ચાકરી કરી હતી તેથી તેના બદલામાં તેને સામંતપદ આપવામાં આવ્યું હતું અને તે સાથે વ્યાધ્રપલ્લી અથવા વાઘેલ (વાઘનું નગર) શહર આપ્યું હતું. આ ઠેકાણે તેને વંશજો ઘણું વર્ષ સુધી રહ્યા હતા. એક દિવસે રાજા મહેલને ઉપલે મેડે પલંગમાં સૂતો હતો અને તેના બારણ આગળ સામંત આનાક ચેકી કરતું હતું, તેવામાં તેના જોવામાં આવ્યું કે કઈ ઓરડામાં પેઠું. એટલે તે બેઃ “કોણ છે?” આનાકે અંદર સિનારને અટકાવ્યો અને જોયું તો તે પિતાને દાસ જણાયે, એટલે તેને સમાચાર પૂછવાને બહાર લઈ ગયો. દાસે ભારે વધામણી માગીને કહ્યું કે આપને કુંવર અવતરયા છે. આનાકે તેને જવા દીધો ને પછી પોતાની જગ્યાએ ગયે, “આ વધામણીથી તેનું મુખકમળ પ્રકૃધિત થઈને સૂર્યના જેવું તેજ મારવા લાગ્યું.” રાજાએ પૂછ્યું કે શું થયું છે? આનાક બોલ્યો - મહારાજ ! કુંવર અવતર્યો.” એણે આવું કહ્યું તે ઉપર વિચાર કરીને રાજા આ પ્રમાણે બોલ્યો એના જન્મની વધામણું ખાવાને ચાકર આવ્યો તેને દ્વારપાળે અટકાવ્યો નહિ તેથી હું રાજી થાઉં છું, કેમકે તે પુત્ર મહા“ગુણું થઈ ગૂજરાતને રાજા થશે, પણ કુંવર જભ્યાની તમને વધામણી ખાઈને તે આ જગ્યાએથી નીચે ઉતર્યો તેથી આ ધવળગ્રહમાં અને આ “નગરમાં નહિ, પણ કેઈ બીજા નગરમાં રાજ્ય કરશે.” આવા પ્રકારના ભાગ્યવાળા કુંવરનું નામ લવણુપ્રસાદ પાડ્યું, અને તેના વંશના થયા તે પછવાડેથી વાઘેલા વંશના કહેવાયા. કુમારપાળ રાજાને રાજ્ય કરતાં ત્રીસ વર્ષ પૂરાં થઈ ગયાં, એટલે કચ્છના જામ લાખાફૂલાણીની માયે મૂળરાજના વંશને શાપ દીધો હતો ૧ મેરીંગ તેનું નામ કામલતા લખે છે, મારપાળ પ્રબંધમાં કામલદેવી નામ આપ્યું છે, તેમ જ કચ્છમાં તે સેનલ નામે અપ્સરા ગણાઈ છે. લાખે ફલાણી આટકાટ પાસે મૂળરાજને હાથે ૧૨૪ વર્ષની વયે મરાયો ત્યારે તેની અસર માએ આવીને શાપ દીધો હતે. (જુવો પાછળ પૃ. ૮૨) કુમારપાળના મનમાં આ વાત વશી હી હતી. તે અથડાઈને ઘણે અનુભવી થયો હતો. હેમાચાર્યના ઉપર તે ઉપકારબુદ્ધિથી હતા. તેનાં વચન ઉપર તેની શ્રદ્ધા હતી, તો પણ પોતાના બાપદાદાના વંશમાં ચાલતે આવેલ શૈવ ધર્મ તેણે છોડેલો જણાતો નથી. તેણે પ્રભાસપાટણમાં સેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ २७७ કુમારપાળ તેની અસર થવાને પ્રારંભ થવા માંડ્યો, અને રાજાને કઢને દુષ્ટ રેગ થવા લાગ્યો. આ વેળાએ હેમચંદ્રનું ચોરાશી વર્ષનું વય થયું એટલે નાથ મહાદેવના દેવલને જીર્ણોદ્ધાર કરાવ્યો. હેમચંદ્ર પણ દ્વયાશ્રયના છેલા સર્ગના ૧૦૧ મા શ્લોકમાં કહે છે કે, શંભુએ કુમારપાલને સ્વમમાં દેખા દઈને કહ્યું કે હું તારા પુરમાં આવીને વસવા ઈચ્છું . તેથી તેણે કુમારપાળેશ્વર નામનું દેવાલય બંધાવ્યું. વળી એ જ સગેના મલેક ૯૦, ૯૧ ૯૨ આદિથી જણાય છે કે, બસના રાજાએ કેદારેશ્વરને પ્રાસાદ ભાગી નાંખ્યાની વાત જાણવાથી તેણે પિતાના અમાત્ય વાલ્મટને કહ્યું કે તારી ભક્તિ જેમ મારા પ્રતિ છે તેમ મારી ભક્તિ પણ અતિ ઉત્તમ એવા શ્રી શંભુ ઉપર છે, તે ખંડિત મંદિરમાં પડ્યા છે, ને હું મારી મેહેલાતમાં બેઠે છું તેનું મારે પ્રાયશ્ચિત કરવું પડશે, માટે સૂતાર, મજુર સહિત એક નેતાને ધન આપીને મોકલે અને સત્વર દેવાલય બંધાવી લો. આવા શ્રદાલુ રાજાને દેવી ઉપર પણ આસ્થા હોય એ સ્વાભાવિક છે. રાજાએ ધર્મના વિષય માટે તટસ્થ રહેવાની અગત્ય છે, પોતાની પ્રજામાં નદા જૂદા ધર્મના મત ચાલતા હોય તે સર્વેને માન આપવાની તેને અગત્ય રહે છે. પોતાની શ્રદ્ધા જે મત માનવા ઉપર વિશેષ હોય તે ઉપર તે ભલે વિશેષ શ્રદ્ધા રાખે પણ તેથી બીજા મતવાળાને તેણે તોડી પડાય નહિ. વળી જુદા જુદા મતના ધર્મનિયમ ઘણાખરા તે સામાન્ય હોય છે. જીવહિંસા કરવી એ આર્યધર્મ માનનારા સર્વને કમકમાટભરેલું લાગે છે, ધર્મને નિમિત્તે જીવહિંસા થતી હોય તે પણ તેમને સારી લાગતી નથી. તેમાં વળી જિનધર્મ ઉપર શ્રદ્ધા બેઠેલી એવા કુમારપાળને તે અપ્રિય હોય એ તો દેખીતું જ છે. એક સમયે નવરાત્રના દિવસમાં કટેશ્વરી આદિ દેવિયાના મંદિરમાં સાતમ, આઠમ અને નવમીને દિવસે પશુનું બલિદાન આપવાને પૂજારિયો કહેવા લાગ્યા; પણ તેમ કરવાને રાજાને અભિપ્રાય થયો નથી. આ વિષેનું વિસ્તારથી વિવેચન કુમારપાળપ્રબંધ તેમ જ ચતુર્વિશતિપ્રબંધમાં આપેલું છે, તેથી જણાય છે કે, જેટલાં પ્રાણુનું બલિદાન આપવાનું હતું તેટલાં પ્રાણી માતાનાં સ્થાનમાં બંધાવ્યાં અને જણાવ્યું કે જે દેવીને તેમને ભાગ લેવાને હશે તો પિતાની મેળે લેશે. પણ તેમ તે થયું નહિ, એટલે જીવતાં રહેલાં સર્વે પશુને વેચી નાંખતાં તેનાં નાણાં આવ્યાં તેમાંથી કર્પરાદિનું નૈવેધ માતાને કરાવ્યું. આમ છતાં પણ આ શ્રદ્ધાલુ રાજાના મનમાં ઘભાંગ થયેલી જણાય છે. તેના મનમાં અજંપો રહેલો હોવાથી દશમને દિવસે ઉપવાસ કરી ધ્યાનમાં બેઠે હતું, તેવામાં કેટેશ્વરી દેવિયે આવીને તેને પ્રત્યક્ષ દર્શન દીધાં અને તે ત્રિશલધારી દેવી બોલ્યા: “હે ચૌલુક્ય! હું તારી કુલદેવી ટિશ્વરી છું. તારા પૂર્વજો પરા“પૂર્વથી મને બલિ આપતા આવ્યા છે તેમ છતાં તે તેમ કેમ કરતું નથી ? તારે તે જીવ જતાં સુધી પણ કુલદેવીનું અને કુલકમાચારનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ.” આવું સાંભળી રાજા બોલ્યાઃ “હે કુલદેવતે! વિશ્વવત્સલે! હું જીવહિંસા કરતો નથી, આપે -“પણ તેમ કરવું ના જોયે; કેમકે દેવતા પણ દયાથી પ્રસન્ન થાય છે! આપે મને જીવ“દયાના કામમાં સાહાધ્ય થવું જોઈએ. મેં આપને કર્પરાદિ ભેગ આપે છે તેથી જ “આપે સંતુષ્ટ રહેવું જોઈયે.” તેના આવા વચનથી દેવીને કપ ચડ્યો અને મસ્તકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ રાસમાળા તેણે જાણ્યું કે હવે મેાત પાસે આવ્યું તેથી યમના તેડાની ખબર પડે એટલા માટે સંથારે લીધેા (અન્ન જળ તજ્યું) ત્યારે રાજાએ અત્યંત ખેદ બતાવ્યા. તે ઉપરથી હેમચંદ્રે કહ્યું: “હવે તમારા આવરદા છ મહિનાને “બાકી રહેલા છે; તમારે કુંવર છે નહિ; માટે તમે પણ કૃતાર્થ કરે.” આ ત્રિશુલ મારી અંતર્ગત થઈ ગયાં. પણ દ્રશ્ય ઘાથી રાનનું આખું શરીર લુતાગ્રસ્ત થઈ ગયું–કાડિયું થયું. સવાર થતાં રાજાએ પેાતાના અમાત્ય વાગ્ભટને ખેાલાવીને માતાના કાષના સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યા. તેણે આત્મરક્ષણ કરવાનું વિસ્તારથી વિવેચન કરી સંભળાવી કહ્યું કે, ગમે તે પ્રકારે આત્મરક્ષા કરવી માટે તે થતી હોય તે દેવિયાને પશુ અર્પણ કરવાં. કુમારપાળે કહ્યું કે મેં દયામય ધર્મનું નિર્માણ કહ્યું છે, હવે મને કરાની ન્યૂનતા રહી નથી તા હવે હું પાપકર્મ કરનારો નથી. અને એવું કર્મ ન કહ્યું તેથી હું તારેગગ્રસ્ત થયા એ વાત મને રૂચતી નથી. તેથી હું તો સવાર થતાં વ્હેલાં ખળી મરીશ. માટે ચંદનની ચિતા તૈયાર કરાવે. વાગ્ભટે વિનતિ કરી કે આ વાત આપણે હેમાચાર્યને જાવવી અને તે શી સલાહ આપે છે તે જોવું એકાએક સાહસ કરવું નહિ. હેમચંદ્રે પાણી મંત્રીને આપ્યું તે શરીરે ચેપડ્યું તથા થાડું પીધું તેથી વૃંતારેગ એકદમ મટી ગયા અને આગળના જેવું દેદીપ્યમાન શરીર થઈ ગયું. કુમારપાળ પ્રબંધમાં બીજે સ્થલે એમ છે કે, એક વાર કુમારપાળ પેાતાના પલંગમાં પેઢયો હતા તેવામાં તેને શ્યામ અંગ અને ક્રૂર રૂપ ધારણ કરેલું એવી એક દેવી પ્રત્યક્ષ થઈ અને હેવા લાગી: “હું ભૂતારેાગની અધિષ્ઠાત્રી દેવી છું અને તારા વંશમાં “પૂર્વે થયેલા સાપને લીધે તારા અંગમાં પ્રવેશ કરવા આવી છું.” આટલું ખેલી તે અદૃશ્ય થઈ ગઈ અને રાજાને મહાવ્યથા થવા લાગી, તથા તેને મયડે રાઈના કણ જેવડી એક ફાલી થઈ તેના ઘણા ઉપાય કયા પણ શાન્તિ થઈ નહિ, એટલે હેમચંદ્ર મેલ્યા કે આ રેગમાં મંત્ર અને ઔષધિના પ્રભાવ ચાલે એમ નથી. भावो भावी भवत्येव, नान्यथा सोऽमरेरपि । पूर्वं कामलदेव्या यच्छापितो मूलभूपतिः જે ભાવાભાવ હાય છે તે બન્યાં જાય છે, દેવતાને પણુ અન્યથા થતાં નથી; પૂર્વે કામલ દેવીએ મૂળરાજને શાપ દીધા હતા તેના આ વિપાક છે. પણ એના નિવારણના એક ઉપાય છે તે એ કે, ખીજાને રાજ્ય આપવામાં આવે તે રાજ્યને કુશળ થાય, માટે (તતોડસ્મામૈવ રાજ્યમન્તુ.) ભલે મને જ રાજ્યની પ્રાપ્તિ થાઓ; કેમકે જગમાં અભયદાન જેવું ખીજું એકે નથી એમ કહી, श्री गुरुः सर्वसंमतेन राज्ये स्वयमुपविष्टः तत्क्षणमेव राज्ञो व्यथा सूरिशरीरे संक्रांता ॥ શ્રી હેમાચાર્યે (ગુરૂ) સર્વેની સંમતિથી રાજ્યાસન ઉપર બેઠા અને તે જ ક્ષણે રાજાની વ્યથા સુરીના શરીરમાં પ્રવેશ થઈ. રાજ્યને આ જોઈને ઘણા ખેદ થયા. પણ કહે છે કે “સૂરિએ એક પાકું હેાળું મંગાવી તેમાં પ્રવેશ કરીને લૂતાને ત્યાં મૂકી દીધી અને ફહેાળાને હવડ કૂવામાં નાંખી દેવરાવ્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૭૯ પ્રમાણે પેાતાના રાજવંશી શિષ્યને ઉપદેશ કરીને હેમચંદ્રે દેહ છેડ્યો. રાજા ભાવથી પગે લાગ્યા ને ખેદ પામી મહા આચાર્યની દહનક્રિયા કરી અને તેણે તથા તેના સામંતાએ ચિતાની અનુપમ પવિત્ર રાખ કપાળે ચેાપડી, ધણા દિવસ સુધી શાક પાળ્યા. રાજાએ લૌકિક કામકાજ છેડી દઈને ત્યારથી ધ્યાન કરવા માંડ્યું. છેવટે તેને આત્મ શરીરરમાંથી નીકળીને સ્વર્ગે ગયા. વઢવાણના સાધુ (મેરૂતુંગ) આ પ્રમાણે વૃત્તાન્ત લખે છે, પણ મહા હેમચંદ્રના મરણ વિષે જૈન અથવા બ્રાહ્મણાની અદ્ભુત દંતકથાઓ ચાલે છે. બ્રાહ્મણેાના વૃત્તાન્તમાં લખે છે કે કુમારપાળ મેવાડના રાજાની કુંવરી સિસેાદિણી વેરે પરણ્યા હતા. જ્યારે તેણે તેને પરણવાને ખાંડું માકહ્યું ત્યારે તે કુંવરીના જાણવામાં આવ્યું કે રાજાના એવા નિયમ છે કે રાણિયાએ પ્રથમ હેમાચાર્યને અપાસરે જઈને જૈન ધર્મની દીક્ષા લીધા પછી દરબારમાં પેસવું. આ ઉપરથી રાણિયે પાટણ જવાની ના કહી, ને કહ્યું કે મને આચાર્યને અપાસરે મેાકલવામાં નહિ આવે એવી ખાતરી કરી આપે તે હું આવું. ત્યારે કુમારપાળને દસાંદી ભાટ જયદેવ કરીને હતા તે વચ્ચે જામીન થયેા. એટલે રાણિયે અણહિલપુર જવાની હા પાડી. તેને આવ્યાને કેટલાક દિવસ વીત્યા પછી હેમાચાર્યે રાજાને કહ્યું કે સિસેાદિણી રાણી કદિ મારી પાસે આવ્યાં જ નથી. તે ઉપરથી કુમારપાળે તેને ત્યાં જવાના આગ્રહ કહ્યો; પણ તેણે ના કહી. પછી રાણી માંદી પડી ત્યારે ભાટની સ્ત્રિયેા તેને જોવાને ગઈ. ત્યાં તેની વાત સાંભળીને તેઓએ પેાતાના જેવા તેને પાષાક હેરાવીને છાનીમાની પેાતાને ઘેર તેડી આણી. રાત્રે ગઢની ભીંત ભાટે કાચી ને ત્યાંથી રાણીને લઈ ચાલ્યેા. આ વાત જ્યારે કુમારપાળ રાજાના જાણવામાં આવી ત્યારે તે બે હજાર ધાડું લઈને તેના ઉપર ચડ્યો. ઈડર દશ ગાઉ રહ્યું ત્યાં આગળ પેલાં નાશી જનારાંને રાજાએ ઝાલી પાડ્યાં. ત્યારે ભાટે રાણીને કહ્યું: “જો “તમે ઈડરમાં જઈ પ્હોંચા એમ હાય તેા ઉગરાય. મારી પાસે બન્નેં ધાડું છે. “જ્યાં સુધી અમારામાંનું એક પણ માણસ રહેશે ત્યાં સુધી અમે કાઈ ના પણ ** અજયપાળ કેવા હતા એ સર્વેના જાણવામાં હતું તેથી કુમારપાળ પછી ગાદિયે કાણ બેસશે એ ભાંજઘડના નિવેડા આણવાને આ એક સારા ઉપાય યાયા હતા. પણ આવું કૃત્ય છણું થઈ શકે નહિ. હેમચંદ્ર પ્રથમ જ દેવલાક પામ્યા અને ત્યાર પછી કુમારપાળ દેવ થયા. ઉપર વાગ્ભટ્ટનું નામ અમે આપ્યું છે તેને બદલે ઉડ્ડયન મંત્રીનું નામ કેટલાક આપે છે પણ અમે જે સંસ્કૃત પ્રતિ જોઈ છે તેમાં વાગ્ભટનું નામ છે. અને તે અમને ખરૂં લાગે છે, કેમકે આ સમયે તેા ઉડ્ડયન દેવલાક પામ્યા હતા અને તેની જગ્યાએ તેના પુત્ર વાગ્ભટ—વહિડ અથવા આહડફહેવાતા તે થયા હતા. ૨. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ રાસમાળા હાથ તમને અડકવા દઇશું નહિ.” એ પ્રમાણે કહીને સામા ચડી આવેલા ભણી તે ક્ડ્યો; પણ રાણીની હિમ્મત ચાલી નહિ, એટલે તેણે પેાતાના રથમાં આપધાત કર્યાં. ત્યારે દાસી ખાલી ઉઠી કે હવે લડીને શું કરેા છે? રાણીતા ક્યારનાંય મરી ગયાં છે ? પછી કુમારપાળ અને તેની ફેાજ ધર ભણી પાછી વળી. જયદેવ ભાટે જાણ્યું કે મારી લાજ ગઈ, માટે હવે મારે જીવવું નહિ. તે સિદ્ધપુર ગયા, અને પેાતાની નાતના લેાકેાને કંકારિયા માકલી કે “આપણી નાતની પ્રતિષ્ઠા લઈ લેવામાં આવી; માટે જેએ મારી સાથે “બળી મરવાને રાજી હેાય તેઓએ તૈયાર થવું.” પછી ત્યાં શેલડીને ઢગલે કરયેા, અને જેએ પેાતાની સ્ત્રી સહિત બળી મરવાના હતા તેમણે બબ્બે ઝંડા (સાઠા) લીધા; અને જે એકલા બળવાના હતા તેમણે દરેક અકેકા લીધા; તેમણે ચિતા અને ઝમેાર ખડકી. હેલી ઝમાર સિદ્ધપુરમાં સરસ્વતીની તીરે કરી. બીજી પાટણથી એક તીરવાતે છેટે કરી, ને ત્રીજી તે નગરના દરવાજાની પાસે ખડકી. પછી અકી ઝમેરમાં સેાળ સેાળ ભાટ પેાતાની સ્ત્રિયા સુધાંત બળી મૂવા. જયદેવને ભાણેજ કનાજ હતા. તેને પણ કંકાતરી માકલી હતી, પણ તેની માએ તેને પ્હોંચાડી ન હતી, કેમકે તેને તે એકના એક જ હતા; તથાપિ ભાટના ગેાર ઝમેારની રાખની ગુણા ભરીને ગંગામાં નાંખવાને નીકળી ચાલ્યે! તે કનેાજ આવ્યેા. ત્યાં જયદેવના ભાણેજ નાકાદાર હતા તેણે જાણ્યું કે માલ લઈ જાય છે તેથી દાણ માગ્યું. એટલે બ્રાહ્મણે જે માલ હતા તેનું નામ લીધું. એટલે ભાટે વધારે પૂછપરછ કરી ત્યારે તેણે જે નિપજ્યું હતું તે સર્વ કહી સંભળાવ્યું. પછી તે પોતાનું કુટુંબ એકઠું કરીને તેમને પાટણ લઇ આવ્યેા અને કેટલીક ઝમેર ખડકીને સર્વે બળી મુવાં, એક સ્ત્રીને તરત જ એક પુત્ર પ્રસન્યેા હતેા તે ગેારને સોંપીને પેાતાના ધણીની સાથે બળી માઈ, અને હાલમાં પાટણ પરગણામાં ભાટ છે તેએ છ્હે છે કે અમે એ છેાકરાની પ્રજા છિયે. શંકરાચાર્ય અણુહિલપુર પાટણમાં આવ્યા તે આ વૃત્તાન્ત સાંભળીને જ આવ્યા, ને તે વ્હેલાં પણ બ્રાહ્મણ અને જૈન સાધુએ એકખીજાનેા ધિક્કાર કચાં કરતા હતા. આ વેળાએ જૈન સાધુ એક લક્ષ હતા. એક દિવસે કુમારપાળ રાજા સુખપાલમાં ખેશીને ચૌટા વચ્ચે થઈને જતા હતા તે વેળાએ હેમાચાર્યના એક શિષ્યને તેણે પૂછ્યું: “મહારાજ ! આજે શી તિથિ થઈ ?” તે દિવસે અમાસ હતી પણ ભૂલથી જતિથી પૂનમ કહી જવાઈ. તે વાત પાસે બ્રાહ્મણેા હતા તેમના સાંભળવામાં આવી એટલે હશી પડ્યા તે જતિની મશ્કરી કરી ખેાલ્યાઃ “એ મૂડિયા તે શું જાણે ? આજે તા અમાસ થઈ.” ઃઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૮૧ ઃઃ આવું સાંભળીને કુમારપાળે ઘેર જઈને હેમચંદ્રને તેડું મેાકલ્યું તે એક મુખ્ય બ્રાહ્મણને પણ એટલાબ્યા. તેવામાં જ હેમાચાર્યના શિષ્ય અપાસરે જઈ મ્હોંચ્યા અને ધણા શરમીંદગેા તથા શાકાતુર થઈ ગયા. તે ઉપરથી આચાર્યે પૂછ્યું કે શું થયું છે? ત્યારે જે નીપજ્યું હતું તે તેને કહી સંભળાવ્યું. એટલે આચાર્યે કહ્યું: “કાંઈ ચિંતા કરીશ નહિ.” એવી વાત થાય છે એટલામાં તેા રાજાનું તેડું આવી મ્હોંચ્યું ને હેમાચાર્ય તેની સાથે દરબારમાં ગયા. કુમારપાળે પૂછ્યું કે આજે શી તિથિ થઈ ? બ્રાહ્મણે કહ્યું કે આજે તે। અમાસ થઈ; પણ હેમચંદ્રે કહ્યું કે પૂનમ થઈ. બ્રાહ્મણીએ કહ્યું: “એના નિર્ણય રાત પડશે ત્યારે થશે જે પૂનમ હશે તે આખા ચંદ્ર દેખાશે તે અમે સર્વે “બ્રાહ્મણેા આ રાજ્ય છેડીને જઈશું; પણ જો ચંદ્ર ઉગે નહિ તે જતિયાને “ક્ડાડી મૂકવા” હેમચંદ્રે આ ઠરાવ માન્ય કો ને અપાસરે ગયા. તેને એક જોગણી પ્રસન્ન થઇ હતી તેની સાધના કરી. એટલે તેણે એવું આવરણ કરી દીધું કે ખરેખરા પૂર્વમાં ચંદ્ર ઉગ્યા છે એમ સર્વને લાગ્યું. આવેા બનાવ બન્યા તેથી બ્રાહ્મણેા હાલ્યા એવું રી ચૂકયું ને તેઓએ રાજ્ય છેાડીને જવું એમ હશું. ૧ ભાટાની વાતથી અણહિલવાડ ભણી શંકરાચાર્યનું મન ખેંચાયું હતું; તે આ પ્રસંગે સિદ્ધપુર આવી વ્હોંચ્યા. બ્રાહ્મણ્ણાએ જાણ્યું કે સવારમાં તે આપણે રાજ્ય છેડીને નીકળી જવાનું છે એટલે રતાવાઈ તેમને પાટણ તેડાવ્યા. સવારમાં કુમારપાળે બ્રાહ્મણાને ખેાલાવ્યા અને આજ્ઞા કરી કે રાજ્ય છેડીને જાએા. શંકરસ્વામી આગળ આવીને ખેાલ્યાઃ “કાઈને રાજ્ય છેડી, મ્હાડી મૂકવાની શી અગત્ય છે? આજે નવ ધડી જતાં સમુદ્ર પેતાની મર્યાદા છેડીને આખા દેશ ઉપર ફરી વળશે” આવું સાંભળીને રાજાએ હેમાચાર્યને ૧ કુમારપાળ પ્રબંધમાં એમ છે કે, રાજાએ હેમચંદ્ર સૂરિને પૂછ્યું કે આજે કઈ તિથિ થઈ, ઉત્તરમાં સૂરિ અમાસને બદલે પૂનમ છે એમ એલી ગયા. આવું સાંભળી દેખાધિયે હાસ્યમાં કહ્યું કે જ્યારે સર આમ ખેાલે છે ત્યારે લેાકાના સભાગ્યથી આજે પૂર્ણિમા જ થશે. સૂરિએ કહ્યું કે રાત્રે બધું જણાઈ ન્હેશે. પછી તેણે આ ચમત્કારની ખાતરી કરવા માટે એક ઘડીમાં એક યેાજન (ચાર ઞાઉ) ચાલે એવી સાંઢણી ઉપર સવાર કરીને પૂર્વ દિશા ભણી માણસે મેલ્યાં. કહે છે કે હેમાચાર્યે પૂર્વે શ્રી સિદ્ધચક્ર મંત્ર જે તેને દેવતાએ આપેલા હતા તેના ઉત્તમ પ્રયાગ કરો. તેથી પૂર્વ દિશામાં સંધ્યાકાળે ચંદ્રના ઉડ્ડય થયા તે પરાઢિયે પશ્ચિમ દિશામાં અસ્ત પામ્યા. આ ચમત્કાર જોવાને મેક્રલેલા માણસાએ પણ આવીને વૃત્તાન્ત નિવેદન કરચો તેથી સર્વને આશ્ચર્ય લાગ્યું. ૨. ઉ. ૨ આદિ શંકરાચાર્યે નહિ પણ તેમના પરંપરાગત શિષ્ય દેખાધાચાર્ય. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ રાસમાળા ખેલાવીને પૂછ્યું: “સંન્યાસિયે પ્રલય થવાનું ભવિષ્ય વધ્યું છે તે પ્રમાણે થશે કે ‘નહિ ?”’ હેમાચાર્યે કહ્યું: “એમ બનનાર નથી.” એમ કહી જૈનમતને અભિપ્રાય કહી બતાવ્યા કે, “જગત્ત્ને ઉત્પન્ન કર્યું નથી તે તે નાશ પામવાનું નથી.” શંકરસ્વામી ખેલ્યાઃ “લડી માંડા ને શું થાય છે તે જુવેા.” ઘડી માંડીને ત્રણ જણ પાસે બેઠા. જ્યારે નવમી ધડી થવા આવી ત્યારે તેઓ મહેલને ઉપલે મેડે ચડ્યા અને પશ્ચિમ ભણીની ખારીમાંથી જોયું તે દરિયાનાં માજાં ઝડપથી ધશી આવતાં દેખાયાં. નગરનાં સર્વ લેાક મૂડી મુવાં ત્યાં સુધી ઉપરાઉપરી મેાાં આવવા લાગ્યાં. રાજા અને બન્ને ધર્માચાર્ય તેમ તેમ ઉંચા ઉંચા જવા લાગ્યા. પણ પાણી તે તેમના ઉપર ચડી આવવા લાગ્યું. છેવટે તેઓ છેલ્લામાં છેલ્લે સાતમે માળે ગયા, તે નીચે જોયું તે આખું નગર, ઉંચામાં ઊંચાં ઝાડ, દેવાલયનાં શિખર એ સર્વ પાણીમાં ખૂડી ગયાં ને સર્વ ઠેકાણે કશું નહિ પણ જળજળમય થઈ ગયું. કુમારપાળે ગભરાઈને શંકરસ્વામી ભણી જોઈને પૂછ્યું: “ઉગરવાના કાઈ “ઉપાય છે ?” તેમણે કહ્યું: “પશ્ચિમ દિશામાંથી એક હાડી આવશે તે આ “આરી આગળ થઈને જશે. તેમાં જે કૂદી પડશે તે ઉગરશે.” ત્રણે જણ કેડેટ બાંધીને હાડીમાં કૂદી પડવાને તૈયાર થઈ રહ્યા. તરત જ આધે એક હાડી જણાઈ; તે પાસે આવવા લાગી, ત્યારે શંકરસ્વામિયે રાજાનેા હાથ ઝાલીને કહ્યું: “આપણે એક બીજાને હાડીમાં ઉતારવાને આશ્રય આપવે જોઇયે.” પછી તે હાડી ખારી આગળ આવી પ્હોંચી. એટલે રાજાએ તેમાં કૂદી પડવાને યત્ન કરવા માંડ્યો, પણ સ્વામિયે તેને પાછા ખેંચી રાખ્યા. પરંતુ હેમાચાર્ય તે જીવ ખચાવવાને એકદમ ખારિયેથી તે હાડીમાં કૂદી પડ્યા. દરિયા ને હાડી એ સર્વ કામિક હતું તેથી તે નીચે સબંદી ઉપર પડ્યા તે તેના ભેંચા નીકળી ગયા. પછી જૈન ધર્મ પાળનારાઓને કત્લ કરવાનું કામ ચાલ્યું; અને કુમારપાળ શંકરસ્વામીના શિષ્ય થયા. અમે આ પ્રસંગ સંબંધી હવે જેન લેખકાની વાત લખિયે છિયે, તેમાં બ્રાહ્મણાના આચાર્ય વિષે મુખ્યત્વે કરીને કથન આવે છે. એ વાત કાઈ જેવા તેવા પાસેથી મળેલી નથી પણ જૈન ધર્મની એક પુનમિયા શાખાના શ્રીપૂજ નામે ઉમેદચંદ∞ અથવા ઉમેદપ્રભાર કરીને પાટણમાં છે તેમની પાસેથી મળેલી છે. સૂરિ હે છે કે ટ્રુડિયા જોગી, હેમાચાર્યને શાસ્ત્રવાદ કરીને જિત ૧ અમાસને પૂનમ હેનાર શિષ્યાના જે શિષ્ય થયા તે પૂનમિયા ગચ્છના હેવાયા. ૨. ઉ. ૨ શ્રીશંકરસ્વામી, હાથમાં દંડ ગ્રહણ કરે છે તેથી તે ઠંડી ફહેવાય છે તેને બદલે ધિકાર બતાવા તેમને કંડિયા જોગી કહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૮૩ વાનો યત્ન કરવા સારૂ કર્ણાટકમાંથી આવ્યા. તે આ અણહિલવાડ નગરમાં કેટલાક દિવસ સુધી રહ્યો, અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવાને ઘણું ઉપાય કર્યા, પણ કશાથી વળ્યું નહિ. હેમાચાર્યને બે મુખ્ય શિષ્ય હતા, એક રામચંદ્ર ને બીજે બાળચંદ્ર; તેમાં બાળચંદ્ર તેને ઓછે ગમતા હતા. આ સમયે હેમાચાર્યની સુચનાથી કુમારપાળ રાજા પારસનાથનું દેરાસર બંધાવતા હતા. દેરાસર તૈયાર થાય ત્યારે બાળકે વચમાં અડચણ નાંખવાને મનસુબે કરી રાખ્યું. પારસનાથની પ્રતિષ્ઠા કરવાનું મુહૂર્ત હેમાચાર્ય નક્કી કરી રાખ્યું ને બાળચંદ્રને કહ્યું કે ઘડી માંડીને વેળા થાય એટલે ૧ કુમારપાળ પ્રબંધ અને ચતુર્વિશતિ પ્રબંધ ઉપરથી જણાય છે કે, હેમચંદ્રના ગચ્છમાં વિરોધ પેઠે હતો. રામચંદ્ર મુનિ ઘણે વિદ્વાન હતા, તેણે પ્રબંધશત, નિર્ભય ભીમભાગ આદિ પુસ્તકે રચેલાં છે. તે હેમસૂરિન શિષ્ય હતે. ગુણચંદ્ર મુનિ જે દેવસૂરિને શિષ્ય હતું અને જેણે તત્વપ્રકાશિકા તથા હેમવિશ્વમસૂત્ર ટીકા ગ્રન્થ રચેલા છે, એ આદિને એક પક્ષ હ; તેમ જ બાળચંદ્ર સામા પક્ષમાં હતા. તેણે કુમારપાળના ભત્રિજા અજયપાળ સાથે મૈત્રી કરી હતી. એક સમયે કુમારપાળ, હેમચંદ્ર, અને આહડ રાત્રિની વેળાએ ગુપ્ત વિચાર કરવા લાગ્યા કે, પછવાડે ગાદીને વારસ ને કરે? હેમચંદ્રે કહ્યું કે પ્રતાપમાં તમારે ભાણેજ છે (ઘણું કરીને તેની કુમારી લીલને પુત્ર) તેને ગાદીપતિ કરશે તે તે ધર્મનું રક્ષણ કરશે. અજયપાળ દુરાશયી, અસત્યવાદી, અને અધમી છે. રાજનીતિમાં કહ્યું છે કે, ધર્મશીલ, ન્યાયી, પાત્રદાતા, ગુણાનુરાગી, અને પ્રજાવત્સલ રાજા હોય તે રૂડી રીતે રાજ્ય કરી શકે. અજયપાળ તમારાં કરાવેલાં ધર્મસ્થાનકને નાશ કરાવે એવે છે. આ વાત બાળચંદ્રના સાંભળવામાં આવી, એટલે તેણે અજયપાળને કહી દીધી, અને કુમારપાળે પ્રતાપમાને ગાદિયે બેસાડવાની તજવીજ ચલાવી તે ઉપરથી રાજ્યમાં ખટપટ ઉઠી. અજયપાળે કોઈ દુષ્ટના હાથે રાજાને ઝેર દેવરાવ્યું, તેથી તેને કંપ થયો. રાજા સમજી ગયે કે મને ઝેર દીધું, તેથી વિષ ઉતારનારી છીપ જે મલ્લિકાર્જુનના ભંડારમાંથી રાહડ લઈ આવ્યું હતું તેનું સ્મરણ થયું અને તપાસ કરાવ્યું તે જણાયું કે અજયપાળે તે છીપ પણ ચોરી લીધી છે. પ્રબંધચિન્તામણિમાં તે એમ છે કે, હેમાચા પિતાનું આયખું ૮૪ વર્ષનું વર્યું હતું તે પ્રમાણે અવસર આવ્યો, એટલે અનશન કરી અંતકાલ સમયે કરવાની આરાધના ક્રિયા કરવા માંડી. તે જોઈ કુમારપાળને ઘણો ખેદ થયો. ત્યારે હેમાચાર્ય બોલ્યા-”હે રાજન ! તમે કલેશ શું કરવા કરો છો? તમારું આયખું પણ છ માસ પછી પૂરું થવાનું છે માટે તમે પણ જીવતાં ઉત્તરક્રિયા કરી લ્યો.” એમ બધ કરતા તે મરણ પામ્યા. કુમારપાળે પછવાડે ઘણે શેક કરો, અને જ્યારે પિતાને અવધિ આવ્યો ત્યારે, હેમચંદ્દે સમજાવેલા વિધિ પ્રમાણે તે સમાધિસ્થ થઈ, દેવલોક પામ્યો. આ ઉપરથી તે એમ જણાય છે કે બેમાંથી એકેયને કઈયે ઝેર દેઈ મારી નાંખ્યા નથી; પણ સ્વાભાવિક રીતે તેમને દેહાન્ત થયો છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ રાસમાળા કહેજે. તેણે દગે રાખીને અશુભ વેળા બતાવી, તેથી પરિણામ એ થયું કે દેરાસરમાં આગ લાગી ને ઘણુંખરૂં નાશ પામ્યું. આ દુઃખદાયક સમાચાર સાંભળીને હેમાચાર્ય જે વૃદ્ધ થઈ ગયા હતા તેમના મનને ઘણે ધકકે લાગ્યો. કમારપાળે આવીને દેરાસર ફરી બાંધવાની તેને સલાહ પૂછી, ત્યારે ધર્માચાર્યો કહ્યું: હવે ફરી શા સારું બાંધવું ? તમારે ને મારે હવે જીવવાના છે? “મહિના રહ્યા છે.” રાજા ઘણું આશ્ચર્ય પામ્યું ને તે મનસુબે જવા દીધો. પછી તરત જ એક વાર રામચંદ્ર કંઈ કામે ગયો હતો તેથી શ્રાવકને ઘેર વિહરવા હમાચાર્યે બાળચંદ્રને મોકલ્યા. બાળચંદ્ર જેવો વહેરવા જતો હતો તે તેને દંડિયે જોગી મળ્યો. તેણે પૂછયું:–“તું આ ઉદાસ કેમ દેખાય છે? હું જાણું છું કે તારા ગુરૂની તારા ઉપર કૃપા નથી પણ જે તારી ઈચ્છા “હોય તો હું તારા ગુરૂને વશીકરણ કરું.” પછી તે પ્રમાણે બાળચંદ્ર દૂધ લઈ જતો હતો તેમાં તેણે, પિતાની આંગળી ફેરવી અને નખમાં ઝેર ઘાલી રાખ્યું હતું તે તેમાં મેળવી દીધું. શિષ્ય પાછા આવીને હેમાચાર્યને દૂધ ધર્યું, તેમણે તે પીધું ને મરણ પામ્યા. દેરાસર કદિ પૂરું થયું નહિ, અને હેમાચાર્યના મરણ પછી દંડિયે ધર્મને હરકત કરવા લાગ્યો. ૧ કુમારપાળ ગાદિયે બેઠે ત્યારે પચાસ વર્ષને હેવાનું પ્રબંધચિન્તામણિને કર્તા કહે છે. તે આશરે ૩૧ વર્ષ રાજ કર્યા પછી સન ૧૧૭૪(સંવત ૧૨૩૦)માં મરી ગયે. ઉતા નામે કઢથી તે મરી ગયાનું ફહેવાય છે. વળી કુમારપાળ પ્રબંધમાં આપેલી બીજી વાતમાં એમ કહેવું છે કે કુમારપાળને તેના ભત્રીજા અને તેના પછી ગાદિયે બેસનાર અજયપાળે કેદ કર્યો. કુમારપાળ પ્રબંધમાં કુમારપાળનું રાજ્ય બરબર ૩૦ વર્ષ ૮ માસ અને ૨૯ દિવસ ચાલ્યું એમ કહેલું છે. કુમારપાળના અમલને પ્રારંભ સંવત્ ૧૧૯૯(ઈ. સ. ૧૧૪૩)ના માગશર શુદિ ૪ થી ગણાય તે કાર્તિક શુદિથી બેસતું વર્ષ ગણતાં સંવત ૧૨૨ના ભાદ્રપદમાં તેના રાજ અમલના અંતની મિતિ થશે અને ગુજરાતી પંચાંગ પ્રમાણે આષાઢથી બેસતું વર્ષ ગણિયે તે તેના રાજઅમલના અંતની મિતિ સંવત ૧૨૩૦ના ભાદ્રપદમાં થશે. સંવત ૧૨૨૯ અને ૧૨૩૦ એ બેમાંથી ખરું વર્ષ કર્યું તે વિષે શક છે. કારણ કે ભિક્ષા પાસે ઉદયપુરમાં સંવત ૧૨૨૯ વૈશાખ સુદ ૩ ના લેખમાં એ સાલમાં અણહિલપુરમાં રાજ્યકર્તા કુમારપાળના ક્રમાનુયાયી અજયપાળને વર્ણવ્યો છે. આથી કુમારપાળનું મૃત્યુ સંવત ૧૨૨૯ના વૈશાખ માસ પહેલાં એટલે સન ૧૧૭૩ માં થયું હશે. અમારી પાસે એક નનું પટ્ટાવલિનું પાનું છે તેમાં સં. ૧૧૯ ના કાર્તિક શુદિ ૩ થી તે માર્ગશીર્ષ શુદિ ૪ સિદ્ધરાજની પાદુકા ગાદી ઉપર રાખીને કારમારિયાએ રાજ્ય ચલાવ્યાનું જણાવ્યું છે. ત્યાર પછી સં. ૧૨૨૯ ના પિષ શુદિ ૧૨ સુધી કુમારપાળે વર્ષ ૩૦, માસ ૧, અને દિવસ ૭ રાજ્ય કર્યું લખ્યું અને વિચારશ્રેણીમાં પણ એમ જ છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત. સામેશ્વરકૃત કાર્તિકૌમુદીમાં નીચે પ્રમાણે લખે છેઃ—મહીમંડળમાં માર્તંડ જેવા સિદ્ધરાજની પછી કુમારપાળ ગાદિયે બેઠા. તે પ્રજારંજિતવાન એટલે પ્રજાને પેાતાના પ્રતિ જેણે અનુરાગી કરી હતી. વળી પૃથુ આદિ પૂર્વે થયેલા રાજાએ પેાતાના ગુણની સ્થાપના તેનામાં કરી હતી. તેણે રાજાઓને જેમ ખાથી જિયા હતા તેમ જ વળી લેાકપ્રિય એવા પેાતાના ગુણ વડે પણ જિત્યા હતા. તેમ પોતાના પૂર્વજોને પણ ગુણ વડે જિત્યા હતા. તેને વીતરાગ ઉપર પ્રીતિ હતી. તે ઇન્દ્રની પેઠે અમૃતાર્થી હતા, એટલે મૃતના પૈસામાં તમા રાખતા નહતા. તરવારના પાણીથી ન્હાયેલી વીરેાની લક્ષ્મીનું તે ગ્રહણ કરતા હતા; પણ બાપજળધાર વડે ધેાવાયલી કાયરની લક્ષ્મી લેતે નહિ. યુદ્ધપ્રસંગમાં શૂની સામે પગલાં ભરતા તા પણ તેમની અિયેાને પીઠ બતાવતા હતા, એટલે કે તેમના ભણી કુષ્ટિ કરતા ન હતા. જાંગલ પતિના હૃદયમાં કુમારપાળનું ખાણુ ભોંકાયલું હતું તેથી તે શીશકારા ભણી ગયા હતા. કાકણ દેશના રાજાનું, (મલ્લિકાર્જુન) ચૂડારત્નની પ્રભાથી ચકચકિત થતું, અને ગર્વથી કાઈને નમેલું નહિ એવું માથું તેણે બાણુવતી ટૂકડે ટૂકડા કરી નાંખ્યું હતું, અને અલ્લાલની પણ તેવી સ્થિતિ કરી હતી. દક્ષિણના રાજાને જિતીને બે હાથી લીધા હતા. દાંતે તરણાં લીધેલા રાજા અને માંમાં તરણાં લીધેલાં પશુઓની જાણે પ્રાર્થનાથી અહિંસાવ્રત્ત ધારણ કર્યું હતું. ૨૮૫ કુમારપાળ પ્રબંધમાં કુમારપાળના દિગ્વિજય સંબંધી લખતાં ક્હે છે કે,— પૂર્વમાં—કુરૂ, સૂરસેન (મથુરા), કુશાર્દ, પાંચાલ, વિદેહ, દશાર્ણ અને મગધ આદિ દેશ. ઉત્તરમાં—કાશ્મીર, ડ્ડિયા, જાલંધર, સપાદલક્ષ, અને પર્વત પર્યંતના દેશેા. દક્ષિણમાં—લાટ, મહારાષ્ટ્ર, અને તિલંગ આદિ દેશ. પશ્ચિમમાં—સુરાષ્ટ્ર, બ્રાહ્મણ વાહક, પંચનદ, સિન્ધુ અને સેાવીર આદિ દેશ. એ સર્વે સાધ્ય કરી લઈને અનેક કાટી દ્રવ્ય લઈ આવ્યેા. તે સાથે ૧૧ લાખ ઘેાડા, ૧૧૦૦ હાથી, પાંચ હજાર રથ, ૭ર સામંત અને અઢાર લાખ પાયદલ સહિત તે અણુહિલવાડ આવ્યા. આ દિગ્વિજયના પ્રમાણુ વિષે શ્રીવીર ચરિત્રમાં લખ્યું છે કે,आगंगमैंद्रीमाविंध्यं याम्यामासिन्धु पश्चिमाम् । आतुरष्कं च कौबेरी चौलुक्यः साधयिष्यति ॥ પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિંધ્યાચળ, પશ્ચિમમાં સિન્ધુ નદી અને ઉત્તરમાં તુર્કસ્થાન સુધીના દેશ કુમારપાળ સાધી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ २८१ રાસમાળા કુમારપાળના રાજ્યના વિસ્તાર વિષે દૂર દેશાવરમાં જે શિલાલેખ છે તે સાક્ષી પૂરે છે. ચારભટ અથવા જેનું પ્રસિદ્ધ નામ ચાહક હતું અને જે કુમારપાળને એક અમાત્ય હતો તેણે રંગાદિક તાબાના સગવાડ ગામને અર્ધભાગ દાનમાં આપ્યો હતો. એ લેખ લીલસાની પાસે ઉદયપુરના એક દેવલમાં છે તે શ્રીકુમારપાળના નામનો છે, તે સંવત ૧૨૨૨(ઈ. સ. ૧૧૬૬)ને અક્ષય તૃતિયા, સેમવારને એટલે વૈશાખ શુદિ ૩ સેમવારનો છે. બીજો લેખ ઉપરના લેખની નીચે છે, તે ઉપરને નોંધેલો સંવત જ રહ્યો છે પણ પૌષ શુદિ ૧૫ ગુરૂવારે જ્યારે ચંદ્રગ્રહણ હતું ત્યારે ઉદયપુરમાં કુમારપાળનિવૃત્ત મામાત્ય શ્રી નવર તે વિભાગને સુ હતાં કારણુદે સમસ્તમુદ્રાવ્યાપાર (સહિ સિક્કો કરવાનું કામ) ચલાવતા હતા તેવામાં તેણે દેવશ્રી પ્રીત્યર્થે કાંઈક ધર્મનું કાર્ય કરાવ્યું છે. આ લેખના કેટલાક અક્ષરે જતા રહ્યા છે, તેમ જ છેવટની લીટિ પણ જતી રહી છે, તેથી યથાસ્થિત વિગત આપી શકાતી નથી. પણ ભાવાર્થ એટલો જ છે કે, કુમારપાળનું તે સ્થાનમાં પણ રાજ્ય હતું. (પ્રાચીન ગૂજરાત.) મારવાડમાં જોધપુરની પેટા જાગીર રતનપુરની છે, ત્યાં શહેરની બહાર પશ્ચિમમાં શિવનું જૂનું દેરું છે, તેના ઘુમટમાં એક શિલાલેખ છે; તે ઉપર સંવત નથી પણ તે સંવત ૧૧૯૮ થી ૧૨૦૦ સુધીની ગમે તે સાલને હેવો જોઈએ. આ લેખમાં નીચે પ્રમાણે કથન છે – સમસ્ત રાજાવલીવિરાજિત મહારાજાધિરાજ પરમ ભટ્ટારક પરમેશ્વર નિજભુતવિક્રમરણંગણ વિનિર્જિત.......... પાર્વતીપતિવરલબ્ધ પ્રૌઢ પ્રતાપ શ્રીકુમારપાળદેવ કલ્યાણુવિજયરાયે...... ત્નપુર રાશીના મહારાજ ભૂપાળ શ્રીરાયપાળદેવ થકી પ્રાપ્ત થયેલું છે મહા આસન (ગાદી) એવા શ્રીપૂનપાક્ષદેવ તેમની મહારાણુ શ્રીગિરિજાવિયે અમાસ પર્વણને દિવસે તથા શ્રેષ્ઠ તિથિએ પ્રાણહિંસા કરવી નહિ એવું અભયદાન (અમારિદાન-પ્રાણી નામ અભયદાન આપ્યું. એટલે પ્રતિપક્ષની અગિયારશ, ચૌદશ, અને અમાવાસ્યા અને બીજી એક તિથિ હોય તે વેળાએ જીવહિંસા ન થવા, સંસાર અસાર છે એમ જાણું ઠરાવ કર્યો. તે સાથે વળી ઉપર જણાવેલી તિથિએએ જીવ છોડાવવાને માટે ઉપજ થવા માટે ભૂમિદાન કર્યું, તથા એમ પણ કરાવ્યું કે એ તિથિઓએ જે જીવહિંસા કરશે તેને ૪ કમ દંડ કરવામાં આવશે. નડૂલપુર(નાડોલપુર)વાસી પ્રાગવાટ વંશને શુભંકર નામે જે સુશ્રાવક સાધુ ધાર્મિક હતિ તેના બે પુત્ર નામે પતિગ અને સાલિગ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત ૨૮૭ તેમની હસ્તક જિવહિંસા ન કરવાનું શાસન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સ્વહસ્ત શ્રીવૃતપાક્ષદેવસ્ય લિખિતમિદં પારિ॰ લક્ષ્મીધર સુત ઠે. જસપાલેન પ્રમાણું તિ. મારવાડમાં બાડમેર તાબાના હાથમાની પાસે કેરાડુ ગામ ભારમેથી આશરે દશ ગાઉ ઉપર છે. ત્યાં ઘણા છહું દેવલ અને ધરાનાં ખંડેર છે. તેમાં એક દેવલના સ્તંભના પથ્થરમાં સંવત ૧૨૦૯ માધ વિદે ૧૪ શિનવારના કુમારપાળના સમયના લેખ છે. તેમાં–રાજાધિરાજ પરમેશ્વર ઉમાપતિવરલબ્ધ પ્રોઢપ્રતાપ-નિર્જિત સલરાજભૂપાલ શ્રીમતકુમારપાળદેવ વિજયરાજ્યે શ્રીમહાદેવને હસ્તક શ્રીકરાૌ સમસ્તમુદ્રાવ્યાપાર હતા, તેવામાં શ્રીકિરાટકપ, લાટ, હ્રદ, શ્વરકૃપાથી પ્રાપ્ત થયાં હતાં ત્યારે મહારાજશ્રી આલણુદેવે મહાશિવરાત્રીને દિવસે પ્રાણિયાને માટે અભયદાનશાસન પ્રસિદ્ધ કર્યું. તેમાં એમ ઠરાવ્યું કે શુદ્ધિ અને વિદ પક્ષની અષ્ટમી, એકાદશી, અને ચતુર્દશીને દિવસે ત્રણે નગરમાં જીવહિંસા કરશે અથવા કરાવશે તેને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવશે. કાઈ પાષ્ટિતર જીવવધ કરશે તેના પાંચ ક્રમ દંડ કરવામાં આવશે. રાજકુટુંબમાંથી કાઈ પ્રાણીના વધ કરશે તે તેને એક દ્રમ દંડ થશે. (આ કટારી) મહારાજશ્રી અહદેવના સ્વહસ્તની છે. મહારાજ પુતશ્રી કેત્તુણુદેવની સંમતિ છે, તેના પુત્ર મહારાજ—લિ. સાંધિવિગ્રહિક ઠ. ખેલાદિત્ય. શ્રીનંદ્રલપુર(નાડેાલ )વાસી પ્રાગ્યવંશના શુભંકર નામના શ્રાવકના પુત્ર જેએ પૃથ્વીમાં ધાર્મિક ગણાયા તે પૂતિગ, તથા સાલિગ એ બંનેએ પ્રાણિયાનું અભયદાનશાસન પ્રસિદ્ધ કરાવ્યું. (ભાવનગરના પ્રાકૃત અને સંસ્કૃત લેખનું અંગ્રેજી પુસ્તક પૃ. ૧૭૨ તથા ૨૦૬). ૨. ઉ. ચિતાડમાં બ્રહ્માનું મંદિર છે જે લાખણમંદિર હેવાય છે તેમાં સંવત્ ૧૨૦૭(ઇ. સ. ૧૧૪૧)ના કુમારપાળના લેખ છે તે ઉપર મહિના અને મિતિ કારેતલા ભાગ ચૂંટી ગયા છે. તેમાં એવા ભાવાર્થં છે કે મૂળરાજ પછી કેટલીક પ્લેડિયે સિદ્ધરાજ થયા, અને તેના પછી કુમારપાળદેવ થયેા. જેણે પેાતાના અજિત મન અને બળવડે કરીને પેાતાના સર્વ શત્રુઓને દળી નાંખ્યા, જેની આજ્ઞાએ ખીજા પૃથ્વીતિયેાએ પેાતાને મસ્તક ચડાવી લીધી, જેના પાદે શાકંભરીના રાજાને પાતાનું મસ્તક નમાવવાની અગત્ય પડી, જે તે જાતે સેવાલક સુધી અને શાલપુરી નગરી સુધી ચડાઈ લઈ ગયા અને પર્વતપતિયાને તેણે નમાવીને પેાતાને પગે પાડ્યા. સાત ક્ષેત્રનું પાષણ કરવાના ઉપદેશ હેમચંદ્રે કુમારપાળને કહ્યો તેમાં તેને હેવામાં આવ્યું કે ૧ જિનમંદિર, ૨ જિનપ્રતિમા, ૩ જિનાગમ, ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રાસમાળા સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા એ પ્રમાણે સાત ક્ષેત્ર ક્હેવાય છે તેના સંબંધમાં ન્યાય માર્ગે મેળવેલા ધનના ઉપયેાગ કરવા. ૧ જિનમંદિર બંધાવનારના સમ્યકત્વની શુદ્ધિ થાય છે, તેને તીર્થંકરની પદવી અને ઋદ્ધિ મળે છે, માટે રાજાએ તે એવાં મંદિર બંધાવી તેના નિર્વાહ માટે મેટા ભંડાર, ગામ, નગર, તાલુકા અને ગાધ આદિ અર્પણ કરવાં. નવીન મંદિર બંધાવવા કરતાં જૂનાંને જીર્ણોદ્ધાર કરાવવામાં આઠ ગણું પુણ્ય થાય છે. ૨ જિનપ્રતિમા જે હીરા, ઇન્દ્રનીલ, અંજન, ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, રેષાંક, કફૈતન, પ્રવાલ, સુવર્ણ, રૂપું, ચંદન, પથ્થર, અને મૃત્તિકા આદિ સારા પદાર્થોની બનાવે છે તે મનુષ્ય અને દેવલાકમાં મહાસુખ પામે છે, અને જે તીયકરની પ્રતિષ્ઠા કરે છે તે તીર્થંકરની પ્રતિષ્ઠા પામે છે. જે એક આંગળથી રોકે છે. તે ૧૦૮ અ ંગળ સુધીની મણિરત્ન આદિની પ્રતિમા કરાવે છે તે સર્વ પ્રથી મુક્ત થાય છે. ઋષભ આદિ તીર્થંકરાની અંગુઠાપૂર વીર આસનવાળી મૂર્ત્તિ કરાવે તે પણ સ્વર્ગમાં ઉત્તમ પ્રકારની પુષ્કળ સૃદ્ધિ ભાગવી અનુત્તરપદ પામે છે. :.. ૩ જિનાગામ,—જિનશાસ્ર—જિનનું વચન, જિનાગમ લખાવનાર, તેનું વ્યાખ્યાન કરનાર, તે ભણનાર, અને ખીજને ભણાવનાર દેવ અને મેક્ષ ગતિ પામે છે. કુશાસ્ત્રથી થયેલા સંસ્કારરૂપ વિષનું સર્વ પ્રકારે ઉચ્છેદન કરવામાં જિનાગમ મંત્ર સમાન છે. ધર્મ, કૃત્યાત્કૃત્ય, ગમ્યાગમ્ય, અને સારાસાર આદિનું વિવેચન કરવામાં હેતુભૂત છે. ૪ સાધુ ઇત્યાદિ જે સંસારત્યાગ કરવાની ઇચ્છા રાખી મુક્તિને માટે યત્ન કરે છે, જેનામાં ઉપદેશ કરી પાવન કરવાના ગુણ હાવાથી જે તીર્થ હેવાય છે; જેની ખરાખરી ખીજાથી થઈ શકતી નથી, જેને તીર્થંકર પણ નમસ્કાર કરે છે, જેનાથી સત્પુરૂષાનું કલ્યાણ થાય છે, જેની સ્મ્રુતિ ઉત્કૃષ્ટ છે અને જેનામાં સર્વ ગુણેાતા વાસ છે તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પૂજન કરવાને પાત્ર છે. એ પ્રમાણે સાત ક્ષેત્રમાં ધન ખર્ચવાથી પુણ્ય થાય છે એવું જાણી કુમારપાળે તે પ્રમાણે કરવા માંડ્યું. ૧ પાટણમાં ૨૫ હાથ ઉંચા, ૭૨ જિનાલયથી યુક્ત, અને ૧૨૫ આંગળ ઉન્નત શ્રીનેમિનાથની પ્રતિમા સ્થાપન કરીને પેાતાના પિતાના કલ્યાણાર્થે ત્રિભુવનપાલ નામના વિહાર બંધાત્મ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન ૨ પૂર્વે ઉદરનું દ્રવ્યહરણ કર્યું હતું (જુ પૃ. ૨૪૭) તેના પ્રાયશ્ચિત્ત માટે ઉદરવાહિકા બંધાવી. ૩ માર્ગે ચાલતાં પૂર્વે દેવશ્રી નામની સ્ત્રિયે કરબો (એક જાતને સાથ જવને શેકેલો લેટ દહિમાં નાંખેલો) આપ્યો હતો તેના સ્મરણાર્થે તે સ્થાને તેણે કરબવાહિકા કરાવી. ૪ માંસભક્ષણ નહિ કરવાનો નિયમ લેતાં પહેલાં એ પ્રસંગમાં થયેલા પાપની શુદ્ધિ કરવા માટે એક વેદીમાં સામસામા સોળ એવા ૩૨ પ્રાસાદ બંધાવી તે પ્રત્યેકમાં ૨૪ વર્તમાન તીર્થકર, ૪ વિહરમાન તીર્થકર, તથા રહિણી, સમવસરણ, અશોક વૃક્ષ, અને ગુરૂપાદુકાની સ્થાપના કરી. ૬ ખેરાળાથી સુમારે પાંચ છ ગાઉ ઉપર ટીંબા ગામ છે, તેની સમીપમાં તારણ નામે પર્વત છે તેને મહિમા શ્રી શત્રુંજય પર્વતના જેવો જાણી તે પર્વત ઉપર શ્રી અજિતનાથપ્રાસાદ ૨૪ હાથ ઉંચાઈન બંધાવ્યો અને તેમાં પ્રતિમા ૧૦૧ આંગળની ઉંચાઈની સ્થાપી. તંભતીર્થ અથવા હવણું જે ખંભાતને નામે પ્રસિદ્ધ છે ત્યાં હેમાચાર્યની દીક્ષાની જગ્યાએ માટીગ નામની વસતિ (વસી) બંધાવીને તેમાં શ્રી મહાવીર સ્વામીની રત્નમય મૂર્તિ અને હેમાચાર્યની સુવર્ણમય પાદુકા પધરાવી. ૭ વાક્ષટ–વાહડ–બાહડ જે તેને મંત્રી હતા તેણે એક પ્રાસાદ બંધાવા માંડ્યો હતો તે જેવા કુમારપાળ ગયે; તેવામાં નેપાળના રાજા ભણથી ૨૧ આંગળના માપની શ્રી પાર્શ્વનાથની ચંદ્રકાન્ત મણિની પ્રતિમા ભેટ આવી, તે જોઈ કુમારપાળે વાડ્મટને કહ્યું કે, તમે મને આ ચૈત્ય આપે, એટલે તેમાં હું આ પ્રતિમા પધરાવું. મંત્રિયે પ્રસન્ન થઈ નમ્ર વચનથી કહ્યું કે, આ મહાપ્રાસાદનું નામ કુમારવિહાર થાઓ. પછી આ પ્રાસાદને ૨૪ જિનાલયથી યુક્ત અષ્ટાપદ જેવો કરાવ્યો. આ સર્વ ચિત્યમાં મોટા ઉત્સવપૂર્વક, શ્રી હેમાચાર્યો પિતાને હાથે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. પૂજાને માટે કુલઝાડથી સુશોભિત બાગ અર્પણ કરયા. પછી પિતાની આજ્ઞા પાળનારા રાજાઓ ઉપર મંત્રીની સહિથી આજ્ઞાપત્ર લખાવ્યાં કે, અમને આપવાની ખંડણમાંથી તમારા દેશમાં હિમાલયના શિખર જેવા બહુ વિહારે કરાવો. ગૂજરાત, લાટ, સૌરાષ્ટ્ર, ભંભેરી, કચ્છ, સેંધવ, ઉચ્ચ, જાલંધર, કાશી, સપાદલક્ષ, અત્તરદિ (ગંગાયમુના વચ્ચેને પ્રદેશ), મારવાડ (મરૂ), મેવાડ (મેદપાટ), માળવા, આભીર, મહારાષ્ટ્ર, કર્ણાટક, અને કોકણ (કુંકણ)એ અઢાર દેશમાં કુમારપાળે કરાવેલા વિહાર શેભે છે. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ રાસમાળા એ પ્રકારે વિચિત્ર અને શુભ બિબે કરીને વિરાજમાન ૧૪૦૦ (૧૪૪૪) નવા વિહાર (દેરાં) અને ૧૬,૦૦૦ જીર્ણોદ્ધાર કરાવ્યા. (વિસ્તાર માટે જુવે કુમારપાળ પ્રબંધ ભાષાંતર પૃ. ૨૨૩-૨૩૭.) ટૉડસ ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ટ ૧૮૨મે અજાયબ જેવી એક શકભરેલી વાત જણાવે છે કે “કુમારપાલે લાર નામની જાત પિતાના રાજ્યમાંથી કાઢી મૂકી. આ લાર જાતને લાટ (દક્ષિણ ગુજરાત) અથવા લાડ વાણિયાની જાત સાથે કંઈ સંબંધ હોય એ અસંભવિત જણાય છે. લારસ્તાન એ પૂર્વ રેખાંશ ૫૫-૫૮માં આવેલ પ્રદેશ છે, તે ઈરાની અખાતના બંદર અબાસ ભણીના ભાગમાં એ અખાતથી ઉત્તરમાં કારમાન આવે છે, તેની વાયવ્ય કેણમાં ફાર્સ છે, ઈશાન કેણુમાં, તથા પૂર્વમાં મકરાને આવેલો છે. “ઈરાનના બીજા પ્રાત કરતાં આ પ્રાંતની ઉપજ ઘણી ઓછી થાય છે અને તે દુર્બલ સ્થિતિનું ગણુય છે. છેક ઈરાની અખાતના કિનારા સુધી તેમાં મેદાન અને ડુંગરા વારા ફરતી આવે છે. તેમાં મીઠા પાણીની એટલી બધી અછત રહે છે કે, વર્ષા ઋતુમાં ત્યાંના દેશિ ટાંકાં ભરી રાખે છે ત્યારે તેમનો નિર્વાહ ચાલે છે, એને ખજુરિયે તથા થોડા ઘણું ઘણુ અને જવનું વાવેતર થાય છે. તે ઉપર તેમને ગુજારે ચાલે છે, આટલું પણ નિપજતું હોત નહિ તે એ પ્રદેશ વસાવાને માટે છેક અગ્ય ગણત. (Kinneir's Memoir) ને શીરવાનને એક શાહજાદો લારીસ્તાનથી દરિયા રસ્તે આવીને ૧૮,૦૦૦ હજાર માણસે સહિત સુરત ઉતર્યો હતો. ત્યાં ત્યાંના રાજાએ તેને સારો સત્કાર કર્યો હતે. (. મા. ભાગ ૧ લે પૃ. ૨૫૩) વળી ટૉડસ ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ટ ૧૮૩-૮૪માં લખ્યું છે કે કુમારપાળ રત્રમાં કહે છે કે ગિજનીના ખાને તેના ઉપર ચડાઈ કરી પણ તેના તિષિયે ચેમાસામાં લડાઈ કરવાની ના કહી, અને મંત્રશાસ્ત્રના જોરથી હલ્લો કરનાર ખાન જે પલંગમાં સૂતો હતો તેને તે પલંગ સુદ્ધાંત આવીને ચાલુક્ય રાજાના મહેલમાં મૂક્યું. પછી બન્નેની વચ્ચે ઘણુ મિત્રાઈ થઈ. કુમારપાળરાસામાં લખે છે કેચોપાઈ–વાત હવિ પરદેશિ જસિ, મુગલ ગિજની આવ્યો તસિ; સબલ સેન લેઈ નિજ સાથ, ગજરથ ઘોડા બહુ સંઘાત. આંકસ બાજી લેઈ કરી, વાઈ મુગલ પાટણ ફરી; આવ્યા મુગલ જાણ્યા જસિ, દરવાજા લઈ ભીડ્યા તસિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત ૨૯૧ ચિંતાતુર હુવા જન લેક, પાટણમાંહિ રહ્યા સહિ ફેક; એક કહિ નર ખંડી જહિ, એક કહિ નર મંડી રહિ. એક કહિ કાંઈ થાઈસેં, એક કહિ એ ભાગી જસે; એક કહિ એ નિસન્તરાય, એક કહિ નૃપ ચઢી ન જાય; એક કહિ નૃપ નાસિ આજ, એક કહિ ક્ષત્રીની લાજ. મુસલમાન લશ્કરથી ત્રાસી લોક ઉદયન મંત્રી કને ગયા. તેણે ધીરજ આપી અને તે હેમાચાર્યની પાસે ગયો એટલે તેણે ચકેશ્વરી દેવીને મોકલ્યાં. ગુરૂ વચન દેવી સજા થઈ, નિશ ભરી મુગલ દલમાં ગઈ આવી જહાં સૂતો સુલ્તાન, નિદ્રા દેઈ કીધું વિજ્ઞાન. પ્રહિ ઊગમતી જાગે જસિ, પસિ કોઈ ન દેખી તસિ; પખઈ ક્ષત્રીને પરિવાર, અસુર તવ હઈડિ કરી વિચાર. આમ થવાથી પાદશાહને પશ્ચાત્તાપ થશે. પરંતુ કુમારપાળે જણાવ્યું કે હું ચૌલુક્યવંશી રાજા બાંધ્યાને મારવાવાળો નથી માટે તને મારીશ નહિ. એમ કહી માન રાખ્યું, તેથી બાદશાહ ખુશી થયો. અને કુમારપાળ સાથે મૈત્રી કરી પિતાનું લશ્કર પાછું લેઈ ગયે. આ બિના કુમારપાળે લીધેલા દશમા વ્રતમાં બન્યાનું જણાવ્યું છે. આ ગ્રન્થકારે વિશેષ નામ ભાગ્યે જ લખે છે, પણ તેની પદવી કે ઈલ્કાબ લખીને જ ચલાવે છે. આ ગજનીનો ખાન કો તેનું નામ આપ્યું નથી, તેથી ગુંચવારે થઈ પડ્યો છે, કેમકે મુસલમાની ઈતિહાસકેમાંથી, કેઈએ કુમારપાળના સમયમાં ગિજનીથી હલ્લે કર્યાનું લખ્યું નથી. કહાડી મૂકેલા કુંવર જલાલુદ્દીને સિંધ ઉપર ચડાઈ કરીને ઉમરકેટના રાજાને સપડાવ્યો હતો. એ વિષે હિન્દુઓનાં અને મુસલમાની લખાણમાં સૂચન આપેલું નીકળે છે. તે સાથે ગિજનીન ખાનને કુમારપાળના ઉપર હુમલે થયાનું ગયું હોય તે કોણ જાણે. કર્નલ ટાંડ કહે છે કે મંત્રશાસ્ત્રના બળની જે વાત ઉપર લખવામાં આવી છે તે પાટણ લેવામાં આવ્યું હતું એવું બતાવવાને માટે માત્ર જોડી કહાડેલી છે. વળી આ વાતની સમાપ્તિને વૃત્તાન્ત વિશેષ ચમત્કારી છે. કહે છે કે કુમારપાળની મુસલમાન સાથેની મિત્રાઈ એટલી હદમાં વધી પડી કે મુસલમાની ધર્મનાં મૂળતત્વો ઉપર તેને પ્રેમ વો. તેમાં હેમાચાર્યે પહેલ કરી, અને તેના રાજના ૩૭ મા વર્ષમાં ઝેર દેવાથી તે મરણ પામ્યા હતા નહિ તે હેમાચાર્યની પેઠે એ પણ મુસલમાની ધર્મમાં વટલી ગયો હેત. વિશેષમાં એમ પણ જણાવે છે કે હેમાચાર્ય આગલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ રાસમાળા વર્ષે ગુજરી ગયા અને પેાતાના અવસાન સમયે અલ્લાહ અલ્લાહ ઉચારતા મરણ પામ્યા. આવા એક જૈન મહાન આચાર્યનું વલણ સંતાડવાને માટે અને તેના ઉપરના આરેાપ દૂર કરવાને માટે તેને મરણાવસરે સંન્નિપાત થયાથી એમ ભકતા હેાવાનું હેવાય છે. પણ તેના વટલવાની તેાડી ન પડાય એવી સાબિતી એ છે કે તેને ખાળવાને બદલે દાટવામાં આવ્યા હતા. કુમારપાળપ્રબંધમાં હેમાચાર્યને અગ્નિદાહ દેવામાં આવ્યેા હતેા એમ સાબિત કરવા માટે લખ્યું છે કે ચંદન, મલિયાગરૂ અને કર્પરાદિવડે સૂરિના દેહને સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેની ભસ્મ પવિત્ર માનીને રાજાએ તેનું તિલક કરીને નમસ્કાર કહ્યો. તે જોઈ સામંતાએ પણ તેમ જ કર્યું. અને લેાકાએ ભસ્મને અભાવે ત્યાંની માટી સુદ્ધાંત ખેાદીને લઈ જવા માંડી, તેથી ત્યાં વિશાળ ખાડા પડ્યો તે પાટણમાં હેમખાડથી પ્રસિદ્ધ છે. ૨. ઉ. પ્રકરણ ૧૨. અજયપાળ–માળ મૂળરાજ-બીજો ભીમદેવ. મેરૂતુંગ આચાર્ય લખે છે કે, સંવત્ ૧૨૩૦(૪૦ સ૦ ૧૧૭૪)માં અજયદેવ પાટ ખેડે. કૃષ્ણાજી વળી એ કરતાં કાંઈ વધારે લખે છેઃ તે હે છે કે,ર <6 ઃઃ સિદ્ધરાજની પાટ ઉપર કુમારપાળે બેસીને એકત્રીશ વર્ષ સુધી રાજ્ય કર્યું. પછી તેને પણ કુંવર હતા નહિ તેથી તેને ભત્રીજો અજયપાળ કરીને હતેા તે અધિપતિ થયે, તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યું.” << "" ફ્રેંચાયના કર્તા હે છે કે, અજયપાળ અથવા અજયદેવ મરણ પામેલા રાજાના ભાઈ મહીપાળના પુત્ર હતા. કુમારપાળના ક્રમાનુયાયિયે રાજ્યના આરંભમાં જ, જૈન ધર્મમાં જતા રહેલા રાજાએ ધર્મનાં સ્થાન બંધાવ્યાં હતાં તેઓની સામે જબરી લડાઈ યા મચાવા માંડી, ગ્રન્થકર્તા જૈન ધર્મના હતા તેથી તેએ અજયદેવને ભ્રષ્ટ બુદ્ધિને, ૧ સંવત્ ૧૨૨૯ ના પૌષ સુદિ ૧૨ ને દિને ગાદિયે બેઠા અને સંવત્ ૧૨૩૨ ના ફાગણ સુદિ ૧૨ ને દિને મરણ પામ્યા. એટલે ત્રણ વર્ષ ને બે માસ રાજ્ય કર્યું, २ सिद्धराय आसन कुवरपाल, रह्यो वरस एकतीस ज्युं; इनकुं पुनि नहि पुत्र भो, सुत भ्रातको होईस ज्युं. ॥ १७॥ तिन नाम हे अजयपाल सो, तिहुं वर्ष राज्यकुळे बहु; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૨૯૩ પિતૃધર્મઘાતક અને નાસ્તિક કરીને વર્ણવે છે, પરંતુ જૂને ધર્મ પાળનારાએની વર્તણુંક ઉપર આવા પ્રકારનો દોષ આરેપિત કર્યો હોય એવી દંતકથા પણ ચાલતી આવેલી નથી, તે ઉપરથી લાગે છે કે, આવા રાજાના રાજ્યમાં તીર્થકરના ધર્મના અતિ પવિત્ર મતની સાથે વિવાદ ઉઠેલો ખરે. તથાપિ આ ઠેકાણે માન્ય કરવું જોઈએ કે, અજયપાળે પણ ક્રૂર, ઉન્મત્ત, અને &ષીલી ચાલ ચલાવી છે ખરી. પ્રથમ કામ તે એણે એ જ કહ્યું કે, કુમારપાળને માનીતે મંત્રી ક્ષર્દિ હતું તેને પ્રધાનપણાનું કામ હાથમાં લેવાને સમજાવી દીધો; પણ આવું કરવાની તેની ધારણું ઘણું કરીને એવી જણાય છે કે એ જે દબાચંપાય રહે તે રાજાને ધિક્કાર કરે નહિ; કેમકે મંત્રીએ પોતાનું કામ પૂરેપૂરું હાથમાં લીધું નહિ એટલામાં તે તેના ઉપર અપવાદ મૂક્યો કે એ તે મારી બરાબરી કરવાને યત્ન કરે છે, ને પછી ૧ કુમારપાળ જૈન ધર્મ પાળતું હતું કે તેણે નહિ પાળતાં શૈવધર્મ પાળવા માંડ્યો, માટે જૈનેએ તેને પિતૃધર્મઘાતક કહ્યો છે. ૨ સુકૃત સંકીર્તનને કર્તા અરિસિંહ પણ કહે છે કે “કુમારપાળ પછી, દક્ષ (ડાહ્યો) અને અક્ષત બળવાળે અજયદેવ ગાદિયે બેઠે, જેના શત્રુ કારાગ્રહ (કેદખાના) અને જંગલમાં માઈ શકતા ન હતા. સપાદલક્ષના રાજાએ તેને સેનાની મંડપિકા ભેટ આપી હતી તે એની સભામાં એવી શેલી રહેતી હતી કે તેની સ્થિરતાથી જિતાયલો અને તેથી જ મંદપ્રતાપી થયેલો મેરૂ પર્વત જાણે અજયદેવની સેવા કરવાને આવ્યો ન હોય! કીર્તિમુદીને કર્તા સોમેશ્વર દેવ જેણે સુત્સવ અને રામશતક આદિ ગ્રન્થ રચ્યા છે, તેને પિતા કુમાર નામે હતો તેને અજયપાળે સૂર્યગ્રહણને અવસરે બહુ રનના ઢગલા આપવા માંડ્યા અને તે લેવાને ઘણે આગ્રહ કર્યો પણ તેણે તે લીધા નહિ. તે કટકેશ્વર મહાદેવનું પૂજન કરતા હતા તેમને પ્રસન્ન કરીને, અજયપાળને લડાઈમાં પડેલા દારૂણ ક્ષતની વ્યથા થયેલી નિવારણ કરી હતી, એમ સુરત્સવમાં જણાવ્યું છે. તે સાથે વળી અજયપાળને કુમારપાળને સુત કરીને લખ્યો છે, તે તેને વારસ હોવાથી લખ્યું હશે. કીર્તિકામુદીમાં કહ્યું છે કે-અજયપાળે સુવર્ણ આપીને લોકોને ધનવાન કરાયા હતા. જાંગલેશ (કુર દેશની સમીપને પ્રદેશ) પાસેથી, તેણે ગળે લાત દઈને, દંડમાં સેનાની મંડપિકા અને મોન્મત્ત હસ્તિ લીધા, જેના પરશુરામ જેવા ઉદ્દામ પ્રતાપ આગળ સૂર્ય પણુ ગ્રખે પડી જતા હત; જેણે ક્ષત્રિયોના રૂધિરથી ધોવાયેલી પૃથ્વી વેદપાઠી બ્રાહ્મણોને આપી દીધી હતી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થને પ્રતિદિન સમાન દૃષ્ટિથી સેવતો હતો એટલે તે નિત્યનિય દાન આપીને ધર્મ સાધતે હતા, રાજાઓને દંડીને અર્થ સાધતો હતો, અને નવીન સ્ત્રીઓ પરણીને કામ સાધતો હતે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ રાસમાળા તરત જ તેલની કડાઈ ધિકધિકાવીને તેમાં તેને નાંખી મારી નાખ્યો.૧ તેના મરણ પછી, રામચંદ્ર કરીને એક જૈન અધિકારી હતી અને જે એક સે પ્રબન્ધન કર્તા હતા તેને માથે આવી પડી. તેને અતિ દુખ દઈ મારી નાંખવા માંડ્યો, એટલે દુઃખમાંથી છૂટવા સારૂ તે પિતાની જીભ કરડીને મરી ગયો. ૧. મહામાયપદ લેવાને તેને આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, પ્રાત:કાળે શકુન જોઈને પછી તેના અનુમત પ્રમાણે વર્તીશ. પછી શકુનગૃહમાં દુર્ગાદેવી પાસે સવિધ શકુન યાચતાં તે પામીને તેની પુણ્યાક્ષત આદિથી પૂજા કરી. પછી નગરમાં આનંદ પામતો જે જાય છે તેવામાં ઈશાન કોણમાં ગર્જના કરતો આખલો જે, તેને તેણે શુભ શકુન માન્યા. પણ એક વૃદ્ધ મારવાડિયે તેને કહ્યું કે આ શકુન તે વિપરીત થઈ પડશે કારણ કે, नद्युत्तीरेऽध्ववैषम्ये तथा संनिहिते भये । नारीकार्ये रणे व्याघौ विपरीतः प्रशस्यते ॥ મતિશ થાય છે ત્યારે પ્રતિકલને અનુકૂલ માની લેવામાં આવે છે, તેમ વૃદ્ધ મરૂનું કહેવું તેને રૂછ્યું નહિ. જ્યારે તેને કઢાઈમાં નાંખવા માંડ્યો ત્યારે તે દઢતાથી નીચે પ્રમાણે બોલ્યા – आर्थिभ्यः कनकस्य दीपकपिशा विश्राणिताः कोटयो વાપુ તવાતિનાં વિનિશ્ચિતઃ રાન્નાથજમાં શિરઃ उत्खातप्रतिरोपितैपतिभिः शारैरिव क्रीडितम् कर्तव्यं कृतमर्थिता यदि विधेस्त्वत्रापि सज्जा वयम् ॥ દીવાની શિખા જેવી પીળી સોનામહેર કરેડે અર્થિયને આપી; શાસ્ત્રવિવાદમાં શાસ્ત્રાર્થગતિ વાણિયે પ્રતિપક્ષીને કહેવામાં આવી; શેતરંજ અથવા બુદ્ધિબળનાં મહેરાંની પેઠે રાજાઓને ઉત્થાપી તેઓને પાછા તેમને સ્થાને સ્થાપ્યા; એ પ્રમાણે જે કર્તવ્ય તે કરી ચૂક્યો અને હજી પણ વિધિને જે કરવાનું હોય તે કરવા દેવામાં અમે સજજ છિયે. ૨ રામચંદ્રને તસતામ્રપટ્ટિકા–એટલે તપાવેલા ત્રાંબાના પતરા ઉપર બેસારીને મારી નાંખવા માંડ્યો, એટલે તે નીચે પ્રમાણે ગાથા બોલ્યા माहिवीढह सचराचरह जिण सिरि दिह्वा पाय, तसु अत्थमणु दिणेसरह होत होइ चितराय. (महीपीठे सचराचरे येन श्रीः दत्ता प्रायः तस्यास्तमनं दिनेश्वरस्य भवितव्यं भवत्येवं चिराय) સચરાચર મહી(પૃથ્વી)ની પીઠ ઉ૫ર જેણે પોતાની પ્રતાપરૂપી લક્ષમીને ઘણું કરી રાખી છે એવા જે સૂર્ય તે પણ સાયંકાળે અસ્ત પામે છે, માટે જે ઘણે કાળે બનવાનું હોય છે તે જ બન્યાં જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજો ભીમદેવ રહ્યા મેરૂતુંગ લખે છે કે, પછી સર્વ સામંતો આમ્રભટની ચડતી સહન કરી શક્યા નહિ, એટલે નવા રાજાને નમન કરવાને મિષે તેને રજુ કરી દેવાને લાગ મેળવી શક્યા. તે જૈનધર્મી હતું તેથી તેના ઉપર અજયપાળને કોપ થયે, તો પણ તે બેધડક બલવા લાગ્યો કે, “મારે ધર્મ તે વીતરાગ છે, ગુરૂ હમાચાર્ય છે, અને રાજા તો કુમારપાળ છે.” અજયદેવે કપાયમાન થઈને કહ્યું કે, “તું રાજદ્રોહી છે, આમ્રભટ ખરેખર શુરવીર હતો તેથી યુદ્ધ મચાવ્યા વિના એકાએક ઘાતકને શિકાર થઈ પડે એ ન હતા, તેણે જીનેશ્વરની મૂર્તિની પૂજા કરીને પિતાનાં માણસોને હથિયાર સજાવ્યાં, અને પોતાને ઘેરથી ધશી નીકળીને રાજમહેલ ઉપર હલ્લો કર્યો, તથા વાવાઝોડાનાં તોફાનથી ઉતરીને ઢગલો જેમ ઘસડાઈ જાય છે તેમ મહેલને ઘટિકાગ્રહને ભાગ ઘસડી પાડ્યો, અને તે ઘાતકીના સંસદેશનું પાપ તેણે ધારાતીર્થમાં ધોઈ નાંખ્યું, કે તરત અપ્સરાઓ જે કૌતુક જેવાને ત્યાં આવી હતી તે કહેવા લાગી કે “હું એને વરીશ, હું એને વરીશ.” એવી રીતે ઉદયનને પરાક્રમી પુત્ર દેવલોક પામ્યા. લેક તેના પડવાથી શોક કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે “બીજા દ્ધાઓ તે થશે ત્યારે થશે પણ જ્યારથી “ઉદયનને પુત્ર સ્વર્ગવાસ પામ્યો છે ત્યારથી તે પૃથ્વી ઉપર પંડિત થતા બંધ પડી ગયા છે.” ૧ શ્રીમાન આમૃભટ જેને રાજપિતામહનું વિરૂદ કુમારપાળે આપ્યું હતું, તેને પ્રતાપ ન સહન કરી શકનારા સામાએ, અજયપાળને નમન કરવાનો સમય સાધ્યો. તે વેળાએ તે બોલ્યો કે, આ જન્મને વિષે મારું મસ્તક દેવબુદ્ધિથી શ્રી વીતરાગને, ગુરૂબુદ્ધિથી શ્રી હેમચંદ્રને, અને સ્વામિબુદ્ધિથી શ્રી કુમારપાળને નમે છે. ૨ આમભટનાં વખાણની કવિતા નીચે પ્રમાણે છે वरं भट्टै व्यं वरमपि च खिङ्गैर्धनकृते वरं वेश्याचायवरमपि महाकूटनिपुणः । दिवं याते दैवादुदयनसुते दानजलधौ न विद्दगिर्भाव्यं कथमपि बुधैर्भूमिवलये ॥ આ ભૂમિળને વિષે ભટ્ટ થઈને ભીખ માગી ખાવી એ ઉત્તમ છે; ધનને માટે કુકમી થવું ઉત્તમ છે. દ્રવ્યપ્રાપ્તિ માટે વેશ્યાના આચાર્ય થવું પણ ઉત્તમ છે; તેમ જ કડાં કર્મ કરવામાં નિપુણ થઈને નિર્વાહ ચલાવ એ ઉત્તમ છે; પણ ઉદયનને પુત્ર, જે દાનરૂપી સમુદ્ર જેવ, સવર્ગ ગયાથી બુદ્ધિશાળિયે વિદ્યાવાન થવામાં કાંઈ માલ નથી, કેમકે વિદ્વત્તાની બુજ કરનાર એના જે હવે કેઈ રહ્યો નથી. જૈન મતના કારભારિયાને આ પ્રમાણે દર કરયા પછી અજયપાળે સેમેશ્વરને પિતાને મહામાત્ય ઠરાવેલો હતો,એમ ઉદયપુરના લેખ ઉપરથી નીકળે છે. તેમાં નીચે પ્રમાણે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ રાસમાળા અજયદેવને રાજકારભાર જેવો ઘાતકી અને કલહભરેલો હતો તે જ ટુંકે હતે. विभिर्वत्रिभिर्मासै त्रिभिः पक्षैत्रिभिर्दिनैः । अत्युत्कटैः पुण्यपापैरिहैव फलमभुते ॥ ગીતિ–ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પક્ષે કે પછી ત્રણે વાસે; પુણ્યપાપ અતિશયનાં, ફળ નિશ્ચય તે અહિં મળી જાશે. શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે અને બન્યું પણ તેમ જ. તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યા પછી તેને દ્વારપાળ વિજલદેવ કરીને હવે તેણે અજયપાળના હૃદયમાં કટારી પેશી. અને ધર્મનું મંદિર તોડી પાડનાર પાપીને કીડાઓએ ખાધો, નરકમાં જવાનું પાસે આવ્યું જેઈને તે નજરે દેખાતું બંધ થઈ ગયો.” અજયપાળની પછી બીજે મૂળરાજ અથવા બાળ મૂળરાજ ઈ સ૧૧૭માં ગાદિયે બેઠે; અને બે વર્ષ (૧૧૭૯ સુધી) રાજ્ય કર્યું. મેરૂતુંગે તેના વિષે જે કાંઈ થોડું લખ્યું છે તેટલું પૂરેપૂરું અમે અહિં દાખલ “संवत् १२२९ वैशाख शुदि ३ सोमे अयेह श्रीमदणहिल्लपट्टके समस्तराजावलीविराजितमहाराजाधिराजपरमेश्वरअजयपालदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनिमहामात्य श्री सोमेश्वरे श्रीकरणादौ." ૧ અજયપાળનાં વિરૂદ ડા. બલરના લેખસંગ્રહમાં અંક ૫-૬-૭ ના લેખમાં પૃષ્ઠ ૭૦, ૭૫, અને ૮૪માં તથા ઈન્ડિયન આન્ટીકરીના ભાગ ૬ ને પૃષ્ઠ ૧૯૯ તથા ૨૦૧ અને ૨૦૩ મે નીચે પ્રમાણે છે – महाराजाधिराजपरमेश्वरपरमभट्ठारक हेलाकरद्रीकृत सपादलक्ष क्षमापाल श्री अजयदेव ॥५॥ परमेश्वरपरमभट्टारकमहाराजाधिराजपरममाहेश्वर हेलाकरदीकृत सपादलक्ष भापाल श्री अजयपालदेव ॥ ६॥ परमेश्वरपरमभट्टारकमहाराजाधिराज परम माहेश्वर प्रबलबाहुदंडदर्परूपकंदर्पहेलाकरदीकृतसपादलक्ष क्षमापालश्री अजयपालदेव ॥ ७ ॥ અંક ૮, ૯ તથા ૧૦ ના લેખમાં “ઉત્તમ” ને બદલે “મફા' શબ્દ મૂકે છે, એટલો જ ફેર છે. આ રાજાને “પરમમાહેશ્વર” અથવા “મહામાહેશ્વર”નું વિરૂદ તામ્રપટમાં આપેલું છે, તે ઉપરથી જણાય છે કે-જેનધર્મને તેડી શૈવમાર્ગને કરી પ્રચાર કરવાને આરંભ એના સમયમાં તાજે થયો હતે. અને તેથી કરીને જૈનગ્રંથકારેએ એની નિદા કરી વિશેષ વૃત્તાંત લખ્યો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ર૯૭ કરિયે છિયે,–“તેની માતા નાયકી દેવી, પરમદ રાજાની પુત્રી થતી હતી, તેણે પોતાના ખોળામાં બાળ રાજાને બેસારીને ગાડરાઘટ્ટ ઉપર યુદ્ધ ચલાવા માંડ્યું. અને પોતાના ગુણવડે કરતે વર્ષાદ થયો તેથી કરીને તેણિયે મ્લેચ્છર રાજાને હરાવ્યો. બીજે મૂળરાજ અજયપાળને પુત્ર હતા. આબુ પર્વત ઉપર અચળેશ્વરનું દેવાલય છે તેમાં એક લેખ છે તેમાં લખ્યું છે કે, “તેના (કુમા ૧ પાછળ પૃષ્ઠ ૧૫મે જેનાહતી અથવા મહાબાના ચંદેલ રાજાઓની ટીપ આપી છે તેમાં અંક ૧૮ મે પરમદિ દેવનું નામ છે, તે સંવત ૧૨૨૨, ૧૨૨૪ માં અને ઈ. સ. ૧૧૬૫ થી ૧૨૦૩ માં હતો. આ રાજાના લેખ તથા શિક્કા પણ મળી આવે છે. તેની કુંવરી હોય અથવા કાદમ્બ કુળનો રાજન પરમદી અથવા શિવચિત્ત જે ઈ. સ. ૧૧૪૭ થી ૧૧૭૫ (ઈ. સ. ૧૨૦૩-૧૨૩૧) સુધી રાજ્ય કરતે હતો તેની કુમારી પણ હોય. પાછળ પૃષ્ઠ ૧૭૦ માં અને તેની ટીપમાં, જગદેવ પરમાર પરમર્દી રાજાના દરબારમાં ગયાનું લખ્યું છે અને તે કુંતલને હ; પણ તેનો સમય આઘો જાય છે. કલ્યાણના કલચુયે રાજા કૃષ્ણને પુત્ર જેગમ, તેને પુત્ર પરમર્દીન અથવા પરમાદી ઈ. સ. ૧૧૨૮ માં હતું. એને પુત્ર ત્રિભુવનમલ અથવા વિજલ ઈ. સ. ૧૧૪૫૧૧૬૭ માં હતો તેની બહેન હોય. ૨ આ લેચ્છ રાજા તે મહમદશેરી (શાહબુદ્દીન) હેવાનું જણાય છે, તે વિષે જુવો આગળ પૃ. ૩૦૧ ની ટીપ. આ મૂળરાજને બાલાર્ક અથવા બાલ મૂળરાજ લખે છે. ડા. બૂલરે ચૌલુક્યાના ૧૧ લેખ પ્રસિદ્ધ કરયા છે, તેમાંના ત્રણ લેખમાં તેનાં વિરૂદ નીચે પ્રમાણે છેલેખ અંક ૩ (સંવત્ ૧૨૬૩ શ્રાવણ શુદિ ૨ રવો.) " परमभट्टारकमहाराजाधिराजपरमेश्वराहवपराभूतदुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेवपादानुध्यात." લેખ અંક ૪ (સંવત ૧૨૮૦ પોષ સુદ ૩ ભમે.) "महाराजाधिराजपरमेश्वरपरभट्टारक उमापतिवरलब्धप्रसादप्रौढप्रतापबालार्क आहवपराभूत दुर्जय गर्जनकाधिराज श्री मूलराजदेवपादानुध्यात.” લેખ અંક ૫ (સંવત્ ૧૨૮૩ શ્રાવણ સુદ ૧૫.) " परमेश्वरपरमभट्टारकम्लेच्छतमनिचयच्छन्न (मही)वलयप्रद्योतनबालार्क महाराजधिराजश्रीमूलराजदेवपादानुध्यात" બીજા મૂળરાજને મુસલમાન સાથે કજિયે ઉઠયાનું રાસાવાળાઓ લખે છે તેને આ લેખે પુષ્ટિ આપે છે. ઉપરના લેખથી જશે કે તેને “જિતવાને મુશ્કેલ એવા ગર્જ. નકના અધિપતિને યુદ્ધમાં હરાવનારે રાજા” કહ્યો છે. ૩ એશિયાટિક રીસચીઝ ભાગ ૧૬ માનું પૃષ્ઠ ૨૮૮ મું જુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ રાસમાળા રપાળના) પછી અજયપાળે રાજ્ય કર્યું, તેને પુત્ર મૂળરાજ હવે તેને “હાને ભાઈ પ્રખ્યાત ભીમર ભૂમિભાર ધારણ કરે છે.” ૧ મિ. વીલ્સને આ લેખનું ભાષાન્તર કરતાં એક ટીપ આપી છે, “મૂળ શબ્દ “અનુજન્મા ચાલો અર્થ એ છે, કેમકે, તેનો અર્થ “પછવાડેથી જન્મેલે એ “થાય છે, તેથી તેને અર્થ દીકરે એ થાય અને તે અર્થ લેવાને કેટલાંક કારણ છે.” જ્યારે બીજે મૂળરાજ બાળપણમાં મરણ પામ્યા ત્યારે બીજો ભીમદેવ પાકી વયે પહોંચેલો જણાય છે. તેથી અજયપાળ તેને ભાઈ એમ એ અર્થમાંથી નીકળે છે તે પસંદ કરવા યોગ્ય છે. મિ. વિલસનને ભાવાર્થ બીજી કલમમાં ખુલ્લી રીતે સમજાવે છે તેમાં તે ભીમ વિષે લખે છે કે, “અજયપાળના પુત્ર મૂળરાજને હા ભાઈ.” ૨ અજયપાળને કુંવર મળરાજ થયે, તેમ જ નીચેના પ્રમાણ ઉપરથી તે એમ જણાય છે કે-ભીમદેવ પણ તેનો કુંવર હતે. તથાપિ ભીમદેવની કારકીદ જે છે તેને કેટલાક અજયપાળને નાનો ભાઈ હતો, એમ લખે છે તે ધ્યાનમાં લેવા જેવી વાત છે. પણ તેનું પ્રમાણુ હજી લગણ મળી આવ્યું નથી. જાનાગઢ તાબાના પ્રભાસપાટણના મોટા દરવાજા ઉપરના બીજા ભીમદેવના સંવત ૧૨૭૩ના લેખમાં જણાવ્યું છે કે आखंडलप्राङ्गणिके च तस्मिन्भुवं बभाराऽजयदेवभूपः । उच्छारयन् भूपतरुप्रकांडान्नुवाप यो नैगमधर्मवृक्षान् ॥ २१ ॥ यत्खङ्गधाराजलमग्ननानानृपेन्द्रविक्रांतियशःप्रशस्तिः । बभ्राज तत्पुष्करमालिकेव श्रीमलराजस्तदनूदियाय. ॥ २२ ॥ तरयानुजन्मा जयति क्षितीशः श्री भीमदेवः प्रथितप्रतापः अकारि सोमेश्वरमंडपोऽयं येनात्रमेघध्वनिनामधेयः ॥ २३ ॥ કુમારપાળ, ઈન્દ્રને પણ થયું ત્યારે અજયદેવે પૃથ્વીને ભાર ધારણ કરો, એ અજયદેવે પ્રકાંડ (ઉત્તમ) ભૂપરૂપી તરૂઓને ઉખેડી નાખ્યાં અને વેદ ધર્મરૂપી વૃક્ષો વાવ્યાં. (૨૧) એની (અજયપાળની) ખગધારારૂપી જળમાં નિમગ્ન થયેલા નાના પ્રકારના રાજાઓનાં પરાક્રમથી ઉત્પન્ન થયેલી યશપ્રશસ્તિ (વખાણ) તે જાણે અજયપાળની પુષ્પમાળા ન હોય! તે પ્રમાણે શેભતી હતી. અજયપાળ પછી-ભંળરાજને ઉદય થયો. તેને “મનુગમા” (તેના પછી જન્મેલ) અર્થાત્ તેને ના ભાઈ શ્રીભીમદેવ, જેને પ્રતાપ વિખ્યાતિ પામ્યો હતો, તે ભૂપતિ થયું. તેણે મેધવનિ નામે સામેશ્વરનો મંડપ કરાવ્યો. સુક્તસંકીર્તનના ત્રીજા સર્ગમાં લખેલ છે કે – तदंगजो दिग्गजदंतिशय्या विश्रांतकीर्तिः किल मूलराजः ॥ तुरकशीर्षाणि शिशुर्जयश्रीलताफलानीव लसनगृह्णात् ॥ ४५ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ર૯૯ વઢવાણુને સાધુ મેરૂતુંગ, મ્લેચ્છ વિષે લખે છે, તે મુસલમાન હતા, અને તેઓ મહમૂદ ગજનીના વારા પછી દોઢ સકું વીત્યા પછી અણુ એને (અજયપાળને) અંગજ એટલે ઓરસપુત્ર દિગ્ગજના દંતુષ રૂપી શય્યા ઉપર જેની કીર્તિયે વિશ્રામ લીધો છે–એટલે દિશાઓના અંત સુધી જેની કીર્તિ વ્યાપી રહી છે, એ મૂળરાજ થયો. તેણે હાનપણમાં તુરષ્ક(તુ)નાં માથાંને રમત કરતાં જયલક્ષમીરૂપ લતાનાં ફળ ન હોય! તેમ ગ્રહણ કર્યાં હતાં. ભાવાર્થ એ કે એણે તુર્ક લોકોનાં માથાં રમત કરતાં કરતાં કાપી નાંખ્યાં હતાં. यस्मिन् सदोच्चैः शिरसि प्रतीची महीभृति स्फारबलांबुराशा ॥ ___ अस्तं समस्तारियशःशशांक प्रतापचंडद्यतिमंडलाभ्यां ॥ ४६ ॥ જેનું સૈન્ય સમુદ્ર જેવડું વિસ્તારવાળું હતું, તે પશ્ચિમ દિશાને રાજા રાજશિરોમણિ મળરાજ અરિના યશરૂપી ચંદ્ર અને તેમના પ્રતાપરૂપી સૂર્યમંડળની સાથે અસ્ત પામે. श्री भीमदेवोऽस्ति निरर्गलोग्रभुजार्गलग्रस्तसमस्तशत्रुः ॥ विभ्रत्करे भूवलयं पयोधिवेलामिलन्मौक्तिकमस्य बंधुः ॥ ४७ ॥ શ્રી ભીમદેવ, એને ભાઈ બંધન વિનાના ઉગ્ર ભુજારૂપી ભૂંગળથી જેણે સમસ્ત શત્રુઓને ગ્રસ્ત કર્યા છે, એ તે (ભીમદેવ) જે સમુદ્રની વેલમાંથી મળી આવતાં મતી સહિતના ભૂવલયને પિતાના હાથમાં ધારણ કરતો હ. आजन्म सद्मासदां मदेकक्षणप्रदानात् क्षयमेषमागात ॥ इति स्मरन् यः कनकानि दातुमुन्मूलयामास न हेमशैलम् ॥ ४८ ॥ જે મેરૂ જન્મથી જ દેનું ઘર છે, તે મારા એક ક્ષણના દાનથી ક્ષય ન થાઓ, એમ મનમાં આવ્યું જેણે સેનાનું દાન આપવા માટે તે પર્વતને નિર્મળ કર્યો. यद्दानमश्रावि सदानुभूतमेवार्थिभिगातिषु खेचरीणां ॥ विलासहेमादिसुमेरुपादधियागतानां स्वगृहोपकण्ठे ॥ ४९ ॥ દરબારની પાસે કીડા માટે બનાવેલા સુવર્ણના પર્વત ઉપર મેરની શાખાની ભ્રાંતિથી આવેલી અપ્સરાઓની ગતિમાં યાચકોએ પ્રથમથી અનુભવેલું જેનું દાન સદા સાંભળવામાં આવતું હતું. ૪૯ કીર્તિકોમુદીમાં લખ્યું છે કે"धृतपार्थिवनेपथ्ये निष्क्रान्तेऽत्र शतक्रतो। जयन्ताभिनयं चक्रे मूलराजस्तदङ्गजः ॥ ५६ ॥ चापलादिव बालेन रिलता समराङ्गणे । तुरष्काधिपतेर्येन विप्रकीर्णा वरूथिनी ॥ १७ ॥ यच्छिन्नम्लेच्छकङ्कालस्थलमुच्चैर्विलोकयन् पितुः प्रालेयशैलस्य न स्मरत्यर्बुदाचल:" ॥ ५८ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ રાસમાળા હિલવાડના પ્રાન્ત ઉપર પાછા આવ્યા હતા. ફરિશ્તા લખે છે કે ઈ. સ. (૧૧૭૮ માં મહંમદ શાહબુદીન ગોરી ગજનીથી ઉચ્ચ અને મુલતાન ઈંદ્ર અજયપાળનું રૂપ ધારણ કર્યું હતું, તે જ્યારે (રાજયભ્રમિરૂપી રંગભૂમિમાંથી) ગયો ત્યારે તેના પુત્ર ળરાજે જયન્ત(ઈંદ્રપુત્ર)ને અભિનય વિષ) કરો. (૫૬) રણુભામિમાં બાલકીડા કરતાં કરતાં તેણે ચપળતાથી તુરક રાજાની સેના વિખેરી નાંખી હતી. (૫૭) લે લેકના (લશ્કરના) જેનાથી કપાયેલાં હાડપિંજરને જ્યાં ઢગલે થયે હતો, તે સ્થળને જોતાં અબુદાચલ (આબુ) પોતાના પિતા હિમાચળને ભૂલી ગયો. ભાવાર્થ કે, શત્રુના માણસોનાં હાડકાંને ઢગલે એટલો બધો ઉચે થયો કે હિમાચલ પર્વત તેના આગળ હાને પડી ગયા. (૫૮) "द्रुतमुन्मूलिते तत्र धात्रा कल्पद्रुमाकुरे । उजगामानुजन्मास्य श्री भीम इति भूपतिः ॥ ५९॥ भीमसेनेन भीमोऽयं भूपर्तिन कदाचन ॥ बकापकारिणा तुल्यो राजहंसदमक्षमः ॥ ६० ॥ मंत्रिभिर्माण्डलीकैश्च बलवद्भिः शनैः शनैः ॥ વાચ મમિપત્રિય તય પાચં ચમક્યત” ૬૧ . કલ્પદ્રુમના અંકુરરપી(મૂળરાજ )ને વિધાતાએ શીધ્ર ઉખેડી નાંખે એટલે તેને “અનુનમા” (હાને ભાઈ) શ્રી ભીમ નામે રાજા થયો. ૫૯ ૬૦ મા શ્લોકમાં શ્લેષાલંકાર છે. પાંચ પાંડ માંહેલો ભીમ, જેણે મક નામના રાક્ષસને નાશ કરી હત; એવા ભીમના કરતાં ગુજરાતને આ ભીમદેવ પરાક્રમમાં વધારે હતો, એમ બતાવવાને આ કવિને હેતુ છે, તેથી તે કહે છે કે, . “ભીમસેને (રાક્ષસ)ને અપકાર (નાશ) કરયો હતો, અને આ થીમ રાજા રાજહંસા(મહાન રાજા)નું દમન કરવાને શક્તિમાન હ; માટે તેને કયારે પણ તેની તુલ્ય ગણું શકાય નહિ. એક એટલે બગલા કરતાં રાજહંસ પક્ષી શ્રેષ્ઠ ગણાય માટે પાંડસુત ભીમે બક મારયો અને આ ભીમે રાજહંસનું દમન કર્યું તેથી પણષમાં આ રાજાની શ્રેષ્ઠતાનો દવનિ નીકળે છે. બક રાક્ષસ અને એક અસુર (દેત્ય) એ બે જૂતા છે; એ વાત જેના જાણવામાં નથી, તે આ કનો અર્થ ના પ્રકારનો કરે છે. વળી તેઓ એ વાંધા બતાવે છે કે બકનો નાશ તે શ્રીકૃષ્ણ કરયો છે, ભીમે કરયો નથી. પણ જીવે શબ્દસ્તમ મહાનિધિ પૂ. ૯૮૨. वकः=राक्षसभेदे यो भीमेनैव हतः श्री कृष्णेन इते दैत्यभेदे च रक्षोविशेषः इति मेदिनी स च भीमेन हतः આ વિષે જુવે મહાભારતના પ્રથમ પર્વના ૫ અધ્યાયને ૭૩ મે ક. રા. નવલરામના લખવા પ્રમાણે ડા. મુલર એમ અર્થ કરે છે કે, બકાસુરનો નાશ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-ખળ મૂળરાજ-બીજો ભીમદેવ ૩૦૧ ઉપર ચડી આવ્યા અને ત્યાંથી રેતીના મેદાનને રસ્તે ગુજરાત ઉપર ઉતરી આવ્યા. ભીમદેવ રાજા ( મહમૂદ ગજનવીની સામે થનાર ગુજરાતના બ્રહ્મદેવને વંશજ), મુસલમાનેને અટકાવવાને સેના લઈ ને ચડ્યો અને તેઓને, ઘણી કતલ કરીને હરાવ્યા. તેએાને નાસેરું લઈ ગજની જઈ પ્હોંચતાં વ્હેલાં રસ્તામાં ઘણાં સંકટ વેઠવાં પડ્યાં. આ વેળાએ ત ભીમસેનના જેવા આ રાજા કાંઈ ખળિયા ન હતા. અથવા રાજહંસને વશ કરવાને પણ શક્તિમાન ન હતેા. આ પ્રમાણે અર્થ કરવાને ન્રુત્ત્વઃ એ પદ પછી ભાનનુંસમક્ષમ એવા પચ્છેદ કરવા પડે છે. પણ મૂળગ્રંથમાં જ્ઞ ને બદલે (ડ) અવગ્રહનું ચિહ્ન નથી રા. નવલરામ પાતે એવા અર્થ કરે છે કે, આ ભીમ ભીમસેનના જેવા યારે પણ ન હતા, એ તે અગલાને (નખળાને ) મારનારા જેવા અને રાજહંસને (રાજવર્ગને નહિ) વશ કરવાને શક્તિમાન હતા. ઉપર જણાવ્યા પ્રમાણે આ બધા ગુંચવારે (ઝુંવા નવલગ્રંથાવલિ ભાગ ૪ શે। પૃષ્ઠ ૯૮) ખક રાક્ષસ અને અક અસુર એ એ જૂદા હતા તે નહિ જાણવાથી થયા છે. (૬૦) ખલવાન્ મંત્રિયા અને માંડિલક રાજાએએ હેતાં હેતાં તે ખાલ રાજાનું રાજ્ય હેંચી લીધું. (૬૧) ૨. ઉ. ૧ આ સમયને સુસલમાનના ઈતિહાસ જાણવાની જરૂર છે માટે અમે અહિં તે વિસ્તારથી આપીએ છિએ:— ગારી વંરાના અદાઉદ્દીન જહાંસેાજ, ગજનીને પાયમાલ કરીને, જ્યારે ફિજકાહના તખ્ત ઉપર ખેડા, ત્યારે તેણે પોતાના બે ભત્રિજા, ગ્યાસુદ્દીન-સુહમ્મદ શામ અને સૌદ્દીન મુહમ્મદ સામ ઉર્ફે શાહબુદ્દીન સુલતાન અહાઉદ્દીન શામના શાહજાદા હતા, તેમને વેરીસ્તાનના કિલ્લામાં કે કહ્યા. અને તેમના ગુજરાનને અર્થે સાલિયાણું બાંધી આપ્યું.. સુલતાન અલાઉદ્દીનની પછી તેના શાહનદો સુલતાન સૈફુદ્દીન ગાદ્રિયે બેઠા. આ પાદશાહે ગ્યાસુદ્દીન અને શાહબુદ્દીન (મૌઝુદ્દીન) જે પેાતાના કાકાના દીકરા હતા તેમને કેદમાંથી છેડ્યા. શાહજાદો ગ્યાસુદ્દીન તા સુલતાન સૈફુદ્દીનની ચાકરીમાં ઝિકાહમાં સલાહશાંતિથી રહ્યો. અને શાહનો ચૈન્નુદ્દીન પાતાના કાકા ફખરૂદ્દીન મસુદની ચાકરીમાં ખામિયાન ગયા. સૈફુદ્દીનના ત્રાસદાયક મૃત્યુના બનાવ પછી ગારના તખ્ત ઉપર ગ્યાસુદ્દીન બેઠે અને તે વાત ખરૂદ્દીનને હાંચી ત્યારે તેણે પેાતાના ભત્રીજા શાહબુદ્દીનને કહ્યું કે તમારા બાઈ તા કામમાં પડ્યા. તમે શું કરવા ધારો છે? તમારે પણ તૈયાર થવું જોઇયે. તેણે માનપૂર્વક પેાતાના કાકાને નમન કહ્યું, અને તરત જ ફિરોજકાહ જવાને રવાને થયા; તે ત્યાં આવીને પેાતાના ભાઈને રીત પ્રમાણે નમન ીને મન્યેા. એક વર્ષે તે પેાતાના ભાઈ પાસે નોકરીમાં રહ્યો; પણ એક પ્રસંગે કંઈ અપમાન સરખું બનવાથી સીજીસ્તાનમાં મલેક શમશુદ્દીન સીજીસ્તાની પાસે જઈને એક સિયાળા ત્યાં રહ્યો. તેના ભાઈએ તેને પાળે ખેાલાવવાને માટે હલકારામેલ્યા; અને જ્યારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ રાસમાળા પ્રખ્યાત ભીમે રાજ્ય પિતાને હસ્તગત કર્યું ન હતું, પણ તેની ભાભીની વતી અને તેને રાજપુત્રની વતી, એક શૂરવીર તરીકે, રાજભક્ત થઈ રાજકારભાર ચલાવતા હતા. આવી પહોંચ્યો ત્યારે તેને કસ કઝુરાન અને ઈસ્તિયા(હિરાત અને ગજનીની વચ્ચેના ડુંગરમાં ગેરનું એક શહર છે.)ના મુદ્દો સોંપી દીધા. ગ્યાસુદ્દીને જ્યારે ગર્મશીર ઉપર પિતાની સત્તા સ્થાપી ત્યારે પોતાના ભાઈને તકીનાબાદ શહર, જે ગર્મશીરમાં હેટામાં મોટું હતું તે, સ્વાધીન કર્યું, એટલે ગજનીનું લશ્કર અને તેના આગેવાને ગજની ભણું નાશી ગયા ત્યાં તેઓ બાર વર્ષ રહ્યા. અને ખુશરૂ શાહ અને ખુશરૂ મલેકના હાથમાંથી દેશ છીનવી લીધે. સુલતાન શાહીદીને પણ તકીનાબાદથી તેમના ઉપર હુમલો કરવાનું અને દેશને હેરાન કરવાનું જારી રાખ્યું. છેવટે ઈ. સ. ૧૧૭૩(હિ. સ. ૫. ૬૯)માં સુલતાન ગ્યાસુદીને ગજની જિતી લીધું. અને પોતાના ભાઈ શાહબુદ્દીનને ત્યાં ગાદિયે બેસાડી ગર પાછો આવ્યો. આ શાહજાદાએ ગજનીને મુક સ્વાધીન કરી લીધો, અને બે વર્ષ પછી ગુર્રઝ જિતી લીધું. ત્રીજા વર્ષમાં (હિ. સ. ૧૭૧ ઈ. સ. ૧૧૭૫) પોતાની જ તેણે મુસ્તાન ભણું લઈ જઈને કર્મોતિયન (કરામના લોકો) પાસેથી તે જગ્યા હાથ કરી લીધી; તેમ જ ભાટિયા લેક પાસેથી (ઉ) લઈ પિતાને સ્વાધીન કરી લીધું, અને ત્યાં તથા સુલ્તાનને માટે અલીકરમાજને પિતાને નાયબ ઠરાવીને પોતે ગજની પાછો વળી આવ્યો. આ બનાવને સમય, સરીતા હિ. સ. ૫૭૨ ને આપે છે અને કહે છે કે, ઉચ્ચને રાજા કિલ્લામાં જઈને રહ્યો. એટલે સુલ્તાન તેને ઘેરીને તંબુ લગાવી પડ્યો. પણ તેના સમજવામાં આવી ગયું કે રાજાને સ્વાધીન લેવાનું કામ ઘણું કઠિણ છે, ત્યારે તેણે તેની રાણીને ફટાડવાની યુક્તિ કરી, કેમકે તેના જાણવામાં આવ્યું કે રાણુને કબજે રાજા ઉપર ઘણે છે. આ પ્રસંગ જોઈને તેણે પિતાને માણસ મોકલ્યો અને ઠગાઈભરેલી રીતે કહેવરાવ્યું કે જે તમારી મદદથી આ શહર મારા સ્વાધીનમાં આવશે તે તમને હું રાજ્યપાણી કરીશ. રાણિયે શાહબુદ્દીનનો દબદબો જોઈને વિચાર્યું કે, આ જિત કરી લીધા વિના જાય એવું નથી, એટલે તેણે તેના સંદેશાના ઉત્તરમાં કરાવ્યું કે હું તે તમારા યોગ્ય નથી પણ મારી દીકરી રૂપવાન છે, તેને જે તમે માન્ય રાખે તથા મારી સર્વે માલમતામાં તમે હાથ નાંખે નહિ તો હું રાજાને મારવાનો ઉપાય કરૂં. સુલતાને આ કરાર કબૂલ કો; એટલે રાણિયે થોડા દિવસમાં રાજાને મારી નાંખીને ઉચ્ચ શહર તેને સ્વાધીન કરી દીધું, અને પોતાના કેલ પ્રમાણે તે રાણની કુંવરીને મુસલમાની ધર્મમાં લઈને તેની સાથે નિકાહ કરી, પછી માદીકરી બંનેને ગજનીમાં મોકલી દીધાં. ત્યાં મા તુરત જ મરણ પામી અને તેના વિરહથી તેની દીકરી પણ બે વર્ષ પછી મરી ગઈ અને પાદશાહની મુલાકાતથી તે કાંઈ ફળ પામી નહિ. એ જ વર્ષમાં સંકરાન(શંકરાન, સેનફરાન)ના લોકોએ દગો કરીને માટે ગડબડાટ કરી મૂકે તેથી તે તેમના ઉપર ચડી ગયો અને તેમાંના ઘણાખરાને તરવારની ધારે ચડાવી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૦૩ અજયપાળને નેહાને ભાઈ બીજે ભીમદેવ વળી ભોળો ભીમ કહે કુરાનમાં લખ્યા પ્રમાણે, સંકરાના લોકો પોતાના દેશને અર્થે લડ્યા છે, તેથી તેમને કેટલાક લખનારાએ ગાજી ગણ્યા છે. તેમ છતાં, તેઓએ જ્યારે કજિયો ઉભો કરીને બંડ મચાવ્યું ત્યારે રાજનીતિને અનુસરીને શાહબુદ્દીનને આ પ્રમાણે કરવું પડ્યું. ઉપરનું બંડ બેસાડી દીધા પછી (હિ. સ. ૫૭૪ ઈ. સ. ૧૧૭૮) તે ઉચ્ચ અને મુલ્તાન થઈને થરપારકરની વાટેથી અણહિલવાડ (નરવાલ) ચડી આવ્યા. તે વેળાએ ત્યાંને રાજા ભીમદેવ બાળક હતે. (તબકતીનાસરી). ફરિતા લખે છે કે, રાજા ભીમદેવ જે ભીમદેવના વંશને તે તેની પાસે ગજરાતની હકુમત હતી. (આ લડાઈ સન ૧૧૭૮માં થઈ છે, અને એ વખતે બાળ મૂળરાજ ગુજરાતને રાજા હતો. તેથી તેની કુમકે રહીને ભીમદેવે તેનું રાજ્ય નીભાવેલું જણાય છે. અને તે મરણ પામ્યા પછી ઈ. સ. ૧૧૭૯માં તે પંડે ગાદિયે બેઠેલો જણાય છે.) તેણે સુલતાનને છેક હરાવી દીધું. ઘણું મુસલમાન માલ્યા ગયા. અને તે ઘણું મુશ્કેલીથી પાછો ગજની ગયે. અને હિ. સ. પ૭૫માં પેશાવર ગયો. ખુલાસે તવારીખને લખનાર આ બનાવ હિ. સ. ૧૭૭માં બન્યાનું લખે છે. અને તે પણ જણાવે છે કે ગુજરાત લેવાને ઇરાદો કરીને મુલ્તાન અને ઉચ્ચ થઈને થરપારકરની વાટે તે આવ્યો તેની સામે ભીમે લશ્કર તૈયાર કરીને મહેટી લડાઈ કરી. આ વેળાએ સુલતાનનું લશ્કર છેટેથી આવેલું અને રસ્તાની તકલીફ ભેગવેલી તથા પાણી અને અનાજની તંગી વેઠેલી અને આ તરફ ભીમદેવનું લશ્કર તાજું અને બેપરવાહ હોવાથી સુલતાનના લશ્કરને તલવારે અને નેજાની અણીથી તથા બંદુકની ગળિયાના ઘાથી જખમી કરી નાંખ્યું, અને રાજા ભીમદેવ અચાનક જિત પામ્યો. સુલતાનનાં ઘણું માણસો તરવારના ઘાથી મરાયાં અને પોતે નાશીને નાના પ્રકારનાં સંકટ વેઠી ગજની તરફ પાછો વળી ગયો. જ્યારે સુલતાન મહમૂદ ગજનવી દેવપટ્ટણ ઉપર ચડી આવ્યું હતું ત્યારે જાનાગઢનો , રાજા મંડલિક જે પિતાના ધર્મને રક્ષણહાર હતું તે અણહિલવાડના ૧ લા ભીમની સાથે તેની પેઠે લાગ્યો હતો. એમ સેરઠી તવારીખ લખનાર રણછોડજી દીવાને જે હકીકત લખી છે તે આ મહમદ શામ(શાહબુદ્દીન શેરી)ના વખતને લાગુ પડે છે એમ સર બેલી પોતાના ગુજરાતના ઈતિહાસમાં લખે છે. અમને પણ એમ લાગે છે કે તે વેળાએ અણહિલપુરને રાજા ભીમ (૧લે ભીમ) હતો અને આ વેળાએ પણ ભીમદેવ (બીજે ભીમ) રાજા હોવાથી નામના સરખાપણુને લીધે રણછોડજી દીવાને મહમદગેરીની વાત મહમૂદ ગજનવીને લાગુ કરી દીધી હોય. રણછોડજી દીવાન લખે છે કે મુસલમાની પછવાડે હિન્દુઓ વિજળીના જેવો ચમકાટ અને ચપળતા રાખીને અને વાયુના જેવો વેગ ધારણ કરી બુઢિયા વાનરેની પેઠે ફૂટકારા મારી અને બાળમૃગેની પેઠે ફાળ ભરી મુસલમાની પાછળ દેડી પકડી પાડ્યા; તેમાંના કેટલાએકને હિન્દુઓની કટારેથી મારી પાડ્યા. અને કેટલાએકને રજપૂતાની ગદાના પ્રહારવડે ભોંય ઉપર સૂવાડી દીધા. અને રાજાના ભાગ્યનો સૂર્ય ઉચ્ચ સ્થિતિ પેહોયે; એટલે શાહ મહમદ બીકને મારો છટકી ગયા. અને પિતાને જીવ બચાવ્યો. પણ તેને લશ્કરમાંનાં ઘણું સ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ રાસમાળા વાતા હતા; તે ઈ સ૦ ૧૧૭૯ માં ગાદિયે બેઠા,૧ અને ૩૬ વર્ષ રાજ્ય કર્યું. મેરૂતુંગ લખે છે કે, એના વારામાં શ્રી સાહડ દેવ (સુભટવર્મા) પુરૂષો પકડાઈ ગયાં. મુસલમાનાના ધર્મશાસ્ત્ર પ્રમાણે તુર્કી, અહ્વાન અને સેગલે ક્રિયા કુંવારી હાય તા પવિત્ર ગણાય છે તેટલા ઉપરથી એવી જે હતી લેમને સ્ત્રી તરીકે રાખી લેવાને કંઈ ખાધ ગણવામાં આવ્યા નહિ. ખીજી જે હતી તેમને પણુ જીલાખ આદિથી પવિત્ર કરી તેમના ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે (કુરાનની ૨૪-૨૬ આયાત પ્રમાણે) જે દુષ્ટ સ્ત્રિયા હતી તે દુષ્ટને અને સારી સારા માણસાને પરણાવી; જે આખરૂવાળા માણસા હતા તેમની દાઢિયા ખાડાવી નંખાવી અને તેમની ગણના શેખાવતામાં કરી, અને શેખાવતાને વાઢેલ જાતના રજપૂતામાં ભેળવી લીધા. અને જે નીચા હતા તેમને કાળી, ખાંટ, બારિયા, અને સેરની જાતમાં ભેળવી દીધા. અને પરણેતરની તથા મરણુઅવસરની વિધિયા તેમના પેાતામાં જે ચાલતી હતી તે ચલાવવા દેવાની છૂટ આપી, અને ખીજાએથી અળગા હેવાને ફરમાન કરવામાં આવ્યું; પણ ખરૂં તે શું બન્યું હશે તે પરમેશ્વર જાણે. ૨. ઉ. ૧ ખીજા ભીમદેવના રાજ્યના અંત ૩૬ વર્ષે એટલે ઈ. સ. ૧૨૧૫ માં આવ્યાનું ઉપર લખેલું છે, તે સેલ્ડંગના લખાણથી ખાટું ઠરે છે, એટલું જ નહિ પરંતુ તામ્રપટ્ટોના શેષ ઉપરથી પણ તે તેવું જ કરે છે; કેમકે ઈ.સ. ૧૨૩૧ ના આબુના લેખમાં ભીમદેવને “રાજાધિરાજ” લખ્યા છે, અને એ લેખને આધાર આ પુસ્તકમાં મિ. ફાર્બસે લીધે છે, છતાં એ ભૂલ થયાનું કારણ એમ જણાય છે કે ૬૩ ને બદલે અંક અવળાસવળી થઈ જતાં ૩૬ થઈ ગયા છે. સૈરૂત્તુંગ પ્રબંધચિંતામણિમાં સાફ હે છે કે—સંવત્ ૧૨૧ પૂર્વ વર્ષ ૬૨ શ્રી મીમયેવેન રાજ્ય નૃતં” એટલે વિ. સં. ૧૨૩૫ થી ૬૩ વર્ષે એટલે ૧૨૯૮ (ઇ. સ. ૧૨૪૧-૪૨) સુધી ભીમદેવે રાજ્ય કહ્યું. ભીમદેવનાં તામ્રપટ્ટો મેરૂતુંગના રહેવા સાથે ખરાખર મળતાં આવે છે. એનું છેલ્લું તામ્રપટ્ટ (ડૉક્ટર યુલરે પ્રસિદ્ધ કરેલ ૧૧ તામ્રપટ્ટ પૈકી અંક ૯ નું) સંવત્ ૧૨૯૬(ઈ. સ. ૧૨૪૦)નું છે. એના પછીના રાજકર્તા ત્રિભુવનપાળનું એક સં. ૧૨૯(ઈ. સ. ૧૨૪૨-૪૩ )નું છે, એટલે ભીમદેવનું રાજ સંવત્ ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૧–૪૨) સુધી હતું. અમારી પાસેની એક પટ્ટાવલિ પ્રમાણે બાળ મૂળરાજે સં. ૧૨૩૨ ના ફાલ્ગુન સુદ્ધિ ૧૨ થી તે સં. ૧૨૩૪ના ચૈત્ર શુદિ ૧૪ સુધી ૨ વર્ષ ને એક માસ રાજ્ય કહ્યું. ત્યાર પછી એના ભાઈ ભેાળા ભીમે સં. ૧૨૩૪ ના ચૈત્ર શુદિ ૧૪ થી રાજ્ય કહ્યું; એમ લખ્યું છે; અને વિચારશ્રેણીમાં પણ લખ્યું છે કે:— rr तत्स्तदेवोप श्री भीभदेव राज्या इति राजावली. ,, આ તથા અમારી પાસેનાં બીજાં જૈન પાનામાં સંવત્ ૧૨૩૫માં લીમનું ગાદીનું વર્ષે લખ્યું છે, તેથી તે ઈ. સ. ૧૧૭૯ માં (સં. ૧૨૩૪ માં) રાજકર્તા હતા, તે વિષે કાંઈ પણ શક નથી, કારણ કે અણુહિલવાડના બાલમેર પાસે કેરાલુ નામના ઉજ્જડ ગામના ઈ. સ. ૧૧૭૯(સં. ૧૨૩૫)ના લેખ ઉપરથી જણાય છે કે, તે લેખ પ્રખ્યાત ભીમદેવના વિજયી રાજ્યસમયે લખાયા હતા. ર. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૦૫ માળવાન રાજા હતા તે ગૂજરાત ઉજજડ કરવાના મનસુબાથી તેની ઉપર ચઢી આવ્યો, પણ ભીમે તેને ધડધડાવી નાંખતે સંદેશે કહાવ્યો કે,-- “રાજા માર્તડ, જે સૂર્યવંશને દીપાવે છે કે, માત્ર પૂર્વમાં જ પ્રકાશે છે; પણ “તે જ સૂર્ય જ્યારે પશ્ચિમમાં આવવા માંડે છે ત્યારે તેનું તેજ અસ્ત પામે છે.આ પ્રધાનના શબ્દચાતુર્યને સંદેશ સાંભળીને તે પાછો જતે રહ્યો. મેરૂતુંગ કહે છે કે, પછીથી તેના પુત્ર અર્જુનદેવે ગૂજરાત લુંટયું. આ લખાણને માળવાના અર્જુન રાજાના લેખને પૂરાવો મળે છે. તે લેખ ઈ. સ. ૧૨૧૦ને છે, ને તેમાં લખ્યું છે કે, “સુભટવર્મ (અથવા સેહડ) “જે અર્જુન રાજાને પિતા થતો હતો તેણે પોતાના ક્રોધાયમાન પરાક્રમને ગર્જના કરત કેપ ગૂજરાતનાં શહરે ઉપર ચલાવ્યા;અને અર્જુન રાજા ૫ણ છેક હાને હતા તેવામાં પણ, “તેણે જયસિહ રાજાને (માળવા જિતી લેનાર રાજાની પછી થનાર અણહિલપુરના રાજાને આ વાત બરાબર લાગુ પડે છે.) છોકરાંની રમતમાં પણ નસાડી મૂકયો હતો.” એક બીજે લેખ પછવાડે દાખલ કરવામાં આવેલ છે તેમાં બાળ મૂળરાજની પછી થનાર ભેળા ભીમદેવે ગ્રાસ આપેલ તે વિષે લખ્યું છે, અને તે ઈ. સ. ૧૨૧૦ની સાલને છે, તેમાં ભીમદેવને બીજે સિદ્ધરાજદેવ અને નારાયણને અવતાર લખ્યો છે. એ પુસ્તકમાં અણહિલવાડને ભોળો પણ પરાક્રમી સેલંકી રાજા કાંઈ ઉતરતી પંક્તિમાં દાખલ થયે નથી. અમે હવે નીચે જે લખિયે છિયે તે ચંદના રાસ ઉપરથી લખિયે છિયે. ભેળા ભીમદેવના રાજ્ય સંબંધી ગુજરાતને ઈતિહાસ લખનારાઓએ થોડું લખેલું છે; તથાપિ સારા ભાગ્યે કરીને તેટલે ગાળો મુસલમાન ઈતિહાસકોએ પૂર્યો છે, અને વળી ગૂજરાતની ધરીના સામ્મરના ચહાણુ રાજાઓને જે રાસ ચંદ બારેટે લખ્યો છે તે વિષમ પણ ચિપમ પુસ્તકમાં અણહિલવાડને ભોળો પણ પરાક્રમી સોલંકી રાજા કાંઈ ઉતરતી પંક્તિમાં ૧ બંગાળ એશિયાટિક સાઈટીનું જર્નલ ૫ મું પૃષ્ઠ ૩૮૦ પ્રમાણે વળી પૃષ્ટ ૧૬૬ ની ટીષ જુ. ૨ પાછળ પૃષ્ઠ ૯૩ મે અમે જે લેખ છાપો છે તેમાં મમિના સિદ્ધાન સત્તમ રાવર્તિ શ્રીમદ્ મીણવઃ એમ છે. અને સંવત ૧૨૮૦ નો લેખ કયર્ણિવને છે તેમાં નાયાવતાર શ્રીમીવ એવું વિરૂદ ભેળ્યું છે. (જુઓ ડા. બુલરની છપાવેલી ૧૧ લેખની ચોપડી.) ૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ રાસમાળા દાખલ થયો નથી. અમે હવેથી લખિયે છિયે તે ચંદના રાસ ઉપરથી લખિયે છિયે. ચંદ બારોટ લખે છે કે, જ્યારે અનંગપાળ રાજા દિલ્હીમાં રાજ્ય કરતે હો ત્યારે કંધજ અથવા રડેડ રાજા વિજયપાળ તેના ઉપર ચડાઈ કરવાને તૈયાર થયું. તે સમયે સામ્ભરમાં આનંદ દેવને પુત્ર સોમેશ્વર રાજ્ય કરતા હતા. તેના સાંભળવામાં આવ્યું કે કંધજ અને તુંવાર સામાસામી લડવાના છે, એટલે તેણે વિચાર્યું કે આવી વેળાએ ક્ષત્રિયે ઘેર બેસી રહેવું નહિ. તે બોલ્યો કે, “હું આના કુળની કીર્તિ વધારીશ કે કૈલાસ અથવા ઈન્દ્રાસન પામીશ.” તેણે નાબત વગડાવી અને દિલ્હીના રાજાની પક્ષે ચાલ્યો. સેમેશ અને અનંગપાળ ધવળ છત્ર ધારણ કરીને ભેગા થઈ વિજયપાળના સામા ચડ્યા. લડાઈ ચાલી તેમાં સેમેશ્વરે વિજયપાળને ઘાયલ કર્યો એટલે તે નાઠે. સેમેશ્વરે શક્તિમાન વિજયપાળને હરાવ્યો તેથી દિલ્હીમાં તેની કીર્તિ ગવાવા લાગી. અનંગપાળે પોતાની પુત્રી તેને વેરે પરણવીને ઘાડો સંબંધ કર્યો, પછી તેને સારે આદરસત્કાર કરીને વિદાય કર્યો. સોમેશ્વર જયનાં વાદિવ્ય વગડાવતા પિતાને ઘેર અજમેર ચાલ્યો. એમ જણાય છે કે, અનંગપાળને પુત્ર ન હતો. તેને બે પુત્રો હતી, તેમાંથી કમળાદેવી નામે હતી તેને અજમેરના સેમેશ્વર વેરે પરણાવી ૧ વાર વંશમાં ત્રણ અનંગપાળા થઈ ગયા છે, તેમાં આ ત્રીજે અનંગપાળ હવે, જેને અઈન અકબરીમાં WિI૪ એવું નામ આપેલું છે, અને એણે ઈ. સ. ૧૧૨૮ થી ૧૧૪૯ સુધી ૨૧ વર્ષ, ૨ માસ, અને ૧૬ દિવસ રાજ્ય કર્યું છે. અને દિલ્હીની રાજાવલિમાં એને અંક ૧૯ મો આવે છે. વિશેષ વૃત્તાંત માટે જુવો રાસમાળા પૂર્ણિકામાં દિહી અને કેનેજની રાજાવલિ. ૨ કને જના રાઠોડની વંશાવલિ રાડેડ રાજાની ટીપ છે, તેમાં વિજયપાળનું નામ આવતું નથી, પણ પીશરાસામાં એને જયચંદ્રને પિતા કરીને લખ્યો છે. (Coins of Medieval India) ૫. ૮૪ તથા ૮૭ માં ચંદ્રવિ(૧૦૫૦)ના પુત્ર મદનપાળની સાલ ઈ. સ. ૧૦૮૦-૧૧૧૫ સુધીની છે. ગોવિચન્દ્રની સાલ ઈ. સ. ૧૧૧૫૧૧૬૫ સુધીની છે. અજયચંદ્ર( જયચંદ)ની સાલ ઇ. સ. ૧૧૬૫-૧૧૯૩ સુધીની છે. એટલે વચ્ચે વિજયપાળ નામના કોઈ બીજા સભ્યને ઘુસાડી દેવાને અવકાશ રહેતો નથી. રાજકાળનિર્ણયના પૂ. ૧૩મે જયચંદ્રનો પિતા વિજયચંદ્ર રાઠોડ લખ્યો છે. અને તેની સાલ સંવત ૧૨૪૬ એટલે ઈ. સ. ૧૧૯૦ ની લખી છે, તે શા ઉપરથી તેનું પ્રમાણ તેમાં જણાવ્યું નથી, તેથી તે ઉપર પણ સો રાખી શકાતો નથી. વિજયપાળ અથવા વિજયચંદ્ર એજ શેર્વિચંદ્ર હેખિયે તો જ રાસાની વાત મનાય એમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ૩૦૭ હતી, બીજી રૂપસુંદરી હતી તેને કજના રાઠોડ રાજા જયચંદ્ર વેરે પરUવી હતી. અનંગપાળની ફેઈન વિજયપાળ રે દીધી હતી તેને જયચન્દ્ર પુત્ર થતો હતો. તેવાર કુંવરીને પેટ સોમેશ્વરને નામાંકિત પૃથ્વીરાજ થયે. તેણે અજમેર અને દિલ્હીની ગાદી એકઠી કરી નાંખી, અને મુસલમાનોની સાથે આશ્ચર્યકારક લડાઈમાં ઉતરીને તે માર્યો ગયો. ચંદ બારોટ કહે છે કે, કાજ, ગજની, અને અણહિલપુરમાં યમદૂતે પૃથ્વીરાજ જમ્યાના સમાચાર પ્રસિદ્ધ કર્યા. પૃથ્વીરાજને પ્રીથા કરીને એક બહેન હતી તેને તેના પિતા સોમેશ્વરે ચિત્તોડના રાવળ સમરસિહ વેરે પરણાવી હતી. ૧ જુઓ પાછળ પણ ૨૨ની ટીપમાં છઠ્ઠો રાજા ગુહસેન (ઈ. સ. પ૩૯ થી ૫૬૯) એને ગુહિલ પણ કહેતા. ગેહિલ અથવા ગેલોટી (જે હાલ સિસોદિયાને નામે ઓળખાય છે) જે કાઠિયાવાડ અને રજપૂતસ્થાનમાં રાજ્યક્ત થયેલા છે, તે આ ગુહિલ વંશજ છે. આ ગુહસેનને મેટે કુંવર ધરસેન (બી) વલભીપુરમાં તેના પછી ગાદીપતિ થયે. અને બીજા કુંવર ગેહાદિત્ય અથવા ગેહાએ ઈડરનું રાજ્ય મેળવ્યું. તેના વંશજ ઈડરથી ચિત્તોડ (મેવાડ) ગયા અને હજુ ત્યાં (ઉદયપુરમાં) રાજ્ય કરે છે. એ ગેહાદિત્યની કેટલીક પેઢીયે આ૫ અથવા બાપે થયે, તેણે મેવાડમાં ચિત્તોડની ગાદી મેળવી. ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ” માં લખ્યા પ્રમાણે એક બીજો અવિપ્રાય એમ પણ છે કે, વલભીને છેલ્લો રાજા શીલાદિત્ય સાતમે મરાય ત્યારે તેની સગર્ભા સ્ત્રી પુષ્પવતી આરાસુરમાં અંબા ભવાનીની યાત્રા કરવા ગઈ હતી, તે પતિનું મરણ સાંભળી ત્યાં જ રહી. ગુફામાં તેને કુંવર અવતયો તેથી હાદિત્ય કહેવાય. તેને રાજનીતિ પ્રમાણે અભ્યાસ કરવાને બની આવે તેટલા માટે રાણિયે યોગ્ય બ્રાહ્મણને સોંપ્યો અને પોતે સતી થઈ. ગેહાદિત્ય મોટો થયો ત્યારે ભાડેરના વનવાસી ભલેને તે રાજા થયો. તે બ્રાહ્મણના કુળમાં ઉછો તેથી બ્રાહ્મણને ધર્મ પાળતો હતો. તેને પુત્ર ખાપા રાવળ થયો તે પણ બ્રાહ્મણધર્મ પાળીને હારિત મુનિની સેવા કરવા લાગ્યો. આ હારિતને એકલિંગજી શંકર પ્રસન્ન થઈને સુવર્ણનું કડું આપ્યું હતું, તે તેમણે બાપા રાવળને સેવાના બદલામાં આપવા માંડ્યું ત્યારે તેણે કહ્યું કે, મહારાજ! સેનાનું કર્યું તે ક્ષત્રિયોને જોઈએ, ને હું તે બ્રાહ્મણ છું એટલે પ્રસન્ન થઈને હારિત મુનિયે તેને ક્ષત્રિીનું તેજ આપ્યું, ત્યારે બાપા રાવળે પિતાનું બ્રહ્માત્ર મુનિને અર્પણ કર્યું અને ક્ષત્રીપદ સાથે સેનાનું કહે પતે ગ્રહણ કર્યું. ગોહિલકુળના પૂર્વ પ્રથમ બ્રાહ્મણકળને આનંદ દેનાર હતા એ વિષે મહારાણા ભકત એકલિંગજી માહામ્યમાં પ્રાચીન કવિને શ્લેક દાખલ કરયો છે તે ઉપરથી સિદ્ધ થાય છે. आनंदपुरसमागतविप्रकुलनंदनो महीदेव । जयति श्रीगुहदत्तः प्रभवः श्रीगुहिरूवंशस्यः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ રાસમાળા આ સમયે ગુજરાતમાં રાજા ભેળો ભીમ અણહિલપુરને શૃંગાર હતા. તે અગાધ સમુદ્ર જે બળવાન હતા, તેની પાસે અજિત ચતુરંગી સેના હતી એ ચાલુકયરાયને આશ્રયે ત્રિલેક રહ્યા હતા; ઘણું દુર્ગપતિઓ તેની સેવામાં હતા. સિંધ ભણી હંકારતાં વહાણ તેને સ્વાધીન હતાં; ધારા ધરતીમાં તેનાં આયુધિક સ્થાન હતાં; અમરસિહ શેવડો કરીને જૈન સાધુ હતો તે ભીમદેવની સેવામાં હતું, તે પિતાના મંત્રવડે સ્ત્રી, પુરૂષ અને દેવને વશ કરતે. પારકરના યાદવ, અને સોઢા તેને વશ હતા. તેણે બ્રાહ્મણોનાં ઘર બાળીને તેમને દેશપાર કર્યા હતા. તે માળવામાં (પલ્લી) પાલી ધરતીમાં અને આબુ ઉપર ફરતો હતો. આનંદપુર (વઢવાણ)થી આવેલા વિમકુળને આનંદ આપનાર, હિલ વંશને, ઉત્પન્ન કરનાર શ્રી ગુહદત્ત રાજા જય પામે છે. બાપા રાવળથી નીચે લખ્યા પ્રમાણે ૨૯ મી પઢિયે સમરસિંહ થયા. જુઓ અવળેશ્વર આબુ ઉપર અચળગઢની પાસેના મઠમાંને લેખ (સંવત ૧૩૪૨. ઈ. સ. ૧૨૮૫) માગશર શુદિ ૧ વાળો (ભાવનગર ગ્રાચીન શોધસંગ્રહને ૫. પર) ૧ બાપા. ૧૧ બરવાહ. ૨૧ વિક્રમસિંહ ૨ ગુલિલ. ૧૨ શક્તિકુમાર. રર ક્ષેમા સહ. ૩ ભેજ. ૧૩ અચિવર્મા ૨૩ સામતસિંહ, ૪ શાળ. ૧૪ નરવર્મા. ૨૪ કુમારસિંહ ૫ કાળજ. ૧૫ કીર્તિવર્મા. ૨૫ માનસિંહ. ૬ ભ ભટ. ૧૬ . ૨૬ પવસિંહ. ૧૭ વૈસિંહ. ૨૭ ચૈત્રસિંહ ૮ મહાયિક. ૧૮ વિજયસિંહ. ૨૮ તેજસિંહ. ૯ ખુમાણ. ૧૯ અરિસિંહ, ૨૯ સમસિંહ. - ૧૦ લિટ. ૨૦ એસિંહ. ઉપરની વંશાવલિમાં આવેલા સર્વ પુરૂ પુત્ર, પિત્ર ને પ્રપત્ર, એવે ક્રમે નથી, પરંતુ કોઈ ભાઈ ભત્રીજા પણ છે. ૧ પારકરના યાદવ તે સમા; કચ્છના જાડેજાના ભાયાત. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૦૯ આ સમયે આબુ ઉપર જેતસી પરમાર રાજ્ય કરતું હતું. તેને સલખ કરીને એક કુંવર હતું, અને ઈચછનકુમારી નામે પુત્રી હતી, તે ઘણું રૂપવંતી હતી તેથી સર્વ તેનાં વખાણ કરતાં હતાં. તેને પરણવાની ઈચ્છા ભીમદેવને થઈ આબુ વિષે અને પરમારકન્યા વિષે જે કઈ કાંઈ કહેતું તે, પછી સાચું કે જૂઠ ગમે તેવું હોય પણ, ભીમદેવ આનંદથી સાંભળતે હતે; એને સ્વમ આવતાં તે ઈચ્છની વિષેનાં જ આવતાં. તેણે અમરસિંહને આબુ મોકલીને પરમારકુમારીનું માથું કર્યું, પણ તેને વિવાહ ચૌહાણપુત્ર વેરે ક્યારેય કરી મૂક્યો હતો. તે સમાચાર લીમદેવના પ્રતિનિધિને સૂચવવામાં આવ્યા ત્યારે તે બોલ્યોઃ “અહે! પર્વતપતિ, ભોળા વિર ચાલુકયે ઇચ્છની વિષે જ્યારથી સાંભળ્યું છે ત્યારથી તેને તે વીસરતી નથી; માટે તેની વેરે તમારી કન્યાનું માગું કરે છે; જે તમે ચૈહાણને પરણાવશે તો આબુગઢના કાંઠા ઉપરથી તમને ગબડાવી નાંખશે; પરમારની સાથે તેને લડાઈ કરવી, તે અર્જુનને જેમ કોઈ ગરીબડાં સાથે લડાઈ કરવી હોય તે પ્રમાણે તેને મન છે.” પ્રધાનનું કહેવું જેતસિયે માન સહિત સાંભળ્યું; પાંચ દિવસ સુધી તેને માનભરેલી રીતે દરબારમાં રાખ્યો, અને પોતાના પ્રધાન સાથે વિચાર કર્યો કે, હવે શો ઉત્તર આપો ? છેવટે જેતસીને પુત્ર હાથમાં તરવાર ગ્રહીને બેલી ઉઠયોઃ “જે મારી ધરતી માગી હતી તે હું તે આપત; પણ ભેળે ભીમ જૈન “ધમ થઈ ગયો છે, તે દગોફટકાને ભરેલો છે, વશીકરણ કરે છે અને “ભૂરકી નાંખે છે. આટલે બધે દેશ તેણે એ જ સાધનથી સ્વાધીન કરી લીધે છે; તે ઉત્તર ભણીના શત્રુને ઓળખતે નથી.” જેતસી વળી બોલ્યાઃ મરૂ ધરતીમાં નેવું લાખ યોદ્ધા પડેલા છે, અને આબુગઢને તાબે અરાડ “ગાદિયો છે. સામંતપતિ મારી એથે આવશે. એમાંથી કોઈ પણ જે મારું “રક્ષણ નહિ કરી શકે તે જેણે પરિક્ષિતને તેની માના ઉદરમાં રાખે “બળતા જંગલમાંથી જેણે છોકરાઓને ઉગાડ્યાં, જેણે પોતાનાં માબાપનું “રક્ષણ કરી મામાને માર્યો, જેણે ગોવર્ધન તળીને વ્રજનું રેલમાંથી રક્ષણ “કર્યું, તે ગોકુળનાથ શ્રીકૃષ્ણ મારું રક્ષણ કરશે. મારે મારું રાજપદ રાખવું કે પછી મરવું.” આ ઉત્તર આપીને તેણે ભીમના પ્રધાનને વિદાય કર્યો. જેતસિ, પિતાના પાંચ સગા હતા તેમના સ્વાધીનમાં આબુ કરો. તેણે પિતાના પુત્રને કહ્યું: “આપણે ચૈહાણને આપણું એથે બોલાવવા જોઈએ.પછી સોમેશ્વરના પુત્ર વેરે ઇચ્છનીને સત્વર પરણાવી દેવા વિષેને ૧ સાભરપતિ પૃથ્વીરાજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાસમાળા પિતાને હાથે કાગળ લખી મોકલ્યો. તેમાં લખ્યું છે કે,–“સલખની બહેન “અને જેતસીની પુત્રીનું ભેળો ભોમ માગું કરે છે, તે કહે છે કે, ગમે તે આબુને ઉજજડ થવા દે, કે ગમે તે ઇચ્છનીને મારે વેરે પરણવ. ત્યારે શું “શિયાળ સિંહનો ભાગ લેશે? તે મારી મિત લૂંટે છે; મારા ગોવાળિયા “રેજ બૂમ મારે છે; મારી પ્રજા ગરીબ થતી જાય છે.” પરમારને ચૈહાણે આદરસત્કાર કર્યો. પૃથ્વીરાજે દિલ્હી હાવી કહ્યું કે, ભીમની સામે હું સલખ સાથે જાઉં છું. સોમેશ્વરને પુત્ર નીકળી ચાલ્યો-–તે સલખ પરમારની સાથે તેને ઘેર જવાને તૈયાર થયો. ભેળા ભીમે જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે જાણે કે તેના મુખ ઉપર ઘા માર્યો હેયની એમ તેને લાગ્યું. તેણે પિતાના મંત્રિયોને બોલાવીને તૈયાર થવાની આજ્ઞા કરી; તેણે લડાઈની નેબત વગડાવી. “જે ઊંઘતા સિંહ ઉપર પડે છે, જે પૃથ્વી ધારણ કરનાર મણિધરને માથેથી મણિ લેવા ધારે છે; જે યમદૂતના પેટમાં પોતાનો હાથ ખેસે છે; તે જ ચાલુક્યના બારવટિયાનું રક્ષણ કરવાને ઈચ્છે છે.” ભેળો ભીમ જેવો આ પ્રમાણે બોલ્યો તે તે ઘરે કરીને કંપ્યો. પાટણથી તેણે કચ્છ અને સેરઠ સર્વ ઠેકાણે ચોમેર આજ્ઞાપત્ર લખી મેકલ્યાં-ધૂળનાં વાદળાંથી આકાશ છવાઈ ગયું; ચારે બાજુએથી મેટી સેના એકઠી થઈ ત્યાં ગિરનારનો ધણી આવ્યો, કતારિયો લેહાણે પણ આવ્ય, વીરદેવ (અથવા વીરધવલંગ) વાઘેલે, રામ પરમાર, પીરમનો ધણ, રાણીક ઝાલો, સોઢે સારંગદેવ, ગંગ ડાભી, અમરસિહ. શેવડે પણ ત્યાં હાજર થયા હતા; જૈન મંત્રેશ્વર ચાચિંગ પણ હતા. ભોળો ભીમ આબુ આવી પહોંચ્યો ને ત્યાં તંબુ ઠેક્યા; તેણે ચારે બાજુએ ગઢ ઘેરી લીધે પરમાર અને ચાલુક્યની સેનાએ યુદ્ધ મચાવ્યું; ઘણા દિવસ સુધી રણસંગ્રામ ચાલ્યો; છેવટે સલખ અને જેત પાછા હઠવ્યા; પણ જેવા લડતા તેઓ પાછા હઠતા ગયા તેમ ધરતીને લોહીથી લાલચેળ કરતા ગયા. ભીમ આગળ ધો, તેણે અચળેશ્વરને જોયે; પરમાર મરૂધરતી ભણું નાશી ગયા ને ગઢ ચાલુકોને માટે મૂકતા ગયા. અને ભીમ જયવંત થઈ આબુની ટોચ ઉપર ચડ્યો. આ સમયે રજપૂત રાજાઓનાં માથા ઉપર, તેમને સામાન્ય શરુ શાહબુદીન ઘોરી મેઘની પેઠે ગર્જના કરી રહ્યો હતો તેથી માંહે માંહને કજિયા પતી જ જોઈતું હતું. શાહબુદ્દીન કહે કે, “આ ધરતી નથી હિન્દુની કે ૧ આ સમયે કરછમાં જામ રસ્તો રાયધણ ગાદીપતિ હતા, તેણે પોતાના જાડેજા સરદારના ઉપરી પણ નીચે કચછી લશ્કર મોક્લાવ્યું હતું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ–બાળ મૂળરાજ-બીજો ભીમદેવ ૩૧૧ ' " નથી મ્લેચ્છની, પણ જે તરવારથી રાખી શકે તેની છે.” ભાળા ભીમદેવની પાસે તેને સારી સલાહ આપે એવા કેટલાક સામતા હતા. તેઓનું કહેવું જો તેણે સાંભળ્યું હાત તે હિન્દુસ્થાનની પડતી થાત નહિ અથવા એટલું બધું નહિ તે તેમ થવામાં વાર થાત; પણ ભેાળા ભીમે પેાતાના નામનેા મહિમા રાખીને કાઇના કહેવા ઉપર લક્ષ આપ્યું નહિ. પીરમના ગાહિલ સામંતે કહ્યું: લડાઈ બંધ કરવી જોયે, પરમારે કાંઈ અપરાધ કર્યો નથી, સિંહકટિ ‘(ઇચ્છની) પાછી આપે એટલે પત્યું. માટે એ અર્થ સાધી લેવા વિષે આપણે “વિચાર કરવા જોઇયે.” રાણીક ઝાલા કહેવા લાગ્યા: “ યુદ્ધની વેળાએ યુદ્ધ સંબંધી જ વિચાર કરવા જોઇયે, ખીજી વાત કશા કામની નહિ. આપણે સાવધાની માત્ર એટલી જ રાખવી કે શાહની સાથે શત્રુતા બંધાય નહિ.' વીરદેવ વાધેલા હેઃ ચોહાણુની સાથે આપણે પતાવી દેવું, અને એકઠા “મળીને સુલતાનના સામા થવું. યુદ્ધમાં અને અંત આણુવાથી આપણા “હાથમાં ધણા દેશ આવશે, અને આપણી કીર્ત્તિ ધણી વધશે.” અમરસિંહ શેવડાએ ધીરે રહીને કાનમાં કહ્યું: સાચી, પણ તે ભીમને રૂચશે નહિ.” નહિ એવા નિશ્ચય કરીને રાજા પોતે તેા “કાઈ રજપૂત એક વાર અપમાન સહન કરે તેા પછી તે દરેક ઠપકાને પાત્ર થાય છે; એક હજાર પાપના દેષ તેને માથે બેસે છે; તે નરકમાં પડે છે તે “પછી તેને કાણુ તારે? રજપૂતના ભાગ્યમાં તા જન્મમરણના ફેરા પેાતાની “તરવારથી ટાળવાનું લખ્યું છે. હિન્દુએામાં ચૌહાણુ અને પરમાર એ મ્હાટા ચેાહ્વા ગણાય છે, માટે જ્યારે ચોહાણુ પાસેથી તેના સર્વે કબજો છેડાવીશ જ્યારે ધારી સામેા ચડીશ.” પછી ભાળા ભીમ રાજા એ સંબંધમાં આકરા સાગન ખાઈ .ખેડા અને નાખત વગાડવાની આજ્ઞા આપી. ગમે જો .. તમે ા છે! એ સર્વે વાત તે થાય પણ કલહ છેાડવા બેઠા હતા. તે ખેલ્યે!: પછી ચૌહાણના ઉપર તેા બે બાજુએથી હલા થયા; ધારી અને ગુર્જરની વચ્ચે સામ્ભરધણીની ઢાલના જેવી ગતિ થઈ. તેણે તેના હિન્દુશત્રુ સંબંધમાં ભવાની માતાને વીનવી-એ! દુર્ગા! જૈન ધર્મે સર્વ વસ્તુઓ “ઝાલી લીધી છે, તેા એ ધાતકયેાને તું ઝાલી લેજે. કાઈ રાજપદવને માન “આપતું નથી; સામતાની સત્યતાને નાશ થયેા; જ્યાં વેદની ધૂમ મચતી “હતી, અને ચંડીપાઠ થતા હતા ત્યાં જૈનની અપવિત્ર વાતા થાય છે. અહા! “ચામુંડા! ખડ્ગ ધારણ કરીને મારૂં રક્ષણ કર; એ! કાળી! મહાપ્રલયના “સમયના યમદૂતનું રૂપ ધારણ કરીને આ જૈતાને ઝખે કર ! તું પાતકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ રાસમાળા નાશ કરનાર! દેવતાઓની રક્ષણહાર! દૈત્યોની દમનાર! તેઓને હતા “ન હતા કરી દે! અને તારો જયજયકાર થાઓ !” રાત્રિની વેળાએ ગૂજરાતના લશ્કર ઉપર ચંદ બારોટે જાતે ચઢાઈ કરી, તેમાં ચાલુક્યની સેના કાટની પેઠે ઉભી રહી હતી, હાથિયે ચોમેર રાખ્યા હતા, અને જે ઝાલાઓએ જાડેજાને હરાવીને કચ્છ અને પંચાળ લૂંટી લીધા હતા તે ઘોડે ચઢી રક્ષક થયા હતા એટલું છતાં પણ દુર્ગાના પ્રતાપથી ચંદની ઘણું જિત થઈ રાત્રિના ગડબડાટમાં ભીમના દ્ધા મહેમાહે કાપાકાપી કરવા લાગ્યા; અને અગર જે ભીમ પડે યુદ્ધમાં આગળ પડ્યો, અને તેને હાથી મરાયો, તથા તરવાર ટટી પડી ગઈ ત્યારે કટારવતે ગાડેતૂર બનીને લડ્યો, તે પણ ભારે નુકશાન વેઠીને છેવટે તેને પાછા હઠવાની અગત્ય પડી. * પછી ભીમની હિલચાલ ઉપર નજર રાખવા ચૌહાણની થેડી ફેજ રહી ને બીજી બેટીસેના સુલતાનની સામે લડવાને ચાલી, અને તેને પણ હરાવ્યો. ભીમદેવને કાકે સારંગદેવ મરણ પામ્યો ત્યારે તેને સાત કુંવર હતા–પ્રતાપસિંહ, અરિસિંહ, ગોકુલદાસ, ગેવિંદ, હરિસિંહ, શ્યામ, અને ભગવાન. તેઓ પરાક્રમી શૂરવીર હતા, અને રાણ (અથવા રાણુક) કરીને સત્તાવાન્ ઝાલે હતું તેને ઠેર કર્યો હતો. તેઓ ભીમદેવના ઉપર બહારવટે નીકળ્યા હતા, પણ તેનું કારણ શું હશે તે જાણવામાં આવ્યું નથી. તેઓ યાદવને દેશ લુંટતા અને સોરઠના ડુંગરમાં રહેતા. છેવટે તેઓ એટલા બધા બળિયા થઈ પડ્યા, કે ભીમને આપોઆપ તેમના ઉપર ચઢવાની અગત્ય પડી. ભીમે એક નદીને કિનારે પડાવ નાંખ્યો હતો, ત્યાં એને હાથી નદીમાં નહાતો હતો તેને મારી નાંખ્યો, અને તેના સ્વાવતને પણુ પ્રતાપસિંહે અને અરિસિહે ઠેર કર્યો. આ પ્રમાણે ભીમદેવનું અપમાન કર્યું તેથી તેને હાડેહાડ લાગી ગઈ અને આગળ તે માત્ર તેઓને ઝાલી લેવાને જ વિચાર કર્યો હતો, પણ હવે તે તેમને મારી નાંખવામાં દોષ ગણવા લાગે નહિ. ભીમને આ મનસુબે સર્વે ભાઈના જાણવામાં આવ્યો, ત્યારે ગુજરાત છોડી જવાની તેમને અગત્ય જણાઈ અને તે પ્રમાણે તેઓ યુવાન પૃથ્વીરાજને આશ્રયે જઈ રહ્યા. પૃથ્વીરાજે તેઓને આદરસત્કાર કરી શિરપાવ કર્યા; તથા પટા કરી આપ્યા. એક સમયે પૃથ્વીરાજ ગાદિયે બિરાજમાન થયો હતો, અને નવા ચંદ્રની આસપાસ તારા ચકચકે તેમ તેના સામંત બિરાજેલા હતા, તેવામાં પ્રતાપ સેલંકી અને તેના ભાઈયાએ આવીને તેને નમન કર્યું. તે વેળાએ મહાભારત ઉપર વાત ચાલતી હતી, તથા ચૌહાણનાં પરાક્રમ ગવાતાં હતાં, તેવામાં, કહે છે કે, પ્રતાપસિંહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૧૩ મૂછે હાથ નાંખે તે પૃથ્વીરાજના કાકા કહ ચૌહાણના જોવામાં આવ્યું, એટલે એને તે ખરેખરી લાગી ગઈ અને તરવાર મ્યાનમાંથી ફાડીને પ્રતાપસિંહના શરીરના બે ભાગ કરી નાંખ્યા, એટલે તે મર૬ થઈને પડ્યો. તે જોઈને અરિસિંહ અને તેના ભાઈયો ોધાયમાન થઈ વેર લેવાને ઊઠયા. તેમનાં માણસે પણ અંદર ધસી આવ્યાં. પૃથ્વીરાજ ઉઠીને મહેલમાં જતો રહ્યો. પછી રણમાં જેમ દવ બળે તેમ જુસ્સાથી મારામારી ચાલી; જેમ દીવા ઉપર ફૂદાં ટૂટી પડે તેમ કહ ઉપર સોલંકિ ટૂટી પડ્યા. એક પ્રહર સુધી તરવાર અને યમદન્ત અથવા જમઇયાથી કાપાકાપી ચાલી. પ્રતાપના ભાઈ એક પછી એક સ્વર્ગે ચાલ્યા અને સોમેશ્વરને ભાઈ કહ દૈવની પેઠે કાપતો ભીમના સાત ભાઈયોને ઠેર કરીને જય પામ્યો ત્યારે તેને કેપ શો. પૃથ્વીરાજે આ સમાચાર સાંભળ્યા ત્યારે કહના ઉપર કાપીને બોલ્યાઃ “તમે આમ શું કરવાને કર્યું ? સર્વે કહેશે કે ચૌહાણે ચાલુક્યને પિતાને ઘેર તેડ્યા ને પછી ઠેર કર્યા.” અજમેર નગરમાં ત્રણ દિવસ સુધી હડતાલ પડી. જ્યાં ત્યાં અરે! અરે! ના અવાજ ઉઠવા લાગ્યા–રાજમાર્ગમાં લોહીની નીકે ચાલી. ચંદ બારેટ કીર્તિ ગાવા લાગ્યો -“ધન્ય છે ચાલુક્ય! ધન્ય છે તારાં માતાપિતાને; તારા મનમાં નાસી જવાને વિચાર સરખો પણ આવ્યો ન હતો.” જેમ પવનથી સુગંધી પ્રસરે, તેમ દૂર દેશાવરમાં એ વાત પ્રસરી. ભીમદેવ ચાલુક્યના સાંભળવામાં આવ્યું કે સારંગના પુત્રને ચૌહાણે ઠેરકયા; તેથી તે શોક અને ક્રોધથી બઝ થયે. વર વાળવાને પ્રસંગ મળે એટલા માટે તેણે ચૌહાણને લખ્યું તે ઉપરથી સામાસામી લડવાની વાત તેણે સ્વીકારી. એકદમ અજમેર ઉપર ચઢવા, ભીમે પિતાના પટાવતને કહ્યું; પણ વીર પ્રધાને તેને સમજાવ્યું કે ચોમાસું ચાલે છે ત્યાં સુધી વિચાર બંધ રાખવો. ભીમે તેનું કહ્યું માન્યું, અને નિશ્ચય કર્યો કે શિયાળે બેસતાં ચૌહાણ ઉપર ચઢવું. કાળ વીતી ગયે, અને ચાલુકયને ક્રોધ નરમ પડ્યો. અહિયાંથી ચંદ બારેટ ગૂજરાત વિષે લખવાનું જવા દે છે, અને અનંગપાળ બદ્રિકાશ્રમમાં જઈને રહ્યો ત્યારે પૃથ્વીરાજ દિલ્હીની ગાદિયે કેવી રીતિયે બેઠે; એ યુવાન શુરવીરે શાહબુદ્દીન ઘોરીને કેટલીક વાર કેવી રીતે હરાવ્યા; કનોજના બળિયા રાજા જયચંદ્રને હરાવીને તેને વેરે પરણવાની હતી તે દેવગિરિની કુમારી શશિવતાને તે કેવી રીતે લઈ ગયો; અને રજપૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ રાસમાળા રેલાડોને ઘટે એવાં બીજાં કેટલાંક પરાક્રમ એણે કેવી રીતે કર્યાં એ વિષે વર્ણવ્યું છે. ત્યાર પછી છેવટે તે ભીમદેવની ખબર લે છે, અને ચૌહાણ, રાજાઓ સાથે કજિયાનાં કેટલાંક કારણું કેમ ઉત્પન્ન થયાં તે વિષે લખે છે; માટે અહિથી ચંદના લખાણની ઢબ જાણવામાં આવે એવા હેતુથી આગળના કરતાં તેના લખાણને વધારે અનુસરીને અમે લખિયે છિયે. ગૂજરાતી ચાલુક્ય, ભીમના સરખો બળવાન ભીમ, જેની સીમા કઈ દબાવી શકે નહિ એવો, જેની કીર્તિ ઘણી ભારે, એવાના હદયમાં સામ્બરને સોમેશ્વર ખટક્યાં કરતો હત; અને દિલ્હીપતિ પૃથ્વીરાજ તેના હદયમાં અંગારા જેવો હતો. તેણે પિતાના પ્રધાનને એકઠા કરીને તેઓને સલાહ પૂછી; પછી તેણે ચતુરંગી સેના તૈયાર કરાવી. તે કહેવા લાગ્યો કે, “હવે હું શત્રુને કચરી નાંખીને તેનું રાજ્ય લઈ લઈશ, અને “એક છત્ર નીચે સર્વ રાજ્ય આણી મૂકીશ.” ચાલુક્ય રાજાએ રાણિકદેવ ઝાલાને તેડાવ્યો, અને અગ્નિથી તપી ગયું હોય તેમ ઘણે તપી જઈ આવેશમાં આવીને તેણે પોતાનું મન તેના આગળ ઉઘાડું કર્યું. સર્વ કુશળ યોદ્ધાઓને તેણે બોલાવ્યા. અને તે બોલ્યો -“આપણે ત્વરાથી ચઢવાની તૈયારી કરિયે, અને બળિષ્ટ, “હાથી જેમ પિતાની સૂંઢ વતે ધરતી ઉપરથી ધૂળ ઉછાળી નાંખે છે તેમ ચૌહા ણુના દેશને આપણે નાશ કરિયે; ભીલ લેકે ઊંદરના દરની જેમ વલે કરે છે “તેમ સામ્મર દેશની તેવી વલે આપણે કરિયે.” તેણે કનકકુમારને તેડાવ્યો; તેણે રેણિક રાજને તેડાવ્ય; ચૌરસિમ જયસિંહ, વીરધવલાંગદેવને તેડાવ્યા, સારંગ મકવાણને તેડાવ્યા. આગળના કજિયાથી ઉકળીને ચાલુક્ય મુખથી બે -“ભીલ અને કાઠી રણસંગ્રામમાં ઘણું શૂરવીર છે; નિઃસંશય જય “અને કીર્તિ આપણને મળશે; ચાલો આપણે શુરવીરની પેઠે આપણું વૈર લઈયે. “યુદ્ધના શેષ મારા હૃદયને આનંદદાયક લાગે છે. જ્યાં મધમાખિયો ભમતી ૧ રેલેડે અથવા રેલાડ–આઠમા સૈકામાં થઈ ગયેલા ન્સના પ્રખ્યાત રાળ સાલમનને પ્રખ્યાત સામંત હતા, તે સાથે તે વળી શાર્લામનને ભત્રીજો પણ થતો હતું. તે ઘણે શર, નેકી ને નિમકહલાલ હ. તેણે કરેલાં પરાક્રમનું વર્ણન “શાસન ઑફ રેલાડ” એવા નામની, આખા યુરોપમાં પ્રસિદ્ધ થયેલી વીરરસ કથામાં કરેલું છે. એન દેશની જિત કરવા શાર્લામના ગયો ત્યારે રેલાડ તેની સાથે હ; ત્યાંથી પાછા વળતાં તે અને સાર્લામનના પસંદ કરેલા સામં૫ર સારસન (સલમાન) લકાએ એકાએક હલ્લો કરો, તેમાં રેલાજી મારો ગ. (સન ૭૭૮) ૨ છે. ૨ ડેપાર, પાયલ, હાથી અને રથ એવા ચાર અંગની સેના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજો ભીમદેવ ૩૧૫. “રે એવી ગુફાઓમાં ઉન્હાળામાં, શિયાળામાં, અને ચેામાસામાં મહા ઉગ્ર “તપ અને કષ્ટ કરવાથી તપસ્વી લેાકેાને મુક્તિ મળે છે તે જ મુક્તિ શૌર્યથી “એક ક્ષણમાં મળે છે.” આ પ્રમાણે ભીમે પેાતાના યેદ્દાઓને પાણી ચઢાવ્યું. અને એસ્થેાઃ–જેમ ચંદ્રની સાથે રાહુ લડે છે તેમ ચૌહાણની સાથે આપણે . યુદ્ધ મચાવીશું; જીવતરની આશા છેાડીને આપણે લડીશું તેા ધરતી હાથમાં “આવશે; સતી નિર્ભયપણે અક્ષત નાંખે છે તે પ્રમાણે જે પાતાના જીવ ઝોકાવે છે “તેને ધરતી મળે છે.” જેમ નદીમાં આવી મળનારાં વ્હેળિયાં આદિથી નદી ભરપૂર થાય છે, તેમ અહિં તહિથી સેના એકઠી કરી. યાદ્દાઓ તેમ જ હાથી અને ઘેાડા પણ તેમાં બહુ હતા; ધાડા તે જાણે પાંખા વડે ઉડતા હૈાયની એવા દીસવા લાગ્યા. હાથિયાની ચીસ તે જાણે પાણીના ધોંધાટ, અથવા, ચેામાસામાં પવનથી વાદળાં એકઠાં થવે ગર્જના થાય તેના જેવી હતી. સારા . યાદ્દાઓ આનંદભરેલા જણાતા હતા, અને સૂર્ય આથમતી વેળાએ સમુદ્ર રળિયામણેા દેખાય છે તેવા તે રળિયામણા દેખાતા હતા; તેએના મનમાં માલમતા કે ધર વિષેના વિચાર હતા જ નહિ, પણ બ્રહ્મના ઉપર તેઓનું લક્ષ લાગી રહ્યું હતું. ક્ષિતિજમાંથી જેમ વાદળ ચઢી આવે છે, તેમ ચારે બાજુએથી ભયંકર સેના ધશી આવવા લાગી. ભીમને માથે છત્ર ધારણ થયું, તે યુદ્ધના ઝરાનું પાણી પીવાને તરશ્યા થયા. ભયંકર દેખાવના ભીલે સેનાને માખરે થયા. તેઓ હાથમાં કામઠાં લઈને કાજળના જેવા કાળા દેખાતા ચાલ્યા. તેમની પછવાડે હાથિયાની હાર ચાલી, તેમની ચીસથી જંગલ અને પર્વત ગાજી રહ્યા, તેમ જ તેઓના ઘંટના નાદ થવા લાગ્યા, અને તેમની સાંકળાના ખણખણાટ થઈ રહ્યા, જેમ ડુંગરા તે ડુંગરા ચાલતા હાય તેમ તેઓ દીસવા લાગ્યા. રસ્તે ચાલતાં તેઓએ ઝાડ તેાડી પાડ્યાં, સારસની હારની પેઠે તેના દાંત ચકચકવા લાગ્યા, અને તેમના ચાલવાથી પૃથ્વી ધમધમી જવા લાગી. પછી ઢાલા બાંધીને પાળા કતારબંધ ચાલ્યા. યાહા જોઇને માણસાને શક ઉપજવા લાગ્યા કે આ દરિયા તે નથી ઉભરાઈ આવતે ! સ્વર્ગ, મૃત્યુ, અને પાતાળ કંપવા લાગ્યાં; આવેા સેનાના બખે દીસવા લાગ્યા. સામેશ્વરના દેશમાં સૈના આવી પ્હોંચી, ત્યારે ત્યાંના રહેવાશયા ધરબાર છેાડીને નાશી ગયા; અને પછી દેશમાં લૂંટ ચાલી. પેાતાની પ્રજાને ભૂમાટેા સાંભળીને સેામ ધેડે ચઢ્યો, અને સતી જેમ પેાતાના હિન્દુના પુરાણમાં એમ છે કે ચંદ્રને રાહુની સાથે લડવું પડે છે તેમાં રાહુ ચંદ્રને ગ્રહી લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ રાસમાળા પતિની પછવાડે તૈયાર થાય તેમ તે તૈયાર થયો. કેપ રૂપ પૃથ્વીરાજને તેણે દિલ્હીમાં રાખે અને સામને પિતાની સાથે લીધા –ખીચીરાવપ્રસંગ, જામ યાદવ, દેવરાજ, શત્રુઓને સંહાર કરનાર ભાણ ભાટી, ઉદીગબાહુ, બલિભદ્ર; અને કયમાશ પણ સોમની સાથે ચઢયા. નાહી ધેઇને, ઇષ્ટદેવની માળા ફેરવી તથા પુણ્યદાન કરીને, સવારના અજવાળાથી કમળ જેમ વિકાસીને પ્રસન્ન દેખાય તેમ ઉઘાડે કમળનેત્રે પ્રસન્ન દીસત સેના ચલાવવાને તૈયાર થયે. (કન્હ) ચૌહાણુ પણ સાથે ચઢ્યો, અને જયસિંહદેવ જે લડાઈમાં પર્વતના જેવો અચળ હવે તે પણ સંગાથે ચાલ્યો. પૃથ્વી ડોલવા લાગી, શેષનાગ પણ ભારથી ગભરાવા લાગે. ચાલુક્ય પાસે આવી પહોંચ્યા એવા સમાચાર સામ્બર રાજાએ સાંભળ્યા; એટલે તેણે યુદ્ધનાં વારિત્ર વજડાવ્યાં. તેમની સેના અને શત્રુનાં હદય ભૂલાં થઈ ગયાં. બન્ને સેના યુદ્ધમાં જોડાઈ–મ યુદ્ધનો ઉત્સુક હતું, અને ભીમ તો યુદ્ધમાં કદિ પાછો જ હો ન હતે. પવનથી જેમ નવાં તંબાકુનાં પાંદડાં ખડખડે તેમ યોદ્ધાની ઢાલ ખખડવા લાગી. કહે યુદ્ધને પ્રારંભ કર્યો; નાબતે ગડગડી; તરવારો ખડખડી; ભયંકર મારામારી ચાલી; ત્રણ પ્રહર સુધી કહ ઉપર બાણ અને બીજા અને વર્ષાદ વરસી રહ્યો. છેવટે ભીમની સેના પાછાં ડગલાં ભરીને નાઠી; એવું બળ કહે બતાવ્યું, અને તેની તરવાર વિજળીની પેઠે ઝબુકા લેઈ રહી. ખરા પણવાળાઓને તેણે પકડ્યા અને પવન જેમ ઝાડને પટકી પાડે છે તેમ તેઓને તેણે ભૂમિ ઉપર પટકી પાડ્યા; ઘણું ઘેડા, અશ્વાર વિનાના કરી નાંખ્યા; અને યમરાજના દૂતની ભૂખ મટાડીને લીમની સેના આછી કરી નાંખી. હાથમાં ખપ્પર લઈ આનંદથી નાચતી દેવિ ત્યાં આવી અને તેઓની નોબત ગડગડવા લાગી; અને માંસભક્ષણ કરનારાઓને આહાર મળવાથી તૃપ્તિ થઈ. સેમેશ્વર ચૌહાણ અને ભીમે ભયંકર યુદ્ધ મચાવ્યું, પૃથ્વી ઉપર ત્રાસ વરતાઈ ગયો, અને જાણે પર્વતની સાથે પર્વત ટીચાતા હોય એમ દીસવા લાગ્યું, મડદા ઉપર મડદાં પડવા લાગ્યાં, લોહીની નદિયે રહેવા લાગી, અને પૃથ્વી જેમ વર્ષાદથી રસબસ થઈ જાય તેમ લોહીથી તર થઈ ગઈ યુદ્ધના મદથી ઉશ્કેરાઈને દ્ધાઓ સરસ પાણીવાળા શસ્ત્રાવડે લડવા લાગ્યા. પ્રાણની સાથે પ્રાણ મળી ગયા, એકે અપ્સરા વર વિનાની રહી નહિ. બન્ને પક્ષના ઘણુ ઘાયલ થયા, પણ કઈવે રણક્ષેત્ર છોડયું નહિ, અથવા પીઠ બતાવી નાઠું નહિયાદવ જામ જાણે હવણું પૃથ્વીને નાશ કરી નાંખશે, એમ પિતાના મિત્રની જમણી બાજુએ ગાજી ઉઠ્યો; તેના સામે ખેંગાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ૩૧ પૃથ્વી ઉપર અગ્નિના ભડકા સરખો થઈને આવ્યો; પ્રતિષ્ઠાની ઘાટીમાં બન્ને જણું સપડાઈ ગયા, અને જેમ બે ઉન્મત્ત સાંઢ લડે તેમ બન્ને જણ લડ્યા. તેઓએ હાથિયોને મારી પાડ્યા, તે કાળા પર્વતમાંથી જેમ લેહીનાં હેળિયાં વહેતાં હોય એવા દીસવા લાગ્યા. દેવ અને દૈત્ય તથા પાતાલના નાગ તેઓને જોઈને આનંદ પામવા લાગ્યા. અને આકાશમાંથી ફૂલને વર્ષાદ વરસવા લાગ્યો. ડાબી બાજુએ ધળા હાથી ઉપર બેશીને બલિભદ્ર લડવા લાગ્યો, તેના ઘેડા પણ ધેળા હતા, ઘટમાળા અને ઘટના નાદ ભારે થતા હતા. સોમેશ્વર જાતે આગળ ધપ્યો; અને જ્યારે મુચકુન્દ પિતાની ઊંધમાંથી જાગી ઉઠ્યો ત્યારે તેની જેવી આંખો થઈ હતી તેવી આંખે થયેલી એવો ગુજરાતને ધણું તેણે જોયે. બહસ્પતિ અને શુક્રની લડાઈમાં મંત્ર ઉછળતા હોય તેમ બન્ને રાજાઓની વચ્ચે બાણ ઊડવા લાગ્યાં. દેશના રક્ષક બન્ને રાજા હતા; બન્ને છત્રપતિ હતા; બન્નેએ કવચ ધારણ કરેલાં હતાં; બન્નેના. મુખ આગળ રાજડંકા થતા હતા; બન્ને ઘણા પદવાન્ હતા; બન્ને જણું. હિન્દુઓનાં સીમાચિહ્નરૂપ હતા; અને બન્ને જણા ક્ષત્રિય પુત્રો હતા. જેમાસાની ૧ કણે કંસને મારી નાંખ્યો ત્યારે કેસને સસરે જરાસંધ કરીને હતે તેણે કણને મથુરાંમાંથી કહાડી મૂકવાને ઘણું પ્રયત્ન કર્યો પણ તેમાં તેનું કાંઈ વળ્યું નહિ, ત્યારે તે પોતાની સાથે કાળયવનને લઈ આવ્યો. તેણે કરણને નસાડ્યા અને તે સેરઠ મહેલા ગિરનાર ઉપર નાશી ગયા ત્યાં તેમની પછવાડે ધા. ત્યાં મુચકુન્દ રાજા ઊંઘતો હતો. તેણે ષિઓને સારૂ અસાધારણ પ્રયત્ન કરીને તેઓને પ્રસન્ન કરયા હતા. પછી વિશ્રામ લેવાને તે સતે હસે તેને હષિઓએ એવું વરદાન આપ્યું હતું કે તારી ઊંધમાંથી કઈ તને ખલેલ પહોંચાડીને જગાડશે નહિ. જે જગાડશે તે તે તારી આંખની જવાળાથી બળીને ખાખ થઈ જશે. કણે ત્યાં આવીને સુચકુન્દના શરીર ઉપર પીતામ્બર ઓરડ્યું. પછી કાળયવન ત્યાં આવ્યો તેણે પેલા સૂતેલા રાજાને કોણ જાણે એક લાત મારી અને તેના શરીર ઉપર પીતામ્બર ખેંચી લીધું; તેથી મુકુન્દ જાગી ઉઠળ્યો અને આંખ ઉઘાડીને કાળયવનના સામું જોયું કે તે બળીને ભરમાં થઈ ગયા. ત્યાર પછી કૃષ્ણ મુચકુન્દને એવું વરદાન આપ્યું કે તું ફરીને એક વાર જન્મ ધારણ કરીને મારી સારી સેવા બજાવીશ, અને પછી તું મુક્ત થઈશ. પ્રેમસાગરના બાવનમા અધ્યાયમાં આ વાત છે. ગુજરાતમાં એમ માનવામાં આવે છે કે જુનાગઢમાં નરસિંહ મહેતો કવિ થઈ ગયો તે જ એ મુચકુન્દને અવતાર. નરસિંહ હેતે વડનગરે નાગર હતો. અને મહાદેવની ભક્તિ છોડીને શ્રીકૃષ્ણની ભક્તિ કરનાર તે એ સત્તાવાન નાતને પ્રથમ પુરૂષ જ હતો. એને માટે એને ઘણું દુ:ખ સેસવા પડ્યાં છે. તે પાંચસે વર્ષ ઉપર થઈ ગયે કહેવાય છે અને તેની કવિતા ગુજરાતી ભાષામાં ઘણી લોકપ્રિય થઈ પડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ રાસમાળા કાળી અને તેાાનની રાત્રિએ પર્વતા ઉપર દવ મળતા દેખાય છે તેમ રક્ષેત્ર દેખાતું હતું. રણવાત્રિ વડે મહાદેવ પોતાના ધ્યાનમાંથી જાગી ઉઠ્યા; અને નાચતા કૂદતા બહુ આનંદ પામીને પેાતાની રૂંઢમાળામાં માથાં પરાવાને તૈયાર થયા. નારદ પણ આનંદિત થયા. અપ્સરાએ પણ વિમાનમાં ખેશીને આકાશમાં એક બીજા સાથે કજિયા કરવા લાગી. યક્ષ અને ગાંધર્વ પણ આ ચમત્કારિક દેખાવ જોઈને ગાભરા બની ગયા, અને તેમણે જાણ્યું કે હવે દુનિયાના લય થવાની વેળા આવી. જે યેદ્દાએ આ રયાત્રામાં પડ્યા તે વૈકુંઠ પામ્યા. સામેશ્વર ચૌહાણ, ખરા યાદ્દો, રણસંગ્રામમાં પડ્યો. તેના સામતાએ જાણ્યું કે શૌર્યથી લડતાં, લેીલેાહાણુ થઇને તે ખરેખરા પડ્યો. અને તેની પછવાડે તેઆમાંના કેટલાક આ જગતમાંથી મુક્ત થવાને પડ્યા. ભારતમાં જેવું રણક્ષેત્ર થઈ પડયું હતું તેવું આ ધનધાર રણક્ષેત્ર થઈ પડયું. સામેશ, સામેશ પાસે જઈ પ્હોંચ્યા અને તેનું શરીર જે તત્ત્વાનું બન્યું હતું તે તત્ત્વામાંન્સી ગયું. ભીમે હાથ ચાલતા બંધ કયો. જયજયના અવાજ પૃથ્વી ઉપર ગાજી રહ્યા અને દેવતાએ હાય ! હાય !” ના પાકાર મારવા લાગ્યા, કેમકે સેામેશ્વરે સ્વર્ગે સંપાદન કરી લઈને તેઓને વિધ કર્યું. પૃથ્વીરાજે લડાઈના સમાચાર જાણ્યા; એટલે પેાતાની બાકી રહેલી સેના તેણે પાછી ખેાલાવી લીધી; પોતાના બાપને સારૂ તેણે સેાળ દીવા કલ્યા; બાર દિવસ અને રાત્રિ તે ભોંય સૂઈ રહ્યો; તે આખા દિવસમાં માત્ર એક જ વાર ખાધું ના ખાધું કરવા લાગ્યા; પેાતાની સ્ત્રિયેાના સંસર્ગથી દૂર રહેવા લાગ્યા. બ્રાહ્મણેાને દાનદક્ષિણા એવી આપી કે એના જેવી ખીજા કાએ તેના આખા જીવતરમાં થઈ ને આપી હાય અથવા હવે પછી તે આપે તેના કરતાં પણ વધી ગઈ. ઊંચી જાતના એઢા એરાડીને શિંગડાં તથા સેાનાના શૃંગાર પેહેરાવીને આઠ હજાર ગાયાનું દાન કર્યું. બાકીનાં સેાળ દાન પણ તેણે આપ્યાં. પછી પેાતાના બાપનું વૈર વાલ્યા વિના પાધડી બાંધવી નહિ એવા તેણે નિશ્ચય કરવો. ચાલુક્ય ભીમને મારીને એનાં આંતરડાંમાંથી “મારા પિતાને મ્હાડી લઈશ. જે પેાતાના પિતાનું વૈર વાળતા નથી તેને “ધિક્કાર છે,” એવું તે વારે વારે ખેાલવા લાગ્યા. ક્રોધે કરીને તેની આંખાર ૧ આ વગેરે ખીજી પાછળ ગયેલી કેટલીક વાતના ખુલાસા આ પુસ્તકની સમાપ્તિના પ્રકરણમાંથી મળરો. ૨ હિંગ જોનનું નાટક રોકસપિયરે રચ્યું છે તેના ૪ થા અંકના બીજા મવેરામાં લખ્યું છે કેઃ–વાર્ડ બિગાટ અને લાડ સાલિસબરી જેની આંખ। નવા મટેલા -અગ્નિના જેવી લાલચેાળ થઈ ગઈ હતી તેઓને મેં દીઠા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ૩૧૯ લાલચોળ થઈ ગઈ અને તે ખરેખર કેપ્યો. તેણે વૈર લેવાની પોતાની ઈચ્છા પૂરી પાડવા સારૂ સેના તૈયાર કરી, પણ ગાદીને અભિષેક થયા પછી લડાઈ કરવા જવાને તેણે નિશ્ચય કર્યો. તેણે જે બ્રાહ્મણે રાજાઓની રીતભાત,ધર્મની રીતભાત, હેમહવનાદિ બીજી ક્રિયાઓના જાણ હતા, તથા બ્રહ્મની પડે, પાપ નિવારણ કરવાનું જાણતા હતા, તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણ હતા તેઓને બોલાવ્યા. સેમેશને માટે સારી રીતે પ્રાયશ્ચિત કરવાની અને બલિ આપવાની ભભકાભરેલી ક્રિયાઓ ચાલવા લાગી. બીજા દેશમાં જઇને લડાઈ કરવા જતાં જય પ્રાપ્ત થાય એટલા માટે રાજાએ દાન કર્યાં. આ આદર સહિત તેણે હજાર હજાર મહોરો અને હજાર હજાર રૂપિયા આપ્યા. નિગમબોધ આગળ જ્યાં યુધિષ્ઠિરને અભિષેક થયો હતો ત્યાં પૃથ્વીરાજને રાજ્યાભિષેક થયે. સ્ત્રિયો પવિત્ર ગીત ગાવા લાગી. તે મૃગાક્ષિોને ગળે ફૂલના હાર સહી રહ્યા હતા, તેઓનાં મુખ ચન્દ્રના જેવાં કાતિમાન હતાં, તેઓના અવાજ કેયલના જેવા હતા. “જય! જય! પૃથ્વીરાજ !” એવો અવાજ ગાજી રહ્યો. અને ઈન્દ્રને સ્વર્ગપુરીમાં અભિષેક થતો હોય એમ દીસવા લાગ્યું. ઈચ્છનીનું વસ્ત્ર તેના વસ્ત્ર સાથે ગઠાયું; તેઓ બન્ને ઇન્દ્ર અને ઈન્દ્રાણી જેવાં શોભવા લાગ્યાં. પિતાના સામતને તેણે ધન, હાથી, રથ, અને ઘોડા આપ્યા. દરબારી લેકેએ પણ રાજાને ભેટ કરી. કહ ચૌહાણે હાથી આપો; પૃથ્વીરાજને તેણે પ્રથમ રાજતિલક કર્યું પછી નિર્ડર રાઠોડે કર્યું, અને ત્યાર પછી સર્વ સામંતોએ કર્યું. ચન્દ્રની પછવાડે સૂર્યનાં કિરણ પ્રકાશે છે તેમ મહાવીર, અને જેણે સુલતાનને પકડીને છૂટો મૂક્યો હતો એવા પૃથ્વીરાજના ઉપર ચંમર થવા લાગ્યું. તેના માથા ઉપર સેનાના દાંડાનું છત્ર ધારણ થયું. હોમહવનથી નડતા ગ્રહની શાતિ થઈ. સર્વ પ્રજાએ માન આપ્યું, અને મહત્સવ થઈ રહ્યો. પૃથ્વીરાજના હૃદયમાં ભીમ નિરંતર સાલવા લાગે; સગુના મરણ વિના તેને અગ્નિ સર કોપ શાન્ત પડ્યો નહિ. તે પોતાના સામેની વચ્ચે વારે વારે કહ્યાં કરતઃ-“ભીમે સેમેશ્વરને મારો, હરિ! હરિ!” પરમારે તેને બહુ સમજાવીને કહ્યું -“તમે તમારા પિતાને વાસ્તુ શોક કરશે નહિ, જેનું શરીર તરવારની ધારથી કપાય છે તેની કીર્તિ પ્રસરીને “સુર લોકમાં જાય છે—ક્ષત્રિયને એ જ ખરો ધર્મ છે.” સિંધ પરમાર બે -“મારું કહ્યું માને તે ગૂજરાત ઉજજડ કરો, કે જેથી સેમેશ સ્વર્ગમાં રહ્યા રહ્યા રાજી થાય છે. સુલતાન સર તમારા નામથી ધ્રુજી “જાય છે તે ચાલુક્યના શા ભાર છે.” પૃથ્વીરાજ બોલ્ય:-“સ્નાન કરીને મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ રાસમાળા પિંડદાન દેતી વેળાએ સોગન ખાધા છે કે, મારે મારા પિતાનું વૈર લેવું. “હ ભીમને કેદ કરીશ ત્યારે એની પાસે હું સંમેશ માગીશ; હું યોગિની “વીર, અને વૈતાલને આનંદ પામવા સરખું કરીશ.” એમ કહી પછી પૃથ્વીરાજ સૂત. સૂર્ય ઉદય થતાં યોદ્ધાઓ એકઠા થયા. રાજાએ કહ ચૌહાણને તેડાવ્યો; તે દરબારમાં આવી પહોંચ્યો એટલે સભા હાથ જોડી ઉભી થઈ કેમકે કહને “નરવ્યાઘ”નું પદ મળ્યું હતું. તે સાંકળેલા અને રાત્રદિવસ આંખે પાટે બાંધેલા વજશરીરના સિંહના જેવો હતો. પછી જામ યાદવ આબે, બલીભદ્ર આવ્ય; જેની સેવા ઘણું રાજા કરતા હતા એવો કરંભ દેવ પણ આવે; ચંદ પુંડીર આવ્યા; અતતાય ચૌહાણ, જે ભીમપાંડવના જેવો હતો તે આવ્યો; લડાઈની વેળાએ અગ્નિ જેવો લંગરીરાય આવે; પારકા દેશને વિજય કરી લેનાર ગેવિંદરાવ ગેલેત આવ્યા; ન્હાના મોટા સર્વે સામે આવ્યા, અને રાજસભામાં બેઠા. કૃપાળુ દુર્ગાદેવી જેને પ્રસન્ન હતી એ વરદાયી ચંદ પણ આવ્યા. પછી સર્વેને પૃથ્વીરાજ કહેવા લાગે “મારા પિતાનું વેર લેવું છે, માટે ચાલે; આપણે સેના તૈયાર કરે, ગુજરાતના “રાજા સાથે યુદ્ધ મચાવિયે અને ચાલુક્યનું મૂળ કહાડી નાંખિયે. સોમેશ્વરને “જિતને ભીમે પિતાના દહાડા પૂરા ભર્યા છે. સ્ત્રીના ગર્ભમાંથી શોધી “શેાધીને પણ મારે ચાલુક્ય વંશને નાશ કરે છે. ગમે તેવા ઘાડા અર“શ્યમાં તે ભરાઈ પેઠે હશે તે પણ તે મારે તેડી પાડવું છે. જે હું એ પ્રકારે ના “કરૂં તે બ્રાહ્મણોએ મારું નામ પૃથ્વીરાજ ખોટું પાડ્યું છે એમ જાણવું.” પૃથ્વીરાજનું કહેલું સર્વે સામંતએ માન્ય કર્યું અને “મુહૂર્ત જોઈને નીકળિયે તે આપણું કામને જય થાય” એમ કહીને જેશી મહારાજને તેડું મોકલ્યું. મહારાજ આવ્યા, અને મુહૂર્ત જોઈને બોલ્યા “જે આ ચોઘડિયામાં “નીકળે તે નિઃસંશય જય થાય.” જગતિ જોશી, રાજાને હિંમત આપીને બોલ્યા: “આ ચેઘડિયું ઘણું જ શુભ છે; મહારાજને જય થશે, “અને વૈર વાળી શકાશે, એવું લગ્ન આવ્યું છે. આ પળે આપના મનમાં જે કરવાનું ઈછયું હશે તે પૂર્ણ થશે. શત્રુના ગ્રહ વાંકા છે, જે તે દેવ હેય તે પણ બચે નહિ. માટે ભીમને આપ બાંધશો અને ગુજરાત “જિતશો, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, આ સારે યોગ છતાં, કાર્ય પૂર્ણ “થાય નહિ તે જોતિષ શાસ્ત્ર શીખવવાનું કામ મારે હવે પછી કદિ કરવું નહિ.” જગતિનું આવું બોલવું સાંભળીને પૃથ્વીરાજ બહુ રાજી થયો. પૃથ્વીરાજે પોતાની સેના એકઠી કરી; અને નિશ્ચય કરેલ ચોઘડિયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-ખીજો ભીમદેવ ૩૨૧ નેખત વગડાવી. તે નગર બ્હાર સેના લઈ ચાલ્યા; અને જ્યાં વિશાળ ઝાડ હતાં અને બળવાન જગ્યા હતી ત્યાં મેલાણુ કહ્યું. દેવદૈત્યાએ જયજયના નાદ કા ! સવાર થઈ એટલે સામ્બરમાં સર્વે દિશાએથી સેના આવી એકઠી મળી, અને ચૌહાણની ચોગરદમ આવીને પડી. લડાઈનાં ગીત ગવાવા લાગ્યાં; પાંચ પ્રકારનાં વાદિત્રના નાદ થવા લાગ્યા. પૃથ્વીરાજ સેના લઇને ગૂજરાતને નાશ કર્વા ચઢયો. ભીમના હેરકાએ જઈને તેને સમાચાર કહ્યા કે યુદ્ઘશીલ ચૌહાણ ચેાસઠ હજાર યેાહા લઇને ચઢયા છે, અને સમુદ્રનાં મેાજાંની પેઠે એની સેના ધસતી આવે છે. વળી પૃથ્વીરાજે જે બાધા રાખેલી તથા કન્હા તથા ગાવિંદરાયે મહાદેવના ઉપર જળ મૂકીને પ્રતિજ્ઞા લીધી હતી તે સર્વે સમાચાર નિવેદન કન્યા અને મેલ્યા: “ અહા મહારાજ ! આપણે પણ ત્યારે “એએને તરવારથી મળવાને તૈયારી કરવા માંડિયે’’ ભીમ ઘણા ક્રોધાયમાન થયેા, તેનું અંગ થી કંપવા લાગ્યું, તેની આંખા લાલચેાળ ગઈ થઈ, અને તેણે રાજમંત્રિયાને મેાલાવીને લડાઈને માટે તૈયાર થવાની આજ્ઞા આપી. પ્રગણે પ્રગણે આજ્ઞા હેાંચી. ઘણા રાજાએ ચઢી આવ્યા; બે હજાર માણસ તેજી ઘેાડા ઉપર ચઢીને ધનુષ્યબાણુ અને શસ્ત્રઅસ્ત્ર સજીને આવ્યા; કચ્છમાંથી ત્રણ હજાર અશ્વાર પાખરિયા ધાડાથી આવ્યા; સારઠમાંથી પંદરસ આવ્યા; કદિ નિશાન ચૂકે નહિ એવા કાકરેજથી કાળી આવ્યા. સદા યુદ્ધના ઉત્સુક અને કદિ લડાઈમાં પીઠ દે નહિ એવા આલાવાડથી ઝાલા આવ્યા; જેનું ચડવું સાંભળીને આખા દેશ નાશી જાય એવે કાવાને નાયક મુચકુંદ પણ આવ્યા; રાત્રિદિવસ જેના શત્રુને જંપ વળે નહિ એવા કાઠિયાવાડનેા કાઠી રાજા આવ્યા; ખીજાં પ્રગણાંમાંથી ન્હાની મ્હાટી અગણિત ગુજરાતની સેના એકઠી થઈ. સામ્ભરના હેરકે પૃથ્વીરાજને કહ્યું: “સમુદ્રની પેઠે ગર્જના કરતી “ચાલુક્યની સેના તૈયાર થઈ છે. ગણી શકાય નહિ એટલા એક લાખ લડવૈયા ‘છે; એક હજાર હાથી છે, તે હું મારી નજરે જોઇને આવ્યા.” તે સાંભળી પૃથ્વીરાજ ખેલ્યે: “જો ભીમ લડાઈમાં મારા સામેા આવે છે તે ઉન્હાળામાં વાયુના આશ્રયથી વન ખાળી મૂકે છે તેમ હું તેને અને તેના વંશના નાશ કરીશ અને હું ભીમને ચીરી નાંખીને તેનાં આંતરડાંમાંથી મારા પિતાને “ કાહાડી લઈશ. જો એમ કરૂં તેા જ મારૂં નામ પૃથ્વીરાજ ખરૂં.” * પુચ્છના જામ રાયધણજિયે આ લશ્કર મેલ્યું હતું. ૨. ઉ. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા સાંજ પડવા આવી; પછી જ્યાં તેએ ઊભા હતા ત્યાં જ આગળ તૈયુ ખડા કરાવ્યા; સર્વે જમ્યાં ને કાઈ પાસે ને કાઈ જરા આધે એ પ્રમાણે સૂતા. યમાશ તરવાર બાંધીને રાજાની પાસે સૂતા. અને જેમ ચિત્ત, મેહુ પમાડનાર સંભ્રમને વશ થઈ જાય છે તેમ સર્વે ઊંધને વશ થઈ ગયા. કન્હ પણ રાજાની પાસે જ હતા; આમ્રુતિ જેત અને સલખ; પુંડીર અને દાહીમ; ચામુંડ; હમીર; શૂરવીર કુરંભ, સારંગ, પાહાડ તુંવાર; લેાહાણા; લંગરી રાજા સર્વે ત્યાં હતા. જ્યારે એક પ્રહર રાત્રિ બાકી રહી ત્યારે શિકાર ૩રર પછવાડે લાગવાને તેઓએ નિશ્ચય કસ્યો. સામંતેનાં મન ખાટાં થયાં; તે કહેવા લાગ્યા કે કાઈ જીવતું પ્રાણી અહિં જણાતું નથી તેથી આપણું કામ સરાડે ચડશે નહિ. આવું ખેલતાં વાંત જ એક જનાવરના શબ્દ સંભળાયા. ત્યારે કહ્યું ખાયેા:–સાંભળેા હવે પછી જે નીપજવાનું છે તે વિષે આ “પ્રાણિયા અગમ સૂચના કરે છે. કાલે સવારે મહાભારત યુદ્ધ થશે.” સર્વે સામંતા આશ્ચર્ય પામીને હેવા લાગ્યાઃ સવારમાં તે યુદ્ધ ક્યાંથી થશે ?” કહ્ન ખેલ્યે: “ સામેશ્વરનું મરણુ થતાં પેહેલાં જેવાં ચિહ્ન થયાં હતાં તેવાં જ “ચિહ્ન ભીમ સંબંધી થાય છે. . માટે જો રાજા આ “યુદ્ધ મચાવે તે યમદૂત પણ એના સામા થઈ શકે શત્રુનને લાભ લઇને આ પ્રમાણે વાતા કરતાં સૂર્યોદય થયે, યાદ્દાએએ નારાયણને નમસ્કાર કચા; અને જેમ કમળ પ્રફુલ્લિત થાય છે તેમ સૂર્યને જોઇને તેએનાં મન પ્રજ્જુલ્લિત થયાં. આ વેળાએ એક બીજા શકુન થયા ને ત્યાર પછી તરત જ ત્રીજા થયા. તે ઉપરથી સામંતે હેવા લાગ્યા કે આજે નક્કી એક પ્રહરની માંહ ભયંકર યુદ્ધ થશે. પૃથ્વીરાજ હેઃ “શકુન જોવાની અગત્ય નથી. શૂરવીરને લડાઇને દિવસ એ ઉત્સવના દિવસ છે. માણસ જીવતું હેાય કે મુવેલું હાય પશુ “તેના આત્મા આપણા જેવામાં આવતા નથી. કીર્ત્તિ પણ આવે છે તે “જાય છે, એવી દૈવની કૃતિ છે. જે હારશે તે દુર્યોધનનું પદ પામશે, અને “જે જિતશે તે પાંડવનું પદ પામશે; માટે શકુનના વિચાર કરશે। મા. આપણે “સાયના એક અગ્ર જેટલી જગ્યા છેાડવાના નથી. આપણે ભારતના જેવું ‘યુદ્ધ મચાવીશું. શકુનનેા કાંઈ પાર નથી તેએ થાય છે ને જાય છે. માટે “આપણે તે આગળ ધપા.” "" નહિ.” રાજાની આજ્ઞા ઉપરથી સામંતાએ યુદ્ધના પાકાર અહિં તહું ઉઠાવી મૂક્યા. તેમાં ભેરી નાખતા, રણશિંગાંના યુદ્ધમય અવાજ, વાદિત્ર અને ખીજાંના નાદ થવા લાગ્યા; ઘૂંટ અને હાથીની ડેાકની સાંકળેાના ખણખણાટ થવા લાગ્યા; ઘેાડા ખોંખારવા લાગ્યા; અને સર્વે સેના ઉપડી. મુકામે મુકામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ૩૨૩ તેઓ પાટણ દેશને નાશ કરતા, પૃથ્વી ઉપર ખરતા તારા પડે તેમ, શત્રુ ઉપર તૂટી પડવા ચાલ્યા. સર્વ મળીને ચેસઠ હજાર ગણતરીમાં હતા; શેષ નાગ પણ તેના ભારથી અકળાઈ ગયે. પૃથ્વીરાજને ચંમર ઢળાતું હતું, રાજ છત્ર તેના સગા (કાકા) કન્યને માથે ધરાયું હતું; કહને વ્યુહરચક ઠરાવીને સેનાને અગ્ર ભાગે રાખ્યો; તેની પછવાડે પૃથ્વીરાજ જાતે રહ્યો; તેની પછવાડે નિર્ડર રાય રહ્યો; અને તેની પછવાડે પરમાર રહ્યા. જેમ જેશી જનેતરી ઉકેલતા આગળ જાય છે તેમ મેલાણે મેલાણ આગળ ચાલતા ગયા તેમ તેઓ તેમના જીવતરને ભાવ પછવાડે મૂક્તા ગયા. ચોહાણ શરવીર, જેના હાથ દેવના હાથ જેવા, અને જે શત્રુને ત્રાસ તે આગળ ચાલ્યા. ભીમદેવના દેશમાં ભય વ્યાપી ગયો, અને જંગલ તથા ન્હાનાં ગામડાંમાંથી, શિકારનાં પક્ષિયો ટોળે મળીને ઊડી જાય તેમ લોક નાશી જવા લાગ્યા; ગરદ ઉડવાથી માર્ગ છવાઈ ગયા; નદીના પૂરની પેઠે સેના આગળ ચાલી; ઘડા ધીમે ધીમે ચાલતાં સારસ જેવા દીસવા લાગ્યા, અને દોડમાં ચલાવતાં હરિગુની પેઠે છલંગે મારતા ચાલ્યા; ભાલા, તરવાર, બરછિયો સૂર્યથી ઝગઝગવા લાગી. વર વાળવાને પ્રસંગ મેળવવા સારું પૃથ્વીરાજે ચંદ બારોટને ભીમની પાસે મોકલ્યો. ચંદ પિતાની સાથે જાળ, નીસરણું, કેદાળી, દી, અંકુશ અને ત્રિશલ લઈને ગુજરાતની રાજધાનીમાં જઈ પહોંચે. અને ભોળા ભીમના દરબારમાં ગયે; લેકે ચમત્કાર જેવાને એકઠા થયા. ચંદે ભીમને કહ્યું કે સાક્ષર રાજા આવી પહોંચ્યો છે. ત્યારે ભીમ બોલ્યા: ઓ ભાટ ! આ વસ્તુઓ તું શા માટે લાવ્યો છે તે ઝટપટ કહી દે.” ચંદે ઉત્તર આપ્યો કે, પૃથ્વીરાજ કહે છેઃ “જો તમે પાણીમાં પેસશે તે આ જાળ વતે તમને ઝાલીશું; આકાશમાં જશે તે આ નીસરણીથી; પાતાળમાં જશે તો કદાળીથી; અંધારામાં પેશી જશે તે આ દીવાથી શોધી ઝાલીશું; આ અંકુશ વડે તમને વશ કરી લઈશું, ને “આ ત્રિશૂલ વતે તમને પૂરા કરીશું. જે જે દેશમાં સૂર્ય ઉગતો હશે તે તે દેશમાં તમે જશે તે તે તે દેશમાં પૃથ્વીરાજ તમારી પછવાડે પડશે.” આવું સાંભળી ભીમ બેઃ ભીમ જે બહીવરાવે તેના ભૂકા કુહાડી નાંખ્યું અને યુદ્ધમાં જેનાથી સર્વ માણસ ડરી જાય એવો ભયંકર “છું માટે ચડ્યું ચડ્યું બેલ નહિ, પણ નમ્ર થા અને આગળ શું નીપજ્યું હતું તે દિવસ સંભાર.” ચંદ બેલ્યો: “ઉંદર કદાપિ કોઈ વાર બિલાડી ઉપર જિત મેળવે ? ગીધ “પક્ષી કદાપિ પવિત્ર હંસના માથા ઉપર થનથનાટ કરે? હરિણુ કદાપિ લડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ રાસમાળા ઈમાં સિંહની બરાબરી કરી શકે ? સાપની સાથે લડતાં દેડકું કદાપિ જય પામે?—એ સર્વે વાત કદાપિ દૈવી યોજનાથી બને, પણ એવું સદા નીપજે છે એમ ધારવું નહિ. પર્વત ઉપર છવાઈ ગયેલા અને બાળીને ભસ્મ કરનાર અગ્નિની સાથે દીવાને મુકાબલો થઈ શકે ?” ભીમ બે -“ભાટના છોકરા શબ્દો વતે લડે, દૈય ગાળો વતે લડે, “અથવા ભાઈ વારસાનો ભાગ વહેંચી લેતાં મુકિયોથી લડે; પણ સમે શ્વરવાળો આ કજિયો તે મરણ સાથે લડવાનો છે. જા, તારા સાક્ષર રાજાને કહે કે તારા. બહીવરાવ્યા બહીકણુ હોય તે હી જાય.” આ ઉત્તર સાંભળીને ચંદ બારોટ જરા ગભરાઈને ઉઠી ઉભો થયે, અને રાષથી તેની આંખો લાલચોળ થઈ ગઈ. તે ઝટપટ પૃથ્વીરાજ પાસે આર્યો અને તેને પાણી ચડાવાના વિચારથી જે જે બન્યું હતું તે યથાસ્થિત કહી સંભળાવ્યું, અને બોલ્યોઃ “ભેળો ભીમ કહે છે કે, સૂતેલા સાપ “ઉપર દેડકું ફરીને પછી જાગતાં તેની જેવી વલે થાય તેવી વલે તમારી હું કરવાનો છું; ગુજરાતનો ધણી તો ચતુરંગી સેના લઈને ચડે છે. મેં આવતાં “આવતાં સર્વ જોયું. મેં તમારી તરફથી જે કહેવા જેવું હતું તે કહ્યું પણ તે ઉપર રાજાએ કાંઈ લક્ષ આપ્યું નહિ. મેં તેને દીવ જાળ, કોદાળી સર્વે બતાવ્યું. તેણે પૂછયું કે આને ભેદ શું છે? કુશળ પ્રધાન કયમાશને “તારી સાથે કેમ મોકલ્યા નથી? અથવા ચામુંડરાય કે કુશળ કન્ડને “મોકલવા જોઈતા હતા. સાબ્બરને ધણી પતે ચાલે ચાલ્યો શા “માટે આવ્યો નહિ ?” વળી ભીમ બેઃ “મેં ઘણી વાર લડાઈ “મારીને ગુજરાતને માટે જય મેળવ્યો છે. તે જેવા રાજા જિત્યા છે તેવો “મને ગણીશ નહિ. સાક્ષર રાજા જેવા તો મેં હજારોને કલ્લ કરી નાંખ્યા છે. આ સર્વે સાંભળીને પછી મેં ભીમને કહ્યું કે ચૌહાણ ચતુરંગી સેને લઈને ચડ્યો છે.” પૃથ્વીરાજે નિર્ડર રાયને પોતાની પાસે બોલાવ્યો. તેણે તેને હાથે ઝાલીને કહ્યું: “આ સર્વે દ્ધામાં તમે મુખ્ય છો; તમે અસલ જાતના “છે, અને તમારા પૂર્વજો જેવા શુરવીર હતા તેવા તમે છે. જે તમારી સાથે દેવ અથવા દેવદૂત લડે તો પણ તમે તેને વશ કરી છે એવા છો. “પાડુપુત્રોના જેટલું તમે યુદ્ધમાં બળ બતાવે છે. આ જગત ઉપર પ્રીતિ “તમે રાખશો નહિ; પણ સ્વર્ગનો માત્ર વિચાર રાખી તમારા સામેતે સાથે “એક ચિત્ત થઈને લડજે.” નિર્ડર રાયે ઉત્તર આપ્યોઃ “આપણું સામતિ શત્રુને ઘાસની પેઠે કાપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ–બાળ મૂળરાજ-ખીજો ભીમદેવ ૩૨૫ “નાંખે એવા છે. અહા! પૃથ્વીરાજ! આપ . સ્મરણ રાખા કે આપ તે “ટ્ઠાનવ વંશના છે. આપના બળવડે જ આપના યેાામ ખળિયા છે. કન્હેં બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં પણુ યુદ્ધને વિષે આનંદ પામતા આવ્યા છે. જે સેનાની સામે તે લડે છે તેના ચૂરેચૂરા કરી નાંખે છે;—તે મહાપદધારી, જેતે જગત્ નર્વ્યાઘ્ર હે છે. એવા ભીષ્મના તે અવતાર છે.” પૃથ્વીરાજે નિર્ડરનું આવું મેાલવું સાંભળીને પેાતાની કાઢમાં મેાતીની એક અમૂલ્ય માળા હતી તે ક્વાડીને તેને તુષ્ટિદાનમાં આપી. તે તેની ડેાકમાં સૂર્યની પછવાડે ગંગા વિંટાયલી દેખાય એમ દેખાવા લાગી. પછી મહા વીર નિર્ડર રાઠોડે નાખત વગડાવી. નેાબતના નાદથી વીર પુરૂષા જેમ એકઠા થાય તેમ સેના પણ એકઠી થઈ. જેમ તારામાં ધ્રુવ શેાભે તેમ તે વીર પુરૂષેામાં શાલી રહ્યો. કન્હને પૃથ્વીરાજે પોતાના રાજધાડા અર્પણ કરવો અને તેના ઉપર તેને આગ્રહથી બેસાર્યો. કંન્ડ ખેલ્યે: “અહેા! રઘુપતિ! હજી સુધી મેં સામેશ્વરના “શત્રુને માણ્યો નથી, તેમ જ મારા શરીરમાંથી હંસને રમી જવાના રસ્તે કરી આપ્યા નથી તેથી મને ધિક્કાર છે.” પૃથ્વીરાજે ઉત્તર આપ્યાઃ–“કાઈ એક વેળાએ સુગ્રીવ પાતાના બળથી પાતાની સ્ત્રીનું રક્ષણ કરી શકયા ન હતેા; કાઈ એક વેળાએ દુર્યોધન પણ કર્ણનું રક્ષણ કરી શક્યા ન હતા; કાઈ એક વેળાએ શ્રીરામે પાતે વનમાં સીતા ખેાઈ; કાઈ એક વેળાએ પાંડવ સરખા પણુ દ્રોપદીનાં ચીર રખાવી “શકયા નહિ. અહા ! કન્હેં ! એવા બનાવ માટે દુ:ખી થશે। નહિ; હું તમને “મારા ઇષ્ટ દેવ સરખા ગણું છું. જેમ મેારની આંખા જોઇને સાપ ત્રાસી “જાય છે તેમ તમારી આંખના ક્રોધાગ્નિ જોઇને શત્રુ ત્રાસી જશે.” પૃથ્વીરાજ આ પ્રમાણે નિર્ડર અને કન્હને માન આપતા હતા તેવામાં તેને સમાચાર મળ્યા કે ભીમ ભારે સેના લઈને પાસે આવી પ્હોંચ્યા છે. જેમ છંછેડેલા સર્પ કાપાયમાન્ ય, અથવા સિંહને ખીજવીને તેને ઊંધમાંથી જગાડવામાં આવે, અથવા ઉન્હાળામાં અગ્નિની એક ચિનગારીથી આખું વનનું વન સળગી ઉઠે તેમ ભીમ કાપથી પ્રજ્વલિત થયેા. તેણે જે સાંભળ્યું હતું તે પેાતાના યાદ્દાઓને એકઠા કરીને કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વે, જગત્ના ત્યાગ કરનારા યાગિયાના જેવા દેખાવા લાગ્યા. બન્ને સેના એક બીજાની સન્મુખ આવી ગઈ. જંજીરા છૂટવા માંડ્યા, અગ્નિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ રાસમાળા બાણ આકાશમાં ઉડી રહ્યાં. બંને બાજુએથી અશ્વારની અડમાડા થઈ ગઈ, અને સામસામે તરવાર ચાલી. ભીમે પિતાની સેનાની એવી વ્યુહરચના કરી હતી કે, તે ભેદીને શત્રુનાથી નગર જઈ પહોંચાય નહિ; તેમ જ ચૌહાણની હાર પણ તૂટે એવી નહતી. યુદ્ધ ચાલ્યું; કેટલાકના સાથી ભેંચા નીકળી ગયા; કેટલાકનાં તરવારથી ડગલાં નીકળી ગયાં, “મારે! મારે!” ના પિકાર ચાલી રહ્યા; કેટલાક માની પેઠે બાથમબાથા આવી પડ્યા; કેટલાકના શરીરમાં થઈને બાણ આરપાર નીકળી ચાલ્યાં. શિવ અને કાળી આનંદ પામ્યાં; કાળિયે લોહીલોહાણ થયેલાએનું લોહી પીધું; અને શિવે રૂંઢમાળામાં માથાં પરાવવા માંડ્યાં. ઉચ્છિષ્ટ માંસને બદલે ગિદ્ધ પક્ષિયો મનુષ્યમાં તેડી ખાવા લાગ્યા; જેમ મહેટા નગરના ધેરી માર્ગ ભીડથી ખીચોખીચ ભરાઈ જાય છે તેમ સ્વર્ગને માર્ગ ત્યાં જનારાઓથી ખીચખીચ થઈ રહ્યો. દ્ધાઓ લૂંટ કરી દેવું આપી રણમુક્ત થયા, મેઘમાંથી જેમ વિજળી ઝબુકે તેમ કન્હની તરવાર ઝબુકા લઈ રહી. એક બાજુએ કન્હ ચૌહાણ અને બીજી બાજુએ સારંગ મકવાણો બંને જણે ખરા શરવીર સિંહની પેઠે લડ્યા. તેઓએ તરવારે ચલાવિયે. સારંગે રણ વાળ્યું અને કહની જિત થઈ. હાથીની પેઠે ગર્જના કરી રહેલા શુરવીરેની વચમાં મકવાણુ રાજા પડ્યો. પૃથ્વીરાજના સુભટએ કિકિયારી કરી; શત્રુ તેથી ત્રાસી ગયા; ગિ તપશ્ચર્યા કરીને થાકી જાય છે ત્યારે તેઓને જે સ્થાન મળે છે તે સ્થાન એક ક્ષણ વારમાં શરવીરોએ મેળવ્યું. જેમ પરછાયાની દરકાર કરવામાં આવતી નથી તેમ માલમતાને તુચ્છ ગણુને તેઓ લડાઈમાં તૂટી પડ્યા. તેઓએ ખરેખરી તરવાર ચલાવી; અને એક બીજાના ઉપર આવી ગયા. તેઓ એક મુક્તિ જ ઈચ્છતા હતા; જીવતરને માત્ર સ્વમવત સમજતા હતા. “આજ રાત્રે આપણે મરવું, કાલે સવારે શું નીપજશે તેની કોને ખબર છે ?” પવનથી આગ પ્રસરે તેમ જુસ્સાથી લડાઈ ચાલી. યોદ્ધાઓએ જાણ્યું કે આપણું કીર્તિ રહેશે; તરવારની ધારથી કપાઈ જતું શરીર રૂપી પાંજરું હવે આત્મારૂપી હંસને ફરીને પૂરી મૂકનારું નથી. જયારે હંસ ઊડી જશે ત્યારે પાંજરું કશા કામનું નથી. લડાઈ અતિશય જુસ્સાથી ચાલી. માણસનાં મસ્તક ઉપર તરવાર ચાલવા લાગી. કેટલાંક કવચ અને કેટલાંક પલાણ કપાઈ ગયાં. ભીરૂઓને ઘા વાગતાં તેઓ અરે! અરે! ના પિકાર મારવા લાગ્યા; પણ તેઓની બૂમે નોબતના નાદ આગળ દબાઈ જતી હતી. પૃથ્વીરાજ શાબાશ! શાબાશ! કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-આળ મૂળરાજ-બીજ ભીમદેવ ૩૨૭ પિતાના યોદ્ધાઓને ઉત્તેજન આપવા લાગ્યો. સાભ્રમતી નદી ગૂજરાતમાં હે છે તે બે કાંઠે લોહીથી વહેવા લાગી. અને તેના પ્રવાહમાં હાથિયો, ઘેડા, ને માણસ તણુવા લાગ્યાં. ફરીને વળી લડાઈનાં વાદિત્ર વાગવા લાગ્યાં; અર્ધા પ્રહર સુધી તુમુલ યુદ્ધ મચ્યું; હવામાં ભમરાની પેઠે બાણ હમહમાટ કરવા લાગ્યા; ચૌહાણના ઘણું દ્ધા મરાયા; ચાલુક્યની ઘણી હારે હાથિયેની પેઠે રણમાં પડી. આ પ્રમાણે પૃથ્વીરાજે પોતાના પિતાનું વેર વાળ્યું. દેવે હાથમાં પ્યાલા લઈને મંત્ર ભણ્યા; હિસ્ત્ર પ્રાણિયોએ તેમની ભૂખ તૃપ્ત કરી; યોદ્ધાઓનાં શરીર લાલચોળ પુષ્પવાનું ઝાડના વન જેવા દેખાવા લાગ્યાં. પૃથ્વીરાજે કાપીને પિતાને ઘેડે મારી મૂક; તેની ખરીની પડઘીથી પૃથ્વી ધ્રુજવા લાગી, જેમ પીપળાનાં પાંદડાં પવનથી દૂજી જાય તેમ શત્રુની હાર ડગમગવા લાગી; બાણથી આકાશ એવું તે છવાઈ ગયું કે પક્ષિયોને ઉડવાને પણ માર્ગ મળવા માંડ્યો નહિ; ભયંકર યુદ્ધ મચ્યું. યોદ્ધાએના એક બીજા ઉપર ઘા પડવા લાગ્યા, તે જાણે લહારની એરણ ઉપર ઘાણ પડતા હોય એમ દીસવા લાગ્યું; આ યુદ્ધમાં જે સામત પડ્યા તે જ જીવ્યા. છેવટે ચાલુક્યની સેના સ્વર્ગમાં જવાને માર્ગ છેડીને પાછી નાહી. દેવ અને દાનવો બોલી ઉઠ્યાઃ “જે ક્ષત્રિય સૂર્યને માર્ગ ભેદીને સ્વર્ગમાં પ્રવેશ કરે છે તેને ધન્ય છે.” ઘેડા ખોંખારવા લાગ્યા, તરવારે ખડખડવા લાગી; સુભટો રાજાના સેગન દઈને એક બીજાને શર ચડાવા લાગ્યા. વામને જ્યારે ત્રણ ડગલાં ભર્યાં ત્યારે એક જગત જિત્યા, પણ યોદ્ધાઓ માત્ર એક જ ડગલું આગળ ભરવાથી ત્રણે જગતમાં વીરેની સાથે સદ્ર જેમ રમે છે તેમ તેઓ નાચવા લાગ્યા. જેમ ચાલુક્યની સેનાની હાર ફૂટવા લાગી તેમ ચૌહાણની હાર બળિષ્ટ થવા લાગી; ઘણુએક દ્ધા ઘવાઈને પડ્યા ખરા, તથાપિ ધ્રુવના તારાની પેઠે સેના અચળ થઈ રહી. જેમ ઘડી ઠોકવાની ઝાલર ઉપર મગરીને માર પડે તેમ તેમના ઉપર ઘાને વર્ષાદ વરસી રહ્યો, તથાપિ તેમની હારે ડગમગી નહિ તે જોઈ ચૌહાણ બોલી ઉડ્યો કે આજે હું મારી ઇચ્છા પૂર્ણ કરીશ, અને ગૂજરાતની ધરતીને રંડાપ આપીશ. ભીમને તેણે કહ્યું: “હવે તું બચવાને નથી; સ્વર્ગમાં જ્યાં સેમ બેઠે છે ત્યાં હું આજે તને મોકલીશ.” કહે પોતાના રાજાની પછવાડે રહીને તેને હિમત આપી. સામ્મર રાજાએ ભીમના ઉપર ઘા કર્યા; જ્યાં પુનર્જન્મનું બંધન હતું તેના ઉપર તરવાર ફરી વળી. સ્વર્ગમાં દેવતા જયજયના પોકાર કરી રહ્યા. ભીમદેવ પડ્યો. જેવો ધપકારો થયો કે શંભુએ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રાસમાળા પેાતાનાં નેત્ર ઉઘાડ્યાં. અપ્સરાએ જોવાને આગળ ધસી આવી; વિજયી પૃથ્વીરાજના ઉપર સ્વર્ગમાંથી પુષ્પને વર્ષીદ થયે! અને ભીમદેવ વિમાનમાં બેસીને દેવલાકમાં ગયા. આનંદ ભરમાં પાંચે વાદિત્રના નાદ થવા લાગ્યા; ભાટચારણ પૃથ્વીરાજનાં વખાણુ ગાવા લાગ્યા; તેને રાષ ઉતરી ગયે!; તેણે ધાયલ થયેલાને ઉચકાવ્યા. એ પ્રમાણે પૃથ્વીરાજે પાતાના પિતાનું વૈર લીધું. રાત્રિ પડી; અને તે જ જગ્યાએ ચેાદ્ધા વાસેા રહ્યા. છ સામંતે બહુ સખ્ત ધવાયા હતા તેઓની સારવાર કરી. સવાર થઈ કમળ ખીલવા લાગ્યાં; સૂર્યોદયથી ચન્દ્ર અને તારા ઝાંખા પડવા લાગ્યા; દેવાલયના દરવાજા ઉઘડ્યા; ચેર, ચકાર અને કુટિલ ચતુરા તેમની મેળે સંતાઈ પેઠાં. પૂજાના સ્થાનમાં શેખ નાદ થવા લાગ્યા. પુથિકા પંથે ચાલવા લાગ્યા; સર્વ ઝાડ ઉપર પક્ષિયા કલાલ કરવા લાગ્યાં. સામંતા પૃથ્વીરાજને પાયે પડ્યા; ધણા એક યેહાએ દેવલાક પામ્યા; ભીમ રાજા મારથો ગયા; પૃથ્વીરાજની કીર્ત્તિ પ્રસરી; ભૂમિભાર એક્રેા થયે!; પંદરસે ધાડા માડ્યા ગયા; પાંચસે હાથી, અને પાંચ હજાર પાળા પડ્યા. ચંદ્ર બારેટ પૃથ્વીરાજનાં અને સુભટેનાં વખાણુ ગાવા લાગ્યા કે: “આ જીવતર સ્વપ્રવત્ છે; જે નજરે દેખિયે છિયે તેના નાશ થવાને છે; માટે જે સામંત પેાતાના ધણીને સ્વામિભક્ત છે તેને ધન્ય છે; અને “જે કવેળાએ સ્વર્ગને આપનારા પંથ લે છે તેને પણ ધન્ય છે.” પૃથ્વીરાજે જયપત્ર લખાવ્યું અને પછી પાતે દિલ્હી ભણી ચાલતે થયેા; સાંજની વેળાએ પેાતાના યાદ્દા સહિત તે નગરમાં પે. એ પ્રમાણે તેણે પેાતાના પિતાનું વૈર લીધું. ઉપર પ્રમાણે ચંદ મારેટ વષઁન લખે છે. પણ બીજા ઇતિહાસ ઉપરથી જણાય છે કે મુસલમાનેાની સાથે લડતાં પૃથ્વીરાજ ચૌહાણુની હાર થને તે માર્યો ગયા ત્યારે ભીમ જીવતા હતા તથા ત્યાર પછી તેના જિતનારા મુસલમાનની સાથે લડતાં તેને પણ પૃથ્વીરાજના જેવા જ પરિણામ થયા હતા. મા મહમ્મદ શાહમુદ્દીન ગારિયે ગૂજરાત લેવાને મિથ્યા પ્રયત્ન કર્યો ત્યાર પછી આઠ વર્ષે (૪૦ સ૦ ૧૧૮ માં), દગાથી પાતે લાહેારના ધણી થઈ પડ્યો, અને સુલતાન ખુશરૂ મલેકને તથા કુટુંબને કેદ કરીને જ્યુરજીસ્તાન માકલી દીધાં. પછી કેટલાક દિવસ વિત્યે તે સર્વને મારી નાંખ્યા એટલે મહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૨૯ મૂદના વંશને સંપૂર્ણ નાશ થવાથી સર્વ રાજ્ય ગજનવી વંશને બદલે ગોરી વંશના હાથમાં ગયું. હિન્દુસ્થાનના રજપૂત રાજાઓ ઉપર વાદળ તૂટી પડવાનું હતું, અને તેની નિશાની દાખલ ગુજરાત ઉપર બે હલ્લા થયા હતા તે એક ચેતવણી રૂપી સપાટા હતા, તે હવે ખરેખરું તૂટી પડવાને સમય આવ્યો. સેમનાથને નાશ થયાંને વચ્ચે ઘણું વર્ષ વહી ગયાં હતાં તેથી મુસલમાનની શક્તિ સિદ્ધ થઈ હતી, તથાપિ, તેને ભોગ થઈ પડનારાઓએ, જાથે અનુભવ મળ્યા છતાં, તેની સામે અટકાવ કરી રાખવાને કાંઈ પણ ચેતવણી લીધી નહિ એટલું જ નહિ, પણ ભ્રાતૃઘાતી લડાઈયો કરીને ઉલટ તેને આવી પહોંચવાને રસ્તા ઉઘાડી આપે. ગૂજરાત અને માળવા, દિલ્હી, સામ્ભર અને કનોજ માંહોમાંહે કજિયા કરીને નિર્બળ થઈ ગયાં હતાં, અને માંહેમાંહની એકબીજાના ઉપર જિત અને હાર થવાને લીધે એકબીજાના મનમાં ઝેર વસી ગયાં હતાં તેને સ્થાયી પરિણામ માત્ર એ જ થયો કે ખરા અંતઃકરણને એકસંપ થવાની વેળા કદિ આવી નહિ. સ્થાનેશ્વર અને કર્નાલની વચ્ચે તિરેરી આગળ મહમદ ગોરીના પહેલા હલ્લાની સામે પૃથ્વીરાજે ઉત્કૃષ્ટ રીતે ટક્કર ઝીલી, (. સ. ૧૧૯૧) અને ૧ આપણું જોવામાં આવ્યું કે જેસલમેરને લાંબા બિજિરાય હાટા સિદ્ધરાજ જયસિંહની પુત્રી વહેરે પરણ્યો હતો. અણહિલવાડની એ રાજકુમારીને પેટ તેને જ. દેવ કરીને એક પુત્ર હતા તે પોતાના બાપના મરણ પછી લાદરવાની ગાદીએ બેઠે; તેને ઉઠાડી મૂકવાને તેને કાકો જેસલ પ્રયન કયાં કરતો હતો, પણ પાંચ સોલંકી રજપૂતે ભેજદેવને ટકાવ કરી રહ્યા હતા. જેસલમેરના ઇતિહાસમાં લખ્યું છે કે, “આ સમયે, અણહિલવાડનો રાય, તાતારથી આવેલા ત્યાંના રાજાની ફેજ સાથે વારે વારે લડાઇમાં મચતે હતો. તે ઉપરથી જેસલે પિતાની મતલબ પાર પાડવા સારૂ “તાતારના રાજા સાથે મળી જઇને અણહિલવાડ ઉપર હલ્લો કરવાનો નિશ્ચય કર્યો, “કેમકે એમ કરવાથી જ માત્ર સેલંકી રાજપૂત હલા સામે થવાને ભેજ દેવને મૂકીને જાય એમ હતું. જેસલ પોતાના એક સગા સુભટ સાથે, બર્સ અશ્વાર સહિત પંચનદ “ભણી ચાલી નીકળ્યો, ત્યાં ગેરના રાજાએ કટ્ટાના રાજાને જિતને પોતાનું થાણું મૂકયું “હતું તે તેને મને તેની સાથે તે સિન્થની પ્રાચીન રાજધાની અલોરમાં ગયો. “ત્યાં તેણે પોતાના વિચાર જણાવી દીધા અને તે રાજા સાથે નિમકહલાલ રહેવાના “સેગન ખાઈને પોતાના ભત્રીજા પાસેથી દેશ ખેંચી લેવા સારૂ ફેજ લીધી. લોદર “વાને ઘેરે ઘાલ્યો અને તેનું રક્ષણ કરતાં ભેજ મરાય. રહેવાશી લેકે બે દિવસે પોતાની માલમિલકત લઈ જાય ત્યાર પછી ત્રીજે દિવસે ગેરની ફેજ લૂંટ કરે એ “પરવાને મળ્યો. પછી લદરવા લુંટીને કરીમખાન લુંટ લઈને બકર જવા નીકળે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા દિલ્હીના રાજપ્રતિનિધિ (સુબા) ચામુંડરાજની સહાયતાથી તેણે મુસલમાની પૂરેપૂરી હાર કરી. ત્યાર પછી બે વર્ષે (ઇ. સ. ૧૧૯૩), ફરીને લડાઈ થઈ તે વેળાએ દેવે હાથબદલે કર્યો. બન્ને સેના સરસ્વતીના કિનારા ઉપર મળી અને ઘણી વાર સુધી લડાઈ ચાલી તેમાં શત્રુની કુશળ વ્યુહરચનાથી રજપૂત ટક્કર ઝીલી શકે નહિ એવા થઈ ગયા હતા તેવામાં, સૂર્ય અસ્ત પામવા આવ્યો તે વેળાએ, બાર હજાર વીણું કુહાડેલા કવચધારી અશ્વારે સહિત મહમ્મદ ગોરિયે જાતે હલ્લે કર્યો તેથી હિન્દુની સેનાને કચ્ચરઘાણ વળી ગયે. ચામુંડ મરાયો, અને ચૌહાણુની વિશાળ સેના “એક વાર ડગમગી એટલે હેટી ઈમારતની પેઠે, એકદમ ધસી પડીને પિતાના જ ખંડેરમાં સમાઈ ગઈ.” શુરવીર પૃથ્વીરાજને પકડી પાડીને ત્યાં જ પૂરો કર્યો. પછી મહમૂદ ગેરી જાતે અજમેર ગયા અને ત્યાં ઘાતકી રીતે કર્લ કરવાનું કામ ચલાવ્યું, ત્યાર પછી ગજનવી પાછાં જતાં રસ્તામાં દેશ લુંટતે અને નાશ કરતે ચાલ્યો. હિન્દુસ્થાનમાં પિતાના પ્રતિનિધિ તરીકે મલેક કુતુબુદ્દીનને પછવાડે મૂકતો ગયો, તેણે મિરતને કિલ્લે અને ગિનિપુર રાજનગર એ બે લઈ લીધાં. પછી જતે દિવસે પિતાના ધણુના મરણ પછી ગાદી ઉપર બેશીને દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કરી. બીજે વર્ષે (ઈ. સ. ૧૧૯૪માં) મહમૂદ ગેરિયે હિન્દુસ્થાનમાં પાછાં આવીને યમુના નદીના કિનારા ઉપર જયચંદને હરાવીને કનેજ અને કાશી લીધાં; અને ત્યાંનાં એક હજાર દેવાલયોમાંથી મૂર્તિઓ ભાગી નાંખીને નિમાજ પડવાની મજીદ કરી દીધી. રાઠોડ રાજાએ, હિન્દુને પસંદ પડે એવું, પવિત્ર નદીમાં બૂડી જઈને, મરણ પ્રાપ્ત કરી લીધું. અભુત કનેજ શહેર હિન્દુએનું કહેવાતું બંધ થઈ ગયું, પણ તેમાં ચાલતાં ઘણું વર્ષ થયાં નહિ એટલામાં તે દુર્દેવ થયેલા રાજાના પત્રાએ રાઠેડને વાવટે તેના ઉપર ફરીને ચડાવ્યો અને ત્યાર પછી ત્યાંથી લઈ જઈને મરૂ દેશમાં જોધપુરના કિલ્લા ઉપર રે. ત્યાં તેણે નિર્ભયપણે કુતુબુદ્દીનના રાજ્યને નાશ થતે જોયે. | મુસલમાનના હલ્લાને પ્રહાર ખમવાને હવે ગુજરાતનો વારો આવ્યો. “ઈ. સ. ૧૧૮૪ માં કુતુબુદ્દીન પિતાનું લશકર લઈને ગુજરાત પ્રાન્તની રાજધાની નેહરવાલા (અણહિલવાડ) ઉપર ચડ્યો, તેમાં ભીમદેવને હરા“વીને પિતાના ધણીને પ્રથમ તેણે વીતાડયું હતું તેનું પૂરેપૂરું વૈર લીધું. તે ૧ રાજી અને સંતરામ; જુઓ પૃષ્ઠ ૭૨ ની ટીપ ર. ઉ. ૨ ધપુરનો કિલ્લો તે પછીથી બંધાય છે, પણ એ વંશની હાલ રાધાની જોધપુર હોવાથી એમ લખાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ કેટલાક દિવસ સુધી દ્રવ્યવાન ગુજરાત દેશ લુંટવા મંડી ગયે, પણ ગજનવીથી આજ્ઞા આવ્યા પ્રમાણે તે છેડીને તેને તાબડતોબ દિલ્હી જવું પડ્યું.” બીજે ઠેકાણે એને એ જ મુસલમાન ઈતિહાસકર્તા લખે છે કે, કેતુબુદ્દીને અણહિલપુરમાં આવીને છાવણી નાંખી એટલે ભીમદેવને સેનાપતિ જીવણરાય ત્યાંથી નાશી ગયા; પણ તેની પછવાડે લાગલી જ દોડ કરવાથી ફોજ લગભગ થઈ ગઈ એટલે જીવણરાય સામે થઈને લડ્યો તેમાં તે માય ગયે તેથી તેની ફેજે નાડુ લીધું. આ હારના સમાચાર ભીમદેવે જાણ્યા એટલે પોતાના રાજ્યમાંથી તે નાશી ગયો. કુતુબુદ્દીનની જિત થઈ તથાપિ ગૂજરાતમાં તેને જાથે કજો થઈ ગયો નહ; અને કદાપિ ભીમદેવને હાર ખાઈને નાસવું પડ્યું તે પણ તેની સત્તા કાંઈ ઓછી થઈ ગઈ નહતી. બે વર્ષ પછી, અથવા ઈ. સ. ૧૧૯૬ માં એ જ ગ્રન્થકાર લખે છેઃ “નાગરને રાજા, નેહરવાલાને રાજા, અને “બીજા કેટલાક હિન્દુ રાજાઓ તે દેશ માંહેલા મેર જાતના લેકે સાથે “એકસંપ કરીને મુસલમાને પાસેથી અજમેર ખેંચી લેવાને વિચાર કરે છે “એવા સમાચાર કુતુબુદ્દીનને મળ્યા. આ વેળાએ તેનું લશ્કર તેના પ્રાન્તમાં વિખરાઈ ગયું હતું તેથી દિલ્હીમાં તેની પાસે જેટલું હાજર હતું તેટલું લઈને જે બની શકે તે નેહરવાલાની ફેજ મળી જતાં અટકાવવાને માટે પિતે “પિડે ચડ્યો; પણ તેનું કાંઈ ચાલ્યું નહિ. લડાઈમાં ઘોડા ઉપરથી તે કેટલીક “વાર પડી ગયો, અને તેને છ ઘા વાગ્યા તે પણ તે તેના સદાના ધીર પણથી લડ્યો, પણ પછી તેના માણસે તેને પાલખીમાં ઘાલીને બળાત્કાર“થી રણક્ષેત્રમાંથી અજમેર લઈ ગયા.” “મેર લેકે આ જિતથી બહુ રાજી થયા, અને ગૂજરાતની જ સાથે “મળી જઈને અજમેર આગળ જઈને અડાવીને બેઠા. એ વાત ગજનવીમાં રાજાના જાણવામાં આવી એટલે કુતુબુદ્દીનને છોડાવાને બળવાન કેજ “મેકલી. આશ્રય આવી પહોંચતાં સુધી તે અજમેર રાખી રહ્યો અને શત્રુઓએ તેને ઘેરે ઘાલ્યો. કુતુબુદ્દીનને ઘા વાગ્યા હતા તે રૂઝી ગયા “એટલે ઘેરે ઘાલીને બેઠેલી ફેજ પછવાડે નેહરવાલા સુધી દોડ કરી, અને “રસ્તે જતાં બાલી અને નાદોલના કિલ્લા લીધા. પછી તેને એવા સમાચાર “મળ્યા કે વાલિન અને દરાબઝ, નેહરવાલાના રાજા સાથે મળી જઈને “સિરાહી પ્રાન્તમાં આગઢ પાસે છાવણી કરીને ગુજરાતમાં જવાના માર્ગ રોકી બેઠેલા છે. કતુબુદ્દીનને રસ્તાની હરકતો અને જગ્યાના બાધ નડ્યા, “તે પણ તેના ઉપર હલ્લો કર્યો; કહે છે કે આ પ્રસંગે શત્રુનાં સુમારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ રાસમાળા “પચાસ હજાર કરતાં પણ વધારે માણસ રણમાં પડ્યાં; તે વિના વીસ “હજારને કેદ કરી લીધાં. જિત કરી લેનારાઓના હાથમાં ભારે લૂંટ આવી. “પછી પોતાની જિને થોડોક થાક ખાવા દીધા પછી કુતુબુદ્દીને ગૂજરાતનો રસ્તો પકડ્યો તે દેશને તેણે નાશ કરી નાખે, તેમાં કોઈ તેના સામું થયું નહિ, ને નેહરવાલા પિતાને સ્વાધીન કરી લઈ એક સરદારને બળવાન કિલ્લેદાર સહિત ત્યાં મૂકો. પછી અજમેર થઈને તે દિલ્હી “ગો અને ગજનીના રાજાને રત્ન,સોનું અને કેટલાક ગુલામ મકલી દીધા.” ફેરિસ્તાના લખ્યા પ્રમાણે પરમાર વંશના ધારાવર્ષ અને પ્રલ્હાદનદેવ અણહિલવાડના ખંડિયા રાજા હતા, તેમને સ્વાધીન ચંદ્રાવતી અને આબુ એ બને હતાં. કુમારપાળના વારામાં યશોધવળ થઈ ગયો છે એવું આગળ લખવામાં આવ્યું છે તેના તેઓ કુંવર હતા. નેહાના કુંવર પ્ર©ાદનને વિષે ઉપર લખેલા લેખમાં એમ લખ્યું છે કે શ્રીગુર્જર દેશને રાજા જે દનુજ, મુસલમાન હલ્લે કરનારને કદો શત્રુ હતો તેને તે બલવાન રક્ષક હતા. આબુ પર્વત ઉપર બીજો લેખ છે તેમાં અલ્લાદનદેવ, તે વેળાએ યુવરાજ હત એમ લખ્યું છે, કેમકે ધારાવર્ષને પુત્ર સેમસિંહ તે વેળાએ જમ્યો ન હતો. મહમૂદ ગેરી સન ૧૨૦૫ માં મરણ પામ્યો ત્યારથી કુતુબુદ્દીન ઇબુક પાંચ વર્ષે મરણ પામે ત્યાં સુધી દિલ્હીના પાદશાહ તરીકે તેણે રાજ્ય કરવું. બીજા ભીમદેવના રાજ્ય સંબંધી બીજું કાંઈ લખવા જેવું નથી. તે ૧૨૧૫માં મરણ પામે. તે પોતે મૂલરાજના ચાલુક્ય વંશમાને છેલ્લે રાજા હતઃ કુતુબુદ્દીને અણહિલવાડમાં મુસલમાન કિલ્લેદાર મૂકયા હતા તે કદાપિ પાછા બેલાવી લીધા હશે, અથવા રહેતાં રહેતાં તેઓને નાશ થઈ ગયે હશે, કેમકે તેઓ ત્યાં રહ્યા હોય એવું બીજે કઈ ઠેકાણે લખેલું જોવામાં આવતું નથી; અને ભીમદેવના મરણ પછી પચાસ વર્ષે દિલ્હીમાં ગ્યાસુદીન બુલબુલ રાજ્ય કરતા હતા ત્યારે ફેરિસ્તા લખે છે કે, ગુજરાત અને માળવા પ્રાન્ત જે કુતુબુદીને પોતાના રાજ્ય સાથે જોડી દીધા હતા પણ ત્યાર પછી તેઓએ મુસલમાનું છુંસરું કાહાડી નાંખ્યું હતું તે રાજ્ય ઉપર ચડાઈ કરવાની તેના પ્રધાનેએ તેને સલાહ આપી. પણ તેના રાજ્યની ઉત્તર દિશાના તાતારના મોગલની બીકને લીધે ગ્યાસુદ્દીનને તે પ્રમાણે અમલ કરવાને બની આવ્યું નહિ. તેરમા સૈકડાની સમાપ્તિ થતાં સુધી અણહિલવાડ મુસલમાનના સ્વાધીનમાં થયું ન હતું, પણ તે પછી અલ્લાઉદ્દીન ખીલજી જે ગુજરાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૩૩ ખેડુતોને ખૂનીને નામે જાણીતો થઈ પડે છે તેના સાહસિક હાથ નીચે તે આવી પડ્યું. ભાષાન્તર કર્તાની ટીપ. બીજા ભીમદેવના ઉપર ઘણી આપત્તિ આવી તેથી તે નબળા પડી ગયેલે જણાય છે. આ વાતને કીર્તિકૌમુદી ઉપરથી ટેકે મળે છે. આગળ જણાવ્યા પ્રમાણે તેમાં લખ્યું છે કે, બળવાન મંત્રિો અને માંડલિક રાજાઓએ રહેતાં રહેતાં તે બાળરાજાનું રાજ્ય વહેંચી લીધું. વળી સુકૃત સંકીનમાં લખ્યું છે કે – सततविततदानक्षीणनिःशेषलक्ष्मी रितसितरुचिकीर्तिभीमभूमिभुजंगः ॥ वलकवलितभूमीमंडलो मंडैलेशविरमुपचितचिन्ता चांतचित्तांतरोऽभूत् ॥ १०॥ નિરંતર ઘણું દાન આપવાથી જેની સમગ્ર લક્ષ્મી ક્ષીણ થયેલી છે, અને અતિ શ્વેત કાંતિવાળી છે કીર્તિ જેની અને માંડલિક રાજાઓએ જેનું ભૂમિમંડળ બળે કરીને લીધું છે એવો ભીમ ભૂમિપતિ લાંબા સમયથી પ્રાપ્ત થયેલી ચિંતાવડે ઘેરાયેલા ચિત્તવાળો થશે. A સંવત્ ૧૨૮૦ ના પોષ સુદિ ૩ ભમવારનું તામ્રપત્ર ડા. મ્યુલરની ચૌલુકય લેખાવલિને પૃ. ૫૮ થી ૬૮ સુધી છે તેમાં જયંતસિંહને શ્રીમદિઋતુરાજધાની ગધિષ્ઠિત મિના સિદ્ધરાજ શ્રીમાનયંતસિંહદેવ કરીને લખ્યો છે. આ ઉપરથી જણાય છે કે બીજા ભીમદેવનું રાજ્ય તે દબાવી પડ્યો હતો. પણ ત્યાર પછી સંવત ૧૨૮૩, ૧૨૮૮, ૧૨૫, અને ૧૨૯૬ ના લેખ ભીમદેવના છે તેથી જણાય છે કે, જયંતસિહની પાસે રાજા તરીકે કલ્પે ઝાઝી વાર રહ્યો નથી. સંવત ૧૨૯૯ ના ચત્ર શુદિ ૬ સેમને લેખ એ જ પુસ્તકમાં પૃ. ૧૦૫ થી ૧૧૨ સુધી છે તેમાં श्री भीमदेवपादानुभ्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकशौर्योदार्यगांभीर्यादि गुणालंकृतश्रीत्रिभुवनपालदेवः આ પ્રમાણે લેખ છે તેથી જણાય છે કે બીજા ભીમદેવ પછી ત્રિભુવનપાળદેવ રાજા થયો છે. તેમ જ એ લેખની રાજાવલિમાં જયંતસિહ દેવનું નામ પણ દાખલ કરવામાં આવ્યું નથી. ત્રિભુવનપાળ કાણુ હતો એની ખબર પડી નથી, પણ તેણે સંવત ૧૨૯૮ થી ૧૩૦૦ (સન ૧૨૪૨ થી ૧૨૪૪) સુધી બે વર્ષ રાજ્ય કરયું એમ કેટલાક કહે છે. પરંતુ ડા. ભાઉ દાજીએ એક પટ્ટાવલી પ્રસિદ્ધ કરી છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ રાસમાળા પ્રમાણે ભીમદેવ બીજા પછી છ દિવસ સુધી તેની પાદુકા ગાદિયે મૂકીને કારભારિયોએ રાજ્ય ચલાવ્યું ત્યાર પછી ત્રિભુવનપાલ ગાદિયે બેઠે તેણે ૨ માસ અને ૧૨ દિવસ રાજ્ય કર્યું. આ સમયનાં લખાણમાં મુખ્ય કીર્તિકૌમુદી, સુરત્સવ, સુકૃતસંકીર્તન, અને ચતુર્વિશતિ પ્રબંધ અંતર્ગત વસ્તુપાલપ્રબંધ, વસ્તુપાલ તેજપાલચરિત, પ્રબંધચિન્તામણિ આદિ છે. કીર્તિકામુદીને કર્તા, સોમેશ્વર, ચૌલુક્ય વંશપરંપરાને પુરોહિત હતો તેણે સુરત્સવ કાવ્ય રચ્યું છે તેમાં બીજા ભીમદેવના સમયમાં થઈ ગયેલી રાજ્યની અવસ્થાની લાગણી તેને થવાથી આ કાવ્ય તેણે રચ્યું હોય એમ સમજાય છે. સુરથના અમાત્યો, તેના શત્રુઓની સાથે મળી જવાથી તેનું રાજ્ય જતું રહ્યું, એટલે તે, અરણ્યમાં જઈને વયે છે ત્યાં તેને એક મુનિનો સમાગમ થતાં, તે મુનિ તેને ભવાનીની આરાધના કરવાની સલાહ આપતાં ચંડીપાઠ અથવા સપ્તશતીમાં જે પરાક્રમ વર્ણવેલું છે તે કહી સંભભળાવે છે એટલે સુરથ તપશ્ચર્યા કરે છે તેથી ભવાની પ્રસન્ન થાય છે અને તેને તેનું રાજ્ય પાછું મળશે એવો આશીર્વાદ આપે છે તેવામાં તેના જે સ્વામિભક્ત માણસ હતા તેઓ તેના કૃત અધિકારિયો આદિને નાશ કરીને સુરથને ખોળવા નીકળે છે, અને તે હાથ લાગતાં, તેને મહેટી ધામધુમથી તેની રાજધાનીમાં પાછા આણને તેની રાજ્ય ઉપર સ્થાપના કરે છે. સુરથ પ્રમાણે બીજા ભીમદેવની સ્થિતિ થઈ છે. તેને તેના અમાત્યો અને માંડલિક રાજાઓએ બહુ પજવણુ કરી છે. જયંતસિંહ અણહિલવા ડનો કબજે કરી બેઠે, પણ છેવટે તેને ખસેડવામાં આવ્યો, અને ભીમદેવની સત્તા પાછી ચાલતી રહી. કુમારપાળના પ્રકરણમાં આપણું જોવામાં આવ્યું કે, તેની માશીને પુત્ર અર્ણરાજ જે વાઘેલમાં મંડલિક રાજા તરીકે રહીને કુમારપાળને રાજભક્ત થઈ રહ્યો હતો તેને પુત્ર લવણપ્રસાદ પરાક્રમી નીવડશે એવું ભવિષ્ય કથવામાં આવ્યું હતું તે લવણપ્રસાદ ભીમદેવની પાસે રાજ્યકારભારમાં સારે ભાગ લેતા હતા. ધોળકા, ધંધુકા આદિ પ્રદેશ તેના મંડળમાં જેડાયો હતો અને તેના પુત્ર વીરધવળે પણ પિતાના પિતાની પડખે રહીને જે ભાગમાં અવ્યવસ્થા ચાલતી હતી તે ભાગમાં વ્યવસ્થા સ્થાપી દીધી હતી. ગુર્જરધરાની રાજયલર્મિયે ભીમદેવને સ્વમમાં દેખા દઈને વિરધવલને પિતાને યુવરાજ સ્થાપવાની સૂચના આપેલી હતી. આ સમયમાં લવણુપ્રસાદ અને વરધવલનું પૂર્ણ ચલણ થઈ ગયેલું જોવામાં આવે છે તેના સમયના છેલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન ૩૩૫ તામ્રપટમાં વિરધવલના પૂર્વજના નામથી સ્થપાયેલી આનલેશ્વર અને સલખણેશ્વર દેવનાં ધર્મસ્થાનકમાં ગામગ્રાસ અપાય છે. વરધવલે ઘણે દેશ હાથ કર્યો અને કચ્છમાં આવેલા ભદ્રેશ્વરના ભીમસિંહ પ્રતિહાર સાથે, ગોઘાના ધુંધુલ સાથે, અને દક્ષિણના યાદવ રાજ સિંધન સાથે તથા તે પ્રસંગે મારવાડમાંથી આવી પહોંચેલા ચાર શત્રુરાજા સાથે યુદ્ધ મચાવ્યું અને મોટું પરાક્રમ પ્રાપ્ત કરી લીધું ત્યારે એને અણહિલપુરના મહારાજાધિરાજનું પદ ધારણ કરવાનું કહેવામાં આવ્યું પણ ભીમદેવ પ્રતિ કૃતજ્ઞતા દાખવીને પોતાનું રાણક-રાણાપદ એ જ પિતાને યોગ્ય છે એમ કહીને તેણે તે વાત સ્વીકારી નહિ અને પિતાના જીવતર સુધી તે રાણે જ રહ્યો. ભીમદેવ સ્વર્ગે ગયો અને તેની પછવાડે ત્રિભુવનપાલ સંવત ૧૨૯૮ થી ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૧-૪ર થી ૧૨૪૩-૪૪) ગાદિયે રહ્યો ત્યાર પછી વીસલદેવ (વરધવલને પુત્ર) અણહિલવાડને રાજા થયો. પ્રકરણ ૧૩ મું અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન બીજા ભીમદેવનું મરણ થયું ત્યાં સુધી અમે લખતા આવ્યા, એ સંધિ અણહિલપુરની વાતનું વિવેચન કરવાને ઠીક પડે એવી છે. સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યનો છેલ્લો પરાભવ થયો ત્યાર પછી ઘણુ મુદત સુધી ગુજરાતમાં નિર્ધણિયે કારભાર ચાલવા લાગ્યો. મુસલમાની જિત થતી ચાલુ રહી; અને મુખ્ય રાજ્યની નબળાઈને લીધે નેહાના ન્હાના હલ્લા થવા લાગ્યા તેથી ગડબડાટમાં વધારે થવા લાગ્યા. આ સમયે કઈ કઈ વાર વનરાજના નગરના દેવાલય અને બુરજો ઉપર તેની આબાદાનીનો પ્રકાશ ચકચકી રહ્યો હતો, પણ હવે પછી તો તે અસ્ત પામતા સૂર્યનું પ્રકાશસ્થાન થઈ પડ્યું; હૃદય માત્ર ધીરૂંધી ધડકી રહ્યું પણ અવયવો તે ઠંડાગાર થઈ પડ્યાં “મરવા પડેલા પશુ ઉપર કાગડે રાહ જોઈ રહે તેમ ભાગી પડેલી ધામધુમની ઝુમી રહેલી પડતી દશા ઉપર મહા વિનાશ અથવા ગડબડાટ “વાટ જોઈ રહે છે.” (એમ એક કવિના કથન પ્રમાણે સ્થિતિ થઈ પડી.) જે ગ્રંથકારાના પુસ્તકે ઉપરથી અમે વર્ણન આપ્યું છે તે ગ્રંથકારે વિષે પ્રારંભમાં અમે થોડુંક લખિયે છિયે, રત્નમાળાને કર્તા કૃષ્ણજી જે જાતે બ્રાહ્મણ હતા તેને વૃત્તાન્ત કાંઈ જાણવામાં આવ્યો નથી. તેણે બીજા ભીમદેવના મરણ પછી પિતાને ગ્રંથ રચ્યો છે, પણ તે વાત બન્યાને ઘણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ રાસમાળા વેળા વીતી ગઈ હાય ને ત્યાર પછી તેણે લખ્યું હાય એમ લાગતું નથી. તેણે પેાતાની વ્હેલાં થઈ ગયેલા ગ્રંથકારાના પુસ્તકાના આધાર લઈને લખ્યું છે તે નીચેના ય ઉપરથી જણાય છે. छप्पय - " ज्यौं दधिमंथन करत, हरत घृत तक्र तजीकें; इक्षु पीडी रस ग्रही नहि लह शेष सजीकें; रजतें कंचन लेत देत रज दूर ही डारी; कूकसतै कन हैं, तीलतें तैल निकारी; सब ग्रंथ पंथ अवलोकिकें, सार युक्ति सची; अस ग्रंथ एहि अभिधानही, रत्नमालिका शुभ cat" હ્રયાશ્રયને પ્રારંભ, પ્રસિદ્ધિ પામેલા હેમાચાર્યે કરેલા જણાય છે. તે કુમારપાળના રાજ્યની સમાપ્તિએ ઈ સ૦ ૧૧૭૪ ની પ્હેલાં મરણ પામ્યા હતા. ત્યાર પછી પ્રહ્લાદનપટ્ટ(સાવશા પાલણપુર)માં લેશાજયતિલકગણી કરીને જૈન સાધુ હતા તેણે તે અધૂરા ગ્રંથનું સાંધણુ ચલાવીને ઈ સ૦ ૧૨૫૬ અથવા સંવત્ ૧૩૧૨ ની દિવાળીને દાઢાડે પૂરા કરો. ત્યાર પછી તેના ઉપર લક્ષ્મીતિલક કવિએ, શુદ્ધ કરીને, ટીકા રચી છે, એવું ઉપરના સાધુ લખી ગયા છે. શ્રી દુર્લભરાજ રાજ્ય કરતા હતા તે વેળા શ્રી વર્લ્ડમાન આચાર્ય ગૂજરાતમાં પ્રવાસ કરતા હતા તેની દીક્ષાવિલમાંને નવમેા લેશાજય પુરૂષ હતા એવું પોતે માને છે. યાશ્રયમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની રચના વિષેની સમજણ આપી છે તથા સિદ્ધરાજના વંશનું વર્ણન કરેલું છે. એવા શ્રી (ખે) હેતુ ઉપરથી એ ગ્રંથનુ નામ હ્રયાશ્રય પાડ્યું છે. આવા દુપ્પટ વિષયની રચના તેણે શ્લેાકબંધ, ક્રમ પ્રમાણે રચી છે, તેા પણ વિષયને અનુસરીને અર્થ લગાવી લેવાના છે. પ્રબન્ધ ચિન્તામણિ નામનેા ગ્રંથ ક્રૂયાશ્રય પછી જરા મેડા થયા છે. તે વર્ધમાનપુર, જે હવાં વઢવાણ કહેવાય છે ત્યાં ઈ. સ. ૧૩૦૫ અથવા સંવત્ ૧૩૬૧ ના વૈશાખ શુદિ ૧૫ ને દિવસે પૂર્ણ કરવામાં આવ્યે છે તેને કર્તા ત્યાંને મેરૂતુંગ કરીને જૈન ધર્મને આચાર્ય હતેા તે છે. શ્રી ગુણચંદ આચાર્યે આ ગ્રંથ જેવા, અને એવા જ નામના ગ્રંથ લખ્યા છે. અથવા એમ નહિ તે! કદાપિ એ જ ગ્રંથના તેણે પ્રારંભ કરયેા હશે એવું મેરૂતુંગ પાતે લખે છે. ગ્રંથકર્તા પેાતાની પ્રસ્તાવનામાં લખે છે કે, “પૂર્વની વાતા સાં“ભળીને પંડિતાનાં મન તૃપ્તિ પામ્યાં નથી, એટલા માટે, હું મારા પ્રબન્ધ“ચિંતામણિ ગ્રંથમાં હવણાંના મહારાજાઓની વાતેનું વર્ણન મારી અલ્પ “મતિ છતાં શ્રમ લઈને કરૂં છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન ૩૩૭ આ બન્ને ગ્રંથને મુખ્ય આધાર અમે લીધે છે, પરંતુ તેમાં લખેલી વાત ખુલાસાથી સમજાવવાને અને તેને સંબધ બતાવવાને, જૂના લેખો, તામ્રપટ, મુસલમાન ઇતિહાસકારોએ લખેલું વર્ણન, ચંદ બારેટને રાસ, તથા ભાટચારણની હેડાની વાત અને દંતકથાઓ પણ દાખલ કરી છે. વઢવાણ અને પાલણપુરના જૈન સાધુઓના ગ્રંથની રચનાની ઢબ જેવી મળતી આવવી જોઈએ તેવી મળતી આવે છે. ધર્મપ્રકરણ કરતાં રાજપ્રકરણને તેઓ ઉતરતી પંક્તિનું ગણે એમાં નવાઈ નથી; પણ એ બને વિષયમાં સંબંધપૂર્વક લખવાનો પ્રયત્ન કરવાને બદલે તેઓ માત્ર વાત લખીને સંતોષ પામ્યા છે. તેઓએ લખેલું સંક્ષિપ્ત વર્ણન બધુંય ખોડીલું છે, તથાપિ અમારે આ ઠેકાણે લખવું જોઈએ કે તે અસત્ય નથી; કેમકે ઘણું કરીને જેટલા દાખલાને મુકાબલે કરવાને બની આવ્યું છે તે દરેકમાં તેઓનું લખાણ અને સૂચના બીજા પ્રત્યેના પ્રમાણથી ખરૂં કર્યું છે અને તેને ખુલાસે થઈ ગયેલ છે, તેમ જ વળી, જેમ વધારે શોધ થતે જશે તેમ આથી પણ વધારે મળતાપણું સિદ્ધ થતું જશે, એવી કલ્પના કરવી અઘટિત નથી. દયાશ્રયમાં હેમચન્દ્રને રચેલે કેટલો ભાગ હશે એ જાણવાને બની આવે, અને લેશાજય અને લક્ષ્મીતિલકના હાથથી ફેરફાર થયા વિનાને તેમને કેટલો ભાગ હાલના પુસ્તકમાં હશે, એ જણાય તે મુખ્ય રાજ્યો માંહેલાં બે રાજ્ય વિષે તે જ વેળા થયેલા ગ્રંથકારના અભિપ્રાય આપણું જાણવામાં આવે. પણ આવો પત્તો લાગવો અશક્ય છે; માટે આ જેનેનાં લખેલાં વર્ણન જે સમયે લખવામાં આવેલાં તે જ સમયના નેંધી રાખેલા રાસ તરીકે માની લેવાં જોઈએ. આવા પ્રકારની એ વર્ણનની તુલના કરિયે તો પણ તેઓ મૂલ્યવાન નથી એમ નથી. એ વર્ણન વડે, બીજાં સાહિત્યને ખુલાસો થાય છે અને સંબંધ બેસે છે એટલું જ નહિ પણ ઘણી વાર તો તેઓને પત્તો બેસારવાનાં સાધન થઈ પડે છે; અને અગર જો તેમાં આવેલી વાત બીજી કેટલીક વાત સાથે જેટલી મળતી આવે તેટલી પૂરેપૂરી માનવામાં આવે તે પણ જે સમયે તે લખવામાં આવ્યું તે સમયે ચાલતા વિચાર અને મનેભાવનું વલણ, રાજકારભાર, અને રીતભાત એ વિષેની સામટી સૂચના પૂરી પાડે છે, એની ના કહેવાય એમ નથી. તેમ જ અમને લાગે છે કે, મુસલમાની જિત થતાં પહેલાંના સંકડામાં મધ્યકાલીન હિન્દુસ્થાન વિષે કેટલું જુજ જાણવામાં આવેલું છે, અને તે સમયનું જે કાંઈ રહેલું હોય તે હવણના હિન્દુ લોકે વિષે ખરી માહિતગારી મેળવવાને કેટલું બધું ઉપયોગનું છે તે વિષે વિચાર જે કરશે તેની નજરમાં એ વર્ણનનું ખરું મૂલ છે તે કરતાં ઓછું કરી નાંખવામાં આવશે નહિ. ૨૨ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ રાસમાળા ચંદ બારેટને રાસ જેવો ભભકદાર વર્ણન ભરેલો અને રમુજ પમાડે એવો છે તે જ પ્રમાણે તે વિષે કાંઈક વિશેષ વિચારથી અભિપ્રાય આપવાની અગત્ય છે. ભાટ અને ચારણો રાસ લખનારા થઈ ગયા તેમાં ચંદ બારોટ કીર્તિમાં પ્રથમ ગણાય છે, અને એના રાસમાં ખામિ છે તે પ્રમાણે ખુબિયો પણ છે. એને વિચારશીલ વર્ણનકર્તા ગણી શકાય નહિ, પણ એ ચૌહાણને દસોંદી હતા તેથી કસુંબાની કેફથી ઉશ્કેરાયેલે ના ગણિયે તે પણ ઓછામાં ઓછે અને પિતાના પક્ષના મમતથી ઉશ્કેરાયેલો અને યુદ્ધની કેફથી કેફી થયેલે ગણવો જોઈએ. એને રાસ એવો અશુદ્ધ છે કે કઈ કઈ ઠેકાણે સમજાઈ શકાતું નથી, અને જ્યાં ભાવાર્થ સમજાય એ છે ત્યાં પણ ચંદનું મૂળ લખેલું કેવું હશે તે, પછવાડેથી થઈ ગયેલા બહુ ફેરફાર આગળ ઓળખી કહાડવું ઘણું કઠિન છે––તે એટલું બધું કે આખા પુસ્તકના ખરાપણુ વિષે ઠેકાણે ઠેકાણે ઘણું કરીને સંશય ઉત્પન્ન થયા વિના રહેતો નથી. આગળ આપણું જોવામાં આવ્યું કે ચંદના લખવા પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણુના હાથથી બીજે ભીમદેવ માર્યો ગયો છે, પણ ખરું જોતાં પૃથ્વીરાજ મરણ પામે ત્યાર પછી પણ તે કેટલાંક વર્ષ સુધી જીવતે હતો. તેમ જ બીજે ઠેકાણે ગૃજરાત માંહેલી જાતિનાં કુટુંબોનાં નામ જે બનાવવાના સંબંધમાં લખેલાં છે તે બનાવે, બીજા બધા લખનારાઓના અભિપ્રાય પ્રમાણે, ચંદે લખેલી જાતિયના સ્થાપનારા જીવતા હતા તેની પહેલાં સેંકડા ઉપર બની ગયેલા છે. ચંદ બારેટના રાસના ખરાપણ વિષે શંકા આપ્યા વિના કદાપિ ભીમના મરણ વિષેના ફેરફારવાળા લખાણને ખુલાસે થઈ શકે છે, તે એવી ધારણ કરવાથી કે ચંદે પિતાના રાજાની કીર્તિ વધવાની આતુરતાથી એવું લખ્યું હશે; તેમ જ બીજા પ્રકારની જે ફેરફારી છે તે માંહેલી કેટલીકને સાચી ઠરાવવાને એમ કહી શકાય છે કે જે વેળાને અનુસરીને ચંદ લખે છે તે વેળાએ, તેણે લખેલી જાતિયો હૈયાતીમાં નહિ હોય પરંતુ તેના સમયમાં હશે; તથાપિ, પીરમના ગોહિલનાં પરાક્રમનાં ગીત ચંદ બારેટ ગાય છે અને એ બારેટના વારાના સમય પછી લગભગ એક સંકડા સુધી હિલે પીરમને કબજે લીધેલું જોવામાં આવતા નથી, ત્યારે આવા દાખલા સંબંધી શે ખુલાસો કરવો ? અમને લાગે છે કે આ રાસ જે ચંદ બારોટના નામથી ઓળખાય છે તે બધાય તેને લખેલો નહિ હોય, એવું માન્ય કર્યા વિના સિદ્ધિ નથી; અને જ્યારે આવી વાત ઉઘાડી પડે છે ત્યારે ખરૂં કિયું અને ઉમેરે કિ અથવા ઉમેરે થયો તે કઈ વેળાએ થયો એ જૂદું પાડવું બહુ કઠિણ થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવેલેકન ૩૩૯ ઉપર લખેલા ચિતાર આપનારાઓના હાથથી અણહિલવાડને ચિતાર જે આપણને મળે છે, તેમાં મુખ્ય ચિતાર રાજા વિષેને છે. તેની એથે વેતામ્બરધારી જૈન સાધુઓ અથવા બ્રાહ્મણે આવી રહ્યા છે; સાકશન ફરશી વડે રક્ષાયેલા અને અનૌરસ ઉલિયમના નાઈટ જેવા, ચેમણે પહેરેલા રજપૂત જાતિના યોદ્ધાઓ વિંટળાઈ વળેલા છે, અથવા યુદ્ધમાં તેમના સરખા જ શરા, અને સલાહ આપવામાં વિશેષ ડાહ્યા, વ્યવહારમાં સરલ પણ ક્ષત્રીના સરખું એટલું બધું જુસ્સા ભરેલું લોહી જેઓની રગેમાંથી ફરતું નહિ એવા વાણિયા મંત્રીશ્વર આવી રહ્યા છે. વળી શુરવીર મંડળની એક બાજુએ અર્ધપર્ધા પિતાની મેળે શૂરવીર એવા બંદીજને અને ગાંધ ઉભા રહ્યા છે, અને તેથી જરા છેટે, બેલવામાં જ માત્ર જુસ્સાથી ભરેલા, એવા સલાહસંપવાળા ખેડુતે પૃથ્વીની ઉપજની ભેટ સહિત ટોળે વળી રહ્યા છે; તેમની પછવાડે, જેઓના જોરજુલમને લીધે વિશ્વાસ કરેલો, તે પણ જેઓની ધાસ્તી પેટમાં પડતી, અને જેમના વિના ચાલે નહિ એવા તેઓના રક્ષક, અને તેના તે જ તેમને લૂટનારા, રંગે કાળા મેશ જેવા, અને ડુંગર તથા કાતરના મૂળ રહેવાશી એવા કામઠિયાવાળાની હાર આવી રહી છે. રાજાના પિંડને ચિતાર દબદબા ભરે છે; લાલ ચટક જેવું રાજછત્ર તેના ઉપર ધારણ થઈ રહ્યું છે, તેના મસ્તકની પછવાડે મૂર્તિમાન સૂર્ય સેનામાં ચકચકી રહ્યા છે, તેને કંઠે વિલાસમય મેતિને શોભી રહ્યો છે; અને તેના બાજુબંધ ચળકતા હીરાના આવી રહ્યા છે; આવું છતાં પણ તેને આકાર નિપુરૂષ જે દેખાતો નથી, તેના પિડદાર ભુજને ભાલે અને તરવાર એ બન્ને સારાં શોભતાં આવે છે; તેની આંખ યુદ્ધના અંગારાથી લાલ ચટક બની રહી છે; મહેલનાં ઘડિયાંને સહવાસ તેને જેવો પડી રહેલ છે તે પ્રમાણે યુદ્ધનાદ તેને થઈ રહેલે છે; તે રાણીબો , ક્ષત્રીને પુત્ર, અભિષેક થયેલ રાજા, અને ઢાલવાળો માણસ છે. સુંદરીને ચિતાર જેવાને બીજા પડદા ઉપર નજર કરિયે તે તે સ્વયંવરમંડપમાં પિતાના મનમાનતા શરા પુરૂષને પસંદ કરતી, કામની સાથે રતિ શોભે તેમ, તેની સાથે શોભતી, આપણું જોવામાં આવે છે. પછીથી જોઈયે તો તે માનવંતી માતા થયેલી, અને પિતાના યુવાન પુત્રનું રાજ ચલાવતી, અથવા તેની પાકી વયની વેળાએ રાજકાજમાં તેને સલાહ આપતી, અને ધર્મનાં અને દયાનાં કામ તેની પાસે કરાવતી જણાય છે; અથવા ફરીને પાછી જોઈયે તે શી દુઃખની વાત તેને દેખાવ કેવળ જૂદો જ બની ગયેલો દેખાય છે. હાવરાપણાથી વિલક્ષણ રીતે ધંધાયેલી આંખ થયેલી અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ રાસમાળા પિતાના ખેાળામાં પોતાના ધણુના મડદાનું માથું મૂકેલું જોવામાં આવે છે, તે સાથે વળી, રણશિગાને કઠોર અવાજ તથા હેમ ભરેલી ઘેલછાની એ કરતાં પણ વધારે કઠેર ચીસે કાનને ખેદ પમાડે છે; તેમ જ ચિતાને ભડકે જુસ્સાથી સળગતે ચાલે છે અને કાળો મેશ જેવો ધુમાડે ઉપર છવાતો દેખાય છે તેથી જાણે આ કમકમાટ ભરેલે દેખાવ આકાશની નજરે પડવાથી સંતાડી રાખવાનો હેતુ હોય એમ લાગે છે. હિન્દુઓનાં વર્ણનમાં, જમીનના વહિવટ વિષેને વિષય, મુખ્યત્વે કરીને જાણવા જેવો છે. જે પુસ્તકના આધારથી અમે લખિયે છિયે તેઓના બનાવનારાના ધારવામાં બેશક એમ આવેલું કે એ વાત તે આખા જગતને જાણીતી છે; તેથી તેઓનું નિરાળું વર્ણન કરવાની કાંઈ અગત્ય નથી. અહિતહિંથી અનાયાસે અમારા જાણવામાં આવ્યું છે કે ઉપજમાં રાજાને ભાગ હતે; કઈ વેળાએ તે રાજા પિતાના મંત્રિયોની મારફત ઉઘરાવી લેતા હતા અને કેાઈ વેળાએ ગામના અધિપતિ, ખેડુતો પાસેથી દાણુને ભાગ ઉધરાવી લેતા તેની પાસેથી રાજા પિતાને ભાગ લે. દેશમાં “ગ્રામ” અથવા ગામ વસેલાં હતાં અને ત્યાંના રહેવાશી કૌટુંબિક (કણબી), અથવા ખેડુત (કાર્ષક) કહેવાતા; ગામના મુખી, પટકીલ અથવા પટેલ હતા. ખેડુત જેવા હવણ પિતાના કામમાં રોકાયેલા રહે છે તેવા ત્યારે પણ રહેતા હતા. પાક ઉગવા માંડે એટલે કાંટા અથવા થેરિયાની વાડે પિતાનાં ખેતરોને કરતા. અને ત્યાર પછી તે વધારે વધવા માંડે એટલે પંખિયાને ટહેવા મંડી જતા. ખેડુએની બાયડિયે, આજની પેઠે, ખેતર માંહેના ડાંગરના પાકનું રખેવાળું કરતી, પિતાના ગીત વડે સીમને આનંદમય કરી દેતી. વર્ષદ વસતે નહિ તે રાજાને ભાગ આપવામાં વાંધો ઉઠતે અને તે લેવાને ખેડુતોને કેદમાં નાંખ્યા વિના સિદ્ધિ રહેતી નહિ. તેય પણ તેઓ હઠીલાઈ પકડી રહેતા અને લાચાર છોકરાંની પેઠે ધોરણ ૫કડીને પિતાના ઉપર રાજાની દયા ઉપાવતા. આથી કરીને બંને બાજુવાળાઓને રડાકૂટારા થતા અને છેવટે પંચાત કરાવીને છૂટકે કરવામાં આવતો તે હાલમાં કેટલાંક દેશી રાજ્યો છે ત્યાં જે વહિવટ ચાલે છે તેને બરાબર મળતું આવે છે. દેવસ્થાન અને ધર્મગુરૂઓને મુખ્યત્વે કરીને રાજાના તરફથી ભય આપવામાં આવતી. એ વિષેની ઘણું દાખલા નોંધી રાખવામાં આવેલા છે; જેમકે બ્રાહ્મણને સિદ્ધપુર અને સિહેર આપવામાં આવ્યાં હતાં; અથવા જૈનેને ચાલી ગામ આપવામાં આવ્યું હતું–આવી રીતનું મળેલું દાન, “ગ્રાસ” કહેવાતો હતો અને તે સમયે એ શબ્દ “ધર્મદાન”ને ઠેકાણે વાપરવામાં આવતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજ્યનું પાદવલોકન ૩૪૧ જ્યારે મૂળરાજે અણહિલવાડમાં ત્રિપુરુષપ્રાસાદ નામનું મહાદેવનું દેવલ બાંધ્યું હતું ત્યારે તે જેના સ્વાધીનમાં કર્યું હતું તેને “ગ્રાસ” બાંધી આપ્યો હતો, અને કુમારપાળના રાજ્યમાં ઉદયનના પુત્ર વાગભટ્ટે પાલીતાણુની પાસે વાહડપુર આગળ જૈન ચિત્ય બંધાવીને તેનું નામ, રાજાના પિતાને નામે, ત્રિભુવનપાલ વિહાર કરીને રાખ્યું હતું તે ચિત્યના માણસોને ખાવાને માટે ભોય આપી હતી તે પણ “ગ્રાસ” કહેવાતો હતો. ભેજ રાજાના દરબારમાં માઘ કવિ થઈ ગયો તે એક બ્રાહ્મણની દરિદ્રતા વિષે લખતાં કહે છે કે “ગ્રાસ આપવાનું વિસરી જવાથી ગૃહસ્થને સૂર્ય અસ્ત પામે છે.” આ કાર્ય “શાસન” કહેવાય છે. રાજકુટુંબના ભાયાતને પણ ભોંય આપવામાં આવતી. જેમકે, દેથલી અને વાધેલ. કુમારપાળ વિષે પણ એવું કહ્યું છે કે, “તે વેળાએ દાતારને અધિરાય–સોલંકી રાજાએ આલિંગ નામના કુંભારને સાતસે ગામને લેખ કરી આપ્યો હતો. તેને પિતાના કુળને લીધે શરમ આવી તેથી તેના કુળના, આજે પણ “સગા” એવું નામ રાખી રહ્યા છે. આવું છતાં પણ આ તુષ્ટિદાન વિષે કાંઈ પત્તો હાથ લાગતું નથી. એક વાઘેલના દષ્ટાંત વિના યુદ્ધમાં સેવા બજાવ્યા વિષેનું વંશપરંપરાનું તુષ્ટિદાન કેાઈને આપવામાં આવ્યું નથી એ પણ એક જાણવા જેવું છે. ઘણાખરા ગૂજરાતના કિલ્લાઓમાં પટાવના ભણથી અંતરાય નડ્યા વિના રાજા ભણુનાં થાણાં મૂકવામાં આવતાં; અને સર્વ રજપૂત જાતિવાળા, જેઓ માંહેલા મુખ્ય પુરૂષો પછવાડેથી હેટા જમિનદાર અને હાનકડા રાજા થઈ પડેલા છે તેમાંથી કેઈને પણ અણહિલવાડના રાજાએ જમીનની બક્ષીસ કરી હોય એવું તેમના પોતાના જ વર્ણન કરનારાઓના લેખમાંથી પણ નીકળતું નથી. પણ માત્ર એક ઝાલા રજપૂતોને આ વાત લાગુ નથી. તેઓને ગુજરાતના છેલ્લા રાજા બીજા કર્ણ પાસેથી જમીન મળી હતી એવો દાવો તેઓ કરે છે. મુકુટધારી રાજાએ મૂળરાજના દરબારમાં હતા એવું આપણું જોવામાં આવ્યું; અને મંડળેશ્વર અથવા પ્રાન્તના અધિપતિયો વિષે પણ બીજે ઠેકાણે લખવામાં આવેલું છે. કુમારપાળના બનેવી કહાનદેવને એવું પદ ૧ સિદ્ધરાજના પિતા કર્ણ સોલંકી (૧૦૭૨–૧૦૯૪) પાસેથી ગામ ૧૮૦૦ મળ્યાં હતાં, બીજા કર્ણ પાસેથી નહિ. આ વિષેનો વધારે પૂરા એ છે કે, પૃથ્વીરાજની સેનામાં ઝાલા હતા. એમ ઘણે પ્રસંગે લખાયેલું જોવામાં આવે છે. બીજા કર્ણને સમય ઇ. સ. ૧૨૯૬-૧૩૦૪ છે. રાસે તે પહેલાં ઈ. સ. ૧૧૯૩ માં લખાય એટલે તે પહેલાં ઝાલા હોવા જોઈએ. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ રાસમાળા આપેલું છે. અને જ્યારે ઉદયન મંત્રી સોરઠના સાઊસર ઉપર ચડ્યો છે ત્યારે વઢવાણુ આવીને તે “મંડળેશ્વર” એકઠા કરે છે એવું લખેલું છે. આ પુરૂષો પ્રાન્તના અધિપતિ હતા એમ જણાય છે; આ વિના બીજા મંડલિક રાજાઓ વિષે લખવામાં આવેલું છે, તેઓના દેશ અગર જે અણહિલવાડના રાજાના સ્વાધીનમાં હતા તે પણ ગુજરાતના પટામાં તેઓની ગણના કરવામાં આવી નથી. આબુ અને ગિરનારના અધિપતિ, કાકણને રાજા મલ્લિકાર્જુન, અને બીજાઓની ગણના આ વર્ગમાં થાય છે. સામંત અથવા લડાઈના સરદારેને ઘણું કરીને ખજાનામાંથી પગાર મળતે, અને પછવાડેથી દિલ્હીના મેગલ પાદશાહ થયા તેઓની રીત પ્રમાણે જેટલા માણસો ઉપર તેઓ સરદારી બજાવતા તે પ્રમાણે તેઓની પદવી ગણવામાં આવતી. સિદ્ધરાજે પિતાના એક ચાકરને “સો અશ્વારનું સામંતપદ” આપ્યું હતું, અને જ્યારે કુમારપાળ, આન્ન રાજા ઉપર ચડ્યો ત્યારે, એવું લખેલું છે કે, “તેની સેનામાં વીસ અને ત્રીસ માણસના ઉપરિયે મહાભટ્ટ, “અને એક હજાર માણસના ઉપરિયા ભટ્ટરાજ હતા.” એથી મોટા અધિપતિ “છત્રપતિ” અને “કંકાપતિ” કહેવાતા; એટલે તેઓને છત્ર અને કે જે રાજચિહ કહેવાય છે તેને ઉપયોગ કરવાની આજ્ઞા આપવામાં આવતી હતી. સ્વતંત્રપણે અધિપતિપણું ધારણ કરનારા અને ઉંચી પદવીવાળા સરદારેમાંથી ઘણું, જ્ઞાતિ વાણિયા હતા એ પણ એક જાણવા જેવી વાત છે; જેવી કે વનરાજને સોબતી જામ્બ; અને તેને વંશજ સજજન; જયસિંહનો ભૂત્ય મુજાલ; ઉદયન અને તેના પુત્ર; અને બીજા. જેઓ કોઈ પ્રસંગે ચાકરી કરવાને આવતા અને જેઓ નોકરે નહિ પણ ઘણું કરીને સહકારી ગણાતા એવા-કલ્યાણના રાજાઓ, અને રાઠેડ સિજી એ હતા. રજપૂત અને પાળા, એવાં બે નામ જુદાં લખવામાં આવેલાં છે તે ઉપરથી એમ જણાય છે કે રજપૂત એ અશ્વારને ઠેકાણે હશે. રાજાની મુખ્ય મતલબ એવી જણાય છે કે પારકી ચડાઈયોથી અને દેશ માંહેલા બખેડાથી પ્રજાનું રક્ષણ કરવું; આસપાસનાં સંસ્થાનેને પોતાનાં ખંડિયાં કરી દઈને પોતાના રાજ્યનો વિસ્તાર કરે; અને દાખલો લેવા જોગ વિક્રમાદિત્ય રાજાએ “આસપાસના દેશમાં ચોગરદમ ફરીવળીને રાજમંડળને “તાબેર કરી દીધું.” તેની રીત પ્રમાણે વર્તણુંક ચલાવવી. યુદ્ધને માટે ૧ મૂળરાજ અને ચાહરિપુની લડાઈમાં કચ્છના લાખા ફુલાણીને મારનાર સિયાજી હતું એમ આગળ લખાઈ ગયું છે તેથી આ ઠેકાણે એને સહકારી ગયે છે. પરંતુ તે વેળાએ સિયાજી થયું ન હતું પણ ઈ. સ. ૧૨૧૨ માં થયો છે. ૨ પ્રબંધચિન્તામણિ. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજયનું પશ્ચાદવલોકન ૩૪૩ ચડાઈ કરવામાં આવતી તેનું નામ “વિજયયાત્રા” કરીને કહેવાતું. કઈ કેઈસમયે તે વિશેષ અગત્યનાં કારણોને લીધે લડાઈ થયેલી છે; જેવી કે ગ્રાહરિપુના ઉપર ધર્મને માટે ચડાઈ કરવાની સલાહ રાજાને આપવામાં આવી હતી; તેમ જ યશોવર્માએ સિદ્ધરાજને ક્રોધે ભરાવાનું કારણ ઉત્પન્ન કર્યું ત્યારે તેના ઉપર તેને કોપ થયે; તે પણ શત્રુવટ થવાની મતલબ તે તેની તે જ જણાય છે; અને શત્રુ પોતાના મહેલમાં લીલું તયાણું ઘાલે છે અને ખંડણી આપવાનું માન્ય કરે છે એટલે જિતનાર તૃપ્ત થાય છે અને શત્રને દેશ સદા કબજે કરી લેવાને તકાસ નથી. એક દેશ ઉપર એક વાર ચડાઈ કરવામાં આવી હોય ને તેના ઉપર પછીથી ચડાઈ કરવામાં આવતી તે કાંઈક મુલકગીરીની જાતની હતી. જિત એટલે એ જ કે ભોંયની વાર્ષિક ઉપજમાંથી ભાગ લેવાન દા બેસાર. આવા દો ફરી ફરીને ઉભે થયેલ રહ્યા વિના રહે નહિ, અને જે પ્રમાણે પોતાના રાજ્યના ખેડુતો પાસેથી એવી જાતને કર તેમને કેદમાં નાંખીને લેવામાં આવે તે જ પ્રમાણે પારકા દેશના રાજાના પ્રાન ઉપર હુમલા કરીને તેની પાસે કબુલ કરાવવાની અગત્ય પડે. આ પ્રમાણે જયશિખરીના ઉપર ભૂવડ રાજાના હુમલા થયેલા છે, તે તે વેળાથી થતું આવેલું જણાય છે; અથવા જ્યારથી કલ્યાણના રાજાને પિતાના કરે તે કામને સારૂ ઠરાવેલા અધિકારિયો પાસેથી ઉઘરાવી લેવાને સવળ પડે એટલા માટે ગુજરાત દેશના યુવાન રાજા વનરાજને તેને “સેલભ્રત” ઠરાવ્યો હતો ત્યારથી એમ થયેલું દેખાય છે. ગુજરાત એક ખંડિયા પ્રાન્ત તરીકે ગોદાવરીની દક્ષિણના રાજાઓને સ્વાધીન હતે એવી જે દંતકથા ચાલતી હતી તે ચાવડા વંશની હૈયાતી સુધી ચાલતી હતી, અને છેક સોલંકી . વંશના પહેલા રાજાની વેળાએ તિલિપ દેશના રાજાના સેનાપતિ બાપ ગૂજરાત ઉપર હલ્લે કર્યો ત્યાં સુધી ચાલુ રહી હતી. તેમ જ પછીથી કચ્છ, સોરઠ, ઉત્તર કેકણ, માળવા, ઝાલેર, અને બીજા દેશો ઉપર વનરાજના ક્રમાનુયાયી ઘણાક હુમલા કરીને ફરી વળ્યા છે પણ સદા તેઓને કબજે કરી લીધેલ નથી. કદાપિ મૂળરાજે ગ્રાહરિપુને જિતી લીધું અને લાખાને કલ કર્યો તથાપિ જાડેજા અને યાદવ વંશની સમાપ્તિ તેથી થઈ નથી; કદાપિ જયસિંહે યશોવર્માને જિતી લીધો અને ધાર લઈ લીધું, તેય પણ ત્યાર પછી ઘણાં વર્ષ નહિ થયાં એટલામાં માળવાના અર્જુનદેવે ગૂજરાત ઉચ્છિન્ન કર્યો છે, અને કદાપિ સપાદલક્ષના દેશમાં અણહિલવાડના વાવટા જયવંતપણે ફરકવા લાગ્યા તથાપિ અજમેરના રાજ વનરાજના વંશ સાથે કટ્ટી શત્રુતા રાખી રહ્યા તે છેક મુસલમાન હલ્લે કરનારની આગળ ચૌહાણ અને સેલંકિયા પડ્યા ત્યાં સુધી ચાલુ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા અણહિલવાડના રાજાઓએ પેાતાની પડેાશના વધારે શક્તિવાન રાજાએની દરખારમાં “સાંધિવિગ્રહિક ' એટલે સલાહ અને લડાઈ કરાવનારા (એલચી) મૂકેલા હતા, તેએનું કામ ત્યાંના રાજકાજની ખાતમિયા આપવા વિષેનું હતું,—આવી જાતનું કામ સ્થાનિક પુરૂષા ( દેશના રહેવાશી) અથવા હેરક રાખી સાધી લેવામાં આવતું અને તેઓ કાના માણસા છે તે કાઇને જાણુ પડવા દેતા નહિ. ૩૪૪ tr અણહિલવાડના રાજાએ જેમ ભોંયની ઉપજ લેતા તેમ દેશમાંથી જતા માલ ઉપર દાણુ લેતા; તેમ જ યાત્રાળુ લેાકા પાસેથી કર ઉધરાવતા. સમુદ્રગમન અને વ્યાપારના કામકાજ સંબંધી ઘેાડુંક જ લખવામાં આવેલું છે. તેાય પણ વ્હાણુ, વ્હાણવટી અને ચાંચવાનાં નામ આવે છે; અને વ્યાપારી,-વ્યવહારી બહુ ધનવાન હતા એમ લખેલું જણાય છે, કેમકે જે વ્યાપારિયે ધન એકઠું કસ્યું હાય તેને ધનવાનપદ આપવાને માટે તેના ધર ઉપર કરાડપતિના વાવટા”૧ ચડાવવાની છૂટ આપેલી હતી. ચેાગરાજની વેળામાં પરદેશી રાજાનાં વ્હાણુ, ધેાડા, હાથી અને બીજો સામાન ભરેલાં સેામનાથપટ્ટનના બંદરમાં આવી ચડયાં હતાં. સિદ્ધરાજના સમયમાં વ્હાણુવટિયા અથવા સાંયાત્રિક, ચાંચવાની બ્હીકથી પેાતાની માલમતા કાથળામાં સતાડીને દેશમાં મજીઠ લાવતા હતા. અણહિલવાડના રાજાઓના સ્વાધીનમાં ઉત્તર કાકણમાંની તેમ જ ગૂજરાત અને તેના દ્વીપકલ્પ ભાગ માંહેલી સમુદ્રકિનારાની જગાએ હતી. તેઓનાં સ્તંભતીર્થ અને ભૃગુપુર એ બે બંદર ખંભાત અને ભરૂચના નામથી પ્રસિદ્ધ છે; સૂર્યપુર તે સુરત હશે, અને ગંખાડા (ખંડહત) તે સેા વશા ગણદેવી હશે, તેમ જ બેટ દ્વારકા દેવપટ્ટન, મહુવા, ગેાપનાથ અને ખીજી જગાએથી સૈારાષ્ટ્રને કિનારા ભરાઈ રહેલા છે. જૈન અને બ્રાહ્મણેાના પ્રસરેલા એ ધર્મ, એક ખીજાની સામે થતા અને જ્યારે જેના વારા આવે ત્યારે એક બીજાના ઉપર ઉપરીપણું મેળવતા આવેલા છે. જૈન ધર્મ વ્હેલા રાજાના વારામાં પ્રબલ થઈ પડ્યા હતા ૧ એક લાખથી માંડીને તે નવ્વાણું લાખ સુધી જેના ઘરમાં રૂપિયા હોય તે જેટલા લાખ હોય તેટલા દીવા કરે એવા રવાજ હતા. સિદ્ધરાજે એક જણના ધરમાં ૯૬ દીવા બળતા જોઈ પૂછપરછ કરી તા તે ૬ લાખની આશામી છે એમ કહેવામાં આવ્યું એટલે તેને ઘણા દીવા કરવાની કડાકૂટ મટાડવા પેાતાના કાશમાંથી ચાર લાખ રૂપિઆ મેકલી કરોડપતિ કરયા એટલે પછી માત્ર એક વાવટા ચડાવવા પડયા. ૨ ગેંડામા (ખંડહત) એ ગણદેવી નહિ પણ કચ્છના વાગડ પરગણાના કંથકોટ નામે કિલ્લા છે તે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવલોકન તે વિશેષ કરીને તે રાજા બાળરાજાને એનું રક્ષણ મળ્યું હતું અને રાણી જે તેની મા હતી તે તે ધર્મમાં હતી તેની સત્તાથી કદાપિ તેમ થયું હશે. તો પણ વનરાજ અને તેને ક્રમાનુયાયિયે શિવધર્મ માનતા હતા, પણું પછીથી અરિહંત મતનું શ્રવણ સિદ્ધરાજે કહ્યું અને કુમારપાળે તેને સ્વીકાર કરો, તે સમયથી તેમાં ફેરફાર થયા. આ વેળાથી તે અમે લખતા લખતા જે સમય સુધી આવ્યા છિયે ત્યાં સુધી, વચ્ચે અજયપાળના ટુંકી મુદતના રાજ્યને બાતલ કરતાં, જૈન ધર્મની ચડતી ચાલી છે અને રાજાઓ તે ધર્મમાં દાખલ થવા લાગ્યા છે. તેઓના અતિ ઉગ્ર વિવાદ ઘણું દબદબાથી અને નિયમથી ચાલેલા છે, અને રાજા હિન્દુ હેવાને લીધે આવી ધર્મસભાના અધ્યક્ષસ્થાને બિરાજે છે; જેમ આપણું જોવામાં આવ્યું કે સિદ્ધરાજ શૈવી અથવા ઉદાર મતને હોવાથી બંને ધર્મના ખરાખોટાનો ન્યાયાધીશ થઈને બેઠા હતા. યાત્રા કરવાનાં ઠેકાણમાં ઘણું પ્રસિદ્ધ તો સેમિનાથ અને દ્વારકામાં શિવ અને વિષ્ણુનાં દેવાલય ગણાયાં છે. આરાસુરમાં અંબાજી અને ચાંપાનેરમાં કાલિકાજીનાં દેવાલય હૈયાતીમાં હતાં, અને તે જ દેવીનું હિગલાજને નામે નળબાવલી આગળ પ્રસિદ્ધ દેરૂ છે; પણ માતાનાં દેરાં હવણાં ઠેકાણે ઠેકાણે છે તે સંબંધી કાંઈ લખેલું જોવામાં આવતું નથી. જૈનનાં શત્રુંજય અને ગિરનારનાં તીર્થ વિષે તે લખવામાં આવેલું છે. કચ્છના રણની સરહદ ઉપર શંખેશ્વરનું ધામ છે તે તે જ સમયનું છે, અને જેને મેરૂતુંગા આચાર્ય શંખપુર કરીને લખે છે તેને જીર્ણોદ્ધાર તેની વેળાએ થયેલ છે. તે વિના જૈનનાં તીર્થ ખંભાત, કાવી, મહીને સામે કિનારે, અને ઢાઢરને કિનારે ગંધારમાં છે. આબુ પર્વત ઉપર પહેલા ભીમદેવના વારામાં જૈન દેરાસર બંધાયું. અને કુમારપાળે તારિજાના ડુંગર ઉપર શ્રી અજિતનાથની સ્થાપના કરી. કુમારિકા સરસ્વતીના ચકચકિત પણ નાના વહનથી તે પૂજ્ય નર્મદાના મહા ભારે પ્રવાહ સુધી પવિત્ર નદી ઘણી છે. તાપી, મહી, સાબ્રમતી અને બીજી કેટલીક એથી ઓછી પ્રસિદ્ધ નદી પવિત્ર સ્થાનથી વ્યાપી રહી છે અને ત્યાંના માહાસ્યથી પ્રસિદ્ધ છે. ગૃહકાર્ય સંબંધી અહિતહિંથી થોડીક સૂચના મળેલી છે. રાજાને ઉધ ૧ કચ્છના પશ્ચિમ કિનારા પર શેરગઢ (હાલનું નારાયણ સરોવર) પણ જના વખતથી યાત્રાનું ધામ છે. મૂળરાજને પિતા પિતાની રાણી ગુજરી ગયા પછી હારકાની યાત્રા કરી કચ્છના રોરેગઢની યાત્રાએ ગયો. જ્યાંથી વળતાં કપીલકોટ (ઉરકેટ) માં આવતાં કચ્છના જામે પોતાની બહેન રાયાજી પરણાવી હતી. ૨. ઉ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રાસમાળા માંથી ઉઠાડવાને રાજનાખત વાગે છે, અને શંખનાદ થાય છે. તે ઉઠે છે, અને ધાડાને કસરત કરાવવા જાય છે. તેના મહેલ એક કિલ્લામાં હાય છે તે દરખારગઢ કહેવાય છે, તેમાં બીજાં પણ રાજગૃહ હાય છે. કીર્ત્તિસ્તંભથી તેને શાલા મળે છે. એક દરવાજો જે ઘટિકા અથવા ધડી હેવાય છે તેના રસ્તા શહરમાં પડે છે અને તેના મુખ આગળ મ્હાટા માર્ગમાં ત્રિપાલ્ય અથવા ત્રણ દરવાજાને ધારા હેાય છે. દિવસે રાજા દરબાર (કચેરી) ભરે છે; ચાપદાર દરબારને નાકે ઉભા રહે છે, અને આવનારા લેાકેાને અંદર દાખલ થવાની હ! કે ના કહે છે; યુવરાજ, રાજાની પાસે જ હાય છે, અને મંડલેશ્વરા અને સામંતે તેની આસપાસ બેસે છે. મંત્રીરાજ અથવા પ્રધાન ખીજા કારભારિયા સહિત ત્યાં હાય છે, તે કરકસરની રૂડી રીતે સલાહ આપે છે, અને લખી રાખેલાં પ્રમાણ અને જેની અવગણના કરાય નહિ એવા આગળ ખનેલા દાખલા રજુ કરી દેવાને સદા તૈયાર હાય છે. કામકાજ ચાલી રહ્યા પછી પંડિતા અથવા વિદ્વાન પુરૂષાને ખેાલાવવામાં આવે છે, પછી સર્વને આનંદ નહિ ઉપજાવનારી તેની વિદ્યા અને વ્યાકરણની દામ્બિક વાતા ચાલે છે; અથવા નહિ તા કાઈ કરતા બંદીજનને અથવા ચિતારાને દરબારમાં દાખલ કરવામાં આવે છે એટલે અસલના વારાની રામ અને વિભીષણની વાતા ચાલે છે, અથવા કાઈ વિશેષ તાજી વાસનાવાળી પરદેશી સુંદરી વિષે વર્ણન કરતાં તેના સર્વ પ્રકારના સુંદરપણાની ખરાખરી કાઈ કરી શકે એમ નથી એવી તેની વાત ચાલે છે; દરબારમાં વારાંગનાને દાખલ કરવામાં આવતી નથી એમ નથી. તે માર્મિક વચનની ભરેલી અને જેની બહુ પ્રશંસા થયેલી એવી જગમાં પ્રાપ્ત કરી લેવાની ચતુરાઈમાં તે જે વખણાયલી એવી વારાંગના, જ્યારે વિદ્વાના હાર ખાઈ જાય ત્યારે, પેાતાના રસિક ઉત્તરની તીક્ષ્ણ ધાર વડે પ્રશ્નની ગેાથાં ખવરાવતી ગુંચવણુને કાપી નાંખવાને સદા તૈયાર હાય છે. કેમકે, देशाटनं पंडितमित्रता च, वारांगना राजसभाप्रवेशः । अनेकशास्त्राणि विलोकितानि चातुर्यमूलानि भवन्ति पंचः ॥ ભાવાર્થ—દેશાટન, પંડિતની મિત્રાઈ, વારાંગના, રાજસભામાં જવર અવર, અને અનેક શાસ્ત્રનું અવલાકન કરવું, એ પાંચ ચતુરાઈનાં મૂળ છે. રાજા મ્હાર નીકળે છે ત્યારે હાથી ઉપર બેસે છે અથવા સુખાસનમાં ખીરાજે છે. ઉત્સવને દિવસે તેને જવાના રસ્તા ઉપરની દુકાને શૃંગારવામાં આવે છે. સંધ્યાકાળે દેવની પૂજા થયા પછી અને આરતી ઉતરી રહ્યા પછી તે ચંદ્રશાળામાં જાય છે, ત્યાં ભેાજનની સામગ્રી તૈયાર કરી રાખી હાય છે, તેમાં દારૂ અને માંસ પણ હોય છે, કેમકે સામંતસિંહ બહુ ક્રેથી ચકચૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવલાકન થઈ ગયેલા આપણા બેવામાં આવેલા છે. તેમ જ કુમારપાળ તીર્થંકરના ધર્મ પાળતા હતા તેથી તેણે માંસાહારના ત્યાગ કસ્યો હતા.