SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ૨૫૯ દેવ રાજ્ય કરતા હતા. પરમાર રાજાએ અને તેના આખા કુટુંબે તેમને “પિતાના ગુરૂ કરીને સ્થાપ્યા અને રાજાએ તેમને ભાવર કરીને બોલાવા માંડ્યા.” સિદ્ધરાજ જયસિંહ જ્યારે સ્વર્ગે ગયો ત્યારે તે ચક્રવર્તી રાજા હતા; “તેની ગાદિયે કુમારપાળ થયો, ભાવ બૃહસ્પતિ તેનો મુખ્ય પ્રધાન થયો. “કુમારપાળ ત્રણે લોકને કલ્પતરૂ જેવો હતો. તેણે પોતાની રાજમુદ્રા (મહેર), “ભંડાર અને બીજું સર્વ બ્રહસ્પતિને સોંપ્યું અને તેને આજ્ઞા કરી કે દેવ“પટ્ટણનાં દેરાં પડી ગયાં છે તેઓને જીર્ણોદ્ધાર કરે. ભાવ નૃહસ્પતિએ જઈને ત્યાં કૈલાસ જેવું કરાવી મૂક્યું. પછી તેણે પોતાનું કામ જેવાને “જગતપતિને બોલાવ્ય; જ્યારે તેણે આવીને જોયું ત્યારે તે પ્રસન્ન થયે અને ગુરૂનાં વખાણ કરતાં કહ્યું કે, મારું હૃદય ઘણું પ્રસન્ન થયું, તમને “અને તમારા પુત્રને મારા રાજ્યમાં મુખ્ય જગ્યા છે તે આપું છું.” સેમેશ્વરના દેરાને પાયો નાંખ્યો ત્યારે જે પંચને કામ સોંપ્યું હતું एतस्याभवदिंदुसुदरमुखी पत्नी प्रसिद्धान्वया। गौरीव त्रिपुरद्विषो विजयिनी लक्ष्मीर्मुरारेरिव ॥ श्रीगंगेव सरस्वतीव यमुनेवेहायकीर्त्या गिरा । #iા પોઢ૪મવા મુવિ માવતિ ચા વિતા ૩૫ મહાદેવને જેમ પાર્વતી, કૃષ્ણને જેમ લક્ષમી, કીર્તિમાં ગંગા જેવી, વાણુમાં સરસ્વતી જેવી, અને કાતિમાં યમુના જેવી પ્રસિદ્ધ સેઢલ વંશમાં ઉત્પન્ન થયેલી ચંદ્રના જેવા સુંદર મુખવાળી તેની મહાદેવી નામે વિખ્યાત થયેલી સ્ત્રી હતી. ૩૫ सिद्धाश्चत्वारस्ते दशरथसमेनास्य पुत्रोपमानाः ॥ आद्यस्तेषामभवदपरादित्यनामा ततो भूदत्नादि । ત્ય... ........................................હે છે. अन्यः सोमेश्वर इति कृती भास्करश्वापरोभूदेतेरामादिभिरुपमिताः सत्यसौभ्रात्रयुक्ताः निः દવે વિનિહિતા વાહવઃ શ્રી કુમારે I ૩૮ . દશરથની પેઠે તેને પણ ચાર પુત્ર હતા. તેમાં પહેલા અપરાદિત્ય હતું, બીજો રાદિત્ય, ત્રીજે સેમેશ્વર અને ચે ભાસ્કર. ૧ ભદ્રકાલીને લેખ જે વલભી સંવત ૮૫૦ (વિ. સં. ૧૨૨૫-ઈ. સ. ૧૧૬૯) ને પાટણમાં છે તેમાં એમ કહેવું છે કે, એ દેરૂં સેમ એટલે ચંદ્રમાએ સુવર્ણનું કરાવ્યું હતું, ત્યાર પછી રાવણે રૂપાનું કરાવ્યું હતું, ભીમદેવે તેને જીર્ણોદ્ધાર કરી તેમાં રત્ન જડાવ્યાં હતાં. એ દેવાલયને ફરીને જીર્ણોદ્ધાર કુમારપાળે કરીને સુવર્ણના મેરૂ પર્વત સમાન બનાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy