________________
ચંદ્રાવતીના પરમાર
૩૭૫
ધ્રુવ ભટ્ટ હતા એમ લખવામાં આવ્યું છે. “તેઓ હાથિયોના ટોળા સમાન તેમના શત્રુઓથી અજિત શર પુરૂષ હતા.” તેઓના પછી રામદેવ થયે, તેમને વિરધવલના સમયને શ્રી રામેશ્વર કવિને રચેલે છે તે ઉપરથી ચંદ્રાવતીના રાજાની વંશાવલી નીચે પ્રમાણે ઉપજાવી શકાય છે -
श्री धूमराजः प्रथमं बभूव भूवासवस्तत्र नरेद्रवंशे । भूमीभृतो यः कृतवानभिज्ञान्पक्षद्वयोच्छेदनवेदनासु ॥ ३३ ॥ धन्धुकधुवभटादयस्ततस्ते रिपुद्वयघटाजितोऽभवन् । यत्कुलेऽजनि पुमान्मनोरमो रामदेव इति कामदेवजित् ॥ ३४ ॥
ત્યા. વશિષ્ઠ મુનિને અગ્નિકુંડમાંથી
પરમાર નામને પુરૂષ ઉત્પન્ન થયો તેના વંશમાં શ્રી “રાજ ત્યાર પછી ધંધુકા ધ્રુવભટ આદિ થયા ત્યાર પછી રામદેવ વધવલ (કુમારપાળને શત્રુ માળવાને રાજા
ઍલ્લલ હતું તેને મારવો.)
ધારાવર્ષ
પ્રહાદનદેવ, (સં. ૧૨૨૦, ૧૨૩૭, ૧૨૪૫, ૧૨૬૫ ના)
પાલણપુર વસાવ્યું, (લેખ છે. એણે કેકણુના રાજાને જિયો/ સિામંતસિંહ સાથે લડી
સેમસિંહદેવ (સં. ૧૨૮૭, ૧૨૮૯, ૧૨૯૨)
કૃષ્ણરાજદેવ (સં. ૧૩૦૦). ઉદયપુરના રા. રા. ગૌરિશંકર હીરાચંદ એઝાના મારા ઉપરના પત્ર ઉપરથી વિમળશાના મંદિરના લેખને છેડે ભાગ નીચે આપવામાં આવે છે –
સમગનિ વીરાળી ઘgઃ બ II स भीमदेवस्य नृपस्य सेवाममन्यमानःकिल धंधुराजः । नरेशरोषाच ततो मनस्वी घाराधिपं भोजनरं प्रपेदे ॥ ६ ॥ प्राग्वाटवंशाभरणं बभूव, रत्नप्रधानो विमलाभिधानः । यस्तेजसा दुःसमयांधकारे, मनोऽपि धर्मः सहसाविरासीत् ॥ ७॥ ततश्च भीमेन नराधिपेन, प्रतापभूमिर्विमलो महामतिः । कृतोर्बुदे दंडपतिः सतांप्रियः प्रियंवदो नंदतु जैनशासने ॥८॥ श्रीविक्रमादित्यनृपाद्यतीते ऽष्टाशीति याते शरदां सहस्र ॥१०॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com