ભાજન થઈ રહ્યા પછી તેને અંગે સુખડ લગાડવામાં આવે છે; તે પાન સાપારી ખાય છે છે અને હિંદાળા ખાટ ઉપર પડે છે. તેના રંગીન ઝભ્ભા પલંગ અને તેના ઉશીકા ઉપર નાંખી દેવામાં આવે છે. હેરેગીર મૂકી દેવામાં આવેલા હાય છે, અને એક બાજુએ દીવા ઝરમર બળ્યાં કરે છે. એટલેથી હવે રાજાને કાંઈ કરવાનું રહ્યું નથી એમ નથી હજુ તે તેને વીરચર્યાં અથવા નગરચરચા કરવા તે જ પલંગ છેાડીને જવાનું હેાય છે. તે હાથમાં તરવાર લઈને એકલા આગળ નીકળી પડે છે, અથવા હાથમાં પાણી વાસણ લઇને એક ચાકર સાથે જાય છે! અને આ પ્રમાણે પોતાના નગરની જળજંપેલી શેરિયામાં ભમે છે, અથવા દરવાજો છેાડીને કિલ્લાની ખ્વાર જ્યાં રાત્રિમાં ગંદાં પક્ષી ક્રૂરતાં હાય છે અને યેાગણી તથા ડાકણાની જગ્યાએ હાય છે ત્યાં સુધી જઈને, તેની પાસે પેાતાના પ્રશ્નોના ઉત્તર આપવાની, અને હવે પછી નીપજવાની વાતા બલાત્કારે હેવરાવે છે. હ્રયાશ્રયના કર્તાએ સિદ્ધરાજના રાત્રિના ભ્રમણ વિષે લખ્યું છે કે;-“રાત્રિયે જે લેાકા વિષે તેના “જોવામાં આવ્યું હાય તેને સવારે ખાલાવી તેમાંથી એકને હું કે તને લાણા “કારણને લીધે શાક થાય છે,’ અને ખીજાને હું કે ‘તને ફલાણા કારણને લીધે “હર્ષે થાય છે.' આ ઉપરથી લેાકાએ જાણ્યું કે એ તા સર્વનાં હૃદયની વાત “જાણે છે, તેથી એ દેવતાના અવતાર હશે.” વેશ ખુલેલા રાજાને ભૂતડાકણાના સહેવાસ કરતાં અને મનમાં પોતાની પ્રજાનાં સુખદુઃખ વિષેના વિચાર કરવા કરતાં પણ ઘણી વાર તેને એછા શાકનાં ગંમત પામવાનાં સાધન મળી જાય છે. ધનવાન વ્યાપારીની હવેલીના ચકચકિત દીવા જોઈને તે લલચાય છે અને સરસ ગમતને ઠેકાણે વગર એળખવે તેની આગતાસ્વાગતા થાય છે; અથવા એમ નહિ તે રાગરાગિણી અને વાદિત્રના અવાજથી અને હસાહસથી શિવના કાઈ દેરાના મંડપમાં ખેલાડિયા પેાતાની તાત્કાલિક બુદ્ધિથી લેાકાને આનંદ પમાડતા હેાય છે ત્યાં વળી જાય છે. મહા જયસિંહની વાત આપણને એવી કહેવામાં આવી છે કે, એક સમયે તે કહુમેરૂપ્રાસાદમાં નાટક થતું હતું ત્યાં જઈ પ્હોંચ્યા, ત્યાં એક વાણિયા સાથે તે હળી ગયા, પછી ખેલથી હદ ઉપર થતી ગંમતની વેળાએ તે વાણિયા રાજાના ખભા ઉપર ભાર મૂકીને ઉભા રહ્યો અને જે હાથથી ખેંગાર અને યશાવર્માના ગર્વ એસારી દીધા હતા તે હાથથી અપાતી સૈાપારીની ચૂરી તે ખાવા લાગ્યા. વારે જ્યારે તેને દરબારમાં મેલાવ્યા ત્યારે આગલી રાતના નાટકમાં પે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૩૪૭ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ રાસમાળા તાના ભાઈબંધ થયેલા પુરૂષને રાજ્યસન ઉપર બીરાજેલો જોઈને આભે. બની ગયો, પણ તે તરત જ નમ્રતાપૂર્વક બોલવા લાગ્યો એટલે રાજાને ખડખડીને હસવું આવ્યું અને તેને સત્કાર કરીને વિદાય કર્યો. આવા ખેલ કરવાને ઘણો ખર્ચ થાય છે અને તે માત્ર ધનવાન માણસે જ કરાવી શકે છે. બીજી એક વેળાએ, એક વ્યાપારિયે શિવના દેવળમાં નાટક કરાવ્યું હતું તે વેળાએ પણ જયસિંહ રાજા જેવાને જઈ પહોંચ્યો હતો, અને એમ લખેલું છે કે, માળવા ઉપર ચડાઈ કરવાને સેના તૈયાર કરવામાં એ વ્યાપારી પાસેથી આશરે કેટલી રકમ કઢાવવી પડશે તેની તે ગણતરી કરતો હતો. મેરૂતુંગ, અથવા દ્વયાશ્રયને કર્તા એ બેમાંથી કોઈ પણ પોતે જે સમયનું લખ્યું છે તે સમયની રહેવાની કે પ્રસિદ્ધ ઈમારતો વિષે કશું વર્ણન આપ્યું નથી. પણ નીચે લખેલું રાજધાનીનું વર્ણન છે તે કુમારપાળચરિત્ર ઉપરથી ઉતારી લીધેલું છે અણહિલપુર બાર ગાઉ ઘેરાવામાં હતું, તેમાં ઘણું દેવાલય અને પાઠશાળાઓ હતી; ચેરાસી ચોક હતા; ચેરાસી ચૌટાં (બજાર) હતાં, તે સાથે સનારૂપાના સિક્કા પાડવાની ટંકશાળ હતી. નાત પ્રમાણે જેમ ઘરના “ઇલાયદા જથ્થા હતા તેમ હાથીદાંત, રેશમ, મણિ, હીરા, મોતી ઇત્યાદિ “જૂદી જૂદી વ્યાપારની વસ્તુઓનાં જુદાં જુદાં ચૌટાં હતાં; એક નાણાવટીનું “ચાટું હતું; સુવાસિત અને લેપ કરવાના પદાર્થોનું એક હતું; એક વૈદ્યનું “હતું; એક કારીગર લેકેનું હતું; એક સોનિયાનું હતું અને બીજું રૂપાનાં “કામ કરનારાઓનું હતું; નાવિક, ભાટ અને વહિવંચા એ સર્વનાં રહેઠાણું “જુદાં જુદાં હતાં. નગરમાં અરડે વર્ણ સુખે વસતી હતી; મહેલની આસપાસ “આયુધાગાર, હાથીથાન, ઘોડાર, તથા હિસાબી અને બીજા ખાતાના અધિ“કારિયોની કચેરિયા જથ્થાબંધ આવી રહી હતી. દરેક જાતના માલને માટે “જુદી જુદી વખારે હતી. ત્યાં નગરમાં, આવતા જતા તથા વેચાણના “માલ ઉપર જકાત ઉઘરાવવામાં આવતી, જેમકે, તેજાના, મેવા, વસાણાં, કપૂર, ધાતુ અને દેશની તથા પરદેશની દરેક મૂલ્યવાન વસ્તુ. તે સર્વ “વ્યાપારનું ઠેકાણું હતું. નિત્યની જકાત એક લાખ ટકા થતી હતી. જે તમે “પાણું માગે તે દૂધ લાવીને આપે. ત્યાં જેનનાં ઘણું દેરાસર હતાં અને “તલાવને કિનારે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવું હતું. ચંપા, નાળિયેરિયા, જામ“ફળી, ચંદનનાં ઝાડ અને આંબા ઈત્યાદિ તથા તેમાં નાના પ્રકારની વેલ અને “અમૃત સરખા પાણીના ઝરા આવી રહેલા એવી વાડિયામાં નગરવાસી લેકે “ફરતા અને આનંદ પામતા. અહિયાં વેદશાસ્ત્રની ચર્ચા થતી તેથી શ્રોતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન ૩૪૯ જનેને બેધ મળતું. જેને સાધુઓની પણ અહિયાં અછત ન હતી; તેમ જ કહેવા પ્રમાણે પાળનારા અને વ્યાપારમાં કુશળ એવા વ્યાપારિની પણ “અછત ન હતી; વ્યાકરણ શીખવાની ત્યાં ઘણું નિશાળે હતી. અણહિલ“વાડ એ મનુષ્યને સાગર હતા, જે તમારાથી સાગરનું પાણી માપી શકાય તે તમારે તેની વસતીની ગણતરી કરવાની મહેનત કરવી. ત્યાંની સેના “ અસંખ્ય હતી અને ત્યાં બૅટધારી હાથિયોની અછત ન હતી.' ' લખતાં ખેદ ઉપજે છે કે, આટલા બધા દબદબાની નિશાની સરખી પણ રહી નથી; અણહિલવાડનું ખંડેર હવણના પાટણ શહેરના કિલ્લાની માંહની અને બહારની બાજુએ સપાટ પ્રદેશમાં પડેલું છે, પણ તે વલભીપુરના ખંડેરની પેઠે માત્ર ખોદાણ ઉપરથી શોધી કઢાય છે. વનરાજની રાજધાનીનાં ખંડેર બાબેલનના જેવી ઇંટને બદલે કરેલા આરસપાહા નાં બની રહ્યાં છે. સે વશા તે આરાસુરના ડુંગરાની આસમાની રંગની જે સરહદ આ રેતાળ ઉજજડતાના દેખાવની ક્ષિતિજ ઉપર જોવામાં આવે છે તે ડુંગર ઉપરથી એ આરસપહાણને બધે નહિ તે કેટલાક ભાગ પણ આપ્યો હશે. પહેલા ભીમદેવની રાણિયે જે વાવ બાંધી હતી તેને ભાગ હજી લગણ રહેલો છે, અને એથી જરા છે. સિદ્ધરાજના શોભાયમાન કુંડની જગા જણાય છે, તેની વચ્ચેના ટેકરા ઉપર મુસલમાનની અષ્ટ કર્યું કબર છે. બાકી રહેલી જગા ઉપર છ સંકડાના કાળે અને મુસલમાનોના જુભે તેમની સત્તા ચલાવેલી છે. જેને “કમ્બાઈસિસ અથવા કાળે વંચાવી “રાખ્યાં હતાં, તેને લાભ હવણું સ્વાહા કરી જાય છે,” અને અણહિલવાડની બિચારી ઠંડી પડેલી રાખ તેના અસભ્ય મરાઠા ધણું, જેવા તેના મહિમાથી અજ્ઞાન છે તેવા જ પિતાની અપ્રતિષ્ઠાથી પણ અજ્ઞાન છે તેઓ તુચ્છ ન મેળવવાને માટે વેચી દે છે. ખરેખરા હિન્દુ સમયની રહેવાની ઈમારતે વિષે, તેમના પછી થનારા વંશજોએ જે ઢબની બાંધણું ચલાવી છે તે ઢબ ઉપર આધાર રાખીને, અમે સામાન્ય વિચાર બાંધી શકિયે છિયે. જેવી રીતે ખેડુતની ઝુંપડીને નાશ થઈ ગયો છે તેવી જ રીતે રાજાના મહેલને પણ સમૂળગો નાશ થઈ ગયો છે, પણ સાર્વજનિક ઈમારતોની શોભા વિષે તે હાલમાં રહેલા ખંડેરનું ઉઘાડું પ્રમાણ છે; તેથી કૂવા, તળાવ, કીર્તિસ્તંભ, દેવાલય અને અણહિલપુરના રાજાઓના કિલ્લા એ સર્વ આખેઆખાં કેવાં હશે તેના ચિતાર અમે થોડી મહેનત અને સંપૂર્ણ ખાતરીથી મનમાં ધારી શકિયે છિયે. ૧ ટાંડકત વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ઠ ૧૫૬-૮ ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ રાસમાળા આ ખડેરામાં અતિ મનોરંજક, ડભોઈ અને ઝિજુવાડાના જોડિયા કિલ્લા છે. તેઓ બાંધણીમાં તેમ જ વિસ્તારમાં સરખેસરખા છે; તથાપિ ઝિંઝુવાડાને કિલ્લો વિશેષ નિયમસર બંધાયેલો અને એકાત જગ્યાએ આવેલો હેવાથી તેને થોડું નુકસાન લાગેલું છે માટે આ ઠેકાણે વર્ણન કરવાને અમે એને પસંદ કરિયે છિયે. | કિંજીવાડાના કિલ્લાને આકાર ખરેખરો સમરસ છે. તેની અકેકી બાજુની લંબાઈ આસરે આઠસે વાર છે. એની ભીતિ નકકર ગચ્છીની છે અને ઉંચાઈમાં પચાસ ફીટ છે. દરેક બાજુની મધ્યમાં દરવાજો છે. તેના ઉપર મેડે છે તે, બંને બાજુની કૌસાકાર હારે જે ટોચે મળે છે અને જે કમાનનું કામ સારે છે તેઓને આધારે રહેલો છે. કિલ્લાની ભીંતની જાડાઈમાં કૌસાકાર છ હારે દરવાજામાં આવેલી છે, અને તેના ઉપર પથ્થરની ગચ્છી રહી છે. ઘુંમટ વાળી લેવાને સુલભ પડે એટલા માટે મુસલમાનેએ આવી બાંધણીને કમાને કરવાને ચાલ પાડ્યો હતો તેમ છતાં પણ ત્યાર પછી ઘણી મુદત સુધી ઉપરના પ્રકારની જ બાંધણી બાંધવાનો ચાલ ચાલતો રહ્યો હતે. કિલ્લાના અકેકા ખૂણામાં અકેકે બુરજ છે, તેને સામાન્ય આકાર તે સમચોરસ છે પણ હિન્દુ કારીગરોને ખાંચે પાડીને અસાધારણ આકાર કરે પસંદ પડે છે તે પ્રમાણે તેને પણ કરેલું છે; વચલે દરવાજે ૧ મિ. અર્જસ કહે છે કે કિંજુ નામના રબારીના નામ ઉપરથી એ નામ પડેલું છે. અણહિલવાડ પાટણુના બહાર રાજાઓના રાજ્યની સીમ ઉપરને બારમા શતકમાં બંધાયેલો આ કિલ્લો હશે. ૨ સિબાસ્તીપાલના કિલ્લાના બચાવ વિશે સન ૧૮૫૫ ના નવેમ્બર મહિનાના “નેટેડ સ્ટેટસ જર્નલ”ના અંકમાં એક વિષય છપાયું હતું, તે સર જેન બરગેઈનને લખેલો ગણવામાં આવ્યું છે, તે માંહેલે ઘડેક ભાગ અમે નીચે ઉતારી લઈયે છીયે. તે ઉપરથી ઝિંઝુવાડાના કિલ્લાની આવશ્યક્તા તે સમયમાં કેટલી વધી હતી તે સહેજ વાંચનારના ખ્યાલમાં આવશે. બચાવ કરવાના કામમાં મુખ્ય સાધને માંહેલું એક તે એ છે કે હલે કર“નારાઓથી પાસે આવી શકાય નહિ એ વચ્ચે કાંઈ અટકાવ આણી દે; અને “આ સર્વોત્તમ અટકાવ, ભીંત અથવા ઉલેડું મેખરે, ચડવાને મુકેલ કરે છે. “ભીંત જે ત્રીસ ફીટની ઉંચાઈ કરતાં વધારે ઊંચી હોય તે તે ખરેખાત બહુ ત્રાસ“દાયક થઈ પડે છે. અને તે જે આખેઆખી હોય તે તેના ઉપર ચડી ઉતરવા “સિવાય બીજો એક ઉપાય નથી. આ એક લશ્કરી સાહસકર્મ માંહેલો અતિ ઉગ્ર ઉપાય છે, અને તે એકાએક હલે કહ્યા સિવાય, અથવા બચાવ કરનારાઓની “બાજુ ભણીની છેક નબળાઈ વિના સાધી શકાય એમ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન ૩૫૧ અને ખૂણાના દરેક બુરજની વચ્ચે ચચ્ચાર સમરસ હાથણિ અથવા વપ્ર છે. કિલ્લાની ભીંતને છેડે થોડે છેટે કેતરકામની આડી પદિયોથી ઠેઠ સુધી શણગારી છે ને ઉપલી બાજુએ અર્ધગોળાકાર કાંગરા મૂકેલા છે તે ભાગ જે પ્રકાર ઉપર ચેકીવાળાને ફરવાનું હોય છે તેને એથે કરવાનું કામ સારે છે. દરવાજાઓમાં કોતરકામ એટલું બધું છે કે તેને બરાબર ચિતાર માત્ર છેટોગ્રાફીના હુન્નરથી જ લઈ શકાય. કિલ્લાની માંહ દક્ષિણ બાજુના દરવાજાની છેક સામે, પણ પાસે, એક ગોળાકાર અથવા બહુ બાજુને કુંડ છે, તેને વ્યાસ આશરે ત્રણસે વારને છે, તેની આસપાસ પગથિયાંને ઘાટ છે અને નિયમિત અંતરે ખડિયાટ છે. ત્યાં આગળ થઈને ઢેર અથવા પયડાંવાળી ગાડી તલાવના પાણુ સુધી જઈ શકે છે. દરેક ખડિયાટને બે મંડપ વડે શણગારેલો છે અને તે મંડપ ઉપર શંકુ રૂ૫ છત્ર છે. એ તળાવની પાસે એક વાવ છે તેનું વર્ણન અમે હવે પછી કરીશું. આ કિલ્લાને ચાર દરવાજા છે તે જૂદા જૂદા ખંડેરના આકારમાં હજી લગણ રહેલા છે. અને એ માંહેલા બે દરવાજાને ખૂણાની હાથણુ સહિત જે ભીત સાંધી લે છે તે બધી આખે આખી છે. આ પ્રમાણે જે સમરસ જગ્યા બતાવવામાં આવી તે કિલ્લાની અસલ સ્થિતિના ક્ષેત્રફળને સુમારે ચોથો ભાગ છે, તેની આસપાસ એક હલકી જાતને કિલ્લો ફરીને કરી લેવામાં આવ્યો છે અને ગોળાકાર હાથણિયો ચણને તેને મજબૂતી આપી છે, તથા વચ્ચે કમાનદાર દરવાજા કયા છે. આ ભાગમાં હાલનું શહર વસેલું છે, તે કાળી ઠાકોરના તાબામાં છે; પણ અસલના કિલ્લામાં જે ઈમારતે હતી તે તમામને નાશ થયો છે, અને તે ઠેકાણે છેક જંગલ બની ગયું છે. આ ઠેકાણે અમારે જણાવવાને ભૂલી જવું જોઇયે નહિ કે પ્રાચીન કાળના ઘણા ભાગ છે તેમાં “માં શ્રી ” એવા લેખ છે, તે ઉપરથી ધારણ થાય છે કે ઉદયન મંત્રીના ઉપરીપણું નીચે તે બાંધવામાં આવ્યા હશે. અમે લખ્યું છે કે ડભઈઆકારમાં અને વિસ્તારમાં ઝિંઝુવાડાને મળતું છે. તેને આકાર કિંજુવાડા કરતાં ઓછો નિયમિત છે, તેની બે બાજુઓ મળે છે ત્યાં આગળ સાંકડો ખૂણે થાય છે, અને બીજી બાજુએના કરતાં લંબાઈમાં વધી જાય છે. પહેલાઈવાળી બાજુએ આશરે આઠમેં અને લંબાઈવાળી લાંબી એક હજાર વાર લંબાઈની છે. ઝંઝુવાડાના કિલ્લા કરતાં આ કિલ્લે નીચે છે અને તેના ત્રણ દરવાજા પણ ઝિજુવાડાના દરવાજા જેવા નથી, તેય પણ એ કનિષ્ઠતા ચોથા દરવાજાથી વળી ગઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ કપર રાસમાળા તે હીરાને દરવાજો હેવાય છે. તેની યેાજના ધણા યત્નથી કરેલી છે અને કદમાં બહુ ચડિયાતા છે. ખૂણાના મુરજા માંહેલા એક છે તેની અનુપમતા એટલી બધી છે કે આ ઠેકાણે તેનું ચિત્ર આપવાની અગત્ય છે. એ ઉપરથી જણાય છે કે કિલ્લાની ભીંત અંદરની બાજુએ ઝાકતી છે. આ કિલ્લાની એક બાજુએ વખાણવા જેવું કામ એ છે કે એમાં એક સ્તમ્ભપંક્તિ છે. ( માંહેની બાજુએ ) તે કિલ્લાની ભીંતની હારેાહાર ચાલે છે, અને તેના ઉપર કેટલાક પ્રીટ વ્હેાળાઈની એક ગચ્છી આવી રહી છે. તેણે કરીને એક લાંખેા અને ઢંકાયલા દ્વારમંડપ બનેલા છે તે હિન્દુ કિલ્લેદારાનું અમૂલ્ય આશ્રયસ્થાન થઈ પડ્યું હશે.ર ભાઈના કિલ્લામાં અનિયમિત આકારને કુંડ અથવા તલાવ છે. આ ઠેકાણે સ્મરણુ રાખવું જોઇયે કે જે કિલ્લાઓનું અમે વર્ણન કહ્યું છે તે માત્ર માખરાનાં લશ્કરી સ્થાન છે અને ધણું કરીને ધેાળકા તથા ખીજાં એવાં જ બીજી પંક્તિનાં શહરા કરતાં ભભકામાં, તેમ જ, વિસ્તારમાં અતિ ચડિયાતાં છે, તેાય પણ આરસપાહાણના પથ્થરાથી શણગારેલી અણુહિલપુરી રાજધાનીની સાથે સરખાવતાં તેને ઝાંખાં પડવાના વારા આવે છે. જે દેવાલયેા હજી લગણ રહેલાં છે તે મહિલું પ્રથમ તા સિદ્ધપુરની રૂદ્રમાળાનું દેવાલય છે. તે સાધારણ આકારનું ધણું મ્હારું અને દેખીતું ત્રણ માળની ઉંચાઈનું છે. તેના મંડપ બ્હારથી સમચેારસ છે, પણ સ્તંભ એવા ગાડવ્યા છે કે તેની રચના અંદરની બાજુએથી અષ્ટકૅાણુ આકારની સેહલાઈથી ધારી શકાય. દરેક ત્રણ બાજુએની મધ્યમાં દ્વારમંડપ અથવા રૂપચેરિયા છે. અને ચેાથી બાજુએ ગભાર માંહેલા મૂર્ત્તિસ્થાનના મંડપ આવ્યેા છે, તે સ્થૂળાકાર શંકુ બાંધણીના મધ્યમના મંડપ કરતાં અતિ ધણા ઉંચા છે અને છેવટે શિખર વળેલું છે. એ રૂપચેરિયાના ઘુંમટ જતા રહ્યા છે, અને ૧ મિ. અર્જેસ કહે છે કે ઉડ્ડયન મંત્રી વાણિયા હતા અને જીવા તેના આ. સ.વે. ઈ.નાં પૃ. ૨૧૭-૧૮મે. તે સિદ્ધરાજ જયસિંહના મહામંત્રી હતા. તુ એવું નામ લખું કરીને ચારણામાં હોય છે. માટે આ અભિપ્રાય માન્ય રાખવા જેવા નથી. મિ. અર્જેસ કહે છે કે, આ ભીંત અંદર ઝાકતી જણાવી છે તે ભૂલ છે. કેમકે તે ઝાકતી નથી પણ સીધી લંબાકાર છે. ૨. ઉ. ૨ “એરિયેન્ટલ એન્વાર” ના કર્તા, પામ્પીઆઇમાં સૈન્યાલય છે તેના મ્હાં આગળ દ્વારમંડપ છે તેની સાથે આ સ્તંભપંક્તિના મુકાબલા કરે છે. મૂળ આવૃત્તિના ખીજા ભાગને ૩૨૫ મે પાને જૂવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ અણુહિલપુરના રાજ્યનું પશ્ચાદવલેાકન ૩૧૩ ખીજા પ્રકારે પણ તેની છિન્નભિન્ન સ્થિતિ થઈ ગઈ છે, માત્ર ગંભારન માખરાના ભાગ રહેલા છે. પ્રત્યેક બાજુએ કીર્ત્તિસ્તમ્સ છે, તે માંઢેલા એક તે ધણા ખરા મણીશુદ્ધ છે. એ અતિ શૈાભાયમાન સ્તમ્ભના મથાળા ઉપર કારણીનું કામ આવી રહ્યું છે. દરિયાઈ અદ્ભુત પ્રાણીના મસ્તકની નાગતિયે બનાવેલી છે તે તેઓની ઊંચાઈના એ તૃતીયાંશ ભાગ જેટલી સ્તમ્ભથી આગળ નીક ળતી છે. નાગતિયા આગળથી નાજુક કારીગરીની કમાન ચાલે છે તેને તારણ હે છે, તેના મધ્ય ભાગ સાથે ઉપરના સીધા ભાગને સ્પર્શ થાય છે. આ કીર્ત્તિસ્તમ્ભ સુમારે પાંત્રીસ પીઢ ઉંચાઈના છે; તે ભોંયથી તે શિખર સુધી બહુ જ સંસ્કૃત કારણીથી ભરપૂર છે. જે મુખ્ય દેરાનું વર્ણન કરવામાં આવ્યું, તે સરસ્વતીની સામે એક વિશાળ ચેાકની વચ્ચેવચ છે. ત્રણ દ્દારમંડપની સામે ત્રણ મ્હાટા દરવાજા છે ત્યાંથી બહાર નીસરાય છે; મેાખરા આગળના જે છે તે એક ધાબા અને ધાટ આગળ પડે છે, તે ધાટનાં પગથિયાંની હારેા નદીમાં છેક આધે સુધી ચાલેલી છે. ચાકની આસપાસ કેટલાંક શિખરવાળાં ન્હાનાં દેરાં આવ્યાં છે તે કિલ્લાનું કામ સારે છે. તે માંહેલાં ત્રણ ગંભારના પાછ્યા ભાગના મધ્ય સ્થાને છે તે હજી લગણ રહેલાં છે અને તેના ભાગ ફેરવીને મુસ લમાની મસ્જીદ્દ કરી દીધી છે. માઢેરાનું દેવાલય જરા કાંઈ જૂદા નમુનાનું છે, તે એક માળની ઊંચાઈનું છે, તેને એક ગંભાર છે તેને લગતા એક રંગમંડપ આવેલા છે, અને એક દ્વારમંડપ નાંખા છે. એ દેવાલયનું શિખર પડી ગયું છે, અને ઘુંમટ હવે રહ્યા નથી; પણ બાકીને ભાગ ધણા ખરા આખેા છે, તેમ પશુ ધારદાર હથિયારથી જેમ લાકડાંમાં ઘા પાડી શકાય તેવા ધા કેટલાક સ્તમ્ભાને પડેલા છે, તેને માટે સુસલમાના એમ કહે છે કે અમારા વેંશની તરવારની એ નિશાનિયેા છે. વધારેમાં વધારે લખાઈ સુમારે એકસે ને પચાસ પીઢ છે, અને પહેાળાઈ પચાસ પીટ છે. દેવાલયને આગલે લાગે અને બન્ને બાજુએ સિદ્ધપુરના જેવા કીર્ત્તિસ્તંભાની નિશાનિયેા છે. દેવાલયના આગલા ભાગમાં કીર્ત્તિસ્તંભ છે ત્યાં આગળથી પગથિ યાંના ધાટ ચાલે છે, તે મે રોાભાયમાન સ્તંભ વચ્ચે થઈને કુંડ સુધી ગયેલા છે. આ કુંડનું ક્ષેત્રફળ, દેવાલય કરતાં લગભગ ચાર ગણું વધારે છે. પગથિયાંને એકસરખા અને સરખા દેખાવ જાય નહિ એટલા માટે ન્હાની દેરડીએ, ચેકડીએ, અને શિખરવાળાં જરાક મ્હોટાં દેરાં ત્રણે 12 ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ રાસમાળા બાજુના મધ્ય ભાગમાં કરેલાં છે. કુંડની આસપાસ બીજી ઈમારતની નિશાનિ જોવામાં આવે છે; પણ તે કેવા પ્રકારની બાંધણીની હશે તેને નિર્ણય થવા સરખું હાલમાં કશું ચિહ રહ્યું નથી. દેવાલયને ને કારમંડપ છે તે સીતાની ચોરી કહેવાય છે, અને કુંડ તે રામકુંડ કહેવાય છે, તે વૈષ્ણવી સાધુઓનું પ્રસિદ્ધ યાત્રાસ્થાન છે. વાઘેલમાં એક દેવાલય છે તે, ઉપર જે દેવાલયેનું વર્ણન કરવામાં આવ્યું તેવી જ જાતિનું છે; પણ તેમના કરતાં તે કદમાં નાનું છેતેને એક માળના જેટલી ઊંચાઈને એક જ ખુલે મંડપ છે, તેના ઉપર ઘુંમટ છે, ત્રણ દ્વારમંડપ છે, અને એક શિખરવાળે સંભાર છે. મેરાના જેવા કે, સીહેર અને બીજી જગ્યાએ જોવામાં આવે છે. તેઓ ઘણું કરીને રામકુંડની પેઠે દેવાલયના સંબંધમાં કરાવેલા હશે; પણ તે દેવાલને ઘણે ઠેકાણે નાશ થયેલો છે. મોઢેરાની પાસે લેધેશ્વર છે. ત્યાં આગળ એક ચમત્કારિક ચાર કુંડનો સગ કર્યો છે. તેઓની વચ્ચે ગોળ કૂવે આવ્યું છે તેથી “ગ્રીક સ”ના જેવો આકાર થાય છે. તલાવ અથવા કુંડને આકાર ઘણે ખરે બહુ બાજુને અથવા બિલકુલ ગોળાકાર હોય છે, તે પ્રમાણે ઝિંઝુવાડાના કુંડનો દાખલો આપણું જોવામાં આવ્યું. એવા જ કુંડ, મુંજપુર, સાયલા, અને બીજી ઘણુ જગ્યાએ છે; તેમાંના કેટલાએકના વ્યાસ લગભગ સાતસે વારના છે. અણહિલપુર આગળ સહસ્ત્રલિંગ તલાવ છે તે ઘણું કરીને આ જ વર્ગનું છે, અને આજે તેની નિશાનિ જણાય છે, તે ઉપરથી તે બહુ જ મહેટા ઘેરાવાનું હશે એમ ધારી શકાય છે. તેની આસપાસ નેહાના ન્હાનાં દેરાં હતાં, અને તેની સંખ્યા લગભગ એક હજારની હતી. ગાવા આગળ દ્વીપકલ્પમાં એક સમરસ તલાવની નિશાનિયે છે તે સિદ્ધરાજનું બનાવેલું કહેવાય છે તેનું નામ “સેનેરિયા તલાવ કરીને છે. જયસિંહની મા મયણલદેવીના કારભારની વેળાએ બે નામીચા તલાવ બંધાવેલાં ગણવામાં આવેલાં છે. એ સમયમાં શોભાયમાન ઈમારતે બહુ બંધાઈ છે. ધોળકાનું મલાવ અને વીરમગામનું માનસર એ બે તલાવ તે માંહેલાં છે, તેમાંથી માનસર વર્ણવા ગ્યા છે. તેને આકાર અનિયમિત છે, અને તે હિન્દુઓનું રણ ૧ બરેલીના દેવલના આગળના ભાગમાં એક ઈલાય દ્વારમા૫ છે. ફરગ્યુસનકૃત “હાન્ડ બુક ઓફ આર્કિટેકચર”ના પ્રથમ ભાગનું પૃષ્ઠ ૧૧૨, અને “રાજસ્થાન” ના બીન પુસ્તકના પાક ૭૧૨ મા પ્રમાણે-આલીને હારમંડપ છે તે પણ લગ્નમંડપ છે, અને દંતકથા એવી ચાલે છે કે તે હૂણના કુંવરની ૨જપૂતણ વધુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન ૩૫૫ સંગ્રામનું વારિત્ર જે શંખ, તેના આકારનું બાંધેલું લેકમાં કહેવાય છે. સામાન્ય ઘાટ, અથવા પગથિયાંની હાર સર્વ બાજુએ આવેલી છે; અને તેમાં નાના ન્હાનાં શિખરવાળી દેરિયોથી (તે માંહેલાં ઘણુંક તે હવણું નાશ પામ્યાં છે) શોભાવવામાં આવેલું છે. તેની સંખ્યા વર્ષના જેટલા દિવસ છે તેટલી ધારવામાં આવી છે, તેથી તે ખરું જોતાં ત્રણ કરતાં વધારે હશે. એ તલાવની એક બાજુના દેવાલયમાં મૂર્તિ બેસારવાની બેઠકે છે અને બીજી બાજુનાં દેરાંમાં જળાધારિયે છે તે ઉપરથી એવી ધારણ કરવામાં આવે છે કે પહેલા પ્રકારનાં કીકણને સારૂ હશે, અને બીજે દેવલ મહાદેવને સારૂ હશે. આસપાસના પ્રદેશનું પાણી એકઠું થાય છે તે પ્રથમ તે એક અષ્ટકૅણ કુંડમાં ભેગું થાય છે તેમાં સર્વ કચરે કરે છે. કુંડ પથ્થરને ચણું લીધેલ છે, તેની દરેક બાજુ, કેરી કહાડેલી પ્રતિમાઓથી શોભાવેલી છે. પણ ત્યાં થઈને એક ચણું લીધેલી નીકને રસ્તે ઘરનાળામાં થઈને તલાવમાં જાય છે. તેમાં ત્રણ નળ કર્યા છે, તેના ઉપર ધાબું ચણી લીધું છે તે ધાબા ઉપર બેઠક કરી છે તેને ઘુંમટ વાળી લીધો છે. આ ઈમારતની મરામત મરાઠાઓની વેળાએ કરવામાં આવી હતી, અને તેની એક બાજુ બાંધી લેવામાં આવી હતી. ત્યાં માતા બહુચરાજીનું સ્થાનક કર્યું છે. આસપાસ ઘાટ છે તેમાં ઘણી જગ્યાએ ઠેઠ પાણી સુધી ખડિયાટ બાંધ્યા છે. એમાંથી એક ખયિાટની એક બાજુએ વધારે મહેસું દેરું છે તેને શિખરવાળા બે ગંભાર અને એક સભામંડપ છે અને તલાવની બીજી બાજુ તેના સરખી બાકી રહી ત્યાં ધાબાવાળી સ્તંભપંકિત છે. આ સમયના કૂવા જે દેશના જુદા જુદા ભાગમાં છે તે બે પ્રકારના છે. કેટલાક સામાન્ય બાંધણીના ગોળ કૂવા છે, પણ તેમાં જરૂખાવાળી બેઠકે છે; બીજા છે તે વાવ(સંસ્કૃતમાં વાપિકા)ને નામે ઓળખાય છે, તે ચિત્રપમ, અને ભવ્ય તેમ જ તરેહવાર જાતિના છે. જમીનની સપાટી ઉપર એક બીજાથી નિયમિત અંતરે, હારબંધ એકલા ચાર અથવા પાંચ મંડપ દેખાય છે, તે બહારથી બહુધા સમરસ હોય છે, પણ કોઈ કોઈ વાર ઘણે ઠેકાણે અંદરથી અષ્ટકોણ આકાર બની જાય છે; તેઓના ઉપરનાં ધાબાં થાંભલા ઉપર રહે છે અને હિન્દુ સમયની બાંધણિયામાં તો ઘુમટાકાર કરી દીધેલાં છે. સર્વનાથી છેલ્લા મેખરાના મંડપમાં થઈને વાવમાં ઉતરવાનું હોય છે, ત્યાં આગળથી પગથિયાં ચાલે છે તે ઉપરથી ઉતરતાં, બીજા મંડપનો ઘુમટ જે બે થાંભલાની હાર ઉપર રહેલે જણાય છે તેની નીચે અવાય છે અને અહિં આગળ મહેટ પ્રસ્તાર હેય છે. ત્યાંથી નીચે પાછાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ રાસમાળા પગથિયાં આવે છે તે ઉપરથી ઉતરતાં ત્રીજા મંડપના ઘુંમટ નીચે અવાય છે અને તે એક ઉપર એક એવા ત્રણે થાંભલાની હાર ઉપર દેખાય છે, આ પ્રમાણે એક પ્રસ્તાર ઉપરથી બીજા પ્રસ્તાર ઉપર નીચે ઉતરાય છે. તેમ ઘુમટની નીચેના થાંભલાની હારે એક બીજા ઉપર વધતી જાય છે અને છેવટે જ્યાં પાણી હોય છે તે ભાગ આગળ જવાય છે. ત્યાંથી ઉપર નજર કરતાં ઊંચે કેટલાક માળ દેખાય છે અને દરેક માળે છજાં હોય છે. તે છેવટે સર્વની ઉપર છેલ્લા ઘુમટ આવેલું હોય છે, અને તે આખી વાવને અતિ શોભાયમાન ભાગ દેખાય છે. વાવની લંબાઈ કઈ કઈ વાર એસી વાર હોય છે અને બધે છેવટમાં ગોળ કૂવો હોય છે. આવી જાતિની વામાં ઘણી વખાણવા જોગ અણહિલપુર આગળની રાણીની વાવ છે, પણ ખંડેર થઈ ગઈ છે. ગુજરાત, અને સોરઠના ઘણું ભાગમાં બીજી વાવ છે તે જૂદી જૂદી સ્થિતિમાં રહેલી છે. એક બીજી જાણવા જેવી વાવ અમદાવાદ શહેરની પાસે છે, તે ક્યારે બંધાઈ હશે તે જાણવામાં નથી, તથાપિ તેની બાંધણ ઉપરથી જણાય છે કે, જે સમયે સિદ્ધરાજના કુળના રાજ્ય કરતા હતા તે સમયની છે. તે “માતા ભવાનીની વાવ” કહેવાય છે. અને પાંડેએ બંધાવી છે એવું લેકે કહે છે. ઝિંઝુવાડાના કિલ્લામાં એક વાવ છે તે વિષે તે સૂચવવામાં આવ્યું છે; વઢવાણુના કિલ્લાની માંહલીમગ અને બાહલી મગ હિન્દુની વાવ છે; અને બીજાં ઠેકાણુએ પણ લખતાં પાર આવે નહિ એટલી બધી છે. કુંડ, કૂવા, વાવ, અને તલાવ એ સર્વનું વર્ણન અમે કરવું તે બંધાવાને એક સામાન્ય હેતુ એવો છે કે, “મેરનાં મૃત્યુલેકનાં માનવી, પશુ, પક્ષી “આદિ રાશી લાખ જીવ તરશે મરતા હોય તે તેને ઉપયોગ કરે.” આવાં જળાશય, જ્યાં પાણીની તંગાશ હેય છે ત્યાં કરાવેલાં જોવામાં આવે છે. જેમ કે રાણકદેવિયે દૂષણ દઈને કહ્યું છે કે “મારું પાટણ દેશ પાણી વિના १ जलयोनि नव लक्षाणि જળજંતુ ૯,૦૦,૦૦૦ स्थावरा लक्ष विंशतिः સ્થાવર ૨૦,૦૦,૦૦૦ क्रमयो रुद्र संख्याकाः કમિ-કીડા ૧૧,૦૦,૦૦૦ पक्षिणां दश लक्षकम् પક્ષી ૧૦,૦૦,૦૦૦ त्रिंशलक्षं पशूनां च પશુ ૩૦,૦૦,૦૦૦ .::. . चतुर्लक्षं तुं मानुषम् મનુષ્ય જાતિ. ૪,૦૦,૦૦૦ ૮૪,૦૦,૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવલાકન ૩૫૭ પૂરા મરે” આવે ઠેકાણે; અથવા જ્યાં વ્યાપારને લીધે ઘણા અવરજવર થાય છે તે જગ્યા—શહરાના દરવાજા પાસેની અથવા ત્રિવટાને ઠેકાણે. વળી તે ધર્મનાં કામ ગણાય છે; કેમકે કહ્યું છે કે “નગરના કિલ્લા ચણાવ્યાના “પુણ્ય કરતાં પાણીની જગ્યા બંધાવ્યાનું પુણ્ય દસ હજાર ઘણું વધારે છે.” તે કૃષ્ણાર્પણુ કરવામાં આવે છે; જે દુર્ગા કુંડલિની ક્હેવાય છે, અને જેના “આકાર કૂવાના જેવા છે” તેને અર્પણ કરવામાં આવે છે. અથવા પાણીના દૈવ વણુ જે પુણ્યકર્મના સાક્ષીભૂત છે”ર તેને અર્પણ કરવામાં આવે છે. વળી ખીજા આધાર પ્રમાણે, તે બંધાવ્યેથી એકસા ને એક પૂર્વજ નર્ક“માંથી તરે છે, વંશપરંપરા કીર્ત્તિની વૃદ્ધિ થાય છે; દીકરા અને દીકરાના દીકરાની વૃદ્ધિ થાય છે; અને સૂર્યચંદ્ર તપે ત્યાંસુધી સ્વર્ગ ભેગવાય છે.” વાવ છે તે કુંડની પેઠે સર્વત્ર નહિ તે બહુ કરીને દેવાલયને લગતી કરવામાં ૧ મૂળાધારની ઉપર અને નાભીની નીચે કુંડલિની નામની ગુંછળું વળેલી શક્તિ છે તેની અધિષ્ઠાત્રી દેવી દુર્ગો છે. ૨ વરૂણને આવું પદ આપવાનું કારણ એવું છે કે, નદીકિનારે અથવા તલાવને કે ખીજા પાણીને આરે પુણ્ય કરવામાં આવે છે અને ધર્મની ક્રિયાએ ત્યાં થાય છે. ચુલુક અથવા કાલની ક્રિયા કરતાં, માણસ હથેલીમાં પાણી લઈને મૂકે છે તે દાનના નિશ્ચયકરણની નિશાની છે. ૩ જળાશય બનાવવાનું પુણ્ય ઘણું છે. વૃત્તત્ત્તવોત, પૂર્વમંજાર આદિ ગ્રન્થામાં તેના મહિમા વળ્યા છે. ગત્ઝોલોમયૂલ કહે છે કે:विष्णुधर्मोत्तरे - उदकेन विना तृप्तिर्नास्ति लोकद्वये सदा ॥ तस्माजलाशयाः कार्याः पुरुषेण विपश्चिता ॥ यमः - कूपारामप्रपाकारी तथा वृक्षावरोपकः ॥ कन्याप्रदः सेतुकारी स्वर्ग प्राप्नोत्यसंशयम् ॥ तडागे यस्य पानीयं सततं खलु तिष्ठति ॥ स्वर्गे लोके गतिस्तस्य नात्र कार्या विचारणा ॥ नन्दिपुराणे - यो वापीमथवा कूपं देशे तोयविवर्जिते ॥ खानयेत्स नरो याति स्वर्ग प्रेत्य शतं समाः ॥ विष्णु:-कूपारामतडागेषु देवतायतनेषु च ॥ = पुनः संस्कारकर्त्ता च लभते मौलिकं फलम् ॥ भविष्योत्तरे - सर्वस्वेनापि कौन्तेय भूमिष्ठमुदकं कुरु ॥ कुलानि तारयेत्कर्त्ता यत्र गौर्वितृषा भवेत् ॥ अतः शुभागतं द्रव्यं तडागादिषु योजयेत् ॥ धन्यः पन्था विज्ञेयस्तडागं वृक्षमण्डितम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨. ઉ. www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા ૩૫૮ આવે છે; જે તલાવની આસપાસ મહાદેવની સ્થાપના કરેલી હોય છે તેમને તે તલાવ સમર્પણ થાય છે; અને શિવાર્પણ થવાથી તેનું પાણું પવિત્ર ગણાય છે. મેરૂતુંગે લખ્યું છે તે પ્રમાણે કાશીના રાજા સિદ્ધરાજના સાન્ડિવિશ્રહિકને અણહિલપુરનાં દેવાલયની બાંધણી, કૂવા અને બીજા જળાશય વિષે પૂછપરછ કર્યા પછી, અણહિલપુરના સહસ્ત્રલિંગ તળાવનું પાણી શિવનિર્માલ્ય છે તેથી ઉપયોગમાં લેવાને યોગ્ય નથી એમ કહીને તેનો તિરસ્કાર કરવા માંડ્યો, ત્યારે તેના ઉત્તરમાં સાત્વિવિગ્રહિકે પૂછ્યું:-“કાશીના “લોક પાણી ક્યાંથી લાવે છે ?” ત્યારે તેને ઉત્તર આપવામાં આવ્યું, કે “ગંગામાંથી.” એટલે તે ફરીને એલ્યો -શિવાર્પણ કરવામાં દોષ હેય તે જે “પવિત્ર નદી મહાદેવના મસ્તકમાંથી નીકળે છે તેને પણ નક્કી દેષ લાગ્યા “વિના રહે નહિં. આ જળાશયો ખેતીવાડીના ઉપયોગને અર્થે બનાવેલાં નથી એ વાત તેઓની બાંધણીથી સારી રીતે જણાઈ આવે છે, તેમ જ જે જગ્યામાં તેઓ બાંધવામાં આવેલાં હોય છે તે ઉપરથી તેઓના બંધાવનારાઓને હેતુ જણાઈ આવે છે. અણહિલપુરના રાજાઓની બચી રહેલી નિશાનિયે મહેલી કેટલીક આવા પ્રકારની છે. તેઓને મહેકામાં મહેટે અને અતિ અચળ કીર્તિસ્તંભ એ જ વાતમાં રહેલો છે કે, આગસ્તસના ગર્વને વેગળે બેસારીને તેઓએ તેમને ઉજજડ દેશ આબાદ કરો, અને ત્યાંની ધરતીને દૂધથી અને મધથી વહેતી મૂકીને તેઓ ગયા. આ વિરોધતા ઘણું આશ્ચર્યકારક છે; તેય પણ વચ્ચે જે ક્રમ ચાલ્યો તેને પત્તો લગાડવાનું કામ ગમે તેવું વિકટ હો, તથાપિ સામાન્ય પરિણામ થયેલ છે તે વિષે શક લઈ જવાય એમ નથી. અણહિલવાડમાં વનરાજની સત્તા નીચે ચાવડા વંશની પ્રથમ ૧ શિવને કાંઈ અર્પણ કરવામાં આવે તેવું અને તે અર્પણ કરનારથી પાછું લેવાય નહિ, અથવા લૈકિક કામમાં વપરાય નહિ. ૨ Augustus રેમ્યુલસ અગસ્તસ રોમની પશ્ચિમ શાહનશાહતને છેલ્લે પાદશાહ. ઈ. સ. ૪૭૬ માં ગાદિયે બેઠે, પણ થોડા જ સમયમાં હેલીના રાજા આસરે ઈટલી૫ર ચડાઈ કરી અને તેને ગાદી ઉપરથી ઉઠાડી મૂકો. પછીથી તેને છ હજાર સોનારનું વર્ષાશન કરી આપવામાં આવ્યું તે ઉપર નિર્વાહ ચલાવીને તેણે પોતાનું જીવતર પૂર્ણ કર્યું અને એની જ સાથે રેમના રાજ્યની પશ્ચિમ શાહનશાહતને પણ અન્ન આવ્યો. રેમન રાજ્યના બીજા પાદશાહ આગસ્ટસ આકવિયસ સિઝરના નામ ઉપરથી તેની પાછળ થયેલા બધા પાદશાહ આગસ્ટસ કહેવાયા. તેમના સમયમાં રામન રાજ્ય બહુ ચડતી દશામાં આવ્યું હતું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન રથાપના થઈ ત્યારે આખા ગુજરાત દેશમાં મૂળની જંગલી જાતિ વિના એક માણસ સરખું પણ વસેલું ન હતું. ઘણું કરીને તે વલભીપુરીને નાશ થયાને તે સમયથી વધારે કાળ થયો નહતો, અને ખંભાત, ભરૂચ તથા કિનારા ઉપરનાં બીજાં શહરે તેમને થોડે ઘણે ઉદય સાચવી રહ્યાં હતાં. જે ખારું તલાવ સેરઠ અને ગુજરાતની વચ્ચે આવ્યું છે તેના કિનારાની છેક ઉત્તર ભણીની ધરતીમાં, વસેલાં શહરને ગણગણાટ સાંભળવામાં આવ્યો હશે – “વળા અને વઢવાણ, તે પછી પાટણપુર વયું.” પણ અંબા ભવાનીથી તે સાભ્રમતિના મુખ સુધી, જે ડુંગરા માળવાની સીમાએ આવેલા છે ત્યાંથી તે કચ્છના રણની લગભગની સપાટ ધરતી સુધી (કનકસેનના નગરને નાશમાંથી રહેલા ભાગ તરિકે શંખપુર, પંચાસર અને કદાપિ તેની પડોસનાં ચેડાંક બહાનાં શહર ઉજજડ મેદાનની કેર ઉપર રક્ષાયેલાં હશે તે બાદ કરતાં) શિકારી પ્રાણિના રાજ્યની સામે, તેના કરતાં, જંગલનાં જરાક ઓચ્છા દરજજાનાં ફરજંદ જે જંગલી માણસો તે જ માત્ર વાંધો ઉઠાવવાને હતાં ૧ (એથી ઉલટું જોઈયે તે) સોલંકી વંશના છેલ્લા રાજાના સમયમાં, દેશનો એને એ જ ભાગ એક બળવાન રાજ્યની સત્તા નીચે મળી ગયેલ, દ્રવ્યવાન શહરેથી છવાઈ ગયેલે, વસ્તીભરેલાં નગરોથી શોભતો, અને બળિષ્ટ કિલ્લાઓથી રક્ષાયલે આપણું જેવામાં આવ્યું. ઝાડીની જે ગહન ઘટા ઉપર હજી લગણ માત્ર ખખણાટ કરતે તાડ ડેકિયાં કરતું હતું, તેના ઉપર દેવળ, તેનું પ્રતિસ્પર્ધી શિખર ઉંચું કરે છે; જે જગ્યાએ આગળ માત્ર વર્ષાદનાં ઝાપટાંથી જ ભીંજાઈ હતી, તેના ઉપર ઉત્કૃષ્ટ કલ્પનાથી રચના કરેલી અને તટે દેવાલય આવેલાં એવાં સરોવર અને ઝરૂખાવાળી વાવો અને કૂવા દેવામાં આવ્યા; તેમ જ જે હરિણાનાં ટોળાં આગળ વસ્તી વિના ઉજજડ મેદાનોમાં એકલાં ભમતાં હતાં, તેઓને, માલ લાદેલાં ઊંટેની હારે ને હારનો, અથવા મૂલ્યવાન ભેટની વસ્તુઓ સાથે લીધેલી એવા યાત્રાળુ લેકના સંધના દેખાવને, હવે એટલે બધો સહવાસ થઈ ગયો કે તેઓ હવે તેમનાથી ભડકીને નાશી જતાં નથી. અણહિલવાડના મહિમાની કથા કહેવાઈ રહી; હવે તે તેનો નાશ અને ઉજજડપણની કથા બાકી રહી છે; તેય પણ આપણું જોવામાં આવશે કે, તેની તેજસ્વી સવાર, જેની પછવાડે, એકાએક ઉત્પન્ન થયેલા જુસ્સાથી - ૧ ખરી વાત છે કે ખેડા અને વડનગરમાં બ્રાહ્મણે વસતા હતા તેની અપૂર્ણ દંતકથાઓ ચાલે છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ રાસમાળા તત્કાળ બદલાઈ ગયેલે અને વાતલ દિવસ થયા, તેને સાથે મૂકતાં, તે જ્યારે આગલી રાત્રીનું કાળું વાદળું હાંકી ફાડીને પ્રથમ પ્રકાશી હતી તેની સાથે સરખાવી જોતાં, તેનાથી તે ઓછી પ્રકાશતી નથી. અગર જે વનરાજના જેવા નવા અને પ્રતાપી વંશની સ્થાપના કરનાર અહમદને જોતાં છતાં; અગર જે તેના પાત્ર મહમૂદને, અણહિલપુરના સિંહની પ્રતાપવાનું પદવિની લગભગની પદવિ, કીર્તિની વહીમાં લખતે આપણું જોવામાં આવ્યો છતાં; અને અગર જો આ અને બીજા રાજકર્તાઓ ગુજરાતના વાવટા દૂર દેશમાં યશવંતપણે લઈ જતા આપણું જોવામાં આવ્યા, તેમ છતાં પણ, આ સત્યતા આપણું લક્ષમાં ઉતરી ગયા વિના રહે એવી છે જ નહિ.—કે બીજા ભીમદેવના હાથમાંથી જ્યારથી રાજદંડ પડ્યો ત્યારથી તે, ઘણે કાળે જ્યારે રજપૂત, મુસલમાન અને મરાઠા છેવટે પિતાની તરવાર મ્યાન કરવાને કબુલ થયા, અને તેઓના કજિયાના ખરા ન્યાયને આધાર “સમુદ્રવાસી પરદેશીજન ( અંગ્રેજે)ની સત્તા, ડહાપણ, અને વિશ્વાસ ઉપર રાખીને શાન્ત રહેવા કબુલ થયા ત્યાંસુધી અણહિલપુરી માંહમાંહના કજિયાથી એક ઘડી પણ ઘવાયા વિનાની રહી નથી. અગર એ ની વહીમાં દિલપુરના પ્રકરણ ૧૪ મું વાઘેલા,–તેજપાળ અને વસ્તુપાળ-આબુ પર્વત, ચંદ્રાવતીના પરમાર. સામંત આનાક સોલંકીના પુત્ર લવણપ્રસાદના જન્મ વિષે કુમારપાળના રાજ્યના ઈતિહાસમાં લખવામાં આવેલું છે, તે “શ્રી ભીમને પ્રધાન ૧ ધર્મસાગરકૃત પ્રવચનપરીક્ષા પ્રમાણે – અન્ત સંવત સન સંવત સન રાજ્ય કેટલું કર્યું લધુ ભીમદેવ ૧૨૩૫ ૧૧૭૯ ૧૨૯૮ ૧૨૪૨ તિહપાળ + ૧૨૯૮ , ૧૨૪૨ (ત્રિભુવનપાળ) ૨૯ ૧૨૪૬ એ પ્રમાણે ચાલુક્ય વંશે ૧૧ ભૂ૫=૩૦૦ વર્ષ પ્રારંભ વાઘેલા. અત વીસલદેવ ૧૩૦૨ ૧૨૪૬ ૧૩૨૦ ૧૨૬૪ અર્જુનદેવ ૧૩૨૦ ૧૨૬૪ ૧ ૩૩૩ ૧૨૭૭ રસારંગદેવ ૧૩૩૩ ૧૨૭૭ ૧૩૫૩ ૧૨૯૭. લઘુકર્ણ ૧૩૦૨ ૧૮ GO w ૧૩૫૩ ૧૨૯૭ ૧૩૬૦ ૧૩૪ ૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ . વાઘેલા ૩૬૧ હતે” એવું મેરૂતુંગે લખેલું છે. તેના સ્વાધીનમાં વાઘેલા (વ્યાધ્રપલ્લી) હતી, અને વળી ઘણું કરીને ધવળગૃહ, અથવા ધોળકા પણ હતું, તે તેના વંશ જેના હાથમાં ઘણું કાળસુધી રહ્યું. લવણુપ્રસાદ મદનરાશી વેરે પર હતો. અને તેને તેનાથી વીરધવળ નામે પુત્ર હતો. ચંદ બારેટે એનું નામ વીરવાઘેલા, અથવા વીરધવલંગ કરીને લખ્યું છે. સન ૧૨૩૧ માં આબુ પર્વત ઉપર તેજપાળે દેરાસર બાંધ્યું તેના લેખમાં વીરધવળનું, તેના બાપનું, પટાવલી” પ્રમાણે વીસલદેવે વર્ષ ૧૮ માસ ૭, અને દિવસ ૧૧ રાજ્ય કર્યું. અર્જુનદેવે વર્ષ ૧૩, માસ ૭, ને દિવસ ૨૬, રાજ્ય કર્યું. સારંગદેવે વર્ષ ૨૧, માસ ૮, અને દિવસ ૮ રાજ્ય કર્યું લખેલ છે. ततः अलावदिसुरत्राणराज्यं. | વાઘેલાનું કરછમાં રાજ્ય હતું તે સમયનો અંજાર તાલુકાના ખેખા ગામમાં એક પાળિયે હતો તે હમણાં ભુજમાં આણ્યો છે. તે લેખ મહારાજા શ્રી સારંગદેવના રાજ્યસમયને, સંવત ૧૩૩૨ માર્ગશીર્ષ શુદિ ૧૧ શનૌ તા. ૧ લી ડિસેમ્બર સન ૧૨૭૫ શનિવાર)ને છે. આ ઉપરથી ઈ. આ. ભા. ૨૧ પૃ. ૨૭૭ માં છાપેલી હકિત લક્ષ આપવા યોગ્ય છે કે સારંગદેવના રાજ્યને પ્રારંભ પ્રવચનપરીક્ષા પ્રમાણે સંવત ૧૩૩૩ ને નથી પણ વાઘેલાના પ્રત્યેક રાજ્યમાંથી બબ્બે વર્ષ પહાડી નાંખવાં ઉચિત છે. અને તેમ કરતાં નીચે પ્રમાણે વંશાવલી ગોઠવાય છે. વ્યાધ્રપલી અથવા વાઘેલા વશ:– ધવલ કુમારપાળની માશી સાથે પરણ્યો. સન ૧૧૬૦-૧૧૭૦ અર્ણોરાજ સન ૧૧૭૦-૧૨૦૦ લવણપ્રસાદ ધોળકાને મહામંડલેશ્વર સન ૧૨૦૦ થી ૧૨૩૩ વિરધવલ ધોળકાને રાણક-રાણે. સંવત ૧૨૭૬-૧૨૫ ઈ. સ. ૧૨૧૯-૨૦ થી ૧૨૩૮-૩૯ સુધી સ્વતંત્ર. * પ્રતાપ મલ્લ જે વરધવલને પાટવી પુત્ર હતું તેનું નામ અહિં ઉમેરવાથી સં. ૧૨૫ થી સં. ૧૩૦૦ સુધીને પાંચ વર્ષને ગાળો પૂરાય છે. * | સંવત. સન સંવત્ સન કેટલું રાજ્ય કર્યું વીસલદેવ ૧૩૦૦ ૧૨૪૩ ૧૩૧૮ ૧૨૬૧ અર્જુનદેવ ૧૩૧૮ ૧૨૬૧ ૧૩૩૧ ૧૨૭૪ સારંગદેવ ૧૩૩૧ ૧૨૭૬ ૧૩૫૩ ૩૨૯૬ કર્ણદેવ બીજે ૧૩૫૩ ૧૨૯૬ ૧૩૬૧ ૧૩૦૪ १७ ૨૨ ૧ આ લેખ સંવત ૧૨૮૭ ફાગુન વદિ ૩ રવિવારનાં છે. જુવો કીર્તિમુદીનું પિરશિષ્ટ ૨, ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ રાસમાળા , અને દાદાનું નામ લખેલું છે; અને તે જ દેવાલયમાં એક બીજો લેખ છે તેમાં વિરધવલના નામને મહામંડલેશ્વર અને રાણાનું પદ જોડીને લખેલું છે. મેરૂતુંગ લખે છે કે, મદનરાણી પિતાના કુંવર વીરધવલને લઈને પિતાના ધણીનું ઘર છોડી તેની મરણ પામેલી બહેનના વર દેવરાજ પટ્ટકિલને ઘેર જઇને રહી; પણ વીરવળ જ્યારે પાકી વયનો થયો ત્યારે પોતાના બાપને ઘેર પાછા આવ્યું. સાંગણ, ચામુંડ, અને રાજ એવાં તેના એરમાઈ ભાઈનાં નામ લખવામાં આવેલાં છે અને તેઓ “કસબા અને દેશ “( રાષ્ટ્રકૂટ)ના ધણી હતા એમ લખ્યું છે. વીરધવળ વિષે એમ લખવામાં આવ્યું છે કે તેને તેના બાપ પાસેથી ઘણે દેશ મળ્યો હતે, તેમાં તેણે પિતાની જિતથી વધારો કર્યો. “દિજ ચાહડ સચીવ તેને પ્રધાન હતા; અને તેજપાળ તથા વસ્તુપાળ કરીને બે ભાઈને પણ તેણે રાખ્યા હતા. - વીરવળ વાઘેલાને પોતાના ક્રમાનુયાયિની પેઠે રાજપદવિ મળી ન હતી પણ ભીમના મરણ પછી ગુજરાતના પટાવામાં તે મહા સત્તાવાન થઈ પડ્યો હતો, એમાં સંશય નથી. વિરધવળની વેળામાં થોડીક રાજ ૧ પ્રબંધચિન્તામણિમાં વિશેષ એમ છે કે, લવણપ્રસાની આશા લઈને તે ગઈ હતી. તેને રૂપવતી જોઈને દેવરાજે પોતાની ગૃહિણ કરી. આ વાત જ્યારે લવણું પ્રસાદે જાણી ત્યારે તે ત્યાં જઈને તેને મારી નાંખવા રાત્રે તેના ઘરમાં સંતાઈ પડે. એટલામાં ભજનની થાળ આવી એટલે દેવરાજ બે કે વરધવલને બોલાવો, એના વિના હું જમીશ નહિ. તે આવ્યો તેને પોતાની થાળમાં ભેગે જમવા બેસાડ્યો. આ પ્રમાણે પિતાના કુંવર ઉપર દેવરાજનું હેત જોયું તેથી લવણુપ્રસાદ કેપ ઉતરી ગ અને પતિ પ્રત્યક્ષ થયું. તેને યમ રૂપ જોઈને દેવરાજ ત્રાસી ગયો અને તેનું હાં કાળુ મેંસ જેવું થઈ ગયું, તે ઉપરથી લવણુપ્રસાદ બેલ્યો કે હીશો માં, હું તમને મારવા આવ્યો હતો પણ આ વરધવલ ઉપર તમારું વાત્સલ્ય મારી આંખે મેં સાક્ષાત જોયું તેથી હવે હું તમને મારનાર નથી. દેવરાજે તેને આદરકાર કરે છતાં તે જે આવ્યો હતો તે ચાલ્યો ગયો. २ वीरधवलस्यापरमातृकाः राष्ट्रकूटान्वयाः सांगणचामुंडराजादयो वीरव्रतेन भुवનતિગતતા: આ પાઠ અમારી પાસેની જૂની પ્રતિમાં છે. તેને અર્થ એમ થાય છે કે “વીરધવલના ઓરમાઈ ભાઈ જે રાષ્ટ્રકૂટ (રાઠેડ) વંશની તેની બીજી માના “પેટના સાંગણ, ચામુંડ રાજ આદિને લઈને પિતાના વીરત્રત કરીને ભુવનતલમાં પ્રસિદ્ધ થયા છે. પછી વરધવલ ક્ષત્રિય, જેને કાંઇક સમજણ આવી એટલે આવા વૃત્તાન્તથી લજજા પામીને દેવરાજનું ઘર છોડી દઈને પિતાના જ પિતાને સેવવા ગયા. તે સત્વ, ઔદાર્ય, ગાશ્મીર્ય, સ્થિરતા, નય, વિનય, દયા, દાન અને દાક્ષિણ્ય આદિ ગુણશાળી હતો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ વાધેલા ૩૬૩ "" :) પ્રકરણીય વાતા ખની હતી એવું મેરૂતુંગે લખ્યું છે, તે ઉપરથી એમ લાગે છે કે કાઈ બળવાન સત્તાધારી વચ્ચે જોઇયે ખરા. કાઈ સૈયદ ( સઈદ, સદીક) નામે વેપારી જે સે। વશા સુસલમાન હરશે એમ જણાય છે તેને વસ્તુપાલ સાથે સ્તંભતીર્થં અથવા ખંભાતમાં કજિયેા થયેા ત્યારે તે પ્રધાનથી પેાતાનું રક્ષણ કરવા સારૂ તેણે ભરૂચમાંથી શંખ નામે સરદારને ખેલાવ્યા એમ ક્હેવાય છે. વસ્તુપાળે પેાતાની ભણી, આશ્રય સારૂ લુણુપાળ કરીને એક ગાલા હતા તેને ખેાલાવ્યા; તેણે શંખ ઉપર હલ્લા કરીને તેને માઢ્યો, પણ પોતે લડાઇમાં ધાયલ થયા અને ઘેાડા દિવસ પછી મરણુ પામ્યા. પછીથી તે જે જગ્યાએ મરણ પામ્યા તે જગ્યાએ વસ્તુપાળે લુણુપાળપતિ”નું દેવળ બાંધ્યું એમ લખેલું છે. એક ખીજે સમયે, મ્લેચ્છ સુલતાનના ગુરૂ માલીમન્મુખ કરીને હતા, તે યાત્રા કરવાને નીકળ્યા હતા તેવામાં ગૂજરાતમાં આવી ાંચ્યા. આ યાત્રાની જગ્યા કઈ હશે તે વિષે લખવામાં આવેલું નથી, પણ તેને ઝાલી લેવાના વીરધવળે અને તેના બાપે વિચાર કરી રાખ્યા હતા, તેમાંથી તેજપાળે અને વસ્તુપાળે તેનું રક્ષણ કર્યું, તે ઉપરથી આગળ ઉપર સુલતાનની તેમના ઉપર મહેરબાની થઈ. પંચગ્રામ સંગ્રામભૂમિ (પાંચ ગામની લડાઈ) વિષે લખવામાં આવેલું છે. તેમાં એક ખાજુએ લવણુપ્રસાદ અને વીરધવળ હતા અને ખીજી બાજુએ વીરધવળની રાણી જયતલદેવીનેા બાપ શાભદેવ હતા, તેમાં વાધેલાએની સંપૂર્ણ જિત થઈ, પણ તે થતાં વ્હેલાં જવાન રાજપુત્ર (વીરધવળ) પેાતાના બાપની નજર આગળ ઘણી વાર ધાયલ થઈને પડ્યો. વીરધવળના મરણુ ઉપર એકસેા ને ખાશી ચાકરે। ચિતામાં પડીને મરણ પામ્યા, ત્યારે વધારે મરણ થતાં અટકાવાને તેજપાળને લશ્કર લઈને વચ્ચે પડવાની જરૂર પડી. પછી પ્રધાનેએ વીસલદેવને ગાદિયે બેસાડ્યો. આ રાજા વિષેને કાંઈ વૃત્તાન્ત ચાલતા આવી મળેલા નથી, પણ ગૂજરાતના વાધેલા વંશને તેને સામાન્યપણે પ્રથમ પુરૂષ ગણવામાં આવેલા છે. ગુજરાતની ભૂમિ ઉપર એક પછી એક તાક્ાન ફેલાઈ રહ્યાં હતાં, અને તેનાં વાદળાં તે વેરાઈ ગયાં ન હતાં, તેવામાં ફરીથી દર્શન દેતા સૂર્યના ચીરા જે તાફાની ધેાધવાળાએથી ફાટી ગયા હતા તે જરાક અમસ્થા ઉધાડા કરવામાં આવ્યા એટલામાં તે હિન્દુએ આગળની બની ગયેલી ૧ ગેાષા પાસે વડવા બંદર છે ત્યાંના ચાંચિયા સરદાર હતા. સિન્ધના રાજાના કુંવર હતા એમ કેટલાક કહે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ રાસમાળા વાતના શોકથી જાણે એ જ જાણતા હોય, તેમ જ હવે પછી આવી પડવાના ભયની એાછી જ દરકાર કરતા હોય તેમ કોઈને યત્ન વિના, અને જાણે કે સ્વાભાવિક પ્રેરણા થઈ હોય તેમ, અસલને રસ્તે ચાલતા જોવામાં આવ્યા છે, એ આશ્ચર્યકારક વાત છે, અને તે ઉપરથી વળી તેઓની સહનશીલતા જણાઈ આવે છે. મહમૂદ ગજનવી અણહિલવાડ ધૂળધાણી કરીને અને સોમનાથને નાશ કરીને સંકટ વેઠતો પિતાને દેશ હોંશે નહિ, એટલામાં તે આરાસુર અને આબુ ઉપર હડા અને ટાંકણુના અવાજ ગાજી રહ્યા, અને ભભકાદાર દેવાલયો કુંભારિયા અને દેલવાડામાં બંધાવા માંડ્યાં, તથા તેમાં મનાય નહિ એવા સુધારાના સંસ્કાર થયા અને સેલ્સિનિના હાથની કારીગરી જેવી સફાઈ ચાલતી થઈ તે ઉપરથી એમ દેખાવા લાગ્યું કે, મ્લેચ્છ હલ્લો કરનારા અથવા મૂર્તિનો નાશ કરનારા માત્ર બેચેન પમાડનાર સ્વમના ભયંકર ભૂત છે અને તેમની સ્વમમાં જ ક્રિયા થઈ છે એવું તે દેવળ ચણાવનાર પક્કી રીતે માને છે. અને હવે તે બીજા ભીમની સંકટભરેલી કારકીર્દિ પૂરી થાય છે, તેની સાથે વાદળાં વિનાના તેના ચકચકાટમાં પાછો કદિ પ્રકાશવાનો નહિ એ અણહિલવાડને સૂર્ય અસ્ત પામે છે, પણ એક મગ તેની એક કર તે રાજધાની ઉપર ટગુમગુ થઈ રહે છે, લડાઈને પિકાર પૂરેપૂરા નાશ પામ્યા નથી અને ભયની તથા દુઃખની બૂમોના પડઘા આખા દેશમાં હજુ સુધી ગાજી રહ્યા છે, તથા બીજી મગ આબુ અને શત્રુંજય ઉપર ફરીને કામ ચાલતું થયું છે, અને આગળના ભભકાને એક કેરે બેસારે એવાં દેવાલય અને સદા ચૂપકીદીથી બેશી રહેનારા સ્થિર તીર્થકરેનાં ચૈત્યને ઉઠાવ થાય છે. વસ્તુપાળ અને તેજપાળ જે વિરધવળ વાઘેલાના પ્રધાન હતા, પણ દેલવાડાનાં અતિ ભભકભરેલાં દેવાલયના સ્થાપનારા તરીકે વિશેષ પ્રસિદ્ધ હતા, તે શ્રાવક ધર્મના પ્રાગુવાટ અથવા પરવાળ વાણિયા હતા; તેમના પૂર્વજ ઘણું પેઢીથી અણહિલપુરમાં વસતા હતા. વિરધવળને આગલો પ્રધાન ચાહડ તેમને રાજાની જાણવામાં લાવ્યો. તેમના ઉપર રાજને હદ પાર ભરોસો બેઠો હતો એમ જણાય છે; અને જે શબ્દોમાં આ વાત લખી છે તે ઉપરથી લોકેની સ્થિતિ અને રાજા તથા કારભારીઓને સંબંધ ઘણે ૧ Gellini-ઈટલીમાં આવેલા ફ્લોરેન્સ શહરને પ્રખ્યાત શિલ્પકાર તથા ગયે. તે ઈ. સ. ૧૫૦૦ માં જન્મ્યા હતા, અને ૧૫૭૦ માં મરણ પામ્યો હતો. આરસહાણ તેમ જ ધાતુ ઉપર તે બહુ સરસ શિલ્પકામ કરી જાણ હતું. પોપ લિમેન્ટ સાતમાએ તેને પિતાને સેની કરાવ્યું હતું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ અને તેજપાળ ૩૬૫ ચમત્કારિક દેખાય છે. તેના રાજ્ય ચલાવવાના ધેારણુ વિષે મેરૂત્તુંગ આ પ્રમાણે લખે છેઃ—“જે પ્રધાન કાર્યના માથા ઉપર હાથ મૂક્યા વિના ભંડાર “વધારી શકે; કાઈના દેહાંતદંડ કરવા વિના દેશનું રક્ષણ કરી શકે; અને લડાઈ કચા વિના રાજ્ય વધારે તે કુશળ હેવાય.” એ જ ગ્રંથકર્તા લખે છે કે-જ્યારે વીરધવળે. પોતાના રાજકારભાર તેજપાળને સોંપ્યા, ત્યારે તેણે નીચે પ્રમાણે રાજા પાસેથી લેખ કરાવી લીધા. ને હું કદાપિ તમારા ઉપર કાપાયમાન “થાઉં તો તમે વિશ્વાસ રાખજો કે હાલમાં તમારી પાસે જેટલી માલમતા છે તેટલી મારે તમારી પાસે હેવા દેવી;” અને તેઓએ જે દેવાલય બંધાવ્યું છે તેમાં નીચે પ્રમાણે લખે છે,— વીરધવળ ચાલુક્ય જેટલું ખરૂં હાય “તેટલું જ કરવાવાળા, બંને પ્રધાનેાની સલાહ પ્રમાણે ચાલનાર હેાવાથી, હેરકા “કાંઈ આડું અવળું કહેતા પણ તેનું તે સાંભળતા નહિ. બંને ભાગ્યે એ પેાતાના રાજાનું રાજ્ય વધારી આપ્યું. ધાડા અને હાથિયાની હારની હાર “તેઓએ તેના મેહેલ આગળ બાંધી, અને રાજાની પાસે જે હતું તેના ઉપ“ભાગ તેણે સુખેથી કરચો. એ બંને પ્રધાને તેના ઢીંચણ સુધી પહોંચે એટલા લાંબા હાથ હતા.” ૧ '' આબુના મ્હાડ ઉપર ચડવાનું સીરાઈ અને ઝાલારની બાજુ ભણીથી ઘણું સહેલું છે. ગૂજરાતની ખાજુના ચડાવ ગિરવર ગામ ભણીથી છે તે ધણા રળિયામણા દેખાય છે. તેના ઉપર છડિયાટ વિના ખીજાથી ચડાઈ શકાતું નથી. અંબા ભવાનીના દેવાલય આગળ થઈને જવાના રસ્તા, કેટલેક સુધી, ઊઁચાણની વિચિત્ર રચનામાં થઈ તે એકાન્તમાં પર્વતના ધાધવાના પટને આકારે છે. આ પ્રદેશમાં સર્વે કાંઇ શાભાયમાન, રમણીય અને સ્વાભાવિક છે; અહિં મનુષ્યના મનાવિકાર આવી રચનાના એકત્રપણાના ભંગ કરાવી શકે એમ નથી “તેથી જાણે કે પ્રકૃતિએ પેાતાના માનવંતા વંશજને વસવાને માટે સર્જ્યું હાય “એમ લાગે છે. આકાશ નિર્મળ છે; કાયલ જાણે એક બીજાને ઉત્તર આપતી હૈાય “તેમ વનસ્પતિની ધટામાંથી ટૌકા કરતી સંભળાય છે, તેમ જ જંગલનાં પક્ષિયે જે ‘‘વાંસની ધટાઓમાં તેઓનું રક્ષણ થાય છે તે ધટાઓમાં કિલકિલાટ કરી રહ્યાં “છે અને સૂર્ય જેવે પર્વતનાં શિખરને સ્વચ્છ કરી પોતાના ઉગ્ર કિ વડે; “ વ્યાપ્ત કરી દે છે તેવાં જ ભૂરાં તિત્તિાનાં ટાળાં ઝાડ ઉપર જે માળા આંધીને રહ્યાં હૈાય છે તે આનંદ બતાવવામાં કબૂતરાની સાથે ચડશાયડી કરે છે. ખીજાં પક્ષિયા જે સપાટ ભૂમિનાં વાસી નથી હતા તે અહિં ૧ સામુદ્રિકનાં પુસ્તકામાં લખેલું છે કે “માનબાહુ અથવા લાંખા હાથના પુરૂષ ભાગ્યશાળી ડાય છે.” << Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ રાસમાળા “ તહિં ભમ્યાં કરે છે, અને લક્કડખોદ પક્ષી પિતાની ચાંચનું બળ કઠણ લાકડા ઉપર અજમાવાને ટકેારા મારી રહે છે તેથી ઉપજતા પડઘાને અવાજ સંભળાઈ રહે છે. નાના પ્રકારનાં અને રંગ રંગનાં ફૂલ, ફળને લીધે જંગલવાસી પશુ અને પક્ષી એકઠાં થાય છે; અને ઉઘોગી ભ્રમર “વિશાળ પાંડદાં ઉપર ઉડતા ઉડતા, ધોળી અથવા પીળી ચંબેલીની અતિ મધુરતા ચૂસે છે, તેમ જ, ગોટા, ચમરિયાનાં ગુચ્છાદાર જાંબુરંગી અને ધેળાં કુલ જે ગુલબાસને મળતાં આવે છે તેને મધુર રસ ચૂસે છે, અને થવા બદામના જેવી સુગંધના કહેર જે નદીકિનારે એરંડા અથવા સરકટ પુષ્કળ થાય છે તેનાં તીરેએ છવાઈ જાય છે તેને રસ ચૂસે છે.” આવા એકાન્તપણાના મેહ પમાડે એવા સૌન્દર્યમાં વિધ્ર પાડવાને કઈ મનુષ્ય પ્રાણી દેખાતું નથી, માત્ર અંબાજી યાત્રા કરવાને આવેલ રજપૂત અભ્યારને ગંભીર આકાર જોવામાં આવે છે. તેણે પિતાની પીઠે ઢાલ બાંધી દીધેલી છે, અને ખભા ઉપર ભાલે આવી રહેલ છે, એવી ઢબમાં, જે જગ્યામાં કઠણ હૈયાવાળાં થોડાં મનુષ્ય આખા લશ્કરની સામે થઈ શકે, એવા હાડ વચ્ચેના સાંકડા અને લાંબા રસ્તામાં તે ચાલે છે, અથવા એ વિના રમણીય અને આરણ્યક જગ્યા જ્યાં નિર્મળ પાણીના ઝરા છાટલાવાળા કિનારાના ન્હાના તળાવના આકારમાં વિસ્તાર પામેલા ત્યાં સિંચેલા કોથળા સહિત દાણું વહી જનારા શાના માણસે, અને ચરતાં ઢર દેખાય છે. આગળ ચાલતાં ઢાળ ફીટીને સપાટ ખીણ થઈ ગયેલી આવે છે, તે થંડી ઘણું રેતાળ છે તે પણ તેમાં ઘણું ફળદ્રુપ જગાઓ છે, તેમાં દાણાને પાક પુષ્કળ થાય છે. વળી અહિ તહિ ત્યાનાં ગામડાં આવે છે, અને હાડમાંથી વહેતાં હેળિયાં કેટલેક આધે જતાં આગળ અને પાછળ વિશાળ થઈ પડેલાં જોવામાં આવે છે. ધુમ્મસના કાળા ઝબામાં વિંટળાઈ ગયેલો પ્રતાપવાન આબુ હવે પિતાના વિષેના જ વિચાર ઉત્પન્ન કરાવે છે. તેની ઉભેડુ મોખરાની શ્યામરંગી એકાન્ત જગ્યાઓ ઉપર વન ઉપવન અસ્તર રૂપ થઈ રહેલાં છે, અને તે રૂપેરી રંગના ઝરાથી વિચિત્ર બનેલી છે, તે છેવટે જ્યારે આપણું દૃષ્ટિએ પડવા આવે છે, ત્યારે તેને ફેરફાર થતા આકાર હજારો મનકલ્પિત રૂ૫ ધારીને કલ્પનાને ભરપૂર કરી નાંખે છે; તેના એક બીજાથી પછાડી પડતા સ્કંધે મહત્તાથી અગાડી ધપેલા દેખાય છે અને તેઓને શ્યામ પોષાક, સુર્ય જેમ મધ્ય રેષા ઉપર આવતો જાય છે તેમ અતિશય ચળકાટ મારતા સુવર્ણના છાંટાથી બદલાતું જાય છે; આવા સર્વ દેખાવ ઉપર જેનારનું લક્ષ ખેંચાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ આબુપર્વત ૩૬૭ આ ટૂપ મહેલી એક કૂપ ઉપર ગિરિવર ગામથી જવાનો માર્ગ છે, તે પર્વતની બાજુએ રડે વિટયો હોય એવી રીતે એક વાર દેખાય છે અને એક વાર દેખાતું બંધ થાય છે. ત્યાંથી ગહન અને ઘટ ઝાડી વચ્ચે થઈને, છેક ઉભેડુ ઢેળાવની, નીચેની હાની એક સપાટ જગ્યા ઉપર અવાય છે. ત્યાં અતિ શોભાયમાન પલ્લવની ઘટામાં વસિષ્ઠ મુનિને આશ્રમ આવે છે. જે પથીને સુર્યને તાપ લાગેલો હોય છે તે આ ઠેકાણેની હાની વાડીમાં વિશ્રામ લે છે. એમાં પર્વત ઉપર ઊગનારા બહુ સુગંધવાળા ફૂલના છોડ ઘણું છે, તેમાં કેવડે તે મુખ્ય છે; આ પ્રમાણે તેની આંખ અને નાકને આનંદ પામવાનું સાધન મળે છે. તેમજ ખરાબામાંથી કોતરી કુહાડેલા ગાયના મુખદ્વારે નીચે કેરી કહાડેલા પાત્રમાં મધુર અવાજ કરતું પાણી વહન કરે છે તેથી કાનને પણ ઓછો આનંદ મળતો નથી. મુનિનું દેવાલય હાનું સરખું છે તેમાં એ ષિની યામ વર્ણના આરસપહાણની મૂર્તિ સમાઈ રહે છે. આ મુનિએ અચલેશ્વરના અગ્નિકુંડમાંથી રજપૂતે ઉત્પન્ન કર્યા તેથી એ તેમના પૂર્વજ કહેવાય છે. વસિષ્ઠ મુનિની આગળ સવાર, બપોર, અને સાંજે ચેઘડિયાં વાગે છે, તેના મહાધ્વનિ વડે શોભાયમાન રચના ગાજી રહે છે, તેથી એ રચનામાં કાંઈ મણ રહેતી નથી. આબુ ગઢને રણધીર શુરવીર, “દનુજને કાળકંત્રાણ” જે ધારાવર્ષ પરમાર તેની ધાતુની મૂર્તિ પિતાની જાતિને ઉત્પન્ન કરનારા વષિની પ્રાર્થના કરતી હોય એવી ઢબમાં બેસારેલી છે. વસિષ્ઠ મુનિના દેરા આગળ જીવતા ખરાબામાંથી કેરી ફલાડેલાં પગથિયાં આવે છે તે ઉપર થઈને આબુના પૃષ્ટભાગના મેદાનમાં જવાય છે. પંથી આ ઠેકાણે આવ્યો એટલે કેઈ નવી દુનિયા અથવા હવામાં બહાર રહેલા બેટમાં તે આવ્યો હોય એમ તેને ભાસ થાય છે. આ અધિત્યકાની ચોગરદમ, તે જેવા ખરાબા ઉપર થઈને આવ્યા છે તેવા ઊંચા અને લગ્ન ખડકને કેટ છે; તેની માટે કેટલાએક માઈલના વિસ્તારનો સમાવેશ થયે છે; ત્યાં ગામડાં અને કુબા છે; તલાવ અને વેહેળિયાં છે, તથા તે શિખરરૂપી મુકુટ પહેરે છે, તે માંહેલું એક ઊંચામાં ઊંચું છે તે તેના ઉપરના એક દેવળ ઉપરથી “ઋષિવૃંગ” કહેવાય છે. અને બહુ ચમત્કારી તો જેના ઉપર અચળગઢ છે તે છે. દેલવાડા અને વસિષ્ઠ મુનિના દેરાની વચ્ચેના પ્રદેશનું રમણીય વર્ણન રજપૂતસ્થાનના ઈતિહાસકે નીચે પ્રમાણે કર્યું છેઃ “આ મુસાકરિયે ની ૧ કર્નલ ટરિના “ટ્રાવકસ ઈને વેસ્ટર્ન ઈન્ડિયા” નામના પુસ્તકના પાંચમા અને છઠ્ઠા પ્રકરણમાંથી આ ઉતારા કરી લીધેલા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩}e રાસમાળા " < 66 • કળવાથી આખુની અધિત્યકાના રમણીય ભાગ મારા જોવામાં આવ્યેા. અહિં ખેતીવાડી ધણી છે, વસ્તી વધારે છે, અને વનસ્પતિ પુષ્કળ થાય છે. અહિંતહિં ધરતી ઉપર લીલી શેતરંજ્યેા પાથરી હાય એમ જાય છે, તેમ જ સ્વાભાવિક અથવા હસ્તકૃત નવા ચમત્કાર ડગલે ડગલે જોવામાં આવે છે. કાનેરી પક્ષી નિત્યની રીત પ્રમાણે દેખા દીધા વિના આદરસત્કારના અવાજ કરે છે, અને ક્રાયલના તીણા અને સ્પષ્ટ ટૌકા ગહન જંગલમાં થતા સંભળાય છે, ત્યાં આગળથી નિર્મળ પાણીનું વ્હેળિયું ચાલે છે. જે ધરતીના ભાગ અનાજ ઊગી શકે એવા છે તે ભાગ “સારી મહેનત લઈને ખેડેલા છે. આટલી ટૂંકી જગ્યામાં તે આખુનાં ખાર “ન્હાનાં ગામમાંથી ચાર મૈં મૂક્યાં. આ ગામડાં રચનાની શાલામાં મળી “જાય એવાં છે; રહેવાની જગ્યા ચાખ્ખી અને સુખાકારી ભરેલી છે, તેના આકાર ગાળ છે, તેને માટીથી ચાખડી લઈને પીળી માટી વતે ધેાળવામાં “આવે છે. પ્રત્યેક વ્હેતાં વ્હેળિયાંને કાંઠે જળસિંચનને અર્થે પાણી હાડી “લેવાના રેંટ રાખવામાં આવે છે, અને પાણી સપાટી ઉપર હાય છે તેથી બહુ “ઉંડું ખાદાવી કરવું પડતું નથી. આ ખેડવા યેાગ્ય ખેતરાને ધણું કરીને કંટાળશેારિયાની વાડ કરવામાં આવે છે તેની ઉપર પુજાની (અંતરવેલ) અને “હિન્દુસ્થાનની વાડિયામાં બહુ થતી સેવતી(શિવને ચઢાવવામાં આવે છે.)ની ઘટા ખાગે છે. કઠ્ઠણ પથ્થરના ટેકરા ખરાબાની સપાટીનું પૃથક્કરણ થયેલું એ વિના જ્યાં જરા પણ ધરતી નહિ ત્યાં દાડમડી ઉગે છે. જરદ આળુ જાણે કદિ પાકશે નહિ એવાં લીલાં કચ જેવાં અહિં જોવામાં આવે છે. માણસા મારી પાસે દ્રાક્ષ લઈ આવ્યા તેના કદ ઉપરથી મને લાગ્યું કે ‘તેઓએ તેની વાવણી કરી હશે. આ તેમ જ ચીખેાદરાં, જે મારા જોવામાં આવ્યાં નહિ, પણ મને એક ઊંડી ખીણમાં વેગળેથી આંગળી કરી “ ખતાવ્યાં, એ સર્વ આણુના સ્વાભાવિક પાક છે. અહિં આંબા બહુ છે, "" 66 "" <1 tr � << તેની ડાળિયેામાં સુલલિત અંખત્રીવેલ થયેલી જોવામાં આવે છે, તેનાં કાળાં “ અને ધેાળાં સુંદર ફૂલ નીચે લટકી રહે છે. ત્યાંના પ્હાડી લેાકેા પણ તેને “ ખત્રી કરીને કહે છે. અને મેં જોયું કે તેઓને તે એટલી બધી પ્રિય લાગે છે “કે, તેનાં ફૂલ જ્યાં આગળથી હાથ આવી શકે એમ થયાં હાય છે ત્યાં “આગળથી ચૂંટી લઈને ગ્રંથીને કેશપાશમાં ધાલે છે અને પાધડીમાં ખેાસે છે. tr “ ઝાડમાં ધણું કરીને અતિશય ભેજ હાય છે તેથી તે લીલેાતરીથી છવાઈ “ જાય છે, અને અચળગઢ ઉપરની ખજીરિયા તા છેક ઉપર સુધી વિંટળાઈ “ જાયછે. અંબત્રી પણ આ જ આધાનમાંથી ફૂટી નીકળે છે. ફૂલ તે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ આબુ પર્વત. ૩૬૯ ઢગલામે થાય છે. તેમાં ચમેલી અને પ્રતિ વર્ષે થનારી વિવિધ જાતિથી તે છેક ગોખરૂ સુધીની નીપજ થાય છે. કુલઝાડ માંહેલું મહટામાં હેટું સોનેરી ચંપાનું ઝાડ જે મેદાનમાં કોઈક જ જગ્યાએ જોવામાં આવે છે, “અને જે એળીયાની પેઠે સૈકામાં એક વાર લે છે એમ કહેવાય છે તે કાળથી “ભરેલું, હવાને સુગંધમય કરી દેતું સો સે વાર છેટે જોવામાં આવે છે. “ટૂંકામાં કહિયે તે, તે આ પ્રમાણે છે(દુહા.)-વન, ગહવર, ને હેળિયાં, પલવ, મેવા, થાય; ટ્ર, પર્વત દ્રાક્ષ ને ખેતર બહુ શોભાય. જૂની પણ બની પત્રમય એવી કેટની ભીંત; જેઓ પર તાજો રહી નાશ વયે બહુ રીત. દુર્ગ રાયવણ ત્યાં રહી, છેલ્લી કરે સલામ; સૌ સુંદરતાનું બન્યું એવું મિશ્રણ ઠામ.” નખી તલાવ ઘણું રચનાભરેલું છે; તેની વચ્ચે લિલોતરીવાળા બેટ આવી રહ્યા છે અને તેમાંથી તાડનાં ઝાડ પોતાનાં માથાં લહેંકાવી રહ્યાં છે. આસપાસ વનની ઘટાવાળા ખરાબા વિંટળાઈ રહેલા છે. કર્નલ ટોડે તે જોયું ત્યારે “તેમાં જળકૂકડિયો તરતી હતી. તેમનું ધ્યાન માણસ ઉપર ન હતું અને “માણસનું ધ્યાન તેમના ઉપર ન હતું; કેમકે આ પવિત્ર પર્વત ઉપર પારધીની બંદુક કે માછીની જાળ એમાંથી એકેયની કોઈને ખબર નહતી; “તારે કોઈને “ધાત કરો નહિ એવી ઈશ્વરી આજ્ઞા અહિં વર્તાતી હતી, અને તેને જે “ભંગ કરતું હતું તેની શિક્ષામાં તેનું મરણ હતું.” આબુ પર્વતના આ તળાવની આસપાસ કેટલાક દિવસથી યુરોપીયન લેકાનાં રહેઠાણ થયાં છે; તેની પાસે મંદવાડ ભેગવી ઊઠેલા અંગ્રેજી સિપાઈને રહેવાને સૈન્યશાળા બાંધી છે! અને અચળેશ્વર તથા આદિનાથનાં દેવાલયોની સાથે પવિત્ર પર્વતના ભગવટાની હરીફાઈ કરનાર ક્રિશ્ચિયન લેકેનું એક દેવળ છે. આબુ પર્વતની તલાટી આગળ અણુદરા ગામ છે, ત્યાંથી અને પાસેની ડીસાની છાવણથી ઉપર ચડવાને એક પહોળા અને સારી રીતે બાંધેલો રસ્તો છે તે નખી તલાવ આગળ આવી મળે છે. આ રસ્તે થઈને ઉપર ચડવાનું સવળ પડે છે. નખી તળાવની પાસે દેલવાડા અથવા દેવોનો સમુદાય છે. વિમળશાહ ૧ ચંપે પ્રતિ વર્ષ પૂલે છે; સે વર્ષે એક વાર લત નથી. ૨. ઉ. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ રાસમાળા અને તેજપાળે બે મુખ્ય દેરાસર બંધાવ્યાં છે તે વિના બીજા કેટલાએક છે, પણ એ બે તે ઘણાં પ્રાચીન અને અતિ શોભાયમાન છે. આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે ઈ. સ. ૧૦૩૧માં વિમળશાહે પ્રથમ દેરાસર બંધાવ્યું તે પહેલાં આ પર્વત ઉપર જૈનનું એકે દેરૂં કેઈએ બંધાવ્યું હોય એમ દીસતું નથી. આ પ્રસિદ્ધ દેવળનું ઉપર ઉપરથી વર્ણન આ ઠેકાણે કરિયે છિયે, વિસ્તારથી કરવાની કાંઈ અગત્ય નથી. તેઓનું કદ અથવા બહારને દેખાવ વખાણવા જેવો નથી, પણ સોની લેકેની કારીગરીની જેટલી સંસ્કૃત કુશળતા તેટલી બધી માંહેની બાજુએ વાપરવામાં આવેલી છે. પ્રત્યેક દેરાસરમાં દેવને બેસવાના ગંભારની આગળ સભામંડપ છે, તેના ઉપર અષ્ટકોણ ઘુમટ છે, અને આસપાસ સ્તંભ પંક્તિ ઉપર ઘણુંએક ઘુંમટ આવ્યા છે. આખું દેરાસર ધોળા આરસપહાણનું છે અને કરણીના શણગારથી ઉપરને પ્રત્યેક ભાગ ભરપૂર છે. એ કારણે એવી બારીકીથી કરેલી છે કે જાણે તે મીણનાં બીબાંમાં ઉતારી હાય નહિ એ ભાસ થાય છે, અને તેઓની અર્ધ પારદર્શક કારોની જાડાઈ જરાય જણાઈ આવતી નથી, તેથી લીટી વિષેની (યુકલીડની) વ્યાખ્યા ઘણી ખરી સાર્થક કરે છે. તેજપાળના દેવળના ઘુમટની વચ્ચેની કારીગરીથી તે આડે આંક છે, તેના ઉપર પ્રત્યેક જોવા જનારનું લક્ષ લાગી રહે છે. કર્નલ ટાંડ એનું યોગ્ય વર્ણન કરે છે કે, “તેનું ચિત્ર આલેખતાં કલમ હારી જાય છે, અને અતિ ઘણે પરિશ્રમ “સહન કરી શકે એ કારીગર હોય તેની કલમને પણ તેબાહ પિકરાવે છે.” અને અતિ અલંકૃત પદ્ધતિની ગથિક ઈમારતને કઈ શણગાર એની શોભાને મુકાબલો કરી શકે એમ નથી, એમ ખાતરીપૂર્વક કર્નલ લખે છે તે યોગ્ય જ છે. તે અર્ધા ખીલેલા કમળના ગુચ્છ જેવું દેખાય છે, તેનો કટોરા જેવો વળે ભાગ, એવો પાતળોએવો પારદર્શક અને એવો બારીકીથી કાતરેલ છે કે, તે આંખને વિસ્મય પમાડીને સ્તબ્ધ કરી દે છે. આ ૧ ફરગ્યુસનની “હ્યાન્ડબુક આફ આર્કિટેકચરના પ્રથમ ભાગને પૃષ્ઠ ૬૯ મે તેઓનું વર્ણન કરેલું છે, અને તેમનાં ચિત્ર આપેલાં છે. વળી એ જ ગ્રન્થકર્તાનું પિકચરેરક ઇલસ્ટ્રેશનસ આફ એન્સિયન્ટ આર્કિટેકચર ઇન હિન્દુસ્થાન એવા નામનું પુસ્તક છે તેમાં ન. ૨ મી. ફરગ્યુસન તેજપાળના અને વસ્તુપાળના દેરાસર વિષે લખતાં કહે છે કે, “જે ધોળા આરસપહાણનું એ બનાવવામાં આવ્યું છે, તેમાં હિન્દુના અતિ પરિશ્રમ “સહન કરનારા ટાંકણુવતે ફીત સરખી બારીકીનાં એવાં સુંદર આકાર આલેખન કયાં છે કે તેને ચિતાર કાગળ ઉપર ઉતારી લેવાને કેટલાક કાળ અને કેટલાક પરિશ્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ આબુ પર્વત ૩૭૧ દેરાસરમાં કરણી, નિર્જીવ સ્વાભાવિક વસ્તુઓનાં ચિત્રની કરી છે એટલું જ નહિ, પણ વળી સંસારવ્યવહારના દેખાવ, વ્યાપાર અને નૌકાશાસ્ત્રના પ્રયત્ન, અને રણક્ષેત્રના યુદ્ધનું આલેખન પણ કર્યું છે, અને આ ઠેકાણે બેધડક ખાતરી કરી આપી શકાય છે કે, પ્રાચીન કાળ વિષે અભ્યાસ કરનાર કેઈ આ કેરણી ઉપર પિતાનું જોઈએ તેટલું લક્ષ આપે તે તેનું મધ્ય સમયના હિન્દુસ્થાનની રીતભાતની ઘણું રમુજી બાબતોનું એટલું બધું જ્ઞાન વધે કે તેના એવા ભારે શ્રમને બદલે વળી જાય. આબુનું ઊંચામાં ઊંચું શિખર ગષ્યશૃંગનું છે, તેના ઉપર કર્નલ ટાંડ ચડ્યો તેને પહેલાં કેઈયુરેપિયને ત્યાં પગ દીધો ન હતે. “પર્વતના શિખર ઉપર હાઈવે ત્યારે આપણને ઘણું ઊંચું લાગતું નથી, તે પણ મારવાડનાં “મેદાનમાં થઈને આપણે જેવા પાસે આવિયે છિયે કે તે તેની તલાટીની “સપાટીથી સાતમેં ફીટ ઊંચે દેખાય છે. ઉપર ઠરી જઈએ એવો દક્ષિણને “પવન વાય છે તેના સપાટામાંથી બચી જવાને સાવધાન પહાડી લોકે “એક ખરાબાને ઓથે પિતપોતાના કાળા કામળામાં લપેટાઈ જઈને ધરતી ઉપર લાંબા થઈને પડે છે. દેખાવ ઘણે નવાઈભરેલો તેમ જ ભવ્ય છે. વાદળિયે આપણા પગ નીચે થઈને સેંસરી નીકળી જાય છે. બહુ તેજથી આપણને ઝાંઝવાં વળી જતાં અટકાવવાનો સૂર્યનો હેતું હોય તેમ તે, વાદળની આરપાર પિતાનાં કિરણ પાડે છે. ચક્રી આણે એવી ઊંચાઈ ઉપર “આસપાસ એક હાને કોટ છે. તેની એક બાજુએ સુમારે વીસ ફીટ સમ“ચેરસ એક ગુફા છે તેમાં યાત્રાળુને પામવાની જે મુખ્ય વસ્તુ વિષ્ણુ તેને અવતાર જે શ્રી દત્તાત્રય તેનાં એક પથ્થરની છાટ ઉપર પગલાં છે. બીજી બાજુએ રામાનંદની પાદુકા છે. ત્યાં તે પંથનો એક ગોસાઈ રહે છે, તે ત્યાં “આગળ કોઈ આવે છે ત્યારે ઘંટ વગાડે છે તેને કાંઈ આપે છે ત્યારે બંધ કરી દે છે. યાત્રાળ લેકો પૈર્ય ધરવામાં જયવંત થયા તેની નિશાની દાખલ “તેઓ આચાર્યની પાદુકાની આસપાસ પિતાના ઇંડા મૂકે છે તેને ઢગલે ત્યાં વડે પણ હું શક્તિમાન થયો હેત નહિ.” “પિકચરે ઈલસ્ટેશનસ આફ એનચિ“યન્ટ આર્કિટેકચર ઇન હિન્દુસ્તાનમાં લખ્યા પ્રમાણે. તેના તાજા પુસ્તકમાં એ જ ગ્રન્યકારે હિન્દુના ઘુંમટ મળેના કમળ અથવા લલક વિષે નીચે પ્રમાણે લખ્યું છે-“તેના આકારમાં પણ સામાન્ય રીતે એવી નાજુકાઈ “અને સૌદર્ય છે કે તેવી ગાયિક કારીગરીમાં હોય એમ કદી ધારી પણ શકાતું નથી; “તે ઘુમટના મધ્યમાં આરસપહાણ અથવા પાષાણના નક્કર એાઘને બદલે સ્ફાટિકના “સ્તકને જાણે ગુચ્છો હેય નહિ એમ વિશેષ દેખાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ રાસમાળા પડ્યો હતો. પર્વત ઉપર ઘણે ઠેકાણે અસંખ્ય ગુફાઓ જોવામાં આવે છે તે ઉપરથી પ્રાચીન સમયમાં ભોંયરામાં વસતી હતી એમ જણાય છે; અને ત્યાં “નવાઈ સરખાં ઘણું ગોળાકાર બાકાં છે તે કેવળ તેપના ગેળાનાં બાાંની સાથે સરખાવી શકાય એવાં છે. હું ત્યાંના એક એકાન્તવાસી તપસ્વી સાથે અજવાળું થતાં સુધી વાત કરવામાં પડ્યો. તેણે મને કહ્યું કે માસામાં જ્યારે વાતાવરણ સ્વચ્છ હોય છે ત્યારે જોધપુરને કિલ્લે અને લુણી નદીના ઉપર ભાલોતરા છે ત્યાં સુધીનું રણ અહિંથી દેખાય છે. “અગર જે રહી રહીને સૂર્યનું તેજ પડતું હતું તેથી સીરાઈ ભણી વિસ્તરાયલી ભીતરીલની ખીણ અમે ઓળખી કુહાડી; અને પૂર્વમાં લગભગ “વીસ માઈલ ઉપર આરાવલીનાં વાદળની ટોપી પહેરેલા શિખરોમાં અંબા “ભવાનીનું પ્રસિદ્ધ દે અમે પરખી કુહાડ્યું. તથાપિ ઉપરની વાત નાણુ જેવાને “હવણું સમય ન હતું. છેવટે સૂર્ય પોતાના પરિપૂર્ણ તેજથી બહાર નીકળે, “એટલે બધી શ્યામતા દૂર થઈ ગઈ અને કાળા આસમાની રંગનાં વાદળના “હુંમટની સાથે ઝાંખી સૂકી ધરતી મળી જવાથી ભાસ દેખાતે બંધ થવા લાગે ત્યાં સુધી રણ ઉપર નજર ફરી વળી. ઉત્કૃષ્ટપણું બંધાવાને જે જોઈયે તે સર્વ હતું; અને શાન્તપણાને લીધે શોભા પાકે પાયે થઈ જે દૃષ્ટિને હેઠળના અગાધ નીચાણમાંથી જમણી બાજુએ માત્ર અર્ધગોળ સુધી ફેરવિયે તે જે પરમારના કિલ્લાની ઝાંખી પડી ગયેલી ભીંત ઉપર સૂર્યનું તેજ હવે પરાવર્તન પામતું નથી તે કિલ્લાનાં ખંડેર ઉપર જઈને તે ઠરે છે; અને ત્યાં આગળનું તાડનું ઝાડ, તેઓના નાશ ઉપર હસતું હોય તેમ, જે જાતા પિતાનું રાજ્ય સદાકાળ નિભશે એમ ધારતી હતી તે જ જાતના ખંડેર થઈ ગયેલા દરબારની વચ્ચે, પિતાનાં વાવટા સરખાં પાંદડાં ફડફડાવે છે. જમણી બાજુએ જરાક આઘે દેલવાડાના ઘટાગુમ થયેલા ઘુમટ દેખાય છે, તેની “પછવાડે, ગહન જંગલ આવી રહ્યું છે, અને જે મેદાનની સપાટી ઉપર વાંકીચૂકી ચાલતી કેટલીક નદિયે, પર્વતના ઉભા ખરાબા ઉપરથી પિતાનો “આડે રસ્તે ચલાવે છે તે મેદાનના તાજ ઉપરથી તેની પેઠે ફૂટી નીકળતાં “વિલક્ષણ શિખરે બધી બાજુએ તેઓને ટેકે આપે છે. આશમાની આકાશ “અને રેતીવાળું મેદાન, આરસપહાણનાં દેવાલય અને હલકી જાતનાં ઝુંપડાં, ભભકાદાર જંગલ અને ખડબચડા ખરાબા, એ સર્વ એક બીજાથી ઉલટા ગુણનાં ત્યાં જણાઈ આવે છે.” | ગષ્યશૃંગથી ઉતરતાં તરત જ અગ્નિકુંડ અને અચળેશ્વરનું દેરું આવે છે, તે હિન્દુઓના કલ્પિત ઇતિહાસમાં બહુ પ્રખ્યાત છેઃ “અગ્નિકુંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ આણુ પર્વત “ આશરે નવર્સે પીઢ લાંખે, .. નક્કર ખરાખામાંથી કારી 66 k 46 46 "6 અને ખર્ચે ચાળીશ પીટ હાળા છે, તેને ફાડીને તેમાં બહુ જ મ્હાટી છાટા જડી “ લીધી છે. કુંડની વચ્ચે ખણ્યા વિનાની ગચ્છી રાખેલી છે તેના ઉપર “ જગદંબાના દેરાનું ખંડેર છે. એ કુંડની ઉત્તર ભણીના નાકા ઉપર પાંડવનાં ન્હાનાં દેવાલયેાના જથ્થા છે, પણ વ્હેલાંની પેઠે તે પણ ખંડેર “ થઈ ગયાં છે. પશ્ચિમ દિશાએ આખુના રક્ષકદેવ અચળેશ્વરનું દેવલ છે, તે વિશાળ નથી તેમ જ તેમાં કાંઈ કારીગરી નથી, પણ તેનામાં સ્થૂળ· પણાની સાદાઈ છે, તે ઉપરથી, તે પ્રાચીન છે એમ જણાઈ આવે છે. તે, “ ચોકના મધ્ય ભાગમાં છે, તેની આસપાસ ન્હાની દેયડિયા એવા જ આકારની કાળા પથ્થરની બાંધેલી છે. * * * સિરાઈના રાવ ભાણને જનના “ એક દેરાસરમાં ઝેર દેવામાં આવ્યું હતું તેની છત્રી અગ્નિકુંડની એક કાર “ ઉપર, દેરાસર ભણીની બાજુએ છે. એ રાણાને તેના કુળદેવના દેવાલય પાસે ખાળ્યા હતા, અને સાથે તેની પાંચ રાણિયા સતી થઈ હતી. * * * * “ એ કુંડની પૂર્વ બાજુએ પરમાર વંશની સ્થાપના કરનાર પરમારાના મૂળ પુરૂષનું દેવલ ખંડેર થઈ પડયું છે. તેમાં આદિપાળની મૂર્તિ છે તે પાદસ્થળ સાથે સજ્જડ છે, તે અસલી પાષાકના અને પૂર્વના યથાર્થપણાના, “ અસલના વારાનેા નમુના છે. એ મૂર્તિ ધેાળા આરસહાણુની સુમારે “પાંચ પ્રીટ ઊંચી છે, અગ્નિકુંડનું રક્ષણ કરવાને પરમાર ઉપજાવ્યા હતા “ તેમાં મહિષાસુર રાક્ષસ રાત્રિની વેળાએ આવીને આ પવિત્ર કુંડનું પાણી “પી જતા હતા તેથી આદિનાથ તેને બાણુ વતે મારતા હાય એવી ઢબમાં તેમની મૂર્તિ એસારેલી છે. * * * * અચળગઢ જવાને હું અગ્નિકુંડ મૂકીને આગળ ચાલ્યેા; તેના ખંડેર થઈ ગયેલા બુરજો અમારી આસપાસ વિંટળાઈ વળેલા વાદળાની લાડી ઘટામાં ઢંકાઈ ગયા હતા. આ જગ્યા “ ઉપર અમે ચડીને હનુમાન દરવાજે થઈને, એક વાર જેને દુખમા હતા “ એવી જગ્યામાં પ્રવેશ કયો. આ દરવાજાને એ જખરા ખુરજ છે તે 46 tr ઃઃ "L 64 કદાવર કાળા પથ્થરાના બનાવેલા છે, અને તે હજારા શિયાળાની ઋતુના tr <6 વિકટ સપાટા લાગવાથી કાળા થઈ ગયા છે. બન્ને ભુરો મથાળે એક “ મેડાથી જોડાઈ ગયેલા છે, તે ચેકીનું સ્થાન છે. આ દરવાજામાં થઈને નીચેના કિલ્લામાં જવાય છે, તે કિલ્લાની ફૂટી ગયેલી ભીંતા ઉપરના કઢંગા ચડાવ ઉપરથી જણાય છે. અહિં એક ખીને દરવાજો આવે છે, ત્યાં થઈને “ માંહેલા કિલ્લામાં જવાય છે. આ દરવાજાના મ્હોં આગળ પારસનાથનું “ દેરાસર છે તે માંદુના એક શાહુકારે બંધાવ્યું છે, તે જીર્ણોદ્ધાર કરવાને 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ રાસમાળા tr ઃઃ “ યેાગ્ય થઈ ગયું છે. ઉપરના કાટ રાણા કુંભાને હેવાય છે. તેને જ્યારે મેવાડમાંથી નાસવું પડયું, ત્યારે તેણે, પરમારેાએ ધણા કાળથી તજી દીધેલા મેચા ઉપર પેાતાના વાવટા ચડાવ્યા. તેણે આ અચળગઢના કિલ્લાની માત્ર મરામત કરાવી, બાકી તે અને ખીજાં હલકાં કામ બહુ “ પ્રાચીન કાળનાં છે. આ કિલ્લામાં એક શ્રાવણભાદરવા એવા નામનું તલાવ છે. ચોમાસાના એ મુખ્ય મહિનાનું નામ આ તલાવતે ખરાખર છાજે છે, કેમકે, અાઁ જુન મહિને વીતતાં સુધી પણ તેમાં પાણી ભરેલું હાય છે. પૂર્વ ભણીના ઘણા ઊંચા શિખર ઉપર પરમારાની ગઢીનાં ખંડેર આ ઠેકાણેથી, ત્વરાથી ચાલતાં વાદળાંની આરપાર નજર હેાંચાડિયે તે, જે વીર જાતના પરમારએ પેાતાનું રક્ષણ કરવાને યુદ્ધ કર્યું હતું “ અને લાહીલાવાણુ થઇ ગયા હતા તેનાં ખંડેર થઈ ગયેલા મહેલ અને દિયાના આભાસ દેખાય છે.” .. tr છે; '' tr tr (( '' રમુજ આપનાર આણુ અને અચળગઢને છેલ્લા રામરામ કરતાં વ્હેલાં, જે વંશના રાજાઓએ એટલાં બધાં વર્ષ સુધી તેએના ઉપર રાજ્ય ચલાવ્યું છે તે પરમાર વંશ સંબંધી થાડા શબ્દ ખેાલવા ઘટિત છે. કાટવાળી ચંદ્રાવતી તેની રાજધાની નગરી હતી. આખુ પર્વતની તલાટીથી સુમારે બાર માઈલ ઉપર, અને અંબા ભવાની તથા તારંગાનાં દેરાસરાથી એ કરતાં જરાક વધારે છેટે, જંગલથી ધટાગુમ બની ગયેલે પ્રદેશ છે તેમાં, તેનાં ખંડેર આજે પણ જોવામાં આવે છે. જ્યાં નગર હતું તે જગ્યા ઉપર ધાડી વનસ્પતિ ઉગેલી છે, તેના કૂવા અને તલાવ પૂરાઈ ગયાં છે; તેનાં દેવાલયાના નાશ થઈ ગયેા છેઃ અને તેનાં ખંડેરમાંથી આરસમ્હાણુ નિત્યે લૂંટાય છે. એક વિશાળ મેદાનમાં તેના ભાગ્યાફૂટયા ભાગ વિખરાઈ પડ્યા છે, તે ઉપરથી વિચાર કરતાં, તેના વિસ્તાર ધણા હશે એમ લાગે છે; જ્યારે યૂરેપિયન લેાકેાના જોવામાં એ જગ્યા પ્રથમ આવી, ત્યારે, આરસષ્ઠાણાની સુંદર ઇમારતાનાં વીસ ખંડેર ખાળી ક્ડાડવામાં આવ્યાં હતાં, તે ઉપરથી તેને ધનવૈભવ અને અતિ સૂક્ષ્મતા જણાઈ આવે છે. ધારાવર્ષના ભાઈ રણધીર પ્રલ્હાદનદેવે પ્રલ્હાદનપટ્ટણ અથવા પાલણપુર વસાવ્યું હતું તે પણ ચંદ્રાવતીના રાજવંશના તાબામાં હતું. પરમારામાં પ્રથમ શ્રીધૂમરાજ અને તેના ક્રમાનુયાયી, ધંધુક, અને ૧ આબુ પર્વત ઉપર દેલવાડામાં શ્રી આદિનાથનું દેરૂં છે, તેની જમણી માનુની ધર્મશાળાની ભીંતમાં એક લેખ છે, તે સંવત્ ૧૨૬૭ ફાલ્ગુન વદિ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રાવતીના પરમાર ૩૭૫ ધ્રુવ ભટ્ટ હતા એમ લખવામાં આવ્યું છે. “તેઓ હાથિયોના ટોળા સમાન તેમના શત્રુઓથી અજિત શર પુરૂષ હતા.” તેઓના પછી રામદેવ થયે, તેમને વિરધવલના સમયને શ્રી રામેશ્વર કવિને રચેલે છે તે ઉપરથી ચંદ્રાવતીના રાજાની વંશાવલી નીચે પ્રમાણે ઉપજાવી શકાય છે - श्री धूमराजः प्रथमं बभूव भूवासवस्तत्र नरेद्रवंशे । भूमीभृतो यः कृतवानभिज्ञान्पक्षद्वयोच्छेदनवेदनासु ॥ ३३ ॥ धन्धुकधुवभटादयस्ततस्ते रिपुद्वयघटाजितोऽभवन् । यत्कुलेऽजनि पुमान्मनोरमो रामदेव इति कामदेवजित् ॥ ३४ ॥ ત્યા. વશિષ્ઠ મુનિને અગ્નિકુંડમાંથી પરમાર નામને પુરૂષ ઉત્પન્ન થયો તેના વંશમાં શ્રી “રાજ ત્યાર પછી ધંધુકા ધ્રુવભટ આદિ થયા ત્યાર પછી રામદેવ વધવલ (કુમારપાળને શત્રુ માળવાને રાજા ઍલ્લલ હતું તેને મારવો.) ધારાવર્ષ પ્રહાદનદેવ, (સં. ૧૨૨૦, ૧૨૩૭, ૧૨૪૫, ૧૨૬૫ ના) પાલણપુર વસાવ્યું, (લેખ છે. એણે કેકણુના રાજાને જિયો/ સિામંતસિંહ સાથે લડી સેમસિંહદેવ (સં. ૧૨૮૭, ૧૨૮૯, ૧૨૯૨) કૃષ્ણરાજદેવ (સં. ૧૩૦૦). ઉદયપુરના રા. રા. ગૌરિશંકર હીરાચંદ એઝાના મારા ઉપરના પત્ર ઉપરથી વિમળશાના મંદિરના લેખને છેડે ભાગ નીચે આપવામાં આવે છે – સમગનિ વીરાળી ઘgઃ બ II स भीमदेवस्य नृपस्य सेवाममन्यमानःकिल धंधुराजः । नरेशरोषाच ततो मनस्वी घाराधिपं भोजनरं प्रपेदे ॥ ६ ॥ प्राग्वाटवंशाभरणं बभूव, रत्नप्रधानो विमलाभिधानः । यस्तेजसा दुःसमयांधकारे, मनोऽपि धर्मः सहसाविरासीत् ॥ ७॥ ततश्च भीमेन नराधिपेन, प्रतापभूमिर्विमलो महामतिः । कृतोर्बुदे दंडपतिः सतांप्रियः प्रियंवदो नंदतु जैनशासने ॥८॥ श्रीविक्रमादित्यनृपाद्यतीते ऽष्टाशीति याते शरदां सहस्र ॥१०॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ રાસમાળા તે જે વેળાએ કુમારપાળ ખરેખરી સર્વોત્કૃષ્ટ સત્તા ચલાવતા હતા તે વેળાએ જે યશેાધવલ આબુ ઉપર રાજ્ય કરતા હતા તેના પિતા થાય. યશેાધવલને એ નામાંકિત પુત્રા થયા; ધારાવર્ષ અને પ્રદ્ઘાદનદેવ; તેમાંથી પહેલાના શ્રીસેમસિંહદેવ નામે કુમાર અને ક્રમાનુયાયી થયે!. ઈ. સ. ૧૨૩૧ માં અહિલવાડમાં ખીજો ભીમદેવ જ્યારે મહારાજાધિરાજ હતા ત્યારે તે મહામંડલેશ્વર હતા એમ લખવામાં આવ્યું છે, સામસિંહને કૃષ્ણરાજદેવ કરીને કુમાર હતા. ધારાવર્ષના કુમારના રાજ્યમાં પરમારેાએ નાદાલના ચાહાણાને માર્ગ આપ્યા. તે માંહેલા એક લુંડ અથવા લુણુિગ પુરૂષે (ઇ॰ સ૦ ૧૨૨૨) ત્યાંના મંડલિકને મારીને આણુનું રાજ્ય લઈ લીધું એવું વિમળશાહના દેરાસરના લેખમાં છે. લુણિગને કુંવર તેજસિંહ કરીને હતા, તેના કુંવરનું નામ કાન્હડદેવ હતું અને તેના પૌત્રનું નામ સામંતસિંહ હતું એવું વસિષ્ઠના દેરાના આ ઉપરથી જણાય છે કે સંવત્ ૧૦૮૮ માં વિમળચાહે દેવાલય બંધાવ્યું ત્યારને આ લેખ છે. આ વિમળશાહ વ્હેલા ભીમદેવના આબુના દંડપતિ હતા. આ પછીનો વિમળશાહના દેશના લેખ છે તે તેના જીર્ણોદ્ધારના છે. ૧ ફાર્બસ સાહેબને આ લેખના સંવત્ વાંચવામાં ગુંચવારા પડ્યો છે. એમની પાસે જે નકલ હતી તેમાં, ર .. વધુ મુનિ દર રાશિ વર્ષે ’=૧૨૭૮ (ઈ. સ. ૧૨૨૨) છે. આ ઉપરથી ઇ. સ. ૧૨૨૨ લખવામાં ભૂલ થઈ છે; કેમકે ઉચપુરના રા. રા. ગૌરિશંકર હીરાચંદ એઝાએ આબુ ઉપર જઈને એ લેખ જોયા છે. તેઓએ મને લખી જણાવ્યા પ્રમાણે . ત ૧ .. * વધુ મુનિ શુળ રાશિ વર્ષે ’=૧૩૭૮ (ઈ. સ. ૧૩૨૨) સેા વર્ષના અંતરની ભૂલ જણાઈ આવી છે. અચળેશ્વરનો લેખ અને વિમળશાગના દેશના લેખ મેળવતાં વંશાવલી નીચે પ્રમાણે થાય છે:— અચળેશ્વરના લેખમાં જે નામ છે તેઃ — વિમળશાહના દેશના લેખમાં જે નામ છે તેઃ १ आसराज समरसिंह १ आल्हण २ कीर्तिपाल ३ समरसिंह ४ उदय सिंह ५ मानसिंह ६ प्रतापसिंह ७ बीजड શે ૧ . प्रतापमल्ल बिजढ { મળતંત્ર तेजसिंह. { Avenger } કુંજાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ર. ઉ. www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ચંદ્રાવતીના પરમાર (ઈ. સ. ૧૩૩૮) લેખમાં લખ્યું છે, અને કાનહડદેવને ચંદ્રાવતીને રાજા કરીને લખ્યો છે. નાદાલના ચેહાણ વંશની દેવડા રજપૂતની શાખાના ઈતિહાસમાં લખ્યું છે કે રાવ લુંભ આબુ અને ચંદ્રાવતી જિત્યો, અને બાકીના ગામ આગળ લડાઈ થઈ તે વેળાએ પરમારનું રાજય તેણે પિતાને સ્વાધીન કરી લીધું, “એ લડાઈમાં અગનસેનને કુંવર મેરૂતુંગજી પિતાને સાતમેં સગા સહિત માર્યા ગયે.” આ આધાર પ્રમાણે છેલ્લી લડાઈ ઈ. સ. ૧૩૦૩ માં થઈ તેમાં ચંદ્રાવતી દેવડા ચોહાણેને તાબે થઈ અને આબુ તો તેના પહેલાં સાત વર્ષ અગાઉતેઓએ જિતી લીધો હતો. આ સમયમાં ચોહાણેએ રહેતાં રહેતાં “પર“મારોની કનિષ્ટ પક્ષની જમીદારી ઓછી કરવા માંડી; અને પ્રત્યેક જિત થતી “ગઈ તેમ અકેકી નવી શાખા વધવા લાગી; એ માંહેલી કેટલીક તે તેઓના “મુખ્ય ધણિયાના આશરા વિનાની થયાથી, તેઓના વંશજ, જેવા કે, માદાર “અને ગિરિવર ઠાકારો જેવા તે તેના પ્રતિપુરૂષોને ઓછું નમવા લાગ્યા.” આબુ ઉપરના એક બીજા લેખમાં એવું છે કે, ઈ. સ. ૧૨૯૪ માં અણહિલવાડમાં જ્યારે સારંગદેવ રાજ હતા, ત્યારે વિસલદેવ અરાડસે મંડલને સુબો હતો; અને તેનું સ્થાન ચંદ્રાવતીમાં હતું. આ વિસલદેવ અણુહિલવાડના રાજાને માત્ર કામદાર હશે અને પરગણાની સત્તા થોડા દિવસ તેને સ્વાધીન હશે. એમ ધારી શકાય છે કે જ્યારે હાણેએ હુમલો કર્યો ત્યારે સારંગદેવે પિતાની ફેજ વડે પિતાના પટાવતને તકરારી પ્રદેશ (મુક) સ્વાધીન કરી લીધું હશે. વળી એક બીજો લેખ છે તે ઉપરના લેખ સાથે મળતો આવે એવું નથી. અચળેશ્વરના દેરાના એક લેખમાં (ઈ. સ. ૧૨૧) એક બીજો ઉંદ્ર દેવ લખેલો છે, તે સામ્ભરના ચેહાણ વંશન હતું. તેના પૂર્વજનાં નામ પ્રથમના લંડ અથવા લુણિગનાથી કેવળ જૂદાં જ છે. “તેણે ચંદ્રાવતીનું પરગણું અને રળિઆમણે અબુંદ પર્વત મેળવી લીધો.” અને અચલેશ્વરની સમક્ષ પિતાની અને પિતાની સ્ત્રીની મૂર્તિઓ બેસારી. આ વચ્ચેનું આડું કથન કરીને અમે હવે વાઘેલાની વાત લખવાનું પાછું જારી કરિયે છિયે. વરધવલના કુમાર વિસલદેવ વિષે થોડું જ જાણુવામાં છે, એમ લખાઈ ગયું છે. ભાટ લેકેની કથા એવી છે કે, એ રાજ્ય કરતા હતા તેવામાં દુકાળ પડ્યો તે મટાડવામાં એ સાધનભૂત હતો, અને ૧ પંદરેતરે દુકાળ (૧૩૧૫) કહેવાતું હતું તે વેળાએ કચ્છમાં ભદ્રેશર તાલ હતું, તે જગડુશાહ નામના વાણિયાને વાવટ પેટે આપ્યો હતો તેથી જે માગે તેને અન્નવસ્ત્ર પૂરાં પાડી તેણે વસાઈના જનપ્રસાદને કર્ણોદ્ધાર કર્યો. ૨. ઉ. ૨ પાટણના રાજા વિસલદેવનું નામ ડભોઈ સાથે જોડાયેલું છે, તે વિષે ફાર્બસની એરિએન્ટલ મેસ્વારની પહેલી આવૃત્તિના બીજા ભાગને ૩૩૫-૭ મે પૃષ્ઠ જુવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ ३७८ રાસમાળા એણે વિસલનગર અને દર્શાવતી અથવા ડભેઈન કિલ્લો વસાવ્યો અથવા મરામત કરાવી. દેવપટ્ટણના સોમનાથના દેવલમાં એક લેખ ઈ. સ. ૧૨૬૪ની સાલને છે, તેમાં રાજાને મહારાજાધિરાજનાં સર્વ વિશેષણ જોડેલાં છે. પરમેશ્વર, ભટાર્ક, શ્રીચૌલુક્ય, ચક્રવતી, મહારાજાધિરાજ શ્રીમદ્દ અર્જુનદેવ." વાઘેલા વંશના દાદી બારોટ પિતાની વહી ઉપરથી કહે છે કે, અર્જુનદેવ વિસલદેવની પછવાડે ગાદિયે બેઠો હતો, પણ તેના રાજ્યમાં શા બનાવ બન્યા તે વિષે કાંઈ કઈ લખતા નથી. તેણે અણહિલવાડમાં રાજ્ય કર્યું અને તે શિવમાર્ગી હતે એમ જણાય છે. જે અગણિત રાજાઓ તેની આણ માનતા હતા તેમાં રાણક શ્રી સોમેશ્વરદેવ, સો વશા ચંદ્રાવતીને પરમાર રાજા; અને ચાવડા ઠારે પાલુકદેવ, રામદેવ, ભીમસિહ અને બીજએનાં નામ છે. તેને મહામાત્ય શ્રીમલદેવ હતા, અને બીજા મુસલમાન કારભારી તેને હતા, જેવા કે વેલાકુલને હુરમઝ, અને નાખુદા નુરૂદીન ફોજનો દીકરે, ખેજા ઈબ્રાહિમ; પણ “નાખુદાના” પદથી આપણે તેના અધિકારની કલ્પના કરી શકિયે તે સિવાય તેઓ શા કામપર હતા તે જણાઈ આવતું નથી; તેમ જ હિન્દુ રાજાના હાથ નીચે રાજ્યના નેકર તરીકે ગૂજરાતમાં આવવાનું તેઓને શું કારણ ઉત્પન્ન થયું હશે તે પણ કાંઈ જણાતું નથી.' વાઘેલાઓના ભાટ, અર્જુનદેવ વિષે લખ્યા પછી લવણરાજનું નામ ૧ આ લેખનું ભાષાન્તર આ પ્રકરણના પરિશિષ્ટમાં આપ્યું છે. તે ઉપરથી જણાશે કે, આ સમયમાં મુસલમાનોને પ્રવેશ થયો હતો. તેઓ વ્યાપાર અર્થે પણ આવતા હતા, તે પ્રમાણે ઈરાની અખાત માંહેલા ઓર્મઝ બંદર(વેલાકુલ)ને રહેવાશી. નાખુદા ગુરૂદીન પિરેજ-જેના બાપનું નામ બેન નાખુદા અબુ ઈબ્રાહિમ હતું, તે આવ્યો હતો. તેણે મનાથ પાટણમાં એક મજીદ બંધાવા માટે ભય વેચાતી લીધી, તે વેળાએ ત્યાંના મહાજનના આગેવાન-બૃહપુરૂષ (એટલે મોટા સભાવિત માણસમહાજન) કર શ્રી રામદેવ, પીંગિદેવ, રાણાશ્રી સામેશ્વર દેવ, ઠક્કર શ્રી ભીમસિંહ તથા રાજ, શ્રી છાડાની સમક્ષ એ ધરતી લેવાઈ હતી, તેથી તેમને એ કામના સાક્ષીભૂત ગણ્યા છે. ૨. ઉ. ૨ રાજ્યવંશાવલી એવા નામની હસ્તલિખિત એક પ્રતિને ઉતારે અમારી પાસે છે, તેમાં લખે છે કે “વીરધવલ વર્ષ ૧૨ રાજ્ય. સં. ૧૩૧૧ તેજપાળ વસ્તુ“પાલ હવા, વરધવલ પાટે રાજા વીસલદે હવા. તિણે વીસલનગર વસાયો, ડાઈને “ગઢ કરાવ્યો તેહ નહી પૂર્વ પિલે નવ કેડિ, નિવાણું લાખ નવ હજાર નવસો ને નવાણુ “ટકા ખર્ચા. સં. ૧૩૨૭ વર્ષે અર્જુનદેવ વર્ષ ૩ રાજ્ય, રાન લવણ વર્ષ ૪ રાજ્ય.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ વાઘેલા ૩૭૯ આપે છે, પણ તેનું નામ બીજા લેખમાં આવતું નથી, અને તેને વિષે ભાટ લેકે પાસે વિશેષ વર્ણન આપવા જેવું પણ નથી; તેના પછી સારંગદેવ આવે છે, તેને આબુના લેખમાં (ઈ. સ. ૧૨૯૪) અણહિલવાડને રાજા કરીને લખ્યો છે, અને તેના હાથ નીચે વીસલદેવને ચંદ્રાવતીને મંડળેશ્વર લખ્યો છે. સારંગદેવની પછી કર્ણ વાઘેલે, અથવા ઘેલાના ઉપનામથી જે પ્રસિદ્ધ થયો છે, તે અણહિલવાડના હિન્દુ રાજાઓમાં છેલ્લે રાજા થયો. –ાક્ષ#– પ્રકરણ ૧૫. રાજા કર્ણ વાઘેલે. અણહિલવાડના નાટકની સમાપ્તિને દેખાવ હવે ભજવી બતાવવાને છે. ઈ. સ૧૨૯૬ માં અલાઉદ્દીન ખિલજિ, પિતાને પાદશાહ અને જે તેનું ભલું કરનાર હતું તથા તેને કાકે થતો હતો તેને મારી નાંખીને તે વૃદ્ધ માણસની પછવાડે પોતે દિલ્હીની ગાદી ઉપર બેઠે; અને પોતાના નામથી લોકેાની પાસે ખુતબો પઢાવાનું જારી કરીને, ઘાતકીપણાથી અને ખુનરેછભરેલી રીતિથી રાજ્ય ચલાવવાનો પ્રારંભ કર્યો, તેમાં દ્રવ્ય અને સત્તા આગળ ઉપર તેને એટલાં બધાં મળ્યાં કે હિન્દુસ્થાનની ગાદી ઉપર. તેના પહેલાં, જે રાજા બેઠા હતા, તેમાંથી કોઈને પણ તેના જેટલાં મળ્યાં ન હતાં, અને મહમૂદ ગજનવિયે તેની દશ અશ્વારિયામાં જેટલું ધન મેળવેલું લખે છે, તે કરતાં પણ તેનું ધન બહુ વધારે હતું. મિરાતે અહમદીને કર્તા કહે છે-“ખુદાની એવી ઈચ્છા થઈ કે પેગંબરની શરિયત અને “દીન બધે પ્રસિદ્ધ કરો. જે જાતના લોકો વિષે પછવાડે લખવામાં આવ્યું છે તેમની સત્તા અને રાજ્યને છેડે આવ્યો છે, અને આપણી ખુબીવંતી “સારંગદેવ વર્ષ ૩ રાજ્ય. સં. ૧૩૩૭ વર્ષે લઘુ ગહિલડી વર્ષ ૬૦ રાજ્યો વીર ધવલ પછી પ્રતાપ મલ્લ થયો છે એ વાત આમાં નથી ર. ઉ. ૧ ઉપરની હકીકત જતાં સારંગદેવનું રાજ્ય સં. ૧૩૩૪ થી ૧૩૩૭ સુધીનું થાય પણ સારંગદેવ ૧૩૫૩ સુધી હતા. તેના સમયને કચ્છ માંહેલા રા૫ર ખાખરાને લેખ સંવત્ ૧૩૩૨(ઈ. સ.)નો મળી આવ્યો છે તેમ જ સંવત ૧૩૫૦ ઈ. સ. ૧૨૯૫નો આબુને લેખ અને સંવત ૧૩૪૩ ઈ. સ. ૧૨૮૭ ના લેખથી પણ એ લખવું અપ્રમાણ કરે છે. આ સમયે તેનાં મહામાત્ય મધુસુદન હતો. લધુ કર્ણનાં ૬૦ વર્ષ વિશે પણ “આઇ”ને બદલે “સઠ” લખવાની ભૂલ થયાની આશંકા લઈ શકાય છે. ૨. ઉ. ૨ વાધેલા વિષે ભાષાન્તર કર્તાને વધારે, જુવે રાસમાળાપૂર્ણિકામાં પરિશિષ્ટ. ૩ સત્તર. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા કલમો અને ખરા દીનના ચલાવનારાઓને તાબે તે થયું છે તે એટલા માટે કે સૂર્યની પેઠે, કાફર લેકના અંધારાવાળા દેશમાં જે દીન ખોટું “કરવાને મના કરે છે તે દીનનું અજવાળું ખરા ચળકાટથી પ્રકાશ પામે; “અને આપણે તે દીનના ફરમાનને તાબે થવાથી અને સાચાઈભરેલી “ કલમો (કલમે ઉલહક) જાહેર કરવાથી કેને ભૂલના ભયંકર મેદાનમાંથી પાછા ફેરવિયે અને તરીકતના ઉંચા માર્ગ ઉપર દોરી જઈયે.” ઈ. સ. ૧૨૯૭ ના પ્રારંભમાં ગૂજરાત ફરીને જિતી લેવા સારૂ અલાઉદ્દીને પિતાના ભાઈ અલપખાનને તથા પોતાના વજીર નુસરતખાન ઝાલસરીને ફેજ આપીને મોકલ્યા. તેઓએ દેશ ઉજજડ કરીને વનરાજના નગરમાં ફરીને મુસલમાની પહેરેગીર મૂકીને તે કબજે લીધું અને ત્યાંને રાજા કર્ણ વાઘેલે દક્ષિણ માંહેલા દેવગઢના યાદવ રાજા રામદેવને આશ્રયે તેઓના આવતાં પહેલાં જતો રહ્યો. રાજ્ય મેળવવાના લોભ આગળ, મુસલમાન હલ્લા કરનારાઓને પોતાનું ધ્યાન આપવાને એ કરતાં કંઈ બીજા કારણની જરૂર હેય નહિ. પણ હિન્દુના ભાટે રાજ્ય સંબંધી મોટી વાતને ઘર વિષેનું ખાનગી કારણ લાગુ પાડી દેવાને આનંદ પામે છે. તેઓએ હાલના પ્રસંગને માટે પણ નીચેની વાત લખી રાખી છે –“કર્ણ વાઘેલાને માધવ અને કેશવ કરીને બે પ્રધાન હતા “તેઓ જાતના નાગર બ્રાહ્મણ હતા, અને વઢવાણુની પાસે હજુ સુધી જે માધવ કૂવો છે તે તેમણે બંધાવ્યો હતો. માધવની સ્ત્રી પદ્મિની હતી “તેને તેના ધણુની પાસેથી રાજાએ લઈ લીધી, અને કેશવને તેણે ઠાર કર્યો. માધવ પોતાના ભાઈના મરણને લીધે અલ્લાઉદ્દીનની પાસે દિલ્હી ગયો, “અને મુસલમાનેને તેડી લાવ્યો. આ વેળાએ ગુજરાત માંહેલાં શહર અને “નગરના દરવાજા દહાડે બંધ રાખતા હતા. નગરના કિલ્લાની માંહે હેર “ચરાવતા હતા, અને જ્યારે લડવું હોય ત્યારે લડી શકાય એટલા માટે “લેકે બોકાની ભીંડીને તૈયાર રહેતા હતા. ઈ. સ. ૧૩૦૦ના વર્ષમાં “તુક કે ગુજરાતમાં પેઠા. માધવે અલાઉદ્દીનને ત્રણસેં ને સાઠ (કચ્છી) ઘડા નજર કર્યા, અને તેણે દેશને કારભાર મેળવી લીધો. અલપ ૧ મિરાતે અહમદીમાં એનું નામ ઉલુઘખાન લખીને જણાવ્યું છે કે જે ગુજરાતમાં અલપખાનના નામથી પ્રસિદ્ધ હતા. ૨. ઉ. ૨ પૃષ્ઠ ૨૦૮ ની ટીપ જુવો. ૩ પ્રબંધચિન્તામણિ પ્રમાણે ૧૩૦૪ ઈ. સ. થાય છે. ૨. ઉ. ૪ જેમ કચ્છનાં ઘોડાં વખણાય છે, તેમ કાઠિયાવાડની ઘેડિયો પણ વખણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ રાજા કર્ણ વાઘેલ * ૩૮૨ ખાનને લશ્કરી ખાતાને સંબો કરાવ્યો હતો. તેના તાબામાં એક લાખ “ઘોડેસ્વાર, પંદરસે હાથી, વીસ હજાર પાયદળ અને જેના હે આગળ “ડક થવાને પરવાનગી મળેલી એવા પીસતાળીસ ડંકાપદવિધારક તેની સાથે હતા. તેણે વાઘેલાઓ પાસેથી ગૂજરાત લીધું.” કર્ણ રાજા છૂટે હાથે નાઠે, તે વેળાએ તેને તેની રાણિયે, બાળકે, હાથી, સરસામાન, અને ભંડાર એ સર્વ મૂકીને નાસવાની અગત્ય પડી હતી, તેથી તે બધુએ મુસલમાનોના હાથમાં ગયું. હિન્દુઓની જાતના અને ધર્મના શત્રુઓએ જે રાણિયા કેદ કરી લીધી હતી તેમાં કૌલા દેવી પણ હતી, કાઠિયાવાડમાં નીચે લખેલે સ્થળે નીચે લખેલી જાતની ઓળખાતી ઘડિય થાય છે ઢસામાં “માણકી” અને “વાગતી.” ગઢડામાં “ચમઢાલ.” ભાડલામાં “જલ” અને “પતી.” ચોટીલામાં “ચાગી.” પાલિયાદમાં “હરણ.” ભડલીમાં “જાજણ.” જસદણમાં “ડી” અને “ભૂતડી.” જેતપુરમાં “જબાદ.” ભીમેરામાં કેસર,” “મેરાણ” અને “આખડિયાલ.” મૂળી મેવાસામાં એરી.” ચૂડામાં બાલી.” ગાસલમાં “કૂલમાલ. મળી તાબાના સેમીસરમાં “રેશમ.” ધંધુકા તાબાના બગડમાં “વાંદરી” પાટડી તાબાના ખેવામાં “લાખી.” ગોડલ તાબાના દરવામાં આવ્યા.” આબરામાં “હેલ છે જુનાગઢમાં મેણિયામાં “હીરાલ” હળવદમાં “રામપાસા.” લીંબડીમાં “લાલ.” ભાવનગર તાબાના ગુંદરણમાં મની.” લખતરમાં “સગાળી.” ધાંધલપુરમાં “લખમી.” ૧ કર્ણની બે રાણી ત્યાં નહિ હોવાથી બચી ગઈ હતી: ૧ રાણું અમકુંવરબા-કચ્છના કેરેકેટના જાડેજા દેસલજીનાં પુત્રી, જેમને રાણી પદની છવાઈમાં સરધાર અને . ૨૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ રાસમાળા “ તે તેની બુદ્ધિ, સુંદરતા અને સુલક્ષણને લીધે હિન્દુસ્તાનની શોભા ગણાતી હતી.” તેને સુલતાનના જનાનખાનામાં દાખલ કરી દીધી, અને તે તેના દેશને અને તેના કુટુંબને અધિક દુઃખનું કારણ થઈ પડી. અલપખાન તથા તે વછર ખંભાત લુંટવાને ચાલ્યા. તે વેપારિયાનું ભરેલું અને દ્રવ્યવાન શહેર હતું, તેથી તેમને ઘણી જ લૂંટ મળી. અહિંથી નુસરતખાતે ખંભાતના એક વ્યાપારીના દેખાવડા ગુલામને જોરાવરીથી લઈ લીધા. તે ગુલામ પછવાડેથી સુલતાનની પ્રીતિ સંપાદન કરી લઇને મલેક કાપુરને નામે ણે ઉંચે દરજે ચડ્યો. મહમૂદની ગજનવીના પછી સામનાથનું લિંગ જે કરીને સ્થાપવામાં આવ્યું હતું, તેને આ ફેરે પણ નાશ કરવાને મુસલમાન લેકે। ચૂક્યા હતા.૧ (ઈ. સ૦ ૧૩૦૦) ગામ મળ્યાં હતાં, તેથી તેએ પેાતાના પુત્ર વીરસિંહને લઈને પેાતાના પિયરમાં રહ્યાં હતાં. ૨ રાણી તાજકુંવરબા ભટ્ટી, જેસલમેરના ગજસિંહજીનાં કુંવરી પેાતાના કુંવર સારંગદેવને લઈને ભીલડી રહ્યાં હતાં, રાણીપટ્ટની છવાઈમાં મારવાડની પાસે ભીલતે તથા ૬૫૦ ગામ તેમને મળ્યાં હતાં. જુએ વાધેલા વૃત્તાન્ત પરિશિષ્ટ. ૧ દિલ્હીના પાદશાહ અલાઉદ્દીન ખીલજીના લશ્કરે વાધેલા રાન્ત કર્ણને જિતીને અણહિલપુર પાટણ સર કહ્યા પછી લશ્કરની જુદી જૂદી ટુકડિયા થઈ, અને તે ગુજરાત કાઠિયાવાડના જૂદા જૂદા ભાગ સર કરવામાં રાકાઈ હતી. તેમાંની એક ટુડયે સાઢેરાને ઘેરો ઘાલી કબજે કહ્યું, તેનું વર્ણન શાસ્રી વ્રજલાલ કાલિદાસ નીચે પ્રમાણે કરે છે:-- “અલપખાનનું સૈન્ય મેહેરા ઉપર આવ્યું, અને શહેરને ઘેરા ચાલ્યા. સેઢ બ્રાહ્મણેા તેની સાથે યુદ્ધ કરવાને ચડ્યા. આ યવનેા આપણા તીર્થના ભંગ કરશે એવું જાણીને ક્રેાધાવેશથી તે યુદ્ધ કરવા સામા થયા. એ બ્રાહ્મણેા ધનુર્વેદ, અને ષટ્ ત્રિરા દંડાઇંડીયુદ્ધ શાસ્ત્ર, ચતુઃષષ્ટીકળામાં પારંગત હતા. એમની સાથે યુદ્ધ કરી શકે એવા સમર્થ યો કાઈક જ હરશે. ચાવડા વંશના સ્થાપક વનરાજ રાન્તને ગૂર્જર દેશની પાટે એમણે જ (એમના જ પૂર્વોએ) સ્થાપ્યા હતા. માઢેરા બ્રાહ્મણાની છ નતિ છે, તેમાંની એક જેઠીમલ નામની જાતિ છે; તેઓ પાંડવ જેવા મહા ખળવાન મહારથી અને અતિરથી હતા. મુસલમાનેાની સેના મેાઢેરા પુર ઘેરવા આવે છે એવું જાણીને સો બ્રાહ્મણાએ પેાતાનાં કુટુમ્બ, પશુ, ધન, ધાન્યાદિક વિકટ વનમાં પ્હોંચાડી દીધું હતું. પછી તેએ એકમતે યુદ્ધ કરવા સજ્જ થયા હતા. એ સાઢા પુર અને તેની નીચે બીજાં છપ્પન ગામ એ બ્રાહ્મણેાનાં હતાં. માંડવ્ય ગેાત્રના વિઠ્ઠલેશ્વર વિપ્ર હતા તે સર્વ બ્રાહ્મણમાં મુખ્ય હતા અને સૌ તેના કહ્યામાં રહેતા. તે ખાવિદ્યામાં બહુ કુરાળ હતા. તેના મુખીપણા નીચે સધળા બ્રાહ્મણેા ઢાલ, તરવાર, ધનુર્માણાદિક શસ્ત્ર સાતે ગ્રહનું રક્ષણ કરવા લાગ્યા. દીવાળીના દિવસથી તે ઢાળી લગી ગ્રહરને ઘેરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ રાજા કહું વાધેલા ૩૮૩ tr Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ રાસમાળા ખાઈ કરવા જેવા થઈ પડ્યો હતેા. તેને ઈ સ૦ ૧૩૦૬ માં "" મલેક નાયબ”ના ખિતાબ આપ્યા અને પ્રખ્યાત કામદારાવાળી એક સેના કે જેના ભાગ્યમાં દક્ષિણ હિન્દુસ્તાનના દેશ જિતી લેવાનું લખેલું હતું તેના સેનાપતિ ઠરાવ્યેા. ખીજા પ્રાન્તના સૂબાએને પણ દક્ષિણની જિત કરી લેવામાં સામેલ રહેવાને સૂચના કરવામાં આવી હતી, તે પ્રમાણે ગુજરાતના સૂબેદાર અલપખાનને પણ હુકમ થયા હતા. કૌલા દેવી જે અલ્લાઉદ્દીનની માનીતી બેગમ થઈ પડી હતી, તેના જાણવામાં આ ચૂડાઈની વાત આવી ત્યારે તે સુલતાનની પાસે ગઈ, અને તેના ગુલામ પાસેથી એક કામ કાઢી લેવાની તેને પ્રાર્થના કરી. તેણે કહ્યું કે હું કેદ પકડાઈ તેના વ્હેલાં મારા રજપૂત ધણીના પેટની મારે એ કુંવરયા હતી. તેમાંથી મારા સાંભળવામાં આવ્યું છે કે મ્હાટી તા મરણ પામી છે, પણ દેવળ દેવી કરીતે જે ન્હાની છે તેને મારાથી વિખુટી પાડી ત્યારે તે માત્ર ચાર વર્ષની હતી, માટે મારા ઉપર મહેરબાની કરીને સરદારાને એવા હુકમ આપો કે દેવળ દેવીને શેાધી ઠ્ઠાડીને દ્વિલ્હી મેાકલાવી દે. મલેકનાયબ કાકુરને મુલતાને તે પ્રમાણે હુકમ કરો, એટલે તેણે આવીને સુલતાનપુર મુકામ કચ્યો, અને દુખિયારા કર્ણ રાજા જે નાસીને ભાગલાણુ ગયા હતા ત્યાં તેને ક્ડાવ્યું કે દેવલદેવી કુંવરીતે અમારે સ્વાધીન કરે, નહિ તે અમારી ફેાજ સામા લડવાને તૈયાર થાઓ. રજપૂતને પેાતાની પ્રિય પુત્રી હલકે ઠેકાણે આપવામાં દિલમાં દુઃખ લાગે ખરૂં, તેાય પણ માથે આવી પડે, એટલે જ્યારે આકાશમાંથી અગ્નિને વર્ષાદ વરસે, ત્યારે બાપે પેાતાનાં બાળકાના સાધનથી પોતાનું રક્ષણ કરવું,” એ દિલગીરીભરેલી હેવત પ્રમાણે કરવું પડે, પણ તેમ કરવાનેા હજી સુધી ખરેખરા સમય આવ્યેા ન હતા. ભીમદેવના વંશના, સિંહહૃદયી સિદ્ધરાજના ખરેખરા ક્રમાનુયાયી એવા જે કહું રાજા, તે પેાતાની સર્વ પ્રકારની દુર્દશામાં પોતાની જાતિની લાજ રાખી રહ્યો, અને ઉપર પ્રમાણેની માગણી કાઈ પણ સાધનથી કબૂલ કરે એમ બન્યું નહિ. કાફૂરને લાગ્યું કે ધાયલ થયેલા સિંહની પેઠે શત્રુની સામે મુખ કરનારા અણુહિલવાડના ભાગ્યહીણુ રાજાને ધમકી આપવાથી કંઈ ફળ થવાનું નથી તેથી તેણે પેાતાની કૂચ જારી રાખી, અને અલપખાનને આજ્ઞા કરી કે ગૂજરાતની ફાજ લઈને ધારેલી ઈચ્છા પૂરી કરવાને સારૂ તમારે બાગલાણુના પર્વત ભણી પ્રયાણ કરવું. અલપખાનના સામા કર્યું રાજા થયેા. તેણે બે મહિનાની મુદત સુધી જીવની દરકાર કહ્યા વિના શૂરવીરપણાથી તેના સામી ટક્કર લીધી. એટલી વારમાં કેટલીક લડાઈ થઈ અને રસ્તો કરાવવાની અલપખાનની સર્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ કર્ણ વાધેલાની અલપખાનની સામે ટક્કર ૩૮૫ મહેનત બ્યર્થ ગઈ. આણીમગ આ પ્રમાણે અણુહિલવાડના છેલ્લા રાજા પછવાડેથી નિરાશ થવા જેવા કજિયા સામેા શૂરવીરપણાથી ટકાવ કરતા હતા તેવામાં, એક ખીને રાજા જે જાતના મરાઠા હતા અને કહ્યું રાજાના સુખના દિવસેામાં ચાલુક્ય વંશની કુંવરી સાથે લગ્ન કરવાને જે બરાબરિયા ન હતા તેણે સમય એળખીને, દેવલદેવી પેાતાને વ્હેરે પરણાવવાને તેને પ્રાર્થના કરવા માંડી, અને તેણે એવી આશા રાખી કે, કર્ણે રાજા ખેદ પામતા પામતા પણ આવી એપટીની વેળામાં મારું સ્વીકારશે. દેવગઢનાર રાજા શંકર દેવ આ માગું કરતા હતા તે ધણા દિવસથી દેવલદેવી સાથે પરણવાની આશા રાખતા હતા. તેને ભાઈ ભીમ આ વેળાએ કર્યું રાજાની પાસે ભેટ લઈને આવ્યા, દેવગઢ ભણીથી તેને આશ્રય આપ્યા, તથા તેને સમજાવીને કહ્યું કે લડાઈનું કારણ માત્ર તમારી કુંવરી છે, તે તેના ધણીને સ્વાધીન તેના રક્ષણ નીચે જશે, એટલે મુસલમાનને સરદાર ધારશે કે હવે આપણી મતલબ બર આવવાની નથી, તેથી તે નિરાશ થઇ ઉત્તર હિન્દુસ્થાન પાછા જશે. આ રાજાના આશ્રય ઉપર કર્ણે ધણા ભરોંસા રાખ્યા—— તે બૂડતા માણસને ઝાલવા તણુખલું નાંખે તેના જેવા હતા; વળી તેણે વિચાર્યું કે ધિક્કારવા લાયક અને દ્વેષ કરવા યેાગ્ય મ્લેચ્છના કરતાં, નીચા કુળના હિન્દુ કંઈક ઠીક છે, તેથી તેણે ખેદ પામતાં છતાં પણ શંકર દેવને પેાતાની પુત્રી દેવાનું માન્ય કર્યું. પણ આ ગેાઠવણ કશા કામની રહી નહિ. કર્ણના ભાગ્યમાં માનભંગને પ્યાલે! કલંક મ્હોંચતાં સુધી પીવાનું સરજ્યું હતું. દેવલદેવીના લગ્નને ઠરાવ સાંભળીને અલપખાનને ધણી ચિન્તા ઉત્પન્ન થઈ, અને એ ઠરાવ પેાતાની કસુરથી થયા હશે, એવું સુલ્તાનના મનમાં આવે નહિ એટલા માટે કુંવરીને, ઉત્તર હિન્દમાં જતાં વ્હેલાં ગમે તે કરીને પણ કબજે કરવાના તેણે નિશ્ચય કહ્યો. કૌલાદેવીની પાદશાહ ઉપર કેવી સત્તા હતી, તે એ સારી પેઠે જાણતા હતા; તેથી તેને ડર લાગતા હતા, અને જાણતા હતા કે મારી જિતની ઉપર મારા જીવને આધાર વ્હેલા છે. તેણે પેાતાના બીજા સરદારાને આ વાત જાહેર કરી, અને પેાતાના જેટલું જ ોખમ સર્વને માથે છે, એવું તેઓને ગળે ઉતારીને, તેઓને એકમત કરીને તેઓને આશ્રય સંપાદન કરી લીધેા— ૧ ચંદ્રવંશી યાદવ શાખાના રજપૂત મરાઠે. ૨ શંકર દેવ જે “દેવગિરિ યાદવ”ના કુળના હતા, તેનું વર્ણન રેાયલ એશિયાટિક સાસાયટીના પુસ્તક થાને પૂર્ણ ૨૬મે છે. વળી જુએ પાછળ વાઘેલા વંશનું પરિશિષ્ટ. ર્. ઉ. