________________
૨૦૨
રાસમાળા તેણે કહ્યું કે પિતાએ ડરી જઈને કન્યા આપી છે પણ કોઈ દિવસ હું નવઘણને ચારણે ઉત્તર આપેઃ “ગર આય વણા, તોજ આય તમે
| મન મણ આ શિર વાલે અને (૧ હાથી. ૨ છે. ૩ ઘોડા. ૪ તબેલામાં. ૫ મને. ૬ નથી. ૭ એછું. ૮ આપો. ૯ માથું. ૧૦ વાહાલું. ૧૧ હમણું.) રની બહેને જાણ્યું કે ભાઈનું મન ડગશે તે અપકીર્તિ થશે તેથી બેલી –
વઢો ને વીર, મ મંગણિહાર છે
દાતારા મન ખીર, અદાતા ઘણું કઠણ છે.” (૧ વાટી. ૨ માથું. ૩ માગણ, ૪ દૂધ.) રાની માએ પણ કહ્યું“મથે મંગણિહાર કે, જd દયાસ ન દે
કે બંધ કરી કરતે કય કર.” (૧ તારી પછવાડે. ૨ બંદીજન=ભાટ. ૩ કેની. ૪ કીર્તિ. ૫ કેમ.)
રાદયાસે માથું કાપી ચારણને આપ્યું તે લઈ જતો હતો ત્યારે સેરઠી રાણી સતી થતી હતી તેણે માગી લીધું ને દામોદર કુંડપર બળી મેઈ. સાલકી લશ્કર જાનાગઢ કબજે કર્યું અને પિતા તરફથી થાણદાર નીમી લશ્કર પાટણ ગયું. રા'દયાસની બીજી રાણું પોતાના કુંવર નવધણને લઈ આલિદર બોડીઘરના આહિર દેવાતને ઘેર રહી. જાનાગઢના થાણદારને ખબર પડવાથી દેવાઈતને પિતાની પાસે બોલાવી ખબર પૂછી ત્યારે તેણે કહ્યું કે જે મારે ઘેર કુંવર સંતાયે હશે તે હું લખું છું તેથી સોંપી દેશે. પછી તેણે સેરઠ એક લખી પોતાના દીકરા ઉગાને કર્યો કે -
ગાડું ગાણું ગા, ગાડાવત રાખે ગળે.
બાંકી ખૂબલિયાં જે ચેટિયે ઉદાઉત. (ગાડું હવે ગારમાં ગળી બેઠું છે, માટે ગાડાના હાંકનારને આપણે ગળે રાખવાનો છે, હે ઉદાના પિતરા! તારે બાહુ ખૂબ દઈને ઉંચક.).
કાગળ હોંગ્યો પણ નવઘણ તો થાણદારને ન મળ્યો ત્યારે લશ્કર લઈ દેવાઈતને સાથે રાખી થાણદાર અલિધર એડીધર આવ્યો ત્યારે દેવાઈત નવઘણને પાષાક પોતાના દીકરા ઉગાને પહેરાવી થાણદારને સેં, અને તેણે તેને મારી નાંખ્યો.
પછી દશ વરસે એટલે ઈ. સ. ૧૦૨૦ માં દેવાઈને પોતાની નાત એકઠી કરી તેની સલાહ પ્રમાણે પોતાની દીકરી જેસલનું લગ્ન કર્યું, તેમાં થાણદાર વગેરેને જમવા નોંતરી મારી નાંખ્યા અને જૂનાગઢની ગાદિયે રા' નવઘણને બેસાડો.
(૭) રા' નવઘણુ પહેલો ઈ. સ. ૧૦૨૦ થી ૧૦૪૪ સુધી. એના સમયમાં દુકાળ પડવાથી સૌરાષ્ટ્રના કેટલાક લોકે સિન્ધ અને માળવે ગયા. ત્યારે શાલિધર એડીધરના આહિર દેવાયતની દીકરી જેસલ (ઉર્ફે જાસલ) જેને રા નવઘણે સાથે રહેલો ત્યારથી ધર્મની બહેન કરી હતી તે પણ પિતાના પતિ સંસ્તિયા સાથે સિન્ડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com