________________
૩૭૬
રાસમાળા
તે જે વેળાએ કુમારપાળ ખરેખરી સર્વોત્કૃષ્ટ સત્તા ચલાવતા હતા તે વેળાએ જે યશેાધવલ આબુ ઉપર રાજ્ય કરતા હતા તેના પિતા થાય. યશેાધવલને એ નામાંકિત પુત્રા થયા; ધારાવર્ષ અને પ્રદ્ઘાદનદેવ; તેમાંથી પહેલાના શ્રીસેમસિંહદેવ નામે કુમાર અને ક્રમાનુયાયી થયે!. ઈ. સ. ૧૨૩૧ માં અહિલવાડમાં ખીજો ભીમદેવ જ્યારે મહારાજાધિરાજ હતા ત્યારે તે મહામંડલેશ્વર હતા એમ લખવામાં આવ્યું છે, સામસિંહને કૃષ્ણરાજદેવ કરીને કુમાર હતા.
ધારાવર્ષના કુમારના રાજ્યમાં પરમારેાએ નાદાલના ચાહાણાને માર્ગ આપ્યા. તે માંહેલા એક લુંડ અથવા લુણુિગ પુરૂષે (ઇ॰ સ૦ ૧૨૨૨) ત્યાંના મંડલિકને મારીને આણુનું રાજ્ય લઈ લીધું એવું વિમળશાહના દેરાસરના લેખમાં છે. લુણિગને કુંવર તેજસિંહ કરીને હતા, તેના કુંવરનું નામ કાન્હડદેવ હતું અને તેના પૌત્રનું નામ સામંતસિંહ હતું એવું વસિષ્ઠના દેરાના
આ ઉપરથી જણાય છે કે સંવત્ ૧૦૮૮ માં વિમળચાહે દેવાલય બંધાવ્યું ત્યારને આ લેખ છે. આ વિમળશાહ વ્હેલા ભીમદેવના આબુના દંડપતિ હતા. આ પછીનો વિમળશાહના દેશના લેખ છે તે તેના જીર્ણોદ્ધારના છે.
૧ ફાર્બસ સાહેબને આ લેખના સંવત્ વાંચવામાં ગુંચવારા પડ્યો છે. એમની પાસે જે નકલ હતી તેમાં,
ર
..
વધુ મુનિ દર રાશિ વર્ષે ’=૧૨૭૮ (ઈ. સ. ૧૨૨૨) છે. આ ઉપરથી ઇ. સ. ૧૨૨૨ લખવામાં ભૂલ થઈ છે; કેમકે ઉચપુરના રા. રા. ગૌરિશંકર હીરાચંદ એઝાએ આબુ ઉપર જઈને એ લેખ જોયા છે. તેઓએ મને લખી જણાવ્યા પ્રમાણે
.
ત ૧
..
* વધુ મુનિ શુળ રાશિ વર્ષે ’=૧૩૭૮ (ઈ. સ. ૧૩૨૨) સેા વર્ષના અંતરની ભૂલ જણાઈ આવી છે.
અચળેશ્વરનો લેખ અને વિમળશાગના દેશના લેખ મેળવતાં વંશાવલી નીચે પ્રમાણે થાય છે:—
અચળેશ્વરના લેખમાં જે નામ છે તેઃ — વિમળશાહના દેશના લેખમાં જે નામ છે તેઃ
१ आसराज
समरसिंह
१ आल्हण २ कीर्तिपाल ३ समरसिंह
४ उदय सिंह
५ मानसिंह
६ प्रतापसिंह
७ बीजड
શે
૧
.
प्रतापमल्ल बिजढ
{ મળતંત્ર
तेजसिंह.
{ Avenger }
કુંજાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ર. ઉ.
www.umaragyanbhandar.com