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ રાસમાળા સર્વ બંબસ્ત ઘણું સંભાળથી કયો; પર્વતના માગોમાં સર્વેએ સામટા પ્રવેશ કર્યો; કર્ણ રાજા નાશી જતું હતું ત્યાં જઈ પહોંચીને તેનો અટકાવ કો; તેની સાથે જે સામિલ હતા તેઓને વિખેરી નાંખ્યા, અને તેને પિતાને, હાથી, તંબુ, અને સામગ્રી રણક્ષેત્રમાં મૂકીને દેવગઢ નાશી જવાની જરૂર પડી; પર્વતોના સાંકડા રસ્તામાં અલપખાને તેની પછવાડે દેડ કરી, અને આખરે દેવગઢના કિલ્લાથી માત્ર એક મજલને છે. આવી પહોંચ્યો. નાશી જનારા કયે રસ્તે ગયા તેને એને બીલકુલ પતો લાગ્યો નહિ. તેથી તે છેક નિરાશ થઈ ગયો, અને જાણે તેને એક ઉપાય રહ્યો હોય નહિ એવો દેખાવા લાગ્યો, તથા સુલટો પ્રસંગ ફીટીને ઉલટ થયે એમ તેને લાગ્યું. પણ શરપણું અને સરસ કરી રાખેલી ગોઠવણથી પણ જે જય મેળવી લેવામાં નિષ્ફળ થઈ ગયો હતો, તે જય તેને અકસ્માત પ્રાપ્ત થઈ ગયે. જેવામાં મુસલમાનોને સરદાર પોતાની ફેજને આરામ આપવાને સારુ ડુંગરાઓમાં મુકામ કરીને પડ્યો હતો, તેવામાં તેના સિપાઈઓની ૩૦૦ માણસની ટુકડી ઈલેરાની ચમત્કારિક કારણ જેવાને નીકળી પડી. જે સાંકડા રસ્તાઓમાં થઈને તે ચમત્કારિક ગુફાઓ આગળ જવાતું હતું, તે રસ્તાઓમાં ચાલીને જેવા તેઓ આવ્યા કે એકાએક દેવગઢના વાવટાવાળા મરાઠા અશ્વારની એક ટોળીની સાથે તેઓનો ભેટો થઈ ગયો. તે ભીમદેવની ટોળી હતી. અને તે પોતાના ભાઈની ઘણા દિવસથી ધારી રાખેલી કન્યાને ઘેર લઈ જતે હતે. મુસલમાને છે કે ઘણુ થોડા હતા, તો પણ તેઓ એટલા બધા આગળ આવી ગયા હતા કે, હવે તેમને પાછા નાશી જવાને લાગી રહ્યો ન હતો, તેથી તેઓ શત્રુના ઉપર તૂટી પડવાને બદલે તેની રાહ જોતા પિતાનું રક્ષણ કરવાને તૈયાર થઈ ઉભા રહ્યા. ભીમદેવની સાથે દેવળદેવી હતી તેથી તેના મનમાં ઘણું ચિંતા હતી, માટે ખુશીથી લડાઈ કરવાનું તેણે માંડી વાળ્યું હોત, પણ દુશમને મોં આગળ આવી પહોંચ્યા હતા અને તેઓ દેવગઢ જવાના રસ્તા વચ્ચે જ હતા, તેથી લડાઈ કર્યા વગર તેને સિદ્ધિ રહી ન હતી. તત્કાળ બને ટોળીઓ યુદ્ધ કરવાને મચી ગઈ; પહેલા જ હલ્લામાં કેટલાએક હિન્દુઓ નાઠા, અને જે ઘોડા ઉપર દેવળદેવી બેઠી હતી તે ઘડાને તીર વાગવાથી તે હેઠે પડી. ઘણું તુમુલ યુદ્ધ મચ્યું; શીરઈ અને આર્નસ્તાનની તરવારે સરખેસરખી લેહીલોહાણ થયેલી, કર્ણ રાજાની પુત્રીના ચતાપાટ પડેલા શરીર ઉપર છવાઈ ગઈ અને ભૂલથી તેના ઉપર થતા ઘાએ તેને જીવ લઈને તેના કુળની પ્રતિષ્ઠા બચાવી હોત, પણ તેની દાસિયે ગભરાઈને તેનું નામ દઈ દીધું, એટલે જેને તેઓ કેટલીએક મુદતથી ખેળતા હતા પણ પત્તો લાગતો ન હતો, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ દેવલ દેવીનું સપડાવું ૩૮૭ આખરે જેને આવી ચમત્કારિક રીતે શોધ લાગ્યો, તે કેણ હતી અને તેને મર્તબે શો હતો તે તેઓના જાણવામાં આવી ગયું. તેઓ અણહિલવાડની રાજકન્યાને માનથી અને સંભાળથી અલપખાનની છાવણીમાં લઈ ગયા. જે પાદશાહ ઉપર આ કન્યાની માતા અતિ ઘણું સત્તા ચલાવતી હતી, તે પાદશાહને આ લૂંટમાં મળેલી વસ્તુ અર્પણ કરવામાં આવશે ત્યારે તે કે રાજી રાજી થશે તે એ સરદાર સારી પેઠે જાણતા હતા. તેથી પિતાને લશ્કરી દમામ આગળ ચલાવવો નહિ એવો નિશ્ચય કરીને તે ગૂજરાત આવ્યો, અને આ જુવાન કુંવરીને લઈને દિલ્લી જઈ બેગમના હાથમાં સ્વાધીન કરી. તે રાજધાનીમાં આવી પહોંચી નહતી તેના પહેલાં તે, પિતાની તુલના થાય નહિ એવી સુંદરતાને લીધે અલાઉદીનના શાહજાદાનું હૃદય તેણે જિતી લીધું હતું. તે તેની સ્ત્રી થઈ અને કેટલીક મુસલમાન સુંદરિયો જે પદ મેળવવાને બેશક આતુર થઈ રહી હશે, તે પદ તેણે મેળવ્યું. તે પણ, જેવામાં રાજસભાની વચ્ચે તેના મોહિની રૂપનાં વખાણ ગાજી રહ્યાં હતાં, અને અમીર ખુશરૂને સતાર ખીજરખાં અને દેવલ દેવીના ઉત્કૃષ્ટ ૧ એક સાહર એટલે કવિ હતા તેણે “ઈશ્કિયા” એવા નામની કીતાબ બનાવી છે, તેમાં ખીજરખાં અને દેવલ દેવીના પ્રેમનું વર્ણન છે તે આ રીત:૧ દેવલ રાની હસ્ત અંદર ઝમાંનાં ઝતાસાને હિંદુસ્તાં યુગોનાં ૨ બરમે હિંદવી અઝનામ નાબશ દાઅવલબૂક દેવકી ખિતાબશ ૩ અનામે પરીચું દેવરાહ દાક્ત કિશું બદાઝમાં દેવસ નિગહદાસ્ત ૪ ચુનાંરમી બદિલ કરદમ મરાઆત કિઅઝ હિંદી અલેમ બરગલ બહિદાત ૫ થકી ઇતત દરે બફગંદમ અઝકાર કિદેવલરા દર કદમ બહનજાર ૬ દેવલ ચુંજમા દેલતહાસ્તિ દરશમા દરનામાસ્ત દેલતા બસી જમા ૭ ચુરાની બદ સાહિબ દોલતા કામ દેવલરાની મુરક્કમ કર્દમણ નામ ૮ ચુનામે માં બનામે કેસ્ત ઝમશુલ ફલક દર ઝિલે ઇ હર અલમ શુદ ૯ ખિતાખે છે કિતાબે આશકી મહર દેવલ રાની ખિજરખાં માંદ દરદહર. અર્થે. ૧. રાણી દેવલદેવી આ વખતમાં હિન્દુસ્તાનમાં મેર પક્ષીઓમાં એક્કો છે એટલે કે સાંદર્યમાં સર્વોપરી છે. ૨. હિન્દુસ્તાનની રીતને અનુસરી દેવલદેવી એવા નામ મુબારકથી સર્વોપરી ઇલકાબ તેને મળ્યો હતો. ૩. આ પરીના નામ ઉપરથી દેવામાં રસ્તે નીકળ્યો અને એ નામના મંત્ર થકી બંધાયેલા છે તેની રક્ષા કરવા લાગ્યા. ૪. તે જ રીતને અનુસરી મેં પણ અંતઃકરણથી તેની નિગેહબાની કરી, અને હિન્દુ સ્તાનની સઘળી સિયો ઉપર તેનું નિશાન ફરકયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ રાસમાળા પ્રેમ વિષે વખાણું અમર કરી રહ્યો હતો તેવામાં, શંકર દેવના નિરાશ થયેલા પ્રેમને વિચાર આવવાથી, અથવા પ્રતિષ્ઠાહીન થયેલા અને વિખૂટા પડેલા બાપ વિષે અતિ ઊંડા શોકમાં પડવાથી તેના ઉપર શકનું આચ્છાદન નહિ થયું હોય એવું કેણુ કહી શકે! અણહિલવાડના સર્વથી છેલ્લા અને અત્યંત દુર્ભાગી રાજા વિષે ઇતિહાસમાં વિશેષ નેધ થઈ નથી. તેને તેના દેશથી અને ગાદીથી હાંકી કુહાડેલ, રજપૂતને તેના ઘર કરતાં અને તેની સત્તા કરતાં પણ વિશેષ વહાલી એવી તેની પ્રતિષ્ઠા લૂંટી લેવામાં આવેલી, તેની ઢિયે હેત ઉતારી તેને ત્યાગ કરેલે, અને તેના દુર્ભાગ્યમાં છેલ્લામાં છેલ્લે અને દુસ્સહ વંશ વેઠવાનું જેના ભાગ્યમાં લખેલું એવી તેની કુંવરિયે પણ છેવટે તેના ઉપરથી હેત ઓછું કરીને તેને જાતે મૂકેલે, એવો તે કર્ણ રાજા કદાપિ કોઈ નામ ઠામ જાણે નહિ એવી સ્થિતિમાં રઝળતે મરી ગયે હશે. આવું છતાં પણ રાજા કર્ણને ખેદ શાતિ પામ્યો નહિ હોય. અણુહિલવાડના ખેદાનમેદાન થઈ ગયેલા બંદરમાંથી (ખંભાત) મુસલમાને જે લૂંટ લઈ ગયેલા તેમાં એક સંતાઈ રહેલે નાગ (કાફૂર) જેના નસીબમાં તેઓના હૃદય વચ્ચે ડંશ દેવાનું સરન્યું હતું તે પણ સાથે ગયો હતે. વર્ષ પછી વર્ષ વિતી ગયાં, અને લેહીમાં રગદોળાયેલા અલાઉદીનના વાવટાએની સાથે જિત બંધાઈ ગયેલી દેખાવા લાગી; તો પણ ભાગ્યદેવી પિતાને ધીરે ધીરે ઊતરતે પણ નિર્દય ખર્શ લઈને આકાશમાં ભમ્યાં કરતી હતી. પાદશાહ “પોતાનાં હથિયારોની ફતહ થતી જોઈને કૂલી ગયો હતો અને તેના માથામાં ઘણે પવન ભરાઈ ગયો હતો, તેના રાજ્યના આરંભમાં તે બીજાની સલાહ “ સાંભળતે તે પ્રમાણે કરવાનું હવે તેણે છોડી દીધું, અને સર્વ તેના એક ૫. એ સંબંધમાં કારણને લઈ એક કામ મેં એ કર્યું કે દેવલદેવીને બધી સિયોના ભૂષણ રૂ૫ વર્ણવી. ૬. દેવલ શબ્દ દેલતનું બહુવચન છે એમ સાંભળવામાં છે તે ઉપરથી મેં પણુ આ પુસ્તકમાં તેને નવ નિધિ રૂપે ગણી છે. ૭. તે લક્ષ્મી અને મુરાદ (ઈચ્છા) એ બંને બાબતે પૂરી પાડવામાં સરદાર હતી તે કારણને લીધે જ તેનું દેવલદેવી રાણી નામ મેં પ્રસિદ્ધ કર્યું છે. જ્યારે ખાનનું નામ મિત્રના નામ સાથે મળ્યું, એટલે કે જેડાયું ત્યારે એ બના નામની કીર્તિ આસમાન સૂધી ફેલાઈ. આ પુસ્તકનું નામ આક્ષીને સૂર્ય એટલે કે પ્રેમસૂર્ય એવું પાડ્યું તે એટલા માટે કે ખિઝરખાં અને દેવલદેવી એ બંને નામ સંસારમાં હમેશાં સૂર્ય જેમ કાયમ છે તેવાં કાયમ રહે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ અલ્લાઉદ્દીન ખુનીની પડતી ૩૮૯ “હુકમ પ્રમાણે થવા લાગ્યું. તે પણ એને રાજ્ય વિષે એવું લખેલું છે કે “એની વેળામાં રાજ્યની જેવી ચડતી કળા થઈ તેવી કદિ થઈ નથી; છેક “આઘના પ્રાન્તોમાં વ્યવસ્થા અને ન્યાય વર્તાઈ ગયાં, અને દેશમાં શેભા “વધવા લાગી. મહેલ, મસજદે, પાઠશાળાઓ, જ્ઞાનશાળાઓ (હમામખાના), “મિનારા, કિલા અને સર્વ જાતની સાર્વજનિક અને ખાનગી ઈમારતે જાણે “જાદુથી થતી હોય એમ બનવા લાગી. એના રાજ્યમાં વિદ્વાનોને જેવો “મેળાવડે થયો હતો તેવો કોઈ કાળે પણ થયું ન હતું. પણ પાદશાહ તેના મહિમા અને સત્તાની રેંચે પહોંચ્યો હોય “એમ દીસવા લાગ્યું; અને જેમ સર્વ વસ્તુ નાશવંત છે અને નિરંતરપણું માત્ર ઈશ્વરને જ છાજે છે, તેમ આ પાદશાહની ચડતી કળાની પરિપૂર્ણતા “હવે પડી ભાંગવાની અણી ઉપર આવી પડી, અને તેના રાજ્યનું તેજ ઝાંખું “પડવા લાગ્યું” મલેક કાર, જે એક હજાર દિનારે ખરીદાયેલો ખંભાતને. ગુલામ હતો, અને જેને તે રાજનીતિથી ઉલટાં અને જુલમભરેલાં કામમાં આંધળો થઈને આશ્રય આપતો હતો, તેથી ઉમરાવને અરૂચિ ઉત્પન્ન કરાવી હતી અને લેકેમાં સર્વત્ર અસંતોષ ઉપજાવ્યો હતો, તેને સ્વાધીન પિતાના સર્વ રાજકારભારની લગામ તેણે સેંપી દીધી. મલેક કાફૂર ઘણા દિવસથી રાજ્ય લઈ લેવાનું તકાતે હતા, તે હવે પાદશાહના વંશને છેડે આણવાના ઉપાય યોજવામાં ખરેખર ગુંથાયો. દેવલદેવીને ધણું ખીજરખાન, અને તેના બાપના રાજ્યને નાશ કરનાર અલપખાન એ બે સુલતાનને જીવ લેવાને સલાહ કરે છે, એવું તેમના ઉપર તેહેમત આણીને તે બન્નેને ઘાટ તેણે પહેલે ઘડ્યો, અને લુચ્ચાઈની તથા દુષ્ટ બુદ્ધિની જાળ માત્ર ઈયાને હાથ વણી શકે એવી તૈયાર કરીને તેમાં તેઓને સપડાવી દીધા. આ વેળાએ સર્વના મનમાં રાજ્યના સામું બંડ મચાવાને અગ્નિ, જે ઘણે દિવસથી ધંધવાયાં કરતે હતે, તે બહાર ફૂટીને સળગી ઉઠવાનો પ્રારંભ થવા માંડ્યો અને જે ગૂજરાતની ભૂમિએ વનરાજના ક્રમાનુયાયિની આજ્ઞા માન્ય કરેલી તેઓનું વૈર લેવા તેમના નાશ કરનારની ચિતા સળગાવવાને જાણે પહેલ કરતી હોય, તેમ તેની પહેલી ચિનગારી ગૂજરાતમાં સળગી અને આખી ગૂજરાત બંડ કરવાને ઉઠી. આ બંડ બેસારી દેવાને સુલતાને કમાલખાન નામના એક પ્રખ્યાત સરદારને મોકલ્યો, પણ મારી નાંખેલા અલપખાન સૂબાના માણસોએ * શેકસપિયરના “આથેલો” નામના નાટકમાં ઈયાનું કાવતરું ઘણું આશ્ચર્યકારક છે. જુવે અમારું શેક્સપિયર કથાસંગ્રહનું પુસ્તક. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ રાસમાળા બહુ ખુનરેજી કરીને તેને હરાવ્યેા. આ સમયે ચિતાના રજપૂતે પેાતાની અસલની કીર્ત્તિનું અભિમાન મનમાં લાવીને ઊઠયા. અને પેાતાના કિલ્લા ઉપરથી મુસલમાનેને ઉથલાવી પાડીને તેમણે તેમનું સ્વતંત્રપણું પાછું સ્વાધીન કરી લીધું; હરપાળ જે શંકર દેવના બનેવી થતા હતા તેણે પણ દક્ષિણમાં ખંડ મચાવીને મુસલમાન કિલ્લેદારાને હાંકી મૂકયા. આ સમાચાર અલ્લાઉદ્દીન ખુનીને કાને પડતાં જ ક્રોધને ભણ્યો તે નિષ્ફળ ધડપછાડા મારવા લાગ્યા. તેને ગુસ્સા અને શાક થવા લાગ્યા તેથી માત્ર તેના શરીરની અવ્યવસ્થા વધવા લાગી. તે ઉપર કાઈ પણ ઔષધની ટેકી લાગી નહિ, એટલે તે ઈસ॰ ૧૩૧૬ ના ડિસેમ્બર મહિનાની એગણીસમી તારીખની સાંજે મરણ પામ્યા. જે દુષ્ટને, તેણે પેાતાના માંસ, લાહી, અને મહા રંજ ખેંચીને મેળવેલી રાજસત્તાનું સત્વ ખેંચી લેવાને, ધૂળમાંથી ઉંચેા ચડાવ્યેા હતેા, તે દુષ્ટ ( કાકૂરે) તેને ઝેર દીધું, એવા તેના ઉપર વ્હેમ રહી ગયેા. ~ ~ ~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૨ જે. - as પ્રકરણ ૧, મુસલમાની કારકીર્દિને પ્રારંભ જિત પામેલા મુસલમાનેએ રાજધાની નગર અણહિલપુર, તથા ખંભાત, ભરૂચ, અને સુરત એ બંદરે, તથા સિદ્ધરાજના વંશના રાજાઓના તાબામાં જે દેશ રહ્યો હતો તેને ઘણે ભાગ તરત જ પોતાને સ્વાધીન કરી લીધો. પરંતુ દેશને વિસ્તીર્ણ પ્રદેશ કેટલાક કાળ સુધી એક સ્વતંત્ર ચાલ્યાં કર્યો, અને પછવાડેથી અહમદાબાદના સુલ્તાનેએ કદાપિ રહેતાં રહેતાં એ ભાગ ખંડિયે કરી દીધો હશે ખરે, તેય પણ તેને સંપૂર્ણ કબજે તે તેઓનાથી થઈ શક નથી, તેમ જ અણહિલવાડના રાજાઓના સમયમાં તેઓ મુખ્ય રાજ્યની સાથે જે સ્વાભાવિક સંબંધ ધરાવતા હતા તેવો સંબંધ તેઓએ આ સમય આવતાં લગી મુસલમાન સાથે કર્યો ન હતો. રાજવંશી વાઘેલા રજપૂતોની એક શાખા, સાભ્રમતી નદીની પશ્ચિમ ભણીના દેશને ઘણે ભાગ પિતાને સ્વાધીન રાખી રાજસત્તા ચલાવા લાગી. તેમ જ રજપૂતાની બીજી શાખાઓ-તરસંગમાના પરમાર અને ઈડરના રઠેડની–થઈ હતી તે વીરપુરથી મહી નદીના કિનારા ઉપરથી, પિસીનાના કિનારા સુધી ડુંગરની ભીતરમાં આવેલાં અંબા ભવાનીના દેવલની પેલી પાર, ગુજરાતની એક ઉત્તર દિશાની સીમા સુધી દેજૂદી તિપિતાની હકુમત રાખી રહી. ઝાલા રજપૂત પણ કચ્છના નાના રણની ને ખંભાતના અખાતની વચ્ચેના સપાટ દેશમાં પાકે પાયે સ્થપાયા. આ રજપૂત જાતિઓની કાળી શાખાઓ તથા અસલ શુદ્ધ અથવા મિશ્ર વંશની બીજી જાતિય ચુંવાળમાં પ્રસરી ગઈ અને ડુંગર અથવા જંગલોની, પ્રવેશ થઈ શકે નહિ એવી અને ઘણી આઘેની જગ્યાઓમાં સ્થાપિત દેખાવા લાગી. પૂર્વ ભણી પાવાગઢના કેટ ઉપર કાલિકા માતાની વિજા રજપૂત રાજાઓની રખવાળી નીચે ફરકતી હતી, તેમ જ પશ્ચિમમાં ખેંગારના વારસ (ચૂડાસમા) પિતાને પ્રસિદ્ધિ પામેલે જુનાગઢનો કિલ્લો દઢતાથી પિતાને સ્વાધીન રાખી રહ્યા અને જે દ્વીપકલ્પ ઉપર તેઓ ઘણું કાળ સૂધી, કેાઈને ભણને વાંધો ઉઠયા વિના પિતાનું રાજય ચલાવતા હતા તેના ઘણે ભાગ ઉપર સત્તા ચલાવવા લાગ્યા; અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ રાસમાળા અસલ તેમનાથી જે ઉત્પન્ન થયાને ડાળ ધરાવનારા ઠાકારો બાકી રહેલા પ્રદેશ ઉપર પ્રસરી ગયા. તેમાં ગાહિલ રજપૂતે વિખ્યાતિ પામેલા હતા. તેઓ ગાધા અને પીરમ તથા દરિયા કિનારા ઉપરના પ્રાન્ત જે તેમના નામ ઉપરથી ગાહિલવાડ કહેવાયેા તેના ધણી હતા. આ હિન્દુ સંસ્થાને બંધાયાં તેનું વર્ણન કરવું એ અમારા મુખ્ય વિષય છે. તેઓને મુસલમાન ઇતિહાસકારોએ તે કાફર, રાજદ્રોહી, અને બંડખેારના ઉપનામથી ધણા ખરા વર્ણવેલા છે. તેય પણ તેઓ જેવું લખી ગયા છે તે જ પ્રમાણે અમે અત્રે તેમના જ શબ્દોમાં દાખલ કરિયે છિયે, તે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, અલ્લાઉદ્દીન સરખાના સરદારાથી પણ તેના ઉપર જિત મેળવી શકાઈ નથી, તેમ જ તેની પછી થનારાઓએ તેના તે જ ઉદ્યમ ચાલુ રાખ્યા છતાં, આગળ ઉપર આપણા જોવામાં આવશે તે પ્રમાણે તે સંપૂર્ણ રીતે પેાતાની ઈચ્છા પૂર્ણ કરી શકયા નથી. અલ્લાઉદ્દીનના મરણ પછી મલેક કાફૂર થાડી વાર સુધી રાજ્ય બથાવી પડ્યો હતો. તેના મરણ પછી અલ્લાઉદ્દીનને શાહજાદો મુખારક ખીલજી ઈ સ૦ ૧૩૧૮ માં દ્દિલ્હીની ગાદી ઉપર બેઠે, અને તેના રાજ્યના વ્હેલા જ વર્ષમાં ફેરિસ્તાના લખવા પ્રમાણે ગૂજરાતમાં ચેાગરદમ ખળવેા ઉઠયો હતા તે બેસારી દેવાને તેણે મલેક કમાલુદ્દીનને મેકલ્યા. પણ તે ગુજરાતમાં ગયા તે તરત જ લડાઈમાં માણ્યો ગયા, એટલે ઈનુલમુલ્ક મુલ્તાનીને બીજી ફ્રીજ આપીને મેકક્લ્યા. એ સરદાર ધણા વખણાયેલા અને કુશળ હતા. તેણે રાજદ્રોહી લેાકેાને હરાવ્યા, તેએાના સરદારાને કાપી નાંખ્યા અને દેશમાં શાન્તિ કરી દીધી. ત્યાર પછી પાદશાહે ગુજરાતનું રાજ્ય પોતાના સસરા અરખાનને સોંપ્યું. ઝફરખાન ફેોજ લઈને અણહિલવાડે ગયા ત્યારે તે ત્યાં પાછું ફરીને ખંડ મચી રહેલું હતું. તેણે બંડખારાને પરાજય કર્યો, તેની જાગીર જપ્ત કરી લીધી, અને તેમની પાસેથી લૂંટી લીધેલા ખજાનેા પાદશાહને મેાકલાવી દીધેા. આ સરદાર રાજ્યને મુખ્ય સ્માશ્રય આપનારા હતા અને તે કશા વાંકમાં આવ્યા ન હતા, પણ પાદશાહ ઢંગ વિનાના હતા તેથી તેણે તેને પાછા ખેલાવીને મારી નાંખ્યા. ત્યાર પછી પરમાર કામના વટલેલા એક હિન્દુ સરદારહિસ્સામુદ્દીન કરીનેં હતા તે તેને ૧ સલેકે દુનિયા એનું પ્રથમ નામ હતું, તેને ઝફરખાને ફતેહના સરદાર એવે ખિતાબ આપવામાં આવ્યા હતા. તેણે આવ્યા પછી ત્રણ ચાર માસમાં અંદેાખસ્ત કરી દીધો. “મિરાતે અહમદી. " .. ર, ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાની કારકીર્દિને પ્રારંભ ૩૯૩ ઠેકાણે નિમાયા, પણ તેને અધિકાર સ્થિર થયાને થાડી વાર થઈ નહિ એટલામાં પરમારાનું ટાળું ભેગું કરીને તેણે બંડ મચાવ્યું તથાપિ ગૂજ રાતમાં પાદશાહના ખીજા ઉમરાવા હતા તેએએ હથિયાર પકડીને તેને હરાવ્યા અને કેદ કરીને દિલ્હી માકલી દીધા. મલેક વજીહુદ્દીનઃ કુરેશી એક શૂરા અને ચંચલ સરદાર હતા તેને હિંસામુદ્દીનની જગ્યાએ ગૂજરાત મેકક્લ્યા; તેણે આવીને દેશમાં શાન્તિ ચલાવી દીધી. તેમ છતાં પણ તેને પાછા ખેાલાવીને મલેક ખુશરૂ જે હિંસામુદ્દીનના સગા થતા હતા, અને જે કેટલીક વાર સુધી પાદશાહને માનીતા થઈ પડ્યો હતો તેને ગુજરાતને સૂત્રેા ઠરાજ્યે. પણ તે લાલે કરીને પેાતાના ધણીની ગાદી છીનાવી લેવાના ખેતમાં હતા તેથી તેણે જાતે આવીને સુખાગીરી (?) કરી હાય એમ જણાતું નથી. મુબારક ખીલજીને ઈ સ ૧૩૨૧ માં મલેક ખુશરૂએ મારી નાંખ્યા. તે પેાતાના વંશને છેલ્લા બાદશાહ હતા. ગ્યાસુદ્દીન તુધલુખના વારામાં તાજુલમુલ્કને ગુજરાતના રાજ્ય ઉપર સૂએ ઠરાવ્યા હતા તે એવા હેતુથી કે, “એ ત્યાં જઈ ને તે દેશ તાબામાં કરી લે.” અને મહંમદ તુધલુખના વારામાં અહંમદ્રુપ અયાઝને ગૂજરાતની બાગીરી આપી મલેક સુકખીલને તેને વજીર ઠરાવ્યા. આ વેળાએ ખીજા કેટલાક સરદારાને ગુજરાતમાં જાગીરે મળી, તેમાં એક મલિકકુત્તુજાર, અથવા વ્યાપારીયાના મુખ્ય એવા એલકાખવાળા હતા તેને સુરતની નીચેની નવસારીની જાગીર મળી. ઇ. સ. ૧૩૦૭ માં તુમુશરીનખાન કરીને એક ૬ ૧ પછવાડેથી તેને પાછા ખેાલાવીને કુતુબુદ્દીન સુખાર શાહે પેાતાના વજીર બનાવીને તેને તાન્નુમુલ્ક એટલે દેશના મુકુટ એવા ખિતાખ આપ્યા. ૨ અંતે એક માના દીકરા હતા. ૩ તારીખે ફિરોઝશાહી અને મિરાતે અહમદી'માં લખ્યા પ્રમાણે ગાઝી ઉલ મુલ્ક નામે અમીર હતા તેને ગ્યાસુદીન તુલુખશાહ ખિતાબ ધારણ કરાવીને અમીરાએ ગાદીએ બેસાડ્યો. ૪ ‘મિરાતે અહમદી માં તાન્નુદ્દીન જાફરને ગુજરાતના સુબા ઠરાવ્યાનું લખ્યું છે. ૫ ખાજે જહાનના અકાબ આપીને પાદશાહે તેને ગુજરાતના સિપાહસાલાર (સેનાપતિ) મનાવ્યા. અને અહમદ અયાઝનેા ગુલામ મલેક સુખિલ હતા તેને ખાનેજહાનના ખિતાબ આપીને ગુજરાતના વઝીર બનાવ્યા; તથા અખતિયાર નામના કોઈ લધા હતા તેને સુલ્તાન તથા ગુજરાતની સૂખાગીરી આપી, એમ ફરિશ્તાએ લખ્યું છે. ૬ મલેક ઇફ્તખારના ખિતાબ મલેક શાહબુદ્દીનને આપેલા તે આ રાખ્યુ છે. વાંચવામાં ભૂલ થવાથી મલેક કુત્તેજાર લખાયું છે. ૨. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ રાસમાળા મેગલ સરદારે હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરી તેને મહંમદ તુધલુખે લગભગ આખા રાજ્યના મૂલ જેટલી લાંચ આપીને પાછા હાક્યો તે પણ તેણે ગૂજરાત અને સિંધને રસ્તે જતાં બંને દેશ લૂંટવા અને ધણા લેાકેાને પકડી ગયા. વીસ વર્ષ પછી મલેક મુકબિલ જે ગુજરાતની બાગીરિયે ઠરેલા જણાય છે તેને અને અમીર જીડીદા અથવા મોગલ લેાહીના સરદારેાને અણુખનાવ થયા, તે ઉપરથી તે તેમનાથી ડરી ગયા, અને સરકારી ખજાનાનું રક્ષણ કરવા સારૂ સરકારી તખેલા માંહેથી ઘેાડા એકઠા કરીને તે ઉપર ખજાને લાદી દ્વિહી ભણી ચાલ્યેા; તેને વડેાદરા અને ડભાઈ ને રસ્તે જતાં અમિરે એ લૂંટી લઈને અહિલવાડ ભણી નાશી જવાની જરૂર પાડી. આ ફાન થયાના સમાચાર સાંભળવામાં આવતાં પાદશાહ ગૂજરાત ભણી જાતે નીકળી ચાલવાને તૈયાર થયા; પણ માળવાના સૂબેદાર અયીઝે કહ્યું કે હું અગાડી જઈ તે ખંડ એસારી દઉં છું, તે ઉપરથી તેને આગળ જવા દીધા. તે તે પ્રમાણે ગુજરાતમાં પેઠે પણ અમીરેાએ તેને પરાભવ કરીને તેને ઠાર કડ્યો, તે સમાચાર બાદશાહે જાણ્યા એટલે પાતે ચહુડી આવ્યા. મહંમદ તુઘલુખ આખુ ગઢને ડુંગરે આવી હેાંચ્યા, એટલે પેાતાના સરદારામાંથી એકને અમીરાની ઉપર મેાકલ્યે. દેવી (ડીસા?) ગામની પાસે એક લડાઈ થઈ અને આડખેારાની પૂરેપૂરી હાર થઈ. પાદશાહ પછી ધીરેધીરે ભરૂચ ભણી ચાલ્યેા; નર્મદાના કાંઠા ઉપર એક ખીજી લડાઈ થઈ તેમાં પણ પાદશાહની ફેાજની જિત થઈ,——આ કેજે પછીથી ખંભાત અને સુરત શહેર લૂંટયાં. મહંમદ તુધલુખ પછી દેવગઢ ઉપર ચડાઈ કરવાને ચાલ્યેા. તેનું ઢોલતાબાદ નામ આપીને દ્વિલ્હીથી રાજધાની ઉઠાવીને ત્યાં કરવા સારૂ તેણે ઘેલાઈ ઠ્ઠાડીને બે વાર પ્રયત્ના કહ્યા. આ શહરને ધેરા ધાલીને પડ્યો હતા તેવામાં તેને સમાચાર મળ્યા કે ગુજરાતના અમીર જીડીદાની સાથે ધણા હિન્દુ જમીનદારા મળી ગયા છે, અને તેણે અણહિલવાડ કબજે લીધું છે એટલું જ નહિ, પણ સરકારી અધિકારીને મારી નાંખ્યા છે; સુખાને કૈદ કરયા છે; અને ખંભાત લૂંટીને ભરૂચને ઘેરા ધાલવાના કામમાં ગુંથાયા છે. માદશાહ દૌલતાબાદ છેાડીને ભરૂચ ભણી ચાલ્યેા. એટલે ખંડખેાર લેાકા ખંભાત જતા રહ્યા તેમની પછવાડે પાદશાહે જે સરદારા મેકલ્યા હતા તેમની સામે તેઓએ ટકાવ કરા ܬ ૧ મહંમદ તુઘલુખના સમયમાં તુમૈશઝીન ખાનના જમાઈ મલિક ને રોસ સાથે મેગલ અમીરા આવ્યા હતા અને તેના રાજ્યમાં નેકર રહ્યા હતા તેમાં જે ૧,૦૦૦ માણસને અમીર હતા તે અમીરે સદા અથવા તુર્કીમાં યુજખાસી કહેવાતા અને જે ૧૦૦ માણસના અમીર હતેા તે અમીરે હારા ફહેવાતા. આવા અમીર ઘણા હતા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનાની કારકીર્દિના પ્રારંભ ૩૯૫ અને તેમને હરાવ્યા. તે ઉપરથી વૈર વાળવાના નિશ્ચય કરીને મહંમદ તુલુખ ખંભાત ભણી ચાલ્યેા ત્યારે ફરીને પાછા બંડખાર લેાકેા તેનાથી ડરી નાશી ગયા, પણ ઋતુ સારી ન હતી અને રસ્તા પાંશરા ન હતા તેથી પાદશાહને પેાતાની ફેાજ સહિત આસાવલ (હાલનું અસારવા) આગળ છાવણી નાંખીને રાકાવાની અગત્ય પડી. આજે જે સ્થાને અમદાવાદ છે ત્યાં આગળ એ ગામ હતું; ત્યાં પાદશાહ પડયા હતા તેવામાં બંડખેાર લેાકાએ અહિલવાડ જઈ ને ફાજ એકઠી કરી, પછી પાદશાહની સામે લડવાને ચડી આવ્યા; કડી આગળ લડાઈ થઈ તેમાં પાદશાહની ફેાજની જિત થઈ; અને ખંડખારે। સિંધ ભણી નાશી ગયા, એટલે મહંમદ તુધલુખે વનરાજના નગરમાં પ્રવેશ કહ્યો, અને સારી વ્યવસ્થા કરવા સારૂ કેટલીક વાર સુધી તે ત્યાં જ રહ્યો. Ο પાદશાહે તે વર્ષના ધણા ખરા ભાગ પોતાની ફાજ ઉભી કરવામાં ગૂજરાતમાં હાડયા, અને ખીજું વર્ષે જુનાગઢને ધેરા ઘાલવામાં અને કચ્છ॰ તાબે કરી લેવામાં ગયું. જુનાગઢથી કેટલેક છેટે ગાંડલ છે તેમાં તેને નાશકારક રાગ થયા તેથી છેવટે તેનું મેત થયું છે પણ સિંધુ નદી સુધી તેની ફાજ લઈ જવાને તેને તે વેળાયે અડચણ થઈ નહિ. ત્યાં જઇ સિંધના સુમરા રાજાએ, નાશી પેઠેલા અમીરે તે એથ આપી હતી, તેને તેણે શિક્ષા કરી. ફ્રિઝ તુલુખે પેાતાના વારામાં નગરકાટની જિત કરી લીધા પછી સિંધ સાથે લડાઈ ચલાવવાનું ધાગ્યું હતું, પણ ચામાસાને લીધે તેને તે વિચાર બંધ પાડવાની અગત્ય પડી હતી. તેથી તે ચામાસામાં ગૂજરાત જઈને રહ્યો ને ત્યાર પછી સિંધ પાળે ગયા. કેટલાંક વર્ષ વીત્યા પછી (ઈ સ૦ ૧૩૭૬ ) ગુજરાતની ઉપજ છેક ધટી ગઈ, તે ઉપરથી શમસુદ્દીન ઢમધાની નામના એક સરદારે કહ્યુંઃ “ મને જે ત્યાંના સૂમેા ઠરાવેા તે હું મહેસુલ “ઉપરાંત ધણી મ્હોટી રકમ આપું.” આ વાત પાદશાહને ગળે ઉતરી, એટલે જૂના સૂબા(સમસુદ્દીન અનવરખાન)ની તે પ્રમાણે આપવાને ખુશી છે કે નહિ તે તેને પૂછી મંગાવવા ઉપરથી તેણે ના પાડી, એટલે શમસુદ્દીનને તેની જગ્યાએ ઠરાજ્યે. તે ત્યાં ગયા તો ખરા પણ પેાતાના ઠરાવ પ્રમાણે કાંઈ પણ વસુલ આપી શકયેા નહિ તે ઉલટું તેણે ખંડ મચાવ્યું. એટલે જે લેાકેાના ઉપર તેણે '' ૧ આ વેળાએ માં જામ કાયાજી રાજ્ય કરતા હતા ઈ સ૦ ૧૩૫૦. મહંમદ તુઘલુખના સમય ૪૦ સ૦ ૧૩૨૫ થી ૧૩૫૧ સુધી હીજરી સન ૭૨૫–૭૯૧ ફિરાજશાહ ૧૩૫૧થી ૧૩૮૯ સુધી ર. ઉ. ૨ મિરાતે અહમદી પ્રમાણે અસલ રકમ ઉપરાંત ચાળીસ લાખ તુંચા, એક સે હાથી, ખસ ઘેાડા તાજી, ચારર્સે ગુલામ વધારે આપવા અજે કરી હતી. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ રાસમાળા જુલમ ગુજાર્યો હતો તેઓ આ સમય સાધીને વેર લેવા સારૂ પ્રાન્તના પરદેશી અમીરો સાથે મળી ગયા તેથી શમસુદ્દીન હાર્યો અને માર્યો ગયો. ફરહત-ઉલ-મુકને ત્યાર પછી સૂબાગીરી મળી, ને તે ઈ. સ. ૧૩૮૭ની સાલ સુધી તેની પાસે રહી. ત્યાર પછી તે વર્ષમાં તેની જગ્યાએ બીજે સૂબે ઠો તેણે પણ બંડ મચાવ્યું, અને તેના ભેગા પરદેશી સરદારે મળી ગયા તેથી ફરહતે પોતાની જગ્યાએ કરેલા સૂબાને હરાવીને ઠાર કર્યો. ત્યાર પછી ગ્યાસુદીન તુઘલખે તેને ગુજરાતની સૂબાગીરી ઉપર કાયમ કર્યો. એટલે ઈ. સ. ૧૩૯૦ સુધી કારભાર ચલાવ્યું. ત્યાર પછી સ્વતંત્ર થઈ પડવાની આશાએ તેણે ફરીને બંડ મચાવ્યું. તેણે પિતાની મતલબ સાધ્ય કરી લેવાની આશાએ હિન્દુઓના ધર્મને પુષ્ટિ આપીને તેઓને રીઝવવાની તે યુક્તિઓ કરવા લાગ્યા. તે ઉપરથી ધમધ મુસલમાન લેકને ડર લાગે અને તેમણે પાદશાહને અરજી લખી મોકલી. તેમાં ગુજરાતના સૂબાની રાજ્ય ચલાવવાની રીતિ વિષે અને મુસલમાની ધર્મને કે લાગે એવી તે વર્તણુંક ચલાવતા હતા તે વિષે જાહેર કર્યું. તે ઉપરથી હિન્દુ લોહીને તાક અથવા તક્ષક જાતિને એક દરબારને ઉમરાવ હતો તેને મુઝફફરખાનને ઈલકાબ આપીને ગુજરાતને સૂબો ઠરાવીને મોકલ્યો; અને તેનું માપ વધારવાને માટે રાજાથી ધારણ થાય એવાં રાજચિહ– રાજછત્ર અને ભગવા રંગને શમિયાન એ બે વાનાં અર્પણ કર્યા. મુઝફફરખાન ગુજરાતમાં પેશીને રાજધાનીની લગભગ આવી પહોં, એટલે તેને સામાવાળિયો મુખ્યત્વે કરીને હિન્દુઓથી ભરચક થયેલી સેના લઈને તેને સિદ્ધપુર આગળ મળે. ત્યાં આગળ લડાઈ થઈ તેમાં ફરહત ઉલ-મુક હાર્યો અને માર્યો ગયો. એટલે મુઝફફરખાને પિતાના પાદશાહને નામે અણહિલવાડના રાજ્યની લગામ પિતાને હસ્તગત કરી. (ઈ. સ. ૧૯૯૧) ૧ એનું બીજું નામ નિઝામ મુકર હતું, એને ગુજરાતને સૂબે બનાવ્યો તે વેળાએ લેખ લખાયે. તે વિષે ફિલિસ્તાના લખવા પ્રમાણે પાદશાહે પોતાના હાથે લખ્યું-“હમારા બિરાદર, મજલીએ આલી, ખાને મહઝમ, ઇન્સાફી, સખાવતે “ભરપુર, જંગે બહાદુર, શહાનશાહત અને મહજ બે પાલનહાર, ઇસલામ, અને “ઈસલામીના શણગાર અઇન-ઉલ-મુમલક્ત.” ૨ એને રાસ્તીખાનને ખિતાબ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ સેાલંકી વંશના ગા; સાડા પરમાર પ્રકરણ ૨ જીં વાઘેલા, લુણાવાડાના સેોલંકી, સોડા પરમાર, કાઠી, ઝાલા, ઈડરના રાઠોડ, પીરમના ગાહિલ ૩૯૭ "" સાલંકી વંશનું થડ ઉખડી ગયું હતું ખરૂં પણ “ પેાતાના સમાન વડના ઝાડની પેઠે ” તેની મૂળિયા અથવા શાખાએ (વડવાયે) ભેાંયમાં જડાઈ ગઈ હતી. ગુજરાતની સીમાની પેલી પાર વાધેલાની એક શાખાએ ગાંડવાામાં એક પ્રાન્તને પેાતાનું નામ આપી વાધેલખંડ અથવા આધેલખંડ હેવરાવ્યે એમ ક્હેવાય છે; અને મેવાડના એક સામંત રૂપનગરના ઢાકારને કિલ્લા જે તે દેશમાં જવાના રસ્તામાંથી એક માર્ગને નાકે આવેલા છે અને સીમાના કજિયા વિષેના ઇતિહાસમાં જેનું કુટુંબ પ્રખ્યાતિ પામેલું છે, તે હજી સુધી દાવા કરે છે કે અમે સાલંકી લાહીના છિયે, અને મહાન સિદ્ધરાજના સાંગ્રામિક વિજયનાદ કરવાવાળા શંખ તેની પાસે છે તે વિષે અભિમાન ધરાવે છે કે વંશપરંપરા વારસાની રૂઈયે તે મારે સ્વાધીન આવ્યા છે. ગુજરાતમાં તે એમ જણાય છે કે, વાધેલા પ્રથમ સાભ્રમતીની પશ્ચિમ ભણીનાં પરગણામાં અને ભાલમાં વસ્યા, તથા તેમ જ ત્યાર પછી જે દેશ આલાવાડ કહેવાયા તેમાં પણ વશ્યા, ત્યાં, આપણા જોવામાં આવે છે કે તેમનામાંથી એક ઢાકારે વઢવાણમાં સ્થાપના કરી, અને સાયલામાં પોતાના બળવાન પટાવત સ્થાપ્યા. તે પણ તેએ તેમની આ છેલ્લી કળજાની જગાએથી ઝાલા અને બીજાએનાથી ડરીને થાડા કાળ પછી પાછા ગયા અને અહંમદશાહની કારકીર્દિમાં, લાલ અને સાણંદનાં પરગણાં જે મુસલમાન લેાકેાનાં હથિયાર પ્હોંચે એમ મ્હાં આગળ પડેલાં હતાં ત્યાં વસેલા આગળ ઉપર આપણા જોવામાં આવશે. સોલંકીની બીજી શાખા વીરભદ્રાજીના નાયકપદે મહી નદી ઉપરના વીરપુરમાં સ્થપાઈ, ત્યાં અવતલ માતાને ડુંગરે તે વસ્યા. અને વીરપુરા સાલંકીના નામથી ઓળખાવા લાગ્યા. આ શાખા વિષેની ખીજી વધારે હકિગત અમારી પાસે નથી, પણ ભાટની પાસેથી મળેલા વૃત્તાન્ત છે તે ઉપરથી જણાય છે કે, તેઓ ઈ સ૦ ૧૪૩૪ માં લુણાવાડામાં વસ્યા, તે શહર તેમણે શ્રી લુણેશ્વર મહાદેવના પ્રતાપથી વસાવ્યું. સાલંકી વંશના ખીજા કપેલા ફણગા ચુંવાલના કાળી ઢાકારેામાં જોવામાં આવે છે તે વિષે અમે હવે લખિયે છિયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ રાસમાળા પરમારવંશની સત્તાવાન શાખાના સેડા રજપૂતે પ્રાચીન કાળથી સિંધના એક ભાગમાં રાજ્ય ચલાવતા હતા. અને છેક હવણુની વેળા સુધી તેઓ ઉમરકેટ અને ઉમડા-સુમડા કે જેમાં સિંધની પ્રાચીન રાજધાની આરેાર આવી જાય છે તેના ધણુ હતા. હિન્દુસ્તાનના જંગલમાં ઘાટનું ઈલાય અને હવણાં પરસ્વાધીન સંસ્થાન છે તથા જેની રાજધાની ઉમર કાટ છે તે, ભાટિયાને જાડેજાથી જુદા પાડે છે, અને તે હજુ સુધી પરમાર વંશના અને સેડ જાતના રાજાને હસ્તગત છે.' જે સમય વિષે અમે લખીએ છીએ તે સમયે સેડા પરમારની એક બીજી શાખા ગુજરાતમાં આવી. કહે છે કે આ વેળાએ વઢવાણ જે આગળ જતાં ઝાલાની મતા થઈ પડી તે વાઘેલાની એક શાખાને સ્વાધીન હતું; ત્યાંને વાઘેલે રાજ વડલે કરીને હતા, તેણે સાયલા અને બીજા ગામ ચભાડ રજપૂતોને પટે આપ્યાં હતાં. તે રજપૂત સંબંધી માટે નીચે પ્રમાણે વાત કહે છે - પારકરમાં કાળ પડ્યો, એટલે બે હજાર સડા પરમાર તેમના મુંજા અને લગધીર નામના નાયકના ઉપરીપદે તેમનાં હૈયાંકરાં અને સિયો સુદ્ધાંત પાંચાળ દેશમાં આવ્યા, અને મૂળીની પૂર્વ દિશામાં છેડે ગાઉને છેટે બાગરિયા કરીને જગ્યા છે ત્યાં ઉંચાળે બાંધીને રહ્યા, ત્યારે સાયલાના ચભાડ ઠાકરે તેમને ધનવાન અને રક્ષણ વિનાના સમજીને લૂંટી લેવાને લાગ તકાવ્યો. તેણે મૃગયા રમવા જવાનો ઠાઠ રો, અને એક તેતર તેણે ઘાયલ કર્યો, તે તેમના ઉચાળામાં નાશી પેઠે છે તે મિષે લેવાની માગણી કરી, આવી માગણીને સ્વીકાર કરે એ રજપૂતની પ્રતિષ્ઠાને ઝાંખ લગાડનાર છે, તેથી તેઓએ તે માગણે નકારી, એટલે લડાઈ ચાલી તેમાં ઘણાક ચભાડ અને સેડા માર્યા ગયા. ૧ ટાંડ રાજસ્થાન. ભા. ગ. ૧ પૃષ્ઠ ૪૩, ૪૫, ૯૨, ૯૩. ૨ જગદેવ પરમાર પાટણ હતો ત્યારે તેને એરમાઈ ભાઈ રણધવલ ધારા નગરીમાં રાજ્ય કરતો હતે. તેના વંશનો એક ભાયાત પારકરમાં જઈ વયે તેના વંશમાં સે પરમાર થયો ત્યારથી તેની એક સેડા પરમારની શાખા કહેવાઈ. ૨. ઉં. ૩ માર્તડરાય અથવા માંડવરાય જે સૂર્યદેવની મૂર્તિ કહેવાય છે (કેમકે મૃતંડને વંશ જ સૂર્ય છે તેથી તેનું નામ માતા કહેવાય છે). તેના ઉપાસક બંને નાયક હતા. તેઓ જ્યારે પારકરથી નીકળ્યા ત્યારે બે મેલાણ સૂધી મૂર્તિની પૂજા કરવાને પાછા જઈ આવ્યા પણ તેમનો ભાવ જોઈને દેવે સ્વમમાં કહ્યું કે તમે મને સાથે લઈ જાઓ. અને મારે રથ જ્યાં અટકી પડે ત્યાં આગળ વાસ બાંધીને રહેજે; તેથી આયાડીના નેસની પાસે મૂર્તિને રથ અટકી પડ્યો એટલે ત્યાં વાસ કર્યો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ ચભાડ અને સેડાની લડાઈ કાઠી દુહા-જંગલ તેતર ઉડિયે, આવ્યો રાજદ્વાર; ચભાડ સૌ ઘેડે ચડ્યા, બાંધી ઊભા બાર. “મુંજા તેતર માહરે, માગે દુજણ સાર; “ગર્વ ભયા ગૂર્જર ધણી, આપે નહિ એ વાર. પેહેલે પ્રહર ચડતડે, સેડાને સંગરામ; રત ઘેલે રતનાવતે, નિશ્ચળ કીધું નામ. “સંવત સાત પનોતરો, ટાઢાં યણ તીજ; સોડાને ચભાડ શર, ધજવડ કીધી બીજ. પડ્યા ચભાહર પાંચસે, સોડા વીશું સાત; એક તેતરને કારણે, અલ રાખી અખ્યાત. “ધ્રુવ ચળે, મેરૂ ડગે, ગમ મરડે ગિરનાર; “મરડે કેમ મૂળીધણું, પગ પાછા પરમાર. થાન કાળો, ચઢગઠ, થર મૂળ વાસ; “એ તે દે પરમારને, અવર ન દુજી આશ.” સાયલાને ઠકેર પડ્યો તેની બહેન વઢવાણુના વાઘેલા વહેરે પરવી હતી. તેણિયે પિતાના ભાઈને મારનારાઓનું વેર વાળવા માટે પિતાના સ્વામીને આગ્રહ કરયો; પણ વડલાએ સોડાના નાયકને કેલ આપો હતો તેટલા માટે તેનાથી ઉધાડાં પડાય એમ હતું નહિ. આ વેળાએ બે ભીલ નાયક આહે અને ફતે કરીને હતા, તે ગુજરાતમાં ઘણા બળિયા થઈ પડ્યા હતા, અને સાભ્રમતી નદીની બખોલમાં દુર્ગમ કિલ્લામાં રહીને વાઘેલાના દેશને નાશ કરતા હતા. વઢવાણના રાજાએ સેડાઓનું કાટલું કહીડવા સારૂ તેમને કહ્યું કે તમે આ ભીલના કિલ્લા ઉપર હલ્લો કરે. સેડ યુક્તિ રચીને આહા ભીલના કિલ્લામાં પેઠા ને તેને તથા તેના ઘણુ સાથીઓને ઠાર કસ્યા. પછીથી કતાની ઉપર તેઓ ચડ્યા ને તેને પણ પૂરો કર્યો. આ પરાક્રમના બદલામાં વઢવાણના વાઘેલાએ સોડાઓને મૂળી, થાન, ચોટીલા અને ચેબરી એવી ચાર ચોવીશિયો અથવા ચોવીસ ચોવીસ ગામના માહાલ આપ્યા. કાઠિયા, સિંધનાં સુમરા જામના પટાવત હતા અને પાવર ધરતીમાં ૧ ફાગણ વદ ૩ સંવત ૭૧૫. ૨ ઉપલી ત્રણ લીટીઓ અસલમાં નથી. ૩ પાવર ધરતી કરછમાં છે, માટે સિંધના નહિ પણ કચ્છના સમા (જાડેજા) રાજાના કાઠિયો પટાવત હતા. જામ લાખા ફુલાણીના દરબારમાં ડાહી હમારી નામની ઢાઢણ ગાયન કરનારી હતી તેણે એક વાર જામ લાખાની નિંદાનું ગીત ગાયું તે ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ રાસમાળા રહેતા હતા. એક સમયને વિષે એક નાયકાએ મજરે કરતાં રાજાની મશ્કરી કરી તે ઉપરથી તેને પોતાના રાજ્યમાંથી દેશવટે દીધો. તે પણ તેના કાઠી પટાવતાએ તેને પિતાને ઉતારે બોલાવી અને જે ગાણુથી રાજાને ક્રોધ ઉપર્યો હતો તે જ ગાણું તેની પાસે ગવરાવીને ગમત કરવા લાગ્યા. આ વાત રાજાને જાણ પડી ત્યારે તેણે કાઠીઓને પણ દેશપાર કર્યો. તેવામાં મેરઠમાં ધોરાજીની પાસે ઢાંક ગામ છે તેમાં વાલા વંશનો રાજા રાજ્ય કરતે હતો. તેની પાસે એ કાઠી પટાવતો સિંધમાંથી નાશી આવ્યા અને તેના વતિયા થઈને રહ્યા. તેમનામાંનો એક અમરે પટગર કરીને કાઠી હતી, તેને એક ઘણી સુંદર દીકરી હતી તેનું નામ અમરાબાઈ હતું, તેને જોઈને વાલે મોહિત થયે, અને તેના બાપને કહ્યું કે એને મારી બહેરે પરણવો. અમરાએ કહ્યું કે હું પરણવું પણ તમારે અમારે રડે જમવું. પછી તે પ્રમાણે થયું એટલે વાલાના ભાઈયાતેએ એકસંપ કરીને, તે વટલ્ય એટલે તેને રાજય ઉપરથી કુહાડી મૂકો. પછી તેણે કાઠિયે સહિત બારવટું લીધું અને કાઠિયાએ તેને પિતાને નાયક ઠરાવ્યો અને ભૂમિયાઓ પાસેથી મુલ્ક લેવાની તેઓ વાલાના કહેવા પ્રમાણે યુક્તિયો કરવા લાગ્યા. સૂયૅપૂજન કરવાને પોતાના બાપદાદાને ધર્મ વાલે રાખી રહ્યો હતો, તે તેના વર્તિયા કાઠિયાએ પણ પાળવા માંડ્યો. એક વાર વાલો ઉઘતા હતા તેવામાં પોતાના ખેંચી લીધેલા ગ્રાસનું તેને સ્વમ આવ્યું, એટલે સૂર્ય તેને દેખા દઈને કહ્યું – “મારા ઉપર આસ્તા “રાખીને તું લડવાને જા, હું તને સાહાપ્ય થઈશ, તારો જય કરીશ, અને તે “મારી પૂજા કરવા સારૂ એક દેવાલય બંધાવજે.” શ્રી સૂર્યની સાહાયતાથી વાલો અને તેના કાઠી વયિોએ ઘણું ગામડાં જિતી લીધાં; અને બીજા તેને કહાડી મૂકવામાં આવી, તેમ છતાં કાઠી પટાવતાએ એ ગીત તેની પાસે નું ગવરાવ્યું એટલે તેમને પણ કુહાડી મૂકયા. તેઓ ત્યાંથી વાગડમાંના ગેડીના સેલંકી રાણા પાસે રહ્યા, ત્યાંથી કેટલીક પહેડી વીત્યા પછી એટલે સંવત ૧૪૦૩ માં કચ્છના જામ મુળવાજી સાથે કજિયે કરી તેને મારો એટલે તેના કુંવર કાયાજી ગાદી ઉપર બેઠા પછી ગેડીના રાણું ઉમી ઉપર ચડી જઈ તેને મારી અને કાઠિયોને કુહાડી મૂક્યા. તેઓ સૌરાષ્ટ્રમાં જઈ એભલવાળાને આશ્રયે રહ્યા. ૨. ઉ. - ૧ એ કાઠિયો આઠ શાખાના હતા: ૧ માંજરિયા, ૨ એરિયા, ૩ નેહર, ૪ નાથા, ૫ પટગર, ૬ જેબિલિયા, ૭ ભાંભલા, કાઈ પારવા ફહે છે. ૮ બાબરિયાને બદલે કાઈ એલ કહે છે. ૨. ઉ. ૨ અમરાને બદલે કાઈ વિમલ પટગર કહે છે અને અમારા બાઈને બદલે રૂપ કહે છે. જે વાલાએ તેને પરણવા ઈછા કરી તેનું નામ વેરા વાલે તથા તેના બાપનું નામ ધન વાલો હતું. આ પરણેતરથી જે વંશ ચાલ્યો તે સખાયત કાઠી કહેવાય. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ ચભાડ અને સેડાની લડાઈ કાઠી ૪૦૧. કેટલાએકના ભેગાં થાન અને ચાટીલે પણ સેડાઓ પાસેથી લઈ લીધાં. થાન પિતાની રાજધાની કરીને ત્યાં સૂર્યદેવનું દેવાલય બંધાવ્યું તેની પૂજા આજ સુધી ત્યાંના લોક કરે છે. રાધા ચાવડો કરીને એક કાઠી સામંત હિતે તેના નાયકપદે તેઓએ મૂળી વીશી લેવાનો પ્રયત્ન કર્યો પણ રાજા સતમાલ સેડા પરમારે તેમના સામી લડાઈ કરીને રાઘાને ઠાર કરો. પિતાની સેના એકઠી કરીને, તેણે ચૂડાસમા અને ગેહિલને ધુજાવી “દીધા–એ યોદ્ધો તે વશ થઈ શકે નહિ, તે પિતાને ઘડે બહુ આવે કૂદાવી ગયો. સતમાલને દીકરો મહાદેવના સરખે શુરવીર હતા.– રાઘા ! “તે આ રાજાજી શું સાંભળ્યા નથી ? માણસને બરાબરિયે માણસ માત્ર કેઈ વેળાએ જ મળે છે. એ! “ચાવડા –તું દ્ધો છે એ વાત ખરી; પણ પરમાર પણ બલવાન યુદ્ધો છે. ભાલાની અણીથી વિંધાયા વિના તે પિતાની ધરતી કેમ છોડે! શું “ આગળ તેણે તેતરને સારૂ વેઠયું નથી. સદાય ટેકીલી સેંડા જાતિને માનવજે!” વાલા રાજાને કાઠી રાણીના પેટના ત્રણ દીકરા હતાઃ ખુમાન, ખાચર, અને હરસરવાળા તેઓએ તેને મેળવેલ મુ વહેચી લીધે; અને તેમનું રહેઠાણું અનુક્રમે ચેટીલા, મીતિયાળુ અને જેતપુર કર્યું; પછી તેમના નામથી કાઠી વંશની ત્રણ શાખા પડી. પ્રથમ તે કાઠિયાની આઠ શાખાઓ હતી. પણ તેઓનું હરણું તે એક સામાન્ય નામ વત્તિયા કહેવાયું, અને ઢાંકના રાજા અને તેની સ્ત્રી અમરાબાઈના વંશના વાળા કાઠી અથવા ઘરડેરા કહેવાયા તેથી એક બીજાથી ઓળખાઈ શકાય એમ થયું. झाला અણહિલવાડના રજપૂત વંશના જેવા વાઘેલા સગા થતા હતા, અને તે રાજ્યના પડી ભાગવાથી જેમ ઘણું મુલ્ક તેઓના હાથમાં ગયા હતા તેમ જ ઝાલા પણ વાઘેલાની પછીના પાસેના સગા થતા હતા, અને તેમના હાથમાં પણ તે વંશના રાજ્યને ઘણું મુલ્ક આવ્યું હતું. પ્રથમ તે આ ૧ ખાચરના વંશમાં એઘડ ખાચર થયો તેને પાંચ પુત્ર હતા, તેમાંથી એક નિર્વશ ગયે તથા બાકીના ચારમાંથી. રામ, ચોટીલાની ગાદિયે બેઠે તેને વશના રામાણુ કહેવાય છે. લખે, જશદણની ગાદિયે બેઠે તેના વશના લખાણ કહેવાય છે. ઠેબે, પાળિયાદની ગાદિયે બેઠે તેના વંશને ઠેબાણું કહેવાય છે. ગાદડ, ગઢડા તથા બેટાદની ગાદિયે બેઠે તેના ગે દડકા કહેવાય છે. ૨. ઉ. ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ રાસમાળા ઝાલા રજપૂત કીર્તિગઢ અથવા કેરેકેટમાં મકવાણાના નામથી ઓળખાતા હતા. જ્યારે ગુજરાતમાં રાજ્ય કરતા હતા ત્યારે ત્યાં એક વિહિયાસ મકવાણે કરીને પોતાના બાપદાદાઓનું ચાલતું આવેલું રાજ્ય ચલાવતા હતે. ભાટ કહે છે:--વિહિયાસ જ્યારે મરણ પથારિયે પડ્યો હતો ત્યારે તેનો જીવ જ ન હતા, તે સમયે તેના કુંવર કેસરે પૂછ્યું:–“પિતાજી! “તમારે જીવ કેમ ગતિ પામતો નથી? ત્યારે વિહિયાસે ઉત્તર આપ્યું કે “સામઈયા નગરમાં મારો વૈરી હમીર સુમરા (બીજો) રાજય કરે છે, તેના “ દૂધમલિયા વછેરા સવાસે લાવીને મારા તેરમાને દહાડે ભાટચારણને “આપવાનું પાણી મૂકે તો મારે જીવ ગતિએ જાય. આ વેળાએ પોતાના “ભાઈ ભત્રીજા સર્વે પાસે બેઠા હતા તેમાંથી કોઈ કંઈ બોલ્યું નહિ. ત્યારે કેસર જે હાની વયન હતું તે ઉઠી આગળ આવ્યો. તેણે પિતાના “પિતાના હાથમાં જળ મૂકીને કહ્યું કે હું તમારી ઈચ્છા છે તે પ્રમાણે કરીશ. એટલે વિહિયાસના પ્રાણ છૂટી ગયા.” જ્યારે તેનું તેરમું આવવાનું થયું ત્યારે કેસરે શાક મૂકી દઈને પિતાના ભાયાતેને સામઈયે જવાને બોલાવ્યા ત્યારે તેમનામાંથી એકે કહ્યું -“તમારી સાથે જીવવાને કઈ આવે એવું નથી.” કેસરે તેમની કેાઈની પણ પરવા કરી નહિ, અને પોતાના બળ ઉપર માત્ર આધાર રાખે. તેના હાથ ઢીંચણની હેઠળ ૧ કરે છે કે કેરકોટ એ હાનું ગામડું છે ને હજુ પણ એ જ નામ કહેવાય છે. તે કચ્છમાં ભયાઉની પાસે છે. અને વળા આગળ જેમ વિસ્તીર્ણ વલભીપુર નાનું નગર કલ્પી શકાય છે તેમ ત્યાં પણ નિશાનિયો છે. સાસ્માર રાજાએ અણહિલવાડ ઉપર ચડાઈ કરી તે વેળાએ મૂળરાજ જે કંથકેટમાં સંતાઈ પેઠા હતા એવું પૃષ્ઠ ૫૯ મે લખ્યું છે, તે ને કેરેકેટ એ બે એક જ હોય તે નકશામાં તેનું નામ આવી શકે. બાકી રેકોટનું નામ નકશામાં જોવામાં આવતું નથી. ઉપરની ટીપમાં જે ગુંચવા જણાવ્યો છે તેનું નિરાકરણ એમ છે કે કીર્તિગઢ સિંધના થલ પ્રમાણમાં હતું અને તે સમયે તે કચ્છના તાબામાં સં. ૧૮૧૯ સુધી હતું. કપીલકેટ અથવા કેરેકટ હાલના ભુજ તાબાના કેરા ગામ પાસે હતું. અને કપાટ તે ભચાણ તાલુકામાં હાલ પણ છે, જ્યાં ભીમદેવ અને મૂળરાજ રહ્યા હતા. આ પ્રમાણે ત્રણે સ્થાન જૂદાં છે. મકવાણું કીર્તિગઢમાં રહેતા હતા. ૨. ઉ. ૨ સિન્ધમાં છે હમીર થયા છે. પહેલે હમીર કચ્છના લાખા ફુલાણીના સમયમાં હતા, અને જેણે કચ્છના પુંઅરા જામને ઘુંમીના વિયડ ગુજર સાથેની લડાઈમાં આશ્રય આપ્યો હતો. એ હમીર લે અને આ હમીર બીજે છે, તે સામઈયા અથવા મેમતુર છે. એક નામ હોવાથી ઘણા જણ ગુંચવારા કરી નાંખે છે. આ હમીર ઉપર જુનાગઢના રાહ નથણે (ઈ. સ. ૧૦૨૫ થી ૧૦૪૪ સુધી હતો તેણે) ચાઈ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ ઝાલા રજપૂત-કેસર મકવાણે ૪૦૩ ઢળકતા હતા. તેના હાથમાં સવામણુ કહેડાને ભાલે રહેતા હતા. અને ધનુષ્યબાણ ધારણ કરેલાં હતાં. તે એક ઘોડા ઉપર બેઠે તે વિષ્ણુના વાહન ગરૂડના જે હતો. તે સામઈયે જઈ પહોંચ્યો, અને ત્યાંથી વછેરા લાવીને અને ભાટચારણને વહેંચી આપીને પિતાનું વચન પરિપૂર્ણ કરયું. કેસરે જેશીને બોલાવીને પોતાની જન્મતારી બતાવીને પૂછ્યું: “મારે “આવરદા કેટલા વર્ષને છે ?” શિયે જોઇને કહ્યું –“તમારું મેત ઢુંકડું “આવ્યું છે. કેસર બેલ્યો “ધરને ખુણે હું મરી જઈશ તો કેાઈ મને ઓળખશે નહિ; પણ જે લડાઈમાં મરું તે મારું નામ રહે.” આ પ્રમાણે વિચાર કરીને કેસર ફરીને સામઈયે ગયો અને હમીરની સાતમેં સાંઢ એની નદીની તીરે ચરતી જોઈ તે લઈ આવીને કીર્તિગઢના ભાટને આપી દીધી. તે પણ હમીરની સેના સામઈયેથી ચડી આવી નહિ. ત્યારે કેસર ત્રીજી વાર બહારવટે નીકળ્યો. તે સમયે દસરાનું પર્વ હતું, તેથી હમીરની દીકરિ અને વહુઓ રથમાં બેસીને સલ કરવા નીકળી હતી, ત્યાંથી કેસર તેમના રથ હંકાવી ગયો. તેઓને બધો મળીને ૧૨૫ સિયોને સાથ હતો. પછી હમીરે પિતાને કારભારી કીર્તિગઢ મોકલ્યો તે ત્યાં આવી પહોંચે ત્યારે કહ્યું –“એ ઢિયે તે હમીરની દીકરિયો અને વહુઓ છે માટે જે રીતે લાવ્યા છે તે રીતે સાસરવાસ કરીને પાછી મોકલો.” ત્યારે કેસર હશીને બોલ્યો -“એ માલ તે પાછો નહિ મોકલાય. એ તે અમારા “ધરની રાણિ થઈ છે.” પછી કારભારી આવું ઉત્તર સાંભળી લઈને સામઈયે ગયે. કેસરે પછી, કીર્તિગઢમાં જેટલા પિતાના ભાયાત હતા તેઓને લાવ્યા ને પોતાને માટે ચાર સુમરિયો રાખીને બાકીની અકેકી અકેકી હતી. એ હમીર બીજને કચ્છના જાડેજા રાજા જામ લાખા જાડાણીના કાકા હાલાજીના કુંવર હેથીજિયે લડાઈમાં મારયો. જુ મારા લખેલા સમયવિજયના હસ્તલિખિત ગ્રન્થનું પૃ. ૧૧૯; ફારસી હિ. સ. ૮૦૦(ઈ. સ. ૧૪૦૦)માં આ હમીરને ગાદીએ બેઠાને સમય છે. ૨. ઉ. ૧ સાઢે અથવા ઊંટને સામટાં દેવી લાવવાની રીતિ એ છે કે ગમે તેને લોહીમાં લૂગડું પલાળી તે લાકડીની ટાંચે બાંધી દેરનાર સર્વે ઊંટ જુવે એમ ઉંચી રાખી દેડતે જ્યાં જાય ત્યાં તેની પછવાડે આખું ટોળું દેડતું જાય. ૨, ઉ. ૨ સુમરા રજપૂત હિન્દુ હતા, પણ અલાઉદ્દીન ખીલજિયે સુમરા, દુહા અને ચનેસરને જિતી સિન્ધનું રાજ્ય લીધું. તે પછી ઘણા સુમરા મુસલમાન થયા. ૨. ઉ. ૩ ચારમાં એક ત ચારણની દીકરી હતી. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪. રાસમાળા તેમને ખેંચી આપી, આં ચાર વિના ફેસરને બીજી ધણી રાણિયા હતી. દેશ ખાર વર્ષ એમ વીતી ગયાં ને કજિયા તે ચાલતા રહ્યો. કેસરને અને તેના ભાયાતાને થઈને સુરિયાના પેટના અરાડ કુંવર' થયા. ', છેવટે હમીરે તેને હાળ્યું:-‘હું તારી સામે લડવાને તે આવું પશુ. કીર્ત્તિગઢ ખારા પાટમાં છે. તેથી મારી સેનાને ખાવાનું ક્યાંથી મળે? તેનું કેસરે ઉત્તર હેવરાવ્યુંઃ—“હું તમારી સેના સારૂ હાર વિધાં લીલા ઘÑ “વવરાવું છું.” પછી હુમીર કીર્ત્તિગઢ આવ્યા ને લઢાઈ ચાલી તેમાં ધણા રજપૂતા માડ્યા ગયા. બાકી ા હતા તેમાં કેસર અને તેના કુંવર પડ્યા, તે માત્ર એક કુંવર હરપાલ ફરીને હતા તે ઉગડ્યો. તેના ભાઈભત્રીજા પણ પડ્યા તે કીર્ત્તિગઢને નાશ થયા તેથી સુમરી શ્રિયા પાતપેાતાના ધણિની સાથે બળી માઈ.ર : અણહિલવાડમાં ઘેલડા કર્ણ વાધેલા રાજ્ય કરતા હતા, ત્યાં з ૧ તેમાં નવ કુંવર તેા કેસરના હતા. ર. ઉ. ૨ મૂળ વાત એમ ચાલે છે કે કેસરના કુંવર હરપાળે સવાસા સુરયેાને ઝમેરમાં બાળી દીધી ને કીર્ત્તિગઢ તાડી પાડ્યો. પછી તેણે પાટણમાં નાસેરું લીધું. એ જ વાતમાં તેના વંશની તવ શાખાએ થઈ એમ ભાટ લખે છે (છપય.) મકવાણા રાણીંગ†, મહા ખામલર ખરદાળા, લાવંત લુણંગ, ભલા અલા અંગ ભાઈ, ખતરવટ રાખણ ખાંટપ, જકે પારા જાણું વિઠોડ॰ ને હાપેવ, જર્ક ઝેલ રાહુ વખાણું, નવ શાખાએ નવ ખંડમાં, મક્વાણા દશમા મણિ, એટલી શાખ ઉજળતલ, તિલક શાખ ઝાલા તણી. ૨. ૩. ૩ કર્ણ વાઘેલા ઈ સ૦ ૧૨૭૯ થી ૧૩૦૪ સુધી હતા, પણ આ સમય ઈ. સ. ૧૧ મા સેંડાના છે, માટે આ સ્થાને હું સેાલંકી (૧૦૭૨ થી ૧૦૯૪) જે સિદ્ધાજના પિતા તે હતા. પૃથ્વીરાજ ચાહાણના સમયમાં ઝાલા હતા એમ પૃથ્વીરાજ રાસામાં આવે છે તે સમય પણ હું વાધેલાથી વ્હેલાંને છે. કેસરને મારનાર હમીર સુમરાને સિધના સમા જામ હાલાજીના કુંવર હિંગોળજી અને હાથીજિયે માર્યાં છે. તેઓ ઈ સ૦ ૧૧૪૭ પહેલાં હતા, કેમકે એમના કાકા જાડાજીના દત્તક કુંવર લાખાજી અને લાખિયારજી જે તેમનાથી ન્હાની વયના હતા તે કચ્છમાં ૧૧૪૭ માં આવ્યા છે. આ લાખાજીની કુંવરી બે જે ખચી હતી તેમાંથી એકને સિદ્ધરાજ સાથે પરણાવી હતી અને બીછઃ જગદેવ પરમારને દીધી હતી. સિદ્ધરાજ ઈ. સ. ૧૧૪૩માં દેવ થયા છે તે વ્હેલાં પરણ્યા છે, એ હિસાબે પણ કહ્યું સેલંકીનો સમય આવે છે. વળી કર્ણ વાધેલાના સમયમાં સિન્ધમાંના સુમરા રજપૂતેમાં હમીર નામે કોઈ હતા નહિ, પણ સિન્ધુ સુમરાની ગાદીના વારસ દુદો અને ચનેસર નામે બે હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ ઝાલા રજપૂત હરપાળ મક્વાણે ૪૦૫ કેસરને કુંવર હરપાલ નાસડે ગયો. હરપાળને ભાલે તેના બાપના ભાલા જેવો ભારે હતો અને એ તથા કર્ણ મશિયાઈ ભાઈ થતા હતા. તેથી પાટણમાં તેને સારે આદરસત્કાર થયો. આ વેળાએ બાબરો ભૂત કર્ણને બહુ નડતો હતો, અને તેની માનીતી રાણી ફલાદેવી ઝાંઝમેર તલાજાની હતી તેના અંગમાં આવીને ભરાયો હતો. હરપાળે ભૂતના ઉપર હલ્લે કરીને તેની માથાની લટ ઝાલી, તેથી તે નિરૂપાય થઈ ગયો ને એ દબાવ્યો કે તેમાંનો ચનેસર પિતાને ગાદી ન મળવાથી દિલ્હીના પાદશાહ અલાઉદ્દીન ખીલજી પાસે મદદ માગવા ગયે અને સુમરા પોતાની કન્યા મુસલમાનોને આપતા નહિ અને જેને માટે સુમરા આજ સુધી અભિમાન ધરાવે છે, તેમ છતાં અલાઉદીનને પિતાની બહેન પરણાવવાનું ઠરાવી લશ્કર લઈ આવ્યા, તેમાં દુદાને નાશ થય ને ચનેસરની મતિ ઠેકાણે આવતાં એ પણ ફેજ સામે લડીને માર્યો ગયો. પછી બચેલા જેટલા સુમરા હતા તેમને વટાળીને મુસલમાન કર્યા એટલે સુમરી સિયે જેટલી હતી તેટલી ત્યાંથી નાશીને કચ્છના જામ અબડાને શરણે આવી. તેમની પછવાડે પાદશાહી લશ્કર આવ્યું. અબડે શક્તિ ન છતાં પણ સુમરિયાને નહાવાને લાગ મળે એટલા માટે લશ્કરના સામો લડી મુવે, એટલામાં સુમરિયે નળિયા પાસેના વડસર ગામે જઈ પહોંચી અને ત્યાં પણ બચવાનો ઉપાય રહ્યો નહિ એટલે જીવતી ડટાઈ મેઈ. આ સ્થાને હજી લગણ પણ સુમરાઓને ફાલ્ગણ શુદિ ૧૫ મે મેળો ભરાય છે. અબડે આજે પણ શરણધાર કહેવાય છે અને પીર તરીકે પૂજાય છે. બાબરે ભૂત સિહારાજના સમયમાં હોવાનું પણ કહેવાય છે તો તે તેના પિતા કર્ણ સેલંકીના સમયમાં હેય એમ સંભવે છે. પણ કર્ણ વાઘેલાના સમય સુધી તે હોવાનું બની શકે નહિ. ૨. ઉ. ૧ હરપાળ સિવાય તેને વિજયપાળ તથા શાન્તાછ એવા બે કુંવર હતા, તે પણ હરપાળ સાથે ગુજરાતમાં આવ્યા હતા. વિજયપાળના વંશજ મહિકાંઠાના ઇલેળ ગામમાં આજે પણ છે. તેમ જ શાન્તાજીના વંશજ કસણ આદિના મકવાણ તાલુકદાર કહેવાય છે. હરપાળને ૨૩૦૦ ગામ મળેલાં તેમાંથી કર્ણની રાણીને ૫૦૦ ગામ કાપડામાં આપ્યાં તે જતાં ૧૮૦૦ ગામ વહ્યાં હતાં, તેમાંથી પાટડીમાં તેણે ગાદી કરી હતી. તેના કુંવર નીચે પ્રમાણે હતા - ૧ સેઢે ઈસ૧૧૩૦-૧૧૬૦ પાટડીમાં. ૨ માંગે છે, લીંબડીમાં. ૩ શેખરો. ૪ ખવડછ-કાઠીમાં ભળી ગયો. ૫ ખેડે. ૬ જેગેજી. ૭ રાણાજી, ૮ બાપુજી; એના વંશ જ મેલેસલામ થયા, તેઓ માંડવામાંથી પુનાદરા, ખડાલ, ડાભા અને રમાસના તાલુકદાર થયા. ૯ બળવંત, ૧૦ લોકજી, ૧૧ દેવજી. ૧૨ વીસોજી. ૨. ઉ. ૨ તળાજા અને તેની આસપાસના ભાગનું પ્રાચીન નામ “વાલા ક્ષેત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ રાસમાળા પાટણમાં ફરીથી કોઈ પ્રકારની પણ નડતર નહિ કરવાના તેણે સેગન ખાધા. ત્યારે જ મૂક્યો. વળી જ્યારે જ્યારે હરપાળને બાબરાના આશ્રયની ગરજ પડે ત્યારે ત્યારે આવીને હાજર થવાને પણ કલ કરાવી લીધો. ભૂતે તે માન્ય કર્યું. હરપાળને શક્તિદેવી સાથે ૫છીથી એવા જ પ્રકારનો ઝગડે થયો હતો; તેને તેણે વશ કરી લીધી અને પોતાની સ્ત્રી કરીને રાખી. એક દિવસ કર્ણ દરબારમાં બેઠો હતો, ત્યારે તેણે હરપાળ મકવાણને તેડું મોકલ્યું. તે આવીને મોં આગળ ઉભો રહ્યો. કણે કહ્યું કે તે કામ કર્યું તેના બદલામાં તારી નજરમાં આવે તે માગી લે. તેણે કહ્યું કે એક રાતમાં જેટલાં ગામે તેરણ બાંધું તેટલાં ગામ મને આપો. કણે તે વિષેને લેખ લખી આપે. હરપાળ ઘેર ગયો ત્યારે શક્તિયે પૂછયું કે કર્ણ તમને શું તુષ્ટિદાન આપ્યું ? તેણે તેને બનેલી વાત કહી, ત્યારે ગામે તરણું બાંધવાનું કાષ પોતે પોતાને માથે લીધું. વળી હરપાળે બાબરા ભૂતને બોલાવ્યો, તે સવાલક્ષ સેના લઈને આવી હાજર થયો. રાત્રે નવ ઘડી રાત જતાં તેઓ નીકળી પડ્યાં, અને પહેલું તારણ પાટડિયે બાંધ્યું, પછી તેના તાબાનાં છસ ગામે બાંધ્યાં. સવારમાં ચાર ઘડી રાત રહી એટલે બે હજાર ગામે તોરણ બાંધીને આવ્યા. સવાર થતાં જ રાજાએ પોતાના એક કાર ૧ જ્યારે શક્તિ વિયે કામ માથે લીધું ત્યારે બાબરા ભૂતની અગત્ય જેવું રહ્યું નહિ, પણ મૂળ વાત એવી છે કે, પ્રથમ બાબરાને ને તેને લડાઈ થઈને ઝગડે આખી રાત થયો હતો, તેથી તે છેક થાકી ગયું હતું ને તેને સારી પેઠે ભૂખ લાગી હતી. તેથી રબારીવાડે જઈ બે બકરાં લાવીને સ્મશાનમાં ગયે; તે મડદાની ચિતામાં શેકીને ખાવા લાગ્યો, ત્યાં સ્મશાનની દેવિયે હાથ ફહાડ એટલે પેલું ભક્ષ સર્વ તેના હાથમાં મૂકયું. તે દેવી ખાઈ ગઈ ને ફરીને હાથ ધરાયો ત્યારે કટારતે પોતાની જાંખ કાપીને કડક હાથમાં મૂક્યો, તેથી દેવી પ્રસન્ન થઈ ને વર માગવાનું કહ્યું એટલે તે બોલ્યો કે, તું મારી સ્ત્રી થઈને રહે. દેવી બેલી અમે દેવતા ને તું મનુષ્ય પ્રાણુ આપણું લગ્ન થાય કેમ? તે બેઃ “મારામાં જે દૈવત દેખે તે મારું પહેલું માન્ય કરજે શક્તિ તે કરાર પ્રમાણે હરપાળને ઘેર ગઈ. તે રાજા સાથે લેખ કયાના સમાચાર તેણે દેવીને કહ્યા ત્યારે તેણે જાણ્યું કે હવે હરપાળનું દૈવત જેવાને લાગ આવ્યો છે નાના સાથે એ ઠરાવ હતું કે એક રાતમાં જેટલાં ગામે ગાગરખેડિયું અને તેરાણું બાંધે તેટલાં ગામ આપવાં. હરપાળે કહ્યું કે હું ગાગરખેડિયાં મૂકીશ અને તમે તેરણ બાંધજે. દેવિયે તે પ્રમાણે પડીથી આરંભ કરી છસ ગામે તોરણ બાંધ્યાં. ત્યારે હરપાળે કૉલ પ્રમાણે બાબરા ભૂતને બેલાવ્યો તેણે પિતાની સેના સહિત તેવીસસે ગામને ગાગરગેડિયાં મૂક્યાં. આ બનાવ બન્યા તેથી હરપાળનું દેવત જાણુ શક્તિ પરણું, નમસાલી ગામના રાવળ ઔદિચ્ય બ્રાહ્મણે એમને પરણાવ્યાં. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭. ઝાલા રજપૂત-હરપાળ મકવાણે ભારીને સાંઢ ઉપર બેસારીને, મકવાણાના હાથમાં કેટલાં ગામ ગયાં તે જોવાને મોકલ્યો. બે હજાર ગામની યાદી થઈ તે વાંચીને કર્યું તે પ્રમાણે પિતાને ઠરાવ બહાલ રાખ્યો. બપોરી વેળાએ રાજા અંતઃપુરમાં ગયા ત્યારે તેનું મોં ઉતરી ગયેલું ૧ નવું ગામ જેને વસાવવું હોય છે, તે જેરિયેને પૂછીને મુહર્ત નક્કી કરે છે, અને બે ભ કરાવીને તેને તેર બાંધે છે તે કીર્તિસ્તંભનું કામ સારે છે. તેમ જ જળના એક કુંભની સ્થાપના કરીને પોતાની કુલદેવીને તેમાં આવાહન કરીને તેની પૂજા કરે છે. પછી હનુમાનની પૂજા કરે છે, અને છેવટે જમણવાર કરે છે. મૂળમાં જે વાત છે તેને મળતી વાત નીચે લખિયે છિયે - ટચબાનને ધર્માદાને ભાગ, ટિચનના કુટુંબના તાબામાં ટિચર્નનું વતન ઇ. સ. ૧૦૬૬ માં ઇંગ્લંડના નાર્મડીના ડયુક વિલિયમે જિતી લીધું તે પહેલાં આશરે ૨૦૦ વર્ષથી તેમના હાથમાં આવેલું છે એમ તેઓ કહે છે. જ્યારે લેડી માખેલા ઘડપણથી નબળી થઈ ગઈ હતી અને પોતાની મરણપથારીમાં પડી હતી ત્યારે તેણિયે પોતાના પ્રિય ધણુની પાસેથી છેલકું એટલું માગી લીધું કે, મેરી કુમારિ, કાના મેળા ઉપર (તા. ૨૫ મી માર્ચને રાજ કુમારિકા મેરીને દેવદૂત મળ્યા હતા અને ક્રાઈસ્ટના અવતાર વિષેના સમાચાર તેને કહ્યા હતા) પ્રતિવર્ષે મારી પછવાડે ધર્માદા રેટલી આપવી. આ બાઈને ઘણું સર રાજર હતા તેણે એ વાત રાજી થઈને માન્ય કરી, અને કહ્યું કે, આ લાકડાને કડકે બળી રહે એટલી વારમાં તમે જેટલી જગ્યા પછવાડે ફરી વળશો તેટલી જગ્યાની ઉપજ એ કામમાં આપવાને ઈલાયદી કહાડીશ. તે બાઈ ઘણાં વર્ષથી મંદવાડને લીધે પડી રહેતી તેથી તેના ધણિયે જાયું કે નબળાઈને લીધે થેડી જમીનની પછવાડે તેનાથી ફરી વળશે. પણ તેના કહેવાથી તેના ચાકરે તેને લઈને ખેતરેના એક ખૂણામાં ગયા એટલે તેનામાં તાજું જેર આવ્યું હોય તેમ દીસવા લાગ્યું, અને તેને ધણી તે આશ્ચર્ય પામતો રહ્યો અને ડી વારમાં તે કેટલાક બધા ઘણું સરસ એકર ધરતીની પછવાડે ફરી વળી. જે ખેતરમાં લેડી માબેદ્વાનો આવા ચમત્કારિક મહત્કૃત્યને બનાવ બન્યો તે આજે પણ “કાસ” એટલે ભાંખડિયે ચાલવાના કામને નામે ઓળખાય છે. એ જગ્યા પાર્ક અથવા ચેગાનના ઝાંપાની પાસે છે અને તે ૨૩ એકરની છે. પછી એ બાઈને તેના ખાટલામાં લઈ ગયા તે વારે તે પોતાના કુટુંબનાં સર્વ માણસને પોતાની પાસે બોલાવીને કુહેવા લાગી કે જ્યાં સુધી આ ધર્માદાયનો ભાગ આપવાનો વહિવટ ચાલશે ત્યાં સુધી કુટુંબને વંશ રહેશે અને આપણા વંશ માંહેલો કાઈ એ નીચ અને લાલચુ થશે અને એ ધર્મને ભાગ બંધ કરશે, ત્યારે પુરાતન કુટુંબની પડતી કથા આવશે અને પુરૂષ વશ રહેશે નહિ તેથી કુટુંબના હાલના નામને નાશ થશે. તેની નિશાની છે કે, એ બનાવ બનવાને હશે તો સાત દીકરા થયા પછી સાત દીકરિયો થશે ને ત્યાર પછી દીકરે થશે નહિ. આ પ્રમાણે બીજા હેનરી રાજાની વેળાથી ચાલ પડ્યો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ રાસમાળા જોઈને રાણીને લાગ્યું કે, ખેદ પામવા સરખું કાંઈક નીપજ્યું છે ખરું. તેણે ખેદનું કારણ કહેવાને આગ્રહ કર્યો ત્યારે હરપાળને સ્વાધીન બે હજાર ગામ ગયાના સમાચાર તેને કહ્યા. રાણી હરપાળને ભાઈ કહીને બોલાવતી હતી તેથી પોતાને રથ જોડાવીને તેની પાસેથી કાપડું લેવા ચાલી. હરપાળ તેને આવતી જેને હવેલીની બહાર આવી અંદર લઈ ગયો અને બોલ્યો -બહેન! “તમે શા કામે આવ્યાં છે ?” તે બોલીઃ- “ભાઈ! હું ભાઈ પસલીમાં કાપડું “લેવા આવી છું.” પછી તેણે પાંચસે ગામનુ ભાલ પરગણું કાપડામાં આપ્યું. બાબરા ભૂતે હરપાલને કલ આપ્યો હતો કે, મારે ખપ પડશે ત્યારે હું તમારી ચાકરીમાં આવી હાજર થઈશ તે સાથે તેણે એક બલી કરી હતીઃ “મને જે કામ કરવાને આજ્ઞા કરે તે કામ થઈ રહે એટલે હું “તમને ખાઈ જા.” તેથી હરપાલ ભૂતને ઘાટ ઘડવાના ઉપાય શોધતો હતે; કેમકે ભૂતે તો ઠરાવ પ્રમાણે ખાઈ જવાની વાત કુહાડી. ત્યારે છેવટે હરપાળે બાબરા પાસે એક ઉંચો ઝંડે મંગાવ્યો. ભૂત જઈને સત્વર એક “લઈ આવ્યા. હરપાળે કહ્યું -“એને ભેયમાં ડાટીને ચડઉતર કર; અને જ્યારે “એ કામ પૂરું થઈ રહે ત્યારે મને ખાઈ જજે.” આ પ્રમાણે હરપાળને પિતાની ચિંતા દૂર થઈ ગઈ કેટલાંક સંકડાં સુધી ચાલ્યો; અને ૨૫ મી માર્ચને દિવસ એ કુટુંબની મીજબાનીને દહાડો થઈ પડ્યો. “ગયા સેંકડાનાં અર્ધા વર્ષ વીત્યાં હતાં, તેવામાં એ દાન આપવાના ચાલને ધિકાર થવા માંડ્યો; કેમકે ટિચબાનને ધર્મભાગ લેવાને બહાને સર્વ ઠેકાણેથી સર્વ જાતિના રઝળી ખાનાર, ભટકનારા અને આળસુ લકે આસપાસ ચારિયો કરતા ત્યાં ભેગા થવા લાગ્યા, તેથી છેવટે સારા લોકોએ અને વ્યાજીરાએ વાંધો ઉઠાવવા માંડ્યો, એટલે છેવટે ઇ. સ. ૧૭૯૬ માં એ ચાલ બંધ કરી દીધું. આશ્ચર્યકારક વાત એ બની કે તે દિવસે જે બારાનેટ હતો તેને સાત દીકરા હતા અને તેમાંથી વડે પુત્ર જ્યારે વતનનો ભગવટો કરવા લાગ્યા ત્યારે તેને સાત દીકરિયે થઈ અને છેલ્લા બોનેટે એક સગાના મૃત્યુપત્ર પ્રમાણે પોતાના કુટુંબનું નામ બદલીને ડાટી પાડ્યું. એ પ્રમાણે પેલી બાઈના ભવિષ્ય વર્યા પ્રમાણે થયું.” “વુઈન્વેસ્ટર ઓબઝરવર”માં ઉપર પ્રમાણે લખ્યું છે. ૧ એની સાથે નીચેની વાત મળતી આવે છે –“બિચાયલ કોટ, એક ભૂતને જયુ કામમાં રોકેલું રાખવાની સંકડામણમાં આવેલ હતું, તેથી એક સમયે તે ઘણા ગભરાટમાં આવી પડ્યું. તેણે તેને કેસે આગળ હવીડમાં જળબંધક બાંધવાની આજ્ઞા કરી, તે પ્રમાણે તે એક રાત્રિમાં તેણે તૈયાર કર્યું. અને ભૂતનું બાંધેલું તે હજી લાગણ કહેવાય છે. નિચાલે પછી છેલડા ડુંગર જે તે વેળાએ એક સરખા શંકુ આકારને હતો, તેના ત્રણ વિભાગ કરવાની આજ્ઞા કરી. તે પ્રમાણે તે ડુંગરની ટોચનાં ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ ઝાલા ૪૦૯ હરપાળ અને શક્તિને વંશ સ્વર્ગવેલની પેઠે વિરતાર પામવા લાગે; સોઢા માંગો ને શેખડે તેમના કુંવર થયા; અને એક દીકરી બાઈ ઉમાદેવી કરીને થઈ. એક દિવસે શક્તિના કુંવર હવેલીના આંગણું આગળ રમતા હતા, તેવામાં રાજાને એક હાથી છૂટી આવ્યો; એટલે શક્તિર પિતાને હાથ આગળ કુહાડnકને કુંવરને ઝાલી લીધા તે ઉપરથી તેઓ ઝાલા કહેવાયા. છપ્પય “તું સુણિયો સામંત, દૈત્ય સબ ભાગ્યા ડેટે; તું સુણિયો સામંત, ચડપડે લીધા એટે. તું સુણિયો સામંત, શક્તિ રાખી કરી રાણી; તું સુણિય સામંત, અઢારસે ઘર ઘર આણી. હરપાળ વડે જમરા હથે, દિનદિન અધિકે દાખિયે; તુંઆરે તેલ કેસર તણું, ઈલા સામંત ન આખિયે.” ચિત્રપમ શિખર જે આજે છે તેવાં એક રાત્રમાં કરી દીધાં. ત્યાર પછી દારયાના રતનાં દેડાં બનાવવાનું કદિ બને નહિ એવું અને અપાર માથાકુટનું કામ, કદિ થાકે નહિ એવા ભૂતને સેંપીને તેના ઉપર તેણે જિત મેળવી.”-આયેડિકસ ટુ ધ લે આવા ધ લાસ્ટ મિટ્રેલ. ૧ અંગરેજીમાં શેડે નામ લખ્યું છે પણ નીચેના છપયમાં સેઢે છે, માટે તેવું નામ રાખ્યું છે. તે અમરવેલ ઉત્પન્ન કરી, એવું છપયમાં છે તેથી અંગરેજી “ સ્વર્ગ વેલી” કરીને લખેલું જણાય છે. છ૫ય–ગામ મશાલી તણે, બિરદ રાવળ બેલા અંગ થકી ઔદીચ્ય, તેણે મંગળ વરતાવ્યો. પોહે પાટણ પરણિયે, જગત કે નાત ન જાણી; હવા દેવ હરપાળ, શક્તિ રીઝી થઈ રાણી. સંસાર વાત રાખી સહી, અમરવેલ ઉત્પન્ન કરી; સેઢે, માંગે, ને શેખરે, બાઈ ઉમાદે દીકરી. ૨ ઉ. ૨ આ શક્તિ દેવી તે પ્રતાપ સેલિકીની પુત્રી થતી હતી તે સંવત ૧૧૭૧ના ચિત્ર વદિ ૧૩ ને દિવસે મરણ પામી છે, તે દિવસે હજી પણ ઝાલા શેક પાળે છે. હરપાળ બીજી રાણી થરપારકરના સેઢાની કુંવરી રાજકુંવરબા હેરે પર હતા, તેને નવ કુંવર થયા હતા. તે ઈ. સ. ૧૧૩૦ માં દેવ થયો. પાટડીમાં હરપાળે ઈ. સ. ૧૦૯૦ થી ૧૧૩૦ સુધી રાજ કર્યું. ૨. 6. ૩ પાસે ચારણને દીકરે રમ હતું તેને ટાપલી મારીને વેગળ કરો, તેથી ઝાલા રાજપૂતોના તેના વંશના દસોંદી ચારણ થયા તે ટાપરિયા કહેવાયા. ૪ પહેલાં જણાવેલી હકીગત ઉપરથી જણાશે કે વેવીશર્સે ગામે તેરણ બાંધ્યાં છે ને પાંચસે ગામ રાણીને આપ્યાં છે તે બાદ જતાં અઢારસે ગામ રહ્યાં તે બરાબર છે. વળી અઢારસે ગામની ઝાલાવાડ કહેવાય છે તે ઉપરથી એગરેજીમાં બે હજાર ગામ લખ્યાં છે તે ભૂલ જણાય છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ રાસમાળા પાડિયે પાઢાપાટ, મેહેલ કીધો મકવાણે; રાણી ગાખ રહંત, ગતિ કા શક્તિ ન જાણું. રાય તણા ગજરાજ, મેહુ પૂછ્યા મદમંતા; દૂર પંથ દેખિયા, રાજવી કુંવર રમંતા. સાઢા, માંગા, તે શેખડેા, લાંખે કર ઝાલી લિયા; આ આપે શક્તિ આપણી, કુંવર સાખ ઝાલા કિયા.” . Ο વિન્ધ્ય અને આરાવલીની હારેાને સાંધી દે છે નૈૠત્ય કાણુના મ્હાં ભણી ઇડરના કિલ્લા આવ્યો છે. લીક ઉંચાઈચે સપાટ ધરતીના ભાગ ઉપર તે છે, અને તેની આસપાસ ઉંચા ટેકરા વિંટળાઈ વળેલા છે તથા તે ટેકરાઓની વચ્ચે ઉધાડા ભાગ હેલા તે ચણીને પૂરી લીધા છે અને તેને પ્રાકાર કરીને બળવાન કરવામાં આવ્યા છે. ઈડર નગરની આસપાસ ગાળાકાર પુરાવાળી સુંદર પત્થરની ભીંત આવી રહી છે, ને તે ડુંગરની તલાટિયે વસેલું છે; તે થાડે અંતરથી પણ ભાગ્યે જ દેખાઈ શકાય છે, કેમકે ન્હાના ખરાબાવાળા ટેકરાનેા આથા પડે છે. આ ટેકરા ઉપર બાંધકામ છે તેના ઉપર તેાપા ચડાવેલી છે અને જેતાવત, કુંપાવત, ચાહાણુ અથવા રાજાના ખીજા શૂરા માણસાની ચાકી રાખવાથી તે ખીહામણું દેખાય છે. રાઠોડ રાજાએનું રહેઠાણ, શહરને પાછલે ભાગે જળાશયની પાસે છે; ત્યાંથી ઉભેા અને સહેલાઈથી બચાવ થઈ શકે એવે પગડિયા રસ્તા ચાલે છે, તે રસ્તે થઈ ને જતાં, એક કરતાં પણ વધારે દરવાજાના રસ્તા, તથા આંધકામ આવે છે, ને ત્યાંથી કિલ્લાની સપાટી ઉપર જઈ હેાંચાય છે. ડુંગરનાં બે ધણાં સ્ફુટ શિખર છે તેના ઉપર ઇમારત છે; તેમાં ડાખી બાજુનું છે તે ઉપર હિન્દુનું દેવાલય છે, તે ઇડરના રાવ રણમલનું રક્ષણસ્થાન હેવાય છે; જમણી બાજુનું છે તે ઉપર્ ન્હાની ઘુંમટાકારની બાંધણી છે તે “દાહાગણ રાણીના મહેલ” હેવાય છે. ઇડર શહેરના મેાખરા આગળ સપાટ મેદાન છે તે, હવાં સૂધી, ગંઠાઈ ગયેલાં ઝાડની ધાડી અને અભેદ્ય ઝાડીથી ભરાઈ ગયું હતું, તેનાથી કિલ્લાના બચાવ પૂરા થયે હતા અને ગઢને મળેલું દુર્ગમ પદ અસલથી ચાલ્યું આવ્યું છે તે પદ મળવામાં એ પણ એક આધારભૂત હતું, તેની ખાતરી એથી થાય છે કે નિરાશ થવા જેવા માથે લીધેલા કાઈ ભારે કામમાં સિદ્ધિ થયેલી ખતલાવવી હાય તે આખા ગુજરાતમાં એક કહેવત ચાલી ગઈ છે કેઃ—— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તે ડુંગરાની હારની મેદાનની ઉપર કેટ www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ ઈડર-વેણુ વછરાજ ૧૧ અમે ઈડરિયો ગઢ જિયે રે આનંદ ભયે.” ઈડર પ્રથમ તે ઈતિહાસમાં ઈલદુર્ગને નામે ઓળખાતું હતું, અને દ્વાપરયુગમાં, તે ઍલવણ રાક્ષસ અને તેના ભાઈ વાતાપીનું રહેઠાણ હતું. આ રાક્ષસે આજુબાજુના દેશને હેરાન હેરાન કરતા. આ રાક્ષસમાં મનુષ્યભક્ષણ કરીને રહેવાને દુર્ગણ હતું તેથી દેશ ઉજજડ થઈ ગયો; છેવટે અગમ્ય ઋષિએ તેમને નાશ કરો; કળિયુગમાં જ્યારે યુધિષ્ઠિરનું નામ માણાના સંભારણામાં તાજું રહી ગયું હતું, અને જગતને દેવામાંથી છોડવાને જોવામાં વિક્રમ થયો ન હતો તેવામાં ઈડરમાં વેણુ વચ્છરાજ રાજ્ય ૧ પ્રારંભકથા એવી છે કે, હરદ્વારની ઉત્તર ભણીના શ્રીનગરના રાજાને પુત્ર થતો નહિ ત્યારે એક બ્રાહ્મણે પ્રયોગ કરીને કહ્યું કે, રાણી રજસ્વલા થાય ત્યારે ચોથે દિવસે લોહીથી નહાવું ને ત્યાર પછી પાણી વડે નહાઈ રાજા પાસે જવું ને પાછું સવારમાં પણ તેમ જ કરવું. રાણી તેમ કરી સવારમાં જેવી લોહીથી હાઈ કે એક મહાન ગિધ પક્ષી તેને માંસ જાણી લઈને ઉડ્યો ને ઈડરના ડુંગર ઉપર મૂકી. ત્યાંથી તે ધૂમાડાને પે બાંધીને સિદ્ધ પુરની ઝુંપડી હતી ત્યાં જઈ પહોંચી ને ધુંગાને એથે રહીને વિનતિ કરી લૂગડું માગ્યું. તે મળ્યું એટલે તે હાઈને સિદ્ધો પાસે આવી. તેને તેઓએ દીકરી પેઠે પાળી. દશ માસ પૂરા થતાં તેને દીકરા અવતર્યો. પાંચ વર્ષને થયે એટલે તેમના વચ્છ (વાછડો) ચારવા જવા લાગ્યો. તેથી તેનું નામ વચ્છરાજ પાડયું. તેવામાં મહાકાળેશ્વરના ડુંગર ઉપર એક અઘેરી રહે છે, તેથી તેણી મગ જવાની સિદ્ધોએ તેને ના કહી હતી. હાલ મહારશાને ડુંગર કહેવાય છે ત્યાં તે ગયો તો એક સિદ્ધ તેણે જોયું. તેને નમન કરી ઉભો રહ્યો. સિદ્ધ તેને પરાક્રમી દેખીને મહાકાળેશ્વરને અઘોરી પાસે જવાનું કહ્યું, પણ તે બોલ્યો કે મારા ગુરૂએ ત્યાં જવાની ના કહી છે. સિદ્ધ બોલ્યો: પ્રથમ તો તે તારે સત્કાર કરશે ને, તેલની કડાઈ તપાવી તેની આસપાસ સાત પ્રદક્ષિણા કરવાનું કહેશે, ત્યારે તારે કહેવું કે તમે પહેલાં તેમ કરી બતાવ. પછી સાતમી વાર ફરી રહે એટલે કડાઈમાં તેને મારું નામ દઈ નાંખી દેજે, તેથી તે સેનાની મૂર્તિ થઈ જશે. પછી તું તેનું અંગ કાપી જેમ જેમ વાપરીશ તેમ તેમ તે કાપેલે ભાગ પાછે હતેતે ને તે સેનાને થઈ જશે. આ સાંભળી તે ત્યાં ગયો ને સિદ્ધના કહેવા પ્રમાણે કરી સેનાને પુરૂષ લઈ ઘેર આવ્યો. સિંહે કહ્યું કે એની સહાયતાથી તારું નામ રહે એવું કર. તે ઉપરથી ડુંગર ઉપર તેણે ઈડરગઢ બંધાવ્યો ને વસ્તી કરાવી. એક બાગ કરી ત્યાં કુંડ ને વાવ બંધાવ્યાં. બાગનાં પુષ્પ કેાઈ છાનુંમાનું લઈ જતું હતું પણ ઝલાતું નહિ એટલે વછરાજ શસ્ત્ર સજી ચોકી કરવા ગયો. તે સમયે ગુફામાંથી એક નાગકન્યા આવી ફૂલ વીણવા લાગી. એટલે વછરાજે તેની વેણું ઝાલીને કાપી લીધી ને તે તે જતી રહી. ઘેર આવી ચમત્કારિક સ્ત્રીની વેણ જાણી પૂન કરવા લાગ્યો. નાગકન્યાએ પોતાને નિવાસ જઈ નાગને પિતાની વેણ એક જણે કાપી લીધાનું કહ્યું. તેણે વચ્છને ઝાલવા દૂત મોકલ્યા પણ તેઓ તેનું રૂપ જોઈ અસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ રાસમાળા કરતા હતા. એની પાસે સેનાની એક કારમી મૂર્તિ હતી તેને લીધે ડુંગર ઉપર કિલ્લો બાંધવાને અને તેને લગતાં ધણાંએક જલાશય કરાવવાને તેને સાધન મળ્યાં. વેણી વચ્છરાજની રાણી પાતાળના એક નાગની પુત્રી હતી. ત્યાં તેએએ ધણાં વર્ષ સુધી સુખમાં રાજ્ય કરવું અને પછીથી નીચેની વાત ઉપરથી જણાશે કે તેઓ અલેપ થઈ ગયાંઃ— “એક સમયને વિષે સજા અને રાણી ઇડરગઢમાં પેાતાના મહેલને ઝરૂખે બેઠાં હતાં, તેવામાં તે શહરમાં એક માણસ મરી ગયા હતા તેનું “મુડદું શાક કરતા લઈ જતા હતા. રાણિયે પૂછ્યું કે આ બધા રડતા કકળતા “જાય છે તેનું કારણ શું છે? ત્યારે તેના સ્વામિયે કહ્યું કે, કેાઈ મરી ગયું છે એટલા માટે એ બધા રડે છે.” તે સાંભળી રાણી ખેાલીઃ “જ્યાં માણસ “મરી જાય છે એવી જગ્યાએ આપણું રહેવું નહિ.' તે ઉપરથી વચ્છરાજ “અને તેની રાણી, તારણુ માતાના ડુંગર ઉપર ગયાં, અને જ્યાં આગળ આજે “માતાનું સ્થાનક છે તેની પાસેના વિવરમાં થઈને તે પાતાળમાં ઉતરી પડ્યાં, “તેથી ધણા દિવસ સુધી ધરતી ઉજ્જડ રહી.” જ્યારે વલભીનગર તૂટયું ત્યારે, શીલાદિત્યની રાણિયા માંહેલી એક પુષ્પાવતી કરીને હતી તેણે પેાતાને કુંવર થાય તા આરાસુરમાં અંબા ભવાની છે ત્યાં જવાની ખાધા રાખી હતી, તે ઉતારવાને ગઈ હતી. તે પાછી આવી ત્યારે તે તેને પેાતાના પતિના મરણુના સમાચાર મળ્યા; અને દૈવિયે તેની પ્રાર્થનાના બદલામાં વચન આપ્યું હતું કે તને કુંવર થશે, તેનું રાજ્ય કરવાનું પણ ગયું, તેથી તેને આશાભંગ થયાને કારી ધા લાગ્યા. તે ત્યાંથી ન્હાશીને એક પર્વતની ગુફામાં ગઈ ત્યાં તેને પુત્ર પ્રસન્થેા. તે ઉપરથી તેનું નામ ગાહા પાડ્યું. રાણિયે તે કુંવરને એક બ્રાહ્મણીને સ્વાધીન કરચો અને તેને વિનવી કે તારી જાતિના જેવી એને વિદ્યા ભણાવજે પણ પરણાવું તે તેા રજપૂત જાતિની પુત્રી વ્હેરે પરણાવજે. પછી તે પેતાના પતિ પછવાડે ચિતામાં બળી મેાઈ. આ વેળાએ ઈડર, ભીલ લેાકેાના થયા ને વેણુ પૂજતા જોયા તેથી નાગને સર્વે સમાચાર કહી નાગકન્યા તેને પરણાવવાની ભલામણ કરી. પછી તેને તે કન્યા પરણાવી ને વેણી ઉપરથી તેનું નામ વેણી વત્સરાજ પડ્યું. ૨. ઉ. ૧ આવી એક મૂર્તિ ક્ચ્છના જામ લાખા ફૂલાણી પાસે હતી, તેમાંથી જેટલું સાનું કાપી લેવામાં આવે તેટલું પાણું નવું થઈ નય. આ મૂર્તિ સેાનાના પુરૂષાને નામે પ્રસિદ્ધ છે અને તે ભુજ પાસેના ઝુડક નામે ધેાધના દ્રોહમાં ઢાવાનું ક્હેવાય છે. ૬. ઉ. ૨ આ બ્રાહ્મણીનું નામ કમળાવતી હતું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ ઇડર–ગાડા-નાગાદિત્ય ૪૧૩: હાથમાં હતું, ગાહા તેા પોતાની બ્રાહ્મણી માતાને ખેાળે. રહીને ભાલ ભેગા વગડામાં ભટકવા લાગ્યા ને તેમના તે માનીતા થઈ પડ્યો. ભીલેાએ રમતમાં, કાઈને રાજા કરવાને ઠરાવ કહ્યો તે તે બધાયની મરજી ગાહા ઉપર થઈ. વગડાના એક છેાકરાએ પેાતાની આંગળી કાપીને તેના લેાહી વડે ગેહાને રાજતિલક કર્યું.ર આ પ્રમાણે શીલાદિત્યને પુત્ર વનને! અને ઈડરગઢને રાજા થયા. તેના વંશજો આ દેશમાં ધણી હેડી સુધી રહ્યા એમ હેવાય છે. પછીથી ભીલ પરદેશી રાજાના રાજ્યથી કંટાળી ગયા; અને ગાહાથી આઠમે રાજા નાગાદિત્ય રાજ્ય કરતા હતા તેના ઉપર હલ્લા કરીને તેને ઠાર કસ્યો. ૐ ૧ આ ગાહા ઉર્ફે ગુહાદિત્યને વલભીપુરના છેલ્લા રાજા શીલાદિત્ય સાતમાના કુંવર ગણ્યા છે, પણ તેમ નથી. કેમકે શીલાદિત્ય સાતમા ઇ. સ. ૭૬૬(ગુપ્ત અથવા વલભી સંવત્ ૪૪૭)માં હતા. અને આ ગુહાદિત્યના વંશને તે વખતે મેવાડના ચિતેડેના રાજા હતા. આ ગુહાદિત્ય તે વલભીપુરના વ્હેલા રાજા વિજયસેન અથવા સેનાપતિ ભટ્ટાર્કના પૈાત્ર ગુહસેન, જે વલભીના છઠ્ઠો રાજા ઈ. સ. ૫૩૯ થી ૫૬૯ સુધી હતા, એને ગુહિલ પણ હેતા. તેના વંશજો ગાહિલ અને ગેલેાટી (જે હાલ. સીસેાદિયાને નામે ઓળખાય છે તે) થયા. ગુહિલ પુત્ર ઉપરથી ગુહિલુત્ત કે ગેલેાત. અથવા ગેલેાતી કે ગેલેાટી થયા. આ ગુહુસેનના મેટો કુંવર ધરસેન બીજો વલલીની ગાદિયે તેની પછી બેઠે। અને ન્હાના કુંવર ગુહા અથવાગુદ્ધાદિત્યે ઈડરનું રાજ્ય મેળવ્યું. ૨. ઉ. ૨ આ રમતની વાત ઈડરના ભીલ રાજા મંડિલક જાણી; તેને કુંવર હતા નહિ. એટલે સ્વાભાવિક રીતે રાન થયેલા ગેહાને પેાતાના કુંવર સ્થાપી તેને રાજ્ય સ્વાધાન કરી દીધું. ૩ ઈડરની ગાદીયે ગેલેાટી વંશના રાજા આ રીતે થયાઃ— ૧ ગુહાદિત્ય અથવા ગુહા. તે પછી ૨ કેશવાદિત્ય, એ પછી ૩ નાગાદિત્ય પહેલા, પછી ૪ ભગાદિત્ય અથવા ભાગાદિત્ય. પછી પ દેવાદિત્ય. તે પછી ૬ આશાદિત્ય, પછી છ કાલભાનદિત્ય અથવા ક્લબેાજ, અને તે પછી ૮ નાગાદિત્ય ો અથવા ગુહાદિત્ય બીજો થયા. તેને કુંવર અપ્પ અથવા આપા થયા તેને તેની માએ ઝાલેાર થી એક માઈલને છેટ ભાંડીરના કિલ્લામાં લઈ જઈને એક બિલ્લ( ભીલ )ને સોંપ્યા. તેણે પારાસરના જંગલમાં હાલના ઉયપુરની સમીપમાં નાગદા ગામ છે ત્યાં રાખ્યા. તે પંદર વર્ષના થયા ત્યારે મેવાડના ચિતેડના એારીવંચ(પરમાર)ના રાખ જે તેના મેાસાળિયા થતા હતા તેણે સામંત ઠરાવી પેાતાની પાસે રાખ્યા. તેવે સમયે ગજનીના સુસલમાનેએ ચિતાડપર ચડાઈ કરી ત્યારે આપાએ તેને હરાવીને તેની પુંઠ પકડી ગજની સુધી ગયા. ત્યાં ગજની નિતી લઈ પાતા તરફથી એક ચાવડા સામંતને તે રાજ્ય સોંપ્યું. ઈસ્વી સન ૭૨૬ આપાના પરાક્રમથી ચિતેાડના સામંતા ખુશી થયાથી તેમ એરીવંશના રાજાના જીલમથી કંટાળ્યાથી સામંતેાની મદદથી આપાએ ચિતાડનું રાજ્ય મેળવી રાવળ” પદવી ધારણ કરી ગાયેિ ઇસવી સન ૭૨૮માં બેઠા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ રાસમાળા (ઈ. સ. ૭૧૬). પણ તેના બાપા કરીને એક ત્રણ વર્ષના કુંવર હતા તે સેવાડના વંશના સ્થાપનાર થવા માટે વેંચી ગયા. આ પ્રમાણે બનાવ બન્યા પછી મારવાડના મંડાવર શહરથી રિહાર (પ્રતિહાર) જાતના રજપૂતાએ આવીને ઇડરને દરવાજે તારણુ બાંધીને તેને ક્રી વસાવ્યું, ત્યાં તેએએ કેટલીક હેડી સુધી રાજ્ય કર્યું. પરિહાર અમરસિંહના વારામાં કનાજને જેચંદ દુલપાંગળા પેાતાની કુંવરી સંયેાગિતાના વિવાહસમયે રાજસૂય યજ્ઞ કરતા હતા. તેણે સર્વે રાજાઓને કંકાતરિયા મેાકલી હતી. આ વેળાએ ઈડર ચિતાડના તાબામાં હતું, અને સમરશી રાવળ ત્યાંના રાજા, પૃથ્વીરાજના અનેવી થતા હતા, તેમને વિવાહમાં સાથે તેડી જવા સારૂ પેાતાના પઢાવત અમરસિંહને તેડવા મેકક્લ્યા. પરિહાર રાજા પેાતાના કુંવરને સાથે લઈને પાંચહજાર ધાડું લઈને ચિતાડ ગયા, અને મુસલમાનાની સાથે લડતાં પૃથ્વીરાજ હાસ્યો. તે લડાઈમાં તેઓ પણ તરત જ કપાઈ મુવા. જ્યારે તે વાત ઈડરમાં જઈ પ્હોંચી ત્યારે કેટલીક રાયા તે સતી થઈ ને કેટલીક તા ઈડરની ઉત્તરમાં ઉંચી ટેકરી છે ત્યાંથી પડી મેાઈ. તે હજી સુધી “ણિયાના ઝાલાની ગાઝારી ડુંગરી કહેવાય છે.” હાથી સેાડ કરીને એક કાળી અમરસિંહના ચાકર હતા તેના ઉપર તેને ધણા ભરોંસે હતા તેથી તેણે ઈડર તેને સોંપ્યું હતું. હાથિયે પેાતાના મરણ સુધી દેશ પેાતાને કબજો રાખ્યા તે તે મરી ગયા ત્યારે તેને દીકરા શામળિયા સાડ રાજ્યના વારસ થયા. તેની વેળામાં ઇડરમાં રાડેડ હૅલવારકા આવ્યા. જેચંદ દલપાંગળાના મરણ પછી સિયેાજી રાઠોડ જે તેના પાત્ર હતા, તે કનેાજ છેડીને મારવાડના રેતીના મેદાનમાં વા. તેને ત્રણ કુંવર હતા તેમાં મ્હોટા આસ્તાનજી તેની પછવાડે ગાદિયે ખેઠે; સારંગજી અને અજી જે એ ન્હ!ના કુંવર હતા તેઓએ વિચાયું કે, “આપણે આપણા શટલા મેળ“વવાને કાઈ પરદેશ જવું.” પછી તેઓ અહિલવાડના દરબારમાં આવ્યા. ત્યાંના રાજા સેા વશા ખીજો ભીમદેવ તેનેા મામા થતા હતા. સાલંકી રાજાએ કડી પરગણાનું સામેતરા ગામ તેમને આપ્યું. અજી રાડેડ પછી ચાવડા રાજની કુંવરી વ્હેરે પરણ્યા. તેઓના ગ્રાસ દ્વારકાની પાસે હતા. આ સંબંધ થયા તેથી તે દેશના તેટલા ભાગને તે જાણીતા થયા એટલે ત્યાં કાંઈ સંસ્થાન શાષવાનું તેને મન થયું; પછીથી તરત જ તેટલા માટે તેણે ભાજ ૧ કાંડ રાજસ્થાન ભાગ ૧ લેા પૃષ્ઠ ૨૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ઈડર-શામળિયો સેડ-સેનંગજી રાઠોડ રાજ ચાવડાને મારી નાંખ્યો, અને દ્વારકા તથા ઓખામંડળને કબજે કરી લીધે. અને બે કુંવર હતા, વાગાજી ને વાઢેલ છે. તેમના વંશના હરણાં ઘણું છે અને તેઓ વાજી અને વાઢેલ કહેવાય છે. ઈડરમાં શામળિયે સેડ પિતાની પ્રજાને કનડતા હતા તેથી તે અણુગમતે થઈ પડ્યો હતો. તે વેળાએ સેડના રાજ્યમાં નાગર બ્રાહ્મણ ઘણું વસતા હતા અને તેમને જે મુખ્ય હતો તે રાજાનો મુખ્ય કારભારી હતે. તેને એક સુંદર દીકરી હતી. તેને એક દિવસ રાજાએ જોઈ તેથી તે મેહ પાપે ને તેને પરણવાનું મારું કર્યું. કારભારીયે જાણ્યું કે જે હું પાંશરી ના કહીશ તો મારી દીકરીને શામળિયો બલાત્કારે લઈ જશે; તેણે ખોટું બહાનું કુહાડીને કહ્યું કે છ માસની મને મહેતલ આપે. એટલી વારમાં હું વિવાહની ઘટે તેવી તૈયારી કરું. પછી તેટલી વારમાં કેાઈ બળવાન રાજાને પિતાની સહાયતામાં હોવા સારૂ શોધી કુહાડવાની તદબીર કરવા લાગ્યો. બ્રાહ્મણ આવા મનસુબાથી, સામેતરે સેનંગજીના દરબારમાં ગયો ને તેને મળીને કહ્યું કે જે તમારામાં હિમ્મત હોય તો નવલાખ રૂપિયાની ઈડરની ગાદી અપાવું. સોનંગજીએ હા ભણું. પછી નાગરે ઘેર આવીને એવી વાત જણાવી કે હું વિવાહની તૈયારી કરું છું ને તેટલા માટે મારાં સગાવ્હાલાને તેડાવું છું. પછી બબ્બે ત્રણ ત્રણ બેશી સે રથમાં, નાગર બ્રાહ્મણએ આવે છે એમ ઠરાવીને, મારવાડી યોદ્ધા અને તેઓના નાયક, પ્રધાનની હવેલીમાં આવ્યા. અને કણબીઓની પાસે પીવાને દારૂ અને બકરાં મંગાવ્યાં. પછી પ્રધાને કહ્યું કે બધી તૈયારી થઈ ચૂકી ને શામળિયા સોડને કહેવરાવ્યું કે તમે તમારા સગાની જાન લઈને જમવા ચાલો. જાન આવી તેને ખૂબ દારૂ પાઈ તથા કેફી પદાર્થ ખવરાવી ચકચૂર કરી. પછી પ્રધાને પિતાના ચાકરોને સંકેત કરી રાખ્યા પ્રમાણે બીજાં ભાણું પીરસવાની આજ્ઞા કરી એટલે રજપૂત બહાર ધસી આવ્યા ને જ્યાં બધાં જમતાં હતાં ત્યાં ઉભરાઈ ગયા. તે વેળાએ કોઈ નહાશી જાય નહિ માટે બારણું બંધ કર્યાં હતાં, પણ કાળની એક ટોળીએ બહારથી પસાર કરીને બારણું ઉઘાડી નાંખ્યાં ને શામળિયા સેડને બહાર કુહાડી લાવ્યા. રાજાએ શત્રુનાંટેળાંઓમાં થઈને નહાશી જઈ કિલ્લામાં ભરાઈપિસવાને પ્રયત્ન કર્યો, પણ ચડાવ ઉપર તેના માણસો મરાયા અને શામળિયે ઈડરગઢના દરવાજાથી થોડે છેટે પિતાની મેળે પડ્યો, જ્યાં તે તરફડિયાં મારતે હતા ત્યાં રાવ સેનંગજી આવ્યો, શામળિયે છેલી જ વારને માટે ઉક્યો ને પિતાના લેહીથી જયવંત રાઠોડને કપાળે રાજતિલક કર્યું અને તેને વિનતિ કરીને મરતાં મરતાં કહ્યું કે મારું નામ રાખવા સારૂ ઇડરની ગાદિયે જે રાઠેડ રાવ બેસે તે વેળાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ રાસમાળા સેડના જમણા હાથના લેહી વડે તેને હાથે રાજતિલક કરાવવું, અને તેની પાસે ફહેરાવવું કે, “તપો શામળિયા સેડનું રાજ્ય.” રાવ નંગજિયે તે વાતની હા કહી એટલે શામળિયાએ પોતાને પ્રાણ છોડ્યો. શામળિયાની સ્ત્રી જે ગર્ભવતી હતી તે હાશીને મહાદેવ ખાખર નાથનો પવિત્ર ડુંગર હતું તેની તળેટીમાં ગુફા હતી તેમાં સંતાઈ રહી. ત્યાંના પૂજારિયે તેનું રક્ષણ કરવું. પછીથી તેને દીકરો અવતો . તેના વંશના મેવાડની સીમ ઉપર સરવાણમાં પાટણવાડામાં છે તે ખાખર કહેવાય છે. - ઈડરગઢના ચઢાવ ઉપર જ્યાં શામળિયો અને તેના માણસો કપાઈ મુવા હતા ને લોહીના છાંટા પડ્યા હતા તે જગ્યાએ કાળી ચૌદશને દિવસે તથા હનુમાનની પૂજા કરવાના શનિવાર આદિ દિવસે લોક તેલ સિંદૂર ચડાવવા જાય છે. રાવ સેવિંગજીનું ઈરમાં રાજ્ય રહ્યું ત્યાં સુધી, તથા ત્યાર પછી, તેઓ પોળે ગયા, ત્યાં પણ શામળિયાના વંશના સરવાણમાં છે તે ઠાકર, જે રાવના વંશના ગાદિયે બેસે છે, તેને રાજતિલક કરે છે, તેથી શામળિયાના હજી સુધી પણ શરણુ નહિ કરેલા રાજ્ય ઉપર તેનો દાવો સાબિત કરે છે. ર્નલ ટાંડ લખે છે કે, “ગેહિલ રજપૂતે એવો ડોળ બતાવે છે કે, “અમે સૂર્યવંશી છિયે.” પણ અમને જેટલો વૃત્તાંત મળી ચૂક્યો છે તે ઉપરથી તેઓ વિક્રમાદિત્યની ઉપર જય મેળવનાર શાલિવાહનથી ચંદ્ર વંશમાં ઉત્પન્ન થયેલા છે. પ્રથમ તેઓનું રહેઠાણ મારવાડમાં લૂણું નદીને કાંઠે ભાલે. તરાની પશ્ચિમમાં દશ માઈલને છે. જૂના ખેડ ગઢમાં હતું તેમણે ત્યાંના મૂળ રહેવાશી ભીલ રાજા ખેડવાની પાસેથી જૂનું ખેડ ગઢ લીધું ને ત્યાર પછી વીસ પહેડી સુધી તેમના હાથમાં રહ્યું; પછી ત્યાંથી તેમને રાડાએ કુહાડી મૂક્યા.' પણ તેઓ ઘણા કાળ સુધી મરૂ ધરતીમાં રહ્યા તેથી મર પદ પ્રાપ્ત થયું, તે હજી સુધી તેમના ઠાકોર એ નામથી ઓળખાય છે. ગેહિલ રજપૂતે મારવાડ છેડીને ગયા તે ઝાંઝરશીના કુંવર સેજકના ઉપરીપણું નીચે ગયા હતા. તેનું કારણ એવું કે, બીજા સિયાજીને કુંવર આરતાનજી હતા, તેના વારામાં રાડોએ ગોહિલ તથા તેમની પાડોશના ડાભી એઓને લડાવી મારયા. ભાટની વાતમાં એમ આવે છે કે “ડાલિયાએ ગોહિલોની સાથે કપટ કર્યું-અને સેજકને કપટ કરીને મારી નાંખવાનો લાગ ખેળવા લાગ્યા. સેજક મરૂને મારી નાંખવાને તેઓએ “જમવાને તેડો. ડાભીની દીકરી ઘણી કુશળ હતી તે સેજકની રાણું થતી ૧ કનાજના જયચંદ્રના પુત્ર શેખજીને પુત્ર શિયાઇ રાઠેડ હતો તેણે મેહોદાસને મારીને નનું-ખેડ ગઢ લીધું. મેહદાસના કુંવાનું નામ ઝાંઝરશી હતું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ સેજકજી ગોહિલ ૪૧૭ “હતી. પિતાનાં સગાંને મનસૂબે આ સદગુણી સ્ત્રીના જાણવામાં આવ્યું, “એટલે રથ જોડાવીને તે પોતાના ધણીને ઘેર ગઈ અને સઘળી વાત સેજકને “કહી. મરૂ પિતે નીકળે ત્યારે તેણે પોતાના સારા સારા દ્ધા બોલાવ્યા “અને તેમને બધી યોજનાથી જાણતા કશ્યા; તેઓ હથિયાર સજીને તેની પાસે આવી હાજર થયા. ડાભિ સેજકને મારવાને એકઠા થયા હતા; “પણ તે વાત તેના જાણવામાં હતી, માટે તેમના સામા થવાને તે ગયે. “દ્ધા એક બીજાને કલ કરવા લાગ્યા. સેજકને જમવા તે હતા તેવા “સમયમાં એક બીજાને કલ કરે એ અચંબાભરેલી વાત છે. રસોડામાં “ભાણાં પીરસેલાં રહ્યાં, ને તરવારે ચાલી; ને હેટી હવેલીની ઉઘાડી બારિયની પેઠે મોં વકાશીને ઠાકરેએ એક બીજાને શરીરે ઘા કર્યા; ઝાંઝરશીના કવરે પિતાની કટારી ઉચકતેકને માનની છાતી વચ્ચે ઘાંચી. જેમ મૃગયા રમતા હોય તેમ ગોહિલે ડાભિની સાથે લડીને પોતાની રમત “પૂરી કરી અને આનંદભર્યો પિતાને ખેડ ગઢ ગયો. માનને તેણે મને દ્વાર પહોંચાડશે.” રડેએ આ બન્ને ળિયો વચ્ચે શત્રુતા કરાવી હતી, તેઓ, આ બને કજિયાને લીધે હાનિ પહોંચવાથી નરમ પડી ગયેલા જોઈને આગળ ધપી આવ્યા ને લૂટને લાભ પિતે લઈ લીધે ને લઢી મરનારી જાતને મરૂ ધરતીમાંથી કુહાડી મૂકી. તે ઉપર કહેવત ચાલી કે – ડાભી ડાબા, ને ગેહિલ જમણુ.” સેજકજિયે પિતાની જાતના લોકોને એકઠા કર્યા, ને પરદેશમાં જઈને કમાઈ શોધવા સારૂ ઉચાળા ભયા; તેની સાથે તેને કારભારી શાહ રાજપાળ અમિપાળ તથા પરોત (પુરોહિત) ગંગારામ વલ્લભરામ ગયા. તેમાં પરેતના વંશના આજ સુધી શિહેરમાં છે. રસ્તે ચાલતાં પિતાના ઈષ્ટદેવ મુરલીધરની મૂર્તિ તથા કુળદેવીનું ત્રિશળ, ખેત્રપાળ એ અગાડીના રથમાં મૂકયાં; કેમકે મુરલીધરે સેજકને સ્વમમાં દેખા દઈને કહ્યું હતું કે ૧ (છપય.) ખેડ ગઢ ઍખાટ, મરદ સેજકે મચાયે, ઝટકે નાંખ્યાં કુંડ, ડાભીયાં થાટ ઉડાડે, રાઠેડા સંગ રાડ, કરી ગેહલપત કરી, ડગ ભરીયાં દેલ, ધરા સેરઠપર ધરમી કરભાણું ભૂપ કરમેં કડા, ધન્ય લીધી સેરઠ ધરે શાલીવાણુ જેમ કીધે શકા, જગપે ઝાઝર સિંહરા. २७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ રાસમાળા મારે રથ જ્યાં ભાગે ત્યાં આગળ નગર વસાવીને રહેજે. જયારે તેઓ પંચાળ દેશમાં આવ્યા ત્યારે દેવના રથનું પયડું નીકળી ગયું, તે જગ્યાએ એટલે જ્યાં સાપર ગામ છે ત્યાં આગળ નિવાસ કર્યો. અને શાહ રાજપાળને લઈને જાનાગઢના રાવને નમન કરવાને ગયા. રા’ કવાટર તથા કુંવર ખેંગારે તેમને આદરસત્કાર કર્યો, ને પૂછયું કે તમારે તમારે દેશ કેમ છોડવો પડે? સેજકજિયે કહ્યું કે રાઠોડએ ડાભિને ટી સલાહ આપીને મારા સામા લડાવ્યા ને છેવટે તે આસતાનજિયે ડાભિયોને પણ કહાડી મૂક્યા ને ખેડ ગઢ પિતાને સ્વાધીન કરી લીધું. રા’ કવાટે પછી સેજકજીને પોતાની ચાકરીમાં રાખ્યો ને સાપર તથા બીજાં અગિયાર ગામ આપ્યાં ને કહ્યું કે દેશના એટલા ભાગનું તમારે ખાંટ “ભીલ”નાથી રક્ષણ કરવું. તે વેળાયે કાઠી પાવર ધરતીમાંથી નીકળી આવ્યા ન હતા અને ચોટીલાની પાસે ધાંડલપુર એ જાનાગઢના રાવ અને વાઘેલાના રાજ્યની સરહદ ઉપર હતું. સેજકજી ઘણું દિવસ જાનાગઢમાં રહ્યો, અને એ જોવામાં ત્યાં હતો તેવામાં, કુંવર ખેંગાર, જે તેર વર્ષને હતિ તે, મૃગયા રમવાને નીકળ્યા. તે સાપરની પડેશમાં જઈ પહોંચ્યો. ત્યાં એક સસલું તેને જોવામાં આવ્યું, તેની પછવાડે દડતાં તે ગોહિલના ઉચાળામાં ભરાઈ પેઠું. ત્યારે ખેંગારે તેમને કહ્યું કે એ સસલું મને આપે, પણ સેજકના ભાઈભત્રીજાઓએ તેનીના કહી, ને બેલ્યા કે, પિતાને આશ્રયે આવેલાને કઈ રજપૂત આપે નહિ. પછી લડાઈ થઈ કુંવરના કેટલાક માણસો મરાયા ને તેને કેદ કરી લીધું. તેનું એક માણસ હાશી જઈને જાનેગઢ જઈ પહોંચ્યું ને જે બન્યું હતું તે ૨ કવાટને કહ્યું ને બે કે ખંગાર જીવતે છે કે મરાયો છે તે હું જાણતા નથી. આ વેળાએ સેજકજી દરબારમાં બેઠેલો હત; તેને ઘણો ખેદ થયે; ને જાણ્યું કે હવે આપણુથી ૧ (દુહા.) રથ ભાગ સમરથક, સેજક કથા સંભાળ; ધર સેજકપર નામ ધરી, પ્રથમ મુકામ પંચાળ; હુતી કાન કુવાર, વર બીજે વરતી નહિં, બેડાં બાંધી બાર, સહુ સેજકને વરી. પ્રીછસ તું પ્રથવીધણી, સરીખે સેન; વારે વીજ તણું ઝબકાં ઝાઝરસી આઉતા. સેજકપર સેજક તણું કેઈ અનમી અસા નરપત નેજાણું ઝબકે, ઝાખસી આરતા. ૨. ઉ. ૨ મહિપાળ ત્રીજ; ઈ. સ. ૧૨૩૦-૧૨૫૩માં થયો તે કવાટ ત્રીજો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ એભલવાળો ૪૧૯ ગામને પટે રખાય એમ નથી, એટલે તે ઝટ ઉભો થયો ને નમન કરીને પટો રાજાના ખોળામાં નાખ્યો. કવાટે પૂછયું કે “તમે આમ શું કરવાને કરે છે ? સેજકે ઉત્તર આપ્યું: “મારાં માણસે તમારા એકના એક કુંવરને મારી નાંખ્યા; “તે હવે તમારા દેશમાં મારાથી કેમ રહી શકાય ?” રાહે સેજકજીને પટો પાછું આપીને કહ્યું કે, કાંઈ ચિંતા નહિ. સેજક સત્વર સાપર ગયો તે કુંવર સાજે સો જીવતે દીઠે, તેણે તેને નમન કરવું ને પિતાની પુત્રી લાવીને તેને પરણુવી દીધી. કુંવરીનું નામ વાલમ કુંવરબા હતું તેની સાથે કેટલોક દાયજો આપીને જૂનેગઢ પહોંચતાં કયાં પછી સેજકજિયે રા'ની આજ્ઞા લઈને સાપરની પાસે એક શહર વસાવી તેનું નામ સેજકપુર પાડ્યું. આ વેળાએ સેજકજીના ભાઈયો, તેમને આપેલાં ગામમાં જુદે જુદે ઠેકાણે વશ્યા હતા. હનુજીને બગડ ગામ મળ્યું. માનસિંહને બોટાદની પાસે ટાટમ ગામ મળ્યું; દુદાજીને તુરખા ગામ મળ્યું; અને દેપાલજીને પાલિયાદ મળ્યું. સેજકજીની પછી તેને વડે પુત્ર રાણાજી ગાદિયે બેઠે. તેના નાના નહાના કુંવર સાહાને સારંગજી હતા, તેમને માંડવી(ચોવીશી)ને અરથીલા (વીશી) અનુક્રમે મળી અને તેમનાં ગારિયાધાર ને લાડી એવાં બે કુળ થયાં. આ વેળાએ વાળા કુળનો એભલ અથવા અભી ઠાકેાર હતા. તેના હાથમાં વાલા, ધરતી અને તેની રાજધાની વળા શહર હરણ જે પ્રાચીન વલભીપુરીનાં ખંડેર આગળ છે, તે હતાં. વળી તેના હાથમાં પાસેનું તળાજા શહર પણ હતું. તે શત્રુંજય નદીને કાંઠે છે, દરિયાથી ઘણે છેટે નથી. શત્રુંજય નદી જૈનના પવિત્ર પર્વતમાંથી નીકળીને સુંદર અને શંકુ આકારના ડુંગરાની પડખે રહે છે, તે પર્વતને તીર્થકરના પંથવાળા સેરઠના બરડાના હાડને એક ભાગ ગણે છે અને જેનાં ગિરનાર અને શત્રુંજય એ બે બહુ પ્રસિદ્ધ શિખરે છે. એ ડુંગરામાં ઘણું ગુફાઓ છે, તે ઘણું કરીને ઉત્તર અને પશ્ચિમ ભણુની બાજુએ, અને તેની તળેટી તથા ટોચની વચ્ચે છે. સર્વ કરતાં ઘણી ચમત્કારિક ગુફા સમકણ આકારની છે તે ઘણી વિશાળ છે. તેને બહારને મોખરાને ભાગ હતો તે ચોખંડા સ્તંભ ઉપર હતું, પણ હવણ તે ૧ એ વિના બીજી કુંવરી કુલ કુંવરબા હતી. ૨ એ વિના સેનજી હતા, ને વિસાજી અથવા વેજાજી કરીને હતા તેમને ખાસ ગામ મળ્યું. આઠમે એક હતો તેનું નામ જાણવામાં આવ્યું નથી. વિસાજીના વંશના ખસ ગામ ઉપરથી ખશિયા કહેવાયા. ખશિયે ધંધુકિયા મેર કેળીની દીકરીને થર હતા તેથી તેના વંશના પશિયા કેળી થયા. ૨. ઉ. સહાજીના વંશના હવા પાલીતાણે છે ને સારંછના વંશના લાઠીમાં છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ રાસમાળા સ્તંભ ઠ્ઠાડી નાંખ્યા છે. સ્તંભ ઉપરના ભાગ ચાખંડી તકતિયાથી શણગારેલા છે, ને તેને ચાર વાંકની પાંચ કમાતા છે. પ્રાચીન ઔદ્ધ કારીગરે એ શેભાને માટે જ આવા પ્રકારની બાંધણી પસંદ કરેલી જણાય છે, પણ એમાં મજબૂતાઈ પ્રત્યાદિ ગુણ છે તેની અગત્ય તેમના સમજવામાં હેાય એમ લાગતું નથી. વલભીમાં શીલાદિત્ય રાજ્ય કરતા હતા તે સમયની જે યેાગિયાને વિષે વાત ચાલે છે તે યાગિયાને આ ગુફા સાથે સંબંધ હતા તે વાત તો એક કારે ર્હી જાય છે, ને દંતકથા એમ ચાલે છે કે એભલવાળાએ એ ગુફા બંધાવી છે. પાસે જ એક બીજી ગુઢ્ઢા છે તે દેવી ખાડિયારની (તેને વિષે હવે પછી લખવામાં આવશે) ક્હેવાય છે; એ વિના ખીજી ઘણી ન્હાની ગુાઓ અથવા પોલાણુ છે તેમાં ભટકતા ગોંસાઈયેા રહે છે; અને બાકીના પાલાના ઘણા ભાગ તો કુંડ અથવા તલાવ રૂપે થયેલા છે, તેમાં વર્ષાદનું સ્વચ્છ પાણી એકઠું થવા સારૂ ડુંગરની ચેાગરદમ નીકા કરવામાં આવી છે. આ ડુંગરની ટાંચે એક જેનનું દેરાસર છે તે ઈ સ૦ ૧૩૮૧ માં બંધાવેલું છે, તથા પશ્ચિમમાં એક સપાટ સ્કંધ છે તેના ઉપર હવણાંનું બંધાવેલું એક ખીજું દેરાસર છે; આ બન્ને ઠેકાણે જવા સારૂ ચણીને અથવા જીવતા ખરાખામાંથી કારી ાડીને પગથિયાં કરાવેલાં છે. ઉત્તર અને પૂર્વ ભણીની બાજુએ તળાજાનું શિખર વનશેાભાથી શણગરાયેલું છે, તેના સરસ અને નાના પ્રકારના રંગને લીધે, જે દેવાલયો ખરાબાની બેસણી ઉપર આવી રહ્યાં છે, અને કાળા આકાશની સામે સફેદ ચંદની જેવાં ચકચકત થઈ રહે છે. તેઓની શાલામાં વધારા થાય છે. આ ડુંગરાની તળેટીમાં શહર આવેલું છે તેની ચેાગરદમ સુંદર પ્રાકારના કાટ છે, તેના ઉત્તર ભણીના પુરો ભણી એક સ્વચ્છ નદી વ્હે છે, તેનું ડુંગરને નામે નામ છે,રે અને તે શહરથી ઘેાડેક છેટે, પાલીતાણામાંથી નીકળતી નદી ભેગી ભળી જાય છે. આ ડુંગરાને પૂર્વ ભણીને પાસે તાલવ દૈત્યનું એક ન્હાનું દેરૂં છે. એ દૈત્યના નામ ઉપરથી આ ડુંગરનું સંસ્કૃત નામ તાલધ્વજગિરિ પડ્યું છે. તે દૈત્યની આગળ પ્રત્યેક રાત્રે દીવા પ્રકટવામાં આવે છે. દંતકથા એવી ચાલે છે કે તાલવ દૈત્ય એભલ રાજાને શત્રુ હતા અને એ રાજાએ પેાતાનાં હથિયારથી તેને વશ કરી લીધેા હતા, તેા પણ એ કીર્તિમાન જયવંત રાજા લેાકેાનાં સંભારણાંમાંથી વિસારે પડ્યો છે અને દૈત્ય તા પેાતાના ડુંગરી ખરાબાના રાજ્યાસન ઉપર એશીને હજી લગણુ સત્તા ચલાવે છે; એના દેરામાં જે દીવે! બળે છે તે, કદાપિ ૧ હિન્દુસ્થાનનાં પત્થરની કારણીનાં દેવાલયેા વિષે મ॰ ફ્ગ્યુસન કૃત સચિત્ર પુસ્તક છે, તેને પૃષ્ઠ ૧૩ મે જીવે. ૨ એ નદીનું નામ તળાજી છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ એભલવાળે બીજે ૪૨૧ ચોમાસામાં વાવાઝડાનું ઘણું જ તેફાન હોય અને વષદની મુશળધારથી ડુંગરાની બાજુ તૂટી પડતી હોય તેય પણ કદિ તે હાલાઈ જ જોઈયે નહિ, તલાજાના લેકામાં મરકી ચાલે, અથવા ખરાબાના પથરા ગગડીને તેમનાં ઘર ઉપર પડે તે લોકે એમ સમજે છે કે તાલવ દૈત્યની આરાધના કરવાનું ભૂલી જવાથી તેને કેપ આપણું ઉપર થયો છે.' (બીજા) એભલવાળાની વેળામાં એક જૈન વાણિયાએ દાણુની એટલી બધી વખારે ભરી હતી, કે તે વેચી પહાડીને નાણું કરવાં તેને ઘણું કઠણ લાગ્યાં. આવા સંકટમાં તેણે કામણુટુમણમાં કુશળ એવા ગેરજીને વિનવ્યા, એટલે તેણે એક ચિઠ્ઠી મંત્રીને એક કાળિયાર હરિણને શિગડે બાંધીને તેને વનમાં ફરતો મૂક્યો. ત્યાર પછી વર્ષાદ વરસતે બંધ થયો; સાત વર્ષ સુધી દુકાળ પડ્યો; ઢોર મરી ગયાં; લોક માળવે નહાશી ગયા; અને ધરતી ઉજજડ થઈ ગઈ. પણ વાણિયાના દાણું તે વેચાયા. (બીજા) એભલવાળાને ઘણું ઘેડાં હતાં પણ માત્ર પાંચ ઉગણ્યાં હતાં. તેને ઘણે જ ખેદ થયો. એક દિવસ એક વનનાં લાકડાં કાપી લાવનારાએ દરબારમાં આવીને કહ્યું કે મ વનમાં એક કાળિયાર હરિણ જોયે, તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં લિલતરી હોય છે. ત્યારે સર્વે બોલી ઉઠ્યા કે, કેઈયે હરિને શિંગડે વર્ષાદ બધ્ધ હશે. રાજા અને તેના માણસ જંગલમાં ગયા, હરિને પકડ્યો ને તેને શિંગડેથી મેલી ચિઠ્ઠી છોડીને વાંચી જોઈ તેમાં લખ્યું હતું કે–“આ ચિઠ્ઠીને પાણીમાં બળશે તો વર્ષાદ વરસશે.” તેઓએ પછી ચિઠ્ઠીને પાણીમાં ભેળી કે તત્કાળ વર્ષાદ વરસવા માંડ્યો. (બીજા) એભલવાળાનાં કેટલાંક માણસ તે વાવાઝોડામાં માલ્યાં ગયાં, રાજા એક દેવતાઈ. ઘોડા ઉપર અશ્વાર થય ને એક દીવાનું અજવાળું જોઈને તે દિશાએ ઘેડાને મારી મૂક્યું તે એક ચારણના નેસડામાં આવ્યા. ત્યાંના પુરૂષો હતા એટલા બધાય માળવે ગયા હતા; પણ સિયાને ઘેર મૂકી હતી, તેમાંની એક સાઈ નેસડી કરીને હતી તેણે (બીજા) એભલને ઘેડા ઉપરથી હેઠે ઉતારો. રાજા તે થાકથી અને શરદીથી બેભાન થઈ ગયો હતો. તેને ગરમી થવા આલિંગન દઈને તથા શેક કરીને સચેતન કરો. એભલ સાવધાન થયો ત્યારે સાઈને પૂછ્યું કે તું કોણ છે ? તેણે કહ્યું કે હું ગઢવીની સ્ત્રી છું. તે બોલ્યો કે તે ૧ એભલ ત્રણ થયા છે, તેથી ત્રણેની નદી નાદી હકિકત એક જ એબલને નામે વર્ણવામાં આવી છે. પહેલા એભલને કુંવર રે, તેને કુંવર તે બીજે એભલજી. હવે જે વાત ચાલે છે તે બીજા એભલજી સંબંધમાં છે માટે અમે કોંસમાં જણાવ્યું છે. ૨. ઉ. ૨ વાણિયાનું નામ મેઘાશાહ હતું ને ગેમનું નામ સુખવિજય હતું. ૨. ઉ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ રાસમાળા (બીજા) એભલવાલાનો જીવ ઉગાર્યો છે માટે ભાઈપસલીમાં કાંઈ માગી લે. તે બેલી, જ્યારે ઘટિત સમય આવશે ત્યારે હું માગી લઈશ. પછી (બી) એભલ પિતાને ઘેર તલાજે ગયો. કાળ મટયો એટલે ગઢવી ઘેર પાછો આવ્યો. તે વેળાએ કઈયે તેને કહ્યું કે તમે ઘેર હતા નહિ તેવામાં તમારી સિયે કોઈ અજાણ્યા માણસને ત્રણ દિવસ સુધી ઘરમાં રાખ્યો હતે. ગઢવીને હાડેહાડ લાગી ગઈ અને તેને માથે અપવાદ મૂકીને ધમકાવા લાગ્યો. સાઈ બે હાથ જોડીને સૂર્યભણિ જોઈ પ્રાર્થના કરવા લાગીઃ “સૂર્યનારાયણ! જે હું દેષિત થઈ હોઉં તે મને “કોઢ નીકળજો, નહિકર ગઢવીને નીકળજો.” પછી તેનો ધણી કેઢિયો થયો. તેથી સાઈનું નિરપરાધીપણું સિદ્ધ થયું, એટલે તેને નિરાંત વળી અને પિતાના ધણીની સારી સંભાળ રાખીને તેને તળાજે એભલ રાજાને દરબાર લઈ ગઈ. દ્વારપાળને તેણે કહ્યું કે એભલને જઈને કહે કે તારી બહેન સાઈ નેસડી ભાઈપસલી લેવા આવી છે. આ સમાચાર તેને પહોંચ્યા ત્યારે તે પિતાના કુંવર અણુ સાથે જમવા બેઠે હતે; તે તરત જ ઉડીને બહાર આવ્યા ને નેસડીને વંદન કરીને પૂછ્યું: “તમારે શું જોઈયે છિયે ?” તે બોલીઃ “મારે “ધણી કેઢિયો થયે છે પણ બત્રીસ લક્ષણ પુરૂષના લેહી વડે હાય તો તે “સારે થાય.” એભલે પૂછયું: “એવો પુરૂષ કહિંથી હાથ લાગે એમ છે?” તે બોલીઃ “તારે કુંવર અણે એવો છે.” વાળ ખેદ પામતે અંતઃપુરમાં ગયે. રાણિયે પૂછયું: “કેણ આવ્યું છે, ને એવું શું છે કે જેથી તમને આવડે બધો સંતાપ થયો છે.” એભલ બોલ્યોઃ “એક ગઢવીની સ્ત્રીને મેં વચન આપ્યું “હતું તે પ્રમાણે માગવાને આવી છે, ને તે અણને જીવ માગે છે.” આ સાંભળીને એણે તરત જ બોલી ઉઠયોઃ “તે ઠીક કહે છે. આપણી કીર્તિ ફેલાશે અને નામ અમર રહેશે.” રાણિયે પણ તે વાત સ્વીકારી; ને લોક કહેશે કે,–“એવું રત્ન માત્ર “એવી જ માતાની કૂખે પાકે” તેથી તેને બહુ હર્ષ થયો. છેવટે પિતાને કેલ પાળવાને એભલે નિશ્ચય કરીને અણનું માથું કાપી નાંખી ગઢવીને તેના લોહીમાં નહાવરાવ્યો, એટલે તે જ ક્ષણે તેને કોઢ મટી ગયે. ગમાયાના પ્રતાપથી ગઢવીની સ્ત્રી અને સજીવન કરી શકી; પણ તેને અને તેને પુત્રને ભાવ હજી સુધી સજીવન રહીને કવિતામાં ગવાય છે – સેરસેરઠ. કરો વિચાર, બે વાળામાં કિ ભલે; શિરને સોપણહાર કે વાઢણહાર વખાણિયે ? ૧ ભાઈપટલીને કાઠીયાવાડમાં વીરપસલી કહે છે, અને ઘણું કરીને કમખે આપવાનો રીવાજ છે. www.umaragyanbhandar.com ૨. ઉં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #494 -------------------------------------------------------------------------- ________________ એભલવાળો ત્રીજો ૪૨૩ (બીજા) એભલના સમયમાં, વળામાં એક માઢ જાતને મામડિયે કરીને ચારણ હતો, તેને સાત દીકરિય શક્તિ રૂપ હતી. તે જીવતી ભેંશ અને પાડનું લેહી ચૂસે છે એ શક લેકને ઉપજે, એટલા ઉપરથી એભલવાળાએ તેમના બાપને બોલાવ્યો ને તેમને ગામ બહાર ફહાડી મૂકવાની આજ્ઞા કરી. મામડિયાએ પિતાની દીકરિને બેલાવીને કહ્યું-“તમે શક્તિ રૂપ “છો તેથી કોઈ તમને વરશે નહિ, અને રાજા પણ આજ્ઞા કરે છે કે તમે અહિંથી જતી રહો.” સાતે બહેને આજ્ઞા પાળવાને તૈયાર થઈ અને નીકળતી વેળાએ માંહોમાંહે ઠરાવ કરયો કે ગમે તે ગામમાં આપણામાંથી કેઈનું દેરૂં બંધાય તે બીજિયેએ ત્યાં રહેવું નહિ ને બીજે ગામ જવું. મોટી દીકરી પગે ખેડી હતી ને તે ઉપરથી તેનું નામ ખેડિયાર હતું. બીજિયે આગળ ચાલી ને મોટી તેમની પછવાડે રહી. પણ તેનું નામ એવું પ્રતાપવતું હતું કે જ્યાં જ્યાં તેઓ ગઈ ત્યાં ત્યાં ખોડિયાર દેવીના નામનું દેરું જોવામાં આવ્યું. આખા ગૂજરાતમાં ખેડિયાર માતાનાં દેરાં હજી પણ ઘણાં છે; બાધા આખડિયે રાખવામાં આવે છે, સપાડાનાં બલિદાન અપાય છે. તેના ઘણું ભૂવા હોય છે ને ગેહિલ ઠાકરે પણ તેના બીજા ભક્ત ભેગા ગણવામાં આવે છે. તેની બીજી બહેન આવડનું દેરું કાઠિયાવાડમાં મામચી ગામમાં છે, અને તેની બીજી બહેને પણ એમ જ પૂજાય છે. અસલ વળામાં વાલમ બ્રાહ્મણનાં એક હજાર ઘર હતાં. તેઓ કાયસ્થ જ્ઞાતિના ગેર હતા અને વૈજનાથ મહાદેવનું દેવાલય તેમને સ્વાધીન હતું. તેમના યજમાનની દીકરીનું લગ્ન થતું ત્યારે તેઓ સો રૂપિયા દક્ષિણના લેતા હતા તેથી કેટલીક કન્યાઓ ત્રીસ વર્ષની થઈ હતી પણ ગેરની દક્ષિણ આપવાની તેમના બાપની શક્તિ હતી નહિ તેથી તેઓ કુંવારિયા રહેતી. આખરે કાયસ્થની આખી રાત લગ્ન કરતાં અટકી પડી ને આશા રાખી કે ગોર દેવતા હવે દક્ષિણાનો ભાવ એ છે કરશે. તથાપિ ગેર દેવતા તો આવું થતું જોઈને ત્રાગાં કરવાને અને શરીરવધ કરવાને ઉભા થયા ને કહેવા લાગ્યા કે બધું પાપ તમારે માથે ચોંટશે. હવે તેઓએ એક છેલ્લે ઉપાય હત તે કર્યો, તે એ કે, તેઓ જઈને રાજાને પગે પડ્યા; (ત્રીજા) એભલ વાળાને સમજાવવામાં આવ્યું હતું કે એક કન્યાદાન દીધેથી અશ્વમેધ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય થાય છે. તેણે જેશીને બોલાવીને મુહૂર્ત જોવરાવ્યું ને ૧ બીજા એભલવાળા પછી તેને કુંવર અણછ ગાદિયે બેઠે ને તેની પછી તેને કુંવર ગ્રી એભલવાળે ગાહિયે તેને હવે પ્રસંગ ચાલે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ રાસમાળા આજ્ઞા કરી કે એક દિવસે સર્વ કન્યાનાં લગ્ન કરવાં ને કન્યાદાનનું જેટલું ખર્ચ થશે તે હું આપીશ. આવો ઠરાવ થયો છતાં પણ ગોર દેવતાએ કહ્યું કે અમારી દક્ષિણે અગાઉથી આપ તે અમે પરણાવિયે; આ ઉપરથી (ત્રીજા) એભલે જાણ્યું કે વળાના બ્રાહ્મણે ઘણું જ વકરી ગયા છે, માટે સર્વ કન્યાઓને તળાજે લઈ જઈને બીજી નાતના બ્રાહ્મણ પાસે લગ્ન કરાવ્યાં. દુહા-અણુકલ ત્રીજે એભલે, સાવટ સંકટ સેડ, દિયાં તળાજા ડુંગરે, કન્યાદાન કરેડ. આ પ્રમાણે મરથ પરિપૂર્ણ કરીને કાયસ્થ વળામાં પાછા આવ્યા ત્યારે, ગેર દેવતાઓએ જાણે પિતે જ લગ્ન કરાવ્યાં હોય એવી રીતે દક્ષિણ માગવા લાગ્યા ને ત્રાગાં તથા બીજા પ્રકારને બલાત્કાર કરવા લાગ્યા. ત્યારે રાજાએ તેનું સમાધાન કરવાને સર્વે બ્રાહ્મણને બેલાવીને સભા કરી, પણ ગાર દેવતાઓ ઘણા ધાયમાન થઈ ગયા ને રાજાને, મરજી પડે તેવા અપશબ્દ કહેવા લાગ્યા. તેથી (ત્રીજા) એભલવાળાને પણ કેધ ચડ્યો ને પોતે વેગળ ખસી ગયે; એટલે કાયસ્થોએ ભીલોને કામે લગાડી દીધા. તેઓ ગેર દેવતાઓ ઉપર તૂટી પડ્યા ને ઘણું બ્રાહ્મણને ઠાર કર્યા. જેટલા ગેર દેવતા ઉગટ્યા તેટલા ઉચાળો લઈને વળામાંથી ગયા, અને પ્રતિજ્ઞા કરી કે આજ પછી કઈયે વળામાં રહેવું નહિ તથા કાયસ્થ નાતનું ગોરપદું કરવું નહિ. પછી ગુજરાતમાં ચાલતા ચાલતા તેઓ ધંધુકે આવી પહોંચ્યા, ત્યાં ધનમેર કાળી રાજ્ય કરતો હતો. તેને પછવાડે દીકરો હતે નહિ તેથી પિતાની સર્વે માલમતા બ્રાહ્મણને શ્રીકૃષ્ણાર્પણ કરી દીધી. તેમાંના ચારસે ધંધુકે વયા, બીજાઓએ દાન લેવાની ના કહી તે ગુજરાતમાં આગળ ચાલ્યા, ને વસે, સોજિત્રા, અને બીજે ઠેકાણે વશ્યા. જેઓ ધંધુકે રહ્યા તેમને રાજાએ ધંધુકાના ક્ષત્રિય તથા વૈશ્યનું ગોરપદું આપ્યું, અને મોઢ બ્રાહ્મણ બીજી જગ્યાએથી મોઢ વાણિયાનું ગોરપદું કરવાને આવ્યા પણ રાજાએ કરવા દીધું નહિ, અને આજ સુધી વાલમ બ્રાહ્મણ ધંધુકામાં સર્વે જાતનું ગોરપદું કરે છે. આ વેળાએ રાણજી ગોહિલે ગેમા અને ભાદર નદીના સંગમ આગળ ધંધુકાની પાસે એક શહર વસાવ્યું ને તેનું નામ રાણપુર પાડયું. તે બળવાન મેરોની સાથે મિત્રાચારી બાંધીને તેમને રાજી રાખવાને તેમના ઠાકોર ધનમેરની દીકરી બેહેરે પરણ્યો. તેનાથી તેને એક દીકરે થયો તેને ખસ ગામ મળ્યું, તેના વંશના હજી સુધી છે તે ખશિયા કેળી કહેવાય છે.' ૧ સેજકજી ગોહિલના ભાઈ વિસાજી ધંધુકિયા મેર કાળીની દીકરી બેરે પરણ્યા હતા તેના વંશના શિયા કેળા થયા એમ પણ કહેવાય છે, તે વધારે ખરું છે. ઉપરના વધારે ખુલાસા સા પૃષ્ઠ ૪૨૧ ની ટીપ જુવે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ પીરમના ગોહિલ ૪૨૫ ત્રીજા) એભલવાળાએ બ્રાહ્મણોને દુઃખ દીધું તેનું વૈર વાળવાને મિષે, રાણજી ગોહિલ અને ધનમેર એ બંનેએ મળીને તેના ઉપર ચડાઈ કરી. ગોહિલના હાથ નીચે બે હજાર રજપૂત હતા અને મેરના નાયકપણું નીચે પાંચ હજાર મેર હતા. કેટલાક કહે છે તે પ્રમાણે, સવારના પ્રહરમાં પોતાના નિત્યના ચાલ પ્રમાણે (ત્રીજે) એભલ ઉગતા સૂર્યની પૂજા કરતા હતા તે વેળાએ તેના ઉપર હલ્લે થયે, તે સમયે પૂજા કરવાનું રહેવા દેવાને તેણે ને કહી તેથી તે મરાયો. પણ બીજા કહે છે કે, રણક્ષેત્રમાં, સંધ્યાકાળના અંધારામાં પડ્યો, અને તે આગળ ગયો ત્યારે તેણે સૂર્ય નારાયણની પ્રાર્થના કરી હતી કે હું જય મેળવીને પાછા ફરું ત્યાં સુધી તારે ચળવું નહિ. પણ સૂર્ય નારાયણ તો અસ્ત પામ્યા. આ ઉપરથી, એવું માનવામાં આવે છે કે, વલભીપુરનાં ખંડેરેમાં તેને પાળિયે છે તે, સૂર્ય નારાયણે તેને દગો દીધો એટલા માટે સૂર્ય ઉગતાં, પિતાનું મુખ પશ્ચિમમાં ફેરવે છે ને સૂર્યનું મુખ જોવાય નહિ એમ ફરતાં આથમવાની વેળાએ પાછે પૂર્વમાં ફરી જાય છે! એભલ વાળાએ કરેલાં કામ વિષે, ખાડિયારને પિતા મામડિયો ચારણ નીચે પ્રમાણે વર્ણન કરે છે – ઝૂલણા છંદ. પ્રથમ મેહ વાળિયો, કેહેડ ટાળો પછે, વાળ સતવાદિયા જેત્ર વાદી; તખત ભૂપાં શિરે શિરોમણ તળાજુ, ગાદિયાં શિરામણુ વળે ગાદી. ક્રેડ પરણાવતલ, દીહ એકે કન્યા, ભયંકર ભાંજતલ શેર ભે; શાપ ઉતારતલ નેસડી સાઈરે, અણુરે આપતલ શિશ એભો. પિતરે સૂરરે, સૂરજેરે પિતા, મેજ મેહેરાણ હિંદવાણ માજા; વસારે ઊવાસણ ઉવસણ વસાવણ, રાંકરે માળવો ધર્મરાજા. વાલાક ધરતીને સહિયારી જિતી લીધી હતી, તે પણ ધનમેરે બધીએ પિતાના જમાઈને આપી દીધી; અને રાણજી ગોહિલે પિતાની ગાદી વળામાં કરીને મરતાં સુધી ત્યાં રાજ્ય કર્યું. રાણજી ગોહિલના પછી તેને કુંવર મોખડાજી ગાદિયે બેઠે, તે તેના વંશમાં મહા પરાક્રમી ઉઠયો. “પીરમને રાજા” એવું કીર્તિવંત પદ મેળવી લેનાર તે પહેલે જ હતે. ખાખરાના ડુંગરે જે ખંભાતના અખાતની સમાંતર લીટીમાં તેના પાણીની અને પાલીતાણના પર્વતની વચ્ચે છે તે મહિલી ૧ સુમારે ઇ. સ. ૧૩૦૯માં અલાઉદીનના લશ્કરે રાણપુર લીધું અને તેને માર્યો. ૨. ઉ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ રાસમાળા બળવાન જગ્યા કબજે કરી લેવાનું મોખડાજી ગોહિલે પહેલું જ પરાક્રમ કરવું. ત્યાંથી તેણે બધી બાજુએ જૂદી જૂદી જગાએ હલ્લા કરવા માંડ્યા, અને આસપાસના દેશમાં ત્રાસ વર્તાવી દીધો. “જ્યારે ખોખરાની ગુફામાં “આપ સિંહ ગર્જના કરી ઉઠયા, ત્યારે એ! મેખડા! વિંધ્યાચળના રહે“વાતિએ ખાવાનું તર્યું. તેણે ઉમરાળા અને ભીમડાદ, માંડલ ગઢ અને મિતિયાળું કબજે કરી લીધાં હતાં, પણ તેની ખરેખરી અગત્યની જિત તે ગેઘા અને પીરમની હતી. ગોધા હવણું સ્વચ્છ અને આબાદ થતું બંદરનું શહેર છે, તેમાં આઠ. હજાર કરતાં પણ વધારે માણસની વસ્તી છે, અને ખંભાતના અખાતમાં તેની સારી ખાડી છે. ત્યાંના ખારવા ગેધારી કહેવાય છે. તેઓ કેટલાક મુસલમાન ધર્મના છે અને કેટલાક કેળી અથવા હિન્દુ છે અને જેઓને અણહિલપુરના રાજાઓએ આશ્રય આપીને તે નગરમાં વસવા માટે ઈલાયદે ભાગ સેપેલ તેઓના વંશજ છે. તેઓ પોતાની પુરાતન પ્રતિષ્ઠા હજી લગણ. જાળવી રહ્યા છે અને બ્રિટિશ રાજયના વાવટા નીચે હિન્દુસ્થાનના જે ખારવા પિતાનાં વહાણ ચલાવે છે, તેમાં તેઓ સારામાં સારા અને ઘણે જ વિશ્વાસ રાખવા યોગ્ય ગણાય છે. ગેધામાં હવણાં ફેરફાર થયેલ છે તેમાં મેખડા ગોહિલના વારાની નિશાનિય હજી લગણ કંઈક રહેલી છે. શહેરના નૈઋત્ય ખૂણામાં, અને હવણને કાટ છે તેની આસપાસ, પ્રાચીન કિલ્લાની નિશાનિયે જોવામાં આવે છે. બુરજ તૂટી જઈને વિખરાઈ પડેલા હજી લગણ દેખાઈ આવે છે, પણ જેની ઉપર પીપળા ઉગીને તેનાં મૂળિયાં વિસ્તરાઈ ગયાં છે તેઓની નિશાનિયે દેખાતી નથી. શત્રુનાથી રક્ષણ કરી શકાય એવી જગ્યા ચમત્કારિક રીતે પસંદ કરીને શહર વસાયેલું જણાય છે. આસપાસની જગ્યા કરતાં ઊંચાણમાં છે તેથી એક બાજુએ પીરમને બેટ અને ખાડીથી તે બીજી બાજુએ ખોખરાના ડુંગરા સુધીના આખા પ્રદેશ લગી બહુ આઘે, ચારે મેર નજર પહોંચી શકે એમ છે. તેમ જ વળી પીવાના અતિ સ્વચ્છ પાણીની સારી છત છે. ૧ (સેરઠે)–તળ ખાખરા તણે ગાળ, કસર ગુજિયે; વિંધ્યાચલવાળે મૂક્યા, ચારે હે મોખડા! આ પ્રમાણે લેકાએ પાકાર કરે તેટલા જ શબ્દ લખ્યા છે તે ઉપરથી કદાપિ આ. મિ. ફાર્બસે એમ ધાર્યું હોય કે તે સિંહના જે બળવાન હતો તેથી વિધ્યાચળમાં રહેવાસિયાએ તેનાથી ધ્રુજી જઈને ખાવાનું તાર્યું હશે. પણ મૂળ વાત તો એમ છે કે, પીરમ બેટમાં સાદલે સિહ રહેતા હતા તેનું માથું કાપી લાવીને તેણે પીરમના દરવાજા વચ્ચે કર્યું હતું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ પીરમના ગેહિલ ४२७ પીરમના બેટની અને ગેહિલવાડની વચ્ચે ત્રણ માઈલ પહોળાઈની એક ખાડી છે તે મધ્યમાં સુમારે ૬૦ વામ ઉંડી છે. વલભી નદી એ ખાડીમાં ભળી સમુદ્રને મળે છે. એવી વાત ચાલે છે, કે પીરમ બેટ જમીનની સાથે એકાકાર હતો. એ વાત ચાલવાનું કારણ કદાપિ એમ હશે કે જ્યારે ઓટ આવે છે ત્યારે ઘણું ખરાબા ઉઘાડા પડી જાય છે અને તે મુખ્યત્વે કરીને ગોઘા ભણની બાજુએ ઘણું જોવામાં આવે છે. ખંભાતના અખાતના કિનારામાં જે ઘણા ચમત્કારિક ફેરફાર બન્યા છે તેનું છેવટનું કારણ ઈતિહાસ ઉપરથી કે પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર ઉપરથી પણ કાંઈ સિદ્ધ થયું નથી; અને પીરમના બેટનું બંધારણ તથા વલભીને નાશ એને કોઈ અકળ રીતને સંબંધ ધારવામાં આવે છે, તેમાં ખરેખર ભેદ રહેલો ગણાય છે. રેતાળ ડુંગરા જે થોડી કાળી ભૂમિના તળ ઉપર છે તેનાથી પીરમ બેટ છવાઈ ગયેલ છે. પશ્ચિમ ભણીની આખી બાજુએ આ ડુંગરિયે કેટની ગરજ સારે છે, અને દરિયાથી રક્ષણ કરવા ખુલ્લી મેમમાં પવન ચાલે છે તેથી કરીને રેતી વગેરે તણાઈ આવે છે તેને લીધે પણ આ ડુંગરા વધતા જાય છે; પણ પૂર્વ ભણુની બાજુ તે છેક રેતી વિનાની છે; અને ત્યાં આગળ વાવણી થાય એવી જમીન છે, તેથી ત્યાં રહેનારા લેકે જે થોડા છે અને માત્ર થોડી મુદત લગી રહે છે, તેઓને થોડે ઘણે ખોરાક પૂરે પડી શકે એટલી ખેતી થાય છે. રેતાળ ડુંગરાઓ ઉપર મરણ છવાઈ જાય છે. વિસ્તાર પામેલાં થોડાં લીંબડાનાં ઝાડ છે તે ઉપર ત્યાંના લોકે ચાર ભરી રાખે છે, તે વિના કેટલાંક ઠીંગરાઈ ગયેલાં ઝાડ, અને પૂર્વ કિનારા ઉપર તમરિયાની ઝાડી છે. એટલું પીરમમાં ઝાડપાન છે. આ કિનારા ઉપર નિઋત્ય કોણને વર્ષાદ શરૂ થાય છે તે વેળાએ મુખ્યત્વે કરીને પાણીને ધસારે ઘણો ભારી થાય છે, અને પીરમની ખાડીમાં, બલવાન ભરતીની નાશકારક અસર જેટલી થાય છે તેટલી તેની અસર કેઈ બીજે ઠેકાણે થતી નથી. મહા ઘેડાવાળી ભરતીને. પ્રથમનો ધસારે બળમાં દુર્નિવાર હોય છે, અને તે વેળાએ જેવાની રચના એવી થાય છે કે તે વિષે વિચાર માત્ર નજરે જોનારના મનમાં જ આવી શકે. ત્રણ અથવા ચાર ફીટ ઊંચાઈનાં ભીંતના જેવાં લંબાકાર મોજાં જેવાઈ શકે એવી રીતે વિસ્તાર પામતાં એક કલાકમાં બાર માઈલ કાપતાં ત્વરાથી આવી પહોંચે છે, અને અજાણતાં અથવા તેને સુસવાટો સાંભળીને હઠિલા ખારવા તેની દરકાર રાખતા નથી તો તેઓને ઘાણ વાળી નાંખે છે. ૧ ફાર્બસકૃત ઓરિએન્ટલ બેસ્વાર ભાગ બીજાને પૃષ્ઠ ૨૨૧ મે જૂવે, તેમ જ એમ્બ બ્રાન્ચ ઓવ ધી રેયલ એશિયાટિક સોસાઇટીના જર્નલના પ્રથમ ભાગમાં પીરમ બેટ વિષે લખાયું છે તે નવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ રાસમાળા ગાથેથી પીરમ જે નાવ હંકારી જવામાં આવે છે તે પ્રવાહથી ખેંચાઈ જઈ તે સંકટમાં આવી પડે નહિ એટલા માટે નર્મદાના મુખમાં દેહેજ ખારામાં હંકારી જતા હાય એમ સીધા ચલાવે છે. ઉછાળા મારતા દરિયાના સપાટામાં આવી જાય એવી સ્થિતિમાં નાવ આવી પડે છે, અને ઘણી વાર તે સપડાઈ પણ જાય છે. પાણીમાં ડૂબેલા ખરાબા ઉપર શંકુ આકારનાં માાં થાય છે તે ખરાબા ઉપર નાવ અથડાય નહિ તે માટે પણ તેને બહુ સાવધાન રહેવું પડે છે, માખડાજી ગાહિલના પાળિયા આગળ એક ટેકરી ઉપર ધેાળું નિશાન છે, તેની નીચે બેટની ઉત્તર દિશાએ રેતાળ તીરે ધણું કરીને ઉતરી પડવામાં આવે છે. પીરમના કિલ્લાનાં ખંડેર હજી લગણુ જોવામાં આવે છે તે, તે એટની વચ્ચે, અને ચેાગરદમ વેરાતાં પડ્યાં છે. ઘેાડાક બુરજ, અને પશ્ચિમ બાજુના દરવાજાની જગ્યા ખુલ્લી રીતે જણાઈ આવે છે; એક દ્વાર જે એક પત્થરમાંથી કારી હ્રાડેલા બે હાથિયાથી મૂળ શણગારેલું છે તે ગચ્છીના ખંડેરના નમુના તરીકે જોવા લાયક થઈ પડયું છે. જૂના કિલ્લાના ઘેરાવામાં તલાવ તથા કૂવાનાં ખંડેર દેખાઈ આવે છે; પત્થરકામની હિન્દી કાતરણીના ભાગી ગયેલા કડકા ચેાગરદમ વેરાયલા પડેલા છે. મધ્યભાગમાં આશરે ખારેક ઝુપડાંના એક કુખેા છે. કિલ્લાની નૈૠત્ય કાણુમાં એક ઉંચા ટેકરા છે તે અસલને વારે ગઢીની જગ્યા હશે પણ હવણાં તે તે ઠેકાણે દીવાદાંડી છે. અસલના વારામાં દરિયાઈ અથવા ચાંચવાની સત્તાના વારામાં પીરમને કિલ્લા કેવા ઉપયેગી થઈ પડેલા હશે, તે આ ઉપરથી જણાઈ આવે છે. એક બાજુએથી ગાહિલવાડને કિનારા, ગાધા બંદર, અને ઝાડની ઘટામાં આવી રહેલાં ધણાં ગામડાં તથા ખાખરાના ડુંગરા ભણી ઊંચા ચડી જતા પ્રદેશ જણાઈ આવે છે; ખીજી બાજુ ભણીથી નર્મદા અને ટંકારિયા નદીનાં મુખ ખુલ્લી રીતે દીશી આવે છે; તેમ જ ઉત્તર અને દક્ષિણ દિશાએ ભણી પીરમમાંથી જોનાર ચેાકીદારની નજરે આખા ખંભાતના અખાત એવા દૃષ્ટિ તળે આવી જાય છે કે દ્રવ્યવાન ગૂજરાતનાં બંદરા ભણી દરિયામાંથી જે વ્હાણુ હંકારી જાય છે તેઓના દિવસે ધેાળા વાવટા, અને રાત્રીની વેળાએ ફાનસના ઝળકાટ તેની દૃષ્ટિમર્યાદામાં આવ્યા વિના રહેતા નથી. ' આવી જગ્યામાં મેાખડાજી ગાહિલ આખરે પેાતાની મેળે વા. “ રાણીના કુંવર, બળવાન રાજાધિરાજ, એણે પેાતાને વસવાટે નવું શહર બાંધ્યું ને ડુંગર ઉપર મજબૂત કિલ્લા બાંધ્યા. દરિયાનાં મેાાં તેની ચારે બાજુએ છેાળા મારતાં હતાં. ધરતીના પણિયે કાળિયેાનું રાજ્ય ખેંચી લઈને પીરમના નામથી જગમાં જાણીતું કર્યું તેના વ્હેલાં ગેાધાના તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com .66 .46 Page #500 -------------------------------------------------------------------------- ________________ પીરમના ગાહિલ ૪૨૯ ' પીરમના આરૈયા ધણી હતા. તે એ મેાખડાએ લઈ લીધા; સાતમેં ખારવાને તેણે તરવારની ધારે ચડાવ્યા; બધા કાળિયાને ઠાર કલ્યા. પૂર્વ જન્મના તપસ્વીયે એ બે શહર સ્વાધીન કરી લઈને પીરમની ગાદી પ્રતાપવાન કરી “ દીધી. ઘણા દેશને રસ્તા ત્યાં થઈને હતા તેથી તેણે પીરમમાં ઘણાં t વ્હાણુ રાખ્યાં હતાં. ઘણાં વ્હાણુ તેણે લૂટી લીધાં હતાં; સર્વ જગ્યાએ “ તેનેા ત્રાસ વર્તાઈ ગયા હતા. જે લ્હાણ્ણા હંકારીને આવતાં હતાં તેની પાસેથી તે ખંડણી લેતા હતા; હનુમાનની મૂર્તિ તે બાજુબંધમાં રાખતા, ને તેને કાલિકા માતાના હાથેા હતેા.”૧ ** .: ' .. પીરમના રાજા ખંડિયા પડાવતો, તથા ચાંચવાના ધંધા ચલાવતા હતા, તેથી છેવટે તે સરકારના હથિયારની ચંગરમાં આવી ગયા હતા. હિન્દુએના વૃત્તાન્તમાં તુઘલખ શાહને તેના શત્રુ કરીને વર્ણવ્યા છે; પણ મુસલમાન ઇતિહાસ લખનારાઓએ પીરમના નાશ વિષે કંઈ લખ્યું નથી તેવી ગ્યાસુદ્દીનના શાહજાદા મહંમદ સંબંધી ગૂજરાતને લગતી જેટલી વાત હતી તેટલી અમે લખી ગયા છિયે તે મહંમદ અને હિન્દુએએ લખેલા મુસલમાન સરદાર એ એ એક હશે, એમ માની લેવાને કાંઈ હરકત નથી. મહંમદ તુલુખ પોતાના રાજ્યના આણીમગના ભાગમાં વ્યવસ્થા કરવાના કામમાં લાગ્યા હતા, ત્યારે મેાખડાજી ગોહિલ ભણી તેણે પાતાનાં હથિયાર ફેરવ્યાં હશે એમાં શક નથી. હિન્દુની વાતમાં તત્ક્ષણ વાંધા ઉદ્ગવાનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે દિલ્હીના એક વ્યાપારી તે જ મતુરીનાં ચૌદ વ્હાણ ભરીને પીરમ લાવ્યેા હતેા, તેનું રક્ષણ કરવાનું મેાખડાજીએ વચન આપ્યું હતું અને વચ્ચે સમુદ્ર દેવને રાખ્યા હતા તે પણું પછીથી તેણે લૂંટી લીધાં. “ ગજનીની ભારે સેના પીરમ અને ગાધા ઉપર ચઢી આવી; ડંકા વાગવા માંડ્યા, અને રણસિગાંના અવાજ થવા લાગ્યા; તથા દરિયા પા“તાની સીમા છેડતા હેાય એમ દેખાવા માંડયું. જૂદી જૂદી જાતના સુ“સલમાને! ત્યાં આવ્યા હતા તેમાં પાળા, ધેાડા, અને હાથી સર્વે હતું. “સાગરના ધણીની સાથે લડવાને તેઓએ સમુદ્રકાંઠે ડેરા તંબુ ઠોક્યા. ગાહિલ એકલા પેાતાની પીરમની ગુફ્રામાં સિંહની પેઠે ગર્જના કરી રહ્યાં હતા. “તેનું તપ ભારે હતું તેથી જરા પણ ડગ્યા નહિ. સેના તૈયાર થઈ, આકા ૧ અંગ્રેજીમાં એમ છે કે, સેખડાના હાથ ઉપર કલિકાની મૂર્તિની છાપ હતી, પણ મૂળ ભાવાર્થ ધ્યાનમાં નહિ ઉતરયાથી ભૂલ કરી હેય એમ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨. ઉ. www.umaragyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ રાસમાળા “શમાં બાણ ઉડવા લાગ્યાં, પણ મેખડાના શહરને કશો ઘા લાગે નહિ. “દગફટકા કરીને તુઘલખ શાહ ઘણા દિવસ લડ્યો, પણ તેના લાખે પ્રયત્ન “નિષ્ફળ ગયા; શાહ મહેનત કરતે થાકી ગયો; દરિયાનાં પાણુમાં તેની નાંખી નજર પહોંચી નહિ; પણ મેખડાએ હાથમાં તરવાર ઝાલીને “રાજાઓની પ્રતિષ્ઠા રાખી.” મેખડાની પાસે જઈ પહોંચવાને શત્રુઓ પીરમમાં જઈ શક્યા નહિ, કેમકે, પાણીને માર્ગ તેમનાથી એળવાય એમ હતું નહિ, તેમ જ ખેદ પામેલા વ્યાપારિયે અપવાસ કર્યા, અને સમુદ્ર દેવને વચ્ચે સાક્ષી રાખ્યા હતા તેમને, પાણું પાછું ખેંચી લઈ મુસલમાન સેનાને રસ્તે આપવા વિનતિ કરી પણ કાંઈ વળ્યું નહિ. મહંમદ શાહે પિતાની ફરજ પાછી હઠાવી, તે એવી આશાથી કે આમ કરવાથી ગાહિલે પિતાના અજિત કિલ્લામાંથી બહાર આવશે. આવી યુક્તિઓ મુસલમાને વારંવાર કરતા આવ્યા છે અને તેમાં રાજપૂત સરદાર ઘણી વાર સપડાઈ ગયા છે. ગોઘા અને ગુંડીની વચ્ચે મુસલમાને ડર પામતા રહ્યા. ત્યારે રાજાએ વિચાર કરો કે, એક દિવસ મેત તે આવવાનું જ છે, તેથી એક “વહાણુમાં બેસીને રાતમાં પીરમથી ગેઘે આવ્યા; ને લડવાને તૈયાર થયે; “હાથમાં તરવાર લઈને, મોતના મુકુટને માથે બાંધ્યું. દરવાજા ઉઘડાવીને “ઉંચા મનના ધણિએ પિતાની સેના હાર હાડી, તે દ્ધાઓને ધીરજ આપવા લાગ્યો, મોખડા મયે પાદશાહની સેના ઉપર હલ્લો કર્યો; તેણે “મુસલમાનને કાદવમાં કચરી નાંખ્યા. શરણાઈયો અને રણશિગાંના નાદ “થવા લાગ્યા; આકાશમાં નિશાન ફરકવા લાગ્યાં; લેહીની નીકે વહેવા લાગી. બન્ને સેનાના યોદ્ધાઓ શેળભેળ થઈ ગયા. પાદશાહનો ભાણેજ સેનાને ઉપરી હતું તેને મેખડાએ જે; એટલે તેના હાથી ઉપરથી તેને નીચે મારી પાડ્યો. મોખડા ગોહિલે ઘા કરવા માંડ્યા ત્યારે મુસલમાને “અલ્લાની બંદગી કરવા લાગ્યા. અસુરની સેના ઉપર તેના ઘા વરસી રહ્યા; “તુઘલખના અર્ધા યોદ્ધાઓને તે રાણાના પુત્રે પોતાની તરવારથી કલ કરી “નાંખ્યા. રાજાની તરવારથી શત્રુની આડ તૂટી. તે વિજળીથી પર્વત તૂટી “ગયો હોય એવી દેખાવા લાગી. પછી મેખડે પડ્યો તેનું માથું મેઘાના દરવાજા વચ્ચે પડ્યું ને ધડ તરવાર ચલાવતું દેડમેડ કરી રહ્યું. માથું જે ભોંય ઉપર પડ્યું હતું તે મુખમાંથી મારો ! મારો ! ના અવાજ કરવા લાગ્યું. શત્રુની સેના સામટી સટી ગઈ, ઘણું દ્ધાઓ પડ્યા. એશ્લે પાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના રજપૂત સુલ્તાન ૪૩૧ “શાહ બહુ મુસિબતે બો. ગળીને આડે નાંખ્યો ત્યારે ધડ હેઠું પડ્યું, બને ત્યારે જ તરવાર ચાલતી બંધ પડી. બીજા દ્ધા પછી પાછા ભાગ્યા ને “પીરમને ધણું પિતાના કેલ પ્રમાણે પૂરેપૂરું કરી રહ્યો ત્યારે તે ધરણી “ઉપર ઢો. (૧૩૪૭) સેજકનો પૌત્ર દેવની કેટીનો ગણાય; તેને “શ્વાસમાં શ્વાસ સમાઈ ગયો, અને પાદશાહની સેનાના યોદ્ધા નાસતે પગે “કહેવા લાગ્યા કે, ધન્ય છે હિન્દુ ! તને ધન્ય છે હિન્દુ !” | મુસલમાનેએ પીરમને કોટ તેના સ્થાપનારના મરણ પછી તોડી પાડ્યો, તે પછીથી ફરીને કદિ બંધાયો જ નહિ. મેં ખડાજીના નામની સાથે તેને સંબંધ હજુ તાજો રહી ગયો છે. એને પાળિયો જ્યાં ઉભો કર્યો છે ત્યાં આગળ હિન્દુઓ રાજી થઈને અફિણની કાંકરી કસુંબા તરીકે મૂકે છે અને પીરમ આગળ થઈને જે ખારવા જાય છે તે મેખડાજી ગોહિલને નામે ડું ભાતું સમુદ્રમાં નાંખવાને ભાગ્યે જ ભૂલી જાય છે. પ્રકરણ ૩. ગુજરાતના રજપૂત સુલ્તાન, ૧ મુઝફરશાહ ૧ લો ૧૪ ૦૭–૧૪૧૦ ૨ અહમદશાહ ૧૪૧૦-૧૪૪૨ ૩ ૩૨-૬-૨૦ ૧ આ મે ખડાજિયે શૂરવીરપણું બતાવ્યું ને લડાઈમાં હોં આગળ રહ્યા તેથી તે સ્થાન તેના નામથી એખરે કહેવાય છે. ગેધામાં હવણું પણ તેની દેરી ઉભી છે. ભાવનગરના દરબાર જ્યારે એ જગ્યા ભણું જાય છે ત્યારે પ્રથમ ત્યાં દર્શન કર્યા પછી બીજું કામકાજ કરે છે. હજી ત્યાંના જે પૂજારીને દરબાર ભણુથી વર્ષાસન મળે છે. ર. ઉ. ૨ સહારન કરીને ટાંક (તક્ષક) જતિને રજપૂત જમીનદાર હતે. તે સૂર્યવંશી રામચંદ્રથી કેટલી મહેડિયે મહસુ થયે તેને કમે દુલ્લભ, નાત, ભૂકત, મંડન, મુલાહન, સીલાહન, ત્રિલોક, કુંવર, દરસપ, દરીમન, કુવરપાલ, દરિદ્ર, હરપાલ, કિપાલ, હરપાલ અને તેને હરચંદ થયે, તેને પુત્ર સહારન હતા. તે સ્થાનેશ્વરમાં હતા. એક સમયે ફિરોજ શાહુ જ્યારે કુંવ૨૫દે હતા ત્યારે શિકારે જતાં પોતાના સાથથી વિખૂટા પડ્યો. અને સહારાના ગામ પાસે જઈ પહોંચે તે સમયે તેને ભાઈ સાધુ તથા બીજા કેટલાક રજપૂતે બેઠા હતા. ફિરેજ શાહના પગનાં રાજચિહ્ન અને તેને દેખાવ જોઈને તેને લાગ્યું કે આ કોઈ પાદશાહ થાય એ છે, તેથી, તેને પોતાને ઘેર લઈ ગયા અને તેની આગતાસ્વાગતા કરી, સાધુની બહેને તેને દારૂ પાયો તેની લહેરમાં તે કોણ છે એ કહ્યું તેથી સાધુની બહેન તેની વહેરે પરણી. ફરજ શાહની સાથે બને ભાઈ દિડી ગયા. અને ત્યાં તેમણે મુસલમાની ધર્મ સ્વીકાર્યું, એટલે, સહારાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર રાસમાળા ૩ મહંમદશાહ ૧ લો ૧૪૪૨–૧૫૧ ૯ ૪ કબુદ્દીન ૧૪૫૧–૧૪૫, ૮ ૫ દાઉદ ૧૪૫૯–૧૪૫૯ ૦-૬ માસ ૬ મહંમદ બેગડે (બીજો) ૧૪૫૮–૧૫૧૧ પર ૭ મુઝફફર ૨ જે. ૧૫૧૧–૧૫ર૬ ૧૫ ૮ સિકંદર. ૧૫૨૬–૧૫૨૬ ૦-૨-૧૬ ૮ મહંમદ જે. ૧૫૨૬-૧૫૨૬ ૧૦ બહાદુર શાહ. ૧૫૨૬-૧૫૩૭ ૧૧ ૧૧ મુહંમદ ફારૂકી. ૧૫૩૭-૧૫૩૭ ૧૨ મહંમદ શાહ ૪થો. ૧૫૩૭–૧૫૫૪ ૧૭ ૧૩ અહમદ શાહ ૨ જે. ૧૫૫૪–૧૫૬૧ ૭ ૧૪ મુઝફફર ૩ જે. ૧૫૬૧-૧૫૭૨ ૧૧ મુઝફફર શાહ પહેલે; શાહ અહમદ પહેલે. ઈ. સ. ૧૪૦૭થી ૧૪૧૦. ઈ. સ. ૧૪૧૦ થી ૧૪૪ર. મુઝફફરખાન ગાદિયે બેઠે કે તરત જ તેણે હિન્દુ ઠાકરને પોતાના ખડિયા કરી દેવાનું કામ આરંવ્યું, અને તેમ કરવાને માટે પ્રથમ તેણે ઈડર ઉપર ચડાઈ કરી રાવ નંગજીની પછી એહેમલજી, ધવલમલજી, લુણકરણુજી, અને ખરહતજી અનુક્રમે થયા. તેમના સંબંધી કાંઈ વિશેષ લખી રાખેલું નથી, પણ માત્ર એટલું જ લખી રાખવામાં આવેલું છે કે “રાવ ખરહતજીના વારા સુધી રાજ્યમાં વધારે થયા નથી, તેમ જ, ઘટાડો પણ થયો નથી.” ખરહતજીનો કુંવર રણમલજી વધારે પ્રસિદ્ધ થયો છે. ઈડર ગઢ ઉપર તેણે બેઠક ચણાવી હતી તે “રણમલની ચેકી” કહેવાય છે. તેની પાસે અગિયાર સરદારે હતા. તે રણમલ કહેવાતા હતા. તે સરદારો અને રણમલ સંબંધી ચમત્કારિક વાતે બનાવવાને ભાટને ઠીક સાધન મળ્યું છે. “રાવ રામલે “ઇડર અને મેવાડ વચ્ચેના ભાગર દેશ યાદવ વંશવાળા પાસેથી લઈ લીધો, “અને ત્યાંની રાજધાની ઝારડ ગઢમાં કેટલીક વાર સુધી પોતાનું રહેઠાણ કર્યું. પાદશાહે વજીર ઉમુકને ખિતાબ આપે. એના દીકરા જફરખાન તથા શમશેરખાન થયા. આ જફરખાન મુઝફરખાનને ખિતાબ મળ્યો હતો. મિરાતે સિકંદરી. આ લેખ ઉપરથી જણાય છે કે મુઝફરખાન એ તક્ષક કુળને રજપૂત હતા, તેથી અમે એ વંશના રજપૂત સુલ્તાન એવું નામ જણાવ્યું છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ મુઝફર શાહ પહેલે ત્યાંથી તે પાનેર ગયો ને સોલંકી વંશના એક પટાવતને તેણે ભાગર “આપ્યું. મુસલમાનોએ સોનગરા ચોહાણાના ઠાકોરને હાંકી મૂકયો એટલે તે ઝાલરથી ઈડર આવ્યો, તેને પણ રણમલ્લે રાખે, અને તેને જેરામીરને પટે કરી આપે. આ ચેહાણ વંશના રાવના વંશવાળાઓ સાથે પરણતા હતા. પણ પછી તેઓ ભીલની દીકરિયો સાથે પરણવા લાગ્યા “તેથી વટલાઈને જુદા પડી ગયા.” ફરિસ્તા કહે છે કે, ઈ. સ. ૧૭૮૩માં ઈડરના રાવે રીતિ પ્રમાણે “ખંડણી આપવાની ના પાડી, એટલે તે જોરાવરીથી લેવાને મુઝફરખાને તેના “ઉપર ચડાઈ કરી. કેટલીક હાની નહાની લડાઈ થઈ તેમાં મુઝફફરખાન “જિત પામતો ગયો અને ઈડર શહેરની લગભગ આવીને તેને ઘેરે ઘાલ્યો. “તે ઘણી લાંબી મુદત સુધી રહ્યો તેથી કિલ્લેદાર ખેરાકને માટે એટલા બધા “હેરાન થયા કે પછી તેમણે બિલાડાં અને કૂતરાં ખાવા માંડ્યાં એમ કહેવાય છે. પછી છેવટે રાવે પિતાના કુંવરને મુઝફફરખાન પાસે મોકલ્યો. તે તેને “પગે લાગ્યો અને પિતાના લોકોના જીવ ઉગારવાની પ્રાર્થના કરી. પણ તેનું “રૂપું, અને ઝવેરાત આપવાની સરત કરી ત્યારે તેણે તેની પ્રાર્થના સ્વીકારી.” ખાનદેશમાં સુલતાનપુર અને નંદુરબાર પરગણું છે, તે બથાવી પાડવાને અદીલખાના પ્રયત્ન કરતે હતો; તેના ઉપર છેક સિદ્ધરાજના સમયનો ગૂજરાતના રાજાઓને દાવો સ્થાપવાના કામમાં મુઝફફરખાન હવે લાગ્યું. તે પોતાની રાજધાનીમાં પાછો આવ્યો ત્યારે તેના જાણવામાં આવ્યું કે પશ્ચિમના પટ્ટણ પરગણુમાંના જેહરંદના (જહરંદ) રાવે મુસલમાની સત્તા , માન્ય રાખી નથી, તે ઉપરથી તરત જ તેણે તે રાવના ઉપર ચડાઈ કરીને ખંડણ લીધી અને ત્યાંથી સેમિનાથ ઉપર ગયો; ત્યાં તેણે હિન્દુ દેવાલયને વળી પાછાં તોડી પાડી ત્યાં આગળ મજીદો બનાવી (ઈ. સ. ૧૩૯૪). ત્યાર પછી તે મંડલ ગઢ (ચિતેડ) ઉપર ચડ્યો ને તે પિતાને સ્વાધીન કરી લીધે. ૧ આદિલખાન જે મલેક રાજા કહેવાતું હતું તે બુરહાનપુરના સુલતાનને દાદ થાય. તેણે બંડ મચાવી ઘાનેરને કિલ્લો કબજે કર્યાનું જાણી મુજફફર તેની ઉપર ચડ્યો. તેની સામા માણસે મોકલી સલાહ કરી, એકબીજાને સોગંદ મોકલી, બંને મિત્ર થયા. મલેક રાજા ખલીફા કાકીની ઓલાદનો હતા તે વાત સુઝફ્ફર જાણતો હતો. ૨. ઉ. ૨ અહી રહ્યો એટલામાં તે લુટફાટ કરવામાં કાંઈ બાકી રાખી નહિં ગયે. બાર બ્રાહ્મશાન સી, દીકરિયાને અને પુરૂષોને કેદી બનાવી લઈ ગયે. બંદરે આવેલાં વહાણોને પણ લુટી લીધાં. પ્રભાસપાટણમાં પિતાનું થાણું બેસારતો ગયો. ૨. ઉ. ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ રાસમાળા ત્યાંથી અજમેરમાં જ્યારત કરવાને ગયો અને જલવાડાને રસ્તે પાછા આવતાં ત્યાંનાં દેવાલય તેડી પાડ્યાં અને ત્યાંથી ખંડણી લીધી. - ઈ. સ. ૧૩૯૮ માં ઈડરના રાવ રણમલ ઉપર તેણે ફરીને ચડાઈ કરી અને પ્રથમની પેઠે તેણે જ્યારે ખંડણું આપી ત્યારે તેને જવા દીધે. તૈમુરને ભયંકર હુમલો આ સમયે થયો હતો, તેથી દિલ્હીના દરબારમાં ઘણી અવ્યવસ્થા થઈ પડી હતી અને ગાદી કબજે લેવાને ઘણું પ્રતિસ્પર્ધિ લડી મરતા હતા. મુઝફફરખાન અને તેના દીકરાએ પણ રાજગાદી ઉપર પિતાને હક્ક બતાવવાનું બહાનું ધર્યું હતું, પણ તેઓ હદ બહાર ધપ્યા ન હતા અને મુઝફફરખાન તે ગુજરાતને ખરેખરે રાજા હતા, એટલે ત્યાંનું રાજપદ ધારણ કરવાથી સંતુષ્ટ થયો હતો. તે વેળાએ તે પિતાને બાદશાહ કહેવડાવવા લાગ્યો અને મુઝફફર શાહ પદ ધારણ કરવું; પિતાના નામના શિક્કા પાડ્યા અને ખુતબો પઢાવ્યો. ઈ. સ. ૧૪૦૧ માં ઈડરમાંથી ખંડણી વસુલ કરવા સારૂ મુઝફફર શાહે ફરીને ચડાઈ કરી, ત્યારે રાવ રણમલજી શત્રુને માટે પિતાની રાજધાની મૂકીને વીસલનગર જતો રહ્યો. એક હિન્દુ રાજા દીવમાં રહેતા હતા, તેની ઉપર મુઝફ્ફર શાહે બીજે વર્ષે સેમિનાથ આગળ જિત મેળવી. લડાઈ થયા પછી તે જગ્યા પોતાને સ્વાધીન થઈ અને ત્યાંના કેટલાક કિલ્લેદાર અને રાજાને ઠાર કર્યા. . મુઝફફર શાહે પિતાનું છેલ્લું પરાક્રમ માળવા ઉપર હલ્લો કરવામાં દાખવ્યું. ત્યાંના પાદશાહ હુસંગની સાથે ધાર આગળ તેણે લડાઈ કરી તેમાં તેને હરાવીને કેદ કરી લીધું. તે ઈ. સ. ૧૪૧૧ના જુલાઈ મહિનાની તારીખ ર૭ મીએ મરણ પામે. ૧ બાપા અથવા રાયદુર્ગોએ ઘેરાને સારે બચાવ કરો. મુસલમાને મંજનીક ગોઠવણમાં ફાવ્યા નહિ અને પથ્થરને વરસાદ વરસાવી થાય, ત્યાર પછી સુરંગ ખોદાવી. શહેરમાં મરકી ચાલી તેથી પ્રજાને ઘાણ વળી ગયા ત્યારે બાપાએ નમ્યું આપ્યું અને સલાહ કરી. ૨. ઉ. ૨ આ પછી ઈ. સ. ૧૩૯૬ માં તેણે સુસ્તાનનું પદ ધારણ કરીને મુઝફફર શાહે પિતાના નામને સિક્કો પાડ્યો તથા ખુતબો પઢાવવા માંડ્યો. એટલે જુમ્માને દિવસે કે ઇદને દિવસે નિમાર પડવાને જાય ત્યારે મિબર ઉપર ચડીને ખુદાની બંદગી કરી તથા નબી(મહમદ)નાં વખાણ કરે છે, ત્યાર પછી એક પગથિયું નીચે ઉતરીને જે સુલ્તાન હોય તેનું નામ દઈને તેની દુવા માગે છે. ૩ હી. સ. ૮૧૩ તા. ૧૪ રમઝાન(ઇ. સ. ૧૪૧૦) માં સુલ્તાન અહેમદ નાસરૂદીન અબુલફત અહંમદ શાહ પદ ધારણ કરીને ગાદિયે બેઠે. તેના બાપનું નામ ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ અહંમદ શાહ પહેલે મુઝફફર શાહની પછી તેને પૌત્ર અહમદખાન ગાદીએ બેઠે; પણ ફિરોજખાન કરીને તેને એક પિત્રાઈ હતે તે રાજ્ય ઉપર પિતાને હક્ક ધરાવીને ભરૂચમાં પિતાને બાદશાહ કહેવરાવવા લાગે અને સાત આઠ હજાર માણસ સહિત નર્મદા ઉપર છાવણું નાંખીને પડ્યો. હાલ તરત જ આ બંડ તે સહેલાઈવ બેશી ગયું અને સાભ્રમતીના કિનારા ઉપર સાવલ (આશાવલ) ગામની હવા અને જગ્યા બહુ મન વશ્યાથી તેણે ત્યાં એક નવા શહેરની સ્થાપના કરી પિતાના રાજ્યને પ્રતિષિત કર્યું. આશાવલ એ નવા શહરનું એક પરું થયું અને ત્યાર પછી તે શહર ગૂજરાતના બાદશાહનું રાજધાની નગર થયું. તેનું નામ તેના સ્થાપનારના નામ ઉપરથી (અહમદાબાદ) અમદાવાદ પડયું (ઈ. સ. ૧૪૧૨) અમદાવાદ વશ્યાની આખર સાલમાં ફિરોઝખાને ગાદી ઉપર પોતાનો દા કરીને મોડાસા આગળ કેટલીક ફેજ એકઠી કરીને બંડ મચાવ્યું, ઈડરનો રાણો રણમલ પિતાના પાંચ છ હજાર અશ્વાર અને બીજા પાયદળ સહિત તેને મળી ગયા. અહંમદ શાહ આવી પહોંચ્યો, એટલે ફિરોઝખાન અને રાવ મોડાસે થાણું મૂકીને ત્યાંથી દશ માઈલ ઉપર રંગપુર છે ત્યાં જતા રહ્યા. અહમદ શાહે તેમની આસપાસ ઘેરો ઘાલ્યો અને કિલ્લા ઉપર ચડી ઉતરીને તે શહર લીધું, એટલે બંને જણને ડુંગરામાં હાશી પિસવાની અગત્ય પડી. કહે છે કે ત્યાર પછી રાવ રણમલ અને ફિરોઝખાનને અણબનાવ થવાથી રાવે પોતાના સેબતીના હાથી, ઘોડા અને બીજો સરસામાન લઈને અહમદ શાહની કૃપા સંપાદન કરી લેવાને તેને આપ્યો. માળવાના સુલ્તાન હુસંગે અહમદ શાહના સામાવાળિયાઓને આશ્રય આપ્યો હતો તેની સાથે લડાઈ મચાવવાના કામમાં પડ્યો. તેમાં શાહને જય થયો અને તેના શત્રુ વિખરાઈ ગયા. તે માંહેલે એક ગિરનારમાં સેરઠના રાહનો આશ્રય લઈને રહ્યો, તે ઉપરથી અહંમદ શાહનું લક્ષ તેની ભણી ખેંચાયું. સેરઠ દેશ હિન્દુઓનો મૂળથી માનીતો છે; તે તેમને મન આ પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે. તે સ્વચ્છ નદીની ભૂમિ છે ત્યાં ઉત્તમ જાતિના ઘડા નિપજે છે તાતારખાન હતું તેને ત્યાં તે હી સ. ૭૯૩(સ. ૧૩૯૦)માં જન્મ્યા હતા. ગાદિયે બેઠે ત્યારે તેનું વય ૨૧ વર્ષનું હતું. ૧ કર્ણ સેલેઝીની કર્ણાવતીને સ્થાને આ શહર વસેલું જણાય છે, હી. મ.૮૧૫ની સમાપ્તિમાં. ૨. ઉ. આ સમયથી ચાર શતક અગાઉ આલબી રૂમી નામના પ્રવાસિયે સાવલ (આસાવલ) નગરનું કથન કરાયું છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ રાસમાળા અને ત્યાંની સ્ત્રિયો સુંદર છે. વળી વિશેષમાં તે પવિત્ર ક્ષેત્ર છે. જેન લેકાના આદિનાથ અરિષ્ટ મુનિને આશ્રમ તેમાં છે, હિન્દુઓના મહાદેવ અને શ્રીકૃષ્ણનું રહેઠાણ પણ ત્યાં છે. તીર્થકરને માનનારા જેન લેકે યાત્રા કરવા સારૂ પિતાનું મન ગિરનાર અને શત્રુંજયના પવિત્ર પર્વતે ભણી દોડાવે છે; વિષ્ણુને સેવક ગેપીચંદનનું તિલક કપાળે કરતી વેળાએ નિત્ય સવારમાં સેરઠ વિષેને વિચાર કરે છે; શિવને ભક્ત જયવંત શંકરના ગુણાનુવાદ શંખનાદથી કરે છે, તેમ જ રજપૂત અને ચારણ રા' ખેંગારનાં પરાક્રમનાં વખાણ કરે છે, અથવા રાણિક દેવીના માઠા ભાગ્યને શોક કરે છે, અથવા તે સાંજની વેળાએ ગામના એક ઝાડ નીચે બેસીને હુક્કા ગગડાવતાં કઈ ભટકતા પરદેશી બીજા દેશની વાત કરે છે ત્યારે તે નીચે લખેલી કવિતા ગાય છેગોવા-સૌ વંશ તન્નાર, નહી, નાત, gu, चतुर्थ सोमनाथच, पंचमं हरिदर्शनम् ॥ પંચ રન સેરઠ વિષે, અશ્વ, નદી ને નાર, સેમિનાથ ચોથા વસે, વળી હરિને ઠાર. મુસલમાન પણ સેરઠનાં વખાણ કરવાને થોડા આતુર નથી. મિરાતે સિકંદરીમાં લખે છે, કે “માળવા, ખાનદેશ, અને ગૂજરાત જે અતિ ફળદ્રુપ “છે તેમાં જે જે મુખ્ય વાત નિપજે છે તે સર્વ એકદમ એક ઠેકાણે દષ્ટિએ “પડે એવા હેતુથી આ દેશ પસંદ કરવામાં આવ્યું હોય એમ લાગે છે. “વળી એ પ્રાતની ધરતીમાંથી થતા લાભ એ દેશની ધરતીમાંથી થાય છે “એટલું જ નહિ પણ તે સાથે એ દેશમાં બંદરે છે તેથી ત્યાંના વ્યાપારિયો દ્રવ્ય મેળવે છે અને માંહેલા પ્રાન્તમાં મોજશોખને સારૂ વસ્તુઓ પૂરી “પાડવામાં આવે છે, એવો લાભ આપવાનું અભિમાન ઉપરના ત્રણે દેશથી “કરી શકાવાનું નથી.” ૧ સોરઠના કિનારા ઉ૫ર વેરાવળનું બંદર છે, તેને હિન્દુઓ “શાકનું સ્થાન” કરીને કહે છે, કેમકે શ્રી કૃષ્ણ અને તેના સોબતી યાદના મરણ ઉપર રૂકમણી અને યાની સિયે પોતાના ધણની સાથે બળી મેઈ છે. વેરાવળની પાસે એક કુંડ છે તે કૃણની માનીતી ગેપિયોના નામ ઉપરથી “પિયુને કુંડ કરીને કહેવાય છે, તેની તર જોળી છે અને તે ગેપીચંદન કહેવાય છે, તેનો ઉપયોગ વિલણ કરે છે તેમાં મુખ્યત્વે કરીને રામાનંદી સાધુ તેનાં તિલક પિતાને કપાળે કરે છે. | શિવના દેરામાં જે શંખ રાખવામાં આવે છે તે દ્વારકાની પાસે સેરઠના કિનારા ઉપરથી મળી આવે છે. ૨ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #508 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ વ્હેલા હરિવંશના એટલે ગિરનારના યાદવ કુળના રાજાઓના ઇતિહાસ સંબંધી અમારી પાસે કશું સાધન નથી, એ શેાચનીય છે. અમે તેમની રાજધાનીનું વર્ણન કરી ગયા છિયે. અમે રા' ખેંગારની વાત લખી ગયા છિયે; ગાહિલ અને ખીજા, રા’હના પટાવત `તરીકે સારઠમાં પેઠા હતા અને ત્યાર પછી તેઓના ત્યાં ન્હાના ન્હાના વિભાગ થઈ ગયેલા આપણા જોવામાં આવ્યા છે. હવે તે માત્ર, મુસલમાનેએ જિત કરી લેવાને લાંબા પ્રયત્ને કન્યા અને તેમાં તેએ જય પામ્યા તે તથા ચૂડાસમાવાળાએ કેવળ પોતાના ગ્રાસને વાસ્તે પેાતાના અસલના ખેંગાર વંશના હક્કથી રાજ્ય ઉપર દાવા ઉડાવ્યા અને પછી સર્વ પતી ગયું અને સારઠમાં એકત્ર થયેલાઓને (મુસલમાને ને) વાવટા ફરુકવા લાગ્યા એટલું લખવાનું હુઁ છે. ૪૩૭ 46 મુસલમાની તિહાસકર્તા કહે છે: “અહંમદ શાહને ગિરનારના ડુંગરી ‘કિલ્લા જોવાની ઘણી જિજ્ઞાસા થઈ હતી. તે ઉપરથી બંડખેારાની પાછળ “તેણે તે દિશામાં દોડ કરી; અને કાઈ પણ રાજાએ મુસલમાની રાજ્યનું Üસરૂં ધારણ કરવાને પાતાની ડાક નીચી નમાવી ન હતી, તેથી શેર ભલીકને “સારઠના રાજાએ પેાતાના રક્ષણ નીચે રાખ્યા માટે તેના દેશ ઉપર ચડાઇ “કરવાના સારા સબબ મળ્યા. ડુંગરાની પાસે તે આવી મ્હોંચ્યા એટલે “હિન્દુ રાજા તેની સામે થયા, પણ મુસલમાનાના લડાઈ સમયના પ્રહારને “તેને અનુભવ થયેલા ન હતા તેથી તે હારયો અને ગિરનારના કિલ્લા હવણાં “જે જૂનાગઢ ક્હેવાય છે ત્યાં સંતાઈ પેઠો ત્યાં સુધી તેને કેડા લીધે. ઘેાડી વાર પછી રાજાએ પ્રતિવર્ષે ખંડણી આપવાનું કબુલ કર્યું અને “પાદશાહના મુખ આગળ મ્હોટી ભેટ ધરી. રાજાએ કબૂલ કરેલી રકમ ઉધરાવી લેવાને અહંમદ શાહ પેાતાના કારભારિયાને મૂકી, અમદાવાદ પાછા ગયા; રસ્તે જતાં તેણે સિદ્ધપુરનાં દેવાલયાના નાશ કરડ્યો, ત્યાંથી તેને મૂલ્યવાન જવાહીર અને ખીજું ધન મળ્યું.” ૧ રેયલ એશિયાટિક સાસાઈટી(મુંબઈ બ્રાન્ચ)ના ટાન્ઝાકના વ્હેલા ભાગમાં, શ” ખેંગારન ગિરનાર ઉપરના મ્હેલના દરવાજા ઉપરના લેખની તક્તીના એક ભાગ છે. તેમાં નવઘણ, ખેંગાર, અને સેંડલિકનાં નામ છે તથા સિદ્ધરાજ જયસિંહ વિષે લખ્યું છે કે, “પૃથ્વીથી મળતી ચેાખ્ખી મઝાહના ભેાગના પ્રવાહથી એની આંખ્યા ભીંજેલી અને ખુમારીભરેલી રહેતી; તેની કીર્તિના મહિમાથી શત્રુ અંજાઈ જતા હતા, અને “જે રાજાએ તેને પાદવંદન કરતા તેના ચક્રતિ મુકુટ મિયામાંથી ઉત્પન્ન થતા “જળ વડે જેનું માદપ્રક્ષાલન થતું હતું.” ખેદકારક વાત એ છે કે આ લેખ ઉપર તારીખ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ રાસમાળા અહંમદ શાહે વિશેષ બળિયા હિન્દુ રાજાઓ સામે પ્રયત્ન કરવા માંડ્યો તે સાથે ગુજરાતમાં જુદે જુદે ઠેકાણે ઘણાએક ઠાકર ઘણી અથવા થોડી ધરતીના ધણુ હતા તેમની સામે પણ તેણે યત્ન કરવા માંડ્યો. તે માંહેલા કેટલાક તે જંગલ અને પર્વતના પ્રવેશ થઈ શકે નહિ એવા સ્વાભાવિક કિલ્લાઓથી રક્ષાયેલા હતા, તેમની ઉપર બહુ સંકટથી ખંડણું બેસારી. પણ ઘણું લશ્કર આવ્યું હોય ત્યારે તેમને ખંડણું આપવી પડે, તે વિના મૂળમાંથી જ તેઓએ ખંડણું આપવી બંધ કરી. બીજા કેટલાકનાં રહેઠાણ બરાબર રક્ષણ થઈ શકે એવી જગ્યાએ હતાં નહિ તેથી તેઓને તેમની ધરતીમાંથી હાંકી કાઢ્યા, પણ તેઓએ બહારવટે નીકળીને ઉપરાચાપરી હુમલા કરવા માંડ્યા, તેથી ગર્વિષ્ટ બાદશાહને આખરે તેઓનું સમાધાન કરવાની જરૂર પડી અને તે લેકેએ પણ પોતાના વંશપરંપરાના ગ્રાસમાંથી ખંડણી આપવાનું કબૂલ કરીને તેની સત્તા માન્ય રાખી. કેટલાક હતા તેમને સમજાવીને અથવા બળાત્કાર કરીને તેમના પૂર્વજોને ધર્મ બદલીને મુસલમાની ધર્મ કબૂલ કરાવ્ય; તેમના ઉપર સારી નજર રહી અને તેઓ મુસલમાની જમિનદાર થયા. તથાપિ તેમનાથી એ કામ સંપૂર્ણ કરી શકાયું નથી; એ તે સિસિફસના જેવા પ્રયત્ન કરવા જેવું હતું; ઠાકરે અને રાવના ઉપર રાજભક્તિની સત્તા ઓછી બેઠી હતી તેમ જ જમિનદાર ઉપર પણ ઓછી બેઠી હતી, અને ઉદ્ધત મુસલમાનોને ઘણે ગર્વ છતાં પણ ગૂજરાતમાં સલાહશાન્તિ અને એકત્રપણું સ્થાપવાનું કામ લાંબા ભવિષ્યકાળ ઉપર થનારા, તેમના કરતાં વિશેષ ડાહ્યા, અને વિશેષ દયાવંત હાથથી થવાનું બાકી રહી ગયું. મિરાતે અહમદીને કર્તા કહે છે: “અલાઉદ્દીનના વારામાં મુસલ“માની ધર્મ પશ્ચિમમાં નેહેરવલ પટણથી તે પૂર્વમાં ભડચ સુધીના પ્રદેશમાં દાખલ થયો હતે, એ વાત ખરી; પણ હજી લગણ ઘણી જગ્યાએ પાખંડી “ધર્મ ચાલતું હતું, ત્યાં ગુજરાતના પાદશાહોના પ્રયત્નથી રહેતાં રહેતાં ચોખવટ અને સુધારે થવા લાગ્યો; અને શાહ અહમદની મહેનતથી કેટલેક કાણે ધર્મનું અજવાળું થયું.” ૧ sisyphus નરકમાં પડેલો હતું તેને એક ચમત્કારિક પત્થર ડુંગરની ટોંચ ઉપર પહોંચાડવાની શિક્ષા કરવામાં આવી હતી. તે પ્રમાણે તે પત્થર ઉપર લઈ જઈને મૂકે કે તેમાં એ ચમત્કાર હતું કે પાછો નીચે ગગડી પડે, એટલે તેને ખાલી ચડઉતર કરવી પડતી હતી ને તેને બધા શ્રમ વ્યર્થ જતે હો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #510 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ વ્હેલા ઈ સ૦ ૧૪૧૪ ના વર્ષમાં તાજીલ-મુલ્કના ઈલકાબ આપીને બાદશાહે પેાતાના એક કારભારીને ગૂજરાતમાં મુસલમાની સત્તા સ્થાપવાનું અને મૂર્ત્તિપૂજકાનાં દેવળ તેાડી પાડવાનું કામ સોંપ્યું. તે કામ તેણે એવી હોંશિયારીથી બજાવ્યું કે ફેરિશ્તાના માનવા પ્રમાણે આખા રાજ્યમાં મેવાસ અને ગ્રાસનું નામ સભળાતું બંધ થયું. ૪૩૯ રાજ્યના ફેરફાર સંબંધી અમે જે ઉપર પ્રમાણે લખવાને પ્રયત્ન કરચો છે તે સંબંધી ભાટલેકા માલ્યા વિના રહ્યા હાય એમ ધરાય નહિ, અને તેઓએ તેમ કહ્યું પણ નથી, અને અગર જો તેમના સદાના સ્વભાવ પ્રમાણે તેઓએ ધર્મ અથવા રાજપ્રકરણના કરતાં સંસારી બાબતને મુખ્ય ગણી છે તેાય પણ તેઓએ અહંમદ શાહની નીચે લખેલી વાતમાં એવા સમયનું વર્ણન આપ્યું છે અને કદાપિ તે ઇતિહાસમાં જોઇયે તે પ્રમાણે બારીક વિસ્તારવાળું નથી, તેા પણ એટલા બધા દમવાળું છે કે તે આ ઠેકાણે પડતું મૂકાય એવું છે જ નહિ. અહંમદ શાહના વિવાહ સંબંધી આજેવ આ નીચેની ભાટની વાત ઉપરથી જણાય છે કે, જ્યારે પાદશાહે વાઘેલાઓનું રાજ્ય લીધું, ત્યારે તે વંશના વરસેાજી તથા જેતાજી નામે એ ભાયા મ્હારવટે નીકળ્યા. અણહિલવાડ પાટણની પાસે થળ પરગણાનાં ૧ કર્નલ વાકર હે છેઃ મ્હાર=માણે અને વાટ=રસ્તા, જે ગામ ખાણે નીકળીને રસ્તા પડે તે હારવિટયા. રજપૂત અથવા ગ્રાસિયા પેાતાની રૈયતને અને “આશ્રિતાને પેાતાનું ગામ છેડાવે છે એટલે તે ઉજ્જડ થઈ પડે છે. ત્યાર પછી ગ્રાસિયા “પેાતાના ભાયાતને લઈને પેાતાનું રક્ષણ થાય એવી જગ્યાએ જઈને અે છે અને કાઈના સપાટામાં આવી જાય નહિ એવી રીતે ત્યાં રહીને લૂંટફાટ કરવાનું કામ ચલાવે “છે. તેને દેશની માહિતગારી સારી હોય છે. અને પ્રત્યેક કુટુંબના માણસને એ “પ્રમાણે પેાતાના નુકસાનના બદલા વાળી લેવાનું સામાન્ય સાધન છે તેથી, મ્હારવટિયાના સત્રુના ભેગા જેએના સ્વાર્થ હાતુ નથી તેનાથી ધાસ્તી રાખવાનું તેને “તું નથી. તેટલા માટે તેને નાશ થતાં સુધી અથવા તેના કુટુંબના મુખ્ય માણસને “નિકાલ કરવાની અગત્ય પાડતાં સુધી ઘણું નુકસાન કરવાને શક્તિમાન થાય છે. દેશમાં ન્હાના ન્હાના કિલ્લાએ હાય તેમાં ભરાઈ પેસવાનું મળે છે અને તેને શિક્ષા કરનારાઓ પાસે તાપનું પૂરું સાધન હોતું નથી. કદાપિ હોય છે . તા તેના ઉપયાગ કરવાની કુશળતા હાતી નથી તેથી પેાતાના શત્રુનું કાંઈ ચાલે નહિ એમ મ્હારવિટયા “પેાતાનું રહેઠાણુ પકડી બેસે છે અને આ પ્રમાણે તેને સાધન મળે છે તેથી તેને ઘણી લૂટફાટ કરવાને ફાવે છે, પણ જો એમ હાય નહિ તે જરા પણ ફાવે નહિ.” ઈડરના ડુંગરી પ્રદેશમાં, અને ગુજરાતની ઈશાન કાણુમાં આવા બ્હારવટિયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #511 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા ભીલડીગઢ અને સરધાર કરીને એ ગામ છે ત્યાં તે કુટુંબ સહિત છાના રહ્યા, તેમાં વરસાનું કુટુંબ ભીલડીમાં રહ્યું, તેથી તેના વંશજ ભિલડિયા કહેવાય છે, અને જેતાજીનું સરધારમાં રહ્યું તેથી તેના વંશના સરધારા વાઘેલા હેવાય છે. તે કુટુંબ છેાડીને સુમારે ૧૫૦ અશ્વારા સહિત અમદાવાદ સુધી ઉપદ્રવ કરતા હતા. કાઈ કાઈ વાર રાત્રે અને કાઈ વાર દાહાડે તે અમદાવાદનાં ગામ લૂંટતા હતા; તથા કાઈ વાર ખાન ઝાલી જતા હતા. તેઓને ઝાલવાને સુલતાન અહંમદ પાદશાહ ધણી ઘણી યુક્તિએ કરતા પણ તેનું કાંઈ ચાલતું નહિ. છેવટે તેમની ખર્ચી ખૂટી પડવાથી તેને ધણું સંકટ સેાસવું પડ્યું, અને વ્હેતાં વ્હેતાં તેમના અશ્વારા બહુ ઓછા થઈ ગયા. સાંતજ ગામની પાસે, અમદાવાદ અને કડીના રસ્તાની વચ્ચે નાસમધ કરીને ગામ છે તેના તલાવ ઉપર, એક રાત્રિયે બંને ભાઈ આવ્યા. તેવામાં તે ગામના એક રજપૂત ભંડારી અખેા કરીને પાડિયે ખાતરનું ગાડું ભરીને પેાતાના ખેતરમાં હાંકી જતા હતા; તેને આવતા જોઈને વાઘેલાને એક માણસ સંતાઈ ગયા. તે અખાના ખેડુત ગાડું હાંકતા હતા તેના જોવામાં આવ્યા એટલે તે ખેલ્યાઃ “ભાઈ! તલાવ ઉપર મ્હારવટિયા આવ્યા હાય “એમ લાગે છે માટે આપણે વ્હેલા વ્હેલા જતા રહિયે તેા બહુ સારૂં.” અખા ખાયેા: “તારે ડરવું નહિ, તેમનામાં મારા જેવા કાઈ રજપૂત “નથી, જો હાય તે। ત્રીજે દાહાડે ગ્રાસ પાછા વાળ્યેા હાય” વાઘેલાના માણસે આ વાત સાંભળી અને તે પોતાના ઠાકેારેશને જઈને કહી. તેઓએ રજપૂતને પેાતાની પાસે મેલાવ્યા. અખા ભંડારી તેમની પાસે આવ્યે એટલે તેમને પૂછ્યું: “ભાઈ! તમે શું કહેતા હતા?” અખાએ મનમાં વિચાર કચોઃ-મેં સહજ મશ્કરીમાં કહ્યું હતું પણ હવે આપણે ફરી જવું નથી.” તે ખેાયેાઃ “હા ઠાકાર! જો તમારામાં મારા જેવા રજપૂત હાય તા ત્રણ “દિવસમાં ત્રાસ પાછેા વાળી આપે.” આવું સાંભળીને બન્ને ભાઇયાએ કહ્યું: “એક હજાર રૂપિયાના ધેડા તમને ચડવાને આપિયે અને ખીજાં તમે જે કહેશે। “તે આપીશું.” એમ કહીને તેને પેાતાની સાથે અમદાવાદ લઈ ચાલ્યા. ૪૪૦ વખે છે” એમ હે છે. તેના દાખલા આગળ ઉપર ઘણા લખવામાં આવશે. બ્હારવટિયાના જેવાં કામ કરવા વિષેનું સાચ્યુઅલના ખીજા ભાગના ચૌદમા પ્રકરણમાં લખેલું છે:“એટલા માટે આખસેલમે જોબને ખેાલાવા તેડું મેાઢ્યું કે તેને રાજા પાસે મોકલવામાં “આવે. પણ તે તેની પાસે આવ્યા નહિ. ફરીને બીજી વાર તેડાવ્યા તા પણ આવ્યા “નહિ ત્યારે તેણે પેાતાના માણસેને કહ્યું કે મારા ખેતરની પાસે જોબનું ખેતર છે તે “તેમાં જવ વાવેલા છે ત્યાં નએ અને તે સળગાવી મૂકેા. આમસેલમના માણસે એ જઈને ખેતર સળગાવી મૂક્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #512 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ વ્હેલે ૪૪૧ '' rr હુરમ અથવા પાદશાહની બેગમ અને મુસલમાન સરદારાની બેગમા પાંચસ રથ તથા ખીજા માણસ લઇને દર શુક્રવારે સરખેજની પાસે મકરખાને રાજે જતાં હતાં. પણ ચાકર ના ઘેાડે છેટે રહેતા હતા, અને એગમે! એકલી પીરની કબર પાસે જતી હતી. અખા ભંડારિયે પેલા ખે ભાઈયોને કહ્યું: “તમે આ બેગમને ઝાલી લેશે। નહિ ત્યાં સુધી તમારા બ્રાસ પાછે વળવાના નથી.” જ્યારે એરા મકરબા(મુકબરા )માં ગઈ ત્યારે રજપૂત અશ્વારાએ તેમને ચેામેર ઘેરી લીધી. હુરમાએ પૂછ્યું:-‘તમે “કાણુ છે ?” તેઓ ખાલ્યાઃ-“અમે વસે અને જેતા છિયે. અમારા ગ્રાસ ગયા છે તેથી અમે હવે મરવાના ઠરાવ કર્યો છે, અને અમે તમારા થ “હાંકી જશું.” તે સાંભળીને હુરમ ખેલીઃ “જો તમે મારી લાજ લેશે તે “મારે મરવું પડશે. હું હવણાં શહેરમાં જઈને તમારા ગ્રાસ તમને તરત જ “પાન અપાવીશ.” આ વિષેના તેણે ખરેખરા સાગન ખાધા, એટલે તે જતા રહ્યા. એટલામાં બેગમની સાથે માણસા હતા તેમના જોવામાં વાધેલા આવ્યા એટલે લડવાને સામા થયા, પણ તે રજપૂતાને પજવવાની બેગમે ના કહી, તેથી તેઓએ તેની આજ્ઞા માની. હુરમ શહરમાં ગઈ અને રાત્રે દીવા શણગારવાની ના કહી ને ખેદ પામતી બેઠી. પાદશાહને આ વાતની જાણ થઈ, એટલે તે તેની પાસે આવ્યેા, અને હેવા લાગ્યાઃ “એવું તે શું થયું છે ?” તેયેિ બધી વાત માંડીને કહી અને ખેાલીઃ–“મેં સાગન ખાધા છે માટે તમે બન્ને ભાયાને ખેાલાવીને તેમને ગ્રાસ તેમને પાછે. આપે. “એ તેઓ મારા રથ હાંકી ગયા હૈાત તો પછી પાદશાહની શી શૈાભા હેત ?” પાદશાહે બન્ને ભાગ્યેને આદરમાન સહિત અમદાવાદમાં તેડાવીને શિરપાવ આપવાનું વચન આપ્યું. હુરમે તેમને પાલડીની પાસે ધાડીકૂવા છે ત્યાં આગળ રહેવાનું કહી રાખ્યું હતું અને કહ્યું હતું કે સવારમાં હું તમારી પાસે બહધર માકલીશ. તે પ્રમાણે તેઓ ત્યાં રહ્યા હતા, અને સવારમાં પાદશાહે પોતાના એ કારભારી માણેકચંદ અને મેાતીચંદને તેમની પાસે મેાકલ્યા. તેઓ ત્યાં ગયા અને એક માળીને કહીને વરસાજીને અને જેતાજીને પાસે ખેલાવ્યા. વાધેલા મેલ્યાઃ “અમને ઝાલીને કેદમાં નાંખશે “નહિ તેની ખાતરી કેમ થાય?” કારભારિયા મેલ્યાઃ “એ વિષેના અમે “જમાન થઇયે છિયે.” એમ કહીને સાગન ખાઈ ને તેઓને શહેરમાં તેડી લાવ્યા. દરવાજે આવ્યા ત્યારે સંધ્યાકાળ પડવા આવી હતી તેવામાં રસ્તાની એક બાજુએ એક સ્ત્રીને લાજ વિનાની રીતે ખેડેલી જોઈ એટલે વાધેલાએએ પૂછ્યું: આ કંઈ નાતની હશે. ” ત્યારે કારભારિયા મેલ્યા: સે। વશા એ બ્રાહ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com '' Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ રાસમાળા ક વાણિયાની નાતની હશે.” પછી રજપૂતોએ તેમને પૂછયું: “તમે શી નાતના છે ?” ત્યારે તેમણે ઉત્તર આપ્યું: “અમે વાણિયા છિયે.” પછી વરસાએ જેતાને કહ્યું: “ભાઈ! જેની બાયડિ આવે ધોળે દિવસે ઉઘાડી બેસે છે તેના દીકરા આ કારભારિયો છે, તેથી જે પાદશાહ આપણને કેદખાનામાં નાંખે “તે પછી તેમને શી શરમ રહી ? અથવા પાદશાહના ઉપર તેમનું શું ચાલી “શકશે? માટે આપણે તે અહિંથી પાછા જવું જોઈએ.” પછી તેઓએ કારભારિયને કહ્યું: “અમે તમારી બાંહેધરી ઉપર વિશ્વાસ રાખી શકતા નથી.” એમ કહીને તેઓ પાછા વળી ઘોડીકૂવે ગયા. કારભારિયાએ જે બન્યું હતું તે જઈને પાદશાહને કહ્યું. ત્યારે પાદશાહે વિશ્વાસ નહિ આણવાનું તેમનું કારણ પૂછાવ્યું. તેઓએ કહાવ્યું કે પાકી બાંહેધરી વિના અમે આવનાર નથી. પછી પાદશાહે બાંહેધરીને સારૂ અમીને મોકલ્યા, એટલે રજપૂત અશ્વારે શહર ભણી આવ્યા. તે વેળાએ સાંજ પડવા આવી હતી અને રસ્તે સાંકડો હતું. જેવા તેઓ ખૂણામાં વળ્યા કે એક પઠાણની ઓરત બુરખ નાંખીને ચાલતી હતી; તેણે અશ્વારોને દીઠા એટલે સંતાઈ જવાને ફાંફાં માર્યાં, પણ એવી કોઈ જગ્યા જોવામાં આવી નહિ. ત્યારે તેણે મનમાં વિચાર કરો કે, હું પઠાણની દીકરી છું ને કોઈ મારું માં જુવે તે ઠીક નહિ તેથી બીજે એકે ઉપાય રહ્યો નહિ એટલે પાસે એક કૂવો હતો તેમાં પડી. તેને ધબકારે સાંભળીને ઘણું લેકે એકઠા થઈ ગયા. જ્યારે તેને હાર પહાડી ત્યારે વરસાની ને જેતાની ખાતરી થઈ કે આવી ક્રિયાના દીકરાની બાંહેધરી જોખમ વિનાની છે. પછી તેઓ પાદશાહની કચેરીમાં આવ્યા ત્યાં તેમનાં જૂનાં લૂગડાંને બદલે તેમને નવાં પહેરાવ્યાં. જૂનાં લૂગડાંમાંથી ચાર શેર લીખે કુહાડી નાંખી–આવું સંકટ તે રજપૂતોએ જંગલમાં વેઠયું હતું. બન્ને ભાઈએ વિચાર્યું કે પાદશાહ આપણું ઉપર રાજી થાય એમ કરવું. પછી પિતાની બહેન લાલાં કરીને હતી તે તેને વહેરે પરણવી. પછી પાદશાહે તેમને પાંચસે ગામનું તેમનું કલેલ પરગણું આપ્યું અને પૂછયું: “તમે શી રીતે વહેંચી લેશે ?” વરસે અને જે બોલ્યાઃ “ચાલ પ્રમાણે “મહટા ભાઈને વધારે ભાગ મળવો જોઈએ. પાદશાહે પૂછયું “મહટાને મોટો ભાગ મળ જોઈએ તેનું કારણ શું? તેનું નહાના ભાઈયે ઉત્તર આપ્યું કે, બળાત્કાર એ જ એનું કારણ છે. અહંમદ શાહ બે કે તમે બન્નેએ સમાન દુઃખ વેઠવું છે માટે બરાબર ભાગે વહેંચી લેવું. આ ઉપરથી વરસાએ કલોલ ને ૨૫૦ ગામ લીધાં. તેના વંશના પાટવી રાજ આજ લેબોદરે છે અને કટાયા, પેથાપર અને પિડાઈડે છે, તેમના તાબામાં હાલ બારબાર ગામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #514 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ હલા ૪૪૩ છે. બાકીનાં કાળી લેાકેા ખાવી પડ્યા છે. ન્હાના ભાઇ જેતાને સાણંદનાં ૨૫૦ ગામ મળ્યાં. એ એમાં ન્હાના મ્હોટાના ભેદ એટલા રાખ્યા કે મ્હોટાને મીઠા પાટને ભાગ મળ્યા તે ન્હાનાને ખારા પાનેા ભાગ મળ્યા. પણ જતે દહાડે ન્હાનાની ભોંયમાં સારા ધહું પાકવા માંડ્યા ને મ્હાટાની ભોંયમાં મઠ સરખા પણ ભાગ્યે જ પાકવા લાગ્યા. આ બનાવ બન્યા પછી, મિડ઼ાલે સામતસિંહ કરીને ૩૫૦ ગામેાને હાકાર એક દિવસે પાદશાહના મ્હેલ નીચે થઈ ને જતા હતા. ઉન્હાળાનેા દિવસ હતા તેથી તાપ ઘણા પડતા હતા, તેથી તેણે પોતાના માથા ઉપર લૂગડું નાંખ્યું હતું. કેમકે તે વેળાએ ત્રિયા રાખવાને ચાલ ન હતા તે માત્ર મ્હોટા મુસલમાન ઉમરાવ લકાને આફ્તાગિરિ વાપરવાની પરવાનગી હતી. આ સમયે વરસા ને જે મ્હેલના એક છજામાં બેઠેલા હતા. તે મશ્કરીમાં ખેલ્યા: “આ માથાઢંકા કાણુ જાય છે?” સામંતસિંહે આવું સાંભળીને કહ્યું: “અમે માથાઢંકા નહિ, જેની મ્હેન કે દીકરી તુર્કને દીધી “હાય તે માથાઢંકા ક્હેવાય.” આ સાંભળીને વરસાને ને જેતાને ધણા ક્રોધ ચડયો; અને ધારયું કે આપણે એની દીકરી તુર્કને અપાવીને આપણા જેવા કરિયે તે જ આપણે વરસે ને જેતેા ખરા, નહિ તેા આપણા જિવતરને ધિઃકાર છે. પછી સામતસિહ તા પેાતાને ઉતારે ગયા. વાઘેલા ભાઇયાએ લાગ મળ્યા, એટલે પાદશાહને કહ્યુંઃ બિહાલા હંકારે અમારૂં અપમાન કરવું છે ને એને ચૌદ વર્ષની દીકરી ણી રૂપાળી છે, તેની સાથે આપના તેકા થાય “તે। અમારે માથેથી ગાળ તરે.” પાદશાહે તેમનું કહેવું માન્ય રાખ્યું અને પેાતાના કેટલાક મેાગલ અમીરેને કહી રાખ્યું: “જ્યારે સામતસિંહ કચેરીમાં આવે ત્યારે તેની દીકરી મારી વ્હેરે પરણાવાનું માગું કરવું.” તેએ ખાલ્યાઃ “બંદેનવાજ! એ સામતસિહ તેા મેવાસના રહેનાર છે; તેથી અમે “જે કહીશું તે તરત માનશે નહિ; અને એવી વાત અમારે મ્હાડેથી નીકળવી ધણી કઠિણ છે.” પાદશાહ મેલ્યેઃ વારૂ ત્યારે એ આવે એટલે મને યાદ દેવરાવજો, અને હું એને કહીશ.” 66 તે પછી એક દિવસ સામતસિંહ કચેરીમાં આવ્યેા. એટલે મેાગલ “અધિકારીયાએ સુલ્તાનને યાદ દેવરાવ્યું તેથી તે ખેાયેાઃ “સામતસિંહ ! તમારે “શાં ફરજંદ છે?” ઠાકારે ઉત્તર આપ્યું: “બંદેનવાજ ! મારે એક દીકરા છે તે એક દીકરી છે.” અહમદ શાહ ખેાયેાઃ દીકરી કેટલા વર્ષની છે,” તે મેલ્યા: “તે સાત વર્ષની છેઃ” પાદશાહે પૂછ્યું: રજપૂતા પેાતાની દીક“રિયા પરણાવવાને એટલી બધી વાર કેમ કરે છે?”ઠાકાર માથેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 66 Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ રાસમાળા “અમારે બે ત્રણ હજાર રૂપિયા દીકરી પરણાવતાં થાય, અને એટલા એકઠા કરી રાખવાનું કામ ઘણું અઘરું છે; અને વળી વિશેષમાં એ કે જે તેને “હાનપણમાંથી પરણુવિયે ને તે મરી જાય તે ખર્ચ કરેલો નિષ્ફળ જાય.” પાદશાહ બોલ્યો “ત્યારે સામતસિંહ! તમે તમારી દીકરીને પાદશાહના “તખ્ત વહેરે પરણવો.” ઠાકોર બેઃ “બદનવાજ ! આપ ઠીક કહે છે, હું “જાણું છું કે હિન્દુ રાજાઓની ઘણું દીકરિયે આપના જનાનામાં છે. કલો“લના રાજાની, ઈડરના રાજાની અને બીજાની છે. તેથી મારી દીકરી પણ “તેમાં હોય તો તે પાંસરું છે, પણ હવણું તે ઘણું નહાની છે, અને રૂપે રંગે પાદશાહને લાયક નથી. પણ અમારા ભાઈભત્રીજાઓમાંથી કોઈની પાદશાહ લાયક હશે તો તેની અમે શાદી આપવાની સાથે કરીશું.” પાદશાહ બોલ્યાગમે તેમ હોય પણ તમારી દીકરી મને પરણવો.” સામતસિંહે તેની હાની વય માટે ઘણાં બહાનાં બતાવ્યાં, પણ પાદશાહ હઠે ચડયો, એટલે છેવટે તેણે તેનું કહ્યું માન્ય કરવું. ઠાકર ઉતારા ઉપર ગયે; અને પાદશાહે વરસાને ને જેતાને બેલાવ્યા અને કહ્યું તમે ના કહેતા હતા પણ સામતસિહે પિતાની દીકરી દેવાનું કબૂલ કરવું છે. તેઓ બેલ્યા: “એણે એટલે સુધી હા કહી છે ખરી, પણ રજપૂતેમાં વસંત ચડાવવાને ચાલ છે તે જે મિહેલે લઈ જાય તે અમે માનિયે કે વિવાહ ચોક્કસ થયો.” કેટલાક દિવસ પછી, સામતસિંહ કચેરીમાં આવ્યો ત્યારે અહમદ શાહે તેને કહ્યું: “સામતસિંહ! તમે તમારી દીકરીનું વસંત લઈ જાઓ.” ત્યારે તેણે કહ્યું: “મારે ગામ જતી વેળાએ હું લેતે જઈશ.” પાદશાહ બોલ્યાઃ “નહિ હવણ ને હવણું તમે તમારે ઉતારે લઈ જાઓ.” પછીથી તેણે વસંત ઠાકરને બલાત્કારે વળગાડવું. પછી પાદશાહેબને ભાઈને કહ્યું: “તમારું પહેલું ભવિષ્ય જેમ બેટું પડયું તેમ આ પણ ખોટું પડવું, કેમકે બિહોલાએ “વસંત લીધું.” તેઓ બોલ્યા: “તેણે વસંત તો લીધું ખરું પણ તે નક્કી લગ્ન “લેશે નહિ” આ ઉપરથી પાદશાહે સામતસિંહને બીજા મેળાપની વેળાએ કહ્યું: “તમે લગ્નને દિવસ નકકી કરે.” તેણે ઉત્તર આપ્યું “હું દશ મહિનાથી “અહિં જ છું; માટે મારે ગામ જઈને મારી ઉપજનીપજ સંભાળું ને પછી “સરસામાન એકઠે કરતાં એક વર્ષ થશે; ને પાદશાહ મારે ઘેર પરણવા “આવે તેને ખર્ચ ઉપાડવાનું હવણું મારું ગજું નથી. માટે જરાક થોભો.” પાદશાહ બોલ્યો: તમારે જોઈએ એટલું અમારા ખજાનામાંથી લઈ જાઓ “પણ લગ્નને દિવસ નક્કી કરે.” તે બેઃ “બદનવાજ! આપનાં નાણુવતે “લગ્ન કરે તે મારી શોભા કહેવાય નહિ” પણ પાદશાહે તે ઊંટ ઉપર નાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ અહંમદ શાહ પહેલે લદાવીને બિહોલ પહોંચાડ્યાં. તે પૈસા વડે સામતસિહે બિહલને કોટ ચણાવ્યો, બુરજ કરાવ્યા. અને દ્ધા રાખ્યા તથા દારૂ, ગળી એ સર્વ એકઠું કરવું. પછી પાદશાહને ફાવી મોકલ્યું: “હવે પરણવા સારૂં પધારજો.” બિલથી આશરે ૧૪ માઈલ ઉપર એક ડુંગર છે, ત્યાંની જગ્યા ઘણી ભયંકર છે; અને ત્યાં “ધરીપાવટી” કરીને એક કિલ્લે છે. તે ઠેકાણે સામતસિહે એક મહેલ બંધાવ્યો હતો અને કદાપિ બિહોલથી નાસવું પડે તે સંતાઈપેસવા સારૂ એક વિશાળ ભોયરું પણ કરાવી રાખ્યું હતું. મહેલ તથા ભોંયરાનાં ખંડેર હજી લગી ત્યાં છે. અને લેકે કહે છે કે ત્યાં ઘણું ધન ડાટેલું છે, પણ ભ્રમરના ભયથી તેમાં કોઈનાથી પેશી શકાતું નથી. ત્યાંથી બે ગાઉ ઉપર કેદારેશ્વર મહાદેવ છે, તે પાંડવના વારાના છે એવું કહેવાય છે તથા ત્યાંથી સાત ગાઉ ઉપર ઊંટડિયા મહાદેવ છે તે પાંડવના વારા કરતાં પણ પૂર્વના છે. પાદશાહ પોતાની સાથે લશ્કર લઈને બિહોલ ભણું આવ્યા અને ગામથી બે ગાઉ ઉપર મેલાણ કરવું. સામતસિંહે પિતાના ભાઈભત્રીજા મેકલીને પાદશાહને કહેવરાવ્યું: “મુસલમાનની રીત પ્રમાણે નકા પઢશે ૧ પૂર્વ ભણુના દેશમાં અને બીજી એવી જ જગ્યાએ મધમાખિયો જે શત્રુ થઈ પડે છે તે કાંઈ જેવી તેવી નથી. ડયુટેરનેમીમાં એઝીઝે ઇસાયલોને યાદ દેવરાવ્યું છે તેમાં પર્વતના રહેનાર આમેરે મધમાખિયોની પેઠે કેવા તેમની ઉપર તૂટી પડ્યા હતા, અને તેમની પછાડી પડ્યા હતા તે જણાવ્યું છે, અને ભ્રમર અથવા વિષગી ઈશ્વરની સેનાના અગ્રગામિયાએ તેમના શત્રુઓને કેવા નસાડી મૂક્યા તે વિષે જોશુઆએ લખેલું છે. કર્નલ ટાંડ પણ પિતાના વેસ્ટર્ન ઈન્ડિયા નામના પુસ્તકમાં અમદાવાદના સુલતાન મહમૂદ બેગડા વિશેની વાત લખે છે તથા આબુ પર્વત ઉપરની અચળેશ્વરના દેરામાંની પોઠિયાની વિશાળ મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરે તે વિષે પણ આમ જણાવે છે: “અચળ ગઢને નાશ કરીને આબુ પર્વત ઉપરથી ઉતરતાં તેને જિતને વાવટો ફરકી રહ્યો હતો તેવામાં નહિ ધારેલી જગ્યાએથી એકા“એક ગડબટાટ ઉડ્યો. શિખરમાં ભરાઈ પેઠેલું મધમાખિયનું સૈન્ય તેની ઉપર તૂટી પડ્યું અને છેક ઝાલર સુધી તેઓની પછવાડે પડ્યું. નાશ કરનાર ઉપર આ જય મેળવ્યું તેનું સ્મરણ રહેવા સારું તે ઠેકાણુનું નામ ભ્રમરથળ પડ્યું. ત્યાં એક દેવલ બંધાવ્યું અને લશ્કરે નાસતાં લઈ લીધેલાં હથિયાર નાંખી દીધાં હતાં તે સર્વ એકઠાં કરીને તેનું એક વિશાળ વિશળ બનાવ્યું અને નદીનું આવું અપમાન કર્યું તેઓનું “વૈર લેનાર દેવ આગળ તે મૂકવામાં આવ્યું.” ટીકૃત વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ટ ૮૧. | ગુજરાતમાં ખેડા છે ત્યાં એક બ્રિટીશ આફિસરને ભૂમિદાહ દેવા લઈ જતા હતા, તેની ઉપર પણ મધમાખિયોનું ટોળું ટુટી પડ્યું હતું અને તેથી ભંગાણ પડ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #517 -------------------------------------------------------------------------- ________________ ४४६ રાસમાળા “કે હિન્દુની રીત પ્રમાણે પરણશે.” પાદશાહે કહ્યું: “મેં હિન્દુની પરણવાની રીતિ જોઈ નથી માટે તે પ્રમાણે પરણવાની મારી ઇચ્છા છે. ત્યારે તેઓ બોલ્યા: “પાદશાહ અમારે ઘેર પરણવાને પધાર્યા છે; એટલા માટે, અમે “સારી રીતે વિવાહ કરીશું; બંદુકો વગેરે દારૂખાનું છોડીશું, અને ગુલાલ “ઉડાડીશું, તેમ જ વળી જાનૈયાઓની મશ્કરી કરવાને, મીઠું છાંટવાને, અને “કાંકરીચાળો કરવાને અમારા હિન્દુઓમાં ચાલે છે, તે તમારા કોઈ માણસને ઠીક લાગે નહિ ને કાઇને મારે તે વિવાહને ઠેકાણે લડાઈ ઉઠે, એટલા “માટે, તમારે તેમને કહી રાખવું જોઈએ કે બિહોલનું કોઈ માણસ તેમની “મશ્કરી કરે તે તેની સાથે કજિયો કરી ઉઠે નહિ. પાદશાહે તે પ્રમાણે પિતાના લશ્કરને ચેતવણી આપી. પછી સામતસિંહને ભાઈ બેલ્યોઃ “બંદે નવાજ! તમારા લશ્કરને ઉતરવા જેટલી બિહેલની પાસે જગ્યા નથી. “માટે મોટા મહેટા ઉમરાવ અને પટાવતને પહેલા મોકલજો; તેમની પછવાડે આપ પધારજે, અને ફેજને પછીથી આવવા દેજે.” એ પ્રમાણે જે કહેવાનું હતું તે સર્વ નિવેદન કરીને તેઓ ગામમાં ગયા. પાદશાહે પ્રથમ પિતાના અધિકારિયાને મોકલ્યા, તેમની પછવાડે પોતે ચાલ્યા ને લશ્કર પછવાડે રાખ્યું, તેઓ જ્યારે બિહલની પાસે આવ્યા ત્યારે તેમને માટે પાંચ હજાર રજપૂત, ગેળિયે ભરી રાખેલી બંદુક સહિત ઉભા રહેલા જોવામાં આવ્યા. તેઓએ દરવાજા બંધ કરી દીધા, ને કેટ ઉપરથી બંદુકે છેડવા માંડી તેથી પાદશાહનું ઘણું લકર માયું ગયું; પણ ઘણી વાર સુધી તે અહમદ શાહના સમજવામાં એમ આવ્યું કે, એ તે દારૂખાનું છોડે છે. પછી તે ઘણું માણસ પડતાં જોયાં ત્યારે તેણે જાણ્યું કે આ તો દગલબાજી થઈ. સાત દિવસ સુધી લડાઈ ચાલી. છેવટે સામતસિંહે ઘણે માર ખાધો એટલે પિતાને કબીલો ધોરીપાવટિયે લઈ ગયો. પાદશાહનું લશ્કર મિહેલમાં પેઠું અને તે લૂટી લીધી; ઘવાયેલાઓને ઔષધ કરવાને, અને લડાઈની સામગ્રી અને લશ્કર એકઠું કરવા સારૂ અહમદ શાહ ત્યાં ત્રણ માસ સુધી પડાવ કરીને રહ્યો. પછીથી તે ધોરીપાવટી ભણી લડવા ચાલ્યા. ત્યાં તેણે ઘણું ઝાડ કાપી નંખાવ્યાં અને બે મહિના સુધી લડાઈ ચલાવી. લેકે કહે છે કે સીસું ખૂટવાથી સામતસિંહ સોનારૂપાની ગળિયો કરાવીને મુસલમાને ઉપર ચલાવવા લાગ્યો. છેવટે સામતસિંહ ઘારીપાવટિયેથી નહાશીને ઘુનવાના ડુંગર ઉપર ભરાઈ પેઠે, અને પિતાની પુત્રીને ઇડરના રાવ સાથે પરણાવી. પાદશાહે તેનાં ૩૫૦ ગામ ખાલસા કરી દીધાં. સામતસિંહ બાર વર્ષ સુધી બહારવટે રહ્યો તેટલામાં મુસલમાનોને કાયર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #518 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ પ્હેલા ૪૪૭ કાયર કહ્યા, છેવટે પાદશાહે બહુધરી આપીને ટંટા પતાવી દેવાને તેને તેડાવ્યેા. સામતસિંહે કહ્યું કે મારાં ગામ પાછાં આપશે તે જ હું જંપીને એશીશ. પછી પાદશાહે દેગામ પરગણાને ૮૪ ગામનેા વાંટા સામતસિંહને આપીને કજિયા પતાવી દીધા. પછી સામતસિહ બિહાલ જઈને રહ્યો; અને આજ સુધી તેના વંશ જ છે તે અિહેાલા રજપૂતને નામે એળખાય છે. અને તેઓના વાંટા દેગામમાં હજુ છે. પછી વરસા અને જેતાની વ્હેન લાલાં ગુજરી ગઈ; તેને વિષે કેટલાક લેાક એમ કહે છે કે, ઉન્હેં દૂધ પીતાં તેનાં આંતરડાં દાઝયાં તેથી તે મરી ગઈ. પાદશાહને તેના ઉપર ધણે! પ્રેમ હતા અને તેના રૂપગુણથી તે મેાહિત થઈ ગયા હતા, તેથી બહુ ખેદયુક્ત થઈ ગયા. તેણે લાલાંના જેવી ખીજી કાઈ હિન્દુની કન્યા ખેાળવાને પોતાના કારભારિયા જાદે જાદે દેશ મેાકલ્યા પણ તેન! સરખી સુંદરી હિન્દુ કે મુસલમાનામાં તેમના જોવામાં આવી નહિ. એટલે પાછા આવીને તે પ્રમાણે વિચાર જણાબ્યા, તેથી પાદશાહ નિત્યના કરતાં વિશેષ શાકાતુર થયેા. તેણે રાજકારભાર છેાડી દીધેા ને ખેદયુક્ત થઈને એશી રહેવા લાગ્યા. એથી કારભારિયાએ વિચાઢ્યું કે લાલાં વાધેલીના જેવી ખીજી સ્ત્રી આણી આપ્યા વિના ખીજો કાંઈ ઉપાય નથી. તેથી તેના જેવી સુંદર કન્યા શેાધવા તેમણે એક બ્રાહ્મણને દેશાવરામાં મેકક્લ્યા. બ્રાહ્મણ ધણા દેશ ફરતા ફરતા છેવટે માતર આવ્યા. ત્યાં ચિતેડવંશના સિસેાદિયા રાજા હતા તેનું નામ સત્રાસલજી હતું અને તે રાવળ કૂહેવાતા હતા. તે ૬૬ ગામના ધણી હતેા ને તેને રાણીબા કરીને એક દીકરી હતી તથા ભાણજી અને ભાજી કરીને બે કુંવર હતા. રાણીબા ધણી જ રૂપાળી હતી. બ્રાહ્મણે તેને જોઈ ને ધારયું કે મેં સારી કન્યા શેાધી હાડી છે. એવા શુભ સમાચાર કચેરીમાં જઈ ને કહીશ તે મને શિરપાવ મળશે તેથી તેને ધણા જ આનંદ થયા. તે પાદશાહના કારભારયેા પાસે ગયા અને મેલ્યે કે લાલાં વાધેલીના જેવી એક કન્યા મેં શેાધી હાડી છે. તેઓએ તેને શિરપાવ આપીને યથાસ્થિત સમાચાર પૂછ્યા. તે ખેાા, ચરેાતરનાર માતરગામમાં ૧ અંગ્રેજીમાં એવા અર્થ છે કે, “પાદશાહે અમદાવાદમાં આવીને આ વિષેને “પેાતાના વિચાર જણાવ્યા.” પણ એ તે અમદાવાદમાં જ હતા અને કારભારિયાને તેણે ખાળ કરવા માકલ્યા હતા માટે તે ચૂક થયેલી છે. અને તે ચૂક થવાનું કારણ એમ લાગે છે કે, “પાછા આવીને ઈ. એવા ઉચ્ચાર ઉપરથી “ પાછા તે “ પાદશાહ” ને ઠેકાણે સમજી લીધા છે, કેમકે ઘણા લોકો પાછા એવા ઉચ્ચાર કરે છે. ર્. ઉ. ૨ ચારૂ+તર=ચારૂતર–વિશેષ સુંદર. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #519 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા રાવળ સત્રાસલજીની દીકરી ધણી રૂપાળી છે. કારભારિયાએ સત્રાસલજીને અમદાવાદ ખેાલાન્ગેા, અને તેના સત્કાર કરીને ગાદીવ્હેરે દીકરી દેવાને તેને સારી પેઠે સમજાવ્યેા. ત્યારે સત્રાસલજી ખેાલ્યા કે હિન્દુની દીકરીને એ પ્રમાણે પરણાવાય નહિ. કારભારિયાએ તેને સમજાવ્યા કે પાદશાહના જનાનખાનામાં ધણા હિન્દુ રાજાઓની કન્યાએ છે. તેનું ઉત્તર સત્રાસજિયે માત્ર એટલું જ આપ્યું: “તે જૂદા છે, અમે જૂદા છિયે.” દિવાનાએ કહ્યું: “જો “તમે રાજીખુશીથી હા ફ્હેશો નહિ તો પછી બલાત્કાર કરવા પડશે.” આવું કુહેતાં છતાં પણ રાવળે તેા નાનીના જ કેહેવા માંડી એટલે છેવટે તેને કેંદ કરચો. તેની ઠકરાણીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે પેાતાના મનમાં વિચાર કરયો: “આ એક દીકરી મરી ગઈ છે એમ હું સમજીશ; પણુ “ગમે તે પ્રકારે ઠાકારના જીવ ઉગરે તે ગ્રાસ હેં એમ કરવું જોઇયે.” તેણિયે પછી પોતાની દીકરીને અમદાવાદ મેાક્લી. જ્યારે તેને તેને પૂરેપૂરા શૃંગાર સજાવીને પાદશાહની હુઝુરમાં દાખલ કરી ત્યારે તેની સુંદરતા જેને તે અમેા પામ્યા અને બાલી ઉઠ્યો: “આ શું લાલાં પાછી આવી !” તે મેલી: “તે લાલાં તેા ગઈ.” પાદશાહને પછી ભાન આવ્યું. બીજે દિવસે તેણે કચેરી ભરી. સત્રાસલછની ખેડી તાડી નંખાવીને તેને કચેરીમાં ખેાલાવીને શિરપાવ કરો. તે સમયે સત્રાસલજિયે વિચાર્યું કે કેદખાનું તે। ભાગયું પણ મુસલમાનને દીકરી દેવી પડી નહિ, એ બહુ સારૂ થયું. પછી તે રાજી થતા પેાતાને ગામ ગયા. જ્યારે જમવાની વેળા થઈ ત્યારે તેણે રાણીબાને ખેલાવી. ઠકરાણી, તેને બ્હારથી તેડી લાવવાનું ડોળ કરીને પાછી આવી કહેવા લાગી: “ રાણીબા તે રમતમાં પડ્યાં છે તેથી હવણાં આવશે નહિ.” સત્રાસલજી ખેાઢ્યાઃ “ તે આવશે નહિ ત્યાં સુધી હું જમ“ નાર્ નથી. ત્યારે ઠકરાણી મેલ્યાંઃ “ મહારાજ ! જ્યારે રાણીબાને ' .. r ૪૪૮ te અમદાવાદ મેાકલ્યાં ત્યારે તમારા કેદખાનાના દરવાજા ઉઘાડ્યા છે. '' આવું સાંભળીને સત્રાસલજી અતિ શેકાતુર થઈ ગયેા. તે એક્લ્યાઃ. “ હું ત્યાં મરી ગયે। હાત તેા શી ચિંતા હતી? હું ચિતાડના રાણાના વંશના છું; “ હું નિષ્કલંકી હેવાઉં છું ને અમારે સિસેાદિયાને માથે આવું કલંક કદિ આવ્યું નથી, માટે તને ધિકાર છે કે આવું કલંક તેં મારે માથે બેસાર્યું. ઠકરાણી મેલી: તમારા જીવ જાત તે કરતાં આપણે હવે એમ સમજીશું કે એ ,, 16 (c દીકરી મરી ગઈ છે. ’” રજપૂત તાબડતાખ ખડા થયા, અને પેાતાની તરવાર પકડી; તે જોઈ ઠકરાણી તેને વળગી પડી, પણ તેણે તેને તરાડી નાંખી તે તરવાર ખેંચી ક્ઠાડી પોતાના પેટમાં ધેાંચીને મુડદું થઈને પડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat cr www.umaragyanbhandar.com Page #520 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ પહેલો-રજપૂતને વટાળ ૪૪૯ સત્રાસલજીના કુંવર ભાણજી તથા ભેજિયે સારી રીતે તેનું ક્રિયા ખર્ચ કર્યું ને માતરમાં તેઓ રાજય કરવા લાગ્યા. અમદાવાદમાં જ્યારે એ વાતની જાણ થઈ ત્યારે રાણીબાએ સ્નાન કર્યું ને તે ઘણે જ ખેદ પામી. તેને શોકાતુર જોઈને પાદશાહ રહેમિયતથી કહેવા લાગ્યો: “જ્યારે કોઈ હિન્દુ “રાજા મરી જાય અને તેને કુંવર ગાદિયે બેસે ત્યારે તેને દિલાસો આપવાને તેનું કાઈ સગું હોય તે શું શું કરે ?” રાણબા બોલી: “પૈસાવાળું સનું હોય તે તે પોષાક મોકલાવીને તેના કુંવરને શોકનો ધોળે પોષાક બદલાવે.” પાદશાહ બોલ્યા: “ત્યારે તમારા ભાઈયોને શોક મૂકાવાને માટે હું “પણ તેઓને અહિ બેલાવું છું.” એમ કહીને તેઓને તેણે બોલાવ્યા. પછી બને ઠાકરે અમદાવાદ આવ્યા ને પોતાને ઉતારે ઉતયા; પાદશાહે ઘાસ, દાણ અને બીજે જોઈત સરસામાન ત્યાં પહોંચાડ્યો; ને રાણબાને કહ્યું: હું આજે તમારા ભાઈયોને શિરપાવ આપીશ.” તે બોલીઃ “ભાઈ કણ ને બહેન કોણ?” હવે હું તેમની સગી રહી નથી.” પાદશાહ બોલ્યો: “એમ “કેમ! શું એ તમારા ભાઈ ન હોય?” રાણબાએ ઉત્તર આપ્યું: “હવે હું મુસલમાન થઈ ને તે હિન્દુ છે. અમે ભેગાં બેશીને જમિયે નહિ ને એક પ્યાલા વતે પાણું પણ પિયે નહિ. ત્યારે અમે ભાઈને બહેન ક્યાંથી રહ્યાં ? પાદશાહ બેલ્યોઃ “તમે આજે તેમને સારું રસોઈ કરો.” આવું સાંભળીને રાણબાએ વિચાર કર્યો કે, મારી ફહેવાની વાત પાંગરી હતી પણ આ તે આડું નીકળ્યું. જ્યારે પાદશાહે બને ભાઈને તેડવા મોકલ્યું ત્યારે તેઓ શિરપાવ લેવાની આશાએ પિતાની બહેનને મહેલ આવીને બેઠા. તેઓને એકલા જોઈને રાણબા બેલીઃ “ભાઈ ! તમને ધિકાર છે કે જ્યારે મને મુસલમાનને દીધી ત્યારે તેના શોકમાં આપણું બાપ મરી ગયા; ને તમે નાતબહાર નીકળવાને અહિં આવ્યા છે.” પછી પાદશાહને જે મનસુબો હતો તે તેને જણાવ્યું. નહાન ભાઈ ભેજ હતો તે એકદમ બારીમાંથી પડતું મૂકીને હા. મોટો ભાઈ ભાણજી રહ્યો. પછી પાદશાહ આવ્યું ને તેને કહેવા લાગ્યો. “તમારી બહેને ખાવાનું કહ્યું છે તે તમે ખાઓ.” ભાણજી બેલ્યોઃ “સાહેબ! મારાથી ખવાય નહિ.” પાદશાહ બોલ્યોઃ “તમે “આ પ્રમાણે વેગળા શું કરવાને થાઓ છો ?” ત્યારે ભાણજિયે કહ્યુંઃ “સાહેબ! જે હું અહિ ખાઉં તે કઈ રજપૂત મને કન્યા દે નહિ.” પાદશાહ કહેઃ “એ વિષેની તમે કાંઈ ચિંતા રાખશો નહિ, તમે કહેશે એટલા “રજપૂતને બોલાવીને તમારા ભેગા જમાડીશ.” એમ કહીને તેણે ભાણજીને જમાડ્યો. તેથી ઠાકર ઘણે ખેદયુક્ત થશે. તે ખેદ મટાડવાને પાદશાહે બાવને ૨૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ રાસમાળા ગામના રજપૂતાને અમદાવાદમાં ખેાલાવ્યા. ત્યારે ધણા રજપૂતાએ જાણ્યું કે આપણને બલાત્કારે વટલાવાને પાદશાહના વિચાર છે તેથી પેાતાનાં ગામગ્રાસ છેાડીને ખીજે દેશ જતા રહ્યા તે જેટલા પાદશાહના હાથમાં આવ્યા તેટલાને તેમની નાત છેડાવી દીધી. આ પ્રમાણે ધણાં વર્ષ સુધી ચાલ્યું; ઘણી લડાયેા થઈ, અને ધણા રજપૂતાએ પેાતાના પ્રાણ છેાડ્યા. ચાંપાનેરની પાસે રાજપીપળા છે; તે ૩૫૦ ગામની રાજધાની છે. ત્યાંના હરિસિંહજી ગાહિલ કરીને રાજા હતા. એક સમયે ઘણાં મૂલ્યવાન મેાતી તેને ભેટમાં મળ્યાં તેને તેણે પેાતાની ઠકરાણી સારૂ હાર કરાવ્યા, ને ઠકરાણીને કહ્યું:-“આમાં ખરેખરૂં પાણી છે.” પછી જ્યારે પાદશાહ સાથે કજિયા થયા ને ખીજા ઠાકારા સાથે તેને જંગલમાં નાશી જવું પડયું તે પાણી વિના તે હેરાન થવા લાગ્યા ત્યારે રાણિયે શાકાતુર થઈ ને પેાતાના મેાતીના હાર સામું જોઈને કહ્યું:-ઠાકાર ! તમે એક વાર મને કહ્યું હતું કે આમાં પાણી છે.” આ બનાવ ઉપરથી એક ચારણે તે વિષે નીચેનું કવિત કસ્યું છેઃ— . शाह जहां सुलतान कोपी चढ्यो जबे तब, शेष ना सहानो भार धरनी हलानी हैं; मारे रजपूत शूरे महा पूरे रेवाहुके, आसपास धूर लाल रंग से रंगानी हैं; सुलतान तेरे त्रास पाउनमे छाले परे, कंदमूल खाने भागी भोमियोकी रानी हैं; तोर तोर द्वार अपसरा ले नीचोवे मुख, “તુમૈ કર્યો હત જૂથ ! મુળતાએઁ પાની હૈં.” હરિસિંહજી ગાહિલે ૧૨ વર્ષે મ્હારવટામાં ફાડ્યાં, ત્યાર પછી, શાહ પાસેથી તેને પેાતાને ત્રાસ પાછે! મળ્યે, અને તેના વંશજ હજી સુધી રાજપીપળામાં રાજ્ય કરે છે. ભાટ વાતની સમાપ્તિ કરતાં ક્હે છે કે, ઉપર પ્રમાણે જે રજપૂતાને વટલાવામાં આવ્યા તેએની એક દી નાત થઈ અને તે “માલે સલામ” વાયા; કેમકે તેઓએ પાદશાહના મેહેલને સલામ કરી, અથવા નમી પડ્યા. તેઓ હજી લગી હિન્દુએના પાષાક રાખી રહ્યા છે; કેટલાક તેા હિન્દુ ધર્મની ક્રિયાએ પણ કરે છે, અને કેટલાક મુસલમાનની કરે છે; પણ તેમનાં ૧ આ સ્થાનના રાજવંશ વિષે નુએ રાસમાળાપૂણિકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #522 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ પહેલ-મોલે સલામ ૪૫૧ ૪૫૧ મુડદાં સદા દાટવામાં આવે છે, બાળવામાં આવતાં નથી. તેઓની સ્ત્રિયો પણ હિન્દુને પોશાક પહેરે છે. બીજા હિન્દુઓ તેમને મુસલમાનમાં ગણે છે; પણ પ્રથમ જેઓ જે વંશના હતા તે વંશનું નામ રાખી રહ્યા છે; અને તેઓને વહીવંચા ભાટ છે તે તેમનાં પેઢીનામાં વાંચે છે. પરણતી વેળાએ તેઓ અગ્નિની ક્રિયા કરતા નથી પણ કલમો પઢે છે. વળી ગણેશપૂજા તે તેઓ રાખી રહ્યા છે. તેમ જ બીજી કેટલીક હિન્દુઓની ક્રિયાઓ તેમનામાં છે. કેટલાક રજપૂત જે માલ વિનાના હતા તે બચ્યા ને વટલ્યા નહિ તેઓ કારડિયા કહેવાયા; અને બીજા જે શરણ થઈ શકે નહિ એવા બળવાન હતા તેઓએ કર ભર્યો એટલે રાજા રહ્યા અને હજી સુધી જીનું પદ તેમના નામને લગાડવામાં આવે છે. કેટલાક ગરીબ રજપૂત નરવા (નિર્વાહ) છોડીને ખેતી કરવાની પરવાનગી મેળવીને બચ્યા તે નાડોદા કહેવાયા; તેમ જ એ જ સમયે વાણિયા અને બ્રાહ્મણને વટલાવવામાં આવ્યા તે વોહરાની જાતિમાં ભળી ગયા.' ૧ “પણ આ જિલ્લામાં (ભરૂચ) મુસલમાનની એક જાતિ છે તે ખેતીનું કામ કરે છે. તેઓ હરા કહેવાય છે; તથાપિ જે વ્યાપારી હોરા છે તે કરતાં તેઓ કેવળ જૂદી જ જાતિના છે. તેઓ કોઈ કોઈ વાર ગાડતું કરે છે. તે પણ તેમને “મુખ્ય ધંધે અને ઉદ્યોગ ખેતીવાડીને છે. તેઓ ઘણા ચંચળ, ઉદ્યોગ અને આખા “જિલ્લામાં કુશળ ખેડુત ગણાય છે, તેમને પાષાક, રીતભાત, અને ભાષા એ સર્વે કણબી અને બીજા હિન્દુ ખેડુતેના જેવાં છે; તેઓ બેશક મૂળમાં છે હિન્દુ જ “હતા. તેમાંના ઘણા ખરાના પૂર્વજ કેળી અને રાજપૂત હતા અને થોડાકના પૂર્વજ “કણબી હતા. તેઓ એવું કહે છે કે ગુજરાતના મુસલમાન રાજ્યકર્તા સુલતાન “મહમૂદ બેગડાના વારામાં અમને વટલાવામાં આવ્યા હશે. આ વેહેરાઓ ગુજરાતી ભાષા બોલે છે, અને મુસલમાન ખેડુત જે મલેક, ખાન ઇત્યાદિ કહેવાય છે તેમની પેઠે હિન્દુસ્તાની બોલી બોલતા નથી. ખેતી કરનારા બધાય હોરા સૂની છે.” ભરૂચ જિલ્લા વિષે કર્નલ વિલિયમની યાદ પૃષ્ઠ ૯૧. એશિયાટિક સોસાયટી(બંગાળ)ના જર્નલના પુસ્તક ૬ઠ્ઠાના પૃષ્ઠ ૮૪૨ મે કાનેલિયે (Cannoly) ઉજજણ વિષે વિષય લખ્યો છે તે ઉપરથી નીચે લખેલ વહોરાઓની ઉત્પત્તિ વિષેને વૃત્તાન ઉતારી લીધો છે – ચાકુબ કરીને એક માણસને પોતાના ઘરના અથવા પક્ષના કજિયાને લીધે “પિતાને દેશ તજવો પડયો. તે ઈજિપ્ત છોડીને હિ. સ ૫૩૨(ઇ. સ. ૧૧૩૭)માં ખંભાતમાં ઉતર. હિન્દુસ્થાનમાં પ્રથમ પગ મૂકનાર એના ધર્મના લોકોમાં એ પહેલો જ હતો. તે સમયે તે ધર્મને મુખ્ય મૂલ્લ (જે કેટલાંક વર્ષથી ઈમનમાં વયે “હ) હરિબિન મુસા કરીને હતે. ઈજિપ્તમાં ખલિફ મેરતમસિર બિલાહ અમલ “કરતે હતા, અને સદારાસિંગ હિન્દુઓના પિરાનપટ્ટણ ઉપર રાજ્ય ચલાવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર રાસમાળા આ વેળા પછી વાઘેલાની પાટવી શાખા બંધ થઈ પડી. પહેલા કાકારને આનંદદેવ પત્ર હતો, તેની પાસે કલેલને વગર વહેંચાયેલ ગ્રાસ હતો પણ તેના ન્હાના કુંવર રાણકદેવને બાપના વારસ તરીકે ૪૨ ગામ સાથે રૂપાલ મળી. ઈ. સ. ૧૪૯૯ માં શાહ અહમદને પાત્ર મહમૂદ બેગડો ગાદી ઉપર હતું ત્યારે કલોલના ઠાકોર વીરસિહ વાઘેલાની સ્ત્રી રૂડાં રાણિયે પાંચ લાખ ટકા ખરચીને એક ભવ્ય વાવ કરાવી છે તે અડાલજના ગામ આગળ હજી છે. વીરસિંહ અને તેને ભાઈ અત્રસિહ(જેતસિંહજી) એ બે મુસલમાનો સાથે લડાઈમાં ઉતરાયા હતા તેમાંથી મ્હોટા ભાઈને મુસલમાનોએ મારી નાખ્યો અને તેને વારસામાં મળેલા શહર ઉપર કિલ્લેદાર મૂક્યા. તથાપિ કેટલીક પેઢી પછી કલેલ વીરસિંહના વંશજોના હાથમાં આવી, તે છેક ઈસ. ઘણાં ખરાં પ્રમાણ ઉપરથી જણાય છે કે મારતમસિર હિ. સ. ૪૮૭ માં મરણ પામ્યો અને તેને પાત્ર હાફેધ ૧૧ ખલિફ હતો તેણે હિ.સ. ૫૨૪થી ૫૪૪ સુધી અમલ “કરો. આ સમયને ગૂજરતને ઇતિહાસક્રમ ગૂંચવણભરેલ છે તે પણ ઉપરનાં વર્ષ સાથે તે મળતું આવે છે, કેમકે સિદ્ધરાજ અથવા જયસિંહ કે જે નામ ઉપરથી “સદારાસ એ અપભ્રષ્ટ થયેલો શબ્દ જણાય છે, તે અને ૧૦૯૪ માં અણહિલવાડ પાટણના રાજા હતા. હવે એ વિષય સંબંધી જ્યાંથી બાકી રહ્યું છે ત્યાંથી જોઇયે. એમ જણાય છે કે યાકુબ ખંભાતમાં ઉતરીને એક માળી ભેગે રહ્યો તેને તેણે પિતાના ધર્મમાં કરી લીધે. પછીથી તેણે એક બ્રાહ્મણના છોકરાને પણ વટલા. “સદાસ રાજા” અને તેના બે દિવાન તારમલ અને ભારમલ જે બે ભાઈ હતા તે ખંભાતમાં એક દેવાલયમાં વારે વારે જતા હતા. ત્યાં એક કહેડાના હાથીને ચમક પથ્થરના આધારે અદ્ધર લટકતે રાખ્યો હતો. યાકૂબે ચમક પથ્થર પહાડી નાંખે, અને બ્રાહ્મણે સાથે વિવાદ થયે તેમાં પણ જિ. સદરાસ અને તેના દરબારીને આવા ચમત્કાર વડે જિતી લીધા એટલે તેને ધર્મ તેઓએ સ્વીકાર્યો. તેમને દાખલે બીજા ઘણાઓએ લીધે ને તે લોકોએ અર્બસ્તાનની સાથે વ્યવહાર જારી રાખ્યો, તેથી “વ્યવહારિયા” અથવા વહોરા કહેવાયા. આ વાતમાં ખરા નામનું અને વૃત્તાતનું અચંબાભરેલું શેળભેળપણું થઈ ગયેલું દેખાય છે, સદારાસિંહ એ ખરેખર સદર જેસિંગ હશે. સિદ્ધરાજ ગુજરાતમાં એ જ નામથી ઓળખાય છે, પણ તારમલ અને ભારમલ બે દિવાન એ વિરધવલ વાઘેલાના પ્રધાન બે ભાઈ તેજપાળ ને વસ્તુપાળ હતા તે બે હશે. વળી, કુમારપાળ અથવા અજયપાળ સંબંધી વાતો બીજે ઠેકાણે લખી છે તે પ્રમાણે, રાજાએ બીજે ધર્મ ગ્રહણ કર્યો તે વાત તેઓને ઠીક લાગુ પડે છે. ૨. ઉ. ૧ વિગત માટે જ રાસમાળાપૂર્ણિકા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #524 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ વ્હેલા વાધેલાએની શાખા ૪૫૩ ૧૭૨૮ માં ભગતસિંહ ખેાઈ બેઠા ત્યાં સુધી રહી. ભગતસિહ હિંમાદરામાં જઈ વશ્યા. એ ગામ તેણે આંજણા કણબી પાસેથી લીધું તે હજી સુધી તેના વંશજોના હાથમાં છે. તેએ વાધેલાના મુખ્યપણાની પ્રતિષ્ઠાને જે દાવા કરે છે તે ઘટિત કારણ ઉપરથી જ કરે છે. આનંદેવના ન્હાના કુંવર રાણકદેવના મરણ પછી ત્રીજી પેઢિયે જેવામાં સામતસિહ થયા તેવામાં તેના કુંવરા વચ્ચે રૂપાલના ગ્રાસના વિભાગ થઈ ગયા; વજેકરણજી પાટવી હતા તેણે રૂપાલ રાખી, પણ ન્હાના કુંવર સામેશ્વરને પેાતાના બાપના ગ્રાસમાંથી ૧૪ ગામ મળ્યાં અને તેને સારૂ કાલવડામાં હવેલી બંધાવી. વજેકરજિયે રૂપાલ ખેાયેલી જણાય છે, કેમકે તેના પાટવી કુંવર ભીમજયે ઇંડર દેશમાં જઈ ને ધેાસીના તથા હુરાદની શાખાએ સ્થાપી; તેઓ પછી ઈડરના રાવના પટાવત થયા. અને ન્હાનેા કુંવર વર્ણાજી હતા તે સામતીને કાંઠે આલુવામાં જઈ વશ્યા, તેના વંશજ હજી લગી ત્યાં છે. સામેશ્વરના પાત્ર ચાંદાજીના હાથમાં હજી લગી કેાલવડા છે. તેને એક હિમાળાજી કરીને કુંવર હતેા તેના મામા પેથેાગેાલના હાથમાં સાભ્રમતીની પાસે સોખડા છે તેને ગ્રાસ હતા. પેથેાગેાલને મટે નહિ એવા (અસાધ્ય) રાગ થયેા હતા, તે તેને કાંઈ સંતાન ન હતું તેથી તે હિમાળાજીથી ડરતા હતા; કેમકે ભાટ હે છે કે ગ્રાસને સારૂ મામાને મારી નાંખવાના ચાલ તે વેળામાં અસાધારણ ન હતા. પેથુને ડર લાગતા હતા તે વગર પાયાના ન હતા, પણ તે સાવધાની રાખતા હતા, તેથી તેના ભાણેજથી ઉધાડાં પડાતું ન હતું. તેય પણ આખરે, હિમાળેાજી સાખડિયા મહાદેવનાં દર્શન કરવા જવાને મિષે શ્રિયા બેસે છે તે પ્રમાણે ઢાંકેલા પડદાના રથમાં કેટલાક રજપૂતાને લઈ ને સાખડામાં પેઠે. તે પછી ઢાકારની હવેલીમાં પેઠા અને તેને ઠાર કયો. એટલે રાણીને સત્ય ચડયું, તે હિંમાળાને શાપ દીધેા: “તારી દીકરીનાં છેાકરાં પણ અકાળ મરણુ “પામશે.” ઠાકારે ક્ષમા માગીને પ્રાર્થના કરીઃ “મા”! તમારે કાંઈ સંતાન “નથી; હું તમારા દીકરા છું; જે બન્યું તે બન્યું; મારા ઉપર કૃપાદૃષ્ટિ કરે, “હવે તમે જે આજ્ઞા કરશેા તે હું પાળીશ.” સતિયે કહ્યું: “તારા મામાના “નામથી તું ગામ વસાવજે, અને હું તને વરદાન આપું છું કે તારા પુરૂષવંશ તે “ગામમાં ચાલશે પણ મારૂં મેલ્યું મિથ્યા થાય નહિ માટે તારા દિકરિયાને “વંશ ચાલશે નહિ.” પેથાપુર સ્થાપાયાનું આ મૂળ કારણ છે. તે અમદાવાદની ઉત્તરમાં થાડે ગાઉને છેટે સાભ્રમતી ઉપર એક સુંદર ગામ છે, ત્યાં બંદુકા બનાવવાનું કારખાનું છે, અને ત્યાંના પગાર લઈ ર્સ્હેનારા માણસેાની સ્વામિભક્તિ અને શૌર્યને લીધે તે આજ સુધી પ્રખ્યાત છે. સતિના શાપ લીભૂત થયેલા જણાય છે કેમકે પેથાપુરના ઠાકારાની દિકરિયાને સતાન થયાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ રાસમાળા તેઓની કલોલની શાખા કરતાં સાણંદની શાખા વધારે ભાગ્યશાલી છે, તેઓ પોતાનો ગ્રાસ હજી સુધી રાખી રહ્યા છે. તેના બે મુખ્ય વિભાગ થયા છે, એક સાણંદને (કઠને પણ કહેવાય છે) અને બીજે ગાંગડને.' ૧ વાઘેલા સંબંધી માટે લોકોએ આપેલા વૃત્તાન્ત ઘણે ગુંચવણભર્યો થઈ ગયો છે. એટલે તે હવે બરાબર કરવો અશકય છે. એક વૃત્તાન્તમાં, કલા અને સાણંદને પ્રથમ ગ્રાસ કર્ણ વાઘેલાના કુંવરને મળ્યો હતો એમ લખે છે, અને તેઓની માનાં નામ સુદ્ધાંત આપે છે. તે વૃત્તાન્ત નીચે પ્રમાણે છે – કણના કુંવર, સારંગ અને વરસંગ બને એક જ વેળાએ જન્મ્યા હતા. અને તેથી તે બને પાટવી હતા. સારંગની માનું નામ તાજકુંવરીઝ હતું અને તે જેસલમેરના ગજસંઘજી ભાટીની કુંવરી થતી હતી; વરસંગની મા અમર કુંવરબા “ કરીને હતી, તે કેરાકોટના દેસલજી જાડેજાની કુંવરી થતી હતી વરસંગને તેના બાપની વેળામાં સરધાર જિલ્લો અને તેનાં ૬૫૦ ગામ મળ્યાં હતાં. સારંગને “તે જ પ્રમાણે ભીલડી જિલ્લાનાં ૬૫૦ ગામ મળ્યાં હતાં. ભીલડીમાં એકઠા મળીને મુસલમાન પાસેથી કરી લીધી. પણ બેગમને ગાદી ઉપર રહેવા દઈને બાંહેધરી “લીધા વિના, પાટણ જઈને પાદશાહને મળ્યા. પાદશાહ રાજી થયો ને તેમને ૫૦૦ “ગામ આપ્યાં. સારંગદેવે કલોલ ને ૨૫૦ ગામ લીધાં ને વરસંગે સાણંદ ને તેટલાં જ “ગામ રાખ્યાં.” (+મૂળ વાત એમ પણ છે કે, “કડી પરગણું હાથ કરીને કેટલીક બેગમોને કેદ કરી, અને બહધરી આપી, ત્યારે દીકહી જઈને અલાઉદીનને મળ્યા એટલે તેઓને તેણે રાજી થઈને ૫૦૦ ગામ આપ્યાં) ૨. ઉ. અડાલજવાવમાંની લેખ છે તેમાં નીચે પ્રમાણે પઢિયે લખેલી છે – ૧ મેલસિંહ; ૨ કર્ણ ૩ મૂળરાજ; ૪ મહીપ, તેના વીરસિહ અને અજીતસિંહ બે પુત્ર હતા તેમાં વીરસિંહ એ રૂડી રાણીને વર થાય; ભાટ લોકોએ જેને વિષે વાત કહી છે તે આ વરસે અને જેતે બને ભાઈ હશે એમાં કશે કે નહિ. માણસાની વાવમાં એક બીજો લેખ છે, તેમાં નીચે પ્રમાણે પઢિયો છે-૧ સવરાજ, ૨ વિજયાદ, ૩ વેલે, ૪ ધવલ, પ વાંકે, ૬ ચમક. તે સારંગદેવજીના દીકરા લુણકાની દીકરી ચંપાદેવી સાથે પરણ્યો હતો, તેને એક ધારા કરીને દીકરે થયો હતો તેણે ઇ. સ. ૧૫૨૬ માં વાવ બંધાવી હતી. કલની પાસે એગાણુજમાં વાઘેલાની આ શાખા રહી હતી. કર્ણ વાઘેલાને કુંવર હતા નહિ, એ આપણે પાછળ જોઈ ગયા છિયે, તેમ જ જેસલમેરના ભરી ગજગજી તથા કચ્છના કેરાકોટના જાડેજા દેસલજીની કુંવરી વિષે લખ્યું છે તે પણ ગળત છે; કેમકે આ સમયે તે બંને સ્થાને તે નામના રાન થયેલા હતા જ નહિ. તે સમયે જેસલમેરની ગાદિયે ભટી રાવલ ચીચદેવને પોત્ર કરણું ઈ. સ. ૧૨૫૧ થી ૧૨૭૯ સુધી હતા. પછી રાવલ લખુધસેન ઈ. સ. ૧૨૭૯ થી ૧૨૮૩ સુધી હ. પછી તેને કુંવર પંપળ ઈ. સ. ૧૨૮૩ થી ૧૨૮૫ સુધી થયો તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #526 -------------------------------------------------------------------------- ________________ અહંમદ શાહ પ્હેલા પ્રકરણ ૪. અહમદ શાહ ૧ લો.—મહંમદશાહ ૧ લેા.—તુખશાહ, ૪૫૫ ઈ. સ૦ ૧૪૧૮માં માળવાના સુલ્તાન હેાશંગ અને આશીરને વાલી મળી જઈને સુલતાનપુર અને નંદુરબારનાં પ્રગણાંએ લઈ લેવાને ધારતા હતા, તેઓનું રક્ષણ કરવાને અહમદ શાહ ગયેા. તે અવસરે ચામાસું બેઠું હતું તેવામાં, ઇડરને રાવ, ચાંપાનેરના રાવળ, અને મંડળગઢ તથા નાંદોદના રાજા, સુલ્તાન હેાશંગને ગૂજરાત ઉપર હલ્લા કરવાને મેલાવવા સારૂ એકઠા મળ્યા છે, અને તે વિચાર સારહના રાહના સાંભળવામાં આવ્યાથી, તેણે ખંડણી આપવાને ના પાડી છે, એવા સમાચાર અહમદ શાહના જાણવામાં આવ્યા. એટલે ચેમાસું હાવા છતાં પણ, તે નર્મદા નદી ઉતરી પેાતાની ફેાજની છાવણી મહી નદીના કિનારા ઉપર કરીને પોતે ઘેાડી ફોજ લઈને તાબડતોબ અમદાવાદ ગયા; અને ત્યાંથી મેાડાસે જઈ હોંચ્યા. સારને રાહ, મંડળગઢના રાજા, અને ખીજા એકઠા મળી ગયેલા સંસ્થાનિકા ઉપર તેણે ફોજ મેાકલી, અને ચેામાસું વીત્યા પછી, તે મેાડાસેથી માળવે ગયે; ત્યાં હેાશંગને હરાવીને મંદુના કિલ્લાની લગભગ તેની પછવાડે દાડ કરી. આવતા વર્ષમાં ગુજરાત અને માળવાના પાદશાહે વચ્ચે ભાયાતાએ ગાયેિથી ઉઠાડી તેના ભાયાત જેતસીને ગાયેિ બેસાડ્યો. તેણે ૧૨૮૫ થી ૧૩૦૩ સુધી રાજ્ય કરશું. કર્ણ વાધેલા ૧૩૦૪ સુધી હતા; તે આ ઉપરથી જણાય છે કે ગજસંગજી આ સમયે ન હતા, પણ છેક ઇ. સ. ૧૮૨૦ થી ૧૮૪૬ સુધી થયેલા છે. બંનેનાં નામ એક (કેણું, કરણ) એક હાવાથી ભૂલ થયેલી જણાય છે. તેમજ તે સમયમાં ક્રુચ્છમાં નીચે પ્રમાણે રાજા થયા છે:— જામ ગાવજી ઈ. સ. ૧૨૫૫ થી ૧૨૮૫ સુધી. જામ વેણુજી ઈ. સ. ૧૨૮૫ થી ૧૩૨૧ સુધી. આ ઉપરથી પણ જણાય છે કે તે વખતમાં દેસલજી હતા નહિ પણ છેક રાવ દેસલજી વ્હેલા તા ઈ. સ. ૧૭૧૯ થી ૧૭૫૨ સુધી હતા. આ ઉપર વિચાર કરતાં ટીપમાં લખ્યું છે કે “ભાટ લેાકેાના વૃત્તાન્ત ઘણા ગુંચવાઈ ગયા છે.” એ વાત ખરી છે. પણ રેવાકાંઠાના ભાદરવાના ઢાકાર તથા કાઠના ઢાકાર, કહ્યું વાધેલાના વંશજ હેવાના દાવા કરે છે, હે છે કે કર્ણ વાધેલાને સારંગદેવ અને વરસિંહ એ બે કુંવરા હતા. તેમાંના સારંગદેવને તેના બાપના વખતમાં ભીલડી જિલ્લાનાં ૬૫૦ તથા વરસિંહને સરધાર જિલ્લાનાં ૬૫૦ ગામ મળ્યાં હતાં. જ્યારે કર્ણે ગુજરાતનું રાજ્ય ખાયું ત્યારે એ બે કુંવરનું શું થયું તે જણાયું નથી. પણ હાલ જે ભીલડિયા અને સરધારા શાખાના વાધેલા કહેવાય છે તે આ બંને ભાઈયેાના વંશજ હોવાના દાવા કરે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ રાસમાળા સલાહ થઈ એટલે, ગુજરાતના પાદશાહને પિતાની પાસેના રાજાઓ ઉપર વૈર વાળવાને લાગ ફાવ્યો. તેણે ઈડરને કબજે કરી લીધો, અને ચાંપાનેર ઉપર ચડાઈ કરીને દર વર્ષે ખંડણું આપવાનું રાવળની પાસે કબૂલ કરાવ્યું. ત્યાર પછી, તે પોતાના દેશની સરહદ નક્કી કરવાને પાછા વળે, અને હુલ્લડી લોકેાને વિખેરી નાંખ્યા, તથા હિન્દુનાં દેવાલ તોડી પાડીને તે ઠેકાણે મસીદો કરી. વળી ત્યાં કિલ્લા બાંધીને કિલ્લેદાર રાખ્યા; તેમાં બારિયા અને શિવપુરનાં પ્રગણામાં જીડ શહરને કિલ્લો પણ હતા. પછીથી પર્વતમાં કિલ્લો બાંધીને દાહોદ નામે વ્યાપારી શહર વસાવ્યું. ત્યાર પછી, અલાઉદ્દીન ખિલજીની વતી અલપખાન રાજ્ય કરતો હતો તેના હુકમથી ઈ. સ. ૧૩૦૪માં કરી(ખેડા અથવા કડી)ને કિલ્લે બંધાવ્યો હતે તેની મરામત કરાવીને તેનું નામ સુલ્તાનાબાદ પાડ્યું. ત્યાર પછી માળવા સાથે ઘણા દિવસ સુધી લડાઈ ચાલી, તેમાં અહમદ શાહ રેકાય. આ લડાઈથી તેની ફેજને એટલો બધો ધક્કો લાગ્યો કે, કેટલાંક વર્ષ સુધી પારકા દેશ ઉપર હલ્લો કરવાને તેનાથી બન્યું નહિ, તેય પણ એકંદરે તેની જિત થઈ. ઈ. સ. ૧૪૨૬ માં તે ઈડર પાછું લેવાને ચડ્યો, પણ તે શહર ટકાવી રાખવાને પિતાની શક્તિ નથી એવી તેની ખાતરી થઈ માટે, અને તે કિલો તેને તાબે થયો ન હતો તે ઉપરથી, આ પ્રસંગે રાવના દેશ ઉપર દાબ બેસાડવાના વિચારથી, હાથમતી નદીના કિનારા ઉપર અને ઈડરગઢની ઉપર ઝોકી ૨હેલા ડુંગરાના શિખર ઉપરથી દેખાઈ આવે એવો વિશાળ અને સુંદર કિલ્લો બાંધવાનો પ્રારંભ કર્યો. અને તેનું નામ અહમદનગર પાડ્યું. વળી દંતકથા એવી છે કે તેણે સાદરાને કિલે બાંધ્યો, તે તેની રાજધાની અને અહમદનગરની વચ્ચે અર્ધા રસ્તા ઉપર એક મજબૂત જગ્યાએ સાભ્રમતીને કિનારે ઉંડી કંદરાઓથી રક્ષાયલે છે. તે સમયે ઈડરમાં રાવ જે રાજ્ય કરતા હતા તેણે અહમદનગર ઉપર રાત્રે હલાં કરીને, અને મુસલમાનોના તાબાના દેશમાં ઉપદ્રવ કરવા માંડીને શાહના કામમાં વિધ્ર પાંડ્યું, તે ઉપરથી, તેનું માથું કાપી લાવનારને ઈનામ આપવાનું ઠરાવ્યું. એક પ્રસંગે તેણે અહમદનગર ઉપર હુમલો કર્યો, એવામાં, મુસલમાની અશ્વારોએ તેને પાછો નસાડી મૂકીને તેની પછવાડે દોડ કરી. તે ઘોડે દેડાવીને ઈડર ભણી નાઠે, પણ એક કાતરની બાજુએ ત્વરાથી જતા હતા તેવામાં તેને ઘડે ભડકવાથી ઘોડા સહિત તે કાતરમાં ધસી પડ્યો, અને તે ઘડા નીચે આવી પડ્યો તેથી મરણ પામ્યો. બીજે દિવસે એક કઠિયારો લાકડાં કાપવાને ગયો હતો તેણે કાતરમાં રાવજીનું મુડદું જોયું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #528 -------------------------------------------------------------------------- ________________ અહમદ શાહ પહેલો-મુંબાઈ બેટ ઉપર હલે ૪૫૭ સુલ્તાનના જાહેરનામાની વાત તેના જાણવામાં હતી તેથી તેનું માથું કાપીને સુલ્તાનને રજુ કર્યું. વીસલનગરના જે દેશમાં ડુંગરાઓની માંહે રાવ પુંજાને સંતાઈ રહેવાની ટેવ પડી હતી તે જગ્યા ઉજજડ કરવાને અહમદ શાહે એક ટૂકડી મેકલી. રાવ પુંજાની પછી તેને કુંવર નારણદાસ ગાદિયે બેઠે. તેને વિષે ફરિશ્તાએ લખ્યું છે કે, ગૂજરાતના ખજાનામાં ત્રણ લાખ રૂપાના તનખાની ખંડણ દર વર્ષે આપવાનું તેણે કબૂલ કર્યું હતું. ઈડરથી સુલ્તાન ગઢવાડાના પરગણા ઉપર ચડ્યો અને બીજે વર્ષે ઇસ. ૧૪૨૮ માં નારણદાસ સાથે થએલી સલાહ તૂટી; “એટલે ઈડર ઉપર તેણે ફરીથી હુમલો કરીને ઈડરવાડાને એક કિલ્લે નવેમ્બરની ૧૪ મી તારીખે છાપો મારીને લીધો અને ત્યાં એક ભવ્ય મસીદ બંધાવી.” દક્ષિણ માંહેલા બ્રાહ્મણ રાજા સાથે અહમદ શાહને લડાઈ થઈ તેમાં ચાલુ રીત પ્રમાણે તેની જિત થઈ છાણી અને માહીમ તથા મુમ્બા દેવીના બેટ મળીને હાલને મુંબઈ બેટ બને છે તે ગૂજરાતના રાજાએના તાબામાં હતું એવી મને રંજક વાત આ ઠેકાણે જાણવામાં આવે છે. એક ખંડિયે હિન્દુ રાજા જે રાય કહેવાતો હતો તેને સ્વાધીન તે વેળાએ માહીમ હતું, તે રાજાએ પછવાડેથી પોતાની પુત્રી શાહ અહમદના શાહજાદા હેરે પરણાવી હતી. મુસલમાનેએ આ દેશની ઈલાયદી જિત કરી હેય એ લેખ કહિયે જણાતો નથી, તેમ જ, ગુજરાતના સુલ્તાન અથવા તેમના સૂબાઓમાંથી કોઈ આ સમય સુધી ખરેખરા જંપીને નવરા પડ્યા હોય એમ જણાતું નથી. તેમ જ, આ ઈલાયદા અને દૂરના પ્રદેશમાં તેમનું રાજ્ય વિસ્તારવાનું કામ માથે લેવાને શક્તિમાન થાય એવાં પૂરતાં સાધન મળ્યાં હોય એમ પણ જણાતું નથી. પાછળ આપણું જોવામાં આવ્યું છે કે અણહિલવાડના રાજાઓ છેક દક્ષિણ સુધી પોતાની ફેજ લઈ ગયા છે; અને જે ખાનદેશના ઉત્તર ભાગમાં કર્ણ ઘેલ ગૂજરાત ઉપર ચડાઈ થયાં પછી, ઘણી વાર સુધી રહ્યો હતો તે તેઓએ પોતાને સ્વાધીન કરી લીધે એટલું જ નહિ, પણ તેઓએ આખું કેકણ કબજે કરી લીધું છે, અને કેહાપુરના રાજ્યને પણ બહીક દેખાડી છે. આ ઉપરથી એવી કલ્પના થાય છે કે અણહિલવાડના રાજાઓના તાબાના દેશમાં મુંબઈ અને ઉત્તર કેકણ એ એ આવી ગયેલાં હતાં તે વાઘેલા વંશને નાશ થયાથી તેમનું રાજ્ય મુસલમાનોના હાથમાં ગયું ત્યારે તે તેમના હાથમાં ગયાં; એ વાતની સાબીતીને માટે અણહિલવાડના રાજાઓની દરિયાઈ સત્તા ચાલતી હતી તેની થોડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ રાસમાળા - એક જ હતું. જેથી તે પોતાનું કાર્ય જે ઘણું વાત આપણને મળેલી છે તેના સંબંધ સાથે આ વાતને વિચાર કરતાં, સિદ્ધરાજના પ્રસિદ્ધિ પામેલા વંશ સંબંધમાં ઓછી રમૂજ મળતી નથી. અહમદ શાહની વતીને કુતુબખાન કરીને માહીમને સૂબો હતા તે મરણ પામે, એટલે, બ્રાહ્મણ સુલ્તાને ખરેખર લાગ જોઈને કંઈ નુકસાન વેઠવ્યા વિના તે પિતાને સ્વાધીન કરી લીધું, અને વળી તેણે છાછી માહેલું થાણું પોતાના હાથમાં કરી લીધું. અહમદ શાહે તરત જ દીવ, ગેલા ને ખંભાતમાં સત્તર વહાણને કાફલો તૈયાર કર્યો તેની સાથે ઉત્તર કેક માં ફેજ લઈ જઈને થાણું ઉપર હલ્લે કરીને તે પાછું સ્વાધીન કરી લીધું. બ્રાહ્મણ સરદાર માહીમ હાશી ગયે. એ બેટને આગલે ભાગ ખુલ્લે હતો તેથી તેણે લાકડાને ઘણો મજબૂત કિલ્લે કરી લીધો અને પોતે અંદર રહ્યો, તેમ છતાં પણ, અહમદ શાહે પિતાની ફાજને ઘણે નાશ થતાં પણ તે હાથ કરી લીધે, અને પોતે દક્ષિણની આખી ફેજની સામે આવી પડ્યો. એક ઘણું ખુનરેછભરેલી લડાઈ થઈ તેમાં કોની જિત થાય તે કહેવાઈ શકાય એમ ન હતું. છેવટે રાત પડી એટલે લડાઈને છેડે આવ્ય; પણ અંધારાની વેળાએ દક્ષિણના સૂબેદારે પોતાનું રહેઠાણ છોડયું અને તે પાસેના મુખાદેવી બેટમાં નાશી ગયે. ગુજરાતની દરિયાઈ જે તે બેટને ઘેરે ઘાલ્યો, અને ફેજને ચડી ઉતરવાને માટે સીડી ગોઠવી દીધી તેથી બ્રાહ્મણી શાહનો સરદાર બેટ છોડી દઈને ખંડસ્થ ભાગ ઉપર હાશી ગયો. થાણાના કિલ્લા આગળ બીજી લડાઈ થઈ તેમાં દક્ષિણની ફેજે છેક હાર ખાધી, અને તે અસ્તવ્યસ્ત થઈ ગઈ એટલે ગુજરાતની સેના માહીમના બેટમાંથી મળેલાં સેના અને રૂપાનાં ભરતનાં ભરેલાં કેટલાંએક સુંદર લૂગડાં લઈને ઘર ભણું પાછી વળી. ઈ. સ. ૧૪૩૧ માં બ્રાહ્મણે રાજાએ, પ્રથમ ખાધેલી હારનું વૈર લેવા સારૂ ગૂજરાત તાબાના ખાનદેશ ઉપર એકાએક હલ્લો કયો; પણું અહમદ શાહ જાતે તેની સામે થયે અને પ્રથમ પ્રમાણે તેની હાર કરી દીધી. બીજે વર્ષે અહમદ શાહે રાજસ્થાન ઉપર ચડાઈ કરીને ડુંગરપુરના રાવળ પાસેથી ખંડણ લીધી, અને ભીલના દેશમાં થઈને મેવાડના રાણું મોકલજીના પ્રાન્તમાં પેઠે, અને કેટા, બુંદી, અને નદુલયના ર પાસેથી ખંડણી ઉઘરાવી. અહમદ શાહે પોતાના રાજ્યની આખેરીમાં તેના જૂના શત્રુ સુલ્તાન હાશંગના વંશજો પાસેથી મળવાનું રાજ્ય લઈ લેવાનો પ્રયત્ન કર્યો; તેમાં છેવટને સર્વ વખત રોકાયો પણ તેની ધારણા પ્રમાણે તે પાર પડ્યો નહિ, તે ઈ. સ. ૧૪૪૩ ના જાલાઈ મહિનાની ચેથી તારીખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #530 -------------------------------------------------------------------------- ________________ મહંમદ શાહ કુતુબ શાહ ૪૫૯ અમદાવાદમાં મરણ પામ્યા, અને તેને જુમા મસ્જીદની પાસે એક સુંદર કબરમાં દાટવો. અહમદ શાહના શાહજાદે। અને તેને ક્રમાનુયાયી મહંમદ શાહo થયેા, તેણે ઈડરના રાવ ઉપર ચડાઈ કરી એટલે તે કેટલીક વાર સુધી ડુંગરામાં સંતાઈ રહ્યો પણ પોતાના વાંકને માટે ક્ષમા માગવા સારૂ સંદેશે મેાકલવા ઉપરથી તેને ક્ષમા કરવામાં આવી, અને તેણે પોતાની કુંવરી સુલ્તાન વ્હેરે પરણાવી. મહંમદ શાહ ભાગર ઉપર ચડાઈ કરવાનું ચાલુ રાખીને ત્યાંથી ખંડણી લઈને અમદાવાદ પાછા આવ્યા. ઈ સ૦ ૧૪૪૯માં ચાંપાનેરના રાવળ ગંગાદાસ ઉપર ચડાઈ કરીને તેને હરાવ્યેા અને તેના કિલ્લામાં ભરાઈ પેસવાની તેને અગત્ય પાડી, પણ માળવાના ખિલજી યાદશાહને તે રાવળે સમજાવીને પેાતાની એથે ખેલાવ્યા. તે ઉપરથી મહંમદ શાહથી આ નવા શત્રુની સામે ટકાઈ શકાયું નહિ એટલે હીણપસ્તી હૅાંચે એવી રીતે ન્હાસેડું લીધું, માળવાના સુલ્તાન મહમૂદ્દે ગુજરાત સ્વાધીન કરી લેવાની હવે બ્હીક દેખાડી અને મહંમદ શાહ મરણ પામ્યા અથવા તેને ઝેર દેવામાં આવ્યું. ત્યાર પછી, તેના શાહજાદો કુતુબ શાહર ગાયે બેઠા કે તરતજ પેાતાની રાજધાનીની લગભગ ઘેાડા માઈલ ઉપર સરખેજ અને વટવાની વચ્ચે શત્રુ આવી પ્હોંચેલા હતેા તેની સામેા ગયા; ત્યાં એક લડાઈ થઈ, તેમાં માળવાને સુલ્તાન લગભગ જિતવાની અણી ઉપર હતા તેવામાં છેવટે તેને ન્હાસવાની જરૂર પડી. બંને સુલ્તાના વચ્ચે સલાહ થઈ, અને તેમણે એવા કાલકરાર કચો કે હવેથી આપણે હિન્દુએની સાથે સદા લડાઈ મચાવતાં રહેવું. તે પ્રમાણે મેવાડના રાણા કુંભા ઉપર તેઓએ એકઠા મળીને ચડાઈ કરી, મેવાડ ઉપર એક પછી એક શૂરવીર રાજાઓએ રાજ્ય કસ્યું તે માંહેલે કુંભા રાણા પણ એક રાજા હતા, અને તેના શૂરવીર પાત્ર સાંગના વારામાં ૧ ઈ સ૦ ૧૪૪૨ થી ૧૪૫૧, ૨ ઈ-સ૦ ૧૪૪૫ થી ૧૪૫૯ સુધી. ૩ ઈડરના છેલ્લા ઘેલેાટી રાન્ન ગ્રહાદિત્ય ઉર્ફે નાગાદિત્ય બીજાને ભીલેાએ દગાથી મારી નાંખ્યાથી, તેની વિધવા રાણીયે પેાતાના ત્રણ વર્ષની ઉંમરના ખાળકુંવર આપા અથવા અપ્પુને છૂપી રીતે લઈને ઝારાલની નૈૠત્ય કાણુના ભાગમાં એક માઈલને છેટે ભાંડીરના કિલ્લામાં એક ભીલના રક્ષણ તળે મૂકયા. પછી ચેાડા દિવસે હાલના ઉદ્દયપુરની ઉત્તરે દશ માઈલને છેટે નાગદા ગામની પાસે પારાસરના જંગલમાં રાખ્યું. એના મેાસાળ પક્ષના, મેરી વંશનાં પરમાર રાન્ન ચિત્તોડમાં રાજ્ય કરતા હતા તેણે પંદર વર્ષની ઉંમરના આપાને સરદારની પદવી આપી પેાતાની પાસે રાખ્યા. ઇ. સ. ૭૨૬ માં ગજનીના મુસલમાન રાજકર્તાએ ચિત્તેાડ ઉપર ચડાઈ કરી, તેને બાપાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #531 -------------------------------------------------------------------------- ________________ ४६० રાસમાળા મુસલમાની સત્તાની સામે, મેવાડે બહાદુરીભરેલો ઠરાવ કર્યો છે. મેવાડના રક્ષણ અર્થે ચેર્યાશી કિલ્લા બાંધવામાં આવ્યા છે તેમાંથી બત્રીસ હઠાવીને છેક ગજની કાટ સુધી તેની પુંઠ પકડી ગઢને જિતી લઈ પોતાની તરફથી એક ચાવડા રજપૂતને ત્યાં રાખ્યા. ત્યાંથી વળી આવ્યા પછી, બધા સરદારની ખુશીથી મેરી વંશના રાજાને મારી, ઇ. સ. ૭૨૮ માં રાવળ પદવી ધારણ કરી ચિત્તોડ(મેવાડ)ની ગાદિયે બેઠો. એનાં “હિન્દુ સૂર્ય” “રાજગુરૂ” અને “ચક્રવર્તિ” એવાં ઉપનામ (વિરૂદ) છે. એણે મોટી ઉંમરે ચિત્તોડનું રાજ્ય પિતાના કુંવર અપરાજિત અથવા ગુહિલને સેંપી પિતે ગજની ગયે. ત્યાંથી લશ્કર લઈ જઈ ઈરાન ઉપર ચડાઈ કરી ત્યાંની રાજકન્યા પરણ્યો. તેના વંશના શેલોટી ગજનીની ગાદિયે થયા, જેમાંના ચિત્તોડના રાવળ ખુમાન (ઈ. સ. ૮૧૨ થી ૮૩૬) ઉપર જાબુલીસ્તાનને અલ મામુન ચડી આવ્યો ત્યારે તેઓ ગજનીથી મદદે આવ્યા હતા. ચિત્તોડની ગાદિયે (૨) અપરાજિત પછી નીચેના રાજા થયા. (તેઓ એકબીજાના બાપ દીકરે હતા એમ સમજવાનું નથી પણ કઈ ભાઈ ભત્રીજા પણ હતા.) ૩ ભેજ, ૪ શીલ, ૫ કાલભેજ, ૬ ભર્તભટ, ૭ સિંહ, ૮ મહાયિક, ૯ ખુમ્માણ ઈ. સ. ૮૧૨ થી ૮૩૬ સુધી, ૧૦ અઉંટ, ૧૧ નરવાહન, ૧૨ શક્તિકુમાર, ૧૩ શુચિવર્મા, ૧૪ નરવર્મા, ૧૫ કીર્તિવર્મા, ૧૬ ગરાજ, ૧૭ વૈરટ, ૧૮ વંશપાળ, ૧૯ વૈરિસિંહ, ૨૦ વીરસિંહ, ૨૧ અરિસિંહ, ૨૨ એડસિંહ, ૨૩ વિક્રમસિંહ, ૨૪ રણસિંહ, ૨૫ ભેમસિંહ, ૨૬ સામંતસિંહ, ૨૭ કુમારસિંહ, ૨૮ મથસિંહ, ૨૯ પદ્ધસિંહ, ૩૦ જૈત્રસિંહ, ૩૧ તેજસિંહ અથવા તેજસ્વીસિંહ, ૩૨ સમરસિંહ, એ દિલ્હીને ચહુઆણે રાજા પૃથ્વીરાજને બનેવી અને મિત્ર થતા હતા. પૃથ્વીરાજ ઉપર ઈ. સ. ૧૧૯૩ મા શાહબુદ્દીન શેરી ચડી આવ્યું. ત્યારે પૃથ્વીરાજ પકડાઈ કેદ થયું અને એ લડાઈમાં રાવળ સમરસિંહ તથા તેનો માટે કુંવર કામ આવ્યા. બીજા કુંવરને બીદડની જાગીર મળી, ત્રીજા કુંવરે નેપાળમાં ગુરખા વંશની સ્થાપના કરી, અને ચોથે કુંવર ૩૩ મા અંકનો કર્ણ જે બાળક હતો તેને સરદારેએ મેવાડની ગાદિયે બેસાડ. બાળ રાજાની પ્રતાપી માતા રાજ્ય ચલાવતી હતી. એ બહુ બહાદુર હત; એના સમયમાં દિલહીથી કુતુબુદ્દીનને (ઈ. સ. ૧૨૦૬ થી ૧૨૧૦ સુધી હત) પિતાનું લશ્કર લઈ મેવાડ ઉપર ચડી આવતા જાણુને જેના લશ્કર સામે અબર આગળ જઈ કણે બહુ બહાદુરીથી લડી, ઘણું મુસલમાનેને કાપી નાંખ્યા. આ લડાઈમાં કતુબુદ્દીન જખમી થયો હતો. રાવળ કણે ઈ. સ. ૧૧૯૩ થી ૧૨૧૦ સુધી રાજ્ય કર્યું. કર્ણ મરણ પામે ત્યારે તેને કેવર મહ૫ પિતાને મોસાળ હતો તેથી કર્ણના જમાઈ ઝાલોરના રાજાએ પોતાના દીકરાને ગાદિયે બેસાડ્યો. તે ખબર કર્ણને ભત્રીજે (૩૪) રહપ જે સિંધમાં રાજ્ય કરતા હતા તેણે જાણું, એટલે, ખોટા લશ્કરથી ચિત્તોડ આવી જિત કરી ગાદિયે બેઠે, અને તેણે રાવળને બદલે રાણી પદવી ધારણ કરી. તેથી આજ સુધી મેવાડના રાજા રાણા કહેવાય છે. એણે મુસલમાન સાથે ઘણુ લડાઈ કરી હતી. એણે પોતાના કુળની શાખા જે ઘેલત નામથી ઓળખાતી હતી તે બદલીને સીસેદીયા કહેવરાવી. એણે ઈસવી સન ૧૨૧થી ૧૨૩૯ સુધી રાજ્ય કર્યું. એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ –-.. :-- — - —-- — -- કુતુબ શાહ તો રાણું કુંભાએ બંધાવેલા કહેવાય છે. તે માંહેલો હેટામાં મહેટો ઉભો મેર અથવા કમલમેર નામનો કિલ્લો છે; તેની સ્વાભાવિક જગ્યાને લીધે પછી ૩૫ ભુવનસિંહ, ૩૬ જયસિહ, ૩૭ લક્ષ્મીસિંહ ઉર્ફે લખમસી ઈ. સ. ૧૨૭૫થી ૧૩૦૩ સુધી થયો. એની ઉપર દિલ્હીના પાદશાહ અલાઉદીન ખીલજી (ઈ. સ. ૧૨૯૫થી ૧૩૧૫ સુધી) ચડી આવ્યો પણ હાર ખાઈ પાછો ગયો. ફરી ઇ. સ. ૧૩૦૩ માં રાણા લખમસીના કાકા ભીમસિંહની રાણું, જે લંકાની પદ્મિની હતી તેને સ્વાધીન લેવા માટે તે ચડી આવ્યું હતું. એ ભારે લડાઈમાં રાણાનાબાર કુંવરમાં એક કુંવર અજયસિંહ જે કેલવાડે હતો તે સિવાયનું તમામ કુટુમ્બ મરાયું. રાણુ મહેલ સળગાવી બળ મોઈ તે પછી ૩૮ અજયસિંહ ઈ. સ. ૧૩૦૩ થી ૧૩૧૦ સુધી થયે, એને બે કુંવરે હતા; તેઓને રાણે બતાવેલું કામ ન થવાથી માટે આપઘાત કરી મરણ પામ્યો અને હાને કુંવર ડુંગરપુર ગયે. તેનાથી તેરમે પુરૂષ સજજનસિંહ થયે તે દક્ષિણમાં વિજાપુર ગયો, ત્યાંના બાદશાહની સારી નેકરી બનાવ્યાથી તેના તરફથી ૮૪ ગામનું મેઘલ પરગણું પ્રાપ્ત કરી લીધું અને રાજાની પદવિ મેળવી. એના વંશમાં મરાઠા રાજ્ય સ્થાપનાર પ્રખ્યાત શિવાજી થયો. આજે એના વંશજ કોલ્હાપુરના મહારાજા છે. મેવાડના રાણા અજયસિંહ પછી, તેના ભાઈ અરિસિંહને કુંવર ૩૯ હમ્મીર ઈ. સ. ૧૩૧થી ૧૩૬૫ સુધી થયો. એણે ૩૭મા રાણુ લખમશીના સમયમાં ગયેલું ચિત્તેડ પાછું લીધું અને દિલ્હીના તુઘલખ બાદશાહ મહમૂદ પહેલા(ઈ.સ. ૧૩૨૫થી ૧૩૫૧ સુધી)ને જિયે તથા તે પાસેથી અજમેર, રણઘેર, નાગોર, સુઇસપુર લીધાં. હમીર પછી તેને કુંવર ૪ ખેતસિંહ ઈ.સ. ૧૩૬૫થી ૧૩૮૩ સુધી થયું. એણે માંડલગઢ, દસેર છપ્પનનાં પ્રગણું મેવાડ સાથે જોડ્યાં. એક વખત દિલ્હીના પાદશાહ તરફથી હુમાયુ નામને સરદાર લશ્કર લઈ મેવાડ ઉપર ચડી આવ્યે, બાકરેલ આગળ લડાઈ થઈ તેમાં મુસલમાનનો પરાજય થયો. તે પછી ૪૧મો લક્ષ અથવા લાખ રાણે થયે, તેણે મેવાડને હાડી ભાગ જિતી લઈ વેરાગઢ તોડી પાડી તેની નજીક બેદરનો કિલ્લો બાંધ્યો. રાણા લાખાના ઘડપણના વખતમાં મારવાડના રાજા રણમલ તરફથી રાણાના પાટવી કુંવર ચંદ્રસિંહ ઉર્ફે ચંદને માટે નાળિયેર (સગપણ) આવ્યું ત્યારે રાણાએ મશ્કરીમાં કહ્યું કે “તમે આવાં રમકડાં મારા જેવા સફેત દાહાડીવાળાને માટે લાવ્યા હશે.” આવું કથન પિતાના મુખથી થયેલું જાણ્યાથી રાણાને કહ્યું કે એ કન્યાને આપ પરણે. રાણાએ ઘણું ના પાડી પણ કુંવર કહે કે એ તો મારી મા થાય,માટે તમારે તેને પરણવું જ જોઇશે. પછી તેને કુંવર થાય તે રાજગાદિયે બેસે, એટલા માટે હું ગાદીને હક છોડું છું. રાણું લાખાને છેવટે આ વાત સ્વીકારવી પડી. નવી રાઠોડ રાણુથી કુંવર મેકલસિંહ થયો. તે પાંચ વર્ષની વયે પહોંચે ત્યારે લાખા રાણાએ પ્રયાગ જઈ ત્યાં રહેવાનું ધાર્યું. કુંવર ચંદે ગાદી ન લીધી તેથી મેલસિંહને ગારિયે બેસારી રાજની લગામ ચંદને સેંપી, અને ઠરાવ્યું કે દરબારમાં પહેલી પદવી ચંદની, રાજ્ય તરફથી કોઈપણ સરકારને જાગીર આપવામાં આવે તો તેની સનદો ઉપર રાણુની સહિની સાથે ચંદ અને તેના વંશજોએ ભાલાની નિશાની કરવી. બાળરાજાની વતી રાજકારભાર ચંદ કરતો હતો પણ તેની માને વ્હેમ આવવાથી ચંદ મેવાડ છોડી માડના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ રાસમાળા અને તે સાથે વળી તેણે એવું ચણતર કામ કરાવ્યું છે કે તેથી કોઈ દેશી ફેજનાથી જિતી શકાય એવો નથી. આખુ ગઢ ઉપર પરમારને કિલ્લો છે; તેમાં પણ તેણે એક કોટ બાંધ્યું, તેમાં તે ઘણુ વાર રહેતા હતા. ત્યાંના તોપખાના ઉપર અને ગઢીના બુરજ ઉપર હજી લગણ કુંભાનું નામ છે, અને એક કઢંગું દેવલ છે તેમાં તેની પિત્તલની મૂર્તિ છે, તેની આજે પણ પૂજા થાય છે. વળી કુભા રાણાએ, આબુ અને પશ્ચિમ ભણીની સીમા વચ્ચેના રસ્તા, કિલાવતે આંતરી લીધા છે. સિરેઈની પાસે વસંતી નામે એક કિલ્લે તેણે બાંધ્યો છે; અંબાજીના દેરા પાસે કુંભારિયામાં એક બીજો બાંધ્યો છે; અને બીજા કેટલાક બાંધ્યા છે તેથી આરાવલીના મેર અથવા ઝારેલ અને પાનેરાના ભીલ લેનાથી તેના દેશનું રક્ષણ થાય છે. અંબુ પર્વત ઉપર કુંભાશ્યામનું દેવાલય છે એ પણ સિસોદિયા રાજાની નામના છે. તે ઉપરાંત તેણે ગષભદેવનું પ્રખ્યાત ચિત્ય બંધાવાના કામમાં ઘણે આશ્રય આપ્યો છે, એ દેરાસર રાણના માનીતા કેમલમેર કિલ્લાની નીચે આરાવલી પશ્ચિમ રાજમાં ગયો. પછી તેની વતી એકલસિંહને નાને રણમલ રાઠોડ રાય ચલાવવા લાગ્યો, પણ પાછળથી તેની દાનત સારી નથી એમ રાણીને લાગવાથી ચંદને તે હકીગત હાવી મૂકી એટલે કે આવી રણમલને મારી, તમામ રાઠેડાને કહાડી મૂકયા. એ ચંદના વંશજ ચંદાવત કહેવાય છે. ૪૨ મા મેલસિંહ પછી ૪૩ મે કુંભકર્ણ ઉર્ફે કુંભોજી ઇ. સ. ૧૪૧૯ થી ૧૪૬૯ સુધી થયો. મેવાડના ચેરાસી કિલ્લામાંના ૩૨ કિલા કુંભા રાણાએ બંધાવ્યા છે. એ બહાદુર હતું તેમ કવિ પણ હતા. કાઠીયાવાડમાંના ઝાલાવાડના ઝાલા રાજ જેતસિંહ(ઈ. સ. ૧૪૨૦થી ૧૪૪૧ સુધી)ની કુંવરીનું સગપણ મારવાડના રાજા સાથે કર્યું હતું, તેનું હરણ કરી કુછ ચિત્તોડમાં લાવ્યા. આથી મારવાડના રાઠોળ મેવાડ ઉપર ચઢી આવ્યા પણ તેમાં ફાવ્યા નહિ. ઈ. સ. ૧૪૪૦માં રાણા કુંભાજીએ ગુજરાત અને માળવાના એકત્ર મળેલા મુસલમાન લશ્કરને હરાવ્યું, એટલું જ નહિ પણ માળવાના મહા પરાક્રમી બાદશાહ મહમૂદને કેદી બનાવ્યું હતું. આ સ્ફોટા જયની યાદગીરી માટે કુંભા રાણાએ ચિત્તોડગઢ ઉપર પત્થરને એક હોટ અને સુંદર કીર્તિસ્થલ્મ અથવા જયસ્થભ બંધાવ્યું, તે આજ સુધી છે. ૧ આ દેરાસરમાં એક લેખ છે તેમાં કુભા રાણુને રાણશ્રી કુભકર્ણ, શ્રીબાષ્પ અથવા આપા વિષે પૃષ્ઠ ૫૫૦ માં લખવામાં આવેલું છે તેનાથી થયેલો લખ્યા છે તથા તેમાં તેની વંશાવલી આપેલી છે. આ લેખ જે(જે ઈસ. ૧૪૪૦ ની સાલન છે)માં કુંભ રાણુને બીજા વિશેષણ આપવામાં આવેલાં છે, તે સાથે નીચે પ્રમાણે વિશેષણ આપવામાં આવેલાં છે: “સર્પ સરખા જંગલી રાજાઓના ટોળાને નાશ કરનારે, “ગરૂડ અસત્ય રૂપી જંગલને બાળી નાંખનારે દાવાનળ, હિન્દુઓને સુલ્તાન” મેવાડમાં સાદી અથવા સારી શહેરથી આસરે પાંચ માઈલ ઉપર રાણપુર નામના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #534 -------------------------------------------------------------------------- ________________ કુતુબ શાહ ૪૬૩ ઢાળાવની ઉજ્જડ ખીણ, સાદરી રસ્તા ઉપર આવેલી છે ત્યાં આગળ છે. તે જાતે કવિ હતા અને તેની રાણી પ્રખ્યાત રાઠોડ કુંવરી મિરાંબાઈ પણ કવિયણ હતી. મુઝફ્ફર શાહના ભાઈના વંશને શખાન કરીને કુતુબ શાહના સગા થતા હતા, અને જેના તાબામાં નાગાર હતું તેણે મેવાડના રાણાની સામે થવાને કુતુબ શાહને પેાતાની એથે ખાલાવ્યા હતા. હેલી ચડાઈ કરી તેમાં શાહ પડે આવ્યા નહતા, તેના પરિણામ એવા થયા કે રાણાએ ગૂજરાતની ફાજને છેક હરાવી દીધી, અને તેનું કશું ચાલવા દીધું નહિ. આવા કર થયાના સમાચાર કુતુબ શાહે સાંભળ્યા એટલે તે જાતે ચડ્યો; અને સિરાઈના રજપૂતા તે સમયે મેવાડના પટાવત હતા તેમને હરાવીને ડુંગરામાં પ્રવેશ કરીને કામલમેર ભણી ચાલ્યેા. આ ઠેકાણે રાણાએ તેની ઉપર હલ્લે કહ્યો, પણ તે કેટલીક લડાઇયેામાં જય પામ્યા નહિ એટલે છેવટે તેણે સલાહ કરવાને વિનંતિ કરી. માળવાના સુલ્તાન મહમૂદે આ વેળાએ કુતુબ શાહને પેાતાને એવે અભિપ્રાય જણાવ્યા કે આપણે બે મળીને રાણા કુંભાના દેશ ખેંચી લયે. આ વિષેને સલાહના લેખ ચાંપાનેરમાં બન્નેના એલચિયાએ બંને એકમત થવાથી સેગન ખાઈને સહિ કહ્યા. ખીજે વર્ષે કુતુબ શાહે ચિત્તોડ ઉપર ચડાઈ કરીને આછુ ગઢના કિલ્લા લીધેા, અને ડુંગરાઓમાં પ્રવેશ કહ્યો ત્યાં એ સામાન્ય લડાઈયામાં તે જય પામ્યા. ત્યાર પછી બીજી વેળાએ તેણે પોતાને તાખે થઈ જવાની રાણાને જરૂર પાડી. ખીજે વર્ષે ઈ સ૦ ૧૪૫૮ માં નાગેર જેર કરવાને અર્થે રાણા કુંભાએ ક્રીને હથિયાર પકડ્યાં. ત્યાર પછી ઘણી વારે કુતુબ શાહ તેની ઉપર ચડી આવ્યે, તે જય પામતા કામલમેરના દુય કિલ્લા આગળ આવ્યા એટલે તેના ક્રીને અટકાવ કહ્યો. ત્યાંથી તે અમદાવાદ પા ગયા, તે થાડા દિવસ પછી મરણ પામ્યા. તેને તેના ખાપ મહંમદ શાહની પાસે સુલ્તાન અહુમદના રાજામાં દાટયેા. ગામમાં એક દેવલ છે તેના ચિત્ર અને વર્ણનને સારૂ ફર્ગ્યુસ્ડનની ઈલસ્ટ્રેટેડ હાન્ડ મુક આફ આર્કિટેકચરના પ્રથમ ભાગનું પૃષ્ઠ ૭૯ મું અથવા તેના ઈઇમ્પ્રેશન્સ એફ ઈન્ડિયન આર્કિટેક્ચરમાં જીવા. ૧ ઉદયપુરના કવિ સામળદાસના અભિપ્રાય પ્રમાણે સીરાંબાઈ કુંભા રાણાની રાણી ન હતી પણ કુંભા રાણાના કુંવર સાંગા રાણાના પુત્ર ભેાજરાજજીની રાણી થાય. આ ભેાજરાજજી કુંવરપદે જ દેવ થયા હતા, તેથી મિરાંબાઈ બાળવિધવા હતાં અને તે મેડતાના ઠાકોર વીરમદેની પુત્રી અને અકબર સામે થનાર ચિતાડના જયમીની વ્હેન થાય. વિશેષ માટે જીઓ રાસમાળા પૂર્ણકા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #535 -------------------------------------------------------------------------- ________________ ४६४ રાસમાળા પ્રકરણ ૫, મહમૂદ બેગડે ઈ. સ. ૧૪૫૯ થી ૧૫૧૧ સુધી. કુતુબ શાહની પછી તેને કાકે દાઉદ ગાદિયે બેઠે. (ઈ.સ. ૧૪૫૯) પણ તેણે થોડા દિવસ રાજ્ય કર્યું, તેમાં તે અયોગ્ય જણાઈ આવ્યાથી તેને હા ભાઈ મહમૂદ બેગડે, જે ગૂજરાતના સુલ્તાનમાં પ્રતાપી થઈ ગયા તે, પાટ બેઠે. તે ત્યારે ચૌદ વર્ષને હતે, એટલામાં, તરત જ, તેણે એવી હિમ્મત અને શક્તિ બતાવી કે તેથી તે આગળ ઉપર પ્રખ્યાતિ પામ્યો. તેને એક નિમકહલાલ વઝીર હતું તેને મારી નાંખવાને તેના શત્રુઓ બહાર પડ્યા હતા, તેને જે તેણે મારી નાંખવા દીધો હોત તો તે વઝીરની પછવાડે તેને પણ નાશ થાત. એવા વઝીરનું તેણે રક્ષણ કરવું તેથી ત્રીસ હજાર બંડખોરો આ જુવાન સુલ્તાનના મહેલને ઘેરી રહ્યા. આ વેળાએ તેના કેટલાક સલાહકારેએ એવી સલાહ આપી કે ગમે તે આપણે આ કિલ્લામાં સંતાઈ રહેવું અથવા તો ખજાને લઈને સટકી જવું. પણ મહમૂદ (બીજો) તો કઈ જૂદા જ સ્વભાવને માણસ હતો. તેણે કિલ્લાના દરવાજા ઉઘડાવી નંખાવ્યા, અને પછવાડે તીર ભાથે બાંધીને અને હાથમાં કમાન લઈને ન્હાનકડો સુલ્તાન બહાદૂરીથી બહાર નીકળી પડ્યો. તેની આગળ કે થવા લાગ્યા, અને રાજમાર્ગમાં પોતાના શત્રુઓની વચ્ચે થઈને તેણે ધીરે ધીરે ચાલવા માંડયું, એટલે, તેના રાજભક્ત ઉમરાવો હતા તેને તેના વાવટા પછવાડે વિટળાઈ વળવાને પ્રસંગ મળે. ત્યાર પછી, ધીરજ અને ચતુરાઈથી તેણે એવી વ્યવસ્થા કરી કે, આખું બંડ બેશી ગયું. તેના રાજ્યના આવા વખાણવા જેવા પ્રારંભ પછી, ત્રીજે વર્ષે મહમૂદ કેજની સરદારી ધારણ કરીને ચડ્યો, અને તેણે ખાનદેશની ઉત્તરમાં જઈને, દક્ષિણના બ્રાહ્મણ શાહને માળવાના સુલ્તાનના પંજામાંથી ઉગાર્યો. - ઈ. સ. ૧૪૬૮ માં મહંમદ પેગંબરે તેને સ્વમમાં દેખા દીધી અને સ્વાદિષ્ટ પકવાનનું જમણ તેના મુખ આગળ મૂકીને, કાફર અથવા મૂર્તિપૂજકોને જિતી લેવાની આજ્ઞા કરી. તે પ્રમાણે, મહમૂદ શાહ સેરઠ જિતી લેવાને તૈયાર થયા. આગળ મહંમદ તુઘલખે અને તેના પૂર્વજ અહમદ શાહે એ દેશ જિતવાને પ્રયત્ન કર્યો હતો પણ તે વ્યર્થ ગયો હતો. મહમૂદે તે આ ચડાઈને સારું ભારે દબદબાભરેલી તૈયારી કરવા માંડી, પાંચ કરોડ મહેરાની પેટિ ભરાવી ઈજીપ્ત, આસ્તાન, અને ખોરારાશાનની રસેલી મૂક્યોની અઢારસે તરવારે; તે સાથે અમદાવાદની વખણાયેલી ત્રણ હજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #536 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડ-રાહ મંડલિકને પરાજય ૪૬૫ અને આઠસે તરવારો તથા એ જ પ્રમાણે સેને રૂપે રસેલી કટારિયો એકઠી કરી; ઘોડેશ્વારના સરદારના હાથ નીચે આસ્તાન અને તુર્કસ્તાનના બે હજાર, ઘોડા તૈયાર કરાવ્યા અને મહમૂદે ધાર્યું કે મારી સાથે જે યોદ્ધાએ આવવાના છે તેઓને બદલો આપવાને આ સર્વ ઈનામ કદાપિ ઓછું ગણાશે, માટે તેણે તેઓને કહ્યું કે તમારા શૂરવીરપણુના બદલામાં સેરઠની બધી લૂંટ તમને વહેંચી આપવામાં આવશે. ગિરનાર એંશી માઈલ દૂર રહ્યો ત્યાં સુધી મહમૂદ (બીજો) આવ્યો, એટલે પિતે ત્યાં જઈ પહોચે તેના પહેલાં મેહાભિલા કરીને બહારની જગ્યા છે તે રેકી લેવાને તેણે પિતાના કાકા તુઘલખ ખાનને સતરસે માણસે આપીને મેકલ્યો. તેણે આ ઠેકાણે જે રજપૂતને પહેરે મૂકવામાં આવેલ હતો તેમના ઉપર છાપો મારીને તેમને કલ કલ્યા. તે સમાચાર સોરઠના રાહના સાંભળવામાં આવ્યા એટલે તેણે પિતાના ડુંગરી કિલ્લા ઉપરથી નીચે આવીને તુઘલખ ખાનના ઉપર હુમલો કર્યો, અને તેને તે નસાડી મૂકવાની તૈયારીમાં હતે એટલામાં મહમૂદ શાહ (બીજો) જાતે ત્યાં આવી પહોંચ્યો, એટલે તે દિવસના બનાવને ફેરફાર થઈ ગયો. રાહ સખ્ત ઘાયલ થયો, તેથી તે નહાશી ગયો. પાસેને દેશ મહમૂદે એ કરી દીધે, અને ઘાસદાણુને માટે ટેળિયે ફરી વળી તે તેની છાવણીને સારૂ પુષ્કળ સામાન લઈ આવી. પછીથી તેણે ઘેરે ઘાલવાની તૈયારી કરી. પણ તેણે ધારી હતી તેના કરતાં વધારે મુસીબતે નડવા માંડી, એટલે પુષ્કળ જવાહર અને નગદી પોતાના આગળ ભેટ મૂકવાની અને જાતે આવીને શરણ થવાની તેણે રાહને છૂટ. આપી. (ઈ. સ. ૧૪૬૭). આ પ્રમાણે થયું છતાં ગિરનાર ઉપર ફરીને ચડાઈ કરવાનું બહાનું મહમૂદ શોધ હતું, તેવામાં એક કારણ બીજે વર્ષે (ઈ. સ. ૧૪૬૯) તેને મળી આવ્યું, તે એ કે, રેહ મંડલિક રાજચિહ ધારણ કરીને કોઈ દેવાલયમાં ગયા હતા, એવું તેને સાંભળવામાં આવ્યું, માટે તેને શિક્ષા કરવા સારૂ ચાળીસ હજાર ઘોડેશ્વારની ફેજ ગિરનાર ઉપર ચાલી. પણ રાવ મુસલમાનની સામે થવાને રાજી ન હતા, તથા તેમ કરવાની તેનામાં શક્તિ પણ ન હતી તેથી તેની પાસે માગી એટલે ખંડણ આપી, અને છત્ર વિગેરે રાજચિહ સુલ્તાનની આગળ મૂકી દીધાં. “જેમ માખિયાને ઉડાડી મૂકવામાં “આવે છે ને તે પાછી આવે છે તેમ, શત્રુ પણ ફરીફરીને આવે છે,” એવું ૧ એ રાસમાળાપૂણિકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #537 -------------------------------------------------------------------------- ________________ રાસમાળા શરવીર પૃથ્વીરાજનું કહેવું સેરઠના રાહને પણ ખરેખરૂં લાગુ પડ્યું. કેમકે, એ જ વર્ષની આખેરિયે મહમૂદે જાતે સેરઠ ઉપર ફરીને ચડાઈ કરી. તેને રાહે કહ્યું કે, મારી પ્રજાને લડાઈના ત્રાસમાંથી મુક્ત કરે તે મારી પાસેથી જેટલું નીકળે એટલું ધન તમને આપી દઉં; પણ મહમૂદે બીજાએ) ઉત્તર આપ્યું કે, “નાસ્તિક થવું તેના કરતાં વધારે વાંક બીજે એકે નથી, અને જો તમે શાન્તિની ઈચ્છા રાખતા હે તે, ખુદા એક છે એમ માન્ય કરે.” રાહે કાંઈ ઉત્તર આપ્યું નહિ, પણ જૂનાગઢના કિલ્લામાં પોતે સંતાઈ પેઠે. એટલે, મહમૂદે તેની પછવાડે ઘેરે ઘાલ્યો. રાહે વિચાર કર્યો કે આપણાથી અહિં પણ રહી શકાશે નહિ, તેથી, તે ગિરનારના ઉપરકેટમાં જતું રહ્યો; પણ તેના કિલ્લેદારે ભૂખે મરવાથી શરણ થયા. અને રાહના દુઃખને પાર આવ્યો નહિ એટલે તે કિલ્લો છેડીને શરણ થયો અને સુલ્તાનની આગળ કુંચિયે મૂકી દીધી; અને મહમૂદે કલમ પઢાવ્યો તે પ્રમાણે પઢીને મુસલમાની ધર્મને સ્વીકાર કર્યો. (ઈ. સ. ૧૪૭૩) મિરાતે સિકંદરીને કર્તા કહે છે કે, પાદશાહના કહેવાથી તે મુસલમાન થયો નથી પરંતુ પીરને દાખલ લઈને, તેની ખરાબી થયા પછી તે થયો છે. તે ગ્રન્થકર્તા કહે છે કે, “મંડલિક “રાજાને કેદ કરીને અમદાવાદ મોકલ્યો. એક દિવસે રસુલાબાદ શાહ આલ“મને મેળે જતો હતો ત્યારે રાહે પૂછ્યું કે શાહ આલમ કાણુ છે, અને તે કેની સેવા કરે છે ? ત્યારે તેને ઉત્તર આપવામાં આવ્યું કે એ પીર “કેઈનું ધણુંપણું માન્ય કરતા નથી, પણ સર્વશક્તિમાન ઈશ્વરનું ધણીપણું “માન્ય કરે છે. આવું ઉત્તર સાંભળીને તેને આશ્ચર્ય લાગ્યું અને તેની પાસે “જવાનો તેણે નિશ્ચય કર્યો, ત્યાં તે પીરે તેને મુસલમાન થવાને બંધ “કર્યો.” સેરઠના છેલ્લા રાહને “ખાનજહાન” અથવા “જગતને ધણું” એ મુસલમાનેએ ઇલકાબ આપ્યો, અને એક મુસલમાની પીરજાદા પ્રમાણે અમદાવાદમાં તેની કબર છે ત્યાં આગળ તેની આખી જીંદગાનીમાં જેઓએ દુઃખ દીધું હતું તેઓના જ વંશજ તેની (બીજા પીરજાદાઓની પ્રમાણે) આજ સુધી પૂજા કરે છે. ૧ રાહ મંડલિક પાસેથી સુલ્તાને રાજ્ય લઈ લીધું, અને પછી તેને કુંવર ભૂપતસિંહ ઉર્ફે મેલિંગદેવને જાગીરદાર બનાવ્યો. તે ઈ. સ. ૧૪૭૩ થી ૧૫૦૫ સુધી હતો. તે પછી તેને કુંવર ખેંગાર પાંચમો ઈ. સ. ૧૫૦૫ થી ૧૫૨૫ સુધી હતો. પછી તેને કુંવર ને ઘણું પાંચમો ઈ. સ. ૧૨૨૫ થી ૧૫૫૧ સુધી રહ્યો. તે પછી તેને કુંવર શ્રીસિંહ ઈ. સ. ૧૫૫ થી ૧૫૮૬ સુધી, અને તે પછી તેને કુંવર ખેંગાર છઠ્ઠો ઈ. સ. ૧૫૮૬ થી ૧૬૦૮ સુધી હ. એ બગસરે તાલુકદાર થઈ રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #538 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડા–સામનાથ ઉપર ચડાઈ ૪૭ મહમૂદ શાહે પેાતાની ધારણા પ્રમાણે જિત મેળવ્યા પછી, સૈયદ અને અને બીજા વિદ્વાનાને સારઠમાં વસાવવા માટે ખેાલાવ્યા. વળી તેણે ત્યાં એક શહર વસાવ્યું, તે થેાડી વારમાં તેના રાજધાની નગર જેવું ઘણું ખરૂં થઈ ગયું, અને તેનું નામ તેણે મુસ્તફાબાદ પાડયું. આ નવા શહેરમાં તે એક ઇમારત ચણાવતા હતેા તેવામાં તેના સાંભળવામાં આવ્યું કે, કચ્છના હેંવાસીયાએ ગૂજરાત ઉપર હલ્લા કર્યો છે, તેટલા ઉપરથી ઇ. સ. ૧૪૭૨માં તેણે તેએના ઉપર ચડાઇ કરી, અને તેમને તાબે કરી લીધા. ત્યાર પછી તરત જ સિંધના જટ અને મલુચી લેાકેા ઉપર તે ચડ્યો. તે સમયે તે સિંધુ નદી પર્યંત જઈ હેાંચ્યા હતા. નીચે લખેલા ભાટને આપેલે વૃત્તાન્ત, અમે જે સમયનું લખતા આવ્યા છીએ તેના વિષે છેઃ - સારંગજીના વંશના ગાહિલ ભીમજીના હાથમાં લાઠી અને અઢીલાં હતાં. તેને ત્રણ કુંવરી હતા, અને એક કુંવરી હતી, તે સેારના રાહને દીધી હતી; માટે એ સંબંધને લીધે, તેનાં કુટુંબી સર્વે ધણાં ખરાં જાનેગઢ રહેતાં હતાં. જ્યારે મુસલમાનેાની સેના, રસ્તે ચાલતાં હિન્દુઓનાં દેવાલયને નાશ કરતી લાડી પાસે આવી ત્યારે આખા કુટુંબમાં પુરુષમાં ભીમજી ગાહિલને ન્હાના કુંવર હુમીરજી માત્ર ઘેર હતા. તેના સાંભળવામાં આવી નઠારી વાત આવી ત્યારે તે પેાતાની ભાભીને ક્હેવા લાગ્યા કે, ‘મુસલમાનેાની સેના “સામનાથને નાશ કરવાને મનસુખે ચાલી આવે છે; પણ ક્ષત્રિયનું ખીજ “ો રહ્યું હેાય તેા, મ્લેચ્છ લેાકેા, હિન્દુનાં દેવાલય તાડી શકે નહિ.” તેની ભાલિયે ઉત્તર આપ્યું કે, “બીજાં કાઇ ક્ષત્રિયનું ખીજ નથી તે તમે તે “છેકની !” હુમીરે આવા શબ્દ સાંભળ્યા એટલે તેનું લેાહી ઉકળી આવ્યું. એક પણ શબ્દ તે ખેલ્યે નહિ; પણ બસ માણસને લઈને ચાહ્યા, તે સિહારની પશ્ચિમમાં, થેાડે ગાઉને છેટે, સરાડના ડુંગર છે ત્યાં તેને મિત્ર વેગડા ભીલ વ્હેતા હતા ત્યાં ગયા. હમીરે પોતાની વાત વેગડાને કહી; પણ ૧ આ લડાઈ કચ્છના તે સમયના જામ હમીરજિએ કરેલી નથી, તે તા તુરતમાં જ ગાદીપતિ થયા હતા, અને તેમના વિરેધી વાગડમાં સાપર(રાપર)ના જામ અબડાજીના પિતાએ હમીરજી ઉપર સંકટ લાવવાના હેતુથી અમદાવાદના પ્રગણામાં લૂંટ કરી હતી. આ વેળાએ સુલ્તાન, ગિરનારના મંલિક રાહ ઉપર ચડી ગયા હતા. જામ હમીરજીના હેતુ સુલ્તાન વિરૂદ્ધ હતેા તેથી સલાહસંપ થતાં જામ હમીરજિએ પેાતાની રાખતી કુંવરી પરણાવી, તેથી મહમૂદ પા ફરી ગયા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ રાસમાળા ભીલ બેલ્યોઃ “જ્યારે કોઈ મોટા રાજા લડવાને આગળ પડતા નથી ત્યારે તે શું કરવાને જાય છે ? આ મુસલમાન લેકેની સેના ઘણી બળવાન છે; તારા એકલાથી કાંઈ પાછી ફહાડી મૂકાય એમ નથી.” હમીર બેઃ હું તે ત્યાં જઈને લડીને મરીશ; પણ એક વાતને મારા મનમાં ઘણો “ખેદ થાય છે, તે એ કે, હું હજી સુધી પરણ્યા નથી. આ ઉપરથી વેગડા ભલે પિતાની સ્ત્રીની સલાહ લઈને પોતાની મહેદી પુત્રી તેને વહેરે પરણાવી. હમીર ત્યાં એક રાત્રિ રહ્યો ને તેની સ્ત્રિયે ગર્ભ ધારણ કર્યો. તેના વંશના હાલ સુધી દીવ પ્રગણુમાં નાઘેરમાં છે, તે ગેહિલ કાળી કહેવાય છે. વેગડા ભીલે ત્રણસે કામઠાવાળા ભીલ એકઠા કર્યા, અને હમીર તથા તેનાં બસે માણસના ભેગો સેમનાથનું રક્ષણ કરવા ચાલ્યો. ખરેખરી લડાઈ જામી, ત્યારે વેગડે જે કિલ્લાની બહાર રહીને લડતે હતું તેને હમીરે બારિયેથી અંદર બેલા, પણ ભલે ઉત્તર આપ્યું કે, “મારું નામ બગડે (લાંબાં શીંગડાંવાળો બળદ) છે, તે હું બારીમાં શું કરવાને પેલું?” પછી જેને જેમ ફાવ્યું તેમ, વેગડે પડ્યો ત્યાં સુધી લડ્યા. , સેરઠે–વેગડ વડ ઝુંઝાર, ગઢ બારિયે ગયો નહિ; શિગ સમારણ હાર, અંબર લગી અડાવિયાં. પછી તે લડાઈમાં હમીર પણ તરત જ મરા; સેરઠા–વેહેલે આવે વીર, સખાતે સામિયા તણી હીલોલવા હમીર, ભાલા અણિયે ભીમાઉત. પાટણ આવ્યાં પૂર, ખળહળતા ખાંડા તણું સેલે માંહી શર, ભેંસાયણસો ભીમાઉત. વેલ્ય તાહરી વીર, આવી ઉવાટી નહિ; હામ તણું હમીર, ભેખડ હતી "ભીમાઉત ૧ શાસ્ત્રમાં લખ્યું છે કે પુત્ર વિના પિતાની મુક્તિ થતી નથી, અને સવર્ગ પણ તેને મળતું નથી. ૨ સુલ્તાન મહમદ બેગડે સોમનાથ ઉપર ચડાઈ ઈ. સ. ૧૪૯૦માં કરી. ૨. ઉ. ૩ વેગડ વડે લડવૈયો ગઢબારિયે ગયે નહિ, પણ આકાશ લગી તેનાં શીંગડાં તેણે અડાવી દીધાં. ૪ શિવ પટ્ટણમાં ખખડતાં શસ્ત્રોનું પૂર આવ્યું તેમાં ઉધમાતા પાડાની પેઠે ભીમ ગેહિલને પુત્ર શરવીર સેલ કરવા લાગ્યો. ૫ ઓ વીર ! ભીમના પુત્ર હમીર તારી વેળ આવીને પાછી વળી નહિ, શાથી કે હાકેમની ભેખાઇ આડી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #540 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડેરાણજી ગોહિલને વટાળ ૪૬૯ ચંત ચલણ તે વાય, અંગ જે અણસાર થયે; ક્રમતિય કુળહેવાય, ભરતો આવે ભીમાઉત. વન કાંટાળાં વીર, જીવીને જોવા થયાં; આંબો અળગા હમીર, ભાંગે મેરી ભીમાઉત. એભલ વાળાને દીકરો ચાંપે જે જૂનાગઢની પાસે જેતપૂરનો રાજ હતા તે પણ એ જ લડાઈમાં મરણ પામીને પછવાડે મુસલમાનોને ત્રાસ ઉપજાવનારું નામ કરતો ગયો. “ઓ! બાદશાહ એ ફૂલ ગયું તેથી નીરાંતે રહીશ નહિ; “ફલની ટોપલીમાંથી ચપો પાછો એક વાર ફરીને ઉછળશે, “એભલ પુત્ર” એક બીજો ભાટ કહે છે કે મહમૂદ બેગડાના વારામાં, રાણજી કરીને ગેહિલ ઠાકર હતા તેના કબજામાં રાણપુર હતું, તે ગેમાં અને ભાદર નદીના ૧ મનમાં તો પાછા ફરવાનો વિચાર ઉઠીને શરીરમાં પ્રેરણા થઈ, પણ પોતાના કુળની ટેવથી કમ એટલે ડગલાં ભરતે ગયો. અંગ્રેજીમાં એમ છે કે “તારા શરીરનો આકાર ચાલણીના જે થયો તે પછુ તારાં પગલાં તારા કુળને ઘટે તેવી રીતે તે આગળ ભરત ચાલ્યો.” આ છે તે સાર્થક અને “ચંત ચાલણ તણું” એવા કોઈ પાઠ ઉપરથી કર્યો હશે, પણ તે પાઠ ઘણુ રીતે બરાબર બેસતે આવતું નથી. ૨ એ વીર! ભીમપુત્ર હમીર હવે જીવીને કાંટાવાળાં જંગલ જેવાનાં રહ્યાં, અને તું આંબા રૂપ હતો તે તને માર આવ્યા પછી તું વેગળે જતો રહ્યો. અંગ્રેજીમાં એ ભાવાર્થ છે કે –“ઓ વીર! જેઓ પછવાડે જીવતા રહ્યા તેઓએ કાંટાનાં વન જોયાં, કેમકે આંખનું રક્ષણ કરનાર પિપચા રૂપી હમીર પ્રથમ નાશ પામ્યો હતો.” આવો અર્થ બેસારી દીધો છે તેનું કારણ એવું ધારવામાં આવે છે કે આ એ શબ્દને બદલે આંખે એ શબ્દ “બ” ને “ખ”ના હસ્તષથી સમજાવામાં આવ્યું હશે. ૬ ૨. ઉ. મહમૂદ ગજનવીની રીત પ્રમાણે ઘણું બલવાન મુસલમાન સરદારેએ સે મનાથ ઉપર ચઢાઈ કરેલી છે. તેમાં અમદાવાદને સુલ્તાન મહમૂદ બેગડે આ સ્થળ ઉપર લશ્કર મેકલનાર છેલ્લો હતો એમ ગણવામાં આવ્યું છે. “એના સામે લડીને હિલ ઠાકોર થયું હતું પણ તેનું કાંઈ ચાલ્યું ન હતું. તે મરાયો હતો, અને મહમૂદ “તેની જગ્યા કબજે કરી લેવામાં જય પામ્યો અને તે સમયે ત્યાં એક દેવાલય હતું તે જગ્યાએ તેણે એક મસીદ બાંધી. હેલકરની રાણી અહિલ્યાબાઈ ચેડા દિવસ ઉપર એક બીજું દેવાલય બંધાવીને મહાદેવની સ્થાપના કરી છે. કર્નલ વાકરના રિપોર્ટ ઉપરથી. ૪ ચપ એ ચંપાનું ફલ અને ચપ એભલને પુત્ર એ બે શબ્દ ઉપર અને લકારમાં કહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ રાસમાળા સંગમ ઉપરના કિલ્લામાં રહેતો હતે. એ ઠેકાણે પછવાડેથી અઝિમખાન ઉધઈની બાંધેલી ઈમારત હવણું પણ છે. કહે છે કે, મારવાડના રાજાને બે કુંવરિય હતી, તેમાં એક રાણજી ગોહિલને પરણાવી હતી, અને બીજી પાદશાહને દીધી હતી. એક સમયે પાદશાહની બેગમ અને તેની બહેન, રાણજીનાં ઠકરાણું પોતાને પિયર ગયાં હતાં, ત્યાં બેગમે પિતાની બહેનને ભેગાં જમવા બેસવાનું કહ્યું, ત્યારે ગોહિલની રાણી બેલી કે, “તમે પાદશાહ હેરે પરણ્યાં છો, અને મારા સ્વામી પાદશાહના પટાવત “છે તેથી તમારા ભેગાં જમવા બેસવા જેટલી મારી યોગ્યતા નથી.” આ પ્રમાણે તેણિયે બીજા કેટલાંક બહાનાં બતાવ્યાં પણ તેની હેટી બહેને હઠ પકડીને ઘણે આગ્રહ કરવા માંડ્યો ત્યારે તેની નાની બહેને તેની ક્ષમા માગીને ખરેખરું કારણ કહી દીધું કે, “તમે મુસલમાન વહેરે પરણ્યાં છે “તેથી હું તમારા ભેગી જમવા બેસું તે વટલું.” આ વાત સાંભળીને બેગમને રીસ ચડી અને મનમાં એવો ઠરાવ કર્યો કે, ગમે તેમ કરીને એને અમદાવાદ બોલાવીને મારા ભેગી જમાડવી. પછી બેગમ પોતાના રાજધાની નગરમાં પાછી ગઈ તેવામાં રાણજી ગેહિલ કાંઈ સરકારી કામ સારૂ ત્યાં ગયા. બેગમે પાદશાહને સર્વ વાત કહીને કહી રાખ્યું હતું કે, ગમે તેમ કરીને પણ મારી બહેન અહિં આવે તેમ કરવું. આ સમયે રાણુજીએ પિતાના ઢોલિયાના એક ચાકરને વાંકમાં આવ્યાથી કુહાડી મૂક્યો હતો. તેને બેગમે પિતાની ચાકરીમાં રાખ્યું અને કહ્યું કે તું જઈને ઠકરાણુને અહિં તેડી લાવ. ત્યારે ચાકરે કહ્યું કે રાણજીના કાગળ વિના તે અહિં આવે નહિ, પણ કદાચ જે તેની કોઈ નિશાની દેખે તે આવે ખરાં. બેગમે આ વાત પાદશાહને કહી. તે ઉપરથી પાદશાહે રાણજી પાસેથી એક દિવસે તેની તરવાર જેવા સારૂ માગી લીધી, બીજે દિવસે કટાર માગી લીધે, અને ત્રીજે દિવસે હાથનું માદળિયું માગી લીધું. પછી ત્રણે વાનાં ચાકરને આપીને રવાના કર્યો. ચાકર રાણપુર ગયો અને ઠકરાણુને કહેવા લાગ્યા કે, “તમારા ટ્રેલિયાને ચાકર છું તે તમે જાણે છે; ૧ મુસલમાન સરકારને અઝિમખાન ઘાઝી સરદાર હતા. તેણે રાણપુરને સુંદર કેટ બાંધે, તે વિના (સન ૧૯૩૦ માં) અમદાવાદમાં મદરેસાને માટે એક ઇમારત બાંધી હતી ત્યાર પછી તેને કેદખાનાની જગ્યા કરાવીને તેનું કદ હલકું પાડી નાંખ્યું છે.) અને બીજી એટલી બધી ઈમારતા તેણે બાંધી કે તેથી તેનું ઊધઈ એવું ઉપનામ લોકોમાં પ્રસરયું, કેમકે ઉધઈ પોતાના ઉપર ઘર બાંધ્યા વિના રહેતી નથીએવી તેની રીતિ છે તેને મળતી તેની રીતિ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #542 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડે-રાણજી ગોહિલને વટાળ ૪૭૧ “અને રાણજિયે મને તમને તેડવા સારૂ મોકલ્યો છે, તેની નિશાનીને વાતે “આ ત્રણ વાનાં આપ્યાં છે. જે તમે રાણજીની આજ્ઞા લેપશો તે તે તમારે “ત્યાગ કરશે. વાસ્તે તમારે વહેલાં પધારવું જોઈએ.” આ વાત સાંભળીને ઠકરાણાંએ પોતાને રથ જેડા અને ચાકરની સાથે ચાલી. તે જ્યારે અમદાવાદની પાસે આવી પહોંચી ત્યારે રસ્તામાં રાણજીનાં માણસ સામાં મળ્યાં તેઓએ રથ ઓળખ્યો એટલે તેની પાસે ગયાં. તે ઉપરથી પેલે પહાડી મૂકેલો ચાકર હાશી ગયો. પેલા માણસ ઠકરાણુને રાણજીને ઉતારે લઈ ગયા. ત્યાં રાણજિયે પૂછયું કે તમારે શા કારણ સારૂ આવવું પડ્યું ત્યારે તે બોલી કે હું તે તમારા તેડાવ્યાંથી આવી છું. જૂઓ આ તમારી નિશાનિ. રાણજિયે જાણ્યું કે આમાં કાંઈ કપટ થયું. પછીથી પાદશાહે રણુજીને કહેવરાવ્યું કે, “તમારાં ઠકરાણુને અહિં “મળવા સારૂ મેલો, જે પાંશરે પાંશરા મોકલશો નહિ તો હું જબરાઈથી “અણુશ.” રણજી મેહિલે ના કહી તે ઉપરથી લડાઈ થઈ. પણ રાણજિયે જાણ્યું કે હવે સામા થવામાં કાંઈ માલ નથી માટે કાંઈક યુક્તિ રચવી. આમ ધારીને તેણે એક ચારણની દીકરીને ઠકરાણુને વેષ પહેરાવીને પાદશાહને ઘેર મોકલી અને પોતાની સ્ત્રી હેમક્ષેમ ઘેર પાછી લઈ આવ્યો. ચારણની દીકરી કાંઈ સાધારણ સ્ત્રી ન હતી, પણ ખરું જોતાં શક્તિ હતી. તે ઉમેટાના દુદા ચારણની દીકરી થતી હતી. એક વાર રાણજી તેણે મગ ખંડણું ઉઘરાવાને ચડ્યો હતો ત્યારે તેનું પરાક્રમ તેના જાણવામાં આવ્યું હતું. તે એવી રીતે કે વા વર્ષાદનું તેફાન થવાથી શણજી પિતાના અશ્વારોથી વિખૂટો પડી ગયો, અને ફરતે ફરતે ઉમેટે આવી પહોંચ્યો, ત્યારે તેને તરસ લાગી; એટલે પાસે એક છોકરી દીઠી તેની પાસે પાણી માગ્યું, એટલે તે જ્યાં બેઠી હતી ત્યાંથી તેણે લાંબે હાથ કરીને પાછું આપ્યું તે રાણજીને ઘોડા ઉપર બેઠાં બેઠાં પાણું પહોંચ્યું. આ ચમત્કાર જોઈને રાણજી ઘેડા ઉપરથી ઉતરીને તેની પ્રદક્ષિણું કરીને તેને લાંબો થઈને પગે લાગ્યું. એટલે તે છોકરીનું નામ રાજબાઈ હતું તે પ્રસન્ન થઈને બોલી કે “વરદાન “માગ્ય.” ત્યારે તેણે કહ્યું: “મારે સંકટની વેળા આવશે ત્યારે હું તમને “મારી ઓથે બોલાવીશ.” તેણે તે વાત માન્ય કરી. અને ઉપર પ્રમાણે અમદાવાદમાં રણુજી સંકટમાં આવ્યો ત્યારે તેણે તેનું સ્મરણ કર્યું તે ઉપરથી તે ત્યાં આવી. રાણજી જ્યારે રાણપુર પાછો આવ્યો ત્યારે તેણે કિલ્લામાં રાજબાઈનું સ્થાનક કરાવીને તેમાં તેની મૂર્તિ બેસારી અને તેને પોતાની કુળદેવી કરીને સ્થાપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ રાસમાળા ઉપર પ્રમાણે બનાવ બની રહ્યા પછી, એક ધરડી મુસલમાન ડેાશી અને તેના દીકરા મક્કે યાત્રા કરવા સારૂ જતાં હતાં, તેમણે રાણપુરમાં રાતવાસા કૉ. મળસકું થતાં વેંત જ છેાકરાએ પેાતાના સદાના નિયમ પ્રમાણે ખાંગ પોકારવા માંડી. તે સાંભળીને બ્રાહ્મણેાએ જઈને ગાહિલને કહ્યુંઃ “આ મુસલમાને એવા યોગે આંગ દીધી છે કે, આ ઠેકાણે મ્લેચ્છનું રાજ્ય થાય.” આવી વાત સાંભળીને ગાહિલને ક્રોધ ચડ્યો, અને તેણે ડેાશીને તથા દીકરાને પકડી મંગાવીને ધમકી દીધી કે, તમે મારે દરવાજે આંગ દીધી જ કેમ ? ડેાશિયે ક્ષમા માગી કે, અમારા મનમાં કાંઈ કપટ નથી, પણ તેથી રાણુજીનું મન માન્યું નહિ, અને તેણે તેના દીકરાને પેાતાની તરવારના ધાથી કાપી નાંખ્યા. તે ઉપરથી ધરડી ડેાશિયે અમદાવાદ જતે સુલ્તાનને ફરિયાદ કરી. અને જે બન્યું હતું તે મહમૂદ બેગડાએ પાતાના સર્વ ઉમરાવેાને કહી સંભળાવ્યું, પણ કાઇયે ગાહિલ સામે લડવાને હામ બકી નહિ. છેવટે પાદશાહને ભાણેજ ભંડેરી ખાન તે જ દિવસે પરણ્યા હતા તેમ છતાં રાણપુર ઉપર ચડવાને તૈયાર થયા. એટલે સુલ્તાને તથા બીજા અમીરાએ તેને ના પાડી, પણ તેણે માન્યું નહિ તે કહ્યું કે, હું અન્નાની ખાતર લડીશ. તે ફોજ લઇને ધંધુકા સુધી ગયેા. ત્યાં રાણુજી ગાહિલ સામેા જઈ પ્હોંચ્યા અને ખરેખરી લડાઈ જામી. મારામારી ઘણી વાર સુધી ચાલી, અને રાણજી પાછે હઠતેા હતેા રાણપુરના દરવાજા સુધી આવ્યુ. તેણે પેાતાનાં ઠકરાંણાંને કૂહેવરાવ્યું કે મારૂં છત્ર તમારી નજરે પડતું બંધ થાય ત્યારે તમે તમારા જીવ દાડી નાંખજો કે મુસલમાનેાના હાથમાં પડે! નહિ. પણ લડાઈ ચાલતી હતી, તેવામાં ત્ર ધરનારને તરસ લાગી, એટલે પાણી પીવાને તેણે છત્ર નીચે મૂકયું. તે ઉપરથી રાણિયાએ જાણ્યું કે આપણા સ્વામી પડ્યા, એટલે કિલ્લામાં કૂવા હતા તેમાં સર્વે પડીને મરણ પામી. આ કેર ગુજડ્યા પછી પણુ રાજિયે લડવાનું જારી રાખ્યું હતું તથાપિ આખરે તે રાણપુરના દરવાજા આગળ પડ્યો, અને મુસલમાનાએ કિલ્લામાં પ્રવેશ કર્યો, પણ તેના વ્હેલાં તેઓના બ્હાદૂર સરદાર ભંડેરી ખાન માણ્યો ગયા હતા. ત્યાર પછી મહમૂદ બેગડાએ રાણપુર, મૂળીના હાલાજી પરમારને આપ્યું હતું, તે હાલાજી રાણજીના ભાણેજ થતા હતા. હાલાજીની વાત નીચે પ્રમાણે છેઃ—જટ હેાટેશ તે સમયે સિંધમાં રહેતા હતા, તેને ધણી રૂપવંતી દીકરી હતી, તેનું નામ સુમરીબાઈ હતું, તેને બલાત્કારથી બાદશાહે પેાતાના જનાનખાનામાં આણવાના પ્રયત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #544 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડે–હાલાજીની બહાર ४७३ કર્યો. તેટલા માટે સત્તરસે જટ લેકે સિંધમાંથી હાથીને મૂળી ગામ આવ્યા. તે વેળાએ સેડ પરમારના વંશના બે ભાઈના હાથમાં મૂળી હતી. તેમાં એકનું નામ લખધીરજી હતું અને બીજાનું નામ હાલોજી હતું. જટ લેકેએ કહ્યું કે, સિંધને પાદશાહ નક્કી અમારી પછવાડે લશ્કર મોકલશે, માટે જે તમે અમારું રક્ષણ કરી શકે એમ હોય તે અહિં રહિયે, નહિકર અમે આગળ જઈશું. પરમારેએ પ્રતિજ્ઞા કરીને કહ્યું કે, જ્યાં સુધી અમારા ધડ ઉપર માથું હશે ત્યાં સુધી અમે તમને હરકત થવા દઈશું નહિ. આ ઉપરથી જ લોકે મૂળીમાં રહ્યા. • પછી તરત જ સિંધના પાદશાહનું લશ્કર આવ્યું, અને તે ઘણું બળવાન હતું તેથી પરમારએ જાણ્યું કે, આપણું ગામને કેટ નથી, માટે તેમના સામે ટકાવ કરવાને આપણને ઘણું કઠિન પડશે. આવું વિચારીને મૂળીની પશ્ચિમમાં પંદર ગાઉ ઉપર માંડવને ડુંગર છે તેની ઝાડીમાં જઈ રહ્યા. પાદશાહનું લશ્કર તેમની પછવાડે ત્યાં ગયું અને ઘણું દિવસ સુધી લડાઈ ચાલી. છેવટે પરમારને એક હજામ કૂટયો તે શત્રુને જઈ મળે, અને માત્ર એક જ કૂવામાંથી પરમારને પાણી પૂરું પડતું હતું તે કૂવો તેણે બતાવી દીધો. મુસલમાનેએ એક ગાયનું માથું કાપીને કૂવામાં નાંખ્યું. તેથી પરમારને હવે સલાહ કરવાની અગત્ય પડી, એટલે તેઓએ જટની દીકરીને નસાડી મૂકાવી, અને લખધીરજિયે પિતાના બહાના ભાઈ હાલાજીને એળમાં મૂક્યા. પેલી કન્યા નહાશીને વદ ગઈ અને ત્યાં જીવતી ટાઈ તેના ઉપર દેવડી હજી સુધી જોવામાં આવે છે. • ' લખધીરજિયે જઈને ગૂજરાતના સુલ્તાનને આશ્રય માગ્યો, તે ઉપરથી અમદાવાદથી લશ્કર નીકળ્યું. ભજ દેશમાં લડાઈ ચાલી તેમાં સિંધિયા હાયા અને હાલાજીને મૂકાવીને રાજધાનીમાં લાવ્યા. ૧ આ વખતે કચ્છની ગાદિયે નીચેની વંશાવળીના દશમા રાજા-જામ હમીરજી હતા. તેની રાજધાની હબાયમાં હતી અને ભજ તે પછી વસ્યું. ૧ જામ લાખે જાડાણ (લાખાજી) (કચ્છની ગાદિયે) ઈ. સ. ૧૧૪૭-૧૧૭૫ ૨ રાયધણજી | | ઈ. સ. ૧૧૭૫–૧૨૧૫ લજી હોથીજી ૩ અઠે છે ગજણજી. ઇ. સ. ૧૨૧૫-૧૨૫૫ | (આના વંશજ કરછના (આંના વંશજ જામ રાજકર્તા છે) નગરના રાજકર્તા છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #545 -------------------------------------------------------------------------- ________________ ४७४ રાસમાળા હાલાજી પરમાર મુસલમાન ધર્મમાં ગયો તે ઉપરથી મહમૂદ બેગડાએ કેટલાંક પ્રગણામાં પસાયતાં આપ્યાં તે લેવાની તેણે ના પાડી અને કહ્યું કે મારા કુટુંબિના જાણવામાં નથી કે મારી કેવી સ્થિતિ થઈ છે, માટે રાણપુર શહર જે ઉજજડ થઈ ગયું છે અને જે મારા મામા રાણજી ગેહિલના તાબામાં હતું, તથા પાદશાહે ખેડાવીને તેની સીમ માં મીઠું વવરાવ્યું છે તે આપ. પાદશાહે રાણપુર તેને સોંપ્યું, ત્યારે હાલાજિયે તામ્રપટ ઉપર લેખ કરી આપવાનું કહ્યું, પણ પાદશાહે કહ્યું કે, તમે મુસલમાન થયા છે તે કંઈ વીસરી જવાય એવું નથી, માટે લેખની કશી અગત્ય નથી. લખધીરજી પરમાર તો પોતાના જ ધર્મમાં રહ્યા અને તેના પૂર્વજોએ મૂળની જાગીર મેળવી લીધી. તેનું મરણ કેવા પ્રકારે થયું તે નીચેની વાત ઉપરથી જણાય છે સાણંદના ઠાકોરે એક ચારણને શણસર ગામ પસાયતું આપેલું તેના વિશમાં ગઢવી રળિયે નામે થયે, તે બુદ્ધિવાળો અને ખરેખર મશ્કરે હતો. તે વેળાએ દેશમાં લુટફાટ બહુ ચાલતી હતી, પણ ચારણનું ગામ હાજી રાયધણજી કુબેરજી હરધોળજી ૪ ગાહજી સ. ૧૨૫૫-૧૨૮૫ ૫ વેહેણુજી - ઇ. સ. ૧૨૮૫-૧૩૨૧ ૬ મૂળજી ] ઇ. સ. ૧૩૨૧-૧૩૪૭ ૭ કાંછ | | . સ. ૧૩૪૭–૧૪૧૪ ૮ આમરજી ઈ. સ. ૧૪૧૪-૧૪૨૯ ૯ ભીમજી | | ઈ. સ. ૧૪૨૯-૧૪૭૨ ૧૦ હમીરજી | ઇ. સ. ૧૪૭૨-૧૫૦૬ ૧૧ રાવ ખેંગારજી . સ. ૧૫૧૦-૧૫૮૬ (ભૂજમાં ગાદી સ્થાપી) હરપાળજી. ઉnહજી તમાચીજી વલમજી હરધોળજી લાખાજી (નવાનગરની ગાદી સ્થાપી) જામ રાવળજી હળજી (ધોળ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #546 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડે-લખધીરજી પરમારનું મૃત્યુ ૪૭૫ કેાઈ લુંટતું નહિ, તેથી આસપાસનાં ગામના રહેવાસિયો પિતાની માલમતા સાચવવા માટે ત્યાં મૂકી આવતા. તે વાત બેડી મેગલના જાણવામાં આવી એટલે તે રાણીસર લૂંટવાને આવ્યું. ગામ લૂંટ્યા પછી હલ્લો કરનારાઓ રળિયા ગઢવીને તેના કબીલા સહિત બાંધીને ગામના બીજા લોકે સુદ્ધાંત લઈ ચાલ્યા. પછી પહેલે મુકામે રાત રહ્યા, ત્યાં રળિયે અર્ધી રાતે ઉઠીને રડવા કકળવા લાગ્યો. મુસલમાનેએ તેને પૂછ્યું કે તું શું કરવાને રડે છે ? તે બોલ્યો, મારે કકળવાનું મોટું કારણ છે, તે તમારા સરદાર વિના હું બીજા કોઈને કહેનાર નથી. બોડી મોગલને તે વાતની જાણ કરવા ઉપરથી તે પિડે આવ્યા, ત્યારે ગઢવિયે કહ્યું કે મને અને મારા કબીલાને છોડી મૂકે તો તમે માગે એટલી ખંડણી આપું. મોગલે પૂછ્યું કે હવે તે તારો પૈસો ક્યાં રહ્યો હશે ? તેણે કહ્યું કે માદળિયામાંથી મને ચિઠ્ઠિ જડી છે તેમાં મારા બાપની ફાટેલી પુંજીની નિશાની લખેલી છે. મગલે તેની સાથે પાંચસો માણસો મોકલીને કહ્યું કે જો એ એક લાખ રૂપિયા આપે તે એને છોડી મૂકજે. બે ત્રણ મેલાણ કર્યા પછી તેઓ હળવદની પાસે ટીકરના રણ સમીપે આવ્યા, એટલે ગઢવી એક બેટ બતલાવીને બોલ્યો કે, મારું ધન પણે કાટેલું છે, માટે ત્યાં ઘેડાં દેડાવીને આપણે જઈ પહોંચિયે. તેણે પિતાને ઘોડે મારી મૂક્યો ને તેની પછવાડે બીજાઓએ પણ પિતપતાના ઘડા મારી મૂક્યા, તેમને એક કાદવવાળી જગ્યામાં લઈ ગયે, ત્યાં તેઓ સારી રીતે સપડાઈ ગયા એટલે ગઢવી વઢવાણ ભણે નાઠે. તેણે ત્યાં જઈ રાજાને કહ્યું કે, હું રજપૂતને ચારણ છું, માટે મારા કબીલાને મોગલો પાસેથી છોડાવે. વઢવાણના રાજાએ કહ્યું કે તું જઈને મૂળીના સડા પાસેથી આશ્રય લઈ આવ્ય, એટલી વારમાં હું મેગલે સામે જાઉં છું, તેણે તે પ્રમાણે કર્યું. રળિયો મૂળી ગયે, ને પિતાની વાત કહી, એટલે લખધીરજી પાંચસે પરમારે લઈને ચડ્યો, તે નળકાંઠાની પાસે પતંગસર તળાવ પાસે બોડી મેગલને જઈ મળ્યો. ત્યાં સુધીમાં વઢવાણને રાજા ત્યાં આવી પહોંચ્યો ન હતે; ત્યાં ભારે લડાઈ થઈ છેવટે મંગલ પાસે થોડાં માણસ રહ્યાં તેથી તે રાણીસરના બ્રાહ્મણની એક દીકરી પિતાના ઘોડા ઉપર લઈને નાઠે. લગધીરજી પાછળ ધાયે અને અર્ધ ગાઉ જતાં લગભગ આવી પહોંચ્યો. મેગલે પાછું મહ કરીને જોયું તો લખધીરજીને એકલે દીઠે, એટલે પાછા ઘેડ ફેરવીને તેની ઉપર ઘા કર્યો પણ તે ખાલી ગયો; લખધીરજિયે પણ પોતાના શસ્ત્ર ઉપર ઘા કર્યો તે પણ ખાલી ગયે; બંનેના ઘડા ભડકીને ઝાડ થયા એટલે બંને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ નીચે પડ્યા, અને ઉઠીને બાથંમાથા કરવા લાગ્યા. પ્રથમ લખધીરજી નીચે પડ્યો પણ પેલી બ્રાહ્મણની દીકરિયે તેને આશ્રય આપ્યા તેથી માગલને નીચે નાંખ્યા, તે તેયેિ તેને પોતાની કમર સંભાળવાનું કહ્યું, એટલે લખધીરજિયે કમરમાંથી કટાર ઠ્ઠાડીને માગલને માણ્યો. તે માગલે તે જ ક્ષણે પેાતાની કમરમાંથી છરેા ક્ઠાડીને તેના પેટમાં ખાશ્યા. તેથી ખન્ને મરણ પામ્યા. લખધીરજીના માણસેાએ માગલની છાવણી લૂંટીને પેાતાના ડાકારની લાશ ખાળી ક્ઠાડીને દાહ દીધા, તથા તે જગ્યાએ એક પાળિયે ઉભા કરડ્યો, ને બાહ્મણીને રાણીસરમાં તેના બાપને સાંપી. મૂળીના પરમાર આજ સુધી તેમની હિમ્મતને લીધે પ્રખ્યાત છે. ૧ સેડા પરમાર ૧ લખધીરજી (મૂળ) સિંધના થરપારથી આવ્યા. ૨ રામાજી દાÜજી (ગઢાદ) રાસમાળા ૩ ભાજરાજજી સુો” (માલેાઢ) T ૪ સામતસિંહજી પ લખધીરજી (બીજા) હાલાજી (પાછળથી મુસલમાન થયા. રાણપુર મળ્યું) આ બન્ને ભાઈયે એ સિંધના જટ લેાકાને આશ્રય આપ્યા હતા. { વીશે જી ૬ ભાંજરાજજી સાજી | (બીજા) ૭ ચાચાજી (એને સેજકપરના ભાચાયૅ માયો.) ૮ રનછ રામાજી (રત્નજીને અમીનખાન ગાયે મારી, રાજ્યમાં થાદાર મૂક્યા હતા પણ તેના દોસ્ત જાળિયા ઝાલાએ થાણુદારને મારચો ને પાતે પણ મરાયા. પછીથી પાછું પરમારને રાજ્ય મળ્યું, છ ૯ ૧૦ ગદેવજી ૧૧ રામસિંહજી ૧૨ રાયસિંહજી ૧૩ રત્નજી (બીજા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #548 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડ ૪૭૭ અને જટ લેકેનું રક્ષણ કરવું હતું, તેથી તે લેકે તેના સંભારણામાં ઘણું આદરમાન રાખે છે. લખધીરજી અને હાલાજીનો હાને ભાઈ પિતાના વચેટ ભાઈનું જોઈને મુસલમાન થયે; તેને બોટાદનાં ચોવીસ ગામ મળ્યાં. તે તેના વંશમાં ઘણું પેઢી સુધી રહ્યાં. પછીથી તેઓ ધોળકાના તાલુકદારને નામે ગુજરાતમાં એાળખાવા લાગ્યા. ૧૪ કલ્યાણસિંહજી ૧૫ મુજે * ૧૬ રનછ (ત્રીજા) • ૧૭ કલ્યાણસિંહજી (બીજા) ઉરફે બાપજી : ૧૮ રામભા ( ઈ. સ. ૧૮૦૭-૮ માં કર્નલ વૉકરને કાઠિયાવાડમાં ખંડણી _| સંબંધી તપાસ ચાલતો હતે.) ૧૯ વખતસિંહજી ૨૦ સુરતાનજી મૂળીના તાબામાં ૧૩૪ ચોરસ માઈલ જમીન, ૧૯ ગામ, આશરે વીસ હજાર માણસની વસ્તી, અને વાર્ષિક ઉપજ સુમારે પચાસ હજાર રૂપિયાની થાય છે. તેમાંથી અંગ્રેજ સરકારને જમાબંધી અને જાનાગઢના નવાબ સાહેબને જોરતલબી મળી કુલ રૂ. ૯,૩૫૪ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ રાસમાળા પ્રકરણ ૬ હું. મહમૂદ બેગડે. (ચાલુ) મહમૂદ સિંધ ઉપર ચડાઈ કરીને પાછો આવ્યો ત્યાર પછી તેણે જગત (દ્વારકા) અને બેટના ચાંચવા નાયકે ઉપર ચડાઈ કરી; તે કરવાનું કારણ એમ બન્યું કે, એક ધમ માણસ (મૌલાના મહંમદ સમરકંદી) બહુ ભણેલે ફિલસુફ હતા તે દહાણુમાં બેશીને તેને દેશ એમેઝ જતો હતો. તે વહાણને ચાંચવાઓએ જગતના બંદરમાં વાળી આપ્યું, “અને કાળા મનના બ્રાહ્મણોએ ખેતી સલાહ આપી તે ઉપરથી કાફએ” ત્યાં તેને લૂંટી લીધે. મુસલમાનેએ અતિ સંકટ સહન કરીને જગત અને એટને કબજે કરી લીધે, અને રાજપૂતોને સરદાર રાજા ભીમ હવે તેને કેદ કરી લીધે, ત્યાર પછી, પેલા ફિલસુફની ઉશ્કેરણીથી તેને અમદાવાદ શહરની આસપાસ તણાતે ઘસડાવીને ઠેર કર્યો કે, તેને દાખલ જોઈને બીજા કોઈ એવી ચાલ ચલાવે નહિ.' આ બનાવ બન્યા પછી તરત જ, મહમૂદને પદભ્રષ્ટ કરવાના, અને તેના શાહજાદા મુઝફફરને ગાદી ઉપર બેસારવાના ઇરાદાથી મુસલમાન ઉમરા માંહેથી એક ટોળી ઉભી થઈ ચાંપાનેરના ગઢ ઉપર ચડાઈ કરીને ૧ સુલતાને દ્વારિકાનું મંદિર તેડી મજીદ બનાવવાના કામમાં ફેજ રેકી. ત્રણ ચાર માસની રેકાણુ થઈતેટલામાં, બેટ ઉપર ચડી જવાને વ્હાણે તૈયાર કરાવ્યાં. રાન ભીમે બાવીસ વેળા જંગ મચાવ્યો. છેવટે મહમૂદ બેટમાં ઉતરથો ને ઘણું રજપૂતને તલ કયા. ભીમ હાની હોડીમાં બેસીને ભાગતાં પકડાઈ ગયો. ૨ મહમદે પોતાના રાજ્યને ઘણે વિસ્તાર થયેલો જોઈને રાજ્યની સારી વ્યવસ્થા રહેવા માટે પોતે મુસ્તફાબાદ(જાનાગઢ)માં રહેઠાણું રાખ્યું અને રાષ્ના વિભાગ નીચે પ્રમાણે ઠરાવ્યા,– બેટ અને દ્વારકાં કહેતુલમુકને સેપ્યું; સેનગઢ ઈમાદુલ મુલ્કને સ્વાધીન કર્યું ધરા કિવામુલમુકના તાબામાં કર્યું; અમદાવાદ ખુદાવંદ ખાનના હાથમાં રાખ્યું. આ ચાર સરદારમાંથી ખુદાવંદ ખાન હતા તે સુતાનના શાહજાદા સુઝફફરને ઉસ્તાદ હતો. તેણે રયાયાન અને બીજા સરદારની સાથે મળી જઈને રમઝાન મહિનાની ઈદને દિવસે ગોઠવણ કરવા ઈમાદુલમુકને પણ બોલાવ્યો. તેણે પોતાની ફેજ અમદાવાદમાં આણું, પણ શાહજાદાને ગાદિયે બેસારવાનું બન્યું નહિ. છેવટે કેશર ખાન કરીને ખાનગી ખાતાને ઉપરી હતા, તેણે છાની રીતે સુસ્તાનને બધું જાહેર કરી દીધું, એટલે, તે લાગલો જ ગેધે ગયો અને ત્યાંથી વહાણમાં બેસીને ખંભાત આવ્યો. દગ કરનારામાંથી ત્યાં તેને માન આપવા મુઝફફર સહિત આવી પહોંચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ મહમૂદ બેગડે (ચાલુ)-ઈડર રાવ ભાણ તેના ઉમરાવોને કામે લગાડી દેવા વિષેની પાદશાહને આજ વેળાએ સલાહ આપવામાં આવી. પણ ટેળીવાળા તેમને દુષ્ટ કામમાં ફળદ્રુપ થાય એવું રહ્યું નહિ, તેથી કરવા ધારેલી ચડાઈ કેટલાંક વર્ષો સુધી મુલત્વી રહી, તે ઈસ૧૪૮૨ માં કરવાને તૈયાર થયે; પણ આ વેળાએ સુરતની દક્ષિજુના વલસાડના ચાંચવાનું બળ દરિયામાં એટલું બધું વધી પડયું હતું કે તેઓ વ્યાપારને ખલેલ પહોંચાડતા હતા એટલું જ નહિ, પણ તેમના તરફથી હિલે થવાની ધાસ્તી ઉત્પન્ન થઈ હતી, માટે મહમૂદનું લક્ષ તેમના ઉપર દેડયું. તે એક દરિયાઈ નાખુદા થત; ખંભાત આગળ તેણે દરિયાઈ કાફલો તૈયાર કર્યો, અને કમાનવાળા, બંદુકોવાળા અને તેપવાળા સહિતની ફોજ વહાણોમાં ચડાવીને ચાલ્યો; પછી શત્રુઓને નસાડતાં તેમની સાથે કેટલીક ઘડી સુધી ઝપાઝપી થઈ, તેમાં તેણે ચાંચવાઓનાં કેટલાંક બહાણુ પકડી લીધાં. ત્યાર પછી, એ જ વર્ષની છેક આખેરિયે તેણે ચાંપાનેર ઉપર ચડાઈ કરી, તે વિષે અહિં લખવા માંડિયે તે પહેલાં ઈડર સંબંધી આ ઠેકાણે થોડુંક લખવાની અગત્ય છે. નારણદાસને ભાઈ રાવ ભાણ હતો, તેના ઉપર, તેની કુંવરી, મહમૂદના બાપ મહંમદ શાહ વહેરે પરણાવવાને બલાત્કાર થયેલું જણાય છે. મુસલમાની ઈતિહાસકારોએ તેને બીર અથવા વરરાજા કરીને લખે છે. ઈડરવાડામાં જેભારાની વાવ છે તેમાં એના વિષેને લેખ છે. તે ઉપરથી તારીખ માલમ પડે છે એટલું જ નહિ, પણ તેના નામમાં ફેરફાર થઈ ગયે છે તેને ખુલાસો થાય છે. રાવનાથી અચાનક એક ગાય મરાઈ ગઈ હતી, તેના પાપના નિવારણને અર્થે તેણે એક વાવ બંધાવી હતી, તેમાં લેખ રહે છે-“સંવત્ ૧૫૩૨(ઈ. સ. ૧૪૭૬) ના ફાલ્ગણ શુદિ ચોથને “મવારને દિવસે કામદુર્ગા માતા–ઓ રામ, શ્રીરામ! પાણી પીવાને “આવી હતી તેને રાજા શ્રી શ્રી ભાણવીરજિયે રામ શરણે પહોંચાડી. ત્યાં પહેલી કચેરી થઈ, ત્યારે મહમૂદે કહ્યું કે, મુઝફફર હવે સમજુ થયે છે અને કેટલાક સરદાર મારા કરતાં તેને ગાદિયે બેસાડવાને પસંદ કરે છે તે હું તેમ કરી મૂકે જવાને રાજી છું, પણ ઇમાદુલમુકે તેને અમદાવાદ જવાને અરજ કરી તેથી તેના ભણીને ભય ન રાખતાં તે અમદાવાદ જવા નીકળ્યો અને કહ્યું કે મને મકે જવાની સરદારે કબુલાત આપશે નહિ ત્યાં સુધી હું કશું ખાઈશ નહિ. સરદારે તેનો ભેદ સમજી ગયા અને ઇમાદુલ મુલ્કના કહેવાથી બુઢા નિઝામુલમુકે સલાહ આપી કે ચાંપાનેર ઉપર જિત મેળવીને ત્યાંની લૂંટનો પૈસે આવે તે હજ કરવામાં વાપર. ઈમાદુલમુકે સુલ્તાન આગળ બધો ભેદ જાહેર કરી દીધો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ રાસમાળા “એટલા માટે, પાપનું નિવારણ કરવાને અર્થે તેણે સોનાની ગાયનું દાન કર્યું, “અને આ પાણી પીવાની જગ્યા બંધાવી.” * * * ભાટ લકે કહે છે કે, “રાવ ભાણ ગાદિયે બેઠે કે તરત જ, તેણે પિતાના રાજ્યને સીમાડે નક્કી કર્યો. તેણે પ્રથમ તે શિરેઈનું લાસ ગામ મારીને રેપીડા અને પાણીના “વચ્ચે શેઢાને ઘોડે બેસાડ્યો. ત્યાર પછી, નાઈ નદી ઉપર રાવ જેઠીજીની “છત્રી છે ત્યાં બીજે શેઢે નક્કી કર્યો; અને તેની પેલી મેર, છપ્પનપાળને દેશ જે આજે ઉદેપુરને તાબે છે તે લીધે. ત્યાંથી થાણું ઉપર ચાલ્યા, તે પૂર્વે રાવનું થાણું કહેવાતું હતું, તે સેમા નદી ઉપર ડુંગરપુરથી સુમારે ચાર માઈલને અંતરે છે. ત્યાંથી સોમા નદીને કિનારે કિનારે માલપુર “અને મોડી આવીને તે ઈડરના રાજ્યમાં મેળવી દીધાં; તેમ જ કપડવણજ “અને સાભ્રમતી સુધીનાં બાવન પ્રગણું પણ મેળવી લીધાં. પછી તારિંગા “કબજે કરી લઈને સાભ્રમતીને પોતાના રાજ્યની સરહદ કરી દીધી; અને “ત્યાંથી શિરેઈની હદને ઘેડે સીમાડે મેળવી દીધે.” ઉપર પ્રમાણે તેણે પોતાને સીમાડે નક્કી કર્યો, તે ઉપરથી આપણું જોવામાં આવે છે કે ઘણો પ્રાન્ત તેને સ્વાધીન હતે. અહિયાં જે તારિંગાનું નામ લખવામાં આવ્યું છે, તે જૈનના પ્રસિદ્ધ પવિત્ર ડુંગરે મહેલો એક છે. જો કે તેનામાં શત્રુંજયને દબદબ અને તલાજાની સુંદરતા નથી, તેય પણ, તે રળિયામણું અને મનોહર છે. કુમારપળાનું બાંધેલું અજિતનાથનું ચિત્ય છે તે ડુંગરની હારની વચ્ચે ઉંચી સપાટ ધરતીને એક મોટો ભાગ છે તે ઉપર આવી રહ્યું છે. પાલીટાણુના પ્રસાદની પેઠે, જો કે, હવણના નવીન ફેરફાર કરનારાઓથી તેને ખામી પહોંચી છે, તેય પણ, તે તેમના કરતાં પૂર્વને પૂજ્ય દેખાવ વધારે રાખી રહ્યું છે. તેની આસપાસ હવેણુનાં બનાવેલાં કેટલાંક બહાનાં નાનાં દેરાસર છે, અને તેમને લગતા નિયમ પ્રમાણે તેની પાસે સ્વચ્છ પાણીના કુંડ છે. ડુંગરા ઉપર દેવી તારણ માતાનું દેવલ આવી રહ્યું છે, તેના ઉપરથી તારિગા નામ પડેલું છે; અને તે વેણુવચ્છરાજ અને તેની સ્ત્રી જે નાગપુત્રી હતી તેની વેળાથી છે. કુમારપાળે શ્રી અજિતનાથની સ્થાપના કરી તેના પહેલાં તે જગ્યાએ કોઈ ઈમારત હતી એમ જણાય છે. ડુંગરાની ચારે મગ ઘાડું જંગલ આવી રહેલું છે, તેથી તેમાં સર્વ કઈને પેસવાને મહા કઠિન છે, અને તેની પાસે ભોમિયો હેતો નથી તેનાથી તે ઘણું કરીને પેસાય એવું છે જ નહિ. તેમાં વિશેષ કરીને ચડાઈ કરવાને શત્રુ આવ્યો હોય તેનાથી તે હામ બકાય એમ છે જ નહિ. સહેલાઈથી રક્ષણ થઈ શકે એવા બે માર્ગ છે, ત્યાં થઈને જ્યા દેરાં છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ મહમૂદ બેગડો-ઈડરને રાવ ભાણ ચોગાનમાં જવાય છે. જેમ ઈડરમાં છે તે પ્રમાણે મૂળથી જેટલે ભાગ કોટ જે રક્ષિત ન હતો તેટલો ભાગ ચણી લેવામાં આવ્યો છે. આસપાસનાં શિખર છે, તેમાંથી ત્રણ ઉપર ધોળી છત્રિયે છે, તે એટલી બધી તેજ મારે છે કે, અજિતનાથના પવિત્ર સ્થાનની જગ્યા થાકી ગયેલા યાત્રાળુને દર્શાવવાને, અને અંધારી ઘેર કન્દરી ( ગુફા) અને ઘાડા જંગલમાં દિવસના ફાનસનું કામ સારવાને તે વારે ઘડિયે કામ લાગે છે. ઈ. સ. ૧૪૭૧ માં મહમૂદ શાહે, ગિરનારની પાસેના મુસ્તફાબાદ નામના નવા શહેરમાં પિતાની ગાદી કરી અને અમદાવાદમાં તેની વતી કામ ચલાવવાને મોહફેજ ખાનનું પદ આપીને પોતાના એક સત્તાવાન અધિકારીને ઠરાવ્યું. તેના દીકરા મલેક ખિઝરે પાદશાહની ગેરહાજરીમાં હુકમ વિના વાગડ અને શિરેઈન ઠાકર તથા ઈડરના રાવ ભાણ ઉપર ચડાઈ કરીને તેમની પાસેથી ખંડણું લીધી. રાવ ભાણ આ વેળાએ ચાંપાનેરના રાવળ સામે લડાઈ કરવામાં ગુંથાયો હતો, તેને તે કેદ કરીને પિતાની સાથે ઈડર લઈ આવ્યો, અને છ મહિના સુધી તેને કેદમાં રાખીને પછી છેડી મૂક્યો. આ કજિયે થવાનું કારણુ ઘણું નવાઈ જેવું છે. ફહે છે કે, રાવ ભાણ શરીરે દુબળા અને રંગે કાળો હતો તેથી એક નાટક થતું હતું તેમાં વિદુષકને રાવળે રાવ ભાણનો વેશ લેવરાવીને અને તેની ખાંપણે કહી સંભળાવીને સભાને ખુશી કરી. તે વાત રાવ ભાણના જાણવામાં આવી, એટલે તેને ક્રોધ ચડ્યો. નીચેની કવિતા રાવળની રાણી કહેતી હોય એવી ધારણમાં કરવામાં આવી છે; તે. ઉપરથી રાવ ભાણની શક્તિને તેના શત્રુના હૃદયમાં કેવો દાબ બેશી ગયો હશે તે બતાવી આપે છે – છા –કર નેવર સંવ, હે હા હુઇ, जब अलंगण अधिक, अंगडर सेवे भू भर; जब कंकण खलकंत, पेख मन पटा पहारह; जब कुंडल झलकंत, गेणे शत्रु खरा अंगारह; भडकंत थोहड राव भाणसे, करे वास अवासगर; क्यम रमुं कंथ कामनी कहे, सेज सोहतां रंगभर. વાવ ભાણ અને તેની રાણિયે ઈડરમાં ભાણસર અને રાણીસર નામે તલાવ બંધાવ્યાં હતાં; તેમ જ વડાલી, દબાલિયા અને બીજી જગ્યાઓએ ૧ આ વાગડ કચ્છનું નહિ પણ ઈડર નજીકનું જાણવું. ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ રાસમાળા પણ તેનાં બંધાવેલાં તલા છે. વળી ભાટ લેકે ખાતરીથી કહે છે કે, મહમૂદ બેગડાએ ચાંપાનેરની જિત કરી તેમાં રાવ ભાણ મુખ્યત્વે કરીને સહાધ્યકારી હતું, અને કદાપિ એ વિષે મુસલમાન ઇતિહાસકારોએ કાંઈ લખ્યું નથી, તેય પણ, તેને રાવળ સાથે પ્રથમથી કજિ હતું, એ ઉપરથી ઘણું કરીને શક્ય લાગે છે કે શાહની ફેજમાં ઈડરને રાવ પણ સામેલ હશે. ચાંપાનેરને કિલ્લો વનરાજના સાથી જાંબ અથવા ચાંપાએ સ્થાપ્યો હતે, માટે તેના નામ ઉપરથી તેનું નામ પડેલું છે. વળી તે પવનગઢ(પાવાગઢ)ના નામથી પણ પ્રસિદ્ધ છે. તેની આસપાસ નિરંતર પવનના ઝપાટા લાગ્યા કરે છે, એ ઉપરથી એ નામ તેને ખરેખરૂં યોગ્ય છે. કાલિકા માતા પિતાને મન ગમતું રહેઠાણ ત્યાં કર્યું છે, તેથી પણ તેની પ્રસિદ્ધિ છે. તેનું દેરે ડુંગરના શિખર ઉપર છે. અને આ પૂજ્ય પર્વતવાસી માતાની આણ બહુ માનથી તેના ઘણું રજપૂત ૫ટાવતો માને છે. પવનગઢ બહુધા ને પડી ગયેલ છે, તે ગુજરાતના પૂર્વ પ્રગણુમાં આવેલો છે. તેની કેટલીક બાજુએ ઉભા ખરાબા જોવામાં આવે છે, તેને ઉભો ચડાવ સર્વ ઠેકાણેથી રક્ષાયેલો છે, અને મેદાન ઉપર રહીને જોનારાને કૃત્રિમ કેટ જેવો દેખાય છે. તે અતિ ભયંકર ઉંડાઈની ખાઈને ઢળાવ થયેલો એવો જે ખ તેને ખરેખરે સ્વાભાવિક જ બનેલું છે એમ દીસી આવે છે. તેની ઉત્તર ભણીની તળેટીમાં હિન્દુ રાજાઓના નગરનું ખંડેર છે. ત્યાં પડી ગયેલા ઘુંમટ અને ભાંગી ગયેલા મિનારા, વેરાન અને રેતાળ જંગલમાંથી દેખા દઈ એવું સૂચવે છે કે મુસલમાનની રાજધાની તરીકે એ શહર એક વાર મહમદાબાદ કહેવાતું હતું. સ્કાટલાડના માર વંશની પેઠે, ચાંપાનેરના હિન્દુ રાજાઓનું મૂળ તેમના પુરાતનપણને લીધે હાથ લાગતું નથી. ચાંપાનો કિલ્લે ચેહાણેના હાથમાં ક્યારે આવ્યો એ વિષેની કલ્પના કરવી નકામી છે. હિન્દુ ૧ કહે છે કે ચહુઆણના મૂળ પુરૂષ અણહલને વસિષ્ઠ મુનિએ આબુ ઉપરના અગ્નિકુંડમાંથી પેદા કરો. તેના પછીના અજયપાળે અજમેર વસાવ્યું ને ત્યાં રાજ્યગાદી કરી. તેના વંશજ માણુકરાયે “સંબરના રાવ” એવી પદવી ધારણ કરી. એના વંશમાં વિસલદેવ પ્રખ્યાત થયે. તેના વખતમાં રજપૂતાની જમીન મુસલમાનેએ દબાવવા માંડી, તે પાછી મેળવવા વિસલદેવના ઉપરીપદે હિન્દુસ્તાનના ઘણું રજપૂત રાજાઓ ભેગા થયા હતા. પણ ગુજરાતનો સેલંકી રાજા ભીમદેવ પહેલો આવ્યો નહિ. તેથી તેણે ગુજરાત૫ર ચડાઈ કરી જય મેળવ્યું, ને પોતાને નામે વિસનગર (વિસનગર) વસાવ્યું. એના વશમાં પ્રખ્યાત પૃથ્વીરાજ ચહુઆ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #554 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ્દ બેગડા ચાંપાનેરને વિનાશ સ્તાનના સર્વ રાજવંશેામાં જે વંશને રણ મધ્યેના પણાની શ્રેષ્ઠતા આપવામાં આવેલી તે વંશની શાખાના ધવનગઢના વાઈ છે, અને આ ઠેકાણે ખાતરીપૂર્વક જણાવવું જોઇએ કે, તેવા વંશની શાખા હૈાવાનું ગણાવાને તે અયેાગ્ય છે એમ નથી. રાવળ ગંગાદાસ મહમૂદ શાહની સામે થયા હતા તે વિષે અમે લખ્યું છે. વણાં અમે જેતે વિષે લખિયે છિયે તે એને કુંવર જયસિંહ છે. ફેરિસ્તા તેને એનીરાય લખે છે, અને હિન્દુ દંતકથામાં તે ફંટાઈ (પતાઈ) રાવળને નામે મશહુર છે. ૪૮૩ ચાંપાનેરના રાવળે જાણ્યું કે, મહમૂદ ચઢાઈ કરવાની તૈયારી કરે છે, કે તરત જ પ્રથમ તે જુસ્સાથી મ્હાર નીકળી પડ્યો, અને શાહના મુલ્કમાં આગ સરખી તરવાર ચલાવા લાગ્યા. પણ પછીથી તે તે જાણે પેાતાનાં જ સાહસકર્મથી ભયભીત થઈ ગયા ડ્રાય તેમ તેણે શાહની પાસે ક્ષમા માગવાને દૂત મેાકલ્યા. તેણે નાશ કસ્યો હતા તેથી મહમૂદે કાપાયમાન થઈ ને કશું પણ સલાહનું લ્હેણ સાંભળ્યું નહિ, અને મુસલમાની ફ઼ાજની અગાડી થઈ આવેલા યાહ્નાએ ઈ. સ૦ ૧૪૮૩ના માર્ચ મહિનાની ૧૭ મી તારીખે કાલિકાના ડુંગરની તલેટી આગળ આવી હેાંચ્યા. ત્યાર પછી શાહુ પણ પિંડે પાતાની આખી ફ઼ાજ લઈને ત્યાં આવી ડૅાંચ્યો. રાવળ જયસિંહે કરીને પાછું શરણ થવાનું ક્હેણુ હાવ્યું, પણ તે તેણે સ્વીકાર્યું નહિ, એટલે રાવે સાહસિકપણે તેને અટકાવ કરવાના પ્રારંભ કહ્યો. રજપૂતે એ ધેરા ધાલી બેઠેલા મુસલમાના ઉપર નિરંતર હલ્લા કરવાનું જારી રાખ્યું, અને છેવટે તેઓએ એવા બળથી દેખાવ દીધા કે, એક વાર તેગ્માની સામે . લડવાને મહમૂદને ઘેરા ઉઠાવવાની અગત્ય પડી. ઘણું તુમુલ યુદ્ધ મચ્યું તેમાં હિન્દુઓ છેક હડી ગયા, તે પણ તેએએ નિયમસર ન્હાસેડું લીધું. મહમૂદે હવે ફરીને ઘેરા બ્રાણ્યે, અને અગર જો કે તે શત્રુને ધાસદાણા અને ખારાક દિલ્હીમાં શાહબુદ્દીન ગારિયે એ રાજ્યના નારા કચ્યા પછી, પૃથ્વીરાજના વંશજ ત્યાંથી હાથી માળવામાં ગયા, અને “ગઢ ઘાધરણ ”માં ગાદી સ્થાપી. એ ગાદી સ્થાપનારનું નામ ખેંગારસિંહ હતું. એના વંશજ ખીચી (ચહુણ) હમીર થયેા. તેણે અલાઉદ્દીન ખીલજીની સામે રણ થંભાર”ની લડાઈમાં ઘણી મ્હાદૂરી બતાવી નામ મેળવ્યું. તેના વંશજ પાલનદેવની સરદારી નીચે ખીચીએ ( ચહુઆણા ) ગુજરાતના પૂર્વ ભાગમાં આવ્યા, અને પાવાગઢની તલેટીમાં ચાંપાનેરનું રાજ્ય ભીલ પાસેથી જિતી લીધું. એના પછી રામદેવ, ચાંગદેવ, ચીંગદેવ, સેતંગદેવ, પાલનસિંહ, જિતકરણ, કપુ રાવળ, વીરધવળ, શિવરાજ, રાધવદેવ, ત્રિંબક ભૂપ, ગંગાદાસ, અને જયસિંહદેવ અનુક્રમે થયા. આ જયસિંહદેવ પતાઈ રાવળને નામે ઓળખાય છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #555 -------------------------------------------------------------------------- ________________ res રાસમાળા પૂરાં પડવાનાં સાધન તેાડી પાડવામાં કેટલેક દરજ્જે ફતેહમંદ થયા તેાય પણ પેાતાને ઘણી તંગી પડવા માંડી, તેથી નિરાશ થઈને તેના અસલના સાહાચ્યકારી માળવાના સુલ્તાનને ઠ્ઠાવી મેાકલવાની અગત્ય પડી. ગ્યાસુદ્દીને ફાજ એકઠી કરી, અને રાવળને આશ્રય આપવાની ઇચ્છા જણાવી, પણ મહમૂદ તેના ઉપર ચડી આવ્યા એટલે તેણે પેાતાના વિચાર છેડી દીધા, અને શાહ ચાંપાનેર આગળ પેાતાની ફેાજને આવી મળ્યા. ઘેરા રાખી મૂકવાને પેાતાના જે નિશ્ચય હતા તેની યેાજના રાવળના મનપર ઠસાવવા સારૂ, તેણે તે ઠેકાણે મસ્જીદ બંધાવવા માંડી. રજપૂતા ન્હાવાને કાજે નિત્ય સવારમાં જે ગુહ્ય દ્વારથી નીકળતા હતા ત્યાં સુધી ઠેઠ મુસલમાના ધયેલા હતા તેથી તે જગ્યા તેમના જાણવામાં આવી. અને તે જ વેળાએ તેઓએ પશ્ચિમ ભણીની ભીંતમાં ભગદાળું પાડયું, અને ઈ સ૦ ૧૪૮૪ના નવેમ્બર મહિનાની ૧૭ મી તારીખની સવારમાં મુસલમાના ગુરૂ દ્વાર કબ્જે કરી બેઠા. આણી મગ મલેક ઈયાઝ સુલ્તાની, જે પછવાડેથી પાર્ટુગીઝની સામે દરિયાઈ લડાઈ મચાવવામાં પ્રસિદ્ધિ પામ્યા છે, તેણે, પશ્ચિમ ભણીની ભીંતથી સીડિયા મૂકીને ચડી ઉતરવા માંડયું. રજપૂતાએ તેને હાંકી ાડવાને અતિ શ્રુથી પ્રયત્ન કચો પણ કાંઈ ફાવ્યું નહિ; મહમૂદ્ર શાહ તે વેળાએ ખીજી ફોજ લઈને તેની આથે જાતે આવી ર્હાંચ્યા, અને ચાંપાનેરના કિલ્લા ઉપર, મુસલમાનને ખીજના ચાંદને વાવટા ક્રૂરકવા લાગ્યા અને રાજાના મ્હેલ ઉપર કાલિકાના કાપ રૂપી મુસલમાનના તાપના ગાળાના બ્હાર થવા લાગ્યા. માંહેલી બાજુએ ચિતા ખડકાઈ અને તેમાં રજપૂતની રાણિયા, બાળકા, અને ધનમાલ હામાયાં અને તેના ઉપર અગ્નિ ઉઠીને તેના ભજીકા થઈને શાન્ત થવા લાગ્યા. તે વેળાએ પવનગઢના રક્ષકા સ્નાન કરીને, અને કેસરિયાં કરીને આંખો મીંચીને શત્રુઓની ઉપર તૂટી પડ્યા. થેડાક રજપૂતા જીવતા રહ્યા. મુસલમાનને પણ મરવાથી, ધવાવાથી ધાણુ નીકળી ગયા, અને ચાંપાનેરના રાવળ અને ૧ સુલ્તાન મહમૂદે (બેગડાએ) તા૦ ૧૭ મી નવેમ્બર સન ૧૪૮૪ ને રાજ ચાંપાનેરના કિલ્લા સર કરચો. આ સુલ્તાને પ્રથમ જૂનાગઢ ઈ. સ. ૧૪૭૩ માં અને પછી પાવાગઢ (ચાંપાનેર) એમ બે ગઢ જિત્યાથી “મહમૂદ બેગડા” કહેવાયા. પતાઈ રાવળને ત્રણ કુંવરા હતા. તેમાં મ્હોટા રાયસિંહજી પેાતાના પિતાની હયાતીમાં જ ગુજરી ગયા હતા. બીજો લિખાજી, રાજ્યની પડતી થઈ ત્યારે ન્હાશી ગયા, અને ત્રીને તેજસિંહ હતા તેને સુલ્તાને કેદ કરી મુસલમાન કરવો. પતાઈ રાવળના મરહુમ કુંવર રાયસિંહજીને પૃથ્વીરાજજી અને ડુંગરસિંહજી બે કુંવરા હતા. તેઓ નર્મદાના ઉત્તર કિનારા પાસેના હાંફ ગામે ગયા ને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #556 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડા-ચાંપાનેરને વિનાશ ૪૮૫ તેનેા પ્રધાન (ડુંગરશી) પેાતાના જ લેાહીથી લદબદી ગયેલા શાહના હાથમાં સપડાયા. મહમૂદ્દે પાતાની જિતને માટે ખુદાની બંદગી કરાવી, અને માદા તથા ઘવાયલા રાજા સાજો થતાં સુધી મસ્જીદ બંધાવાના કામમાં અને નવું નામ પાડેલા મહમૂદાબાદ શહરને મુસલમાની ઢબે આણુવાના કામમાં પડ્યો. પણ મહમૂદે પોતાના જયને એક કલંક લગાડ્યું, તે એ કે, રાવળ જયસિંહના અને તેના પ્રધાનના ઘા રૂઝયા, ત્યારે તેમણે યાદશાહને વિનંતિ કરી કે તમે જો અમને મારી નાંખા નહિ તે। અમે મુસલમાની ધર્મ સ્વીકારિયે પણ તેઓનું કશું નહિ સાંભળતાં તેમને ઠાર કા. ચાંપાનેરના નાશ વિષેનું મુસલમાન ઉપર પ્રમાણે વર્ણન આપે છે. છેલ્લા બલિદાનમાં જે હિન્દુ રાજા હામાયા,—અને તેવાં જ કૃત્ય લેાહીના પ્રેમવાળી કાલિને પ્રિય છે-તેઓનાં નામ ભાટાએ રક્ષી મૂક્યાં છેઃ छपय - संवत पंदर प्रमाण, एकताको संवत्सर 2 पोस मास तिथि त्रीज, वढेहु वार रवि सुदन; मरशिया खटभूप, प्रथम वेरसी पडीजे; जाडेजो सारंग, करण, जेतपाल कहीजे, सरवरियां चन्द्रभाण, पताइ काज पिंड ज दियो; महमुदावाद मेहेराण, लघु कटक सरपावो लियो. આ ઉપરથી જણાય છે કે મહમૂદનાથી ડુંગર ઉપરના કિલ્લા લેવાયે નથી, પણ માત્ર શહેર લેવાયું છે. અને મુસલમાની તિહાસકારા તે સંબંધી કાંઈ વિશેષ એાલતા નથી તોય પણ હિન્દુની દંતકથામાં કહે છે કે પવન રહી, તેમણે લૂંટફાટ કરવા માંડી, તે તેમ ન કરે એટલા માટે, અમદાવાદના સુલ્તાને તેમને કેટલાંએક ગામામાં ચાય આપવા કબૂલી. ત્યાં તેમણે ઘેાડે ચેડે પેાતાની સત્તા જમાવી અને એટલા વધારા કરચો કે રાજપીપળાથી તે ગાધરા વચ્ચેના તમામ પ્રદેશ તેમના હાથમાં આવ્યા. પછી એ ભાઈયાએ અર્ધોઅર્ધ રાજ્ય વ્હેર્યું. સ્ફુટા પૃથ્વીરાજજીના ભાગમાં સાહન (ટા ઉદેપુર) અને ન્હાના ડુઇંગરસિંહજીની પાંતીમાં મારિયા આવ્યું. આ સ્થાનાએ આજ સુધી તેમના વંશજો રાજ્ય કરે છે. ૨. ઉ. ૧ આ પ્રસંગે ભાટ લેાકાએ ઘણી ચાક્કસ સાલ લખી છે, ફેરિશ્તાના લખવા પ્રમાણે ચાંપાનેરના નાશ ઈ. સ. ૧૪૮૪ માં થયા. જે મ. પ્રિન્સેપ્સના મત પ્રમાણે સંવત્ અને ઇસવી સનની વચ્ચે સત્તાવન વર્ષનું અંતર ગણવામાં આવે તે મુસલમાનાએ લખેલી સાલ ભાટ લેાકાની સાલ સાથે બરાબર મળતી આવે. અને સાધારણ ચાલ છે તે પ્રમાણે છપ્પન વર્ષનું અંતર ગણવામાં આવે તે એક વર્ષ ફેર પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ રાસમાળા ગઢની આસપાસ ઘણું દિવસ સુધી માત્ર ઘરે જ રહ્યો હતો, એ વાત સે વસા ખરી છે. એક ભાટ વર્ણન આપે છે કે, પતાઈ રાવળ ચાંપાનેરને રાજા હતો. એક દિવસે નવરાત્રીના દહાડામાં તે ગરબા સાંભળવા ગયો. તે સમયે કાલિકાદેવી માનુષી રૂપ ધારણ કરીને ગાતાં હતાં. રાજા તેમને જોઈને મેહ પામ્યો, અને તેણે કૂડા વિચારથી માતાને પાલવ પકડયે, ત્યારે માતાએ શાપ દીધું કે તારું રાજ્ય જશે. એક સમયે સુલ્તાન ચાંપાનેરને રસ્તે થઈને જતો હતો તેવામાં, તેની નજર કિલ્લા ઉપર પડી અને મૂછે તર દીધો. ત્યાં એક બ્રાહ્મણને છોકરે. લેવો કરીને તે તેના જેવામાં સુલ્તાનની વર્તણુંક આવી તે ઉપરથી તે ચેતી ગયો કે ચાંપાનેર લઈ લેવાને એણે તકાર્યું છે. તે પતાઈ રાવળ પાસે ગયે અને કુહેવા લાગ્યું કે આ વર્ષમાં સુલ્તાન તમારું રાજ્ય લેશે. રાજાએ શહરની આસપાસ પત્થર, પાણી, લાકડાં માટી, અને જંગલના પાંચ કેટ કરાવ્યા. યુદ્ધનાં સાહિત્ય પણ તૈયાર રખાવ્યાં. અને સુલ્તાનની હિલચાલ ઉપર નજર રાખવાને લેવાને અમદાવાદ મોકલ્યો. સુલતાનના મહેલની સામે એક વ્યાપારીની હવેલી હતી તે તેણે ભાડે રાખી. એક વેળાએ પાદશાહ ઝરૂખે બેઠે બેઠે ચારે દિશાએ તે હતું, તેવામાં ચાંપાનેર ભણીની દિશાએ જોઈને મૂછે હાથ નાંખ્યો, અને ફેજ તૈયાર કરાવવાને આજ્ઞા કરી. લો જાણું ગયો કે, સુલ્તાન હવે ચાંપાનેર ઉપર ચડવાની તૈયારીમાં છે, તે પતાઈ રાવળ પાસે પાછો ગયે; અને કહ્યું કે, સુલ્તાનની ફેજ તમારા ઉપર ચડી આવે છે. રાવળે બચાવ કરવાને બની શકે એવી સાવધાની રાખવા માંડી. સુલ્તાનની પાંચ લાખ ફેજ ચાંપાનેરની લગભગ આવી પહોંચી. પણ તેનો ઈરાદો શો છે તે કોઈને જાણવામાં આવ્યું નહિ. મધ્ય રાત્રિયે તેણે પિતાના સરદારને એકઠા કરીને કહ્યું કે, આપણું નિશાન શહર ઉપર ચડાવો. જે શહર ઉપર હુમલો કર્યો. અને તેને મારે ચલાવ્યું, પણ તેમના મારા કરતાં શહેરની માંહેથી ભારે મારો થવા લાગે એટલે શહર લેવાઈ શકાયું નહિ; તેથી સુતાને બાર વર્ષ સુધી ઘેરે ઘાલી રાખે, પણ કાંઈ વળ્યું નહિ. પછી તેણે પતાઈ રાવળ સાથે સલાહ કરીને તેને પિતાની સાથે મળવાને બોલાવ્યો. તે વેળાએ તેણે તેને પૂછ્યું કે હું તમારા ઉપર ચઢાઈ કરવાનો હતો તે તમારા જાણવામાં શી રીતે આવ્યું ? ત્યારે રાજાએ ઉત્તર આપ્યું કે લે કરીને મારે એક બ્રાહ્મણ છે તેના સમજવામાં તમારો ઈરાદે આવ્યો. એટલે તેણે મને ચેતવ્ય. શાહે કેલ આપે કે મારે હવેથી ચાંપાનેરની બાબતમાં વચ્ચે પડવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #558 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડે -ઉમરાળાના રાવલ ૪૮૭ નહિ, અને તમે મને લાવાને સોંપી દ્યો. પતાઈ રાવળે તે વાતની હા કહી. પછી શાહે એક પાળિયા કરાવીને તેના ઉપર એ ગધેડાં કાતરાવ્યાં, અને નીચે લખાવ્યું: “ જો કાઈ મુસલમાન આ શહર લે તે તેને ગધેડે ગાળ છે.” પછી તે લાવાને પેાતાની સાથે લઈ ગયા, અને તેને પેાતાના વજીર કરો. અને અગર જો તેણે ચાંપાનેર લીધું નહિ પરંતુ તેણે આસપાસનાં ગામા અને પ્રગણાં લઈ લીધાં અને એવા કાયદા કરવો કે ચાંપાનેરમાં કાઈ કાંઈ લઈ જાય નહિ, તેમ જ ત્યાંથી પણ કાંઈ લાવે નહિ. આ ઠરાવથી લેાકા ધણા સંકટમાં આવી પડ્યા અને તેએ અમદાવાદ જઈને વશ્યા. ભાટ પેાતાનું વર્ણન ચાલતું રાખીને કહે છે કે, સુલ્તાન ચાંપાનેરથી ઉમરાળે ગયા, અને ત્યાંના રાજાને પકડીને અમદાવાદ લઈ જઈ તેને બંધીખાતે નાંખ્યા. ત્યાં તે બે વર્ષ કેદ રહ્યો, તેવામાં તેના તાબાના ભંડારીયા ગામના એક કુંભાર અમદાવાદ ગયા, અને કેદખાના સાથે જે કુંભારને સંબંધ હતા તેની સાથે એળખાણ કહ્યું, તેની એથથી તે રાનને ગૂણમાં ધાણીને મ્હાર લાવ્યે, અને અતીતની જમાતમાં તેને ભેળવી દીધેા; પછી તેને તેની ફાઇને ઘેર ચાંપાનેર લઈ ગયા. ણિયે અમદાવાદના સુલ્તાનને ખંડણી આપીને ઉમરાળાની ગાદિયે પાળે એસાયો; તે દિવસથી પતાઈ રાજાનું અનુકરણ કરીને તેણે રાવળનું પદ ધારણ કરયું, તે હજી લગણુ તેના વંશવાળા રાખી રહ્યા છે. અને જ્યારે તેમના વંશમાંથી કાઇને ગાદિયે ખેસવાના પ્રસંગ આવે ત્યારે તેને રાજ્યાભિષેક કરતી વેળાએ કુંભારિયાના કુંભાર તેને કપાળે રાજતિલક કરે છે. આ વાતના પાલા ભાગનેા સંબંધ પીરમના ગેાહિલાને લાગુ પડે છે માટે ક્રીથી એક વાર પાછી તેમની ભેટ લઈયે છીયે~ મોખડાજી ગાહિલની ઇંકરાણી વદનકુંવરીબા કરીને પાલીટાણા પાસે ૧ સેખડાજી વિષે ભાટની વાત એવી છે કે–તેને કાલિકા માતાના હાથેા હતેા તેથી સવા શેર સિંદુર પાણીમાં ધેાળીને પી જતા. તે પચાસ વર્ષના થયા ત્યાં સુધી તેને કાંઈ સંતાન થયું ન હતું. તેવામાં એક સમયે આવા શાહ કરીને એક કીર સુલતાનથી એક એક સિપાઈ લઈને આવ્યા અને મેજે ખરડિયે ખ઼ાના ઘાંચીને ઘેર મુકામ કરયો. ઘાંચીની ડૅાશી આંધળી હતી તેની આંખે હાથ ફેરવીને તેને દેખતી કરીને તે અને ઘેર એક વરોલ ભેંસ હતી તેને દોહી. આ વાત શેખડાજીના જાણવામાં આવી એટલે ખરકડિયે જઈ ફકીરને મળ્યા, અને પેાતાને દીકરાની ખેાટ હતી તે પૂરી પડે એમ પ્રાર્થના કરી. કીરે કહ્યું કે, મને ગાય ચડાવાની માનતા કરા તે સંતાન થાય. મેખડાજીએ તે વાતની હા કહી. એટલે ફકીરે કાંઈક ઔષધ આપીને ક્યું કે આથી તમને સંતાન થશે. પછીથી ઘેર આવ્યા. ત્યાર પછી સરવૈયાણી ઠકરાણીને નવ માસે પુત્ર અવતર્યો; તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ હાથસણી ગામના સરવૈયા રજપૂતના કુટુંબની હતી. તેનાથી તેને ડુંગરજી કરીને કુંવર હતા તે તેની પાછળ ગાદીયે બેઠા. તે વિના તેને સમરસિંહજી અને ગાડમાલજી નામના ખીજા બે પુત્ર હતા. તે પીરમમાં જન્મ્યા હતા. તેમાં સમરસિંહજી પેાતાને મેાસાળ રાજપીપળે જઈ રહ્યો, તેને છેવટે ત્યાંની ગાદી મળી, તે ગાઢમાલજીને વંશ ચાઢ્યા નહિ. પાટવી કુંવર ડુંગરજીયે પીરમ છેાડીને ગાધામાં પેાતાનું રહેઠાણ કરવું. તેના પછી તેના પુત્ર વિજોજી ગાદીયે બેઠા, તેને કાનજી, રામજી, અને રૂડાજી એ ત્રણ કુંવરા હતા. વિજાજી પછી કાનેાજી ગાદીયે ખેડે. તેને સારંગજી અને ગેમલજી એ કુંવરા હતા, તે કાતાજી મરણ પામ્યા ત્યારે છેક ન્હાના હતા. રામજીના ઉપર મુસલમાનેાની ફોજ આવી. તેના સરદારને હિન્દુ ઓડી મેાગલ ક્હે છે, તેને તે શરણ થયા, અને પેાતાના ભત્રીજા સારંગજીને ળમાં આપીને, જાણે પાતાને જ ખરા હક્ક હાય તેમ ગાધાની ગાયિ ખેડે. સારંગજીને અમદાવાદ લઈ ગયા; પણ કેલિયારી ગામના પાંચા ગૂજર રાસમાળા નામ ડુંગરજી પાડયું. તે છ માસના થયા એટલે સે ખડાજી ગાય શણગારીને ફકીરની માનતા કરવા આવ્યા. એ વાત જાણીને કીર આલા શાહ ખાના ધાંચીને તથા પેાતાના સિપાઈને રહેવા લાગ્યા કે ભેખડાજી ખરા ઈમાનદાર છે. હું તેા ભોંયમાં સમાઉં છું, તમે એને હેશે કે તું હિન્દુ છે. માટે ગાયને ખલે, દક્ષિણ દિશામાંથી શિંગડે ધન ખાંધેલી એને એક પાડા મળી આવશે તે મને ચડાવજે, એટલે મારી માનતા પૂરી થશે. પછી ફકીર ભયમાં સમાયેા. તે આજે મલા શાહ પીર કહેવાય છે, ને તેના પછી ખાના ઘાંચી ગામના ઝાંપા પાસે ભેાંયમાં સમાયે. તે ખાન પીર હવણાં સુધી હેવાય છે. તેમની માનતા ચાલે છે. રાનમાં એ ખરા છે તેમાં એક આલા શાહની છે ને બીજી તેના ભાઈ ઇબ્રાહીમ શાહની છે. ઈબ્રાહીમ શાહ પેાતાના ભાઈની શોધ કરતા કરતા ખરકડિયે આવ્યા હતા ને આલા શાહને પાછા વળવા કહ્યું હતું, પણ તે ખાયે કે, હું અહિં સમાયા છું તેની ઘેર જાણ કરજે.” ઈબ્રાહીમ શાહે ઉત્તર આપ્યું કે, હું એવા સમાચાર લઈ ધેર નહિ જાઉં, ત્યારે આલા શાહ હે કે તું પણ મારી સાથે આવ; પછી તે પશુ જોડે ભોંયમાં સમાયેા. ખાલા શાહે સાખડાજીને કહ્યું હતું કે, તારી માનતા ફળે તા તારા વંશના પુરૂષા ચામડાની ખદી અંગ ઉપર રાખે અને તે મારા મલીદો કરચા પછી કુહાડી નાખે. તેથી તેના વંશના હજી સુધી તે પ્રમાણે કરે છે; અને પરણ્યા પછી માલા શાહના મલીદા કરીને બદી ટ્ઠાડી નાંખે છે, મેાખડાજીના મનમાં શક હતા કે મારી માનતા પૂરી થઈ હરો કે નહિ, પણ ખાલા સાહની ભરમાંથી શબ્દ થયા હતા કે, “તારી માનતા પૂરી થઈ.” પછી સંવત્ ૧૨૧૪ ની સાલમાં સેખડાજીએ પીરના રેને ચણાન્યા ને તેમના સુલતાની સિપાઈ સુઝાવરને ખરકડી ગામ આપ્યું; ત્યાર પછી પાતે પીરમ ગયા, ત્યાં પછીથી તેને ખીજા બે કુંવર થયા. ૧ ડુંગરજી ઈ. સ. ૧૩૪૭-૧૩૭૦ વિષેજી ઈ. સ. ૧૩૭૦-૧૩૯૫ કાનાજી ઈ. સ. ૧૩૯૫-૧૪૨૦ ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સારંગજીઈ. સ. ૧૪૨૦-૧૪૪૫ ૨. ઉ. www.umaragyanbhandar.com Page #560 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડે–ગોહિલ રાવલ સારંગજી ૪૮૯ કરીને એક કુંભાર હતો તે અમદાવાદ ગયો ત્યારે તેનાં ગધેડાં માંહેથી એકના લગડામાં ઘાલીને તેને શહર બહાર કહાડી ગયો. આ સમાચાર જાણવામાં આવ્યા એટલે પછવાડે અશ્વારે ચડ્યા. તે તેને પકડી પાડે એવા લગભગ આવી ગયા, તેવામાં સારા ભાગ્ય પ્રતાપ ગિરિ બાવાની જમાત જતી હતી તેમાં સારંગજીને ભેળી દઈને બાવાને કુંભારે કહ્યું કે, એ ગોઘાના રાજાને વારસ છે તેથી હવણું તમે ઉગારશે તો તે આગળ ઉપર તેને બદલે વાળશે. એમ કહી કુંવર સોંપીને કુંભાર પિતાનાં ગધેડાં લઈ આગળ ચાલ્યો. તેને અશ્વારોએ પકડી પાડ્યો, પણ સારંગજી જોવામાં આવ્યો નહિ તેથી નિરાશ થઈ થડેક આગળ જઈ પાછા વળ્યા. ડુંગરપુરને પતાઈ રાવળ સારંગજીની ફેઈ બહેરે પરણ્યો હતો. તેથી પ્રતાપ ગિરિ બાવો તેને ત્યાં લઈ ગયો. તે વીસ વર્ષને થતાં સુધી પોતાની ફેઈને ઘેર છાને રહ્યો. પછી ફેઈને કહ્યું: “મને “હવે મારે ઘેર જવાની આજ્ઞા આપ ને સાથે ડાંક માણસો મોકલે.” પતાઈ રાવળે તેના રક્ષણ સારૂ જ આપી. તેની ફેઈયે તેને કહ્યું: “જાઓ કુંવર ! તમે તમારી ગાદી સ્વાધીન કરી લ્યો. પણ અમારે અહિં તમારું રક્ષણ થયું છે માટે તમારા વંશને રાવળનું નામ આપજે.” સારંગજી પિતાની ફેઈનું કહેવું માન્ય કરીને ઉમરાળા ભણી વાળે. એટલે તેના કાકા રામજીને ગોઘામાં જાણ પડી કે સારંગજી આવે છે તેથી સેજકજીના ન્હાના કુંવરના વંશના અને ગોહિલ જાતની બે પાસેની શાખાના ગારિયાધાર તથા લાઠીના ધણી હતા તેમને લાવ્યા અને કહ્યું કે, જો તમે સારંગજીને પાછો તગડી ફહાડવામાં આશ્રય આપે તે તમને બાર બાર ગામ આપું. આ વાતની તેમણે હા કહી, એટલે ગારિયાધારવાળાને ત્રાપજ અને બીજાં ૧૧ ગામે લખી . આપ્યાં, ને વાલુકડનાં બાર ગામે લાઠીના ઠાકરને લખી આપ્યાં. પછી ગધેથી જતાં બન્ને ઠાકોર વિમાસી વિચારવા લાગ્યા કે, મુખ્ય હક્કદારને રાવરાવીને પેટા ભાગિયાને ગાદીનો હક્ક આપ ઠીક નહિ. પછી એ વિચાર કરીને તેઓ ઉમરાળે ગયા. ત્યાં જઈ પહોંચ્યા ને સારંગજીનો મેળાપ થયો, એટલે તેઓ બોલ્યાઃ “રામજીએ ગેઘારિયે બાર બાર ગામના પટા લખી આપીને “તમારી સામે થવા અમને મોકલ્યા છે, પણ તમે રાજગાદીના ધણી છે તેથી એ પટા તમને પાછા આપિયે છિયે.” સારંગજિયે કહ્યું: “લાવો તે પટા તમને “સહિ કરી આપું.” એમ કહી સહિ કરી આપીને તેઓને પોતાની પક્ષમાં લીધા. પછી રામજી ગોઘારીના જાણવામાં તે આવ્યું ત્યારે તેણે જાણ્યું કે આ તે આપણે તાલ કથળી ગયે, એટલે તે પણ ઉમરાળે આવીને સારંગજીને શરણ થયો. કાકે ભત્રીજે કસુંબા પીધા, ને પાછલી વાત વીસારી દીધી. પછી સારંગજિયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ રાસમાળા ગોઘે જઈને પોતાની ગાદી સંભાળી લીધી. તેનો કાકે રામજી ગાદીને ન એટલે તેને ઉખરાળું, અગિયાળી અને ભડેલી એ ત્રણ ગામ જિવાઈ સારૂ આપ્યાં. ત્યાંના ગરાશિયા હજી લગણુ ગેધારી કહેવાય છે. રામજીને પછી મોણપર પણ મળ્યું. ઈ. સ. ૧૪૯૪માં દક્ષિણ સરકારના નાફરમાન સરદારે ગુજરાતનાં વેપારનાં વહાણુ પકડ્યાં અને વળી માહિમનો બેટ પણ કજે કરી લીધે. તેના ઉપર મહમૂદ શાહે લશ્કર અને દરિયાઈ સેજ મોકલી. દરિયાઈ જ જેવી બેટ આગળ આવી કે, તરત તોફાન લાગ્યું તેથી નાશ પામી; તેના સરદાર અને ખારવા જે બચ્યા તે કિનારે તણાઈ આવ્યા, તેઓને શત્રુએ કેદ કશ્યા કે પછી ઠાર કર્યા. જે સરદાર ફેજ લઈને ઉત્તર કોકણમાં થઈને જતા હતા તે માહિમની પાસે આવી પહોંચ્યો ત્યારે દરિયામાં કેર થયાના સમાચાર તેના સાંભળવામાં આવ્યા. એટલે મુકામ કરીને તેણે મહમૂદ શાહના ભણી એક માણસ મોકલી એ સમાચાર કહાવ્યા કે જેથી આગળ ઉપર હવે શું કરવું તેની સૂઝ પડે. પછીથી દક્ષિણના રાજાએ બંડખોર લોકોને વશ કરી લીધા, અને તેમની દરિયાઈ ફેજ હતી તે નુકસાનના બદલામાં ગૂજરાતના સરદારને કેદમાંથી છોડાવીને તેને આપી દીધી. બીજે વર્ષે “મહમૂદ શાહે વાગડ અને ઈડર એ બંને દેશો ઉપર ચડાઈ “કરીને ત્યાંના રાજાઓ પાસેથી ભારે ભેટ લીધી અને બહુ ધન લાદી “લઈને મહમૂદાબાદ (ચાંપાનેર) પાછો ગયો.” આ સમયે ઈડરમાં રાવ ભાણને કુંવર સૂરજમલજી ગાદિયે હતું એમ જણાય છે. તે અરાઢ મહિના રાજ્ય ભેગવીને પિતાની પાછળ રાયમલજી નામે કુંવર મૂકીને મરણ પામ્યો. તે કુંવરની બાલ્યાવસ્થામાં તેના કાકા ભીમે તેની ગાદી ખેંચાવી લીધી. ૧ બ્રાહ્મણ સુલતાન મહમૂદને સરદાર હર ઘેલાની કરીને હતો. તેણે બાર હજાર માણસ તથા એક દરિયાઈ કાફલ લઈને સેવા અને દાબલનાં બંદર લૂંટી લીધાં. તેના ઉપર બેગડાએ સફદરલમુકને દરિયા રસ્તે મોકલ્યો અને કેવા મુલમુકને જમીન રસ્તે મેક. સફદરલમુલ્કનાં છાણાને તોફાન લાગ્યું અને બચીને કિનારે આવતાં ખારવાએ અમાન માગ્યું, પણ શત્રુઓએ તેઓને કલ કચ્યા ને સફદરલમુકને કે કરી લીધું. કેવામુલમુકને ખબર થતાં તે માહિમ જઈ પહોંચ્યા અને બેગડાને લખી મેકયું તે ઉપરથી તેણે કાગળ લખીને બ્રાહ્મણ સુલ્તાન પાસે એક એલચી મેકલ્ય. તે જાતે બળવાર હાદુર ઘેલાની ઉપર ચડી ગયો અને તેને પકડીને મારી નાંખ્યો. બેગડાનાં માણસ તથા વહાણે સફદલમુકને સ્વાધીન ગુજરાત મેકલી દીધાં અને તે સાથે હદિયો પણ મેક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #562 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડા-ખાનગી જીવન ૪૯૧ ઈ સ૦ ૧૫૦૭માં મહમૂદ શાહ કરીને જળયેાહ્નાધિપતિ બન્યા. પાખંડી યુરેપિયન લેાકેા, કેટલાંક વર્ષથી સમુદ્રનું રાજ્ય દખાવી પડ્યા હતા, “અને આ સમયે ગુજરાતના કિનારાના કેટલાંક ભાગને કબ્જે કરી લઈને “ત્યાં વસવા ઈચ્છતા હતા.” તુર્કી પાદશાહ ખીજા માજાઝેતને જળયાહાધિપતિ અમીર હુસેન ખાર વ્હાણુમાં પંદરસેં માણસની દરિયાઈ ફાજ લઈને ગૂજરાતને કિનારે આવી પ્હોંચ્યા અને મહમૂદ શાહ પરદેશી લેાકેાને હાંકી ક્ડાડવાને બહુ ઇચ્છતા હતા તેથી જાતે પોતાની દરિયાઈ ફેાજ લઈને દ્રુમણુ અને માહિમ ભણી હંકારી નીકળ્યેા. અમીર ઉલ ઉમરા મલિક ઈયાઝ સુલ્તાની પણ દીવ બંદરમાંથી ચાલ્યેા, અને તુર્કી જળયેાદ્દાધિપતિના સૈન્યગૃહ સાથે મળી જઈને, પાર્ટુગીઝ લેાકાની દરિયાઈ ફાજ, મુંબઈની દક્ષિણમાં કેટલાક માઈલ ઉપર ચૌલ બંદર છે તેમાં હતી તેના ઉપર હુમલે કસ્યો. મુસલમાનાની જિત થઈ; તે પાર્ટુગીઝાના ત્રણ ચાર હજાર માણસા માડ્યા ગયા, તેથી તેએ ન્હાશી ગયા એવું તેમના સામાવાળિયા લખે છે; પણ તેઓ તેમની મેળે કબૂલ કરે છે તે પ્રમાણે તેમનું એક વાવટાનું વ્હાણુ તેમના જળયેાઠ્ઠાધિપતિ ડાન લારેન્સે આલમૈડા, અને એક સા ને ચાળીસ માણસને નાશ થયા જણાય છે. તથાપિ ત્યાર પછીથી મુસલમાનની એકઠી મળેલી દરિયાઈ ફાજે હાર ખાધી છે, અને સેારડના કિનારા ઉપરના દીવ મેટની સમીપ લડાઈ થઈ તેમાં પણ તેના તાબાના ભાગતા કેટલેાક નાશ થયા છે. અમદાવાદના યાદશાહ થઈ ગયા તેમાં સુલ્તાન મહમૂદ એ કદાપિ સર્વોત્તમ તે નહિ, તે પણ ખચિત તે અતિલેાકપ્રિય શાહ થઈ ગયા; જેને વિષે વાર્તો અને કલ્પિત કથા જોડાઈ છે. જેવા હિન્દુમાં સિદ્ધરાજ થઈ ગયેા તેવા જ મુસલમાનમાં એ થયેા. તેના અંગનું શૂરવીરપણું, અને ખળ, ના ન્યાય, તેને પરાપકાર, મુસલમાની વિધિશાસ્ત્ર પ્રમાણે તેનું ખરેખરૂં વર્તવું, અને તેની વિચારશક્તિનું ઉત્તમપણું, એ સર્વનાં સરખાં જ વખાણુ થાય છે. ક્હે છે કે, તે વળી બહુ ખાઉધર હતા. તેના સંબંધી ઘણી વાતા હેવાય છે; મુસલમાની ઈમારતના આખા ગૂજરાતમાં એક એવા કડકા નહિ ૧ કચ્છના જામ હમીરજીને મારી તેનું રાજ્ય તેના ભાયાત કચ્છના ખારાવાળા જામ રાવલજી(એના વંશજ જામનગરના અધિપતિ છે) એ લઈ લીધું હતું; તે ઉપરથી જામ હમીરજીના કુંવર ખેંગારજી પેાતાના ભાઈ સાહેબજી સહિત અમદાવાદ સુલ્તાન મહમૂદ બેગડાને આશ્રયે ગયા, ત્યાં સિંહના શીકારમાં આદશાહને ઉગારવાથી સુલ્તાને તેને મહા રાવના એલકાબ અને રાજ્ય મેળવવા લશ્કર આપ્યું, જેથી મહારાવ ખેંગારજિયે જામ રાવળજી પાસેથી પેાતાનું કચ્છનું રાજ્ય સંવત ૧૫૫૬માં જિતી લીધું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ રાસમાળા હોય કે જેની સાથે મહમૂદ બેગડાનું નામ જોડાયેલું નહિ હોય. મુસ્તફાબાદ અને મહમૂદાબાદ (ચાંપાનેર) એ બે મુસલમાની શહર વિના વાત્રક નદીના કિનારા ઉપર તેણે એક નવું શહેર વસાવ્યું અને તેનું પિતાને નામે નામ પાડયું; અને મિરાતે અહમદીને કર્તા કહે છે કે, “એ નદીના કિનારા ઉપર “ઉંચી જગ્યા બંધાવીને ત્યાં તેણે ઉત્કૃષ્ટ જાતના મહેલ ચણવ્યા, તેની નિશાનિ અને ખંડેર આ લખતી વેળાએ એટલે ઈ. સ. ૧૮૫૬ ની સાલ સુધી છે. આ મહેલમાં તે ઘણી વાર આવીને રહેત; પણ તે અચૂક “ઉનહાળાની ઋતુમાં કાલિંગડી પાકવાની વેળાએ અમદાવાદ જત, અને “ત્યાં છ મહિના રહીને પાછા આવો.એ જ ગ્રંથકર્તા એટલે સુધી ખાતરી“પૂર્વક લખે છે કે, “ખુલ્લા દેશ માંહેલાં તેમ જ નગર, કસબા, અને ગામડાં માંહેલાં સર્વ ઝાડ આ સુલ્તાનના વારામાં રોપાવવામાં આવ્યાં હતાં.” ચાંપાનેર અને ગિરનારના દુર્જય હિન્દુ ગઢ તેણે લીધા તે ઉપરથી તેનું બેગડાનું ઉપનામ પડયું; એ વાત યથાયોગ્ય અને શકય છે એવું ફેરિતા કહે છે, અને એના જેવું બીજું કારણ બતાવાનું અમારી પાસે નથી તેથી અમે પણ એના પ્રમાણ ઉપરથી બાહાલ રાખિયે છિયે. યુરોપિયન લોકે ભણિથી તેને કીર્તિ મળી તે કદાપિ તેની દરિયાઈ લડાઈને લીધે મળેલી છે. મિએલ્ફિન્સ્ટન કહે છે કે, “તેના સમયના પ્રવાસિયોએ એ પાદશાહ સંબંધી ઘણું ભયાનક વિચાર બાંધેલા છે. બાર્ટીમાં અને બાબસાએ વિસ્તારથી એનું વર્ણન કરેલું છે. “એમનામાંથી એક જણે એના જાતના દેખાવનું ભયંકર વર્ણન આપેલું છે; અને તેના ખોરાકનો મુખ્ય ભાગ મનુષ્ય પ્રાણીને ઝેર ચડે એ હતો, એ વિષયમાં બંનેના એકમત થાય છે; આ ખેરાક ખાવાથી એનું બંધારણ “એવું થઈ ગયું હતું કે, તેના અંગ ઉપર જે ઉડતી માખ આવીને બેસે તે “તત્કાળ મરી જઈને નીચે પડેસત્તાવાન મનુષ્યને મારી નાંખવાની તેની “સાધારણ રીતિ એ હતી કે, પાનસોપારી ખાઈને તેના ઉપર મહેડાની પીચ“કારી મારત. બટલરે ખંભાતના રાજા” વિષે વાત જણાવી છે તેમાં તેનું નિત્યનું ભેજન બે જાતના ઝેરી સાપ અને એક જાતના દેડકા, લખ્યું છે તેના સરખે એ હતો. ૧ વાત્રક નદી ઉપર મેમદાવાદ તેણે વસાવ્યું છે, ત્યાં આજે પણ એ મહેલનાં ખંડેર છે. એ સિવાય એ જ પાદશાહને બંધાવેલો એક ભમરિયો કૂવો છે તેમાં થઈને અમદાવાદ જવાને ભીતર રસ્તો છે એવું કહેવાય છે. અમે એ કૂવામાં ઉતરીને, પાણું ઉપરની તેની છછમાં બેશીને ત્યાંની ઠંડકને લાભ લીધો છે. બારીકીથી અંદર જતાં તેમાંથી થઈને અમદાવાદ જવાની વાટના બારાનું કાંઈ ચિત અમને તે વેળાએ જણાયું ન હતું. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #564 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ બેગડા-મર ૪૫૩ તેના મરણ વિષે નીચે લખેલા અહેવાલ મિરાતે અહમદીમાંથી લીધે છે.—“ઈ સ૦ ૧૫૧૦માં સુલ્તાન પાટણ જવાતે નીકળ્યા. ત્યાં તેની છેલ્લી “મુલાકાત હતી એવું તેને લાગ્યાથી તેણે રાજ્યના સર્વ મહાન લેાકેાને એકઠા કરીને કહ્યું કે, હવે મારે મરવાનું પાસે આવ્યું છે. ત્યાંથી તે નીકળીને ચાર દિવસમાં અમદાવાદ આવ્યા. રસ્તામાં શેખ અહમદ ખતુની ખરને પગે “લાગવા ગયેા ત્યાં તેની કબર કરાવી રાખી હતી તે જોઈ તેને પેાતાનાં કૃત્યોને “પસ્તાવા થયા અને તેની આંખ્યામાંથી આંસુ પડ્યાં. ત્યાર પછી અમદાવાદ ગયે “ત્યાં ત્રણ મહિના સુધી માંદા રહ્યો, એટલે વાદરેથી તેણે પાતાના પુત્ર ખલીલ ખાનને મેાલાન્ગેા. તેને છેલ્લી સલામ કરીને હીજરી સન ૯૧૭ (ઈ સ૦ ૧૫૧૧)ના રમઝાન મહિનાની ત્રીજી તારીખે સેામવારને દિવસે “આ દુનીયાના ત્યાગ કરી ગયા; ૧ તેને સરખેજમાં ડાહ્યો ત્યાં તેની કબર “આજે પણ છે.” ૧ ફેરીતા લખે છે કે તે જ્યારે માં પડયા ત્યારે તેણે વડાદરેથી પેાતાના શાહજાદા સુઝફ્ફર શાહને બાલાવ્યા અને પાદશાહ તરીકે કેવી રીતે વર્તવું તે વિષેના તેને બધ આપ્યા. આવા સમયે ઈરાનના પાટ્ટશાહ ઇસમાઇલે ધાડા અને માણસા સહિત કેટલીક કિમતી ચાદગાર વસ્તુઓ સાથે બેગ લઝેબાશને મેાલ્યા છે એમ તેને ક્રહત-ઉલ-મુલ્ક જાહેર કહ્યું. તે સાંભળીને તે ખેલ્યા કે ખુદ્દા મને એનું મ્હોં ન બતાવે. જેના વિષે એને ધિક્કાર ઉપજતા હેાય તેવાને છેલ્લી વેળાએ મળવામાં તે રાજી ન હતા એમ જણાવીને તેના વિષે તે ધિક્કાર પ્રકટ કરતા હતા અને થયું પણ એમ જ. એલચીના આવી હુઁાંચતાં વ્હેલાં તે રમઝાનની ખીજી તારીખે મંગળવારે (હિ. સ. ૯૧૭ માં) મરણ પામ્યા. તે વેળાએ તેનું વય ૭૦ વર્ષ અને ૧૧ માસનું હતું. એણે કુલ ૫૫ વર્ષ, એક માસ, અને બે દિવસ રાજ્ય કયું. ખુદ્દાની તે પેાતાના મનમાં હીક રાખતા હતા. સુસલમાની ધર્મ એ જ સાચા છે અને ખીજા પાખંડી ધર્મ છે એમ એ માનતે હતેા, તેથી હિન્દુઓનાં દેવળાના ધાણુ વાળવામાં અને તેમને વટલાવવામાં તે પુણ્ય સમજતે હતા. તે હમેશાં સાચું ખેલતે અને મ્હોંમાંથી કાઈના વિષે ગાળના રાખુન હાડતા નહિ. મરતાં સુધી એણે કુરાન વાંચવાનું બંધ કર્યું નહતું. એવી તેના વચન પર તેની આસ્થા હતી. તે સાથે તે શ્રા પણ તેવાજ હતા. તે અંગ ઉપર લેાખંડનું કવચ હેરતા. વર્ષના દિવસ જેટલા ૩૬૦ તીરના ભાથા તે પેાતાને ખભે ભરાવી રાખતા. તરવાર, કટાર આદિ ભેઠમાં માંધતા અને તે ભાલેા પણ રાખતા. સરખેજમાં હઝરત શેખ અહંમદ ખતુના રાનમાં, એણે અગાઉ ગેાઠવણ કરી. રાખેલી હતી, તે પ્રમાણે દફનાવવામાં આવ્યા હતા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #565 -------------------------------------------------------------------------- ________________ ४८४ રાસમાળા પ્રકરણ ૭. મુઝફફર બી -સિકંદર-મહમૂદ બીજે-બહાદૂરશાહમહમૂદ લતીફખાન, અમદાવાદના રાજવંશની સમાપ્તિ-અકબર પાદશાહ. મહમૂદ બેગડાની પછી તેને શાહજાદો મુઝફર બીજે ગાદિયે બેઠે, એના રાજ્યના પ્રારંભમાં માળવાના સુલ્તાન ભણીથી, એને આશ્રય માગવાને માટે આતુરતાથી વિનતિ કરવામાં આવી. સુલ્તાને કહ્યું કે મારે હિન્દુ પ્રધાન મેદનીરાય છે તે એટલે બધે સત્તાવાન થઈ પડ્યો છે કે હું તે માત્ર નામનો જ પાદશાહ છું; પણ કશો અધિકાર મારી પાસે નથી, તેથી, પાખંડીપણાની સત્તા મારા રાજ્યમાં ઝડપથી ચાલવા માંડી છે. મુઝફફરના મનમાં ખરા ધર્મની આસ્થાને લીધે લાગણી ઉશકેરાઈ આવતાં તરત જ ભેજના દેશ (માળવા) ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી, અને અણહિલવાડ પાટણના સૂબેદાર એનુલ મુકને અમદાવાદ આવી રહેવાને આજ્ઞા કરી. ઈડર રાઠોડ રાજા રાવ ભીમ જે રાવ ભાણુને પુત્ર થાય, અને જેણે પોતાના ભત્રીજા રાયમલજીની ગાદી છીનવી લીધી હતી એવું આગળ લખવામાં આવ્યું છે, તેણે સૂબેદારની ગેરહાજરીને સારે સમય સાધી લઈને સાભ્રમતી નદી સુધી આસપાસને દેશ લૂંટ્યો અને ઉજજડ કરી નાંખે. એનુલ મુલક આ સમાચાર સાંભળીને મોડાસે ચડી આવે, ત્યાં આગળ રાવ ભીમે તેના ઉપર હલ્લે કરીને તેને હરાવ્યો અને તેના એક નામીચા અધિકારીને અને બસે માણસેને ઠાર કર્યાં. મુઝફફર શાહ આવા સમાચાર સાંભળીને પિતાના રાજ્યમાં તરત જ પાછો આવ્યો, અને મેડાએ મેલાણ કરીને ત્યાંથી આખો ઈડરવાડે ઉજડ કરી નાંખ્યો. રાવ ભીમ પિતાની મેળે ડુંગરામાં સંતાઈ પેઠે; પણ ઈડરના કિલ્લેદાર મુસલમાનના જ લખવા પ્રમાણે માત્ર દશ રજપૂત હતા, તેઓએ શત્રુઓની સામે આગ્રહપૂર્વક જગ્યાનું રક્ષણ કર્યું, તેય પણ ઈડર તે લેવાયું ત્યાંનાં દેવાલય, મહેલ અને ઉદ્યાનગૃહો પાયમાલ કરી નાંખ્યાં, અને ત્યાંના શુરવીર રક્ષકેને કલ કર્યા. તેવામાં રાવે મદન ગોપાલ નામના એક બ્રાહ્મણને પોતાના વકીલ તરીકે શાહની પાસે મેકલીને કહેવરાવ્યું કે, એનુલ મુલ્ક વગર કારણે જુલ્મ કર્યો, એટલા ૧ એનું નામ ખલીલ ખાન હતું, તે ઈ. સ. ૧૪૭૦માં એપ્રિલ મહિનાની ૧૦ મી તારીખે જન્મ્યા હતા. તે પોતાની ૪૧ વર્ષની ઉમ્મરે સુલ્તાન મુઝફફરનું નામ ધારણ કરીને ગાડિયે બેઠે. મિરાતે અહમદીમાં ૨૭ મે વર્ષે ગાદિયે બેઠાનું લખ્યું છે તે ભૂલ છે. કેમકે ઇ. સ. ૧૫૧૧ માં ગાદિયે બેઠે છે. અને ૧૫૨૬ સુધી રાજ કર્યું છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #566 -------------------------------------------------------------------------- ________________ મુઝફર બીજો-ઈડરવાડા ઉપર ચડાઈ ૪૫ માટે આપણી વચ્ચે લડાઈ ઉઠવાનું કારણ થયું; પણ તેને માટે હું ઘણો દિલગીર છું. તે સાથે તેણે સો ઘોડા અને બે લાખ ટકા ભેટ મોકલ્યા. મુઝફફર શાહે વિચાર્યું કે માળવાની ચડાઈ બંધ પડી છે તેથી રાવના દેષ ઉપર આંખઆડાકાન કરીને મોકલેલી ભેટને સ્વીકાર કરવો એ યોગ્ય છે. તે પછી માળવા ઉપર ચડાઈ કરવાના કામમાં રાવની ખંડણીને ઉપયોગ કરતા માળવા ઉપર ચાલ્યો. ઈડરને રાવ ભીમ ત્યાર પછી મરણ પામ્યો એટલે તેને કુંવર ભારમલ તેની પછવાડે ગાદિયે બેઠે; પણ ચિડના સંગ રાણની પુત્રી સૂરજમલના કુંવર રાયમલજી બહેરે પરણાવી હતી અને તે હવે પાકી ઉમરે થયે હતો તેથી રાણા સંગે ભારમલને તરત જ ગાદી ઉપરથી ઉઠાડી મૂકે. ભારમલે ઈ. સ. ૧૫૧૫ માં મુઝફફર શાહની ભણું પોતાના વકીલ, આશ્રય માગવાને મોકલ્યા અને સંગ રાણે વચ્ચે પડ્યો તેથી પાદશાહ નારાજ થયો, અને પિતાની આજ્ઞાથી રાવ ભીમ ઈડરમાં રાજ્ય કરતે હતો એ વાત નક્કી કરી બતાવાને લાગ મળ્યો; તેથી રાજી થઈને ઈડર ઉપર જ મોકલવાને નિશ્ચય કર્યો. નિજામુલ મુલ્ક તેને સરદાર હતો તે આજ્ઞા પ્રમાણે ચડ્યો, અને ભારમલને ફરીથી ગાદિયે બેસાડ્યો. પણ ડુંગરામાં રાયમલછની પછવાડે પડતાં તેની સાથે લડાઈ થઈ તેમાં તે હાસ્ય અને ઘણે નાશ થયો. નિજામુલ મુકને આજ્ઞા કરેલી તે ઉપરાંત તેણે પગલું ભર્યું તેટલા માટે પાદશાહે તેને ઘણે ઠપકે દઈને રાજધાનીમાં પાછો બેલા, પણ ત્યાં તે આવી પહોંચ્યો એટલે તેને અહમદનગરને સૂબો ઠરાવ્યું. ઈ. સ. ૧૫૧૭ માં રાયમલજિયે ફરીને ઈડરવાડામાં દેખા દીધી, તેની સામે થવાને એક ઘેડેશ્વારની ટુકડી આપીને જહીર-ઉલ-મુલ્ક અથવા હિન્દુઓની કથામાં જેને જેરખાન કહે છે તેને મોકલ્યા; પણ બસ સાત માણસને મારીને તેને હરાવ્યું. તે ઉપરથી મલેક નુસરત-ઉલ-મુલ્કને વિસનગર ઉપર મોકલ્યો અને શાહે પિતાના હુકમમાં જે દેશને બંડખોરેનું સ્થાન અને સ્વધર્મભ્રષ્ટ થયેલા લોકનું રહેઠાણુ કરીને લખ્યું છે તે બધાએ દેશ લુંટવાની ને ઉજજડ કરવાની તેને આજ્ઞા કરી. મુઝફ્ફર શાહનાં ત્યાર પછીનાં બીજાં બે વર્ષો તો માળવાના સુલ્તાનને તેની ગાદી ઉપર ફરીને સ્થાપવામાં પ્રતિષ્ઠાપૂર્વક ગુજયાં. રજપૂતને તેણે એક ૧ ટીટાઈ અને રીટાડાની વાવમાં આ રાજા વિષેના બે લેખ છે. પહેલી વાવ સંવત ૧૫૬૬(ઇ. સ. ૧૫૧૦)માં શ્રી મહારાય શ્રી શ્રી શ્રી ભીમ અને કુંવર શ્રી ભારમલની આજ્ઞાથી બંધાવી છે. બીજી સંવત ૧૫૯૯ માં (ઈ. સ. ૧૫૪૩) જ્યારે મહારાજા રાવશ્રી ભારમલ જયવંતપણે રાજ્ય ચલાવતા હતા તે વેળાએ બંધાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ રાસમાળા બે વાર હરાવ્યા, મંડુ ગઢ ઉપર હલ્લે કરીને તેને કજો કરી લીધે, અને રાણો સંગ તેનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરતો હતો તેને નાશી જવાની જરૂર પાડી. મુઝફફર શાહ સુલ્તાન મહમૂદને એસિંગણ કરીને પોતાની રાજધાની તરફ પાછા વળ્યો હતો ત્યાં તે આવી પહોંચ્યો નહિ. એટલામાં તેને એવા સમાચાર મળ્યા કે, ઈડરના રાયમલજિયે વિસનગરના ડુંગરામાંથી નીકળી જઈને પાટણ પરગણું ઉજ્જડ કરી નાંખ્યું છે, અને ગિલવાડાનું શહેર લૂંટી લીધું છે. રાયમલજીને છેવટે, મલેક નુસરત-ઉલ-મૂલ્ક જે ઈડર આગળ હતો તેણે પાછો ફહાડી મૂક્યો. પાદશાહે રાયમલજીને પકડવાનો નિશ્ચય કર્યો, તે જાતે વિસલનગર ઉપર ચડ્યો અને દેશ ઉજજડ કરી નાંખે. પરંતુ પિતાની મતલબ તેનાથી પાર પાડી શકાઈ નહિ. પછી તરત જ રાયમલજી રોગથી મરણ પામ્યો એટલે તેના વારસ તરીકે ભારમલ નિષ્કટક રાજ્ય ચલાવવા લાગ્યા. આ વેળાએ એવા સમાચાર સાંભળવામાં આવ્યા કે, માળવાના સુલ્તાન મહમૂદે ગુજરાતની ફોજના આશ્રયથી મેદનીરાય અને રાણસિંહની એકઠી મળેલી સેના ઉપર હુમલો કરવાની હિંમત ચલાવી તેમાં તેણે હાર ખાધી અને (જખી થઈને) કેદ પકડાયો. પછી તરત જ નુસરત-ઉલ-મુલ્કને ઈડરના કારભાર ઉપરથી ખસેડીને મુબારિઝ-ઉલ-મુલ્કને તેની જગ્યાએ કરાવ્યું હતો તેના મોં આગળ કઈયે આવીને રાણા સંગના શુરવીરપણે વિષે વખાણ કરવા માંડ્યાં. મુબારિઝનાથી તે સહન થઈ શકયું નહિ, એટલે કિલ્લાને દરવાજે એક કૂતરે બંધાવીને તેનું રાણુને નામે નામ પાડીને તે પ્રમાણે બેલાવાની તેણે આજ્ઞા કરી. આ પ્રમાણે રાણું સંગનું અપમાન કર્યું, તે વાત તેના સાંભળવામાં આવી; એટલે તે એવો ધાયમાન થયો કે, ઈડર ઉપર હુમલો કરવાને ઈરાદે તે તરત જ નીકળી પડ્યો; અને શિરેાઈ સુધીને દેશ ખુલ્લી રીતે લૂંટી લીધો. તે વાગડ આગળ આવ્યું એટલે ત્યાને રાજ તેને મળી ગ, તેને સાથે લઈને તે ડુંગરપુર ભણું ચાલ્ય; ત્યારે ઈડરના સૂબાને નવી ફેજ મંગાવવાની અગત્ય લાગી; પણ દરબારમાં તેના પ્રતિપક્ષી હતા તેઓએ તે મોકલવા દીધી નહિ, અને ઉલટું પાદશાહને સમજાવ્યું કે મુબારિઝે અયોગ્ય રીતે રાણાનું અપમાન કર્યું અને હજુ સુધી એના ઉપર હલ્લો તે થયો નથી એટલામાં તે હિંમત હારી જઈને આશ્રય માગે છે. આ પ્રમાણે આધાર મળે નહિ એટલે મુરિઝ ઉલ મુલ્કને ઈડર છોડી જવાની જરૂર પડી અને ત્યાંથી નીકળીને અહમદનગરના કિલ્લામાં જાતે રહ્યો. બીજે દિવસે સંગ રાણે રઠેડના રાજધાની નગરનો કન્સે કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #568 -------------------------------------------------------------------------- ________________ ४८७ મુઝફફર બીજે-ઈડરવાડા ઉપર ચડાઈ લીધે, અને ત્યાંના સૂબાના જુલ્મથી કેટલાક રજપૂત ઠાકરે જતા રહ્યા હતા તે ત્યાં આવીને તેને મળ્યા. પછી રાણે સંગ પિતાના નવા મળતિયાને લઈને અહમદનગર ભણી ચાલ્યો, અને તેણે સોગન ખાધા કે હાથમતી નદીમાં ઘોડાને પાણું પાઉં, ત્યાં સુધી તેની લગામ મારે ખેંચી ઝાલવી નહિ. મુબારિઝ ઉલ મુલ્કની ફેજ તેના શત્રુના કરતાં ઘણું જ ઓછી હતી તેય પણ તે કિલ્લે છેડીને બહાર આવ્યો, અને પિતાની ફેજને નદીને આણી મગને કિનારે કિલ્લાની ભીંતે વ્યુહબંધ સજજ રાખી. રાણું સંગની ફેજ ઉપર મુસલમાનોએ સ્થિરતાથી હલ્લો કર્યો, અને પછી મારો ચલાવા માંડ્યો, રજપૂતોના મહા વેગને લીધે મુસલમાનોની હાર તૂટી અને કેટલાક નામીચા અધિકારિયો માલ્યા ગયા; મુબારિઝ ઉલ મુલ્ક પડે સપ્ત ઘાયલ થયે; તેના હાથિયો પકડાયા, તેની આખી ફેજ અસ્તવ્યસ્ત થઈ ગઈ અને તેને પછી હિન્દુઓએ અમદાવાદ હાંકી કુહાડી. ત્યાર પછી રાણા સંગે મોકળાઈથી આસપાસને દેશ લૂંટી લીધે; તેણે વડનગરા બ્રાહ્મણોને ઉગાડ્યા; પણ વિસલનગરવાળાઓએ તેના સામી બાકરી બાંધી હતી માટે તેના ઉપર હલે કરીને તે લીધું, અને ત્યાંના મુસલમાન સૂબાને ઠાર કર્યો. પિતાને અપમાન કર્યું તેનું આ પ્રમાણે વિર વાળીને, વગર અટકાવ થયે તે ચિતડ પાછો ગયો. | મુબારિઝ ઉલ મુલક આ પ્રસંગે માળવાની સીમા ભણું જ રહ્યો હતો. ત્યાં તેણે પોતાની ફેજની ભરતી કરી, અને કૂતરે રાણે સંગ પાછો વળ્યો એવા સમાચાર તેના સાંભળવામાં આવ્યા એટલે પિતાની સૂબાગીરી પાછી લેવાનો તેણે પ્રયત્ન કર્યો. અહમદનગર જતાં રસ્તામાં ઈડર દેશના રજપૂત અને કેળિયોનું એક ટોળું તેની સામે થયું, તેને હાર ખવરાવીને તે ઈડરમાં આવી પહે, પણ આસપાસનો દેશ લૂંટાલ્ટથી એવો દૈવત વિનાનો થઈ ગયો હતો કે, ખાવાપીવાના સરસામાનને વાસ્તે તેને પરાંતીજ ઉપર આધાર રાખવો પડ્યો. | મુઝફફર શાહે નિશ્ચય કરો કે, અહમદનગર છોડી દેવું નહિ. તેથી ગમે તે થાય તે વેઠીને પણ ચોમાસામાં તે રાખી રહેવાને માટે તેણે પિતાના અધિકારિને હુકમ કર્યો; અને ઈ. સ. ૧૫૨૦ના ડિસેમ્બર મહિનામાં, જે કેજથી રણ સંગની આગળ ઉપર દુર્દશા થવા સરજી હતી તે ફેજ લઈને તે જાતે ત્યાં ચડી આવ્યા. ઈડરવાડે પાછા ફરીને મુસલમાનેએ લૂંટ્યો; પણ ચિતોડના રાણું ઉપર તેમને ખરે જય થયો નહિ; અને મિરાતે અહમદીમાં લખ્યું છે તે પ્રમાણે “ફેજના ઉપર અધિકાર ચલાવનારા “અધિકારિયાના કપટભાવને લીધે તેની સાથે સલાહ કરી લીધી.” એવામાં ઈડર મુસલમાનના કન્જામાં હતું, તેવામાં ત્યાંના રાવ, હર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #569 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ રાસમાળા પોતાના કુટુંબ સહિત, મેવાડના સીમાડા ઉપરના ડુંગરી દેશમાં સરવણ ગામ આવ્યું છે અને જે સામળિયા સેડના વંશજના તાબામાં હતું ત્યાં રહેતા હતા. રીડાના લેખમાં લખ્યું છે તે પ્રમાણે, બીજે મુઝફફર શાહ મરણ પામે, અને તેના બે શાહજાદા સિકંદર (ઈ. સ. ૧૫૨૬) અને મહમૂદ ત્રીજો (ઈ. સ. ૧૫ર૬) મરણ પામ્યા ત્યાં સુધી રાવ ભારમલ જીવતો હતો, અને ઈ. સ. ૧૫૨૮ માં જ્યારે બહાદુર શાહે ઈડર અને વાગડી એ બન્ને દેશો ઉપર ચડાઈ કરી, અને ત્યાંથી ચાંપાનેરને રસ્તે ભરૂચ પાછો આવ્યો ત્યારે પણ તે જીવત હતા; અને વળી ઈસ. ૧૫૩૦માં જ્યારે સુલ્તાન પિડે ઈડર ઉપર ચડી આવ્યો પણ પિતાના બે સરદારને મહટી ફોજ આપીને વાગડ (બાગડા) ઉપર મોકલીને પોતે પાછો વળ્યો ત્યારે પણ તે હયાત હતું. તે છેક ઈ. સ. ૧૫૪૩ના વર્ષ પછી મરણ પામે તેની પછવાડે તેને કુંવર રાવ પૂંજી થયો, તેના કારભાર સંબંધી બનાવોની નોંધ ૨હેલી નથી. | મુસલમાન ઈતિહાસકારોએ અમદાવાદના રાજવંશિયો વિષેનું હવે પછીનું જે વર્ણન આપેલું છે, તેમાં ગૂજરાતના હિન્દુ રાજાઓ સંબંધી વાતને ખુલ્લી રીતે લાગુ પડે એવું કાંઈ નથી, માટે તેમના વિષેનું વિસ્તારથી અત્રે વર્ણન આપવાનું અમારી મતલબને અનુસરતું નથી. સુલ્તાન બહાદૂરનું રાજ્ય અતિ અસ્વાભાવિક વિરૂદ્ધપણને લીધે પ્રસિદ્ધ છે. એક સમયે તેને તેની પૂર્વે થઈ ગયેલા મહાનું સિદ્ધરાજની કીર્તિની ચડસાચડસી કરતા આપણે જોઈયે છિયે, તેની શ્રેષતા ખાનદેશ, વરાડ અને અહમદનગરના રાજાઓએ માન્ય કરેલી આપણું જોવામાં આવે છે; માળવાનું રાજ્ય ફરીને પાછું ગૂજરાતનાં હથિયાર વડે જિતાયેલું એવું તેની સત્તા નીચે આવેલું જણાય છે; અને તેને યશવંત વાવટો મંડના ઉંચા મોરચા ઉપર ફરકતો આપણા જોવામાં આવે છે. બીજે સમયે, જે હુમાયૂન પાદશાહને તેણે તેના ઉદયકાળમાં જડાવ્યું હતું, તે જ પાદશાહે તેને તેના રાજ્યમાંથી હાંકી કહાડેલ આપણું જોવામાં આવે છે, અને છેવટે ફિરંગી લેકે સાથે એક દુઃખદાયક લડાઈ થઈ તેમાં તે દગાથી મરા, અને તેનું મુડદું દરિયામાં ફેંકી દીધું; ઈતિહાસકર્તા જે હાદૂર શાહ વિષે લખે છે તે તેના પછી નબળાઈ ચાલશે અને ખરાબી થશે એવું પોતાના લખાણની અંત્યે ભવિષ્ય વર્તે છે. સુલ્તાન બહાદૂરના મરણ પછી ગૂજરાતના કારભારમાં અવ્યવસ્થા અને ૧ સાકરિયો વાગડ એવું દેશનું નામ છે. તેનાં ૩,૫૦૦ ગામ કહેવાતાં હતાં, હવ અધ ભાગ ડુંગરપુરના તાબામાં છે ને અધો ભાગ વાંસવાડાને સ્વાધીન છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #570 -------------------------------------------------------------------------- ________________ મહમૂદ લતીફખાન-રાજ્યની પડતી ૪૯૯ “રાજદ્રોહે પોતાને પ્રવેશ કર્યો અને ત્યાર પછી દક્ષિણના રાજાઓ પાસેથી, અને યુરોપિયનોએ કજે કરી લીધેલાં બંદરમાંથી ખંડણી મળતી બંધ “થઈ ગઈ.” કેટલાએક વર્ષ વીત્યા પછી, ઈ. સ. ૧૫૪૫ માં, બહાદૂર શાહને ભત્રીજે મહમૂદ લતીફખાન ગાદી ઉપર હતા તેવામાં, આગળ જેમ શાહ અહમદ અને મહમૂદ બેગડાના બલવાન દિવસમાં, હિન્દુ જમીદારના હકક ડૂબાવવાને સાવધપણે થોડેક પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તે પ્રમાણે ગુજરાતના આ છેડાથી તે પેલા છેડા સુધી કરવાને તેણે પિતાને અભિમાની તેમ જ નબળા હાથ ચલાવવાને ધારયું; અને એવી રાજનીતિ ચલાવી કે, તેમાં જે ખામી આવી ગઈ તે આવી હેત નહિ અને તેને પૂરેપૂરે અમલ થયે હેત તે સુલ્તાનનું તખ્ત ઊંધું વળવાને કાંઈ પણ બાકી રહેત એમ થાત નહિ. “આ “સમયે શાહે જનાનખાનાની મોજ મૂકી દીધી તેથી રાજ્યની સત્તા એટલી બધી વધી ગઈ કે ઉમરાવ અને સિપાઈ સર્વે કઈ વશમાં આવી ગયા “અને શાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેટલી તેમનામાં સત્તા રહી નહિ. આ “વેળાએ માળવાને ક કરી લેવાની પાદશાહે ઈચ્છા જણાવી; પણ તેણે પિતાના વજીર આસફખાનને સલાહ પછી ત્યારે તેણે કહ્યું કે, રજપૂત, ગરાશિયા, અને કાળિયોના તાબામાં ગુજરાત પ્રાન્તની ચૂથ અથવા વાંટાની જમીન છે તે દબાવી પડવાથી માળવા જેટલો દેશ હાથ આવશે; “અને તે એક જાગીર થઈ પડવાથી તેની ઉપજમાંથી પચીસ હજાર અધા“રેનું પૂરું થઈ શકશે.” આ પ્રમાણે વાંટા ખાલસા કરી દેવાનો હુકમ થયો. આને પરિણામ સર્વ કઈ ધારી શકે એમ એવો થયો કે, સર્વ ઠેકાણે બળ ઉડ્યો, અને હવે પછીના વૃત્તાન્ત ઉપરથી સિદ્ધ થાય છે તે પ્રમાણે તે લોકોને જ થયે. કેમકે કદાપિ તે સમયે જાત્યભિમાનનાં અને જુલ્મનાં ગમે તે કામ કરયાં હશે, અને હિન્દુઓને કચરી નાંખેલા અને વશ કરી લીધેલા, મુસલમાન રાજકર્તાઓએ ગમે એટલા માનવાને પસંદ કર્યું હશે, અથવા મુસલમાન ઈતિહાસકારોએ તે પ્રમાણે લખવાને દુરસ્ત ધાર્યું હશે. તેય પણ વગર વાંધાની ખરી વાત તો એ જ છે કે તેમના વંશજો ઉપર પછવાડેથી ઘણું સંકટ આવી પડ્યાં, તથાપિ જે જમીન તેમની પાસેથી છીનાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તે જમીન હજી લગણ તેઓ ભગવે છે; અને આણી મગ તે થોડી પણ ચીંથરે હાલ દરિદ્રતા અને ગુમગુ થઈ રહેલાં ખંડેર શાહ અહમદના વંશના રાજ્યના એક સમયનો દબદબો બતાવાને માત્ર રહેલાં છે. “ઈડર, શિરેઈ, ડુંગરપુર, વાંસવાડા લુણાવાડા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ રાસમાળા રાજપીપળા, મહીકાંઠે, અને હલવદ(ઝાલાવાડ)ના ગરાસિયાઓએ, પોતાને “ગ્રાસ સાચવી રાખવાને દેશમાં પજવણી કરવા માંડી, માટે શિરોઈ, ઈડર, “અને બીજે ઠેકાણે થાણું બેસાડ્યાં અને ત્યાંથી રજપૂત અને કોળી નામે નાશ કરવાની આજ્ઞા થઈ માત્ર જેઓ દેશનું રક્ષણ કરવાને સિપાઈગીરીની નેકરીમાં હતા, અથવા જેઓ વ્યાપાર કરતા હતા, અને ઓળખાવાને “માટે જેઓને જમણે હાથે કાંઈક નિશાની રખાવામાં આવી હતી “તેઓને જ જીવતા મૂકવાની છૂટ હતી. એ જાતના લોકોમાંથી જેઓને “તે નિશાની ન હતી તેઓને ઠાર કરતા હતા. આ પાદશાહના રાજ્યના “લગભગ છેલ્લા સમયમાં, ઉપર પ્રમાણે હુકમ હોવાને લીધે તેટલા ભાગોમાં “મુસલમાની ધર્મની શ્રેષ્ઠતા એટલી બધી વધી પડી હતી કે, શહર વચ્ચે ધેડા ઉપર બેસીને જવાની કેાઈ હિન્દુને છૂટ ન હતી; અને જેઓ પગે “ચાલીને જતા હતા તેઓને પણ જમણે ખભે લાલ પટી લગાવ્યા વિના લૂગડાં પહેરવા દેતા નહિ, અને વળી વિશેષમાં એ હતું કે હેળી, દિવાળી“ના તહેવારનું પૂજા આદિકનું પ્રસિદ્ધ પાખંડીપણું કરવા દેવાની મના કરી હતી. આ ઉપરથી એમ લખવામાં આવ્યું છે કે, દુષ્ટ બુરહાને પાદશાહને મારી નાંખ્યો ત્યારે ગરાસિયા અને કોળિયોએ તે ખુનીની એક “મૂર્તિ કરીને સ્થાપી અને તેની પૂજા કરી તેને કહેવા લાગ્યા કે, આ અમારે “રક્ષક છે, એણે અમને નાશમાંથી બચાવ્યા છે.” જે કોઈ ગૂજરાતમાં આવે છે, અને આવા જુલ્મનું ઠેકાણું જે રાજધાની નગર અમદાવાદ તે મુખ્યત્વે કરીને જુવે છે, ત્યારે ત્રાસ પમાડેલા હિન્દુઓનાં ભયનાં દેવળ અને મુસલમાનોના ઉચા મિનારા તેઓના રાજ્યના અને ધર્મના જુલમના દિવસે માં થયેલાં જોવામાં આવે છે, અને હાલમાં જે છે તેની સાથે તે દિવસના કારભાર ઉપરથી આ સર્વ જે લક્ષમાં આવે છે તેને મુકાબલો કરવાને બની આવે છે. એક તરફ પડી જતી મજીદનાં ખંડેર વધતાં જાય છે, અને બીજી તરફ તેની જ પાસે શિવ અને પારસનાથની મૂર્તિ તેમની અંધારી સંતાઈ રહેવાની જગ્યાઓમાંથી બહાર નીકળે છે અને નવાં બંધાવેલાં દેવાલયમાં તેમની સ્થાપના થાય છે: અને અભિમાનને પોકાર કરનારા પઠાણ મોગલેના છોકરા હિન્દુનાં દેવળમાં આરસપહાણ ગોઠવવાની મજુરી કરે છે, અથવા છેક હલકે રોજ લઈને, દેવની મૂર્તિને નાશ તેઓના પૂર્વજોએ કર્યો હતો એવું તેઓ ધારે છે તેઓની ફરી સ્થાપના થતી વેળાના સાજનમાં મશાલે ધરે છે અને નગારાં વગાડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #572 -------------------------------------------------------------------------- ________________ અકબર પાદશાહ–સત્તા સ્થપાયા પૂર્વની સ્થિતિ ૫૦૧ મહમૂદ લતીક્ખાન( મહમૂદ શાહ ચેાથા )ને ઈ સ૦ ૧૫૫૪ માં મારી નાંખવામાં આવ્યા ત્યાર પછી તેના વંશના બે (અહમદશાહ બીજો ઈ સ ૧૫૫૪ થી ૧૫૬૧ સુધી અને મુઝફ્ફર ત્રીજો ) નબળા ક્રમાનુયાયિયા થયા ત્યાં સુધી તેના વંશ રહ્યો; ત્યાર પછી ઈ સ૦ ૧૫૭ર ના નવેમ્બર મહિનાની ૧૮ મી તારીખે મહાન અકબરે પોતાના વાવટા અહમદાવાદના નગરની પડેાશમાં ફરકાવવા માંડ્યો, તે અવસરે ત્યાંના સર્વ પદ્ધવિના સર્વ લેાક ટાળે મળીને તેને પેાતાના પાદશાહ તરીકે માન આપવાને આગળ ગયા. ! મિરાતે અહમદીને! કર્તા હે છે કે, “પંડિત અને અવલેાકન કરનારા “સારી પેઠે જાણે છે કે, દુનિયાના પ્રારંભથી જે રાજ્યની સ્થાપના થયેલી “છે, તે દરેક રાજ્યને નાશ થવાનું કારણ તેના અમીરે અને તેની “સાથે મળી ગયેલી બંડખાર પ્રજા થાય છે, તેએનું બૈડ અને પ્રયત્ન ઈશ્વરને “પાડ કે ઘણું કરીને તેમના સામાં થઈ પડે છે; અને તેથી કરીને કાઈ વધારે ભાગ્યશાળી પ્રતિસ્પર્ધીનું કામ થાય છે. આ પ્રમાણે ગૂજરાતના “રાજાઓના ઉમરાવાનેા પાર આવ્યું. મળવાની વેળાએ માંહામાંહે લડી મરીને અન્યેાન્યના સાચા સંબંધની અવગણના કરી, તેથી દૈવે રાજ્યનેા “અને તેના ચાકરીનેા નાશ કરાવ્યા; અને મિત્રતાને રૂપે તેઓએ ખુલ્લી “રીતે શત્રુતાનાં કર્મ કરવા માંડ્યાં, તેથી તે બન્ને બાજુવાળા વેગળા રહી ગયા, અને આ રાજ્યની સત્તા અને રાજમુદ્રા તૈમુરના જગપ્રસિદ્ધ વંશજ, “જલાલુદ્દીન મહમૂદ અકબરના હાથમાં આવી.” અકબરની સત્તાની સ્થાપના થતાં વ્હેલાંના તરતનેા જ જે સમય હતેા તે ગુજરાતના ઇતિહાસમાં ખરેખર ખેદદાયક થઈ પડ્યો હતા. આ વેળાએ, મુસલમાની અમીરાએ મહમૂદ બીજાને કૃત્રિમ શાહજાદા આણીને ગાદિયે બેસાડ્યો; અને તેનું નામ ત્રીજો મુઝફ્ફર (ઈસ॰ ૧૫૬૧ થી ૧૫૭૨) પાડયું. પણ ખરું જોતાં તે તેમણે પાતપાતામાં દેશ ખેંચી લીધેા હતા. તેમનામાં અતિ બળિયે અયતેમાદખાન હતા, તેણે રાજધાની નગર અમદાવાદ અને ખંભાતનું બંદર તથા તે બે વચ્ચેના પ્રદેશના કબ્જે કરી લીધા; એક ખીજો હતા તે, અણહિલપુરનું ખંડેર અને સાભ્રમતી તથા અનાસ નદિયા વચ્ચેના ધણા પ્રદેશ ખાવી પડ્યો; ત્રીજાને સ્વાધીન સુરત તથા ભરૂચનાં બંદર, ચાંપાનેરના ગઢ, અને મહી નદીની દક્ષિણ ભણીનાં પ્રગણાં આવ્યાં, ધંધૂકા અને ધાળકા, ચેાથાના તાબામાં થયાં; અને પાંચમા હતા તે ખેંગારના કિલ્લા( જાનાગઢ )માં રહીને સારઠના દ્વીપકલ્પ ઉપર સત્તા વિસ્તારવાનું તકાસવા લાગ્યા. આ વેળાએ રાજ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૨ રાસમાળા રાખી તાજલની જનતા હિન્દુ લશ્કરી પટાવતે ઘણુ હતા. કડીથી ડીસા સુધીનાં ઉત્તર ભણુનાં પ્રગણુમાંથી ત્રણ હજાર રજપૂત ઘોડેશ્વારેનું લશ્કર પૂરું પાડવામાં આવતું હતું. બાગલાણુના જમીનદાર બેહરજીના કબજામાં મુલર અને સાહલરના કિલ્લા હતા, અને ત્રણ હજાર ઘોડેશ્વારોના લશ્કર વડે તે ચાકરી કરતો હતો સાથના જમીનદાર અને છતરાલ કાળિઓ નોકરી કરતા હતા તેના બદલામાં ગોપરા ટપાનાં બે પ્રગણું તેમને આપ્યાં હતાં; નાગર પ્રગણાના વતનદાર રજપૂત ઘોડેશ્વાના મહેટા લશ્કર સહિત ચાકરી કરતા હતા, અને ઇડરને પુંજો રડ, રાજપીપળાને રાવ જયસિહ, ડુંગરપુરને રાવળ, ઝાલાઓને ઠાકર, જામ અને તેના ચારર્સે ગરાસિયા આશ્રિતે, તેમ જ ભુજના ખેંગારજી (પહેલા) રાવ લશ્કર પૂરું પાડતા હતા તેમાં સળ હજાર માત્ર ઘોડેશ્વાર હતા. આ સત્તાવાન રજપૂત ઠાકેરેએ અમદાવાદના પાદશાહના ધસારામાંથી પિતાની જમીન અને સ્વતંત્રપણું બંને જાળવી રાખ્યાં હતાં. તેઓને મુસલમાનોની તૂટી પડેલી સત્તાના જોરથી થોડું જ ડરી જવાનું હતું, અને અસલની જંગલી જાતિય જેને જે આગળ વધારે વજનથી દબાવી રાખી હતી, પણ તેને કદિ નાશ થયો ન હતો તે આ વેળાએ ફરીને, અગ્નિની પેકે, ધસી આવવા લાગી. અકબરે ગૂજરાતની જિત કરી લીધી ત્યાર પછી તેણે આખા દેશ ઉપર એક સૂબેદાર ઠરાવ્યો, અને તેના હાથ નીચે મહેસુલના અને લશ્કરી અધિકારી નિમ્યા. ઘણું કરીને સુબેદાર ઉત્તમ પંક્તિના માણસો હતા. જેવા કે અકબરને દૂધભાઈ ખાન અઝીઝ કેકા, અને તેને શાહજાદો સુલ્તાન મુરાદબખ્ત એ જગ્યા ઉપર નિમાયા હતા; જહાંગીરના વારામાં તેનો શાહજાદો શાહજહાંન ઠર્યો હતો, અને તેના વારામાં તેને શાહજાદો મુરાદ નિમાયા હતા. આ સમયના ઈતિહાસને સમાવેશ દિલ્હીના સામાન્ય ઈતિહાસમાં થાય છે, અને આ પુસ્તકમાં રજપૂત ઠાકરે સંબંધી લખવાનો જે હેતુ છે તેમના સંબંધી મુસલમાન લખનારાઓએ પોતાના લખાણમાં જુજ સૂચના આપેલી છે. આપણા જેવામાં આવે છે કે, જમીનની ઉપજ સંબંધી વ્યવસ્થા કરવાને અકબરે રાજા ટેડરમલને ગૂજરાતમાં મોકલ્યા, ત્યારે અકબરની મુસલમાનના મુખ્ય તરીકે રાજ્ય કરવાની માત્ર ધારણ નહિ પણ આખા હિન્દુસ્થાનના એકઠા મળેલા લોકોના ઉપરી તરીકે રાજ્ય કરવાની તેની ઉદારતાભરેલી અને ડહાપણભરેલી ધારણું તે પૂર્ણ થાય એટલા માટે રજપૂત ઠાકરેને સંબંધ રાજ્ય સાથે થાય અને તેઓની પ્રીતિ સંપાદન કરી લેવાય એવા હાથ આવેલા પ્રસંગે તેણે સાધી લીધા. www.umaragyanbhandar.com એ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #574 -------------------------------------------------------------------------- ________________ અકબર પાદશાહ-ગુજરાતમાં રાજ્ય સ્થાપના ૫૦૩ ઈ. સ. ૧૯૭૬ માં તે ગૂજરાતની સરહદ ઉપર આવી પહોંચ્યો ત્યારે “શિરોઈને જમીનદારે પાંચસે રૂપિયા અને સે મહેરની ખંડણું આપી.” ૨ ટેડરમલે તેના બદલામાં તેને શિરપાવ આપે અને એક જડાવને શિરપેચ અને એક હાથી આપીને દિલ્હીના રાજ્યની વતી ગુજરાતના સૂબાની બે હજાર અશ્વારેથી ચાકરી કરવાને બંદેબસ્ત કર્યો. રાજા ટેડરમલ ત્યાંથી સુરત જતાં રસ્તામાં “રામનગરના જમીનદારને ભરૂચમાં “મળે, તેણે બાર હજાર રૂપિયા અને ચાર ઘડાની ખંડણું આપી તેના “બદલામાં ઘટિત ઈનામ તેને આપ્યું. આ વેળાએ જમીનદારને પંદરસે “અશ્વારોની પદવિ ધારણ કરવાની છૂટ આપી અને તેણે એક હજાર ઘેડે“ધારે સહિત ગૂજરાતના સૂબાની ચાકરી કરવાનું કબૂલ કર્યું.” ટેડરમલ ગૂજરાતથી દિલ્હી જતું હતું, તેવામાં ડુંગરપુરને જમીનદાર, રાણે શામલ તેની મુલાકાત લેવા આવ્યો, તેને પણ શિરપાવ આપીને બે હજાર પાંચસે ઘોડેશ્વારની પદવિ આપવામાં આવી અને ગુજરાત પ્રાન્તમાં ચાકરી કરવાને તેણે કબૂલ કર્યું એટલે મીરથા આગળથી પાછાં જવાની તેને રજા આપી. અઈન અકબરીમાં લખ્યું છે કે, ઈડરના રાવ નારણદાસ પાંચસે ઘોડેસ્વાર અને બે હજાર પાયદળ ઉપર સરદારી ચલાવતા હતા, તે ઉપરથી જણાય છે કે, શિરઈ અને ડુંગરપુરના ઠાકરેની પેઠે એને પણ ગુજરાતના સૂબાના આશ્રમમાં રહેવાનું ઠરાવ્યું હશે. વીરમદેવ ચરિત્રમાં પણ ઈડરના રાવને દિલ્હીના પાદશાહનો લશ્કરી પટાવત કરીને લખેલે છે. અબુલ ફજલે ગુજરાતના બીજા ઠાકરને એ જ પ્રમાણેનું પદ ધારણ કરેલી સ્થિતિ ના લખી જણાવ્યા છે. તે કહે છે કે, “ઝાલાવાડ પ્રથમ સ્વતંત્ર રાજ્ય “હતું, તેમાં બે હજાર બસે ગામ હતાં, તેને વિસ્તાર શિત્તર કોસ લંબાઈ “ને અને ચાળીસ કેસ પહોળાઈને હતા; તેના તાબામાં દશ હજાર ધેડેશ્વાર અને તેટલું જ પાયદળ હતું. હવણું તેના તાબામાં બસે ઘડેશ્વાર અને ત્રણ હજાર પાયદળ છે, અને તેમાં ઝાલા જાતિની વસ્તી છે. “હાલમાં તેના ચાર ભાગ કરેલા છે, તોય પણ તેને અમદાવાદ તાબાનું “માત્ર એક પ્રગણું ગણેલું છે. તેમાં શહરે ઘણું છે.” અહિયાં જે ચાર ભાગ ગણવામાં આવેલા છે તે હલવદ, વઢવાણ, લખતર અને લીંબડીના ૧ મેળાપની વેળાએ “નજરાણે” અથવા ભેટ આપવામાં આવે છે તે આ હશે, કાંઈ (વાર્ષિક) ખંડણું નહિ. અહિં અને બીજા હવે પછી ફકરા ઉતારી લેવામાં આવવાના છે તેમાંના આંકડા નક્કી કરવા બહુ મુશ્કેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ રાસમાળા છે, તે વિષે હવે પછી લખવામાં આવશે. એ જ ઈતિહાસકારના લખવા પ્રમાણે સારના નવ ભાગ કરેલા જણાય છે. એ માંહેલા પ્હેલા, સામાન્ય રીતે, નવા સારઠ હેવાતા હતા, તેની તપાસ ધાડી ઝાડીના ગહનપણાને લીધે અને ડુંગરાઓની ગુંચવણને લીધે ઘણા કાળ સુધી થઈ ન હતી. જૂનાગઢની ગણુના આ ભાગમાં થઈ હતી. નવા સારઠમાં તેમ જ પટ્ટણ સામનાથમાં ધેલેાટી જાતના રજપૂતાની વસ્તી હતી; અને ત્યાં ઢાકારામાંથી દરેક એક હજાર ઘોડેશ્વાર, અને બે હજાર પાયદળની સરદારી કરતા હતા, તે સાથે કેટલાક આહીર પણ હતા. આ આહીર તે ધણું કરીને કાઢી લેાક હશે, કેમકે તેઓ આહીર જાતના છે, અને ધેાડાની સંભાળ રાખવાનું તેમનું કામ છે, એવું ખીજે ઠેકાણે લખવામાં આવેલું છે. ત્રીજા ભાગ વિષે અમુલ ફેજલ લખે છે કે, શિરાજ (શત્રુંજય ) પર્વતની તલેટી આગળ એક વિશાળ “નગર છે, તેની જગ્યા ઘણી પસંદ પડે એવી છે તેપણ ફરી વસાવા “સરખું તે હવે રહ્યું નથી.” આ સૂચન ઘણું કરીને વલભીપુરનાં ખંડેરને લાગુ પડે છે. તે લખે છે કે, “માખીડચીન અને ગાધાનું બંદર તેને સ્વાધીન “હતું. પીરમના ભેટ પણ આ ભાગમાં છે; તે નદીની વચ્ચે નવ કાસને “ચાખૂણ ડુંગર છે, આગળ તેમાં રાજ્યની ગાદી હતી. આ ભાગને જમીન“દાર ગાહિલ જાતિનેા છે, અને બે હજાર ઘેાડેશ્વાર અને ચાર હજાર પાયદલની સરદારી ભાગવે છે.” ચેાથા ભાગમાં વાળા રજપૂતની વસ્તી હતી; તેમાં મહુવા અને તળાજાનાં અંદર આવ્યાં હતાં, અને તે ત્રણસેં ધાડેશ્વાર અને પાંચસ પાયદલનું લશ્કર પૂરૂં પાડતા હતા. '' એ ગ્રન્થકર્તાના લખવા પ્રમાણે ખીજા ભાગાનું વર્ણન અમે આપતા નથી, કેમકે તે સર્વત્ર સમજાય એવું નથી. તે લખે છે કે, વાઢેરના તાખામાં આરંભડાનું બંદર હતું તે ઘણી મજબૂત જગ્યા હતી, અને ફેાજ પૂરી પાડવાને તેને કરાર એક હજાર અશ્વાર અને બે હજાર પાયદાનેા હતેા. વાજાની મિશ્ર જાતિના તાખામાં ઝાંજીરનું બંદર હતું, અને ખસે ધોડેશ્વાર્ અને તેટલું જ પાયદક્ષ પૂરૂં પાડતા હતા. ચિતાની જાતિના, એક હજાર અશ્વાર અને બે હાર પાળા પૂરા પાડતા એમ લખ્યું છે, તે ઘુમલીના જેઠવા લેાકેા વિષે સેા વશા લખ્યું છે. વાધેલા જાતિના એક ભાગમાં વસતા હતા અને બર્સે ધાડા તથા તેટલા જ પાળાની સરદારી કરતા હતા; અને આણી મગ સેરઠના તે જ ભાગના કાઠી લેાકા, છ હજાર અશ્વાર અને દશ હજાર પાયદળનું ઉપરીપણું ચલાવતા; તેમ જ આહીરની એક ખીજી જાતિના લેાકા ઠંડી નદીને કાંઠે વસતા હતા અને જે પુરુંા હેવાતા હતા તે તેનાથી અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #576 -------------------------------------------------------------------------- ________________ અકબર પાદશાહ-ગુજરાતમાં રાજ્ય સ્થાપના પ૦૫ લશ્કર પૂરું પાડતા. કચ્છ ભુજના રાવનું લશ્કર દશ હજાર અશ્વાર અને પચાસ હજાર પાયદલનું હતું; તેઓ ઉંચા અને દેખાવડા હતા તથા લાંબા કાતરા રાખતા. જામ “સત્તરસાલ” કચ્છ ભુજના રાજવી કુટુંબને સગે થતું હતું, તે રાવલજીનો પત્ર થતું હતું, તેને રાવે સાઠ વર્ષ પહેલાં તે દેશમાંથી હાંકી કુહાડ્યો હતો, તે સેરઠમાં ચટવા, બદહીલ અને નવની લના પ્રદેશની વચ્ચેના એક ફળદ્રુપ દેશમાં વચ્ચે હતું અને તેનું નામ તેણે નાનું કચ્છ” (હાલાર) કરીને પાડયું હતું તેમાં તેણે તેનું રાજધાની શહર નવાનગર વસાવ્યું હતું. જામની ફેજને કરાર સાત હજાર અશ્વાર અને આઠ હજાર પાયદળને હતે. મિરાતે અહમદીમાં લખ્યું છે કે, નવાનગરના જામે એક વેળાએ અમદાવાદના છેલ્લા સુલ્તાન, ત્રીજા મુઝફફરને આશ્રય આપે હતો, પણ છેવટે તેણે દગો કરીને તેના શત્રુઓને સ્વાધીન કર્યો. ઈસ. ૧૫૯૦માં મુઝફર અને જામને ખાન અઝીઝ કેકાએ હરાવ્યા તેથી તેઓને ડુંગરામાં સંતાઈ પેસવાની અગત્ય પડી. આ જિત થયા પછી સૂબાએ નવાનગર લૂંટયું અને જૂનાગઢને ઘેરે ઘાલે, તે વેળાએ, ત્રીજા મુઝફરના સાથિયેએ તેનું રક્ષણ કર્યું તેથી તેનું કાંઈ ચાલ્યું નહિ, એટલે તે અમદાવાદ પાછો જતો રહ્યો, તેવામાં ઈતિહાસકર્તા લખે છે કે, અમને એક વાર તેમની પિતાની જાગીર ઉપર શાન્તપણે રહેવાને છૂટી આપી. બીજે વર્ષે જૂનાગઢ, સૂબાના હાથમાં આવ્યું, અને સુઝફફર શાહ નાશી જઈને કચ્છના રાવ ખેંગારજીને આશરે જઈને રહ્યો; તેને તેણે આશ્રય આપો. અઝીઝ કોકાએ પિતાના દીકરાને ફેજ આપીને તેની પછવાડે મોકલ્યો. તે રસ્તે જતા હતા તેવામાં જામ તેને સ્વાધીન થયે, અને તેની સાથે સલાહ કરી, ત્યાર પછી નિરાશ્રય સુલ્તાન, જામના આશ્રયથી પકડાયે, તેને બદલે તેને તેનું આગળનું મોરબી પ્રગણું હતું તે ઇનામમાં મળ્યું. ગુજરાતની પૂર્વ સીમા ઉપર જે રજપૂતનાં સંસ્થાન આવેલાં તેનું અબુલ ફજલે કરેલું વર્ણન નીચે પ્રમાણે છે,–“મેરવ અને મંત્રીચની પાસે “એક દેશ છે તે પાલ કહેવાય છે, તેની વચ્ચે મેહીંદરી નદી વહે છે. આ ૧ પૃષ્ઠ ૪૭૪ મે આપેલી જાડેજાની વંશાવળીના ૧૧ માં રાજા રાવ ખેંગારજી પહેલાએ જામ રાવળજીને કચ્છમાંથી નસાડ્યા તેણે ઈ. સ. ૧૫૩૯ માં નવાનગર વસાવી ગાદી સ્થાપી. તે પછી તેનો કુંવર વીભેજી (ઇ. સ. ૧૫૬૨-૧૫૬૯) થયો. તે પછી તેને કુંવર જામ સતાજી ઉર્ફે સત્તરસાલ (ઇ. સ. ૧૫૬૯ થી ૧૬૦૭) થયે. ૨. ઉ. ૨ તે સમયે મહારાવ ભારમલજી ગાદીપતિ હતા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ રાસમાળા દેશની ગૂજરાત ભણીની બાજુએ એક સ્વતંત્ર જમીનદાર છે તે ડુંગર“પુરમાં રહે છે. આ દેશની માળવા ભણની બાજુએ વાંસવાડા છે, ત્યારે “રાજકર્તા સ્વતંત્ર છે. આ બંને રાજકર્તાઓની પાસે પાંચ પાંચ હજાર “અશ્વાર અને એક એક હજાર પાયદળ છે; તેઓ બંને સિસોદિયા જાતિના “હતા અને રાણુના સગા થતા હતા, પણ હવણુના છે તે જુદી જાતિના છે.” પણ સરકારની પડોસમાં એક દેશ છે તેની રાજધાની શિરાઈ “છે. ત્યાંને રાજકર્તા એક હજાર અશ્વાર અને પાંચ હજાર પાયદળની હકુમત કરે છે, આબુગઢ નામના પર્વતની ટોચે તેને કિલ્લે છે, તેમાં બાર “ગામ આવ્યાં છે, ત્યાં પાણી અને ઘાસ પુષ્કળ છે. નન્દરબારની પૂર્વમાં, “મન્યુની ઉત્તરમાં, નાંદોદની દક્ષિણમાં, અને ચાંપાનેરની પશ્ચિમમાં વળી “એક બીજે દેશ છે તેની લંબાઈ સાઠ કેસ છે, અને પહોળાઈ ચાળીસ “કેસ છે. ત્યાંને રાજકર્તા ચેહાણ વંશને છે તેની રાજધાની અલીમેહન છે. અહિયાં ઘણા જંગલી હાથિયો છે. લશ્કરી ફેજ છસે અશ્વાર અને પંદર હજાર પાયદળની છે. સુરત અને નન્દરબારના સરકારની વચ્ચે એક સારી રીતે વશેલે “હાડી દેશ છે તે બગલાણા કહેવાય છે. ત્યાંને ઠાકોર રાઠેડા વંશને છે, અને ત્રણ હજાર અશ્વાર, તથા બે હજાર પાયદળના ઉપર હુકમ ચલાવે છે. “અહિયાં જાંબુ, બેર, દ્રાક્ષ, રાંધણ, દાડમ, અને જબ્બીર ફળ બહુ થાય છે. બગલાણામાં સાત કિલ્લા છે તેમાં મલીર અને સાલીરના કિલ્લા અતિ“શય દઢ છે. “નાંદેદ અને નન્દરબારના સરકારની વચ્ચે એક પહાડી દેશ છે તે “લબાઈમાં પચાસ કોસ છે, અને હાળાઈમાં ચાળીસ કેસ છે, તેમાં ગેહિલ રજપૂતની જાતિ વસે છે. હાલમાં રાજકારભાર એક ત્રવાડી કરીને બ્રાહ્મણ છે તેના હાથમાં છે, રાજા છે તે માત્ર નામને જ છે. કેઈ વેળા “તે રાજપીપળામાં રહે છે અને કેાઈ વેળા ઘુલવામાં રહે છે. તેની પાસે ત્રણ “હજાર અશ્વાર, અને સાત હજાર પાયલ છે. ઘુલવાનું પાણી ઘણું ખરાબ છે; પણ ત્યાં ડાંગર અને મધ બહુ સરસ થાય છે.” છેલ્લા સંસ્થાન વિષે ઉપર લખવામાં આવ્યું તે આપણું જોવામાં આવ્યું છે કે પીરમના રાજા મેખડાજી ગોહિલના કુંવર સમરસિંહત્યેિ સ્થાપ્યું હતું, અને પિતાની માતાના ભણુથી તેને તે ઉપર હક્ક થયે હતે. ૧ અઇન અકબરીનું ગ્લંડવુઈને ભાષાન્તર કર્યું છે, તેના બીજા ભાગના ગૂજરાતના સુબા વિશેના વિષયમાં જુવે પૃષ્ઠ ૭૫ થી ૯૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #578 -------------------------------------------------------------------------- ________________ ઈડર-રાવ નારણદાસ અને રાવ વિરમદેવ ૫૦૭ પ્રકરણ ૮, ઈડરને રાજ્યકારભાર–રાવ નારણદાસ–રાવ વીરમદેવ રાવ કલ્યાણુમલ. ઈડરના રાવ પુંજાની પછી તેનો કુંવર નારણદાસ ગાદિયે બેઠે, અકબરે ખાન અઝીઝ કેકા નામના એક મુસલમાન ઉમરાવને ગૂજરાત ૧ ઈડરના રાવની વંશાવલિ – જયચન્દ્ર રાઠોડ (ઇ. સ ૧૧૯૪માં કને જનું રાજ ગયું.) શેખજી ૧ શિજી સાઈતરામ (ઇ. સ. ૧૨૧૨ મારવાડમાં આવી રાજ સ્થાપ્યું.) ૨ અસાધામ (મારવાડની ગાયેિ) ૧ સેનીંગ (ભેળા ભીમે અજમાલ સામેત્રા આપ્યું, ત્યાંથી (ખા લીધું.) ઈડર જિતી સન ૧૨૫૭માં “રાવ” પદવી ધારણ કરી.) વાગાછ વાઢેલ છે ૨ રાવ એહમલજી, (વાઈ) ૩ ધવલમલજી ૪ લુણકરણુજી ૫ ખનહત ૬ રણમલજી ૭ રાવ પુંજી ૮ નારણદાસ ૯ રાવ ભાણ ૧૦ સૂરજમલજી ૧૧ રાયમલજી ભીમસિંહજી (રાયમલજીને ગાદિયેથી ઉઠાડી મૂકી 'પિતે પચાવી પડ્યા, પણ પછીથી વળી રાયમલજિયે રાજ લીધું) ૧૨ ભારમલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #579 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રાસમાળા સૂત્રેા ઠરાવીને મેકલ્યા હતા, તેના સામે ખંડ ઉઠાવવાને નારણદાસે મદદ કરી હતી.૧ (૪૦ સ૦ ૧૫૭૩). તે ખંડ અકબરે જાતે ચડીને બેસારી દીધું, અને ઈડરના રાવને શિક્ષા કરવા સારૂ એક મેાટી ફેાજ મેાકલી. મે વર્ષે પછી, અઝીઝ કોકાની જગ્યાએ મીરઝા ખાન સૂમે ડ્યો ત્યારે ઈંડર વશ કરી લેવાને જોઇયે તેટલી ફાજ મેાકલવામાં આવી. યાદશાહની આવી મેાટી ફેાજના જમાવ જોઈ તે નારણદાસ ગભરાઈ ગયા, તેથી ઈ. સ ૧૫૭૬ માં તે ડુંગરાઓમાં સંતાઈ પેડે. પણ છેવટે ત્યાંથી નીકળીને મુસલમાનાની સામે લડાઈ કરતાં હાલ્યો, અને તેની રાજધાની યાદશાહના હાથમાં ગઈ. આઈન અકબરીમાં રાવ નારણદાસ વિષે નીચે પ્રમાણે લખેલું છેઃઇડરના જમીનદાર, જેનું નામ નારણદાસ કરીને છે તે, બળદના પેાદળા“માંથી વીણી હાડેલા દાણા ખાઈને રહેવાનું વ્રત આચરે છે; આવી જાતનું “ભાજન બ્રાહ્મણે। ધણું જ પવિત્ર માને છે. આ નારણદાસ, રાઠોડ જાતિના ૧૩ રાવ પુંજાજી (બીજા ) အဲ့ဒ ૧૪ નારણદાસ (બીજા) ૧૫ વીરમદેવ રાયસિંહજી કિશારસિંહ ગેાપાલદાસ ૧૬ કલ્યાણમલ (ઉદેપુર ના રાણા મતાપની મ્હેનના પુત્ર) ૧૭ જગતનાથ ૨૦ ગે।પીનાથ કર્ણસિંહજી I ૧૮ શવ પુંજોજી (ત્રીજો) ૧૯ અરજીનદાસ (રાવ અરજીનદાસ પછી ગાયે બેઠા.) ૨૧ રાવ ચાંદાછ માધવસિંહ (આ રાવે ઈડરનું રાજ ગુમાવ્યું, પેાળના પળીઆર પેાતાના સસરાને ઢંગેથી મારી ત્યાંનું રાજ લીધું અને તેના વંશજો આજ પણ પાળમાં છે.) ૧ જુએ બર્ડની મિરાતે અહમદીનાં પૃષ્ઠ ૩૨૫, ૩૩૯, ૩૪૩ અને ૩૪૯. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #580 -------------------------------------------------------------------------- ________________ રાવ વીરમદેવ ૫૦૯ “મુખ્ય રાજકર્તાએ માંહેલા એક છે; અને તે ૫૦૦ ઘેાડેશ્વાર અને ૨૦૦૦ પાયલની સરદારી ભાગવે છે.” રાવ નારણુદાસની પછી તેના મ્હોટા કુંવર વીરમદેવ ગાદિય ખેડા, તે ભાટ લેાકેાની દંતકથાને માનીતા નાયક હતા. એક લાંખી કવિતામાં તેની યુવાવસ્થાનું ચરિત્ર વર્ણવેલું છે, તેમાં પચીસ વર્ષની ઉમ્મરે તે મારવાડની ઉત્તરના ડુંગળ દેશમાં કેવી રીતે ગયા, અને ત્યાંના એક ધનવાન વ્યાપારીની પુત્રી પના કરીને બહુ સુંદર હતી તેને પ્રેમ તેણે કેવી રીતે સંપાદન કરી લીધા, પેાતાનાં હથિયારના બળથી તે સુંદરીને કેવા યશવંતપણે ઉપાડી ગયા, અને પુંગળની ફેજ લડવા આવી ત્યારે કેટલાક શૂરવીર સરદારાને તેણે કેવી રીતે માણ્યા, એ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી એક ખીજી ભાટની વાતમાં વીરમદેવની કથાનું સાંધણુ સમાપ્ત થાય છે. આ વાત અમારાથી બની શકે, એમ એલેખેલ વાંચનારાઓની આગળ રજુ કરિયે છિયે. રાવશ્રી વીરમદેવનું ચરિત્ર. વીરમદેવ ડુંગળથી આવ્યાને દેહાડ વર્ષ થયું, તેવામાં અકબર પાદશાહે હિન્દુસ્તાનના સર્વ રાજાઓને દિલ્હી ખેાલાવ્યા. ઉદેપુર, જોધપુર, અને અંદીના રાજાએ તથા ખીજાએએ તે આજ્ઞા માથે ચડાવી. રાવ નારણદાસ અને કુંવર વીરમદેવ પણ ત્યાં ગયા. એક દિવસે, યાદશાહને વાઘ પાંજરામાં ઘાલ્યેા હતેા ત્યાંથી છૂટી ગયેા. અમરે હુકમ કયો કે એને પકડી આણા, પણ તેના યેાહાએ જવાબ દીધા કે “સાહેબ! વાધ તે પકડાય એવા નથી.” કુંવર વીરમદેવ એયેઃ વાધ મરાય કે નહિ એ નક્કી કહેવાય નહિ પણ રજપૂત હેાય તે એને ઝાલી શકે. વાધ રજપૂતને “મારે, કે રજપૂત વાધને મારે.” પાદશાહ ખેાહ્યાઃ “તમે ઠીક કહ્યું.” પછી વીરમદેવ વાધને ઝાલવા ગયેા; તેણે ન્હાની સરખી ઢાલ હાથમાં ઝાલી લીધી, અને તે આગળ ધરીને શત્રુની સાથે મારામારી કરવા લાગ્યા; તેણે વાધને મારી પાડવાને ડાબે હાથે લૂગડું વિંટીને તે હાથ વાધના મ્હામાં ધાણ્યે અને તેને જમણે હાથે તરવારની અણીથી ચીરી નાંખ્યા તેથી મરણુ પામ્યા. પાદશાહ બહુ જ ખુશી થયા અને તેને મૂલ્યવાન શરપાવ કસ્યો. નારણદાસજી હલકે કાઠે હતેા તેના સામું જોઈને અકબર મેક્લ્યા કે, વીરમ“દેવ સરખા પુત્રના તમે પિતા છે એવું હું જાણતા ન હતા, તેથી રાવનું “ દુબળું શરીર જોઈને રાવને વિષે જેટલા વિચાર કરવા જોઇયે તે કરતાં મેં એછે! કહ્યો હતા.” "C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ રાસમાળા હવે વીરમદેવે પાદશાહ પાસેથી માત્ર એક કબુલાત કરી લીધી. તેણે કહ્યું કે હું જ્યારે અહિં આવું અને મારે જ્યારે ઈડર પાછાં જવાની મરજી “થાય ત્યારે લાગલા જ જવાની મને રજા આપવી.” અકબરે તે વાત કબુલ કરી. રાવ અને વીરમદેવ પછી સલામ કરીને ઈડર ગયા તેવામાં તરત જ નારણદાસ મરણ પામ્યો અને વીરમદેવ રાજગાદિયે બેઠે. નારણદાસને ચાર રાણિયો હતી –તેમાં ઉદેપુરના રાણું પ્રતાપસિંહની એક બહેન હતી, તેને બે હેટા કુંવર હતા; બીજી જેસલમેરના ભાટી રાજાની કુંવરી હતી, અને તે રાયસિંહ અને કિશોરસિહની મા હતી; ત્રીજી શીખાવત વંશની રાણી હતી અને તે નેપાળદાસની મા થતી હતી. તે વિના ચોથી રાણી કેટાના હાડાની પુત્રી હતી. આ ઉપરાંત ત્રણ રાખેલી હતી. તે સાતે નારણદાસની પછવાડે સતી થઈ. પછીથી રાવને સરદાર હેમતસિહ બીહેલો પિતાના બનેવી રાવળ રામસિંહને મળવા ડુંગરપર ગયો. જમવાની વેળા થઈ, એટલે, રામસિંહે તેને બોલાવ્યો, અને પિતાની સાથે એક થાળીમાં જમવા બેસાડ્યો. હેમતસિંહની આંખો નબળી હતી, તેથી જમતાં જમતાં તેમાંથી પાણી વહેવા માંડ્યું એટલે રામસિંહ બોલ્યોઃ “આના જેવું બીજું મને એકે અણગમતું “નથી; હું જે પહેલેથી જાણતા હતા તે મારા ભેગા તમને જમવા બેસારત નહિ.” હેમતસિહ આવા અપમાનના શબ્દ સાંભળીને ત્યાંથી ઉઠી ગયો; તેણે ઈડર જઈને રાવ વીરમદેવને કહ્યું કે “ડુંગરપુર મારવાને મારા એકલામાં “જોર નથી, માટે તમે કૃપા કરીને મારી સાથે આવશે ? જે નહિ આવો તો “મારી પાસે જેટલો પૈસો અને માણસ છે તેટલા વડે હું જઈને ડુંગરપુર સાથે લડીશ અને ત્યાં જ મરીશ.” વીરમદેવ બોલ્યોઃ “નવા વર્ષના પડવા સુધી તમે ધીરજ ખમે, ત્યાર પછી હું તમારી સાથે આવીશ.” તે દિવસ આવી ગયા પછી ઠરાવ પ્રમાણે તેઓ ચડ્યા હતા, તેવામાં, મારવાડમાં દુકાળ પડ્યો હતો તેથી ચારણના બે છોકરા ગૂજરાત આવતા હતા. એક છોકરે ભાતું લઈને રસ્તે ચાલ્યો જતા હતા તેવામાં વીરમદેવની અશ્વારી ત્યાં આવી પહોંચી; એટલે તે એક બાજુએ ખશી જઈને વાડની થડમાં લપાઈને બેસી ગયો. રાવ તેને જોઈને બોલ્યો કે, “તું કોણ છે. અને શા વાસ્તે વાડના “થડમાં બેઠે છે! છોકરો બે –“મહારાજ! હું ચારણનો દીકરે છું. અને મેં “સાંભળ્યું છે કે વીરમદેવજી વાડમાં વરસે છે માટે હું જોઉં છું કે આપ આ વાડમાં “શું વરહ્યા છે.” ત્યારે વીરમદેવે પિતાના હાથમાંથી સોનાનાં કડાં વાડમાં નાંખીને કહ્યું: “તું વાડમાં શેધ્યાં કર, તને કાંઈ જડશે.” પછી તે આગળ ચાલ્યા એટલે પેલા છોકરાના ભાઈને કૂવાને કાંઠે ઉભો રહે જોઈને રાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #582 -------------------------------------------------------------------------- ________________ રાવ વિરમદેવ ૫૧૧ તેને પૂછ્યું આ કૂવો તમારે છે? તેણે ઉત્તર આપ્યું કે “મહારાજ ! અમારે “કૂવા ક્યાંથી એ કૂવો તે આપને છે.” રાવે ત્યારે આજ્ઞા કરી કે, “જા એ કુ મેં તને બક્ષિસ કર્યો.” વીરમદેવે આ બંને છેકરાઓને સારી રીતે પરણાવ્યા, તેમના વંશના હાલ સુધી તે કૂવાની ઉપજ ખાય છે. ત્યાર પછી રાવે વડાલિયે આવીને આઠ દશ દિવસ મુકામ કર્યો. વીરમદેવ વડાલીમાં સમળેશ્વર તલાવની બાજુએ મેલાણ કરીને પડ્યો હતો તેવામાં તેને ભાઈ રાયસિંહ મૃગયા રમતે ત્યાં આવી ચડે. રાયસિહ ખરેખર શિકારી હતા. વીરમદેવે તેને દીઠે ત્યારે તેના મનમાં આવ્યું કે જે રાયસિંહ જીવતો રહેશે તે મારી ગાદી ખેંચાવી લેશે. પછી જ્યારે તે વડાલીથી પાછો આવ્યો ત્યારે રાયસિંહને કાંઈ વાંક કુહાડીને તરવારવતે તેને ઠાર કરો. આ રાયસિંહને એક બહેન હતી, તે જયપુર પરણાવી હતી, તેણુયે પિતાના ભાઈનું વેર મનમાં રાખીને વીરમદેવને મારી નાંખે તે વિષે હવે પછી લખવામાં આવશે. આ પ્રમાણે દિવસ જતાં નવા વર્ષને પડવો લગભગ આવી પહોંચ્યો. અને રાવે પિતાની ફેજ એકઠી કરવા માંડી તેમાં તેના સરદાર સહિત ૧૮૦૦ અશ્વાર થયા. તેઓ નીકળ્યા અને કુચ કરતા વીંછીવાડે આવી પહોંચ્યા; તેમને લડાઈને સરસામાન, –માણસ અને ઘેડાનાં બખ્તર અને હથિયાર, તપ અને જંજાળ એ સર્વ ઊંટ ઉપર લાવું હતું, અને જે હેમસિંહને માટે ડુંગરપુર ઉપર ચડાઈ કરવાની અગત્ય પડી હતી તે પણ પિતાની ફોજ સહિત સંગાથે હતો. વિછવાડાને ઠાકર ડુંગરપુરના તાબાને હતો, તેણે તપાસ કરી કે રાવની અશ્વારી કયાં જાય છે, તેને એ ઉત્તર મળ્યો કે રાવ પિતાના સસરાને ત્યાં મેવાડ અને માળવાની હદ ઉપર ચંબલ નદી છે તેને કિનારે રામપુર છે ત્યાં જાય છે. તેય પણ, તે ઠાકોરને હેમતસિંહ અને પોતાના રાજા વચ્ચે શત્રુવટ હતી તે તેના જાણવામાં હતું, તેથી તેણે મનમાં વિચાર્યું કે, “હેમતસિંહ પોતાના સર્વ માણસો સહિત એમની સંગાથે છે, અને તે અને બીજે લડાઈને સરસામાન છે, એ બધું રામપુર લઈ “જવાનું શું કારણ હશે!” આ પ્રમાણે તેના મનમાં સંશય આવે. પછી ઈડર તાબાના ઠાકરેએ વીરમદેવને કહ્યું: “કઈ કહેશે કે રાવે “ચેરની પેઠે આવીને ડુંગરપુર માર્યું, પણ જે તે ઉઘાડી રીતે આવ્યો હતો તે તેનાથી મરાત નહિ. એટલા માટે વાત જાણું પાડવી.” રાવે જવાબ દીધો કે, “ઠીક છે એમ કરે.” પછી તેઓએ વિંછવાડાના ઠાકરને કહ્યું કે “અમે ડુંગરપુર ઉપર ચડી જઈયે છિયે, માટે તમે ડુંગરપુર જઈને તેના રાવળને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ રાસમાળા “ઉઘાડી રીતે કહો કે રાવ તમારા ઉપર ચડ્યા છે, અને તમે તેમની સાથે લડવાને તૈયાર થઈ રહેજે.” ઠાકોરે જઈને તે પ્રમાણે જાણ કરી અને રાવળે. પિતાના તાબાના ઠાકરેને લાવ્યા અને લડવાને તૈયાર થઈ રહ્યા, પછી વીરમદેવને માણસ મોકલાવીને કહેવરાવ્યું કે, “તમને ફાવે ત્યારે લડવાને આવજે. અમે તૈયાર છિયે.” રાવ જ્યાં મેલાણ કરીને રહ્યા હતા ત્યાં આઠ દિવસ સુધી રહ્યા, અને પછી ડુંગરપુરની પાસે આવી પહોંચ્યા, એટલે બંને બાજુવાળાઓએ તપ ચલાવીને લડાઈને આરંભ કર્યો. વીરમદેવે ડુંગરપુરના કિલ્લાને અને મહેલને ઘણે ખરે ભાગ તોડી પાડ્યો, તે આજ સુધી તેવી જ ભાગી તૂટી અવસ્થામાં છે. આ પ્રમાણે દશ દાફડા ફાડ્યા પછી, રાવે માણસ અને ઘેડાઓને કવચ પહેરાવીને મારો ચલાવ્યું. તે સમયે બને બાજુનાં સો સો માણસો મુવાં. રાવળ પિતાના કુટુંબ સહિત હાશી ગયો અને રાવ ડુંગરપુરમાં સાડા ત્રણ દિવસ સુધી રહ્યો, અને શહર લુટયું તથા જેટલું મળે એટલે બધો ખજાને લઈને ઈડર પાછા આવ્યા. જ્યારે તે ગયો, ત્યારે રાવળ ડુંગરપુરમાં પાછા આવ્યા. ત્યાર પછી, પાદશાહનું લશ્કર ઉદયપુર ઉપર ચડીને આવ્યું, અને રાણા પ્રતાપસિંહ વિંછવાડે હાશી ગયે. (આ વિંછવાડા પાનેરા પાસે છે તે). ઉદયપુરના રેણુ બાપથી તે દીકરા સુધી એકેએક પાદશાહની ઉપર હારવટે નીકળતા હતા, અને તે પાદશાહે ચિતેડના દરવાજાનાં કમાડ કુહાડી લીધાં હતાં, તે દિલ્હીના દરવાજાને બેસાડ્યાં હતાં; આમ બાવન રાણા માર્યા ગયા હતા અને તેઓ તેમની આપત્તિની વેળામાં રાત્રે ભોંય ઉપર લૂગડું પાથરીને સૂતા, પલંગે પિતા નહિ, હજામત કરાવતા નહિ, અને ખાતા તો માટીના વાસણમાં કુકા રાંધીને ભૂખ નિવારણ કરવાને ખાતા હતા. આ કારણને લીધે હજીસુધી ઉદયપુરમાં એ પ્રમાણે કરવામાં આવે છે; રાણુંના પાથરણું નીચે લૂગડું પાથરવામાં આવે છે; તે દાઢી મૂંડાવ્યા વગરની રાખે છે, અને તેના ભાણુમાં નિત્યે બાફેલા થોડા કુસ્કા મૂકવામાં આવે છે, આજે પણ ચિતડના દરવાજાને નવાં કમાડ કરાવવામાં આવ્યાં નથી, અને જ્યારે અંગ્રેજ સરકારે રાણુને કહ્યું કે, તમે નવાં કમાડ કરાવો, અથવા જે તમારી મરજી હોય તો તમારાં જૂનાં કમાડ મંગાવી લ્યો; ત્યારે તેણે જવાબ દીધો કે, હથિયારના જોરથી રાણો દિલહીથી જ્યારે કમાડ પાછી લાવશે ત્યારે કરીને બેસાડશે. ૧ મેવાડના રાણા પ્રતાપસિંહની વાત વિષે દાદ રાજસ્થાનના પુસ્તકના ૧ લા ભાગને પૃષ્ઠ ૩૩૧ થી ૩૫૦ સુધી મેવાડના ઇતિહાસનું અગિયારમું પ્રકરણ છે તે . આ ગ્રંથના . . ભગુભાઈ ક. કારભારીએ કરેલાં ગુજરાતી ભાષાન્તરને પુષ્ટ ૩૧૨૩૨૭ માં જુવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #584 -------------------------------------------------------------------------- ________________ રાવ વીરમદેવ ૧૧૩ જ્યારે રાણા વિંછવાડે જતા રહ્યો ત્યારે ચાંપા કરીને એક મેવાડા ભીલ, જે રાણાની સામે બ્હારવટે નીકળ્યા હતા, તે તે દેશમાં ઘણી હરકત કરતા હતા. રાણાએ તેને ત્યાંથી ક્ડાડી મૂકયા, અને તે ઈંડરવાડાના ઉજ્જડ ભાગમાં આવીને રહ્યો. ત્યાં તે વાટે લૂંટ કરીને અને રાત્રે ખાતર પાડીને પોતાના નિર્વાહ કરતા હતા. જ્યારે તે ઇંડરવાડામાં બહુ હરકત કરવા લાગ્યા ત્યારે, રાવ વીરમદેવે પેાતાના ઢાકારાને કહ્યું: “જે ચાંપા ભીલને પકડી લાવશે “તેને હું ઈનામ આપીશ.” ત્યારે દુધાળિયાના ઠાકારે કહ્યું: “હું એને પકડી લાવીશ.” એ પ્રમાણે કહીને તે પેાતાને ગામ ગયા. જ્યારે ચાંપા ભીલે આ વાત સાંભળી ત્યારે ખીજે ઠેકાણે લૂંટફાટ કરવાનું જવા દઈને એકલા દુધાળિયાને હરકત કરવા લાગ્યા. તે ઉપરથી ઢાકારે તેને ખાનગી રીતે હાળ્યું: “તારે મારૂં ગામ લૂંટવું નહિ, હું તને પકડીશ નહિ.” કેટલાક મહિના ગયા પછી ચાંપાને માટે રાવે ફરીને પોતાના ઠાકારને કહ્યું. ત્યારે મેાહનપુરના ઠાકાર હે કે, “હું એ ભીલને પકડી લાવું.” એ પ્રમાણે કહીને તે પેાતાને ઘેર જવાને નીકળ્યા, અને સાબળીના તળાવ પાસે આવી પ્હોંચ્યા. ત્યાં તે એક વડના ઝાડ નીચે, હથિયાર છેાડીને વીસામેા લેવાને ખેડે, તેની સાથે ત્રણ ચાર અશ્વાર હતા, તેમને કંઈ જોઈતું કરતું લેવાને ગામમાં માકલ્યા હતા. જેમ છાંયડા ખસતા ગયા તેમ પેાતાની નીચે પાથરણું પાથર્યું હતું તે ખેંચી લઈને તે પણ ખસતા ગયા તેથી છેવટે તેનાં હથીયાર ઘણું છેટે પડતાં ગયાં. એટલામાં ચાંપા ભીલ ત્યાં આવી હેાંચ્યા. રાવને ત્યાં જે વાત થઈ હતી તે એના જાણવામાં આવી હતી અને તે ઉપરથી તેણે ઠાકારને મારી નાંખવાને ધાગ્યું હતું. તેણે તેને કહ્યું: “ત્યારે તમે મને પકડવા આવ્યા “છે। નહિ વાર્ ?” ઠાકાર થરથરી ગયા અને ખેાક્ષેાઃ “મારે તમને પકડવાનું “કાંઈ કામ નથી, પણ ઘણા દિવસથી હું તમારી સાથે વાતચીત કરવાને આતુર “છું.” આ પ્રમાણે કહીને તેને વિશ્વાસ આપી, પેાતાની પાસે ખેલાવ્યે અને કસુંખે। પાયેા. ત્યાર પછી જ્યારે ચાંપા ઉઠ્યો અને જવા માંડયું ત્યારે ઢાકારે મનમાં વિચાઢ્યુંઃ એ બે આ વેળાએ મારા હાથમાંથી છટકી જશે તે “પછી આવા ખીજો લાગ ક્યારે આવશે ?” એ પ્રમાણે વિચાર કરીને તરત જ તે ચાંપા ઉપર કૂદી પડ્યો અને તેના હાથમાં તરવાર હતી તે ઝાલી લીધી, અને તેની કેડમાં કટાર હતી તે ખીજે હાથે ઠ્ઠાડી લઈને તેને મારી અને તરવાર વતે તેને ઘાયલ કરીને મારી નાંખ્યા. ત્યાર પછી ઢાકારના ઘેાડાવાળેા આવી હૅોંચ્યા, તેની સાથે ભીલનું માથું ઈડર માકલીને ઘેર પાછા ગયા. ચાંપા ભીલની સંતાઈ રહેવાની જગ્યા રાવે ઠાકારને આપી દીધી. ત્યાં તેણે ચાંપાનળિયા કરીને ગામ વસાવ્યું. તે હજુ સુધી માહનપુરના તાબામાં છે. "" 33 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ રાસમાળા આ વેળાએ વીરમદેવે અહમદનગરના કિલ્લા ઉપર હલ્લે કરવાનો નિશ્ચય કર્યો અને તે ઈરાદા ઉપરથી તેણે પોતાના ઠાકરેને એકઠા કર્યા. તેમાં મુખ્ય પસીનાને રતનસિંહ વાઘેલું હતું. કેજ તૈયાર કરી, તેપ, અને અસબાબ તૈયાર થયે અને દશ બાર દહાડા સુધી અહમદનગર ઉપર હલા કરીને છેવટે તે લીધું. બજાર લૂંટયું તથા બાન પકડ્યાં. જ્યારે વીરમદેવ પાછો વળે, ત્યારે, શહરના વ્યાપારિયાએ નુકસાન થયેલું બંધ બેસાડવા માંડયું. ત્યારે રાવ બેલ્યો કે જે તમે ઈડરનું નામ રાખશો તે હું તમને કાંઈ હરકત કરીશ નહિ, તે ઉપરથી શહરના એક દરવાજાનું નામ “ઈડરિયે દરવાજો” પાડ્યું. આ ચડાઈમાં રાવની સાથે પેથાપુરને ઠાકોર હતું. એ શત્રુતાને લીધે અમદાવાદની એક કેજે પેથાપુર ઉપર ચડાઈ કરી. રાવ તેની મદદે જઈ મહેચ્યો, અને મુસલમાનની ફેજને પાછી ફાડી મૂકી. તે ઉપરથી પથાપુરના ઠાકરે વીરમદેવને પિતાની દીકરી પરણાવી. તે બહુ સુંદર હતી તેથી રાવની એના ઉપર બહુ પ્રીતિ હતી, તેથી તેના ભાઈને ઘઢા ગામ ઈનામ આપ્યું. તે હજુ સુધી પેથાપુરના તાબામાં છે. આ બનાવ બન્યા પછી પેથાપુરના ઠાકરે રાવનું પ્રધાનવટું કેટલાક દિવસ સુધી કર્યું. ત્યાર પછી વીરમદેવના સસરા પાસેથી ખંડણી લેવા દિલ્હીની ફોજ રામપુર આવી, એટલે તેણે વીરમદેવને લખ્યું કે, “આ ફેજ આજે મારા “ઉપર આવે છે; પણ કાલે તે તમારા ઉપર આવશે; માટે તમે મારી મદદે “વહેલા આવજે.” વીરમદેવે એક હજાર ઘોડેશ્વાર એકઠા કરીને મોહનપુર અને દધાળિયાના ઠાકોર સાથે મોકલ્યા. એ વેળાએ પોશીનાને રતનસિંહ રીસાવીને ઘેર રહ્યો હતો, તેનું કારણ એ હતું કે, રાવને કેઈએ એવું કહ્યું હતું કે તમે અહમદનગર લીધું તે રતનસિંહ સરખા ઠાકર તમારી સાથે હતા તેથી. એનું ઉત્તર વીરમદેવે એવું આપ્યું હતું કે, રતનસિહ શું કરી શકે? જે દેશ ઉપર હું રાજ્ય કરું છું તે શું એમણે મેળવેલું છે ? આ વાત સાંભળીને ઠાકરને ગુસ્સો ચડ્યો. હવે ઉપર લખેલા બે સરદારે રામપુર ગયા. ત્યાંના રાવે સેગન ખાધા હતા કે, જે રજપૂત પીઠે ઘાયલ થએલો ૧ પેથાપુર વિષે ભાટ નીચે પ્રમાણે લખે છે –જ્યારે શરદીને ઈડર ઉપર હલ્લે કરયો, ત્યારે ઠાકર દુદેજી ૭૦૦ રજપૂતો સાથે માર ગયે, અને તે વેળાએ ઘણા તુ પણ પડ્યા. ૧૨ વાઘેલા, ૧ ઠાકાર, ૧ ગોહિલ ને ૨ પરમાર, એટલા જણ દુદાજીની સાથે પડ્યા. ત્યાં ઈડરની જિત થઈ તે ઉપરથી ઈડરના રાવે જુદાજીના દીકરા વાઘજીને ૨૫ ગામને ઘટાને તાલુકે આપ્યો, તે હજી લગણ પેથાપુરના તાબામાં છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #586 -------------------------------------------------------------------------- ________________ રાવ વીરમદેવ ૫૧૫ વગર ધાયલ થએલા પાછે! વળશે તેને હું મારી ચાકરીમાં રાખીશ નહિ. ચડી આવેલી ફેાજની સામે લડાઈ ચાલી તેમાં તેને પાછી હઠાવી; પણ રામપુર અને ઇડર એ બંને ઠેકાણાના ઘણા રજપૂતા કામ આવ્યા; અને એક પણ ઘાયલ થયા વિના રહ્યો હાય એને માટે શક છે. લડાઈમાં જેએનાં માથાં ગયાં હતાં તેમના વારસાને વીરમદેવે ગામ ખક્ષિસ આપ્યાં. કેટલાએક લેાકા એમ પણ ક્હે છે કે વીરમદેવે રામપુરના રાવને ઉપર પ્રમાણે આશ્રય આપ્યા તેથી તેણે તેની દીકરી તેને પરણાવી. ત્યાર પછી મુસલમાનની ફેાજ ચિતોડ ઉપર ચડી આવી, અને મેવાડના રાણાએ મરણિયા થઈને તેની સામે ટકાવ કચો, તેમાં બાવન રાજ કામ આવ્યા અને રાણા પ્રતાપસિંહને ધણા ધા વાગ્યા; પણ છેવટે, પાદશાહની ફેાજને ન્હાશી જવાની અગત્ય પડી. આ પ્રતાપસિંહ વીરમદેવતા મામેા થતા હતા તેથી રાવ તેને મળવાને ગયા. રાણા સાજો થયા ત્યાં સુધી ઘણા દિવસ લગી તે ઉદયપુર રહ્યો. ઉદયપુરમાં પીછેાલું કરીને એક વિશાળ તલાવ છે. તેની વચ્ચે મ્હાલાત છે તેને જગમંદિર' હે છે. ત્યાં રાણા અને રાવ નાવમાં એશીને જતા હતા. એક દિવસે સીંચાણુા પક્ષિયે આકાશમાં ઉડતાં ઉડતાં પાણીમાં ધબ પડતું મૂકીને માછલી પકડી લીધી, તે જોઈને રાવ બહુ જ રાજી થયા અને ખેલ્યાઃ “વાહ ! વાહ ! આ ન્હાના પક્ષીની “હિંમત કેવી છે !” ત્યારે રાણાએ પૂછ્યું કે પક્ષિયે પાણીમાં બકી કયાં આગળ મારી. તે ઉપરથી રાવે પેાતાના હાથમાંથી એક જડાવનું કડું ાડીને પાણીમાં નાંખ્યું અને ખેલ્યેાઃ “પણે પેલી જગ્યાએ.” ત્યારે રાણાજી ખેાલી ઉઠ્યા કે, “કડું ગયું, કડું ગયું.” તે ઉપરથી રાવે ખીજાં નાંખ્યું અને ખેલ્યાઃ “આ મ્હાદુર ન્હાના પક્ષીને રાજી કરવાને ઇનામ આપવું જોઇએ, કેમ નહિ “વાર્ ?” આને ઉદારતાનું કામ ગણીને ભાટાએ ઘણાં વખાણ ગાયાં છે. ત્યાર પછી વીરમદેવજી પાછે ઈડર આવ્યા. તે વેળાએ આલેજી કરીને એક મારવાડી ચારણ વીરમદેવ પાસે ત્યાગ લેવાને આવ્યેા. રાણાના એવા ધારા હતા કે પુનમને દિવસ આવે ત્યારે વારાવાળી રાણીને ત્યાં જવું નહિ અને રામપુરવાળી રાણીને મ્હેલ જવું, ત્યાં ચન્દ્ર દેખાતાં સુધી પૂર્વ ભણીની ખારિયે ખેસવું, અને લાખ પસાવનું દાન કરવું. આવે પ્રસંગે રાવ પાતાના રિવાજ પ્રમાણે બેઠા હતા, તેવામાં, પેલા ચારણને જોઈ ને તે ૧ આ તલાવના વર્ણન અને દેખાવ વિષે ટાર્ડ રાજસ્થાનના પહેલા પુસ્તકને પાને ૩૭૩ મે જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ રાસમાળા બોલ્યોઃ “અહિયાં એક ચારણ છે, લાખપસાવ લાવો.” પ્રધાને ઉત્તર આપ્યું: “હા ત્યાં એક ચારણ આવ્યું છે, બોલાવો એને.” ચારણું તે પ્રમાણે આવ્યો, અને બેઃ “રાતની વેળાએ તે ગણિકા કે કઈ વેરાગણ હોય “તે દાન લે. આવી વેળાએ હું તે નહિ લેઉં.” રાવ બોલ્યો; “હવણું , “સવાર થશે, એટલે હું આપીશ પણ નહિ.” ચારણે સેગન ખાઈને કહ્યું કે “દહાડે થતાં હું ઈડર છોડીને જઈશ, જે તમે મને બે લાખ આપશે તે પણ હું તેને તુચ્છ ગણીશ.” ત્યારે રાવ બોલ્યઃ “જે મારા વાંકથી તમે પાછા જતા “હે તો તમને ખાવાનું મળજે; પણ તે તમારો વાંક હેાય અને વગર કારણે મારે માથે દેશ દઈને જતા હે તે તમને ખાવાનું મળશે નહિ.” આ પ્રમાણે તેણે ચારણને શાપ દીધું અને કોઈ બીજા બંદીજનને લાખ પચાવ અને રેડું ગામ દાન કરવું. પેલે ચારણ તે સવારમાં ઉયો અને તેણે પિતાને રસ્તે ઝાલ્ય; તેની સાથે ચાળીસ ઘેડા, પાંચ ઊટ, અને તંબુ તથા બીજો અધારીને સરસામાન હતા; પણ રાજવાડામાં જયાં જયાં તે ગયો ત્યાં ત્યાં તેનું અપમાન થયું અને પેટનું પૂરું કરવાને માટે પિતાને સરસામાન વેચતે તે મેવાડ ગયો. હવે પોશીનાને રતનસિંહ જે ક્રોધે ભરાયો હતો તે રાવને દિવસે દિવસે વધારે અણગમતે થઈ પડ્યો, તે ઉપથી તે ઠાકેદાર પિતાને ઘોડે ચડ્યો, અને અવારી તૈયાર કરાવીને એકાએક શિરાઈ જતો રહ્યો. ત્યારે રાવે વિચાર કર્યોઃ “જો પોશીનાનાં બહોતેર ગામમાંથી એકે ગામ હું લઈ લઉં તો તે બહારવટે નીકળશે; “પણ બીજી મગ જોતાં મારે તે કશા કામમાં આવતો નથી.” આ પ્રમાણે વિચારીને તેણે એક ભાટને રતનસિંહને તેડી લાવવા શિરેઈમોકલ્યો. તેણે ઈડર આવવાની ના કહી; પણ ગઢે જવાની હા પાડી. તે ઉપરથી રાવ ત્યાં ગયો અને બંને મળ્યા. તે પ્રસંગે વીરમદેવે ઉપરઉપરથી બહુ હેત બતાવ્યું, અને તે જગ્યાએ એક જૂનું દેરું છે તેમાં તે તથા રતનસિહ વાત કરવાને બેઠા; પણ શિરોઈના બે રજપૂત, જે રાવની ચાકરીમાં હતા, તેમને અગાઉથી તૈયાર કરી રાખ્યા હતા. તેઓ તે પ્રમાણે એકાએક ધસી આવ્યા, અને ઠાકોરને તરવાર વતે ઠાર કર્યા. પછી તેને અઢાર વર્ષને દીકરે તો તેને તેને ત્રાસ આપે. વિરમદેવે રતનસિંહને માર્યો તે વિષેની કવિતા એક ચારણે કરી છે તે નીચે પ્રમાણે છે – "महाराव रतन बोलाके मारत, खानी मल खहकाज खत देवळ सहित भमत વીમ, મીતા પિયા મા.” જો તમે રતનસિંહને બેલાવીને છેતરીને માર્યો હેત નહિ તે ભીમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #588 -------------------------------------------------------------------------- ________________ રાવ વીરમદેવ ૫૧૭ જેમ હાથીને ટીંગળાવ્યો તેમ તેણે તમને અને દેરાને એક હાથે ટીંગળાવ્યા હેત.” રાવ ઈડર પાછા ગયા; પણ આ કવિતા તેના કાનમાં અવાજ કરી રહી હતી. તેણે શોધ કરીને તે કવિતા કેણે કરી હતી તેને પત્તો શોધી કુહાડ્યો. પછી રાવે સેગન ખાધા કે જે એ ચારણ મારા હાથમાં આવશે તે હું એને માયા વિના છેડનાર નથી. તે પ્રમાણે તેણે જાહેર કરવું કે જે કેઈએ ચારણના સમાચાર લાવશે તેને ઈનામ આપીશ. એક દિવસે જ્યારે તે ચારણ વડાલી અફીણ લેવાને ગયો હતો ત્યારે રાવ પણ ત્યાં અચાનક આવી ચડ્યો. ચારણે વીરમદેવના આવ્યાના સમાચાર જેવા જાણ્યા કે તરત ને તુરત પાછે પગે હાઠે. તે સમાચાર રાવને કેાઈએ કહ્યા. એટલે તે ઘોડેશ્વાર થઈને તેની પછવાડે દેડ્યો; અને થેડે આઘે જતા સરે તેને પકડી પાડ્યો. પછી રાવે તેને કહ્યું: “તમે તમારા મરદાલ ટુવા ઉપર બેસીને તે કેટલે આધે “હાશી જવાના હતા ?” ચારણ નીચે ઉતર્યા અને કટાર કુહાડી પેટ ઉપર ધરીને બે: મારા જેવા ગરીબ માણસને મારવાથી આપને કાંઈ યશ “મળવાનું નથી, તે કરતાં જે અગત્ય હોય તે હું મારે હાથે મરું.” ત્યારે રાવજિયે કહ્યું કે “તું મરે તે તને મારા સમ છે” અને કહ્યું: “મારી તિરાજી તારા ઉપર થઈ છે તે જાણતાં છતાં તું આવા ટટવા ઉપર “બેશીને કેમ ફરે છે ?” ચારણુ બેલ્યો: “મહારાજ! મારા જેવો ગરીબ “માણસ સારો ઘડે તે ક્યાંથી લાવે?” રાવે તેને પિતાને ઘડે, વિવાવ ગામ અને શિરપાવ આપ્યો, તેમાં તે ગામ હજુ સુધી તેના વંશવાળા ભોગવે છે; પછી રાવ ત્યાંથી ઈડર ગયે. ત્યાર પછી રાવે પાનેરા ઉપર ચડાઈ કરી. તેનું કારણ એવું હતું કે ત્યનો ભીલ ડેલ ઉપર રાતની વેળાએ હુમલે કરીને હેરાં વાળી ગયે હતા તેથી લેલનો ઠાકર જે રાવના તાબામાં હતો તે ઘેડે ચડીને લડાઈ કરવાને ગયો, અને ઢેર પાછાં છેડાવીને ઘણું ભીલોને ઠાર કર્યા, અને તેના આગેવાનનું માથું કાપીને ઈડર મોકલ્યું. જે ભીલ હાશી ગયા હતા અને મરી ગએલાના જે વાર હતા, તેમણે ઈડરવાડાનાં ઘણાં ગામ લુંટવા માંડ્યાં અને વેર રાખીને લોલવાળાને પજવવા માંડ્યો. તે ઉપરથી ડેલેલના વાઘેલાએ રાવને કજિયે પતાવવાની આજીજી કરી, એટલે રાવ વીરમદેવે ભીલેને અટકાવવાનું પાનેરાના રાણાને લખ્યું. તેનું તેણે એવું ઉત્તર વાળ્યું કે એ લોકે મારા દાબમાં રહેતા નથી. ત્યારે રાવે તેના ઉપર ચડવાની તૈયારી કરી, અને પોળને રસ્તે સરવાણ જઈને ત્યાંથી પાનેરે ગયે. એક આખે દહાડે તે ચાલી. બીજે દિવસે બંદુકે અને તરવારે ચાલી; તેમાં બંને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ રાસમાળા બાજુના લડવઈયા માર્યા ગયા અને પાનેરાને રાણો કામ આવ્યો. રાવ એક મહિને પાનેરામાં રહ્યો અને તે ભાગના ઘણું ભલેને મારી નાંખ્યા, બીજાઓને પકડીને શિક્ષા કરી, અને જેઓએ જમાન આપ્યા તેઓને છોડી મૂક્યા. પછી તેણે રાણુના દીકરાને ગાદિયે બેસાડ્યો. ત્યાર પછી તે ઈડર પાછો ગયો. સરવાણુને કોળી ઠાકર પણ રાવની સાથે આ ચડાઈમાં હતા. ત્યાર પછી રાવે પોતાના ભાઈ રાયસિંહ અને પિશીનાના ઠાકરને મારી નાખ્યા હતા માટે તે તેનું પ્રાયશ્ચિત કરવાને દ્વારકા યાત્રા કરવા નીકળ્યો. તેની રાણિયે અને તેના ઠાકરે સાથે હતાં. તેઓ દ્વારકા ગયા, અને ઘેર પાછા વળતાં હલવદ મુકામ કરો. રાવે ત્યાં સતિની છત્રિય જોઈને હલવદના રાજને પૂછ્યું: “આ બધી રાણિયા સતી થઈ છે ?” રાજે જવાબ દીધોઃ “એ તે મચિયોની બાયડિયા સતી થઈ છે.” રાવે પૂછયું: “રાજવાડાની સતિની છત્રિય ક્યાં છે !” રાજ બોલ્યા: “મારા કુટું“બમાં કેાઈ સતી થઈ હોય એવું મેં સાંભળ્યું નથી.” રાવ બોલ્યોઃ “આ “ભોયને કાંઈ વાંક હશે. જ્યાં મોચિયાનાં ઘર છે ત્યાં આગળ તમારે “મહેલ બંધાવો.” રાજે કહ્યું: “અમે તેમ કરવું છે તે પણ કઈ સતી “થઈ નથી.” ત્યારે વીરમદેવ બોલ્યોઃ “તમારા વંશમાં કઈ ખરી રજપુતણું “બહેરે પર નથી એ શું ? જુઓ ત્યારે મારી એક બહેન કુંવારી છે તેને હું “તમારે બહેરે પરણાવું .” એમ કહી વિવાહને ઠરાવ નક્કી કર્યો, અને જ્યારે રાવ પાછા ઘેર ગયે, ત્યારે ઝાલે ઠાકાર ત્યાં પરણવાને આવ્યો, અને જ્યારે તે દેવ થયો ત્યારે ઈડરના રાવની બહેન તેની પછવાડે સતી થઈ. રાવ જોવામાં દ્વારકા ગયો હતો તેવામાં, માંડવાના લાલ મિયાંને દીકરે જે ઘાતકી હતું, તે કેટલાક દિવસ કપડવણજ જઈને રહ્યો. ત્યાં તેણે એક વ્યાપારીની દીકરી દીઠી. તે ઘણી સુંદર હતી, તેને ફાડી લઈને માંડવે લઈ ગયે. તેને બાપ લાલ મિયાં તેના ઉપર બહુ ગુસ્સે થયે પણ ખોટું થવાનું તે થઈ ચૂક્યું હતું, અને પેલી છોકરી વટલી ચૂકી હતી. કપડવણજ રાવના તાબામાં હતું, તેથી, તે જ્યારે દ્વારકાથી પાછો આવતે હતો ત્યારે પેલો વ્યાપારી તેની પાસે ફરિયાદ કરવાને આવ્યો. વીરમદેવ પોતાની અશ્વારી લઈને માંડવે ગયો, અને તેણે તે ગામ મારયું, તથા લાલ મિયાંના દીકરાને પકડીને મારી નાંખે. લાલ મિયાં ત્યાંથી નાશી ગયે, અને રાવ માંડવે ત્રણ દિવસ રહીને પોતાની રાજધાનીમાં ગયો. આ બનાવ બનતાં પહેલાં, અને ત્યાર પછી પણ, માંડવા ઇડરને ખંડણી આપતું હતું. રાવને કાઈ કુંવર ન હતો, તેથી દેવ અને દેવિયોની ઘણું બાધાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #590 -------------------------------------------------------------------------- ________________ રાવ વીરમદેવ ૫૧૯ રાખી, અને ઘણું યાત્રાઓ કરી, પણ કુંવર થયો નહિ. છેવટે કાઈયે તેને કહ્યું કે, રેવા નદીની તીરે કારેશ્વર જઈને ત્યાં રાણું તથા તમે એક વસ્ત્ર પહેરીને નહાઓ તે તમને કુંવર થાય. તે ઉપરથી કુટુંબને લઈને રાવ ત્યાં ગયો. તેવામાં પાદશાહના શાહજાદાના માણસો ત્યાં ઉતા હતા અને કેટલાક કસાઈએ તેમને માટે આઠદશ ગાયે એકઠી કરી હતી, તે રસ્તે હાંકી જતા હતા, તે વીરમદેવના ચાકરોના જોવામાં આવ્યા, અને તેમણે તેઓને પૂછયું કે તમે કોણ છે? અને આ ગાય ક્યાં લઈ જાઓ છે? તેઓએ કહ્યું કે અમે કસાઈ છિયે અને શાહજાદાને માટે ગાય લઈ જઈયે છિયે. જ્યારે રાવના જાણવામાં આ સમાચાર આવ્યા, અને કસાઈયાએ તેને કહ્યું, કે અમે સો ગાઉને છેટેથી ગાયો લઈ આવ્યા છિયે. ત્યારે તેણે તેઓને અકેક ગાયના સોથી તે હજાર રૂપિયા સુધી આપવાના કહ્યા, પણ તેઓએ આપવાની ના પાડી. ત્યારે રાવે પિતાના મનમાં વિચારવું કે, “હું ગૌબ્રાહ્મણને પ્રતિપાળ કહેવાઉં છું, માટે ગાયને બચાવ કરતાં “તીર્થની જગ્યાએ મરવું સારું છે.” આ પ્રમાણે વિચાર કરીને તે જેરાવરીથી ગાય પડાવી લઈ ગયો, અને તરત જ તેણે પિતાના કુટુંબને ઈડર પહોંચતું કર્યું. તે વેળાએ રાણિયે તેને કહ્યું કે “ગાયનું રક્ષણ કરતાં કામ “આવશે તો હું આ જગતમાં તમારી પછવાડે એક પળ વાર પણ રહીશ “નહિ.” હવે કસાઈ શાહજાદાની પાસે ગયા, અને તેને સર્વે વાત કહી, તે ઉપરથી તેણે ગાયે લેવાને માણસ મોકલ્યું. રાવે નમ્રતાથી જવાબ દીધો: “હું હિન્દુ છું, અને આવી તીર્થની જગ્યામાં મારામાં જીવ છે ત્યાં સુધી મારાથી ગાયો આપી દેવાય નહિ, પણ તેને બદલે જેટલા રૂપિયા આપ“વાનું મને ફરમાવશે તેટલા આપવાને હું તૈયાર છું.” આવું ઉત્તર સાંભળીને શાહજાદાએ રાવના ઉપર તોપો ચલાવવાનો હુકમ કર્યો, પણ વીરમદેવ અને તેના માણસે તરત જ તેમના ઉપર તૂટી પડ્યા, અને તેના છિદ્રમાં (કાનમાં) ખીલા ઠેકી બેસાડ્યા, અને પછી તરવારે ચલાવી. બંને બાજુનાં ઘણું માણસ માલ્યાં ગયાં, અને થોડી વાર પછી રાવ પિતાનું મેલાણ બે માઈલને છેટે હતું ત્યાં ગયે. લડાઈ થતાં પહેલાં ગાયોને શ્રીસૂર્ય ૧ ભરૂચની સામી બાજુએ નર્મદાના કિનારા ઉપર અંકલેશ્વર છે, તે જ આ સ્થાન એમ અંગ્રેજીમાં છે. પણ કારેશ્વર નામના મહાદેવનું ધામ ત્યાં છે. ૨. ઉ. ૨ આ ઠેકાણે આ વેળાની વાતના સંબંધમાં ભાટેએ જે શાહજાદે લખે છે તે વાત બેશક મિરઝાને લાગુ પડે છે. એ વર્ણન વિષે એલિફન્સ્ટન્ફત અંગ્રેજી ઈતિહાસને પૃષ્ઠ ૨૬૬ મે જુવે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #591 -------------------------------------------------------------------------- ________________ પર૦ રાસમાળા દેવને આસરે જંગલમાં છૂટી મૂકી હતી. રાતની વેળાએ તેણે વિચાયું કે અશ્વારીમાં ધણા કસાયે તેથી જો હું તેમને મારી નાંખું તે। ઘણી ગાયાના જીવ ઉગરે. આ ઉપરથી અંધારૂં હતું તેટલી વારમાં તે તેના ઉપર તૂટી પડ્યો, અને ઘણા કસાયેાને ઠાર કહ્યા. આ લડાઈમાં વીરમદેવતા એક વ્હાલા ખવાસ હતા તે માણ્યો ગયો. રાત્ર તેનું મડદું લઈને ઘેાડા માઈલને છેટે ગયા, અને રેવાતીરે તેને અગ્નિદાહ દીધા. પછી તે સીસેાદિયાના તાબાના વડવાણી ગામમાં પ્યા રહ્યો. એ ગામ મેલાણુની નજીક હાવાથી ત્યાંથી કેટલાએક દહાડા સુધી અને દરેક રાત્રે શાહજાદાના માણસાને જઈ તે તે મારતા હતા અને લૂંટતા હતા. છેવટે તેની સવારી અમદાવાદ જતી હતી તેને ધર ભણી પ્હોંચી જતાં રસ્તામાં ઘણી વિપત્તિ વેઠવી પડી. રાવે ખવાસનું સપિન્ડ શ્રાદ્ધ અને ખીજી ક્રિયા કરી અને તેના ઉપર એક તુળશીયારા ચાવરાન્યા; તે તેને જે જગ્યાએ માન્યેા હતે તે જગ્યાએ આજે પણ જોવામાં આવે છે. ત્યાર પછી તે ઈડર પાહે ગયેા. હવે શાહજાદાએ જઈને પાદશાહને સર્વ સમાચાર કહ્યા તે ઉપરથી તેણે ઈડર ઉપર ભારે ફોજ મેાકલી, તે રામેશ્વર તલાવ આગળ આવીને પડી અને શહરના સામા મેારચા ખાંધ્યા. તાપખાનાની લડાઈ દશ દહાડા લગી ચાલી. પણ રાવ ઈડરગઢમાં રહેલા હતા તેથી પાદશાહની ફાજના કશા ઉપાય ચાલ્યેા ન હતા. એટલા માટે તેઓએ મ્હેરા મૂકી દીધા અને ત્યાં છ મહિના સુધી મે'લાણુ કરીને પડ્યા. જ્યારે છ મહિના થઈ ગયા ત્યારે રાવે પેાતાની સાથે રાણિયાને અને તેના ખટલાને લઈને ૧૮૦૦ ધેડા સહિત ઈડરગઢ છેડીને છાને રસ્તે પાળે જઈને મેલાણુ કહ્યું, પણ તેણે પેાતાના ન્હાનાભાઈ કલ્યાણમલને થાડા સિપાઈ સાથે ત્યાં રાખ્યા હતા. પાદશાહની ફાજે ઈડર શહેર લઈ લૂટયું, પણ તેનાથી કિલ્લેા લેવાયે। નહિ. પછી તેઓના જાણવામાં આવ્યું કે રાવ તા પાળે જઈને રહ્યો છે, એટલે શાહજાદાએ ઈડરમાં ઘેાડી ફેાજ મૂકી ભીલાડા ઉપર ચાલવા માંડયું, અને રસ્તામાં વડાલી, ગલેાડુ, અહમદનગર, મેડાસા, મેગરજ અને ખીજાં શહરામાં થાણાં મૂકીને આખા ઈંડરવાડા તામે કરી લીધેા. રાવ છ મહિના લગી પાળે રહ્યો. ખાવાની સામગ્રી ખૂટી જવા આવી, અને તેને આખા બે દિવસ સુધી ભૂખે રહેવું પડયું; ત્રીજે દિવસે તે મહાદેવના દેરામાં ગયા અને કમળપૂજા કરવા સારૂ તેણે પેાતાની તરવાર ગળે મૂકી. આ વેળાએ “મા! મા!” એવા દેરામાંથી શબ્દ થયા. રાવે આસપાસ જોયું પણ કાઈ દીઠામાં આવ્યું નહિ; તે ઉપરથી તેને લાગ્યું કે મારા જીવ ભૂખના માલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #592 -------------------------------------------------------------------------- ________________ રાવ વીરમદેવ પર૧ મને ભૂલથાપ દેવરાવતા હશે. કરીને તેણે ગળા ઉપર તરવાર માંડી, પણ ત્રણ વાર દેરામાંથી એના એ શબ્દ ઉયા ત્યારે રાત્રે પૂછ્યું: “મને મના “કરે છે એ કાણુ છે ?” તેનું ઉત્તર મળ્યું કે, હું મહાદેવ છું. તું શા માટે “આત્મધાત કરે છે?” વીરમદેવે કહ્યું: “મારા જીવ ઉગરે એટલું પણ “ખાવાનું મારી પાસે નથી, માટે હું મરું છું.' મહાદેવે ઉત્તર આપ્યું કે “તું “જે ઇચ્છે છે તે તને કાલે મળશે.” આવું સાંભળીને તે મે'લાણુમાં ગયા. આ વેળાએ પ્રથમ લખેલા આલા ગઢવી જે લાખ પસાવ લેવાની ના કહીને ગુસ્સે થઈને જતા રહ્યો હતેા તે ગરીબ અવસ્થા થઈ જવાથી પાળે રાવની પાસે પાળે આવ્યા, અને તેના વખાણુનાં કવિત્ત કહીને ત્યાગ માગ્યા. જેએ પાસે બેઠેલા હતા તેમણે કહ્યું કે, “આવી વેળાએ ત્યાગ માગતાં તમને “શરમ નથી લાગતી?” આના ઉત્તરમાં ચારણે તેજ વેળાએ એક સાર કહીને જવાબ વાળ્યેા. એટલી વારમાં સમાચાર ઉદયપુર જઈ ઢાંચ્યા હતા કે વીરમદેવ પાળમાં વખામાં છે અને ખાવા જેટલું પણ રહ્યું નથી. એ વાત સાંભળીને રાણાએ જે દ્રવ્ય અને ખીજો સરસામાન ઊંટા ઉપર લાદીને મેલી દીધા હતેા, તે આ વેળાએ ત્યાં આવી પ્હોંચ્યા. વીરમદેવે તેમાંથી સર્વ દ્રવ્ય ચારણને આપી દીધું. ત્યાર પછી રાવે વિચાર કસ્યો કે, યાદશાહની ફેજને આપણાથી હરાવાય એમ નથી, અને જો થાણું ઉડાડી મૂકાવીશું ! તે ફ્રીને બેસારવામાં આવશે; તેથી, એક દિવસે સવારમાં ઉઠીને કટાર અને છા કેડે ખાશી લીધેા, તરવાર બાંધી અને કાઈને કહ્યા વિના ઘેાડે બેશીને નીકળી ચાલ્યેા. તેણે એક ઘેાડાવાળા પેાતાની સાથે રાખ્યા હતા તેને લઈ ને ભીક્ષેાડે, ગયેા. ત્યાં એક ઉંચી હવેલી હતી તેના ઉપર શાહજાદા ખેઠેલા હતા. રાવે નીચે પાતાના ઘેાડા ઉભેા રાખ્યા અને હેઠળ ઉતરી પડીને ઘેાડાવાળાને કહ્યું કે તારે અહિયાંથી જરા પણ ખસવું નહિ. તે ઉપર ચડ્યો અને વ્હેરેગીરને કહ્યું કે મારે શાહજાદાને મળવું છે. હેરેગીરે તે વાત શાહજાદાને કહી. તેણે કહ્યું કે, હથિયાર નીચે મૂકાવીને આવવા દ્યો. તે ઉપર ગયા અને વાતચીત કરવા લાગ્યા. એટલામાં એક ઘરના છાપરા ઉપરથી ખીલાડી એક કબૂતરને પકડીને નીચે પડી. બિલાડી ઉપર હતી અને કબૂતર ૧ સાઢા—વીરમદે વનવાસ, ક્રાંસુ કીતિયાં તણે; લંકાં લીલ વિલાસ, રામ ન દીધી રયણકત ભાવાર્થ—આ રણમલ વંશના વીરમદેવ! વનવાસમાં પણ કીર્ત્તિને વાસ્તે લીલાવિલાસવાળી લંકાં ામે આપી નથી કે શું ? . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #593 -------------------------------------------------------------------------- ________________ પરર રાસમાળા નીચે હતું તેથી તે મરી ગયું અને બિલાડી જીવી. આવું જોઈને વીરમદેવે પેાતાના મનમાં વિચાચું કે, “જો હું એને લઈને પડું તેા કદાપિ થવું તે “ખરેા.” તેણે શાહજાદાને ગળેથી પકડ્યો, અને ખારિયેથી તેને નાંખીને તેના ઉપર પડતું નાંખ્યું. શાહજાદા મરી ગયા પણ રાવ ધેડે ચડીને પાળે જતે રહ્યો. જ્યારે શાહજાદાના મરણની ખબર જાણવામાં આવી ત્યારે સર્વ ફાજ પાછી ગઈ. પછી રાવ ઈડર પાછા વળ્યા અને ત્યાં ધણા દિવસ સુધી રહ્યો. એક સમયે, એક વ્યાપારી, ઘેાડા વેચવાને ત્યાં આળ્યે, તેમાં તેની પાસે એ ધાડા હતા એકનું નામ નટુવા અને ખીજાનું નામ ઝલાહર હતું, તેમનું મૂલ ચુંવાળીસ હજાર રૂપિયા વેપારયે કહ્યું. તે આપીને, વીરમદેવે વેચાતા લીધા. જ્યારે દસરા આવી ત્યારે શમડીની પૂજા કરવાને અને ચેાગાનિયા પાડાને વધ કરવાને સવારી નીકળી. તે વેળાએ, આ બંને ઘેડાનાં બહુ વખાણ થયાં. ઈડરની રીત પ્રમાણે એક સ્ફુટા અને સારી પેઠે ખવરાવેલા પાડાને છૂટા મૂકયેા; રાવે પેાતાના ભાલાની પીઠે તેને દોડાવ્યા અને તેને ભાલા મારવાને તેના ઉમરાવ પાડા પછવાડે દોડ્યા. પાડાને વધુ કહ્યા પછી, શમીપૂજા કરી, અને સર્વેએ પાતાના ઘેાડાનું પાણી અને પેાતાની ખેસવાની ચતુરાઈ બતાવી. આ ગમ્મત થઈ રહી, રાવ અને તેના ઉમરાવે! સાંજ પડતાં સુધી ઝાડે હિંચકા બાંધ્યા હતા ત્યાં રહ્યા, ત્યાર પછી મશાલા થઈ અને સવારી સજાઈ રહી અને સર્વે મ્હાટા દુખદબાથી દરખાર ભણી ચાલ્યા. ચૌદશને દિવસે રાત્રે ઝલાહર ધાડા સાયા ઝુલા ગઢવીને ભેટ તરીકે આપ્યા અને નટુવા પેાતાને બેસવાને રાખ્યા. તે દિવસે રાવને ગાઢ આપવાના વારા પેથાપુરવાળી વાઘેલી રાણીના હતા. રાવે ત્યાં જઇને એ ત્રણ વાર કહ્યું કે, “આજે મેં મારા ઝાલાહર ધાડા ભેટ “આપી દીધા છે.” રાણી ખેાલી: “તમે એક ટર્ટુનું ઇનામ આપ્યું તેમાં મને “ખમ્મે ત્રણ ત્રણ વાર શું કહેા છે ?” તે સાંભળીને રાવને ક્રોધ ચડ્યો અને મેક્લ્યાઃ “જ્યારે તમારા બાપ ચારણને ઝલાહર જેવા ધાડા બખશીસ “આપશે ત્યારે હું તમારે મ્હેલ આવીશ, નહિતર આવવાના નથી.” એ પ્રમાણે કહીને તે ઉઠીને ચાલતા થયા. રાણિયે સવારના પ્રહરમાં ઉઠીને પોતાના રથ તૈયાર કરાવ્યા અને પેથાપુર જઈ ને તે વાત પેાતાના બાપને કહી. તે ઉપરથી તેણે તેવા ધાડા શેાધવાને માટે કાઠિયાવાડમાં, મૂળ, ચાટીલા, થાન, રાધવુ, અને ખીજી જે જે જગ્યાએ સારા ઘેાડા નીપજતા હતા ત્યાં માણસ મેાકલ્યા; પણ એવા મૂલના ધાડે! કહિં જડ્યો નહિ. ત્યારે ઠાકાર ૩. ઉ. ૧ મારી પાસે વૃત્તાન્ત છે તેમાં ૩૬ હુન્નર રૂપિયા લખ્યા છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #594 -------------------------------------------------------------------------- ________________ પર૩ • રાવ વિરમદેવ જાતે ચારણને ઘેર ગયા, અને બહુ મૂલ આપીને તે ઘડે ઘેર લઈ આવ્યા. છ મહિના રાતબ દીધા પછી, તેણે તે જ ચારણને બેલા, અને (આવો મામલે જેઈ સર્વે ચકિત થઈને જોવા લાગ્યા) તેને પેલે ઘોડે આપી દીધો. જ્યારે રાવને આ વાતની જાણ થઈ ત્યારે તે પિંડે પેથાપુર આવ્યો, અને બહુ સારું કહ્યું, એવું પોતાના સસરાને કહીને રાણુને પોતાની સાથે ઘેર તેડી લાવ્યા. પછી ચારણે રાવને કહ્યું કે ચોમાસામાં ઘોડાને સાચવવા રાખે. પણ રાવે કહ્યું કે મારે સરદાર માલજી ડાભી બહાર બ્રહ્મખેડમાં કામગિરી ઉપર છે તેને સાચવવાને ઘેડે આપે. તે ઉપરથી ચારણે ઠાકર માલજીને ઘોડે આપ્યો. ત્યાર પછી, તરત જ, તરસંગમાને રાણે વાઘ ખેડ સુધી ઉપદ્રવ કરવા લાગ્યો, અને ડાભી એ જ ઘોડા ઉપર ચડીને લડાઈયે નીકળી પડ્યો. તેમાં તે જિત પામ્યા, અને ઢેર પાછાં વાળ્યાં પણ ઘોડે ઘાયલ થયો; કેમકે વાધવા ગામની પાસે માદાવરી ડગર છે તેના ઉપર ઉપદ્રવ કરનારા ચડી ગયા હતા, અને પેલો ઘોડે ડુંગરા ઉપર અર્ધા રસ્તા સુધી કુદી ગયો હતો તેની નિશાનિયા આજે પણ છે. એ જગ્યા ઘણુ કોલી છે, અને ઘોડાથી ચડી શકાય એવી નથી. ત્યાર પછી ધોડો ઘાયલ થયા હતા તેથી તે મરણ પામ્યો. તે ઉપરથી ચારણે થોડીક કવિતા કરેલી છે. આ રાણે વાઘ ઘણો શૂરવીર હતું, અને તે કહેતો હતો કે; હું રાણે વાઘ, મારો હરણાવ સુધી ભાગ.” એટલે નદી હરણાવ, જે સતલાસણ પાસે ભાટિયાના ભાણપુર આગળ સાભ્રમતીને મળે છે, તેના ઉપર રાણે પોતાની સરહદ તરીકે દા કરતે હતો. - ત્યાર પછી બીજી દસરા આવી, ત્યારે રાણુએ પિતાને હાથે ચોગાનિયે પાડો માર્યો. તે દિવસે રાણુ ચદ્રાવતીજીને મહેલ જવાને વારે હતે ત્યાં જઈને રાણુને કહ્યું કે, “આજે મેં એક ઘણું મહટા પાડાને માર્યો.” ત્યારે રાણું બોલીઃ “પાડા તે જુદી જાતના હોય છે, એ કાંઈ પાડે કહેવાય “નહિ.” આવું સાંભળીને રાવ ઘણો ગુસ્સે થયા, અને બેઃ “જ્યારે તમે મને બીજી જાતને પાડે બતાવો ત્યારે તમે ઈડર પાછાં આવજે, ત્યાં સુધી, “પિયર જઈને રહે.” એમ કહીને તે ઉડ્યો એટલે રાણિયે તેને કહ્યું કે, “આવતી દીવાળિયે રામપુર પધારવાનું વચન આપો.” રાવ તે પ્રમાણે વચન આપીને ચાલતે થયે, અને સવાર થઈ એટલે રાણું પિતાને પિયર ગયાં, અને જબરામાં જબરે એક અરણે પાડે શોધાવીને તેને ખૂબ ખવરાવા માંડ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ રાસમાળા ત્યાર પછી દિવાળીની લગભગ રાવ ઈડરથી નીકળ્યા. તેવામાં જોધપુરને રાજપુત્ર અમરસિહ મૃગયા રમવાને નીકળે હતિ, તેણે એક વરાહને (સુવરને) ઘાયલ કર્યો તે દોડતો દોડતો વીકાનેરના રાજ્યમાં જઈ પહોંચ્યા, ત્યાંના રાજાએ તેને મારી નાંખે. તે ઉપરથી અમરસિંહ ક્રોધાયમાન થયો અને બોલ્યો કે જેણે મારા ઘાયલ કરેલા વરાહને માર્યો છે તેને હું મારી નાંખ્યા વિના છોડનાર નથી. આ નિશ્ચય કરીને તે વીકાનેર ઉપર ચડવાને તૈયાર થયો. એ વાત દિલ્હી પાદશાહના સાંભળવામાં આવી. એટલે તેણે કજિયાનું સમાધાન કરાવવાને સારૂ શાહજાદાને મોકલ્યો. તે અને વીરમદેવ રસ્તામાં મળ્યા. શાહજાદાએ પોતાના ભાઈનું વૈર લેવાને ધાર્યું. પણ એટલામાં તે તેને અમરસિંહને કાગળ પહોંચે, તેમાં લખ્યું હતું કે, “જે તમારે મારી સામે લડવાની મરજી હોય તે હું તૈયાર છું.” આ પ્રમાણે લખવાનું કારણ એવું કે તેના વિચારમાં એવું આવ્યું કે એ વીકાનેરની મદદ આવ્યો છે. આ ઉપરથી રાવને કાંઈ હરકત કયા વિના તેને વીકાનેર મદદ જવાની અગત્ય પડી. ત્યાં બન્ને બાજુવાળાઓને લડાઈ ચાલતી હતી, તેવામાં, રાવ રામપુર આવ્યો. જ્યારે તે ત્રીસ માઈલને છેટે આવી પહોંચે ત્યારે પિતાના આવવા વિષેના સમાચાર તેણે કહાવી મોકલ્યા. હવે રામપુરનો દસેંદી ચારણ કઈ એક વેળા ઈડર ગયો હશે ત્યારે ત્યાં તેનું જોઈએ એવું સન્માન થયું નહિ હોય, તેની મનમાં આંટી રાખીને જ્યારે રાવના આવવા વિષેની વાત તેણે જાણું ત્યારે પેલા અરણું પાડાને રાવના આવવાના રસ્તામાં છૂટે મૂકો, અને તેને સબબ એવો ગોઠવ્યું કે રામપુરમાં ઘણું નુકશાન કરે છે માટે છોડી મૂક્યો છે. રાવે તેને આવતે જે, ત્યારે તેણે ધાર્યું કે મને મળવાને મારા આવવા ઉપર એને છૂટે મૂકો હશે, તે ઉપરથી તેણે તેને ઠાર કર્યો. પણ મનમાં જાણ્યું કે “મારી મશ્કરી કરવાના મનસુબાથી “આમ કર્યું હશે.” તે ઉપરથી તેને ઘણે ક્રોધ ચડ્યો અને ધારયું કે, “જે “મેં એને મારી નાંખ્ય હેત નહિ તો મારી લાજ જાત.” આ ઉપરથી કધાયમાન થઈને બે માઈલ ઉપર એક ગામ હતું ત્યાં રાતની રાત મેલાણ કરયું. જ્યારે રામપુરના રાજાના જાણવામાં એ વાત આવી ત્યારે તે વીરમદેવને મળવાને ગયો, અને તેની ક્ષમા માગીને સમજાવી આપ્યો કે, “એ “પાડાને કાંઈ મેં છૂટે મૂકો નહ.” ઘેર આવીને જ્યારે તપાસ કર્યો ત્યારે જાણવામાં આવ્યું કે ચારણે તેને છૂટો મૂકયો હતો, અને આ કારણને લીધે તેણે ઘણે ઠપકે દીધે. ત્યાર પછી રાવ ત્યાં એક મહિને રહ્યા, અને પાછા જવાની વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #596 -------------------------------------------------------------------------- ________________ રાવ વીરમદેવ ૫૨૫ કરવા લાગ્યા, ત્યારે રાણું બોલીઃ “મારા બાપના મરણ પછી બુદીન રાવ મારા ભાઈને હાને જાણીને તેનાં કેટલાંક પ્રગણું દબાવી પડ્યો છે. આપ “અહિં પધાર્યા છો તે કૃપા કરીને તે એને પાછાં અપાવો.” આ ઉપરથી વીરમદેવે બુંદીના રાવને લખ્યું કે, “પ્રગણું પાછાં આપો, નહિતર લડવાને તૈયાર “થાઓ, અને સીમાડા ઉપર આવે.” તે ઉપરથી બન્ને રાવ સીમાડા ઉપર મળ્યા ને ત્યાં લડાઈ થઈ તેમાં બન્ને બાજુનાં ઘણાં માણસ માણ્યાં ગયાં. તથાપિ પ્રગણું પાછાં જતી લીધાં અને રાવ પાછા રામપુર આવીને રાણીને પિતાની સાથે ઈડર લઈ ચાલ્યો. ત્યાર પછી તેણે સાયાજી ગઢવીને એક હાથી અને લાખ પસાવનું દાન કર્યું. થોડે દિવસે, પછી, વીરમદેવ ગંગાજીની યાત્રા કરવા સારૂ નીકળ્યો; ત્યાં સેરમઘાટ સ્નાન કરીને પાછો વળે. હવે તેની એકરમાઈ બહેન (રાયસિંહની સગી બહેન) જે જયપુર પરશું હતી તેણે રાવના આવ્યાના સમાચાર જાણ્યા. એટલે કુંવર, તેનો પ્રધાન, અને બીજાઓને સામા તેડવા મોકલીને તેને આગ્રહથી જયપુર બેલાવી આ. રાવે જાણ્યું કે એ પિતાના ભાઈનું વેર લેવાને મને ઝેર દેશે, તેથી, ખાવાપીવામાં ઘણું સાવચેતી રાખતો હતો. તેણે ઘેર જવાને આજ્ઞા માગી ત્યારે ઝેર દીધેલો પિષક બક્ષીસ કર્યો. જ્યારે તે ચાલતો ચાલતે ભલેડે ઈડરવાડાની સરહદમાં આવ્યો એટલે તેને કશો ભય રહ્યો નહિ ત્યારે પેલો બહેનને પોષાક પહેર્યો કે તત્કાળ આખે શરીરે ઝેર વ્યાપી ગયું અને એક ઘડીમાં મુડદુ થઈને પડ્યો. તેને ભીલડાના દરવાજા આગળની ટેકરી ઉપર અગ્નિસંસ્કાર કર્યો. એ સમાચાર ઈડર રાણિયાના સાંભળવામાં આવ્યા ત્યારે તેઓ તેની પછવાડે સતી થઈ. વીરમદેવને પુત્ર હતા નહિ. પણ રાવ નારણદાસના બાકી રહેલા પુત્ર–ગોપાલદાસ, કેશવદાસ, સામલદાસ, કલ્યાણમલ, અને પ્રતાપસિંહ જીવતા હતા. કેશવદાસ અને સામળદાસને સબળવાડ અને હાથિયા વસઈ ને ગ્રાસ મળે. પ્રતાપસિહનું મોસાળ તરસંગમે હતું, તેથી, તે ઘણેખરે ત્યાં રહેતા હતા. ત્યાં તેણે એક પ્રસંગે રાણાને કાંઈ નુકસાન કર્યું તે ઉપરથી તેણે તેને મારી નાંખે, એ પણ એક કારણ હતું. તે ઉપરથી રાવ કલ્યાણમલજી જ્યારે ગાદિયે બેઠા ત્યાર પછી તરસંગમાં માર્યું હતું. વીરમદેવનું મરણ થતાં પહેલાં ગોપાળદાસ અને કલ્યાણમલ દ્વારકા યાત્રા કરવા સારૂ સાથે ગયા હતા, તે સમયે તેઓ ત્યાં શ્રીકૃષ્ણની પૂજા કરતા હતા તેવામાં, તેમના કપાળનું રૂપાનું તિલક કલ્યાણમલના ખોળામાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #597 -------------------------------------------------------------------------- ________________ પર રાસમાળા પડયું. તે ઉપરથી તેમને શ્રીકૃષ્ણે ગાદી ઉપર બેસાડવાના ઠરાવ કરી રાખ્યા છે, એવું માનવામાં આવ્યું હતું. તથાપિ, જ્યારે વીરમદેવ મરણ પામ્યા ત્યારે ગાદીના ખરા વાસ ગેાપાળદાસ હતા તેથી ગાદી ઉપર ખેસવાની તે તૈયારી કરી રહ્યો હતા. જોશિયા શુભ ચાડિયું જોવાને હેારાયંત્ર માંડીને એઠા હતા. તે વેળાએ, કલ્યાણમલ પેાતાને મેાસાળ ઉદયપુર હતા. તેમને પેાતાના ભાઈના ગાદી ઉપર બેસવાના મુહૂત્ત ઉપર ખેાલાવ્યા હતા. જ્યારે મુહૂર્તનું ચાડિયું આવ્યું ત્યારે ગેાપાળદાસ રાજદાગીના હેરવાને ખેઠા હતા. તે એક હેરતા હતા, ખીજો હેરતા હતા અને તે વળી ક્ઠાડી નાંખતા હતા અને એ પ્રમાણે કિયા હૈરવે તેને નિશ્ચય તેના મનમાં થતા નહતા. અહિં મુહૂર્તની વેળા તેા થઈ રહેવા આવતી હતી. તેથી કારભારિયા અને ઠાકારોએ જાણ્યું કે આવે! માણસ તેા રાજ્ય ચલાવાને યેાગ્ય નહિ; આ પ્રમાણે વાત થાય છે એવામાં જ કલ્યાણમલ પાંચ સવારેા લઇને ઉદયપુરથી આવી હાંચ્યા. સર્વ રાજસભાએ તેમને આદરસત્કાર કસ્યો અને તેમને ગાદિયે એસારી દીધા. જ્યારે રાજનેાખત થવા માંડી ત્યારે ગેાપાળદાસે તજવીજ કરાવી કે એ શું છે? તેનું તેને ઉત્તર મળ્યું કે કલ્યાણદાસ ગાદિયે બેઠા. તે ઉપરથી ગાપાળદાસ ફ્રિલ્હી ગયેા, અને ઈડરની ગાદી લેવાને પાદશાહની કુમક મળે એટલા માટે ત્યાં જઈ તેમની ચાકરીમાં રહ્યો. છેવટે તે ત્યાંથી ફાજ લઈને ચર્ચાયા. અને માંડવું મારીને પોતાને તાબે કરી લીધું. પછી ત્યાંથી ઇડર ઉપર ચડવાના વિચાર કયો. માંડવાના લાલ મિયાં પેાતાનાં માણસા લઈને કાતરની ગુફામાં સંતાઈ રહ્યો હતા ત્યાં ગેાપાળદાસ તેના કબજામાં સપડાઈ ગયા એટલે તેને તથા ખાવન રજપૂર્તાને બ્રાણુ નીકળી ગયા. ગેાપાળદાસ જ્યારે દ્દિલ્હી ગયેા ત્યારે તે પેાતાના કુટુંબને વલા નામના ગેાવાળને ગામ મૂકી ગયા હતા. ત્યાં તેએ તેના મરણ પછી પણ રહ્યા હતા. ત્યાં તેમણે ગામ વસાવ્યું અને વલા ગાવાળને નામે તેનું વલાસણા નામ પાડયું. તેઓ હેતાં રહેતાં આસપાસના પ્રદેશ દુખાવા લાગ્યા અને છેવટે હરિસિંહ અને અજબસિંહ કરીને ગેાપાળદાસના બે કુંવરા હતા તેઓએ પેાતાને ત્રાસ ખેંચી લીધેા તે વલાસણાને ન્હાના ગ્રાસ અને મ્હાટા ગ્રાસ કહેવાય છે. વીરમદેવ કાશિયે ગયેા હતે. તેવામાં, પાનેરા, પહાડી, જવાસ, જોરા, પાથિયા, વલેા, અને ખીજાં પ્રગણાં મેવાડ તાબામાં તે કલ્યાણમલે ફેાજ એકઠી કરીને પાછાં જિતી લીધાં. અમરસિંહ ફાજ લઈને તેના સામે થયે; તેમાં તેાપા કરી દીધાં હતાં, ઉદયપુરના રાણા છૂટ્યા પછી તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #598 -------------------------------------------------------------------------- ________________ રાવ વિરમદેવ પર૭ વારે ચાલી; બંને બાજુનાં ઘણું માણસો કપાયાં પણ તેમાં રાવની જિત થઈ. ત્યાર પછી નીચેનાં કારણને લીધે, કલ્યાણમેલે તરસંગમા મારયું. તરસંગમાના રાણું વાઘના સાંભળવામાં આવ્યું હતું કે, કલ્યાણમલની રાણું જે ભુજના રાવની કુંવરી થતી હતી તે ઘણું રૂપવતી છે. તે ઉપરથી તેને જોવાની તેના મનમાં ઘણું આતુરતા હતી. ઘનાલના ગ્રાસમાં ગઢરૂ કરીને ગામ છે તેની ધરતીમાં પચાસ હજાર રૂપિયા ખરચીને રાવની જાડેજી રાણિયે સામળાજીનું દેરું બંધાવ્યું છે. ત્યાં રાણી યાત્રા કરવા સારૂ આવ્યાં છે, એવું રાણુ વાઘના જાણવામાં આવ્યું. એટલે, તે બ્રાહ્મણને વેષ લઈને બીજા બ્રાહ્મણે ભેગે ભળી ગયો. રાણિયે બ્રાહ્મણને તિલક કરીને દક્ષિણ આપવા માંડી તેમાં રાણું વાઘને પણ આપવા માંડી પણ તેણે લીધી નહિ તેથી રગઝમ થઈ અને તે ત્યાંથી જતો રહ્યો. રાવ કલ્યાણમલને આ વાતની જાણ થઈ, ત્યારે તે વેરને લીધે તેણે તરસંગમા મારયું. - ત્યાર પછી ગઢવી સામાજિયે કુવાવા ગામને કેટ કરી લેવાની ધારણા કરી, તે વાત રાવને ગમી નહિ. ગઢવિયે પિતાના જેશીને કહી રાખ્યું હતું કે મારું મોત આવે ત્યારે મને કહેજે કે હું વ્રજમાં જઈને વાસ કરું. આ વાત રાવની જાણમાં હતી તેથી તેમણે જેશીને લાવીને કહ્યું એટલે તેણે તેને કહ્યું કે તમારે આવરદા આવી રહ્યો છે, માટે હવે વ્રજમાં વાસ કરે. તે ઉપરથી ગઢવી વ્રજમાં જવાને નીકળ્યો. ત્યાં જઈને તેણે શ્રીનાથજીને તેર શેર સેનાની તાસક ભેટ કરી. ત્યાર પછી ત્યાંથી તે કાશીમાં ગયો અને જોશીના કહેવા ઉપર તેને વિશ્વાસ હતું તેથી પોતાના મરણની રાહ જોતે ત્યાં રહ્યો. પણ ત્યાર પછી તો બીજાં દશ વર્ષ જીવ્યો. જ્યારે તે ઘણે માંદો પડ્યો ત્યારે તેણે ઈડરના રાવને લખ્યું કે મારા મનમાં તમને મળવાની ઘણી ઉત્કંઠા છે. રાવ કાશિયે જવાને નીકળ્યા અને ત્યાંથી એક મજલને છેટે આવી પહોંચ્યા, એટલે તે તેમના સાંભળવામાં આવ્યું કે સાયજિયે દેહ છોડ્યો. પછી રાવે વિચારયું કે હું જે કાશિયે જઈશ તે લેક જાણશે કે રાવ યાત્રા કરવા સારૂ આવ્યા છે, સાયાજીને માટે આવ્યા નથી, તે ઉપરથી તેણે પિતાના મેલાણ ઉપર ગંગાજળની કાવડ મંગાવીને ત્યાં સ્નાન કરવું અને ઉદયપુરને રસ્તે ઘેર આવ્યા. ત્યાંથી તે ગઢવી ગોપાળદાસને પોતાની સાથે લેતા આવ્યા. તેને ઘેરસણ અને રામપુર એ બે ગામ આપ્યાં. તે હજી લગણ તેના વંશવાળા બાર ભાગે ખાય છે. બીજે ચારણું જે એમની સાથે આવ્યો હતો તેને થુરાવાસ ગામ આપ્યું તે તેના વંશવાળા હજી લગણ ચારે ભાગે ભગવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #599 -------------------------------------------------------------------------- ________________ પરત રાસમાળા પછીથી રાવને શિરાઈ સાથે કજિયા થયા, અને સરહદ ઉપર લડાઈ યે ગયા. રોઈરા અને પેાશીનાની વચ્ચે બન્ને બાજુનાં વીશ વીશ કે ત્રીશ ત્રીશ માણસ મુવાં; છેવટે પાશીનાનેા ઠાકાર વચ્ચે પડ્યો અને સમાધાન કરાવી આપ્યું. કલ્યાણમલ જ્યારે મરણ પામ્યા ત્યારે તેમની પછવાડે તેમના પુત્ર રાવ જગન્નાથ ગાથેિ બેઠા. પ્રકરણ ૯. અંબા ભવાનીનું દેવળ-દાંતા અંબા ભવાનીનું દેરૂં આરાસુરના ડુંગરામાં આરાવલી પર્વતના ધાટની નૈઋત્ય કાણુમાં છે. અણહિલવાડથી અને સિદ્ધપુર ક્ષેત્રથી સરસ્વતી નદીને તીરે તીરે ચાલ્યા જઈયે તેા, અંબાજીની પાસે, કોટેશ્વર મહાદેવ આગળ તેનું મૂળ છે ત્યાં સુધી, ઠેઠ વગડાની પણ રળિયામણી અને ફળદ્રુપ ખીણ ઉપર જ્યાં જંગલથી છવાઈ ગયેલા ડુંગરાના હેતાં રહેતાં છેડે આવે છે ત્યાં જઈ પ્હોંચાય છે. આ એકાન્ત વ્હેળિયાની બાજુએ જે વેળાએ સાંઝનું અંધારૂં પડી રહે છે, અને તેને લીધે પ્રાયે પ્રવેશ કરાય નહિ એવું જંગલનું ગહન અંધારૂં બની રહે છે તથા જ્યાં ચિત્રા અને વાધની બડિયા આવી રહી છે, અને જંગલવાસી તેમના નગ્ન સ્વરૂપે, કાળા રંગના કરતા હાય છે, તેમ જ તેમનાં કઠેર અને ખાખરા અવાજનાં નગારાં કાઈ છેટેના ગામમાં વાગી રહેલાં હાય છે, તે વેળાએ ત્યાં આવી ચડેલા પરદેશી જનને તે। આફ્રિકાની નાઇઝર નદીના કિનારાના અને તે ઉપર લટકતા હખસીયેાના દેખાવને ભાસ થયા વિના રહેતેા નથી. ઘેાડી વારમાં તે ચમત્કારિક અજવાળાથી આ અધાર દેખાવ ચકચકી ઉઠે છે. ભીલ લેાકેા ડુંગરાને દેવ રૂપ ગણીને તેને સળગાવવાની જંગલી માનતા અમલમાં લાવે છે તેને એ ચળકાટ થાય છે. ડુંગરા ઉપરની ઝાડી સળગતી સળગતી એક ડુંગરા ઉપરથી ખીન ડુંગરા ઉપર પસરે છે, તે સમયે, વિઠ્ઠાળ સાપની પેઠે તે ખળતું મંદ મંદ તરંગિત થતી ગતિએ ધતું ચાલે છે. “તે જાણે કે પવનને અટકાવી દેનારા બટેટવા જંગલને જળાવી દેનારા દાવાનલ, અને પર્વતાને સળગાવી દેનારા ભડકા હાયની” એવા સામિસ્ટર (Psalmist)ની કલ્પનાને ચિતાર ખડા કરાવે છે. ૧ ભીલ લેાકાનાં પગનાં તળિયાં મેહેરાં થઈ જાય અને પગરખાં મ્હેરવાં પડે નહિ, એટલા માટે, ડુંગરા સળગાવવાની બાધા રાખે છે અને તેને ડુંગરા નવરાવ્યા અથવા ડુંગરી ઢાઢો કાચો ુ છે. ર. ઉ. ૨ ખ્રિસ્તના ધર્મપુસ્તકમાં ધર્મગીત રચનારે કલ્પના કરેલી તેનું સ્મરણ આ સ્થળે અંગરેજ વાંચકને કરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #600 -------------------------------------------------------------------------- ________________ અંબા ભવાની પ૨૯ કેટલાક લોકે તે અંબાજીની યાત્રા કરવા સારૂ આસપાસનાં ગામોમાંથી, અને હિન્દુસ્થાન માંહેલા આધેના પ્રદેશોમાંથી પણ આવે છે. તથાપિ મહેટ સંઘ તે વર્ષમાં ત્રણ વાર આવે છે, તેમાં મુખ્યત્વે કરીને એક સંઘ તો ચોમાસામાં ભાદ્રપદ મહિનામાં માતાજીને જન્મદિવસ આવે છે તે પ્રસંગે ભરાય છે. જ્યાં યુરોપની રીતભાત દાખલ થઈ ગયેલી એવું મુંબઈ નગર, જેની હવા વ્યાપારની ધામધુમથી ગરદવાન થઈ ગયેલી, જેની આસપાસનું દરિયાનું પાણી પશ્ચિમ ભણીનાં વહાણોના સઢસમૂહથી સફેદી ૫કડતું જણાય છે, જેમાં પૂર્વ ભણીના મહાન એપાસલનું દેવલ (કેટમાં) આવી રહ્યું છે, તેમ જ, જે ઈંગ્લડ સરખી પરદેશી ભૂમિને છાયાવાન આકાર કદાપિ હિન્દુની મનકલ્પનામાં ઉતરી શકતો હોય તે પણ તેની ખરી નજરની આસપાસ તેના ધર્મ એવો પડદો નાંખી દીધું છે કે જે ભૂમિ તેનાથી જેવા જવાને બની શકાતું નથી તે (ઈડ) ભૂમિના નવીન કાયદાઓની રૂઇથી, દબદબાભરેલા ઝભ્ભા ધારણ કરીને ન્યાયાધીશે મુંબઈ નગરની કેટમાં બેશી ન્યાય કરે છે તેવી મુંબઈમાંથી પણ ઘણી વાર હિન્દુ યાત્રાળુ એવી માયિક જગ્યા છેડીને, તેને મન વધારે સાચી ભાસતી આરાસુરની જગ્યાના દેહલા માર્ગ ભણું પુણ્યપ્રાપ્તિ અર્થે કુચ કરે છે. માતાને સંધ ઘણે માટે થાય છે, તે જ્યાં પડાવ નાંખે છે તે ઠેકાણે સંવમાંને ગમે તે કાઈ, જેને માતાને નિમિત્તે ખર્ચ કરવાની ઈચ્છા હોય તે સહુને જમાડે છે. છેલ્લે ઢાળો દાંતે થાય છે. દાંતા એક નાનું સરખું શહર, વગડાઉ અને ખરાબાવાળા ડુંગરાના પડખામાં છે. ત્યાં પરમાર વંશને રાણો રાજ્ય કરે છે, તે શ્રી અંબાજીને માનીત સેવક છે. આ જગ્યાએથી માતાના દેરા , ભણું જવાને ચડાવ લાંબે છે, અને તે ઘણુંખરા ભાગમાં રહેતાં રહેતાં ઊંચે થયેલે છે પણ વચ્ચે વચ્ચે બહુ ઉભો અને ખાડા ટેકરાવાળો છે: કેમકે શ્રી દૂર્ગાની ગાદિયે પહોંચવાના રસ્તાની મુસીબતે મનુષ્ય પ્રાણના હાથની કારીગરીથી મટાડી શકાય એમ નથી. આવા ફેરફાર થતા માર્ગે ચાલતાં માતાજી સંઘ લાલ, ધોળા, અને પીળા રંગથી તડકામાં ચકચકી રહેલો અને ચળકાટ મારતા હેડાથી અને નરમ સનાથી ભભકાભરેલો દેખાવ દેતે ચાલ્યો જાય છે; ઘડીકમાં તે ખંડિત મેદાનમાં હારબંધ જ દેખાય છે, અને ઘડીકમાં તે કેટલાક રિંગિત ખરાબાથી ઢંકાય છે અથવા વનની ઘાડી છાયાને લીધે નજરે પડતે બંધ પડી જાય છે. આશરે અર્ધ ચડાવે ઊંચા ભાગમાં હાનાભાઈને કૂવે છે ત્યાં આગળ તે થોડી વાર ઢાળે કરે છે અને પછી ગહન ખરાબાઓ વચ્ચે પેશીને આગળ એક ખુલ્લા મેદાનમાં જઈ પહોંચે ३४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ રાસમાળા છે, એટલે, તેને આરાસુરને સુગંધીવાળો પવન વાવા માંડે છે. સંઘના લોકોની ચાલતી હારને ખરેથી, રહી રહીને અવાજ થાય છે કે, “હવે દેવાલય દેખાય છે.” એટલે પછી જે ઘડે અને માનામાં બેઠેલાં હોય છે તે ઉતરીને, અને પગે ચાલનારા એમના એમ લાંબા થઈને પગે પડે છે અને જેવા ઉભા થાય છે તેવા તે “અંબા માતાકી જય” એ અવાજ કરીને તેના પડઘાથી ડુંગરા ગજાવી મૂકે છે. માતાનું દેરું બહાનું છે અને બીજા તેના કરતાં ઓછાં પ્રસિદ્ધ દેવાલયના કરતાં ચડિયાતી બાંધણીનું છે, તેની આસપાસ કેટ છે, ને માંહ ઈમારત છે. તેમાં માતાના પૂજારી અને સેવકે રહે છે; તેમ જ યાત્રાળુ લેકે આવે છે તે પણ તેમાં વાસ કરે છે. ત્યાં એક થાણું છે, પણ માણસના હથિયારથી માતાજીના રહેઠાણનું રક્ષણ થાય છે એમ કહેવાય નહિ, તેથી માતાજી તે બહારનો દરવાજો કરવાની પણ આજ્ઞા આપતાં નથી. આ દેરામાં જેની મૂર્તિ પૂજાય છે તે પ્રબળ શિવની અર્ધાગના હિમાચળ અને મેનાની પુત્રી દુર્ગા છે; ચાંપાનેરના ડુંગર ઉપરના દેરામાં રૂધિર પાનપ્રિય એવી કાલિકાનું સ્વરૂપે પૂજાય છે તેવી તે નથી, પણ તે કરતાં કાંઈક શાન્ત અને માયાના વિશેષ ગહન ભવાનીના સ્વરૂપે જગતની માતા અંબાજી છે. આરાસુરનું આ દેરૂં ઘણા કાળનું છે. કહે છે કે શ્રીકૃષ્ણના વાળ આ ઠેકાણે લેવરાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમની અર્ધગના રુકિમણું અહિં માતાને પૂજવા આવ્યાં હતાં, ત્યારે તેને શિશુપાળના ભયથી આ ઠેકાણેથી હરણ કરીને કૃષ્ણ લઈ ગયા હતા. ઘણું કાળથી આવતા યાત્રાળુ લોકેાના પગથી માતાજીને ઉમરે ઘસાઈ ગયું છે. યાત્રાળુ લોકો માતાનાં દર્શન કરીને વાગા, ઘરેણું ચડાવે છે, અને પૈસા મોં આગળ મૂકે છે, તેમ જ પિતાના અથવા પોતાનાં સગાંવહાલાંના સ્વાર્પણને બદલે નાળિયેર ચડાવે છે. નવરાત્રીની આઠમને દિવસે દાંતાને રાણે હવન કરે છે, અને મહેટા ૧ મનુષ્ય પ્રાણીને બદલે હિન્દુઓ નાળિયેરને ઉપયોગ કરે છે તેનું કારણ વિશ્વામિત્રની આશ્ચર્યકારક વાત ઉપરથી જણાઈ આવે છે. બ્રહ્માની ઉત્પન્ન કરવાની શક્તિ છે તે પ્રમાણે વિશ્વામિત્રે પણ ઘણી જાતિનું અનાજ ઉત્પન્ન કર્યું. તેણે નાળિયેરી ઉપજાવીને તેમાંથી મનુષ્ય પ્રાણુ નીપજાવા માંડ્યાં અને પ્રારંભમાં માણસનું માથું નિપજાવ્યું. તે જોઈને બ્રહ્માએ જાણ્યું કે સૃષ્ટિ સજવાનું મારું કામ એ ઋષિ લઈ લેશે તેથી તેમની તેણે આરાધના કરી, ત્યારે ઋષિ સૃષ્ટિ સરજતા બંધ પડ્યા, પણ પોતાનો મહિમા રાખવા સારૂ મનુષ્યના માથા જેવું નાળિયેરનું ફળ થાય એમ કહું. 11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #602 -------------------------------------------------------------------------- ________________ અંબા ભવાની ૫૩૨ વાસણમાં પ્રસાદ ભરી રાખે છે તે જ્યારે માતાજીની કટને ફૂલને હાર એની મેળે ગળેથી છી પડે છે એટલે તાબડતોબ પર્વતવાસી ભીલ લેકે ઉપર પડીને લૂંટી ખાય છે. દાંતાને રાણે સંઘનું રખવાળું કરે છે તેથી તેને કર મળે છે. જે કાઈ કાઈ ઠાકોર યાત્રા કરવાને આવે છે તે તેની પાસે જે સારામાં સારે ઘડે છે તે રાણને અર્પણ કરવો પડે છે. યાત્રાળુ લોકે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી માતાને વાગા, ધ્વજા, મૂલ્યવાન ધાતુનાં વાસણ, ધિંટ, અને દેવાલયના કામની અગત્યની વસ્તુઓ અપૅણ કરે છે, તે સર્વ રાણે લઈ જાય છે. રૂપાની સાત પાદુકા માતાની આગળ સદા રહે છે. આ ઠેકાણે માતાનું સ્વરૂપ કલ્યાણકારી છે તથાપિ પશુનું બલિદાન આપવામાં આવે છે, અને મધુ (દારૂ) પણ અર્પણ કરવામાં આવે છે. માતાના સર્વ પ્રકારના પદાર્થોમાં તેલ વાપરવાની બંધી છે; તેમ જ, યાત્રાળુ લકે આવે છે તે રહે છે ત્યાં સુધી, તેલ વાપરતા નથી. દેરામાં દીવા શણગારવામાં આવે છે તે અને આરતી એ સર્વમાં ઘી વાપરવામાં આવે છે. સાંજની વેળાએ દાંતાને રાણે ત્યાં હોય છે ત્યારે તે માતાને અમર કરે છે, પણ ખરા પૂજારી તે ત્રણ છે-તે ઔદિચ્ય બ્રાહ્મણ સિદ્ધપુરના છે, તેઓ રાણુને ઉપજ આપીને પૂજારીનું કામ કરે છે. યાત્રાળુ ત્યાં આવે છે એટલે તેઓ તેમને કપાળે ચાંદલો કરે છે, અને જ્યારે વિદાય થાય છે ત્યારે વાસે કંકુને થાપો મારે છે; યાત્રાળુ લેકે પોતપોતાના ગજા પ્રમાણે તેઓને જમાડી દક્ષિણે આપે છે, અને કઈ વેળાએ તે તેમની માગણું પ્રમાણે આપવામાં આવતું નથી, એટલે તેઓ છાપ કરતા નથી અને છાપ લીધા વિના યાત્રાળુને ચાલતું નથી. અજાઈ માતાનું મુખ્ય દેરૂં જે માનસરોવરના કિનારા ઉપર છે તેમાં મહારાણા શ્રી માલદેવને લેખ સંવત ૧૪૧૫(ઈસ. ૧૩૫૯) ને છે. અંબાજીના દેરાના માંહેલા મંડપના દ્વારમાં લેખ છે તેમાં રાવ ભારમલની રાણિયે સંવત ૧૬૦૧(ઈ. સ. ૧૫૪૫)માં માતાને જે અર્પણ કરેલું છે તે નેધેલું છે, તે ઘણું કરીને તે તેણે પોતાના પતિના મરણ ઉપર કરેલું જણાય છે. દેરાની મહિલા સ્તંભ ઉપર બીજા ઘણું લેખ છે તે મુખ્યત્વે કરીને સેળમા સૈકડાના છે અને તેમાં બીજા લોકોએ દાન કરેલાં તેની નોંધ છે. એક લેખ સંવત ૧૭૭૯(ઈ. સ. ૧૭૨૩)ને છે તેમાં લખ્યું છે કે, ૧ ત્રણ, પાંચ, અને સાત એ સંખ્યા હિન્દુઓ શકનિયાળ ગણે છેતેમાં પાંચ અને સાત તે વિશેષ ગણાય છે. ત્રણથી વર્ગ, મૃત્યુ ને પાતાળની ગણના થાય છે, ચાંચથી પંચ તત્વ ગણાય છે; અને સાતથી સપ્ત ઋષિ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ રાસમાળા “પૃથ્વીપતિ રાજાધિરાજ રણુજી શ્રી ૧૦૮ શ્રી પૃથ્વી સંગજી રાજ્ય કરતા હતા ત્યારે એક વાણિયાએ યાત્રાળુ લોકોને રહેવા સારૂ પુત્રની આશાએ “એક ધર્મશાળા બંધાવી તે આશા અંબાની કૃપાથી પૂર્ણ થઈ શિરેઈન રાવને દેશ અંબાજીના દેરાની પાસે છે. તેઓને ઉપજમાંથી ભાગ મળતું હતું, પણ પછીથી કહે છે કે તેણે છોડી દીધે, તે એવા કારણથી કે દેવાલય ખાતે દાન કર્યું હોય તેની ઉપજ તે ગોસાઈ ખાય. દાંતાની કન્યા શિરેઈવાળાને ત્યાં પરણાવી હતી. એક વાર એવો બનાવ બન્યો કે શિરેઈવાળાએ જે સાડી માતાને પહેરાવેલી તે જ સાડી પહેરીને દાંતાવાળની કન્યા પિતાને સાસરે શિરેઈ ગઈ. તે જોઈને તેના ધણિએ કહ્યું કે અમે માતાને પહેરાવેલ પોષાક તે પહેઠ્યો છે તેથી આજથી તું મારી માતા જેવી છે, એમ કહીને તેને તેના બાપને ઘેર “પરણેલી કુંવારિકા અને રાંડેલી સ્ત્રીને વેષે” વિદાય કરી. તે દહાડાથી એ ધારો કર્યો કે અંબાજીને અર્પણ કરેલ પિષાક દાંતાના રાજકુલની કન્યાને પહેરવા આપવો નહિ. અંબા ભવાનીના દેરાની પશ્ચિમમાં આશરે બે માઈલ ઉપર એક ડુંગર છે. તેના ઉપર અસલને વારે ગમ્બરગઢ કરીને એક કટ હતા. ત્યાં ખ; છે તે વેગળેથી હેટા કમાનદાર દરવાજા જેવું દેખાય છે. માતા અંબાજી ડુંગરાના પોલાણમાં રહે છે એવી વાત જે ચાલી છે તે સો વશ તે એ જ ઉપરથી ચાલી હશે. કહે છે કે, “એક વેળાએ માતાજીની ગાય આખો દહાડે રબારીનાં ઢોરમાં ચરતી હતી, અને રાતની વેળાએ ડુંગરમાં પાછી જતી; ભગવાળને આશ્ચર્ય લાગ્યું કે એ ગાય તે કોની હશે. પછી તેણે એવો નિશ્ચય કર્યો કે, ગમે તે થાય પણ ગાયના ધણુને શેધી કુહાડીને તેની પાસેથી “ચરાઈ લેવી. એક સાંજરે, નિત્યની પેઠે, ગાય ઘેર જવા ચાલી, એટલે ગોવાળ તેની પછવાડે પછવાડે ગયે, અને તેની સાથે ડુંગરામાં પેઠે. એટલે તેના જોવામાં એક ભવ્ય મહેલ આવ્યો. તેના મુખ્ય ઓરડામાં માતાજી બિરાજમાન થયેલાં હતાં. તે હીંચકે હીંચતાં હતાં, અને ઘણી દાસીઓ “આસપાસ ઉભી રહી હતી. ગોવાળ હિમ્મત ધરીને માતાની પાસે ગયે, અને “પૂછ્યું કે ગાય તમારી છે? તેમણે હા કહી, તે ઉપરથી આગળ બોલવાની ગોવાળને હિમ્મત આવી. “એ ગાયને બાર વર્ષ સુધી મેં ચરાવી છે, ને “આજે તેની ચરાઈ લેવાને આવ્યો છું.’ જવને એક ઢગલે પડ્યો હતો તેમાંથી “ડા આપવાને માતા અંબાજિયે એક દાસીને આજ્ઞા કરી. દાસીયે એક “સૂપડું ભરીને ગોવાળને આપ્યું, તે લઈને નિરાશ થતે ક્રોધાયમાન થઈને ૧ “જે જાય ગબ્બર તે થાય જખ્ખર, એવો એ ગઢને મહિમા કહેવાય છે. ૨. ઉ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #604 -------------------------------------------------------------------------- ________________ અંબા ભવાની ૫૩૩ ચાલતો થયો, અને ઉમરે ઓળંગીને જવ કહાડી નાંખ્યા. પણ ઘેર પહોંચ્યા પછી તેના લૂગડામાં સોનાના જવ ચોંટી રહેલા તેણે દીઠા. બીજે દિવસે “ફરીને તેણે ડુંગરમાં પેસવાને પ્રયત્ન કર્યો પણ તેને રસ્તે જડ જ નહિ “અને માતાજીની ગાયે ફરીને દેખા પણ દીધી નહિ.” એ જ ડુંગરની પાસે એક બીજો ડુંગર છે તેને વિષે એક વધારે તાજી દંતકથા છેઃ “ડાં વર્ષ ઉપર શિરેઈ તાબાને એક ખેડૂત બળદની જેડ “વેચવા નીકળે. તે ભટકતો હતો તેવામાં તેને એક ગોસાઈ મળ્યો તેણે તેને કહ્યું કે, જો તું મારી પછવાડે આવે તે તને હું તારા બળદ વેચાવી “આપું. તે ઉપરથી એ ખેડુત ગોસાઈની પછવાડે ચાલ્યો, અને ડુંગરની એક બાજુએ ગુફા હતી તેમાં બળદ સુદ્ધાંત તેને ગેસાઈ લઈ ગયા. ગુફામાં “કેટલેક આઘે ચાલ્યા પછી, તેઓ એક ભવ્ય એરડા આગળ આવ્યા, “તેની પાસે એક ડેલું હતું તેમાં ઘણું ઘેડા બાંધેલા હતા. ત્યાં ઘણું માણસ “પણ કામે લાગ્યાં હતાં. તેઓ ઘેડાને અને માણસને માટે કવચ, અને હથિયાર, તપ, અને લડાઈને બીજે સામાન તૈયાર કરતા હતા. તેમ જ “વળી, તેપના ગોળાનો ગંજ મારેલ હતા અને બંદુકની ગોળિયોને ઢગલો “કરી મૂક્યો હતો. હવે ગોસાઈયે ખેડુતને પૂછીને બળદોનું મૂલ નક્કી કર્યું, “અને માંહથી આણ આપ્યું. ત્યાર પછી ખેડુતે પૂછ્યું કે “આ કોનો મહેલ “છે? અને આ સરસામાન કોને છે ? ને અહિં કોણ રહે છે ? ત્યારે ગોસા“ઇયે ઉત્તર આપ્યું કે એ વાત બે વર્ષ પછી તારા જાણવામાં આવશે. એ તે “અંગરેજ સરકાર સાથે લડવાની સામગ્રી છે. પછી ખેડુત પોતાને ઘેર “ગયો અને તેના જોવામાં જે આવ્યું હતું તે વિષે ગામના લોકોને જાણીતા “કયા. તે ઉપરથી ગામના લેકે પેલા ખેડુતને લઈને ગુફા જેવા સારૂ “ગયા પણ કહિ પdો હાથ લાગ્યો નહિ.” ૧ આવી દંતકથાઓ સર્વ દેશમાં ચાલતી હોય છે. એનિહેરિયર (Enheriar) (Valhalla) વલહલ્લામાં રહે છે. જ્યારે જગતને નાશ થશે ત્યારે (0din) એડિનના હાથ નીચે ફરીને હથિયાર સજીને આવશે. આર્થર રાજા પોતાના શત્રુઓનો નાશ કરવાની વેળાની વાટ જેતે (Avalan) આવેલનના બેટમાં આરામ ભગવે છે. (Thurngia) થરંગિયા માંહેલા (Kiffhanser) કિફાસરમાં ક્રેડરિક બાર્બરાસ્સા પોતાના ટુકારાની અને સારી વેળાની રાહ જુવે છે, તે આવી પહોંચવાની કહે છે કે નિશાની એ કે પિયર નામનું નાનું અને સૂકાઈ ગયેલું ઝાડ (Ruthsfeld). રૂફેલડ ઉપર છે તે પાછું તાજું થશે અને તેને અંકુર, પાંદડાં, અને માર આવશે તથા પર્વતની આસપાસ કાગડા ઉડતા બંધ થશે. સાક્ઝબર્ગની પાસે વન્ડરબર્ગમાં પાચમે ચાલસે મહારાજા રહે છે, તેના માથા ઉપર સેનાને મુકુટ છે અને રાજદંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ રાસમાળા અંબાજીની પાસે, એક હેળિયાની કેરે સ્વાભાવિક ઉગેલા મેગરા અને જુઈ તથા બીજા સુધીમાં પુષ્પની ઘટામાં ચિતેડના કુંભા રાણાએ પણ સેનાને છે, તથા અમીર ઉમરાવે તેની આસપાસ વીંટાઈ બેઠેલા છે. જે ટેબલે તે બેસે છે તેની આસપાસ તેની જોળી થઈ ગયેલી દાહાડીના બે આંટા ફરી વળ્યા છે, ને તે જ્યારે ત્રીજો આટે ફરી વળશે ત્યારે જગતનો નાશ થશે, અને આન્ટી કાઈટ દેખા દેશે. ગેરી બેટની સામે આફ્રિકા ખંડના ભાગ ઉપર જાલાફ નામના લોકો વસે છે તે ચમ નામની પરિયોને માને છે તે ગાયિન પરિયોને મળતી આવે છે. સમુદ્રકિનારેથી આશરે ત્રણ માઈલ ઉપાય પાસ નામના ડુંગરા છે તેની ગુફામાં મુખ્યત્વે કરીને તેઓ મોટા દબદબાથી રહે છે. ત્યાં મનુષ્યની તેમાં વિશેષ કરીને યુરોપિયનોની આગતાસ્વાગતા તેઓ કેવી કરે છે, તેઓને ઉત્તમ જાતિનાં ભજન કેવાં જમાડે છે, અને રિકાબિયે મૂકતાં જ માત્ર તેમના હાથપગ જોવામાં કેવા આવે છે તથા ગુફાની જગ્યામાં કેટલા બધા માળ છે, અને નીસરણી વિના એક માળથી બીજે માળ કેમ જવાય છે, એ વગેરેની ઘણું ચમત્કારિક વાતો ચાલે છે. આ પ્રસંગે ઈનામ આપવામાં આવે છે તે સંબંધી મુકાબલે કરવાને એક નીચે વાત લખિયે છિયે: રિવટઝરલ્યાડમાં વાવલ નામના ગામ પાસે એક પર્વતની બાજુએ ચેનટનું એક જંગલ છે ત્યાંથી એક રાત્રિયે એક ઠીંગણું માણસ આવ્યું, અને દાઈયણના “ધરની પૂછપરછ કરવા લાગ્યું. તેને તેને પત્તો લાગ્યો એટલે આતુરતાથી આગ્રહ કરીને “પોતાની સાથે તેડી ગયું. અને હાથમાં મશાલ લઈને તેને જંગલમાં લઈ ગયું. એક ગુફા આવી તેમાં થઈને દઈયણને લીધી તે દબદબાભરેલા એક મહેલ આગળ આવી હોંચી. ત્યાંથી ભભકાદાર ઓરડાઓમાં થઈને મુખ્ય ઓરડામાં તેને લઈ ગયા. ત્યાં “ઠીંગણુઓની રાણું સૂતેલી હતી તેને માટે દાઈયણને ખપ હતે. દાઈયણની મદદ“થી રાણીને પુત્રનો પ્રસવ થયો. પછી તેને ઉપકાર માનીને તેને વિદાય કરતી વેળાએ તેના ઘાઘરામાં કાંઈક નાંખ્યું અને કહ્યું કે ઘેર પહોંચે ત્યારે શું છે તે જોજે, ત્યાર પહેલાં “ગમે તે થાય પણ જતી નહિ. પછી પ્રથમ આવેલે ઠીંગણે માણસ તેને પાછો ઘેર લઈ ચાલે અને જ્યારે તે અલેપ થઈ ગયે ત્યારે પેલી દાઈયણ જે આતુર થઈ રહી હતી તેણે ઘેર પહોંચતાં પહેલાં ઘાઘરામાં જોયું તે કયલા દીઠા. એટલે ક્રોધાવેશમાં તેણે તે “હાડી નાખ્યા અને માત્ર બે કોયલા પરીક્ષા જેવાને હાથમાં રાખ્યા. તે જ્યારે “ઘરમાં આવી ત્યારે તરત જ ભોંય ઉપર નાંખી દીધા. તે જોઈ તેને ધણી રાજી થઈને અને આશ્ચર્ય પામીને બોલી ઉઠળે, કેમકે તે હીરાના જેવા ચકચકતા હતા. દાઈયણે કહ્યું “કે મને તે ત્યાંથી કયલા જ આપેલા હતા. પણ તેમના કરતાં તેના પાડોશી આવી “બાબતથી માહીતગાર હતા તેને જઈને બેલાવી લાવી. તેઓએ જઈને કહ્યું કે આ તો આ મૂલ્યવાન હીરા છે. તે ઉપરથી પેલી “દાયણ જ્યાં કાયલા કહાડી નાંખ્યા “હતા ત્યાં દોડી ગઈ, પણ ત્યાં કાંઈ જેવામાં આવ્યું નહિ.” “કિટલી કૃત ફેરી માઇથેલે થાન્સનાધન “માઇલોજી” ઇત્યાદિ ઉપરથી. Vide, Keightles Fairy Mythology, Thorpes Northern Mythology etc. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #606 -------------------------------------------------------------------------- ________________ 'અંબા ભવાની ૫૩૫ વસાવેલું એક ગામ છે. તે રાણુના નામ ઉપરથી કુંભારિયા કહેવાય છે. તેની પાસે ધોળા આરસ પહાણનાં વિમળશાહનાં બાંધેલાં જૈન ધર્મનાં દેરાસર છે. એક દંતકથા એવી છે કે “માતાએ વિમળશાહને ઘણું ધન આપ્યું, “અને તેણે પારસનાથનાં ત્રણસ ને સાઠ દેરાં બંધાવ્યાં. માતાજિયે તેને “પૂછ્યું કે તે કોના પ્રતાપથી એ બંધાવ્યાં? ત્યારે તેણે કહ્યું કે મારા ગુરૂજીના પ્રતાપથી. માતાજીએ ત્રણ વાર પૂછયું પણ ત્રણે વેળા તેણે એનું એ ઉત્તર “આપ્યું. ત્યારે માતાએ કહ્યું કે તારાથી હસાય તેમ હાશ. તે ઉપરથી “વિમળશાહ દેરાસર નીચેના એક ભેંયરામાં થઈને હા. તે ભોંયરૂ દેલવાડાના ભૈયરા સાથે સંધાયેલું હતું, એટલે ભયમાં ને ભેટમાં આબુ પર્વત ઉપર “આવી ચડ્યો. પછી માતાએ બધાંય દેરાં બાળી મૂક્યાં, અને વાત રહેવા “સારૂ માત્ર પાંચ રહેવા દીધાં. બીજા દેરાસરના પથરા આજે પણ વિખ“રાયેલા પડેલા છે.” જે જગ્યાએ વિમળશાહે ચૈત્ય બંધાવ્યાં હતાં તે બળી ગયા વિષેની વાત સાચી જણાય છે, કેમકે, તેવામાં આરાસુરના આખા ડુંગરામાં જ્વાળામુખી પર્વતનાં તત્ત્વ પ્રજ્વલિત હતાં એમ જણાય છે, અને વિમળશાહે તે ખરેખરૂં જાણેલું કે શ્રી અંબાજીના કેપથી દેરાસર બળી ગયાં, કેમકે, ત્યાર પછી, તેણે આબુ પર્વત ઉપર દેલવાડામાં ચૈત્ય બંધાવ્યું તે માંહેલા લેખમાં માતાજીની સ્તુતિ તેણે નીચે પ્રમાણે કરેલી છે – ૮. સતી બિકા ! તારા પત્ર સરખા હાથ અશોક ઝાડના પુષ્પ “જેવા લાલ છે, તું જે સુંદર તેજવાન જણાય છે, અને કેશરીસિંહના “રથમાં બેસે છે; તું જે બે બાલક તારા ખોળામાં બેસારે છે એવા સ્વ“રૂપથી તું સગુણી પુરૂષોનાં દુઃખને નાશ કર !” “૧૦. ડાહી અંબિકાએ રાત્રિની વેળાએ એક સમયે ત્યાંના અધિપતિને આજ્ઞા કરી કે, આ પર્વત ઉપર શુદ્ધ જગ્યા છે માટે તું યુગાદિનાથનું સારું દેરાસર બંધાવ.” ૧૧. શ્રી વિક્રમાદિત્યની વેળાથી એક હજાર અઠ્ઠાશી વર્ષાકાળ (ઈ. “સ. ૧૦૩૨) ગુજયા ત્યારે શ્રી વિમળદેવે અબ્દના સ્તૂપ ઉપર શ્રી આદિદેવનું ચિત્ય બંધાવ્યું, તેને હું વંદું છું.” | કુંભારિયામાં નેમીનાથનું ચિત્ય છે, તેમાં વધારે અર્વાચીન સમયને લેખ સંવત ૧૩૫(ઈ. સ. ૧૨૪૯)ને છે, તેમાં કુમારપાળ સોલંકીના પ્રધાન ચાહના પુત્ર બ્રહ્મદેવે દેરાસર બંધાવ્યા વિષેની સૂચના લખેલી છે, તેમાં * અથવા ઉદરનું દેરાસર. પ્રબંધ ચિંતામણિમાં લખ્યું છે કે કુમારપાળે ઉંદરના રૂપિયા લઈને તેને હરકત કરી હતી તે ઉપરથી તેણે આ દેરાસર બંધાવ્યું હતું. ન પણ ૨૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ રાસમાળા વિશેષ એમ લખ્યું છે કે, “પાદપરા ગામમાં ઉદરવસહિકા નામનું તેણે ચૈત્ય બંધાવ્યું છે.” પાસે એક પાળિયા છે. તેની ઉપર એક બીજે જાણવા જેવો લેખ સંવત ૧૨૫૬(ઈ. સ. ૧૨૦૦ )ની સાલને છે, તેમાં લખ્યું છે કે, “શ્રી ધારાવર્ષ, દેવ અબ્દને ધણી, અને જેના ઉપર સૂર્ય પ્રકાશે છે એવા “સર્વ મંડલિકનો કંટક, તેણે આ આરાસનાપુરમાં વાવ બંધાવી.” આ પ્રમાણે તેઓની કુલદેવી માતાના દેવલ વિષેની વિગત આપ્યા પછી દાંતા અને તરસંગમાના રાણું વાઘ પરમારના વંશ વિષે લખિયે છિયે. | વિક્રમથી ચાળીસમો રવપાળજી પરમાર થયો. તે દ્વારકાની યાત્રાએ ગયા. ત્યાંથી વળતાં કચ્છ આવ્યો. તેને એવો નિયમ હતો કે માતા અંબિકાની પૂજા કર્યા વિના ખાવુંપીવું નહિ. આ ઉપરથી માતા તેના ઉપર પ્રસન્ન થયાં, અને દર્શન દઈને કહ્યું કે તારે જે જોઈયે તે મારી પાસેથી માગી લે, હું આપવાને તૈયાર છું. તેણે માગ્યું કે હું નગર ઠઠ્ઠામાં રાજધાની કરીને સિધ ઉપર રાજ્ય કરું એવું વરદાન આપે, તે માતાએ તેને આપ્યું. પછી તેણે નગર ઠઠ્ઠા, બામણવા અને બેલા એ ત્રણ ઠેકાણે રાજ્ય સ્થાપ્યું. રવપાળજી પછી બારમો દામોજી થયો, તેને કુંવર ન હતો, તેથી તેણે અંબાજીની બાધા રાખી. માતાએ પોતાની આંગળીમાંથી લેહી કહાડીને અને પોતાના શરીર ઉપરના મેલ સાથે મેળવીને એક કુંવર ઉત્પન્ન કરીને તેનું નામ જશરાજ પાડવાની આજ્ઞા કરી. વળી માતા બોલ્યાં “મારા દેવા“લયનું રક્ષણ કરવા માટે મેં એને ઉત્પન્ન કર્યા છે.” દામાજીના વારામાં નગર ઋા ઉપર મુસલમાનેએ હલ્લો કર્યો, તેમાં નવ વર્ષ સુધી લડાઈ થયા પછી નગર તેમને સ્વાધીન થયું, અને રાજા દામોજી માર્યો ગયો. તે પણ ત્યાર પછી જશરાજે લડાઈ ચાલુ કરીને નગર પાછું હાથ કરી લીધું. રાજા જશરાજ પણ અંબાજીને ખરેખરો ભક્ત હતા, અને તેને માતા પાસેથી બહુ આશ્રય મળતો હતો. એના રાજ્યમાં મુસલમાને ફરીને ચડી આવ્યા, અને તેમણે પશુનાં હાડકાં વડે ફૂવા બાંધીને અને બીજાં એવાં અપવિત્ર કામ કરીને ધરતી એવી અપવિત્ર કરી નાંખી કે અંબાજીનું ત્યાંથી મન ઉઠયું અને રાજા જશરાજને કહ્યું: “અહિયાં વધારે વાર રહેવાની મારી “ઈચ્છા નથી; હું આરાસુર મારે ઠેકાણે જઈશ.” રાજા બોલ્યોઃ “હું તમારા દાસ છું, તેથી તમે જ્યાં જશે ત્યાં તમારી પછવાડે હું આવીશ.” તેની આવી પ્રાર્થના સાંભળીને માતાએ કહ્યું: “બહુ સારું, તું મારી સાથે ચાલ, “અને હું તને ત્યાંનું રાજય આપીશ.” એ પ્રમાણે કહીને માતા અલોપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #608 -------------------------------------------------------------------------- ________________ દાંતાના રાણુઓ ૫૩૭ થઈ ગયાં. ત્યાર પછી, જશરાજને મુસલમાને સાથે ફરીને લડાઈ થઈ તેમાં તેણે નગર ઠઠ્ઠા ખોયું, એટલે પોતાનું કુટુંબ લઈ તે આરાસુરમાં માતાજી પાસે ગયો. અંબાજીએ પિતાની અશ્વારીને વાઘ તેને આપીને કહ્યું: “આ “વાઘ ઉપર તું બેશીને જેટલું ચક્રાવો ખાઈશ તે માંહેલો તેટલો પ્રદેશ તારે “સ્વાધીન થશે.” રાજાએ તે પ્રમાણે કર્યું અને સાત ને સાઠ ગામ પછવાડે ફરી વળ્યો. દક્ષિણમાં દેતરપટ એટલે ખેરાળુ; ઈશાન કોણમાં કેટલા; પૂર્વમાં રેલ; ઉત્તરમાં ભારજીની વાવ શિરે જીલ્લામાં છે ત્યાં સુધી દેશ; અગ્નિકેશુમાં ગઢવાડા; અને વાયવ્ય કોણમાં હાથીદરા ગામ સુધી તેને તાબે થયું. ભંડારાના ડુંગરને લોકે હવણું ગમ્બર કહે છે ત્યાંથી તેને દાટેલું ધન મળ્યું. તે વડે તેણે લશ્કર એકઠું કર્યું અને પિતાના બાપનું વૈર લેવા સારૂ નગર ઠરે ગયો. જશરાજે ઘણું મુસલમાનેને નગર બહાર હાંકી મૂકયા અને ઘણાને ઠાર કર્યા; તે દેશમાં મરતાં સુધી રહ્યો પણ ત્યાં લગણ તેને કુંવર માતાજી પાસે ગમ્બરગઢમાં હતો. જશરાજનો કુંવર કેદારસિંહ અથવા કેસરીસિંહ હતો. તેણે તરસિગિયે ભીલ જે તરસંગમામાં રાજ્ય કરતા હતા તેની સાથે લડીને તેને ઠાર કર્યો અને પોતાની ગાદી ગમ્બરગઢ હતી ત્યાંથી ફેરવીને તરસંગમામાં કરી. કેદારસિંહનો કુંવર જશપાળ અથવા કુલપાળ કરીને હતો. તેણે રેપીડા ગામમાં મોટે યજ્ઞ કરવા માંડ્યો, પણ તેમાં તે નિષ્ફળ ગયે, અને જે બ્રાહ્મણને ક્રિયા કરાવવાને હરાવ્યો હતો તેને એટલે બધો ક્રોધ ચડ્યો, કે તેણે અગ્નિકુંડમાં પડતું મૂક્યું અને શાપ દીધો કે તારા કુળમાં સર્વ પાછળબુધિયા થશે અને આવેલે લાગ ખાઈને પછવાડેથી પસ્તાશે.' પછી કેટલીએક • હેડિ થયા પછી, રાણું જગતપાળની વેળામાં અલાઉદ્દીન ખુનિયે તરસંગમાં લીધું, ત્યારે રાણે માતાજીનો આશ્રય મેળવવાને સ્તુતિ કરવા લાગે, તેને માતાજિયે ફરીને બીજે દિવસે લડવાનું કહ્યું, તે પ્રમાણે તે લડ્યો, અને તરસંગમાં પાછું લઈ લીધું. જગતપાળથી છઠ્ઠો કાનડદેવ થશે, તેના ભાઈ આંબજિયે કેટડાને પટે લઈ લીધે. કાનડદેવને બે રાણિયો હતી; તેમાંથી હલવદનાં ઝાલીજી રામ કુંવરીને દેતર અથવા ખેરાળાને પટ છવામાં આવ્યો હતો. રાણું પિતાના કુંવર મેઘજી સહિત ત્યાં રહેતી હતી. તેણે ખેરાળાને ઉગમણો દરવાજો બંધાવ્યું હતું, તે આજ લગી ઝાલીને દરવાજો કહેવાય છે. એ ૧ આ વાત ઉપર હાલ રાણે જાલમસિંહ એમ કહે છે કે, “હા ખરી વાત, એ શાપ મારા કાકા જગતસિંહના વાર સુધી ચાલ્યો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ રાસમાળા શ્વર તો જમવાની અને કાવવા સાથે વાતથી વિના તેણે વાવ ને તલાવ બંધાવ્યાં છે. બીજી રાણી રતન કુંવરી ઉદયપુરની સિદણી હતી. તેણે રેહીલપુર પટ્ટણ વસાવ્યું. તે હવણું રેહીડા કહેવાય છે. રાણે ત્રીજી વાર પરણવાને ઉદયપુર ગયો હતો ત્યાંથી લાલ કુંવરી સિસોદણુને પરણીને આવતાં રસ્તામાં તેને ભાઈ આંબેજી કેટડામાં હતો તે સર્વને પોતાને ત્યાં રાખવાને આગ્રહ કરવા લાગે, પણ કાનદેવની ત્યાં રહેવાની મરજી ન હતી. ત્યારે આંજી નમ્રતાથી રાણું લાલ કુંવરીને કહેવા લાગ્યાઃ “પટા માટે અમારે બંને ભાઈને કજિયે થયો છે, તે તમે અહિયાં આવ્યા છે ત્યારે પતાવી નહિ ઘો તો પછી કેાણ પતાવશે?” રાણિયે પછી પોતાના ધણીને સમજાવ્યો, એટલે ત્યાં રહેવાને ઠરાવ થયો. જ્યારે જમવાની વેળા થઈ ત્યારે બંને ભાઈ જમવાને સંધાથે બેઠા. તેમાં અંબાજી એકાએક ઉડ્યો અને કાનડદેવના માથા ઉપર તરવારને ઘા કરીને મેડા ઉપર ચડી ગયા. કાનડદેવ તેની પછવાડે દોડ્યો અને તેનું પહેલું લૂગડું ઝાલીને પકડી પાડી પિતાની કટારી વાતે એકવીસ ઘા કર્યા, તેથી તે મરણ પામ્યો. આ પ્રમાણે બને ભાઈ મરાયા. નવી પરણે આણેલી રાણી તે જ ઠેકાણે સતી થઈ. તેના ઉપર બાંધેલી છત્રી આજે પણ છે. ઝાલી રાણી જે હળવદ પોતાને પિયર હતી તે ત્યાં સતી થઈ જ્યારે રાણે કાનડદેવ ઉદયપુર પરણવાને ગયો ત્યારે મેઘજી તથા વાઘજી નામના પિતાના બે કુંવરને તેમને મશાળ હળવદ મૂક્યા હતા, અને પોતાના ખવાસ મારૂ રાવતને તરસંગમું સોંપ્યું હતું. ઈડર રાવ ભાણુ, આંબાજીની દીકરી વહેરે પરણ્યો હતો. તેણે બંને ભાઈના મરણ વિષેના સમાચાર સાંભળ્યા એટલે જ એકઠી કરીને તરસંગમા ઉપર ચડાઈ કરી, અને તે કજે કરી લઈને, ત્યાં થાણું બેસાર્યું, તથા મારૂ રાવતને કેદ પકડીને રાવના મહેલની સામે કેદખાનું છે તેમાં તેને પૂરી મૂક્યો. પછી રાવ સામી બારિયે બેશીને નિત્યે તેને લાગે એવાં વચન કહીને ચીડાવા લાગ્યો. ત્યારે ખવાસે કહ્યું: “રાવ ! કુંવર ન્હાના છે તેથી તમે તેમને દેશ દબાવી પડ્યા છે. પણ એમ ધારશે “નહિ કે એમને આશ્રય આપનારું કોઈ નથી. વાઘ સરખે પણ પાંજરે પડ્યો “હેય છે ત્યારે કશું કરી શકતું નથી; પણ જે તમે મને એક વાર છોડે “તો હું આ તમારા મહેલ ખેદાવીને તેનું કાઇ રહીડાની હરણાવ નદીમાં “ખાવું.” આવા બેલ સાંભળીને રાવને ક્રોધ ચડ્યો, અને થાણાવાળાને કહેવા લાગેઃ “એ કૂતરાને કહાડી મૂક્ય.” પણ રાવજીની રાણુ આંબાજીની દીકરી થતી હતી તે મારૂ રાવતનાં પરાક્રમ કરેલાં જાણતી હતી તેથી તેણે તેને છોડી મૂકવા દીધું નહિ. બીજે દિવસે જ્યારે તે રાણી ત્યાં હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #610 -------------------------------------------------------------------------- ________________ તણાંની સમકીન દાંતાના રાણુઓ ૫૩૮ નહિ ત્યારે રાવે તેને છોડી મૂકાવ્યા. તે કળનાથ મહાદેવમાં બે દિવસ રહ્યો, અને ત્યાર પછી, હળવદ ગયે, અને તલાવને કિનારે બેઠે. એવામાં રાણી ઝાલીજીના તાબાની એક વડારણ ત્યાં પાણી ભરવાને આવી તેને પોતાના સમાચાર કહ્યા તે ઉપરથી રાજાને જાણ થઈ એટલે તેને ઘેર લાવી આપ્યો. પછી તરત જ બે કુંવર લઈને નાણાંની એક માટી રકમ સાથે રાખીને અમદાવાદ ગયો. ત્યાં મારૂ પ્રધાનને મળ્યો અને તેની સાથે બંદેબત કરી રાખ્યો; અને કુંવરોને માથે મૂકી તેમના ઉપર બળતી તાપણું મૂકીને પાદશાહની પાસે લઈ ગયે. તે જોઈને પાદશાહ બોલ્યોઃ “કુવર દાઝી મરશે, એમને હેડે ઉતારે.” ત્યારે કુંવર બોલ્યાઃ “ઇડરવાળે અમારી ધરતી લઈ લીધી છે, અને આ તે પાદશાહની ધરતી છે. અમારે રહેવા જેટલી “ધરતી રહી નથી.” ત્યારે પાદશાહે કહ્યુંઃ “હિમ્મત રાખે, અને નીચે ઉતરે.” પછી તેમણે પોતાની સર્વ વાત પાદશાહને કહી એટલે ઈડર ઉપર તેમની સાથે ફેજ મોકલવાને રાજી થયો, અને નજરાણુના રૂપિયા એક લાખ લેવાના ઠરાવ્યા. લશ્કર આગળ ચાલ્યું અને ઈડર આગળ પડ્યું. રાવ ભાણે તેના સરકારને ફાવ્યું: “તરસંગમાવાળાએ તમને જે આપવાનું પઠું હશે “તે હું આપીશ માટે તમે તમારું લકર પાછું લઈ જાઓ.” પણ સરદારે કહ્યું: “મારે તે પાદશાહના હુકમ પ્રમાણે કરવું જોઈએ. આવું સાંભળીને રાવ ભાણ પિતાના કુટુંબ સહિત નહાશી ગયે, અને લશ્કરે ઈડર માર્યો અને રાવને મહેલ જમીનદોસ્ત કરી નાંખે. મારૂ રાવતે કહ્યું આ મહેલને અકેકે ઈંટાળો લઈને જે હરણાવ નદી આગળ લઈ “જઈને નાંખશે તેને અકેકે હાર આપીશ.” તે ઉપરથી ઘણું સિપાઈ . એએ અકે કે પત્થર લઈ જઈને હરણાવ આગળ ઢગલો કર્યો. તેનું સામબાજીનું દેવાલય બંધાવ્યું. તે ગઢા ગામ આગળ નદીને કિનારે છે. ત્યાંથી લકર તરસંગમે ગયું એટલે ઈડરનું થાણું તે જગ્યા છોડીને હાશી ગયું. તે પછી એ થાણું આબાદ કરીને કુંવરને સ્વાધીન કર્યું. એટલે લશ્કરના સરદારે મારૂ રાવતને કહ્યું: “હવે મને પહેલાં નાણાં આપો.” ત્યારે માર રાવત કહેઃ “મારી પાસે અહિં રૂપિયા નથી, પણ મારે ભંડાર સુવા“સણાના ડુંગરામાં છે, માટે તમે ત્યાં આવે તે આપું.” એમ કહીને તે કુંવરને માતાજીને આશરે મૂકીને લશ્કરની સાથે ચાલ્યો. તેણે ફોજને વરસંઘ તલાવની પાળે ઉતારી. આ તલાવ ગઢવાડામાં ટીંબા અને ભાટવાશની વચ્ચે છે. પછી તેણે કહ્યું: “હું જઈને ખજાન ઉઘડાવીને રૂપિયા લઈ “આવું છું.” એમ કહીને તે સુદાસણાના ડુંગરામાં સંતાઈ પિઠો. પછી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ રાસમાળા 66 ફેાજવાળાએ એક બે દિવસ વાટ જોઈ, પણ તે આવ્યા નહિ, એટલે તેના શોધ કરવા માંડ્યો, તથાપિ તેના પત્તો લાગ્યા નહિ. છેવટે, તેણે ફેાજના સરદારને ક્ડાવ્યુંઃ જો તમે બહુધરી આપે! તે। આવીને તમારૂં પતાવી “ જાઊં.” પછી બાંહધરી આપી એટલે રાવત છાવણીમાં આવ્યે અને મેલ્યાઃ “ મારી પાસે પૈસા તેા નથી, પણ આ ખેરાળુ પ્રગણું છે તે હું પાદશાહને ઘેર ધરાણે મૂકું છું, તે જ્યારે મને રૂપિયા મળશે ત્યારે પ્રગણું “ હેડાવી જઈશ.” એમ કહીને તેણે ખેરાળુ પ્રગણું લખી આપ્યું, પણ કેટલાંએક ગામેામાં વાંટા રાખ્યા. "C 66 તેના એક માણસે તેને કહ્યું: એ આશકરણજી રાણાની વેળામાં, અકબરના એક શાહજાદો કાંઈ વાંક કરીને ફ્રિલ્હીથી ન્હાશી આવ્યેા. તે ઉદયપુર, જયપુર અને રાજવાડાની (રજપૂતાનાની ) ખીજી કેટલીયેક જગ્યાએ ગયા, પણ કાઈ યે તેને પેાતાના રક્ષણ નીચે રાખ્યા નહિ. છેવટે તે તરસંગમે ગયા. આશકરભુજીયે તેને રાખ્યા, તે ત્યાં રહ્યો, અને તેણે કાલવાણુ નામના ડુંગરા ઉપર કિલ્લે આંધ્યા. આ જગ્યા તરસંગમાથી આશરે ત્રણ માઈલને છેટે છે. એક દિવસે શાહજાદા બહુ ખુશી થયે! ત્યારે, રાણાને પેાતાની વીંટી આપવા લાગ્યા. તે વીંટી ધણી મૂલ્યવાન હતી, અને તેમાં ઊંચા હીરા જડેલે હતા. પશુ રાણાએ કહ્યું: “ હું એ હવાં નહિ લઉં, પણ જ્યારે તમારી તકરાર પતી વ્હેશે અને તમે જ્યારે સલાહસંપમાં જશેા ત્યારે તમે “જે મને આપશેા તે હું લઈશ.” “શાહજાદા સ્થિર મનને નથી, માટે તમે વીંટી લીધી નહિ તે આવેલે લાગ જવા દીધા તે। ઠીક કર્યું નહિ.” આ વાત સાંભળીને રાણાને પેાતાના કુળ ઉપર થયેલા શાપની વાત સાંભરી આવી કે તરસંગમાના રાણા પાછળસુધિયા છે. ખીજે દિવસે તે શાહજાદા પાસે ગયેા, અને મેલ્યાઃ આપ જે વીંટી કાલે મને આપતા હતા તે આજે આપશે? ’ પણ શાહનદે ઉત્તર આપ્યું: “હું જ્યારે જઈશ ત્યારે તમને આપતા જઈશ.” આ પ્રમાણે કહ્યું તો ખરૂં પણ તે આપ્યા વિના પશ્ચિમ ભણી ગયા. ત્યાં ભૂજના રાવ ભારમલજીએ તેને પકડીને દિલ્હી વ્હેાંચતા કસ્યો. આ ચાકરી ઉપરથી રાવ ભારમલજીને મારી પ્રગણું મળ્યું. પછીથી જ્યારે પાદશાહ અને શાહજાદાને સલાહ થઈ, ત્યારે, પાદશાહે તેને પૂછ્યું: “તને કાણે કાણે “શરણે રાખ્યા ?” તેણે કહ્યું: “તરસંગમાના આશકરજિયે મને રાખીને 66 .. "( ૧ પૃષ્ટ ૫૦૧ મે જે વાત લખી છે તેના આ એક ભૂલભરેલા સંબંધ છે. તે પ્રમાણે તા શાહજાદા એટલે અમદાવાદના ત્રીજો સુલ્તાન સુગર હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #612 -------------------------------------------------------------------------- ________________ દાંતાના રાણુઓ ૫૪૧ “મારી બહુ ચાકરી કરી.” તે સાંભળીને પાદશાહે આસકરણજીને શરપાવ મોકલીને મહારાણુની પદવી આપી. શાહજાદાએ પણ પેલી વીંટી એકલી દીધી, તેમાં ઘણો મૂલ્યવાન હીરે જડેલો હતો. આસકરણજીને ત્રણ કુંવર હતા–વાઘ, જયમલ, અને પ્રતાપસિહ. રાણું વાઘના વખતમાં ઈડરના રાવ કલ્યાણમલની રાણી ભાણુવંતી ઉદયપુરના રાણાની કુંવરી, અને વિનયામતી જાડેછ ભૂજના રાવની કુંવરી હતી. તે બંને રાણિયા પ્રતિ સોમવારે મહાદેવની પૂજા કરવા સારૂ બ્રહાખેડમાં આવતી હતી. તે જગ્યા ભૂગ ક્ષેત્ર કહેવાય છે. ત્યાં આગળ હરણાવ નદી હે છે. ત્યાં સુધી રાણે વાઘ પિતાના સીમાડાને દાવ રાખતો હતો, તેની કહેવત ચાલે છે જે, હું રાણો વાઘ, મારે હરણાવ સુધી ભાગ.” રાણું વાઘને કેાયે કહ્યું હતું કે, ઈડરના રાવની રાણિયે બહુ સુંદર, છે, અને તે ઉપરથી તેમને જેવાને તેણે નિશ્ચય કર્યો હતો. તે એક સામવારે ભૂગુ ક્ષેત્રમાં બ્રાહ્મણને વેશ લઈને ગયે. રાણિયાએ મહાદેવની પૂજા કરીને બ્રાહ્મણોને કપાળે ચાંદલા કરીને દક્ષિણ આપવા માંડી. તેમાં રાણું વાઘને પણ ચાંદલો કરીને દક્ષિણ આપવા માંડી, પણ તેણે લીધી નહિ. ત્યારે તેને પૂછ્યું: “તમે શા માટે લેતા નથી ?” તેણે કહ્યું: “મેં કાશિયે જઈને “નિયમ લીધે છે જે કાઈની દક્ષિણે લેવી નહિ.” પછી રાણિયે ગઈ અને રાણે પણ પાછો ગયે. તથાપિ તે રાવ કલ્યાણમલના જાણવામાં આવ્યું. પછી રાવરાણું વાઘેલાના ભાઈ જયમલ સાથે મિત્રતા કરીને તેને ઈડરમાં રાખે. ગરણે જમાદાર જે નાગર બ્રાહ્મણ હતો, અને વટલીને મુસલમાન થયો હતો, તેને ને પાદશાહને ક િથયે, એટલે અમદાવાદ છેડીને તે ઈડર આવ્યો. તેને પણ રાવ રાખ્યો. રાવે આ જમાદારને કહ્યું: “જો તું મને “રાણું વાઘને પકડીને આપે તો હું તને વડાલી ગામ આપું.” ગરણુએ વડાલિયે જઈને તે પિતાને સ્વાધીન લીધું, અને રાણું વાઘ સાથે સારી પેઠે મિત્રતા કરી. એક સમયે રાણું વાઘને સાભ્રમતીના લાંકને આરે જમાદારે કસુંબ પીવાને બેલા. રાણાજીનો ઉમરાવ મંછ વાછાવત જે દીવડીને ઠાકર હતો તેના મનમાં આવ્યું કે, આજે રાણાજી એકલા જાય છે તે નક્કી કેદ પકડાશે. એમ જાણીને, તેણે તેને લાંક જવાની ના કહી, પણ રાણાજીના ૧ અહિયાં જે વર્ણન આપ્યું છે તે દાંતાની વાત પ્રમાણે આપ્યું છે, અને પૃષ ૫૨૩-૪ મે આપ્યું છે તે ઈડરની વાત પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ રાસમાળા કુળને ઋષિને શાપ હતા તેથી આગળ મતિ ઉપજ નહિ. તે ઉપરથી તેણે જવાને હઠ લીધી એટલું જ નહિ, પણ મંછ વાછાવતને પણ પોતાની સાથે આવવાની ના કહી. પરંતુ ઠાકરના મનમાં એટલી બધી બહીક ભરાઈ ગઈ હતી કે છેટે છે. તે તેની પછવાડે ગયો. રાણે વાઘ લાંકને આરે જઈ પહોંચ્યા અને વગરણની સાથે રાવણું કરીને દારૂ પીધે. ત્યાર પછી, ગરણુંના માણસોએ તેને ઝાલી લીધે. એક તેને ચાકર મરાય ને એક હાશી ગયો. મંજી ઠાકોર મૂકાવાને આવી પહોંચ્યો, અને તેણે પોતાના ભાલા વડે એક બે માણસને મારી નાંખ્યા, પણ પછીથી તે મરાયો. જમાદારે રાણુને વડાલી લઈ જઈને કેદ કર્યા, અને રાવને લખી મેકહ્યું: “મેં રાણું વાઘને પકડ્યો છે, માટે “તમે એમના ભાઈ જાયમલને કેદ કરજો.” એ પત્ર રાવ પાસે આવ્યો. તે સમયે જાયમલ સાથે રાવ મેડા ઉપર સોગઠાં રમતા હતા, અને નીચે નીસરણ આગળ એક રજપૂત નામે સાલુભૂત કરીને ચાંપા તથા ખાપરેટાને ઠાકોર બેઠા હતા. કાશદે તેને જઈને કહ્યું: “રાવજી ક્યાં છે ? હું વડાલીથી કાગળ લઈ આવ્યો છું.” ઠાકરે પૂછ્યું: “કાગળ શા વિષેને છે? મને કહેવાને તારે ડરવું નહિ, હું રાવને ચાકર છું.” કાશદે કહ્યું “રાણું વાઘને પકડીને કેદ કર્યાને “કાગળ છે.” એટલે સાલુભૂતે કહ્યું: “રાવજી પત્યા છે માટે તું અહિયાં બેશ, હું જઈને જોઈ આવું, જે એ જાગતા હશે તે હું તને બેલાવીશ. પણ “જે ઉંધ્યા હશે અને તું ઉતાવળો બોલીને જગાડીશ તે તે તારા ઉપર કેપશે.” એમ કહીને સાલભૂતે તેને ત્યાં બેસારો અને ઉપર જઈને રાવની પછવાડે અને જાયમલ દેખે એમ ઉભા રહીને તેને ઈશારત કરી કે “રાવ! તમારું માથું “કાપી નાંખશે.” પણ તે જાયમલના સમજવામાં આવ્યું નહિ. ત્યારે ઠાકરે નીચે આવવાની તેને ઈશારત કરી. ત્યારે જાયમલ સમજ્યો અને કંઈ સબબ બતાવી નીચે ગયો. સાલુભૂતે સર્વે વાત કહી, એટલે તે પિતાને ઉતારે જઈને ઘોડે ચડીને ઉત્તર દિશા ભણી બાલેશી (મહુ) જતો રહ્યો. તેણે પચીસ માઈલ સુધી લાગલગાટ ઘડાને દડા તેથી તે આકાડિયા ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે ઘડે ફાટી પડ્યો. જાયમલ ત્યાંથી પગે ચાલીને ગામમાં ગયો, અને વરજાંગ બાડુવા ચારણના ઘરમાં સંતાયે. વરજાંગના દીકરા સદુજિયે પૂછ્યું: “તમે કોણ છે ? અને તમારી હકીકત શી છે ?” તે ઉપરથી જાયમલજી બોલ્યોઃ “રાવનાં માણસ મારી પછવાડે પડ્યાં છે, માટે મને “ઉગારી શકે તો રાખે નહિ તે, કહિં દૂર પહોંચાડે.” ત્યારે ચારણે કહ્યું: “મારા માથા સાટે હું રાખીશ, પણ હું મરીશ ત્યાં સુધી રાવ તમને છોડશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #614 -------------------------------------------------------------------------- ________________ દાંતાના રાણુઓ ૫૪૩ “નહિ. માટે આ બે ઘેડિયામાંથી તમને જે સારી લાગે તે લઈને નહાશી જાઓ; અને જ્યારે તમારા ગ્રાસ વળે ત્યારે મારી ખબર લેજે.” પછી જાયમલ કેશર નામની ઘોડી લઈને નાઠે તે હમક્ષેમ ખેરાળે જઈ પહોંચ્યો. હવે રાવને કાશદ પાસેથી કાગળ મળે એટલે તે વાંચીને જાવમલની પછવાડે માણસ મોકલ્યાં તે જ્યારે આકેડિયે આવી પહોંચ્યાં ત્યારે મરેલો ઘોડે જોઈને તેમને ખાતરી થઈ કે એ ન્હાશીને આ ગામમાં ભરાય છે. તેઓ ચારણને ઘેર ગયા અને અમારે ચેર આપો એમ કહીને બૂમરાણ કરવા લાગ્યા. ત્યારે ચારણે કહ્યું: “તે મને ઠગીને મારી ઘેાડી લઈને હાશી “ગયો છે. તે કોણ છે તે પણ હું જાણતા નથી.” પછી તેઓ તેની પછવાડે વીસ પચીસ માઈલ ગયા, અને ત્યાંથી પાછા ઈડર આવ્યા. જામલે ખેરાળા પ્રગમાં માણસો એકઠાં કર્યાં, અને તરસંગે જઈને તે કજો કરી લીધું અને ત્યાં સામાન એકઠો કરવા માંડ્યો. એટલામાં, રાવ કલ્યાણમલ ફેજ લઈને ત્યાં આવ્યા. ત્યાં લડાઈ થઈ પણ રાવનું કંઈ ચાલ્યું નહિ એટલે તે ઈડર પાછો જતો રહ્યો. રાવની સાથે કજિયે ઘણું દિવસ લગી ચાલ્યો. દરમ્યાન રાણુની ચાકરીમાં મહેપ અને રાજધર કરીને બે ભાઈ મહાવડના ઠાકોર હતા અને વજાશણને કોળી ઠાકર દેપ કરીને હતો તેની પાસે એંશી માણસ હતાં. આ દેપાએ ઈડર ઉપર હલ્લે કરવાને રજા માગી, તે તેને મળી. એટલે, પિતાના માણસને ઈડરવાડાના ન્હાના ન્હાનાં ગામમાં મૂકીને બે ત્રણ માણસ લઈને પોતે ઈડર ભણું ચાલ્યું. ત્યાં રાવના દરબારમાં ભવાયા રમતા હતા, ત્યાં ઠાકોર ગયે, અને બીજા જેવા બેઠા . હતા તેમાં તે પણ ભળી ગયો. પછી રાવને ભાઈ કેશવદાસ ત્યાં જોવાને આવ્યો હતો તેને ઓળખી રાખ્યો. આ કેશવદાસની દીકરી રાણુ વાઘ ઉપર ગોખેથી કાંકરિયો મારતી હતી, ત્યારે રાણે રેવા જે શબ્દ કરે, તે ઉપરથી રમનારા ને જેનારા સર્વે હસે. આ મામલે જોઈ રાણુ વાઘ કહ્યું: “જ્યાં સુધી મારે કઈ વારસ આ છોકરીને રડાવશે નહિ ત્યાં “સુધી મારે જીવ ગતે જવાને નથી,” રાણાને આવા દુઃખમાં જોઈને પા ઠાકરને ઘણું માઠું લાગ્યું. હવે જ્યારે ખેલ ભજવાઈ રહ્યો અને કઈ આપે તે લેવાને થાળી ફેરવી ત્યારે દેપાએ પોતાના હાથમાંથી કડું ફાડીને તેમાં નાંખ્યું. ત્યારે ભવાયાએ કહ્યું: “આ કાણું આપે છે, અમે કેનાં વખાણ “કરિયે ?” પણ દેપાએ કંઈ કહ્યું નહિ. ત્યારે પાસે ઉભા હતા તેઓએ કહ્યું કે કોઈ દારૂ પીધેલાએ આપ્યું હશે. તમને પરમેશ્વરે આપ્યું તે તમારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ રાસમાળા “પૂછપરછ કરવાનું શું કારણ છે?” પછીથી તેમણે ફરીથી તાસક ફેરવી ત્યારે ઠાકરે બીજું કઠું નાંખ્યું. આ વેળાએ અધી રાત ગઈ હતી, તેવામાં, રાવના ભાઈ કેશવદાસ બહાર ગયા. દેપો તેની પછવાડે ગયે, અને મશાલચીના હાથ ઉપર ઝટકે મારીને મશાલ પાડી નાંખી. પછી કેશવદાસનું માથું કાપી લઈને તે નહાશી ગયે. ત્યાં બૂમ પડી કે રાવના ભાઈ મરાયા! તે વખતે પેલી છોકરિયે રડવા માંડ્યું, અને છાતી ફૂટવા માંડી, અને રાણું વાઘે આ વાત જ્યારે સાંભળી ત્યારે તેણે તરત જ આપઘાત કર્યો. જ્યાં લગી રાણો જીવતે હતો ત્યાં લગી રાવ નિત્યનિત્ય તેને કહેઃ “જે ચેડાં “ગામ તું મને લખી આપે તે હું તને છોડું.” પણ રાણે તે વાત માન્ય કરતો નહિ અને માત્ર એટલું જ ઉત્તર આપતું કે, હું રાણો વાઘ મારે હરણાવ સુધી ભાગ.” હવે જ્યારે દે પોતાની મેળે નકળે થયો ત્યારે પોતાનાં માણસો સાથે સંતલસ કરી રાખી, અને તે પ્રમાણે એક ડુંગર સળગાવ્યો, એટલે તેનાં માણસ જે જુદે જુદે ઠેકાણે મૂક્યાં હતાં તેમણે તે તે ગામમાં આગ મૂકી. પછીથી દેપે તરસંગમે આવ્યો, અને જાયમલને રામ રામ કરીને કહ્યું જે, અંબજિયે મારી લાજ રાખી. જામલે તેને ભીમાલ ગામ આપ્યું. તે દેપાને વંશના હજી લગણ વાસણમાં ખેતી કરે છે. રાણુ જગતસિંહે તેના વંશજ પાસેથી ભીમાલ ગામ પાછું લીધું, અને તેને એથે ભાગ આપવાનું ઠરાવ્યા તે આજ લગી તેઓ ખાય છે. રાવે ચારણુ બાપુવા સદુજીને બોલાવીને કહ્યું કે મારા ચોરને તે બચાવ્યો માટે તારે મારા દેશમાં રહેવું નહિ. જ્યારે રાણું જાયમલે આ વાત સાંભળી ત્યારે તેને તરસંગમે તેડાવીને પાણિયાલી ગામ આપ્યું અને પિતાને દસોંદી સ્થાપીને પિતાની પાસે રાખ્યો.' રાણું જાયમલની ચાકરીમાં મહેશે અને રાજધર એ બે ગઢિયા હતા. તેઓ થોડાક દિવસની રજા લઈને પિતાને ઘેર ગયા. રસ્તે જતાં ગોઠડા ગામને પાદર નદી ઉપર ઉતર્યા, તેવામાં એક રબારી બકરાં લઈને આવ્યો તેને તેઓએ પૂછયું કે, આ બકરાં કાનાં છે ? ત્યારે તેણે જવાબ દીધો કે, રાણાછનાં છે. પછી ગઢિયાએ કહ્યું કે અમે પણ રાણજીના છિયે માટે અમને એક બકરું આપ્યું. રબારિયે બકરૂં આપ્યું નહિ, એટલે જેરાવરિયે લઈને માર્યું. ૧ જે ચારણ પાસેથી આ વૃત્તાન્ત મળે છે તે ચારણ સદુજીના વંશને છે, તેને હજી પાણિયાલી ગામને સેળ ભાગ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #616 -------------------------------------------------------------------------- ________________ દાંતાના રાણુઓ , ૫૪૫ પછી તેણે તરસંગમે જઈને રાણુને ફરિયાદ કરી કે, ના કહી છતાં ગઢિયાયે, જબરાઈથી એક બકરૂં લઈને મારી નાંખ્યું. તે વાત રાણાએ સાંભળી ને કહ્યું કે, એ લેકે બહુ ઉન્મત્ત થયા છે માટે તેમને હવેથી જોઈ લઈશું. તેમના કોઈ મિત્રે આ વાત તેમને જણાવી અને લખ્યું કે બરાબર તપાસ કર્યો વિના જે તમે પાછા આવશે તે તમને રાણે મારી નાંખશે. પછી તે ગઢિયા છ મહિના સુધી ઘેર બેસી રહ્યા, ત્યારે રાણાએ તેમને તેડું મોકલ્યું. એટલે તેઓએ કહ્યું કે, રાણુને અમને વિશ્વાસ નથી માટે બાપુવા સદુજીની બાંહેધરી આપે તે આવિયે. આ પ્રમાણે સમાચાર લઈને ચાકર પાછો આવ્યો. એટલે રાણુએ પોતાના કારભારીને બોલાવીને અને સરદારને એકઠા કરીને ચારણ જાણે નહિ એમ તેના નામનો બાંહેધરીને કાગળ તેઓની સલાહથી મેકલ્યા. જ્યારે મહેપાઓ અને રાજધર ગઢિયાએ તે કાગળ વાંચ્યો, ત્યારે તરસંગમે આવ્યા અને ગામને પાદર એક બાગમાં ઉતારે કરીને રાણુની હુઝુરમાં જવાને તૈયાર થયા. તેવામાં ભાડુ સુદુજી તેઓને મળવા ગયે, અને મળીને કહ્યું કે, તમે ધણી ને ચાકર ફરીને એકઠા થયા તે બહુ સારું થયું. તે સાંભળી તેઓ બોલ્યા કે, ખરી વાત, પણ અમે તે અહિ તમારા બાંહેધરીના કાગળ ઉપરથી આવ્યા છિયે. સદુજિયે કહ્યું કે બાંહેધરી વિષેને શબ્દ પણ મને ખબર નથી; તે ઉપરથી તેમણે તેને કાગળ બતાવ્યું. ત્યારે તેણે ફરીને કહ્યું કે, આ વિષે કશું હું જાણતો નથી માટે તમારે જેમ કરવું ઘટે તેમ કરજે. ત્યારે બંને ભાઈયે માંહોમાંહે એક યુક્તિ કરી અને હાનો ભાઈ મહેટા ભાઈની સાથે કજિયો થયાનું મિષ કરીને ચાલતો થયો. એટલે સર્વ લોક મહટા ભાઈની આસપાસ વીંટાઈ વળીને સમજાવા લાગ્યા કે, તમે જઈને તમારા ભાઈનું મન મનાવીને પાછા તેડી લાવ. મહેપે તે પ્રમાણે ઘોડે અશ્વાર થઈને રાજધરને પાછો બોલાવી લાવવાને બહાને નીકળ્યો અને જ્યારે તેઓ એકઠા થયા ત્યારે ઘોડા મારી મૂકીને માહાવડ જતા રહ્યા. જ્યારે રાણાએ સાંભળ્યું કે ગઢિયા તો પાછા જતા રહ્યા છે ત્યારે તેના કારણ વિષે તેણે તપાસ કર્યો. તે ઉપરથી લોકોએ કહ્યું કે બંને વચ્ચે કજિયે થયો છે, અને એક રીસાવીને જતો રહ્યો છે, તેને પાછો વાળવાને બીજે ગમે છે. તે પણ રણુએ મનમાં વિચાર્યું કે કઈયે તેમને ભેદ કહ્યો હશે. તેથી તેણે ગઢવીને બોલાવીને પૂછ્યું કે તમે એમને મળવાને ગયા હતા કે નહીં! અને તમે કંઈ વાત કરી હતી કે કેાઈ બીજાએ કરી હતી ? ગઢિયાનો ચાકર વાલિયે કાળી અફીણિયો હતો અને રાણુની પાસે રહીને પાનની બીડિયો તૈયાર કરવાનું કામ કરતો હતો. ચારણે કહ્યું કે કદાપિ એ વાલિયાએ કહ્યું હશે તેથી ચેતીને ૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ રાસમાળા ન કરાવીને અતિસાર કર્યું હશે. બાંહબરી તેઓ હાશી ગયા હશે. રાણાએ કેળીને બેલાવીને સારી પેઠે ધમકાવ્યો, અને તેને કુહાડી મૂકો, એટલે એ પણ માહાવડ ચાલતે થયા. ત્યાર પછી બાડવા સદુજિયે રાણુને કહ્યું: “બહુ સારું કર્યું ઠાકર! તમે મને “ઇડરના રાવ સાથે કજિયો કરાવીને અહિંયાં તેડી લાવ્યા અને મારા નામની “જૂઠી બાંહેધરી મોકલીને ગઢિયાઓને અહિં બોલાવીને મારી આબરૂ લેવાનું કામ કર્યું. હવે હું તમારા દેશમાં રહેવાને નથી.” પછી તે ઠેધનો માર્યો નીકળ્યા અને મહેપાએ તથા રાજધરે તેને છાનેમાને લાવ્યા હતા તેથી તે પણ માહાવડ ગયે. ત્યારે તે ઠાકોર ગઢવીને ગામ આપવાના વિચારમાં હતા એટલામાં રાણુને તે વિષેની ખબર થયાથી તેને મનાવી આણુને પાણિયાલીમાં રાખે. પછી ઈડરની ફેજ તરસંગમા ઉપર ચડી આવી, અને એક લડાઈ થઈ તેમાં બંને બાજુનાં ઘણાં માણસ મરાયાં. આખરે ફેજ ઈડર ભણી પાછી ગઈ. આ વેળાએ તેઓ તરસંગમાના એક નાગરને ઝાલી ગયા, અને . તેને રાવ કલ્યાણમલને સોંપી દીધો. રાવે તેનું નાક કાપી નાંખવાની આજ્ઞા કરી, ત્યારે નાગર બેલ્યોઃ “એ તો ઠીક છે, હું કલ્યાણમલની ફેજ સાથે “હતા એવું એ ઉપરથી જણશે.” રાવે પૂછ્યું: “તારા બોલવામાં જો ભેદ છે?” નાગરે ઉત્તર આપ્યું: “તમે મને એકલાને પકડીને મારું નાક કાપી “નાંખશે ત્યારે એ ઉપરથી તમારી આખી ફોજનું નાક કપાયું કહેવાશે.” તે સાંભળીને રાવે તેને કંઈ કહ્યા વગર ફહાડી મૂકે. ફેજ જે વેળાએ પાછી જતી હતી તે વેળાએ કણબીની એક બાયડી પિતાના ઘણું સારું ભાતું લઈ જતી હતી. રેવે તેને દીઠી અને તે ભૂખ્યો હતો • તેથી પૂછયું: “તમારી પાસે શું છે!” તે બેલી ખીર છે.” પછી તેણે લઈને તે ખાવા માંડી. પણ ખીર ઉની હતી તેથી તેની આંગળિયો દાઝી. એટલી પેલી બાયડી બોલીઃ “વાહ રે! તમે તે કલ્યાણમલ જેવા ઠગારા દેખાઓ છો?” રાવે પૂછયું: “એમ કેમ વારૂ?” તે બોલીઃ “રાવ તરસંગમું લેવાને આજ દશ દશ વર્ષથી ફાંફાં મારે છે પણ આસપાસનાં ગામડાં પહેલેથી લીધા વિના મહેનત કરે છે તે પેરા જતી નથી. તે પ્રમાણે તમે પણ કરે કેરેથી ટાઢી થયેલી “ખીર ખાવાને બદલે એકદમ વચ્ચે હાથ ઘાલીને આંગળિયે બાળી.” તે સાંભળીને રાવે મનમાં વિચાર કર્યો: “એ કહે છે તે બરાબર છે, એનાથી “મને ખરેખર બેધ મળ્યો.” પછી તેણે પેલા ગઢિયાઓને પોતાની છાવણમાં બોલાવીને કહ્યું: “તમે મારી ફેજના ઉપરી થાઓ.” ત્યારે તે બોલ્યા: અમે રાણાનું લુણ ખાધું છે અને ઘણું દિવસ સુધી એના કુવાનું પાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #618 -------------------------------------------------------------------------- ________________ દાંતાના રાણાઓ ૫૪૭, પીધું છે. તેથી એને એક વાર સમજાવવાને અમને રજા આપે. જે તે “અમારું માનશે નહિ તે અમે તમારા કહેવા પ્રમાણે કરીશું.” પછી મહેપ તરસંગમે ગયે અને રાણાને કહ્યું: “આ પીપળાનાં ઝાડ તરસંગમાના કિલ્લા “ઉપર આવ્યાં છે માટે કપાવી નાંખો, નહિ તો શત્રુ ઝાડ ઉપર ચડીને તમારા “હેલ ઉપર મારે ચલાવશે.” રાણે બોલ્યોઃ “અહિંયાં સુધી આવે એ કોણ બળિયો છે? વળી પીપળાનું ઝાડ કાપવું અને બ્રાહ્મણને મારો એ “બે બરાબર છે; માટે હું એક કપાવનાર નથી.” જ્યારે ગઢિયાએ બહુ આગ્રહ કર્યો ત્યારે રાણે બોલ્યોઃ “જા તુંય પણ તેમના ભેગે ચડજે, હું તારાથી ડરતો નથી.” પછી ગઢિયા રાવની છાવણીમાં પાછો આવ્યો, અને બોલ્યાઃ “રાણે તે માનતો નથી.” ત્યાર પછી તેમણે ફેજના ત્રણ ભાગ કયા; બે ભાગ બે ગઢિયાને સોંપ્યા અને એક ભાગનું ઉપરીપણું વે પિતાની પાસે રાખ્યું. તેઓ તરસંગમા ઉપર જુદે જુદે રસ્તે ચાલ્યા, અને તે ઘેરી લઈ કિલ્લા ઉપર ચડીને શહરમાં ઉતર્યા. ત્યારે રાણે પિતાનું કુટુંબ લઈને દતે હાશી ગયે. આ લડાઈમાં રાણાના સરદાર કામ આવ્યા, તે નીચે પ્રમાણે હતા –ખેત, મેહદાસ, પહાડખાન, પ્રતાપ, ગોપાળસિંહ, અને વીરભાણુ. રાણાના ઉમરાવોમાંના જગમાલે ઈડરના એક સરદાર સેનખાનને ઠાર કર્યો. રાણે જાયમલ અને કુંવર જેતમાલ દાંતે ગયા, એટલે શત્રુ તેમની પછવાડે પડ્યા, તે ઉપરથી તેઓએ માતાજીની ઓથ ઝાલી, અને રાવના ઉપર બહારવટે નીકળ્યા. કલ્યાણમલ ગામે ગામ થાણું મૂકીને ઈડર પાછા ગયો. તરસંગમાના થાણુને ઉપરી માલ ડાભી હતો; સરામાં રેહેવાર હતા; થાણુમાં મેઘો જાદવ હતું. રાણું જાયમલનાં માણસ અને ઘડાં રહેતાં રહેતાં ઓછાં થઈ ગયાં અને છેવટે તે મરણ પામ્યો. જાયમલના મરણ પછી, કુંવર જેતમાલ, માતાજીને બારે ઘણા દિવસ સુધી લાંધવા બેઠા, પણ માતાજિયે કાંઈ ભાળ લીધી નહિ, ત્યારે છેવટે, કમળપૂજા કરવાની તેણે તૈયારી કરી. એટલે માતાજિયે તેના હાથ ઝાલ્યા અને કહ્યુંઃ “તું તારે ઘેડે ચડીને નીકળી પડ, હું તને સાહા થઈશ. આજના ૧ શ્રીમદ્ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે – अश्वत्थः सर्ववृक्षाणाम् देवर्षीणां च नारदः। गंधर्वानां चित्ररथः, सिद्धानां कपिलो मुनिः ॥ “ઝાડમાં પીપળે મારું રૂપ છે, સર્વ દ્રષિયોમાં નારદ મારું રૂપ છે, ગાંધવોંમાં ચિત્રરથ મારું રૂપ છે, અને સિદ્ધમાં કપિલ મુનિ મારું રૂપ છે.” ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ રાસમાળા દિવસમાં જેટલી ધરતી પછવાડે ધાડે બેશીને ફરી વળીશ તેટલી તારી થશે, અને જ્યાં અટકીશ ત્યાંથી તારી સીમા બંધ થશે.” ત્યારે જેતમાલ પેાતાની પાસે થાડા સવાર રહેલા હતા તેટલા લઈને નીકળી પડ્યો. હેલાં તે તે રહેવરેશને થાણે આવ્યા, ત્યારે અશ્વારનું મ્હાટું દળ પાસે આવતું ઢાય એવું તેમના જોવામાં આવ્યું, તેથી થાણાવાળા તેમનાં ઘેાડાં અને સરસામાન મૂકી દઈને ન્હાશી ગયા. ત્યાર પછી તે મેધા જાદવને થાણે જઈ પહોંચ્યા. ત્યાં પણ માતાજીની સાહાય્યતાથી ડુંગરાની બાજુએ ઝાડે ઝાડે એકેકા ધાડેસ્વાર જોયા, તેથી તે પણ ગભરાઈને ન્હાશી ગયા, મેધા પાતાના ઘેાડાને હવરાવા વળગ્યા હતેા તેને ઝાલી લઈને ઠાર કરડ્યો. ત્યાંથી પછી તેઓ તરસંગમે ગયા અને ત્યાંનું થાણું ન્હસાડી મૂકયું. ત્યાર પછી ધારાદ અને હુરાદમાંથી શત્રુઓને મ્હાડી મૂકયા. ત્યારે રાણા જેતમાલ થાયો, અને ઘેાડા ઉપરથી નીચે ઉતરવા લાગ્યા. એટલે ખીજા રજપૂતાએ પ્રાર્થના કરીને કહ્યું: “વણાં તમે નીચે ઉતરશેા નહિ.” પણ તેણે કહ્યું: “વે મારાથી વધારે વાર ઘેાડા ઉપર “પેશી વ્હેવાય એમ નથી.” એમ કહીને તે નીચે ઉતરી પડ્યો, અને માતાજીનું વચન પૂરૂં થયું. ત્યાર પછી તરસંગનું ઉજ્જડ કરીને રાજગાદી ક્રાંતે લઈ ગયા. દાંતેથી બે માઈલને છેટે પશ્ચિમમાં, નવા વાસના રસ્તા ઉપર દાંતારિયા વીરનું થાનક છે તે ઉપરથી દાંતા નામ પડેલું છે. વીરને થાનકે માટીના ઘેાડા કરીને લેાક ચડાવે છે. ઢાંતે આવ્યા પછી તરત જ જેતમાલ મચ્છુ પામ્યા. પ્રકરણ ૧૦. ઈડરના રાવ ઈડરના રાવ કલ્યાણમલની પછી તેનેા કુંવર રાવ જગન્નાથ ગાયિ બેઠા. કલ્યાણમલ રાજ્ય કરતા હતા તે વેળાએ કારભારિયાની મેટાળિયા બંધાઈ હતી. તેમાં એક વસાઈ, મુડેટી, અને કરિયાદરાના દેસાઈ જમીનદારાની હતી, અને તેમને પેાશીનાના વાધેલા ઢાકારી અને રાલના સરદારાની સાહાય્ય હતી. ખીજી ટાળી રણાસણના રહેવર ઠાકાર ગરીબદાસ, ઈડરના મુસલમાન ફેસખાતિયેાના મુખિયા, અને વડાલીના માતીચંદ શાહ મજમુદારની હતી. આ વેળાએ, ઈડરની ખંડણી મુદતસર ઉધરાવાને મુસલમાના ફેાજ મેાકલવા લાગ્યા, અને વાદરાના વૈતાલ મ્હારાટ, જેને રાવને કિતાબ મળ્યા હતા, તે પાદશાહને ત્યાં રાઠોડ રાજાઓને જામીન થયા હતા. ડરની જમાબંદી ફ્રિલ્હીની વતી અમદાવાદમાં ચૂકતી હતી. દર વર્ષે ખંડણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #620 -------------------------------------------------------------------------- ________________ ઈડરના રાવ ઉધરાવી લેવાના ચાલ પડ્યો ન હતા, પણ અમદાવાદના સૂબાની પાસે પૂરતું જોર થતું ત્યારે તે દર પાંચ કે દશ વર્ષે વસુલ કરી લેતા. રાવ જગન્નાથ ગાદિયે બેઠા ત્યાર પછી, મુસલમાની સત્તા નિત્ય નિત્ય વધતી ચાલતી હતી, અને રહેતાં રહેતાં ઈડરની ખંડણી પ્રતિ વર્ષે વસુલ કરી લેવાના ચાલુ પડી ગયા હતા. અને વૈતાલ મ્હારાટ હજી લગણુ હામી ભરતા હતા. છેવટે તેનું રાવજી પાસે એટલું બધું લ્હેણું થઈ ગયું હતું કે, રાવે તે ખોટું કરવાને તેનું કાટલું હાડવાના નિશ્ચય કર્યો. પછી એક દિવસે તેને ઉતારે એક દાસી મેાકલી અને તેની સાથે તેણે વ્યભિચાર કયો એવા દોષ મૂકીને તેને શહરમાંથી હાડી મૂક્યા. એટલે મ્હારેાટ ત્યાંથી વડેદરે ગયા અને ત્યાર પછી દ્વિહી જઈ પ્હોંચ્યા. તે વિષે નીચેની હકીગતથી જણાશે. ૫૪૫ આ બનાવ બન્યા પછી રાવ જગન્નાથને, ૧ ડુંગરપુરના સિસેાદરા રાવળ પંજા સાથે ઉચ્ચ પદ વિષે કજિયા થયે. તેએની સીમા ઉપર શામળાજીનું દેવાલય છે ત્યાં આશરે ઇ. સ૦ ૧૬૫૦ની સાલમાં મળ્યા. આ વેળાએ રાવળ પૂજાના રૂમાલ નીચે પડી ગયા, એટલે રાવ તેના કરતાં ન્હાના હતેા તેથી તેણે ઉપાડી લઈને રાવળને આપ્યા. પણ વાત તે એમ ચલાવી કે રાવળે જોરાવરી કરીને રાવને પગે લગાડ્યો. આ વેળાએ માહનપુરના ઠાકાર માહનદાસ રહેવર હતા, તેણે રાવની સારી ચાકરી બજાવી હતી. તેણે ડુંગરપુર ઉપર ચડાઈ કરીને રાવળને કૈદ કરયો, અને જ્યારે તે રાવને પગે પડ્યો ત્યારે તેને શિરપાવ આપીને વિદાય કરો. રાવળ પૂજા કરવા એઠા હતા તે વેળાએ શવે તેને પકડ્યો હતેા, અને જે મૂર્તિની તે પૂજા કરતે હતા તે ઠાકાર લઈ ગયા તે હજી લગણ માહનપુરમાં છે. આ વિષે ભાટે જે કવિતા કરી છે તે નીચે પ્રમાણે છેઃ ― कुंडलियो - पूंजो पाय लगाडियो, ईंडर इंदे राव; जोर कियो ज़गनाथिये, दीनो सबको दाव; दीनो सबळो दाव, रावे रावळने रेश्यो; की अचरज कमधर्ज, खगौं बळ पावो खेशो; गरपशनार्थे ईजत गई, चास लगी जद त्राडियो; केल परो झाले कर, पूंजो पाय लगाडियो. એક દિવસે રાવ જગન્નાથ જેવામાં મેડાસામાં હતા તેવામાં દિલ્હીથી એક હકીમ આવ્યા. તેણે ધાતુપુષ્ટિનું ઔષધ આપ્યું, ને કહ્યું કે, રાણીને ૧ ઈડરની વાવમાં રાત્ર જગન્નાય સંબંધી લેખ ઇ. સ. ૧૬૪૬ની સાલના છે. ૨ રાઠોડ. ૩ તરવાર. ૪ ડુંગરપુર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ રાસમાળા મળવાનું થાય ત્યાર પછી ખાવા માંડવું. જગન્નાથ ઈડરથી થોડે માઈલને અંતરે આવ્યા ત્યારે તેણે ઔષધ ખાધું, તેથી જ ઘણું કરીને મરણતુલ્ય થઈ ગયે તે તરત તે બો ખરો પણ તે દિવસથી તેનાથી ટટાર ઉભા રહેવાતું જ નહિ. હવે વિતાળ બહારે દિલ્હી જઈને પાદશાહને સોનાની રિકાબી ભેટ કરી, તેમાં પાણી ભરીને આંબાનું પાંદડું, શેલડીને કડકે, તથા ખાખરાનાં પાંદડાંની ખીશકેલી બનાવીને તેના મહેમાં સાકરને કડક આપ્યો હતો. બાદશાહે પૂછયું કે આમ કરવાનું શું કારણ છે, ત્યારે બહોટે ઉત્તર આપ્યું - એક ઠેકાણે સેનાના થાળ જેવી ધરતી છે, તેમાં પુષ્કળ પાણું છે, “અને તેમાં આંબાનાં ઝાડ અને શેલડી થાય છે, પણ ખાખરાની ઝાડીમાં “ખીશકેલી રહે છે તે સાકર ખાઈ જાય છે. જે આપ પાંચ હજાર અશ્વાર “આપ તે તે દેશ હું આપના કબજામાં કરી આપું.” આ ઉપરથી પાદશાહે શાહજાદા મુરાદને હુકમ મોકલ્યો કે પાંચ હજાર અશ્વાર લઈને વેતાળ બહારેટની સાથે જવું. આ વેળાએ સુરાદ અમદાવાદને સરસ્બે હતે. રાવ જગન્નાથને વકીલ દિલ્હી હતી, તેને જાણવામાં આ વાત આવી. એટલે કાશદ મોકલીને રાવને કહાવી મોકલ્યું કે, વૈતાળ બહારેટની સાથે ઈડર ઉપર લશ્કર મોકલવાની તૈયારી થઈ છે. ત્યારે બહારનું અપમાન કરાયું હતું તે વાત આ સમયે તે પોતે ભૂલી ગયો હતો, તેથી તેણે તેને દોસ્તીદાવે લખ્યું: મારે તમારા ઉપર સંપૂર્ણ ભરોસો છે, માટે ઈડર ઉપર ફેજ ચડવાની છે કે નહિ તે લખી મોકલજે.” વિતાળ બહાટે ઉત્તર વાળ્યો: “તમારે જરા ડરવું નહિ.” પણ ફેજ તે મુરાદની સાથે ચડી અને એક પણ ઘા કર્યા વિના ઇડર તાબે કરી લીધું. छपय-संवत सत्तर प्रमाण, वर्ष बारोत्तर वीमळ; वीज तिथि रविवार, मास आसो पख निर्मळ; शाहजादो मुराद, लेण गढ ईडर आयो; करवा रोषां काज, साथ जगनाथ सजायो; वैताळ भाट न दियो वढण, कुड करी राव का'डियो; पूंज राज अंग पन्या पछी, लोहा बळ ईडर लियो. ૧ તે દિવસે ઈડરની આસપાસ ખાખરાનું જંગલ હતું કે તે તેના કિલ્લા જેવું બની રહ્યું હતું તે વિષેનું સૂચન અહિં છે. ૨ અંગરેજીમાં પાંચસે અશ્વાર લખ્યા છે તે ભૂલ થયેલી જણાય છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #622 -------------------------------------------------------------------------- ________________ ઈડરના રાવ ૫૫૧ છેલ્લી લીટીમાં પૂજે લખે છે તે રાવ જગન્નાથને દીકરો થતો હતો, તે મુસલમાન ઉપર બહારવટે નીકળ્યો હતો. તે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ખરેખાત મુસલમાનેથી ઈડરગઢ પિતાને કહેવાય નહિ. गीत-रावे रेहेंच्या पठाण पडे रण, ईडरिये दळ आणी; તર! વાવ! નિપાવત', કે પાછું વાળી. पूंजेजी खळ खेत पछाड्या, तणेरी नहि तबीबी कंत तणे दख भांगिये कांकण, बूम करे मुख बीबी. जोध जडे कमधजे जणांरे, खार्ग रोहिला बाया; मेली धाह दिये मुगलाणी, नाव किसीका ना'या. રાવ જગન્નાથ ઈડરથી નાઠે તે પળે જઈ રહ્યો અને ત્યાં પછી તરત જ મરણ પામે. મુરાદ શાહે ઈડર લઈને સૈયદ હાથા નામના મુસલમાની સરદારને અધિકારી ઠરાવીને ત્યાંના પ્રધાનને કારભાર ઉપર રહેવા દીધા અને પિતે પાછા ગયે. ત્યાર પછી સૈયદ હાથાએ રાવનાં આપેલાં શાસન પાછો ખેંચાવી લીધાં, તે ઉપરથી ભાટ અને ચારણે પોતપોતાનાં ગામડાં છેડીને માલપુરના ઠાકરને આશરે જઈને રહ્યા, તેઓનું તેણે રક્ષણ કર્યું ૧ રાત દહાડે. ૨ બૂમ અથવા નિશ્વાસ મૂકવે. ૩ રણભૂમિ. ૪ તેની. ૫ રાઠોડ રજપૂત. ૬ ખ, તરવાર. ૭ મેગલ. ૮ આ રાવના ઉપર કવિતા થયેલી છે તેને પ્રારંભ નીચે પ્રમાણે થાય છે. જગ બાળ્યું જગત્રાથિયે, નીચ કલ્યાણ સુત.” જે ભાટ અમારા (ફારબસ) આગળ એ કવિતા બોલતા હો, તેણે અદબ કરવાને હાથ હંયા કયા હતા તે ઉપરની બે તુક બાલ્યા પછી પાછા પડ્યા, તેની ડેક તેની છાતી ઉપર નમી ગઈ, તેની આંખ્યામાં આંસુ ભરાઈ ગયાં, અને ગળગળો થઈ બોલવા લાગ્યોઃ “મારે રાવજીનું વાંકે શું કરવાને બેસવું જોઈએ ?” આ વેળાએ અને ત્યાર પછી પણ કેટલીક વાર તેને એ પૂરી કરવાને કહ્યું પણ તેણે કરી જ નહિ. નીચે પ્રમાણે એ કવિતા કેટલાક ભાટ બેસે છેઃ જળ ખાયું જગનાથિયા, કલાતણ કપૂત; વટલાવ્યા બ્રાહ્મણ વાણિયા, રખડાવ્યા રજપૂત. ૨. ઉં. ઈડરગઢના ઓળગ, સાંસનું દે સુખદાય; વિસામે દે વાન્ડા, માલપરા ઘરમાંય. ભાટે કહ્યું કે, અમે ઈડરગઢના આશ્રિત ળેિ, માટે અમને તે સુખદાયક ગામ આપ. હે વાંકા! અમને માલપરા ધરતીમાં વિસામો આપો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #623 -------------------------------------------------------------------------- ________________ પપર રાસમાળા જગન્નાથના કુંવર પૂજા વિષે ભાટ લેકે નીચે પ્રમાણે વર્ણન આપે છે પૂંજે નહાને હતો તેથી દિલ્હી પોષાક લેવાને ગયા. ત્યાં જયપુરને રાજા પિતાના મહેતા મામા વીરમદેવના વારાનું જૂનું વૈર મનમાં રાખીને ધારવા લાગ્યો કે પૂંજાને શિરપાવ થાય તે ઠીક નહિ, અને તે ઉપરથી પાદશાહને તેણે સમજાવ્યો કે, ઈડરને રાજકુંવર ઘણો ઉન્મત્ત છે તેથી તેની હવણુની બાલ્યાવસ્થામાં એનું રાજ બથાવી પડવાને સારો લાગે છે. પાદશાહે પૂછ્યું: “હાને રાવ ઉન્મત છે એ વિષેની મારી ખાતરી શી રીતે થાય?” રાજાએ કહ્યું: “એની પાસે એક સુંદર ઘેડે છે તે તમે માગજો. જે તે “સીધેસીધે આપે તે જાણજો કે પંજે રાજભક્ત છે, પણ આપે નહિ તે “ઉઘાડી રીતે જણાશે કે એ દગાખોર છે.” પાદશાહે તે વાત સાચી માનીને ઘેડ લેવાને માણસ મોકલ્યું, પણ જયપુરના રાજાએ અગાઉ જઈને રાવ પંજાને સમજાવી રાખ્યું હતું: “પાદશાહ તમારું અપમાન કરવા ઈચ્છે છે, અને “તમારો હાશ કરવાનો નિશ્ચય કરયો છે, માટે તમે એકદમ ઘેર પાછા જતા “રહે તે બહુ સારું.” રાવ તે સાંભળીને જતો રહ્યો. તેની પછવાડે પાદશાહની ફેજ થઈ અને દિલ્હીથી પચીશ માઈલ ઉપર એક ગામ હતું ત્યાં તેને ઘેરી લીધે. પણ તે એક સૂતારના ઘરમાં ભરાઈ ગયે, અને અતીતાના એક કુંડમાં મળી જઈને કેટલાક દિવસ સુધી તેમની સાથે ભટકતો કરો. એટલામાં તે પાદશાહની જે ઈડર લઈ લીધું, અને રાવ પંજાની માએ જાણ્યું કે મારો દીકરો મરી ગયો હશે તે ઉપરથી તે પિતાને પિયર ઉદયપુર જતી રહી. કેટલાક દિવસ પછી રાવ પંજે અતી તેની સાથે ઉદયપુર જઈ પહોંચ્યો અને ત્યાં પિતાની માને અને રાણાને મળ્યો. પછી તેણે તેનું વંશપરંપરાનું રાજ્ય પાછું અપાવાને એક ફેજ તેની મદદ મોકલી. રાવ પંજે તે લઈને ચાલ્યો અને ઈડર પાછું જિતી લીધું. ત્યાં તેણે પોતાનું રહેઠાણ રાખ્યું, પણ રાણિ અને ખજાને સરવાણુમાં રાખ્યું. તેણે સંવત ૧૭૧૪ (ઈ. સ. ૧૬૫૮)માં ઈડર પાછું લીધું, અને છ મહિના રાજ્ય કરવું. ત્યાર પછી તે ઝેર દેવાયાથી મરણ પામે. રાવ પંજાને ભાઈ અરજનદાસ આ વેળાએ ધામોદની નાળમાં રહેતા હતા. ત્યાં તેણે રહેતાં રહેતાં એક હજાર શિરબંધી એકઠી કરીને અમદાવાદ પ્રગણું ઉપર વર્ષે કયો. એક સમે દેવલિયાને રાજકુંવર, વાંસવાડાને રાજકુંવર, લુણાવાડાનો રાજકુંવર અને ડુંગરપુરને રાજકુંવર, એ સર્વે અમદાવાદથી ઘેર જવા સારૂ નીકળ્યા હતા, ત્યાં રસ્તામાં રણાસણમાં ઉતારો કરયો. તેણે તે ઠેકાણે તેમની સારી ચાકરી કરી, અને જેવા ત્યાંથી રવાને થઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #624 -------------------------------------------------------------------------- ________________ ઈડરના રાવ ૫૫૩ ચાલવા માંડ્યા કે રાવ અરજનદાસના જાણવામાં આવ્યું. એટલે તેણે મુદ્દામ માણસ મેકલીને તેમને ાવ્યું જે, મને મળીને જો. તેથી તે ધામેાજ ગયા, અને મસલહત કરી જે રણાસણની જગ્યા વિકટ છે, માટે ત્યાં રહીને રાવ હલ્લા કરે તેા અમદાવાદ અને ઇડરે સુધી દેાડ કરી શકે. એવા ઠરાવ કરીને રાવની સાથે તેઓ મળી ગયા, અને તેમનાં સર્વનાં માણસ એકઠાં કહ્યાં તા પાંચ હજાર થયાં. હવે કુંવરા જ્યારથી રણાસણુ આવ્યા હતા ત્યારથી રહેવરે તપાસ રાખતા હતા કે રખેને તે રાવ અરજનદાસને મળી જઈને આપણી જગ્યા ઉપર નજર કરે. રાવ અને તેના મસલહતિયા એકાએક ચડી આવ્યા તેના વ્હેલાં તે રહેવા તૈયાર થઈ રહ્યા હતા, અને ઝાંપા આડા રહીને જેવા તે રણાસણમાં પેસતા હતા તેવેા જ તેમના ઉપર તાશેરા માડ્યા. તેમાં અરજનદાસ, અને ડુંગરપુર, લુણાવાડા અને દેવલિયાના કુંવા માડ્યા ગયા. વાંસવાડાના કુંવર જીવતા રહ્યા તે ચાર જણની લાશે લઈને ન્હાડા. તેણે પા ધામેાજમાં આવીને તેને અગ્નિસંસ્કાર કરવો. અરજનદાસને એક કુંવર હતા તે તે વેળાએ પાંચ વર્ષતા હતા. તેને તે કુંવર વાંસવાડે લઈ ગયા, અને તેના જીવતરને અર્થે વાગડ માંહેલા ટુટિયાબળના પટા ઠ્ઠાડી આપ્યા. તે પટા હજી સુધી તેના વંશવાળા ભાગવે છે. રાવ અરજનદાસના મરણ પછી, જગન્નાથતા ભાઈ ગાપીનાથ, મ્હારવટે રહ્યો, અને તેણે અમદાવાદ સુધી વખા કરવા માંડ્યા. આ વેળાએ પાદશાહનું બેર નરમ પડેલું હતું તેથી સૈયદ હાથાએ દેસાઈયો અને મજમુદારાને ખેલાવીને કહ્યું કે, રાવ જો દેશ ઉપર વખા કરે નહિ તેા કાંઈક રકમ તેને બાંધી આપિયે, માટે તમે જઈને તેમને સમજાવે. પણ તેઓએ કહ્યું કે, એ કામ ભાટ અને ચારણા વિના થવાનું નથી. તે ઉપરથી સૈયદ હાથાએ ભાટ અને ચારણાને પાછા ખેાલાવીને રાવ પાસેથી જે શાસન મળતું તે પાળીને તેમનાં ગામ પાછાં આપ્યાં. ત્યાર પછી, જોગીદાસ ચારણ, જે કુમાવાના હતા, તેણે ઠરાવ કરીને રાવને વાળ ગામ આપ્યું. તે હજી લગણુ ઈડરના રાવને તાખે છે. સૈયદ હાથાની પછી કમાલખાન સૂખા થયેા. તે ધણા આળસુ હતેા. તેણે પેાતાના રાજ્ય ઉપર કશું લક્ષ આપ્યું નહિ. તેથી તેને હાડી મૂકવાનું ગાપીનાથને ફાવ્યું, તે ઈડર પેાતાને સ્વાધીન કરી લઈને આશરે પાંચ વર્ષ રાજ્ય કરવું. રણાસણના ઠાકેાર ગરીબદાસ રેહેવરને બ્હીક લાગતી હતી કે, જો રાવના તાબામાં ઈડર આવશે તેા તે વ્હેલા માડે રાવ અરજનદાસનું વૈર લેશે. આગળ લખ્યા પ્રમાણે ગરીબદાસ ઈડરમાં એક બલવાન ટાળીનેા મુખી હતા, અને કસબાતિયે પણ તેનામાં સામેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ રાસમાળા હતા. તેમની સાહાયતાથી તે અમદાવાદ જઈને રાવને કહાડી મૂક્યાને એક ફોજ લઈ આવ્યો. રાવ ગોપીનાથને બે રાણી હતી. એક પેથાપુરના વાઘેલાની દીકરી હતી, અને બીજી ઉદયપુરની હતી. તે સિવાય બીજી બે રાખેલી હતી. આ ચારે સ્ત્રિયોને લઈને તે ઈડરગઢમાં ગયો, પણ કસબાતિએ તેની પછવાડે પડીને માંહ ધસારો કર્યો. તેથી તે ડુંગરા ઉપરથી કળનાથ મહાદેવ ભણી ઉતરી પડ્યો, અને રાણિયો ગોઝારિયા મગરા ભણી દેડી ગઈ. ત્યાં તેમણે જાણ્યું કે હવે સર્વને નાશ થયે, એટલે, ફાટા તલાવમાં પડીને મરણ પામી. રાવ ગેપીનાથ કળનાથ મહાદેવમાં પેઠે હતો. તેને સવા શેર અફીણનું બંધારણ હતું તેની તલપ થઈ હતી. તેવામાં વડાલીને એક બ્રાહ્મણ મહાદેવની પૂજા કરવાને ત્યાં આવી પહોંચે. તેને પિતાના હાથનાં નાનાં બે કડાં આપીને કહ્યું કે, આમાંથી એક તને બક્ષીસ આપું છું પણ બીજાને વેચીને તેનું અફીણ મને આણી આ૫ તે મારાથી સરવાણ જઈ પહોંચાય. વળી બ્રાહ્મણને તેણે વચન આપ્યું કે, મને ઈડર પાછું મળશે તે હું તને એક ગામ આપીશ. બ્રાહ્મણ તે કડાં લઈને પિતાને ઘેર ગયે, અને જે બન્યું હતું તે પિતાની સ્ત્રીને કહી સંભળાવ્યું. ત્યારે તેની વહુએ તેને સલાહ આપી કે, હવે તમારે પાછા જવું નહિ, કેમકે રાવ જે જીવતે હશે તે કોઈ દિવસે પણ કડાં પાછાં માગશે. ગોપીનાથને આ પ્રમાણે અફીણ મળ્યું નહિ તેથી તે મરણ પામે, અને ત્યાર પછી, ઈડરની ગાદી ગઈ તે ગઈ તેમના વંશવાળાને કદિ પાછી મળી જ નહિ. વડાલીના મજમુદાર મતીચંદ અને વસાઈના દેસાઈ એ ઈડરને કારભાર કરવા લાગ્યા, અને પ્રધાનપણું ગરીબદાસ રેહેવર કરવા લાગ્યો. ગેપીનાથનો કુંવર કરણસિંહ જીવતા સુધી સરવાણુમાં રહ્યો. તેને બે કુંવર હતા, એક ચાંદે અથવા ચંદ્રસિંહ હતા, તેની મા હલવદના ઝાલાજીની દીકરી હતી, અને બીજો માધવસિંહ કરીને તે તેની મા દાંતાવાળાની દીકરી થતી હતી. ચાંદે સરવાણમાં મોટો થયો, અને માધવસિંહની માને અડેરણ છવાઈમાં આપ્યું હતું ત્યાં તે ઉછરયો. છેવટે, માધવસિંહ વખે નીકળે, અને પોશીનાના પટામાં મોજે ચાંપલપુર છે ત્યાં પાદશાહની ફેજ સાથે લડાઈ કરી. ત્યાર પછી, ત્યાંથી તે વેરાબરને પટ દબાવી પડીને ત્યાં રહ્યો. તેને વંશ આજે પણ ત્યાં છે, સંવત ૧૭૫૨ (ઈ. સ. ૧૬૯૬)માં રાવ માન અને ગોવિંદ રાઠોડ રાવ ચાંદાના સગા થતા હતા તે, તેને મેવાડથી આવી મળી ગયા, અને તેઓ એકઠા મળીને ઈડર ઉપર વો કરવા લાગ્યા. સંવત્ ૧૭૭૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #626 -------------------------------------------------------------------------- ________________ ઈડરના રાવ ૫૫૫ (૪॰ સ૦ ૧૭૧૮ )માં દેસાઇયાએ મુસલમાન કિલ્લેદારાને હાંકી મૂકયા તે રાવ ચાંદાને ઈડરમાં લાવ્યા. રાવ ચાંદાએ ઠીક ઠીક રાજ્ય ચલાવી શકાયું નહિ. એટલે વાધેલા અને રહેવરાએ ઈડરનાં ગામ દુખાવી પડવા માંડ્યાં. તેમાં વાધેલાએ વડાલી સુધી દેશ કબ્જે કરી લીધેા, અને રહેવરાએ પેાતાની હદ સાબળી સુધી વધારી. આ વેળાએ પાલિયાને ઠાકાર મરણુ પામ્યા, તેથી તેની ગાદી ઉપર બેસનારને તરવાર અને શિરપાવ આપવાના પ્રસંગ પ્રાપ્ત થયા, તેથી આ મ્હાનું કૂહાડીને રાવ ચાંદાએ ઇડર છેાડીને નીકળી જવા પ્રયત્ન કર્યો, પણ તેની શિખક્રિય પાતાના ચઢેલા પગાર લેવાને તેને અટકાવ્યા. ત્યારે વલાસણાને ઠાદાર સરદારસિંહ તે વેળાએ ઈડરમાં હતા તેને બહુધરી આપી, અને તેને રાજકારભાર સોંપીને પોતાની વતી મૂકીને ગયા, તે પછી કદિ પાછા આવ્યા જ નહિ. સરદારસિંહે ચેડા દિવસ સુધી રાવને નામે ઇડરમાં રાજ્ય કર્યું, પણ છેવટે ત્યાંના દેશાઇયાએ અને મજમુદારાએ તેને ગાદી ઉપર બેસાડ્યો. સરદારસિંહના પ્રધાન લેહીનેા ઢાકાર સામળાજી જે વલાસણના ભાયાત થતા હતા તે ધણા હિમ્મતવાળા અને બહુ કુશળ હતા. તેણે વાધેલાઓએ અને રેહેવરાએ આવેલાં ગામ પાછાં હાથ કરી લીધાં. તે જય પામતા ગયા, તેથી ઘણા જણા તેના શત્રુ થયા; અને કસબાતિયેાએ સરદારસિંહને સમજાવ્યા કે સામળાજી તમારા અને અમારે। ધાણુ વાળવાના વિચાર કરે છે. રાવે આ વાત માની, અને સામળાજીને ક્હાડી મૂક્યા તે પેાતાની મેળે રસ્તે પડ્યો. તેની જગ્યાએ મા પંડિતને વડાદરેથી ખેાલાવ્યેા. ત્યાર પછી તરત જ સરદારસિંહને અને કસબાતિયેાને જિયા થયા અને સરદારસિંહ ઉધાડા પડી હેવા લાગ્યા કે જ્યાં સુધી એ લેાકેાનું કાટલું થયું નથી ત્યાં સુધી મારાથી ઇડરમાં રહેવાવાતું નથી. પણ આ પ્રમાણે કરવાની પેાતાનામાં શક્તિ રહી નહિ, એટલે, તે વલાસણે જતા રહ્યો. ત્યાર પછી, મળે. પંડિત ઈડરમાં રાજ્ય કરવા લાગ્યા. તેની સાથે કસબાતિયા, મેાતીચંદ મજમુદાર, અને રણાસણને અદેસિંહ રહેવર કારભાર કરવા લાગ્યા. આ વેળાએ દેસાઈયા પડતી દશામાં આવી પડ્યા હતા. મછા પંડિતે અમદાવાદના સરસૂબાને ખંડણી આપીને ઈડરમાં રાજ્ય કરવા માંડયું, પણ દેસાઈ યા નિરાશ થઈ ગયા હતા, અને લાલસિંહ ઉદાવત સારથી મેવાડ જતાં વસાઈ આવી પ્હોંચ્યા હતા તેને સર્વે વાત કહી ત્યારે તેણે તેમને કહ્યું કે, જો તમારી મરજી હાય ! હું તમને સારા રાજા આણી આપું. દેસાઇયાએ તે વાત માન્ય કરી, અને દસ્તાવેજ કરવો, તે ઉપરથી લાલસિંહ યાશીને જઈને મહારાજ આનંદસિંહ અને તેના ભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ રાસમાળા ને ઈડર લઈ આવ્યું. સંવત ૧૭૮૭ (ઈ. સ. ૧૭૩૧)માં બળા પંડિત પાસેથી આનંદસિંહે ઈડર લીધું. હવે રાવ ચાંદા વિષે લિખિયે છિયે. પોળોના પઢિયાર રજપૂતને ત્યાં રાવ ચાંદે પરણ્યો હતો, તેથી તેમને લખ્યું કે, હું કાશિયે મરતા સુધી જઈ વસવાને જવા સારું નીકળ્યો છું તે તમને છેલ્લા રામરામ કરવાને આવું છું. એ પ્રમાણે તે પોળમાં બે મહિના રહીને કાશિયે જવાને નીકળે. પિળથી દશ માઈલ ઉપર સરસાઉ કરીને ગામ છે ત્યાં રાવ મે'લાણું કરીને પડ્યો અને પળે પોતાના સસરાને લખ્યું કે, આજે હવે છેક છેલ્લાં મારી સાથે બેશીને મીજબાની જમવા સારૂ આવીને પાછા જજો. તેઓ આવ્યા અને રાવની સાથે સારી પેઠે ખાધું પીધું અને પિળના રજપૂતો નીશાથી ખુબ ચકચૂર થયા ત્યારે રાવે સર્વને ઠાર કરાવ્યા. ત્યાર પછી રાવ પિળે જઈને ત્યાંની ગાદિયે બેઠે; તે હજી સુધી તેના વંશવાળા પિોળમાં છે. પ્રકરણ ૧૧, ગોહિલ ઉત્તર ગુજરાતની સ્થિતિમાં જેમ ફેરફાર થતે ગયે, તેમ અમે તેનું વર્ણન કરતા કરતા મુસલમાનેનું થડે કાળ નિભે એવું રાજ્ય બંધ થઈ ૧ આ ગેહિલ વંશ ચંદ્રવંશી છે, અને મેવાડના સીદીયા હિલો સૂર્યવંશી છે. મેહદાસ (મારવાડમાં નાના ખેરગઢમાં) ઝાંઝરજી ૧ સેજકજી ઇ. સ. ૧૨૧૦ સુરાષ્ટ્રમાં આવ્યા ને સેજક પુરમાં ગાદી સ્થાપી. ઈ. સ. ૧૨૯૦ સુધી રાજ્ય કર્યું. ૨ રાણાજી શાહજી સારંગજી j(રાણપુર ગાદી) (પાલીતાણા) (લાઠી) ૧૨૯૦-૧૩૦૯ ૩ મોખડાજી. પીરમમાં ઈ. સ. ૧૩૦૯-૧૩૪૭ ૪ ડુંગરસિંહજી ગેઘામાં (ઈ. સ. ૧૩૪૭–૧૩૭૦) સમરસિંહજી * ઠાકોર સેજકજી ખેરગઢથી સુરાણમાં ક્યારે આવ્યા, તે વિષે જુદા જુદા પ્રત્યકાર જુદી જુદી સાલ બતાવે છે. જેમ કે – કાઠિયાવાડ સર્વસંગ્રહ પૃષ્ઠ ૧૨ મે ઇ. સ. ૧૨૯૦. એ જ પુસ્તકના પૃષ્ઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #628 -------------------------------------------------------------------------- ________________ ગોહિલ ૫૫૭ ગયું, અને જે વેળાએ બંદગીને મેઝિન ભણથી ઉત્તર મળતું બંધ થવા આવ્યો, તથા દરેક હિન્દુના દેવાલયમાંથી છૂટ પામેલા ઘંટનાદ થવા લાગ્યા, (રાજપીપળા) ૫ વીજજી. ઇ. સ. ૧૩૭૦–૧૩૯૫ ૬ કહાનજી. ઈ. સ. ૧૩૯૫-૧૪૨૦ ૭ સારંગજી. ઈ. સ. ૧૪૨૦–૧૪૪૫ (ઉમરાળા) ૮ શિવદાસજી, ઇ. સ. ૧૪૪૫-૧૪૭૦ ૯ જેઠળ ઇ. સ. ૧૪૭૦-૧૫૦૦ ૧૦ રામદાસજી. ઈ. સ. ૧૫૦૦-૧૫૩૫ ૧૧ સરતાનજી ઈ. સ. ૧૫૩૫-૧૫૭૦ ૧૨ વસે છે. સિહોરમાં ઈ. સ. ૧૫૭૦-૧૬૦૦ ૧૩ ધુનાજી ઈ. સ. ૧૬૦૦-૧૬૧૯ ૧૪ રનજી ઈ. સ. ૧૬૧૯-૧૬૨૦ ૧૫ હરભમજી ઈ. સ. ૧૬૨૦–૧૬૨૨ ૧૬ ગાવિંદજી ૧૬૨૨–૧૬૩૬ ૧૭ અખેરાજજી ૧૬૯૬-૧૯૬૦ સત્રસાલજી ૧૬૩૬-૧૬૩૬ ૧૮ રતનજી (બી) ૧૬૬૦–૧૭૦૩ ૧૯ ભાવસિંહજી. ભાવનગર ઇ. સ. ૧૭૦૩–૧૭૬૪ ૨૧૨ મે ઇ. સ. ૧૨૬૦. સૌરાષ્ટ્રનો ઈતિહાસ પૃષ્ઠ ૧૩૪ શાકે ૧૧૦૨ઇ. સ. ૧૧૮૦. કવિ દલપતરામકૃત વિજયવિવેદમાં સંવત્ વિક્રમનો ૧૧૩૨=ઈ. સ. ૧૦૭૬. એક હસ્તલિખિત ઇતિહાસ-દિવાન વિજયશંકર ગેરીશંકર ઓઝા કૃત, એમાં વિક્રમને સંવત ૧૧૩૨=૦૭૬, જૂના શોધક ગેરીશંકર હીરાચંદ લખે છે કે-વિક્રમ સં. ૧૧૫૦= ઇ. સ. ૧૦૯૪. ઉપરની વિગતથી સિહોરમાં ગાદી સ્થાપનાર વિસાજી પહેલાંની સાલો અનિશ્ચિત જણાય છે. તેથી પીરમમાં મેખડાજી કયારે થઈ ગયા, એ વિષે હજી સુધી ચક્કજ થયું નથી. રાષમાળા ભાગ ૧ લો હેલી આવૃત્તિની ગુજરાતી ભાષાંતરમાં મેખડાજીએ સંવત ૧૨૦૬ (ઇ. સ. ૧૧૫૦)માં મોખડાજીએ કહેલું પરાક્રમ કર્યું એમ છપાયું છે, એ પણ શક પડતું છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #629 -------------------------------------------------------------------------- ________________ •૫૫૮ રાસમાળા અને શિવની ધ્વજા મરાઠાના દેશી રાજ્યના વાવટા નીચે, મુસલમાનોના બહુ સંતાપેલા પ્રભાસના દેવાલયથી તે હજી લગણ જેના દેવાલયને અપવિત્ર નહિ કરેલું, અને જ્યાં પ્રવેશ થાય નહિ એવી શિવની અર્ધાંગના અંબા ભવાનીના દેરા સુધી ઠેકાણે ઠેકાણે સર્વોપરી થઈને ફરીથી ફરકવા લાગી, ત્યાં સુધી, અમે લખી ગયા. દક્ષિણના રાજાઓ જેમ કલ્યાણના સોલંકી રાજાઓની વેળાએ ગૂજરાત તથા સોરઠ ઉપર તેમનું રાજ્ય વધારતા આપણું જેવામાં આવ્યા તેવી જ રીતે હવેથી પણ રાજ્ય ફેલાવતા આપણું જોવામાં આવશે. તથાપિ એ વાતને પ્રારંભ કરિયે તેના પહેલાં, વિસારી મૂકેલી વલભીપુરી, લેલિયાણુના ધુળમાં મળી ગયેલ મિનારા, અને હવણ દામાજી ગાયકવાડનું ધમધમાવી દેતું નામ ધારણ કરનાર શિવી શિખરે જે જગ્યાએ ચડવાનાં છે તે જગ્યા, એ સર્વ વાતથી અમારા વર્ણનને પ્રારંભ થયો છે તે તે સર્વે વિષય ઉપર એક વાર ફરીને અમારે અમારું ધ્યાન પહોંચાડવાનું છે. સારંગજી ગેહિલની પછી વારા પ્રમાણે તેને પુત્ર શિવદાસ તથા ત્યાર પછી પત્ર જેતાજી ગાદિયે બેઠા. જેતાજીને બે કુમાર રામદાસ અને ગંગદાસ હતા, તેમાંથી ગંગદાસને તેના ભાગમાં ચમારડી ગામ મળ્યું. ૨૦ અખેરાજજી (બીજો) વસાજી | _ઇ. સ. ૧૬૬૪–૧૭૭૨ (વળા) ૨૧ વખતસિહજી ઈ. સ. ૧૭૭૨–૧૮૧૫ ૨૨ વજેસિંહજી ઇ. સ. ૧૮૧૫-૧૮૫ર ભાવસિંહજી (બીજા) કુંવર પદવીમાં જ દેવલોક થયા. ૨૩ અખેરાજજી (વીન) ૨૪ જસવંતસિંહજી ઇ. સ. ૧૮૫૨–૧૮૫૪ . ઇ. સ. ૧૮૫૪-૧૮૭૦ ૨૫ તખતસિંહજી ઇ. સ. ૧૮૭૦–૧૮૯૬ મહારાજાનો કિતાબ મળ્યો હતો. ૨૬ ભાવસિંહજી ઇ. સ. ૧૮૯૬માં ગાદિયે બેઠા છે. T | તેઓને દેહાન્ત સન ૧૯૧૯ ૨૭ કૃષ્ણકુમારસિંહજી ગાદિયે બેઠા ૧૯૧૯ ભાવનગરના તાબામાં ૨,૮૬૦ ચોરસ મિલ જમીન, ૬૪૫ ગામ, આશરે ચાર લાખ માણસની વસતી, અને વાર્ષિક ઉપજ સુમારે પચીશ લાખ રૂપિયાની છે. તેમાંથી અંગ્રેજ સરકાર અને ગાયકવાડ સરકારને જમાબંધી અને જાનાગઢના નવાબને જેરતલબીના મળી રૂ. ૧,૫૪,૪૯૯ આપે છે. ૧ પૃષ્ઠ ૪૮૮-૯માં જુ. ૨ તે ઉપરથી ચમારડિયા ગેહિલ કહેવાયા તે આજે ભુજમાં છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #630 -------------------------------------------------------------------------- ________________ ગાહિલ ૫૫૯ ભાટ લેકા ફહે છે કે ગાહિલ રામદાસજી કાશિયે યાત્રા કરવા સારૂ ગયે ત્યારે ત્યાં ચૌદ હજાર બ્રાહ્મણેાને જમાડીને એકક અલરામી (મ્હાર) દક્ષિણામાં આપીને યાત્રા પૂરી થઈ રહી ત્યારે સંધ પાછા માકલીને પાતે એકલે ઉદયપુર ગયા. ત્યાં તેને કુંભા રાણાએ પૂછ્યું: “તમે કેવા રજપૂત છે ?” “અને તમારે શા ગ્રાસ છે?” ત્યારે રામદાસે ઉત્તર આપ્યાઃ “અમે ગાહિલ “રજપૂત છિયે અને અમારે ગાધા અને ગાહિલવાડ છે.” એ ઉપરથી રજપૂત રાણાએ પેાતાની સુક્રામળબા કુંવરી હતી તે રામદાસને પરણાવી. આ વેળાએ મહંમદ શાહની ફેાજે ઉદયપુર ઉપર ચડાઈ કરી તે લડાઈ જામી તેમાં રામદાસે ઘણાં માસ, હાથી, અને ધાડાને કત્લ કરવા. તેવામાં તેના માથામાં શાલિગ્રામ હતા તેના લડાઈમાં બે ચીરા થઇને પડ્યા, હાથીના ઘંટ તેની ઉપર પડ્યો, ને કેટલાક સમય સુધી તેમને ઢાંકી રાખ્યા. તે ઉપર સાપના રાા થયા. ગાત્રામાં સરતાનજી કુંવરે લડાઈના સમાચાર જાણ્યા; અને પેાતાના બાપનું ક્રિયાખર્ચ કરવું. આ વેળાએ શાલિગ્રામે તેને સ્વપ્રમાં દેખા દઈને કહ્યું: “હું તારા ઇષ્ટ દેવ ઉદયપુરની ભોંયમાં ડટાયા છું; માટે અહિંથી મને ાડી લઈ જા.” પછી સતાજિયે રઘુનાથ દવે અને ખીજા માણસેાને મેકલીને શાલિગ્રામ મ્હાડી મંગાવ્યા. તેના ખે વિભાગ થયેલા સધાઈ ગયા છે તે હજી લગી દવેના વંશવાળાઅે પાસે સિહા ૨માં છે, તે તેની પૂજા કરે છે અને તેને બદલે તેને વર્ષાસન મળે છે, ત્યાર પછી રામદાસજીને શાર્દૂલજી અને ભીમજી કરીને ખીજા એ ન્હાના કુંવા હતા તેમાંથી શાર્દૂલજીને મેજે અધેવાડું તેના ભાગમાં મળ્યું અને ભીમજીતે માજે ટાણા આપ્યું. તેથી તેના વંશના હજી લગણુ ઢાણિયા રાવળ હેવાય છે. મેવાડના ઇતિહાસમાં લખ્યું છે કે, અલાઉદીને ઈ સ૦ ૧૩૦૩ માં ચિતાડ લીધું ત્યારે તેના સામા લડનારાઓમાં પીરમને એક ગાહિલ હતા. અને ઇતિહાસ લખનાર કહે છે કે તે બનાવ રામદાસજી ગાહિલના વારામાં બન્યા હતા. ભાવનગરના દરબારના ભાટ લાકા પણ, આપણે ઉપર લખ્યું તે પ્રમાણે રામદાસજી ગાહિલ, મેવાડના કુંભા રાણાની સાથે સંબંધમાં આવેલા જણાવે છે. ફરિશ્તાના માળવાના ઇતિહાસમાં લખવા પ્રમાણે એ ૧ રાણા સંગની કુંવરી સાથે પરણ્યા હતા. એ રાણા ઇ. સ. ૧૯૦૯માં ગાયેિ બેઠા હતા. તે ૧૫૩૦ માં ઝેર દેવાથી મરણ પામ્યા છે. ૨ તેનું નામ હરજીવન ધ્રુવે છે. ર. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #631 -------------------------------------------------------------------------- ________________ ૮ ૫૬૦ રાસમાળા રાણાએ માળવાના શાહ મહમૂદના સામા થઈને ઈ. સ. ૧૪૫૪માં તેને હરાવ્યું હતું. આ છેલ્લે લખેલે સન રામદાસજીની વેળાના સન સાથે ભાગ્યે જ મળતું આવે છે. કેમકે તેને પ્રપત્ર ધૂળ ઈસ૧૬૧૯ ની સાલમાં મરણ પામે છે. વધારે સંભવ એવો લાગે છે કે, ગુજરાતના બહાદુર શાહે ઈ. સ. ૧૫૩૨-૩૩માં ચિતડ ઉપર ચડાઈ કરીને તે લીધું તે વેળાએ તેનું રક્ષણ કરવા રાજવાડાના સર્વે પ્રદેશમાંથી ઘણું સાહાયકારી આવ્યા હતા તેમાં ગેહિલ રાજા હતા. રામદાસના પુત્ર સતાજીને વીસા, દેજી, વીરજી, માંકે, એ ચાર કુંવર હતા. તેમાંથી વિસાજી ગાદિયે બેઠે, ને ત્રણે બહાના ભાઈને પછેગામ, અવાણિયા, અને નવાણિયા ગામ સાથે અનુક્રમે બીજાં બબ્બે ગામ મળ્યાં. દેવાજીના વંશના તેના નામથી દેવાણી ગોહિલ કહેવાય છે; વીરાજીના વંશના, તેના કુંવર વાછાના નામ ઉપરથી વાછાણિયા કહેવાય છે. તેમના હાથમાં હવણું ખખરા, માંચી, અને કનાડ છે. અમે આગળ લખ્યું છે કે, સિંહપુર અથવા સિહોર શહર અણહિલવાડના રાજાએ બ્રાહ્મણોને દાન કરી દીધું હતું, તેઓએ બહારના બીજા કાઈની સત્તા નહિ માનતાં, અમે જે વેળા સુધીનું લખતા આવ્યા છિયે તે વેળા સુધી તેઓએ જ તેની ઉપર કજો રાખેલે જણાય છે, પણ માંહેમાંહેના કજિયાને લીધે, પછી વીજી ગેહિલ તેમને ધણી થયે. . જ્વાળામુખી પર્વતના મુખને થોડી ઘણી મળતી આવે એવી સિંહેરની જગ્યા દેખાય છે, તે સપાટ મેદાન છે, અને તેની આસપાસ ખડબચડા ડુંગરે વિટાઈ વળેલા છે. પ્રાચીન શહરનું એક ઘર હવણું રહેલું નથી. તેના મધ્ય ભાગમાં એક શિખાકૃતિને નહાને ડુંગર છે તે સાતશેરીને ડુંગર કહેવાય છે. તેની ટોચે એક બેઠક છે, તેમાં કહે છે કે સિહેરના બ્રાહ્મણે પ્રાચીન કાળમાં સભા ભરતા, અને ન્યાય ચૂકાવતા. આ ડુંગરની તલાટીની પાસે એક સુંદર કુંડ છે તે “બ્રહ્મ કુંડ” કહેવાય છે. તે ચોખંડે છે તે વિશાળ છે. તેની આસપાસ હિન્દુ સલાટની કારીગરીનાં પૂતળાં છે. તેની ચારે બાજુએ પગથિયાં તથા વચ્ચે વચ્ચે પ્રસ્તાર છે તેથી માં ઉતરાય છે. કુંડના ધાબાની આસપાસ દેવાલ આવી રહ્યાં છે. તેથી એક જાતની દેવશાળ બની રહેલી છે. તે સર્વેની મેર એક કેટ છે. કુંડની દક્ષિણ દિશામાં એક અપૂર્વ ડુંગર છે. તેને ત્રણ શિખર છે. તેથી તે તરસિગડે ડુંગર કહેવાય છે. ૧ ટાંડકૃત રાજસ્થાન પુ. ૧૯ પૃ. ૨૬૬. ટીસ. ઈ. પૃ. ૨૫૮-૯, ૨૬૬ ૩ ટીડરાજસ્થાન પુસ્તક ૧ હું ૫. ૩૧૦. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #632 -------------------------------------------------------------------------- ________________ ગોહિલ ૫૬૧ પ્રાચીન સિહોરને કોટ કેટલીક જગ્યાએ જોતાં, આગળ જ્યાં હતા તે ઠેકાણે ઓળખી કહાડી શકાય એવો છે. આ સર્વેની ઉત્તરમાં અર્વાચીન શહર છે, અને તે આસપાસના ડુંગરાની તલાટીની જોડાજોડ છે. તેની પશ્ચિમ દિશાએ ગમતી અથવા ગૌતમી નદી વહે છે. તેના કિનારા ઉપર મરી ગયેલા માણસને દાહ દીધેલા તે ઉપર તુળસીયારા વગેરે બાંધેલી ઘણું નિશાનિ છે. શહેરથી થોડે છેટે, અને નદીની પાસે, બીજો એક ગૌતમેશ્વર કુંડ છે. ફહે છે કે, બે જાતિના બ્રાહ્મણે વચ્ચે પ્રાચીન સિહોર શહેરના બે વિભાગ કરવામાં આવ્યા હતા, તેમાં પણ બ્રાહ્મણ દક્ષિણ ભાગમાં વસતા હતા, અને જાની બ્રાહ્મણ ઉત્તર ભાગમાં વસતા હતા. જાની બ્રાહ્મણની એક કન્યા રૂપવતી હતી, તે રણા બ્રાહ્મણને દીધી હતી. તે એક સમયે પિતાના ધણુના ઘરમાં વલેણું કરતી હતી, તે વેળાએ તેણિયે માથે નહિ ઓઢતાં ચોટલે છૂટો મૂક્યો હતો. તેવામાં કેટલાએક બ્રાહ્મણ, સાત શેરીના ડુંગર ઉપરથી ચોમેર જણાય તેવી જગ્યાએ બેઠકમાં બેઠા હતા, તેમાં પેલી સ્ત્રીને ધણું પણ હતો. પણ એક બ્રાહ્મણના જોવામાં તે આવ્યો નહિ, અને તે બેલી ઉઠયોઃ “આપણે પેલી બાયડીને દેખિયે છિયે તેય પણ તે માથે “ઓઢતી નથી. જેને ધણી હીજડે હોય તેની બાયડી આવી નિર્લજ હેય” આ સાંભળીને પેલીના ધણને હાડોહાડ લાગી ગઈ ને ઘેર જઈને તેને ચેટલો ને નાક કાપી નાંખ્યાં. પોતાની ઉપર આવું ઘાતકીપણું ગુજારવું માટે તે બાઈ રડતી કકળતી પિતાને પિયર ગઈ. એટલે તેના પિયરિયા વૈર લિવાને હથિયાર લઈને દેડતા આવ્યા. ત્યાં મારામાર થઈ અને તેમાં ઘણા બ્રાહ્મણે માર્યા ગયા. એ જગ્યા આવી રીતે બ્રાહ્મણના પવિત્ર લોહીથી ખરડાઈ, તેથી, ત્યાર પછી, તે ઘેજારી અને ઉજજડ થઈ તે હજી લગણું “ધારી ભૈય”ને નામે પ્રસિદ્ધ છે. પછી જાની અને રણું વએ અદાવત ચાલી, અને બન્ને ટોળીવાળા કોઈ બીજા રાજાને આશ્રય શોધવા લાગ્યા. જાની બ્રાહ્મણે રાણજી ગોહિલના ભાઈ શાહજીના વંશવાળે ગારિયાધારમાં હતો તેમની પાસે ગયા, અને તેને વેર વાળવાના બદલામાં સિહોર તથા તેનાં ૧૨ ગાર આપી દેવાનાં ઠરાવ્યાં. એટલે ગારિયાધારને ઠાકાર ફોજ એકઠી કરીને સિંહપુર ઉપર ચડ્યો. પણ તેને અપશુકન થયા, એટલે વાટમાં વિસામે કરવો તેથી તેને લાગ જતો ૧ એ વેળાએ સવા મણ જોઈ ઉતરડ્યાં હતાં એવી દંતકથા છે, ૨, , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ રાસમાળા રહ્યો. તેટલામાં તો રણું બ્રાહ્મણો ભણુથી રાવલ વીસ ગેહિલ ઉમરાળેથી આવ્યો. તેણે પોતાના પિત્રાઈન હસાડીને સિહેરમાં પ્રવેશ કર્યો, ને બધે રાજકારભાર લઈ લઈને બ્રાહ્મણને ભેટ આપી, ત્યારથી, વડવા નામના જૂના શહરના ખંડેરમાં ભાવસિંહે પિતાના નામનું શહેર વસાવ્યું, ત્યાં સુધી, શિહેર ગોહિલની રાજધાની ચાલતી રહી. ભાટ કહે છે કે, “ઉમરકેટ(ઉમરાળા)નું બળ કોઈ શત્રુનાથી કદિ “જિતાયું નહિ. સતમાલજીને પુત્ર હાથમાં તરવાર ઝાલીને આખા સેરઠમાં “ફયો. વીસલ વાઘ જેવો હતો; તેની ભયનું અકેકે વધું તેને પિતાના “આંતરડા જેવું હતું, તે સરતાનજીના પુત્ર પાસેથી કાઈ પણ શત્રુ ગમે તેવો યન કરતાં પણ પામી શકે નહિ.” વિસાજીની પછી રાવળ ધૂછ ગાદિયે બેઠે; બીજા બે નાના કુંવરે ભીમાજી ને કશિયાજી હતા, તેમને હલિયાદ અને ભડલી નામે ગામ અનુક્રમે મળ્યાં. જેવામાં ધૂને શિહેરમાં રાજ્ય કરતા હતા, તેવામાં, તેને સગે સેંધણછ ગારિયાધારવાળો હતે તેની ઉપર મેજે ખેરડીના કાઠી લેમા ખુમાણે ચડી આવીને તેને ગ્રાસ દબાવ્યો. મેં ઘણુજી આશ્રય સારૂ શિહેર નહાશી આવ્યો, અને રાવળ ધૂને પિતાથી બનતે આશ્રય આપવા સારૂ તૈયાર થયા; કેમકે, પાટવી વંશના રજપૂતે પેટા ભાગીદારોને ગ્રાસ લઈ લેવાને સદા તૈયાર થઈ રહ્યા હોય, પણ જ્યારે કોઈ બહાર આવીને તેમની પાસેથી ગ્રાસ લઈ લે ત્યારે તેઓને સાહાયતા અગત્ય કરીને કરે, શાથી કે, પછી જે પરભાસ્ય માણસ તેમના ઉપર ફાવી જાય, તે પછી ફટાયાના ગ્રાસ ઉપર છેવટે તિલાયતના વારસને હક્ક પહોંચવાને ડખલ થાય. પછી વળામાં જઈને ધૂછ પોતાની શિરબંધી એકઠી કરતા હતા, તેની ઉપર, ૧ ભાવનગર રાસિટીકલ એકટમાં જાનીને મદદ આપ્યાનું લખ્યું છે. રણાની માટે ગારિયાધારના કાછ ચડ્યા હતા તેમને હરાવીને વિસાજીએ સિહોર લીધું. જાનીએાએ વીસાની મદદ માગી હતી, એ ખરું છે. (જુઓ કાઠીયાવાડ સર્વિસંગ્રહ પણ પ૨૪) ૨. ઉ. ૨ સેરઠે--કટક ઉમરકટ, કેદિ કળાણે નહિ, મે ખાગ મનમોટ, સરડે સત્રસાલ રાઉત. વિસલ વાઘ તણા કાળજજી વિધિ કાય; સુખે સાયના, સાદર સત્રસલ રાઉત. કે પૂનાનો સમય ઇ. સ. ૧૬૦૦-૧૬૧૯ સુધી હતા. આના બાપના વખતમાં અકબર પાદશાહે ગુજરાત ક્તિી લીધું, ઇ. સ. ૧૫૮૩રરા, એ, ભા. ૨ ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #634 -------------------------------------------------------------------------- ________________ સેજકજી ગાહિલ ૫૬૩ રાત્રિની વેળાએ લામા ખુમાણે ખરું ધાડા સહિત હલ્લો કરવો, તે લડાઈમાં ધૂનાજી રાવળ ખમ્યા. (ઇ॰ સ૦ ૧૬૧૯) પછી નોંધણુજી ગાહિલ, ખારૈયાની ઝાડીમાં ગામ જવાસ છે ત્યાં ગયા અને ત્યાંના મારૈયા રાજાની દીકરી વ્હેરે પરણીને ખેરૈયા કાળાની ફ્રાજ લઈને સિહાર આવ્યેા, અને ત્યાંથી પણ શિરબંધી લઈને ગારિયાધાર ઉપર આવ્યેા. એટલે ગામનેા પટેલ તેને મળીને ક્હેવા લાગ્યા કે, લામાની ફ્રાજ ધણી છે તેથી જિતી શકાય એમ નથી. પછી ઠગાઈ કરવાની યુક્તિ કરીને પટેલ ગામમાં પાછા ગયા, તે વ્હારની બૂમ ઠોકીને હેવા લાગ્યુંઃ “મારાં ઢાર ઘેાડાવાળા આવીને પશ્ચિમ દિશા ભણી વાળા ગયા.” તે સાંભળી કાઠી તે દિશાયે ધાયા. એટલે નોંધણુજીને લાગ મળ્યા તેથી પેાતાના કખીલા અને માણસા સહિત ગામમાં પેઠેા. ગામના લાકા ગાહિલના ભણી હતા, તેથી, ગારિયાધાર હાથ થયું; પણુ નોંધણુજીને તેની સ્ત્રિયે સલાહ આપી કે લામે શહુર પાછું લેશે. માટે તેના મ્હાં આગળ જઈને તરવાર છેડી નાંખેા. નોંધણજીયે જઈ ને તે પ્રમાણે કર્યું. ત્યાર પછી તેની શ્રિયે લામા ખુમાણુ સાથે હેનભાઈના નાતે ખાંધ્યા પણ બૈર લેવાને અવસર મળતાં સુધી, અન્ને જણે આ એક ઉપરઉપરના ડાળ કરયો હતો. છેવટે નગરના જામને ત્યાં નોંધણુજી ગાહિલે દીકરી દીધી હતી તેને ત્યાં વિવાહ હતા તે ઉપર ગારિયાધારના ઢાકારઠકરાણીને ફુંકાતરી આવી. પણ ઠકરાણિયે કહ્યું કે, મારા ભાઈ લામા ખુમાણુ વિવાહે આવે તે હું આવું. જામને તે મુસલમાનાને આગળ લડાઈ થઈ હતી, તેમાં લામાએ ગે! દીધેા હતા, તેથી જામને અને તેને શત્રુતા બંધાઈ હતી, પણ ઉપરના કારણને લીધે જામે લામાને પણુ કંકેાતરી માકલી, એટલે, લામા જામનગર વિવાહે ગયા. ત્યાં તેને માણસા સહિત દરબારમાં જવાને ખેાલાન્ગેા. હથિયાર લઈને જતાં, અટકાવી કહ્યું કે, દરબારમાં હથિયાર લઇને જવા દેવાના . અમારા ચાલ નથી માટે ડૅાઢિયે હથિયાર મૂકીને જાઓ. પછી તે હથિયાર મૂકીને અંદર ગયા. ત્યાં જામે તથા નોંધણે મળીને લામાને ઠાર કર્યો. તેમ જ તેનાં સગર્ગાવ્હાલાંનું પણ એમ જ થયું. N જ્યારે લામાને ખાંધ્યા હતા, અને તે વાથી અશક્ત થઈ ગયા હતા, ત્યારે જામે તેને મશ્કરીમાં પૂછ્યું: “તને આવે તે આવે છડી મૂક્રિયે “તા તું શું કરે ?” ત્યારે તેણે ઉત્તર આપ્યું: “ આઈડી જેમ તાવડીમાં ફાટલા ઉથલાવી નાંખે છે તેમ હું નગર ઉથલાવી નાંખું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ રાસમાળા ધૂનાઇ રાવળની વાત ભાટ નીચે પ્રમાણે વર્ણવે છે – “લમા કાઠી “અને નોંધણ, લડાઈમાં બળિયા, યુદ્ધમાં ઉતર્યા; વળાની સીમામાં ને બત વાગી, સંગ્રામમાં ગોહિલ ભળી ગયા; બાણ અને ગાળિયો ઉડવા “લાગી; તરવારની ધાર ચાલી. ઈશ પિતાની રૂદ્રમાળામાં માથાં પરોવાને “ ત્યાં આવી પહોંચ્યા, માંસ ભક્ષણ કરનારી શક્તિ અને હિત્ર પક્ષી ત્યાં આવી પહોંચ્યાં; અપ્સરા અને તેત્રીસ કરોડ દેવતા હાજર થયા. સૂર્ય અરૂણને કહેવા લાગ્યા કે અરૂણ, રથ રાખ અને ધૂનેજી ૨૦ “ સંગ્રામમાં પડે છે તે છે. એક હજાર ઘોડા ત્યાં ખોંખારી રહ્યા હતા; “નિશાન ફરકતાં હતાં, ધનાજીયે શત્રુથી પાછીપાની કરી નહિ, મારૂ રાજા “આવેશથી લડ્યો, ૨ | કાઠીની સેનાને તેડી પાડી. એના વિના બીજું “કેણુ માથું આપે. -ઘણ તે બચ્યો પણ ધૂછ રણમાં રહ્યો. વિરૂદના “રાખનાર બીજા રામની પડે, રાજાએ ક્ષત્રિયનું કુળ દીપાવ્યું. વીસલને “દીકર તરવાર રમતી રાખીને અપ્સરાને વર અને સ્વર્ગે ગયો.” સિહેરમાં નદીને કિનારે રાવળ યૂનાજીનો પાળિયે છે. તે શૂરવીરને ઘોડા ઉપર બેસારીને તેના હાથમાં ભાલે આપેલો છે, અને તેની આસપાસ તેની પછવાડે સતી થયેલી બે રાણિયેના હાથા પાળિયા છે. તેમાંથી એક સતી બાઈ શ્રી કર્માદેવીનું નામ વંચાય એવું છે. વળી પાળિયા ઉપર ધૂનાની મરણતિથિ છે. તે ઉપરથી જણાય છે કે તે સંવત ૧૬૭૫(ઈ. સ. ૧૬૧૯)ના કાર્તિક વદિ ૬ હે મરણ પામ્યો હતો. આ પાળિયાની પાસે જ રાવળ શ્રી ઘુનાજીના પુત્ર રતનજીને પાળિયો છે. તેની ઉપર માત્ર ૧ રૂપક-જુધમાં તે લોમ નોંઘણુ બેક જુટા ગડીઆ ત્રાબ, વશરગતરામ હરવળે તણે સીમાડે ભળીયા ગેહલ એણુ ભય, ધમચક બાણ બંધુકા ધુબા ધડધડ વહે લેહ ધારે, રૂઢમાળમાં શીશ રેપવા વેગે ઇશ આયે તણુવાર, પલચર, અપસર, સકત, પંખણી કાહર કોડ તેત્રીશે થાય, તરણ કહે રથતાણ અરણ તું મરણ દિયે ધૂને રણમાંહે, હેંડળ કણકણ કીયા હજારો ને જાફરહર ધરે નીશાન, દીધે પાગ નખે પાની દશ રહો સાખી અલમારૂ આરાણ, ભડતો કાઠતાણા દશ્વ ભાગા બરાક આપે નેક બીએ, એ સામે નોંધણ ઉગરીયા પાડણ ધ્રુનો થયો સણ, સૂપ ખત્રીવટ ભલી ભજાડી બરતાં વહાણ રામ બીઓ, વિશલેર કરમાલ વજાડી, વરી અપસરને સરળ રીયો. ૨, ઉ. ૨ અંગરેજીમાં શદિ છે તે ભૂલ જણાય છે. ૨, ૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #636 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ ગોહિલ એક વર્ષના અંતરાયને સંવત ૧૬૭૬ (ઈ. સ. ૧૬૨૦) નોંધ્યો છે. રાવલ રતનજીના પાળિયાની પાસે બીજા બે સતીના પાળિયા છે, તેમાંથી એક ઉપર માતાજી - રામન ર લખેલું છે. રતનજીનું મરણ એક શરીરના મરણ જેવું થયું છે, એ વિના તેના મોત સંબંધી કાંઈ વિશેષ વૃત્તાન્ત જાણવામાં આવ્યો નથી. ભાટનું તે વિષેનું વર્ણન નીચે પ્રમાણે છે: “જ્યારે રતને “લડવાને માટે પિતાને પગ મૂક્યો ત્યારે ધૂનાજીના તે કુંવરનું પાણગ્રહણ કરવા સ્વર્ગમાંથી અપ્સરાઓ ટોળે મળી. તેના કુટુંબ રૂપી દેવાલય ઉપર “લા ગેહિલે ઉદારતારૂપી શિખર બાંધ્યું; અને ધૂનાને દીકરે તેના ઉપર યુદ્ધસમયના ક્ષત્રિયપણાના વાવટા ઉરાડીને ચાલતો થયો.” રાવળ રતનજીને અખેરાજજી કરીને એક ભાઈ હતો; અને હરભમજી, રોવિદજી અને સારંગજી કરીને ત્રણ કુંવર હતા, તથા લીલાછબા (રત્નાવતી) કરીને એક પુત્રી હતી તેને ભુજના રા’ ભારાજી (ભારમલજી પહેલા) વહેરે પરણાવી હતી. રાવળ હરભમજી પિતાના બાપની પછવાડે ગાદિયે બેઠે; તે રાણી અનાજીબા સરવૈયાણી બહેરે પરણ્યો હતો. તેને અખેરાજજી કરીને પુત્ર હતો. જ્યારે તેને બાપ દેવલેક પામે ત્યારે તે કુંવર બે વર્ષનો હતો. એટલે તેને કાકે ગેવિંદજી ગાદીપતિ થયો, તેનાથી ડરીને, બાળકુંવરને લઈને રાણું ભુજ જતી રહી. વાછાણી કેશવજી, મકનજી, અને દેવાણી માલજી એઓએ સલાહ કરીને ભાંગરા રબારીને તેઓની ઓથે લીધો, ને પોતાના રાજાને હાને ૧ ધુનીધાર થયે તે માંડવીયે જ માંડી, રંભા રથ ચડે ધારે પુગે યુનાઉત. કલહ કરે વાજાં રેપીને પગ ઉભે રતન, ઉપર અચેરતાં ધુફળ માંડી ધુનાઉત. ઇડું સત આગે કળ ગેહલ લાયકીયે, ખમવટ તણી ખલે ગધજ ખાંધે ધુનાઉત. ૨.ઉ. ૨ લા ગેહિલ એ કુટુંબને કૃત્રિમ પૂર્વે જ છે. તે મરી ગયા પછી પણ ઉઠીને દાન આપતો એવી ભાટ લોકે તેની ખ્યાતિ કરે છે. કનાદ ઉપર ખુમાણે, ખશિયા, અને સરવાઈયા સાથે લડાઈ થઈ તેમાં રતનાએ તેમને હરાવ્યા પણ તેમની પછવાડે દોડ કરતાં તે મરાયે. રતનજી ઈ. સ. ૧૬૧૯-૧૬૨૦) હરભમજી ઇ. સ. ૧૯૨૦-૧૬૨૨ { . એ, ભા. ગાવિંદજી ઇ. સ. ૧૬૨૨-૧૬૩૯૨ સત્રસાલજી ઈ. સ. ૧૬૩૬-૧૯૩૯ અખેરાજજી ઈ. સ. ૧૬૩-૧૬૬૦ રતનજી બીજે ઇ. સ. ૧૬૬૦–૧૭૦૩ ભાવસિંહજી ઇ. સ. ૧૭૦૩–૧૭૬૪ છે, એ જા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #637 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ રાસમાળા દીકરી જ 1 ઉત્તમ કેશવ કુંવર ભુજમાં આશરો લઈ રહ્યો હતો તેને પક્ષ કરી ગાવિંદજીની સામે થવાને નિશ્ચય કર્યો. તેઓએ શિહેર ઉપર ચડાઈ કરવાને તૈયારી કરી. મુસલમાન સરકારને આશ્રય લેવાને ગેવિંદજી અમદાવાદ ગયે તે ત્યાં જ મરણ પામ્યો. તેના સમાચાર શિહેરમાં આવ્યા ત્યારે તેને દીકરે સત્રસાલજી ક્રિયા ખર્ચ કરવા લાગ્યું. તેની ગડબડમાં કેશવજી અને તેના મળતિયા જે જૂના શહેરમાં ઘેડાંટાડાં બાંધીને ઉતર્યા હતા તે પગપાળા દરબારમાં આવ્યા અને સત્રસાલજીને ઉંઘતા ઉપાડીને જૂના સિહોરમાં લાવ્યા. ત્યાંથી પિતા માંહેલા એકના ઘડા ઉપર નાંખીને તેને અગ્રિકેણુમાં લઈ જતા હતા તેવામાં તેરમા ઉપર કાઠી લેકે સિહેર આવવાને પાસે આવી પહોંચતા દીઠા એટલે કેશવજી તથા તેના મળતિયાઓએ તરશીંગડા ડુંગર ઉપર જઈ પહોંચવાને પ્રયત્ન કર્યો પણ તેટલામાં તો કાઠી આવી ગયા તેથી તેમના સામા થયા, અને કહ્યું“ગોવિંદજિયે અમારા રાજાની ગાદી લીધી છે એટલા માટે અમે એને કુંવર ઝાલી આર્યો છે. જે એના પક્ષવાળા ખરા “વારસને ગાદી પાછી સોંપશે તે અમે કુંવર પાછા આપીશું.” કાઠિયાએ વચન આપીને કહ્યું “અખેરાજજીને ભુજથી તેડાવો, અમે તેમને ગાદી “ઉપર બેસારવામાં આશ્રય આપીશું.” પછી રાવળ અખેરાજજીને પાછો આ ને ગાદિયે બેસાડ્યો. સત્રાસલજીને છૂટે મૂક્યો ને તેને તેના ભાગમાં ભંડારિયા આપ્યું. તેના વંશના ગોવિંદાણું ગોહિલ કહેવાય છે. અખેરાજજી હવણ હાન હતું, અને સિહેરમાં હજી લગણ ગેવિંદાણી ભડારિયાની સત્તા ચાલતી હતી તેથી કુંવરની મા અનાજીબાએ લેલિયાણના પાદશાહી નોકર દેસાઈ મહેરાજ સાથે ઓળખાણ કર્યું અને તેને દીકરે મહેતા રામજી મહરાજને સિહોર લાવીને પ્રધાન કરી સ્થાપે. તેથી તેને લાલિયાણુથી ફેજની મદદ મળી, એટલે, ગોવિંદાણુની સત્તા નરમ પાડી નાંખી. અખેરાજજી પછી તેને પાટવી પુત્ર રતનજી ગાદિયે બેઠે; ને તેના નાના કુંવર હરભમજી, વજરાજજી, અને સરતાનજીને અનુક્રમે વરતેજ, થોરડી, અને મેગલાણું આપ્યું; પાંચમો ધ્રુજી હતો. તેને વંશ ન હતો. રાવળ રતનજિયે રામજી મહેરાજના પુત્ર દામજીને પ્રધાનપદ આપ્યું હતું; રતનજીને એક કુંવર રાવળ ભાવસિંહ કરીને હતો તેણે ભાવનગર વસાવ્યું. ભાવસિંહ જેવામાં નહાન હતા તેવામાં જામજનો પુત્ર વલભજી કારભાર કરતા હતા. તેના ઉપર ભાવસિંહને કોઇ ઉપજવાને કાઈ મક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #638 -------------------------------------------------------------------------- ________________ ગોહિલ પ૬૭ રીમાં કહ્યું કે, રાજ તે વલભજી મહેત કરે છે, તમે તે નામના જ રાજા છે. આ ઉપરથી ભાવસિંહે વલભજીને પિતાના ભાલાવતે મારી નાંખ્યો. એટલે તેના ભાઈએ અને સંબંધિયોએ ઉચાળા ભયા. પણ ભાવસિંહનાં મા રથમાં બેસીને ઉચાળા આડાં આવીને તેમને સમજાવીને કહેવા લાગ્યાં: કશી વાત મારા જાણવામાં નથી, ને કુંવરને પણ ખરી વાત જણા“વવામાં આવશે ત્યારે તેને પસ્તાવો થશે. તેથી તમે પાછા વળે ને જે વળશે નહિ તે અમારા ઉચાળા પણ તમારી સાથે થશે.” આ પ્રમાણે કહેવાથી વલ્લભજીના ભાઈ પાછા વળ્યા ને તેમનામાં રણછોડ મહેતા વડીલ હતો તેમને પ્રધાન ઠરાવી રીતિ પ્રમાણે પાઘડી બંધાવીને રૂપાને દવાત તેમની કમરે બંધાવ્યો. ઈ. સ. ૧૭૨૩માં રાવળ ભાવસિંહે પ્રાચીનના વડવા ગામ પાસે એક નગર વસાવ્યું તેનું નામ ભાવનગર પાડ્યું, આ રળિયામણું બંદરની પાસે એક ખાડી છે તે ભાવનગરની ખાડી કહેવાય છે, તેમાં નહાના ખરાબાને લીધે ભાવનગર અને વળા શહરના અધે માર્ગ સુધી ઘેલડી બંદર લગણ વહાણ ચલાવી શકાય એમ છે. ગોહિલ રાવળને રહેવાને મહેલ, તે સાથે ત્યાંને ગઢીનો કે, તથા એક બે બીજા કેટની આસપાસના કાઠા, રાવળ વજેસિંહજિયે બંધાવેલું સરેવર, અને કેટલાંક દેવાલય, તેમ જ રાજકુટુંબિયેને અગ્નિદાહ દીધેલી જગ્યાઓ ઉપર બાંધેલી છત્રિ એ સર્વે ભાવનગરમાં પ્રથમ જનારનું લક્ષ ખેંચે તેવાં છે. ત્યાંનાં ઘર સારી બધણીનાં છે, તે ઘણું ખરાં પત્થરનાં છે, પણું કેટલાંક થોડીક ઈટાનાં અને ઘણી શોભાયમાન લાકડાની કાતરીથી દીપી નીકળે છે. નગરની પાસે, ભોંય ભણુની બાજુએ. થેડી ઉંચાણની જગ્યા છે? ત્યાંથી ગોઘા બંદરનો દેખાવ નજરે પડે છે, તથા તેની અને ભાવનગરની વચ્ચે દરિયાથી છૂટે પડેલે નિર્જન અને સપાટ પ્રદેશ છે; તેમ જ ખરાના તથા પાલીતાણું, સિહોર, અને ચમારડીના ડુંગરો આવેલા છે તે જોવામાં આવે છે, અને ખાડી વિંટળાતી અખાત ભણી વહેતી જણાય છે. નગરની નીચાણમાં ખાડીના કિનારાની ઉભી અને વનસ્પતિથી વિંટાઈ ૧ સંવત ૧૭૭૯ ના વૈશાખ શુદિ ને સેમવારને દિવસે ચાર ઘડી દિવસ ચડતાં. ૨. ઉ. ૨ તે ચાહિયાની પાર કહેવાય છે. અસલ ધાડું આવે તેની ચાડી ખાવા અથવા સૂચના આપવા ઢેલ વગાડવામાં આવે તેથી સર્વના જાણવામાં આવે કે ધાડ લઈ કઈ ચડી આવે છે. ખબર પડવાથી તેમના સામા લડવા તૈયાર થઈ શકાતું તેથી, નું નામ ભાડિયાની ધાર પડ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ રાસમાળા ગયેલી જગ્યાએ રૂવાપુરી માતાનું દેવલ છે. તે માતાની મૂલ ઉત્પત્તિ વલભીપુરીને નાશ થવાની વેળાએ કુંભારની ઢિયે પાછું વાળીને જોવાથી થયેલી છે. આ માતાનું દેવળ એટલું બધું નોંધી રાખવા જેવું નથી, તથાપિ તેની છેક પાસે એક મેગીના દાહની જગ્યાએ એક લાંબે પત્થર છે તે “સત્ય-અસત્યની બારી” ને નામે આજે પ્રસિદ્ધ છે. એથી પણ ખાડીના પાણીની લગભગ દુર્ણ કરીને એક ટેકરે છે. તે વિષે એવી કથા છે કે એક વ્યાપારિયે રૂવાપુરી માતાની માનતા માની હતી. પણ તે પ્રમાણે પાળ્યું નહિ તેથી માતાનો કેપ થય ને તે તેલ તથા છઠ ભરીને વહાણે લાવ્યો હતો તે સુધાં ત્યાં ડૂબી ગયે. રૂવાપુરીના કોપની સાબીતી એવી મળી આવે છે કે આજે પણ, તે ઠેકાણું આગળ, બદલાઈ ગયેલા રંગનું પાણી થાય છે. ( પીરમના રાજાની દરિયાઈ સત્તાની નિશાની દાખલ, નગરની સામી બાજુએ ખાડીમાં થોડાક ઉંચા વહાણુના ફૂવા જોવામાં આવે છે, અને તેઓના તળિયાની નીચે ધુતારપટ્ટણ ડટાઈ ગયેલું છે તે કદાપિ વલભી નગરનું બંદર હશે. જ્યારે ભરતી ઘણું ઉતરી જાય છે, ત્યારે તેને પત્થરનો અને ઈટાને પાયો દેખાઈ આવે છે. ગાહિલ રાવળોની રાજધાનીનું વર્ણન તેમના જ ભાટાએ કરેલું અમે આ ઠેકાણે દાખલ કરિયે છિયે. “આ કલિયુગમાં સંવત ૧૭૭૯ ના વૈશાખ શુદિ ૩ ને દિવસે પંડિતાને બોલાવીને મુહૂર્ત નક્કી કરવું. ગ જોઈને પંડિતે બહુ રાજી થયા. તેઓ કહેવા લાગ્યા કે વાહ! વાહ! આ નગર તે ઇંદ્રપુરી “સરખું થશે. તેમના મુખમાંથી પાણી નિકળી એટલે નગરનું નામ ભાવ“નગર પાડયું. બ્રાહ્મણેએ ભવિષ્ય વહ્યું કે મેતી અને માણકથી નગર શોભી રહેશે અને તેના શત્રુઓ પરાજય પામશે. બ્રાહ્મણે ભવિષ્ય “બાંધે તે પ્રમાણે ખરેખરું થાય! આ વાત માનીને રાવળે પિતાની ગાદી “ત્યાં કરી; વાડિયે કરાવી, અને આકાશમાં પહોંચે એવી હવેલી ઉઠાવિયે; કિલ્લાના કાઠા ઉપર મહેલ ઝેકી રહ્યા. કાઠાઓની ઉપર પતંગની પેઠે નિશાન ફરકવા લાગ્યાં; સાંકડામાં સાંકડી શેરીમાં પણ ભિત કળીચૂનાથી ચકચકવા લાગી; શેરિયે શેરિયેથી પાણી ભરવા નીકળી પડેલી સ્ત્રિયે સિંહલદ્વીપની હાથણોના ટોળા સરખી દેખાવા લાગી. જૂદા જૂદા નકશા પ્રમાણે કારીગરેએ બહુ માળનાં ઘર બાંધ્યાં; બંને “બાજુએ છજા આવી રહ્યાં છે; જાળિયે અને બાકમાંથી પુલઝાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #640 -------------------------------------------------------------------------- ________________ એભલવાળા ખીજો ૫૬ “ ડાકિયાં કરે છે; હાથિયા ચાલે તેમના ધંટ કમિંગ કડિંગ થાય છે. “ તેમની પછવાડે પાયદલ ચાલે છે, અને ભાલાવાળા અશ્વારે। તેમની પાછળ હારબંધ જાય છે. મ્હાટા પેટના વ્યાપારિયા લચરપથર “થતે વેષે આમ તેમ કરે છે; બંને બાજુએ હજારા દુકાને આવી ી tr cr છે; દુકાને દુકાને અણુત ખરીદનારા ઉભા રહ્યા છે; વ્યાપરિયા વેચાણ “ કરીને અને ખરીદ કરીને ખીજાં શહેરાના વ્યાપાર ભાગી પાડે છે; “ ખીજે કાઈ ઠેકાણે એવા લખપતિયેા જોવામાં આવતા નથી. કરાડના ' 66 '' 6: ' “ પતિ વાવટા ઉરાડનારાઓનાં ધર ઠેકાણે ઠેકાણે આવી રહ્યાં છે; રાવળના મ્હેલની શાભા એવી છે કે તેની ગણના કેાઈનાથી થઈ શકે નહિ. સેાનેરી રંગનાં પુષ્પની વેલથી તે છવાઈ ગયેલા છે; મૂલ્યવાન માણકની જડેલી ખારિયા આવી રહી છે; તે ઘણા પ્રકારના કાતરકામથી શે।ભી રહી છે; નાના પ્રકારનાં વાદિત્ર વાળ રહ્યાં છે; સર્વે હેવા લાગ્યા કે ધન્ય છે આ રાજ્યને!' દીવા શણગાયા; દરબારી લેાકા એકઠા થયા; નેાબાના ગડગડાટ થવા લાગ્યા; નાચણાના નાચ થવા લાગ્યા; મલ્લ કુસ્તી કરવા લાગ્યા, દરેક તમાશગીરને આનંદ વ્યાપી ગયેા, પરદેશના પુષ્કળ મેવા “ મંગાવ્યેા, અપ્સરાઓ નાચ કરી રહી, ગાહિલવંશનું તિલક સૂર્યની પેઠે “ પ્રકાશ પામવા લાગ્યું, તેના મુખ આગળ કવિયેા કવન કથવા લાગ્યા; એ પ્રમાણે આઠ પ્રહરના દિવસ આનંદમાં ગયા. એ પીરમના પાદશાહ ! “ જાનવીના રેતીકણુ ગણાય, અથવા વર્ષાદનાં ારાં ગણાય, પણ તારા ધણીપણાની હેાટાઈ ક્રિયા પંડિતના પુત્ર વર્ણવી શકે !''૧ ' tr << << << ૧ વીશ આઠમા કળિ વૃતંત સંવત સતર વૃખે, વદે શેશ ગતંશઠં આઠ પાયે. એગણુાસી વઇસાખા સેામ પખાત્રી જમખા, અધેતતં મુહુરતં પઠિત ખાલાય. આવીયા લગન મન્ન મગન ભયા પંડિત, ધનધન અને ગાવ ધામ. તાકાš અગ્રકારી એક મન્ન તત્ તારી,નિરધારી દીયા ભારી ભાવ નગ્ર નામ. વાકાહેન વેધા નામ અગામ ખેલિયા વિઞ, મેધાજે જલંદાત કે મલંદા ખરાબ. મલંદા અવેર મેાતી ભૂલા આપકા ચંદ્ર, ગનીમે ઝુલંદા સેન ગુલંદા ગરાખ. આખી બ્રહ્મકથા જયાનાય કદી અવરથા, શ્રૃખા આપ ગ્રંથા મંડે પાટકા ઉધેર. ખાગા નાગા ગેાખ પગાબા મહિ ઝરૂખા ખાગા, કોટ કંગરા ખાગા ઝરૂખા કિકાર. હારાં હજારાં લારાં બે વલી મારાં હાટ, પણીધાઢ ઘણીધણી ભેામસણી પાટપાટ. પાટ રાશે પણીયારી શેરમે દ્વાર, લાખ લાખ કાશી થકી વશીયાત આવે લાખ જાવે લાખ લાખ કાશી ચલાવેછ હાજ, પાવે લાખ લાખનકા સાંધા લખપતિ, આર ઠેર એ પતિના લાખ પુતિ આજ-દ્રુશરા બનાવ.” ૨. . સમાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #641 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #642 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com