SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ રાસમાળા તત્કાળ બદલાઈ ગયેલે અને વાતલ દિવસ થયા, તેને સાથે મૂકતાં, તે જ્યારે આગલી રાત્રીનું કાળું વાદળું હાંકી ફાડીને પ્રથમ પ્રકાશી હતી તેની સાથે સરખાવી જોતાં, તેનાથી તે ઓછી પ્રકાશતી નથી. અગર જે વનરાજના જેવા નવા અને પ્રતાપી વંશની સ્થાપના કરનાર અહમદને જોતાં છતાં; અગર જે તેના પાત્ર મહમૂદને, અણહિલપુરના સિંહની પ્રતાપવાનું પદવિની લગભગની પદવિ, કીર્તિની વહીમાં લખતે આપણું જોવામાં આવ્યો છતાં; અને અગર જો આ અને બીજા રાજકર્તાઓ ગુજરાતના વાવટા દૂર દેશમાં યશવંતપણે લઈ જતા આપણું જોવામાં આવ્યા, તેમ છતાં પણ, આ સત્યતા આપણું લક્ષમાં ઉતરી ગયા વિના રહે એવી છે જ નહિ.—કે બીજા ભીમદેવના હાથમાંથી જ્યારથી રાજદંડ પડ્યો ત્યારથી તે, ઘણે કાળે જ્યારે રજપૂત, મુસલમાન અને મરાઠા છેવટે પિતાની તરવાર મ્યાન કરવાને કબુલ થયા, અને તેઓના કજિયાના ખરા ન્યાયને આધાર “સમુદ્રવાસી પરદેશીજન ( અંગ્રેજે)ની સત્તા, ડહાપણ, અને વિશ્વાસ ઉપર રાખીને શાન્ત રહેવા કબુલ થયા ત્યાંસુધી અણહિલપુરી માંહમાંહના કજિયાથી એક ઘડી પણ ઘવાયા વિનાની રહી નથી. અગર એ ની વહીમાં દિલપુરના પ્રકરણ ૧૪ મું વાઘેલા,–તેજપાળ અને વસ્તુપાળ-આબુ પર્વત, ચંદ્રાવતીના પરમાર. સામંત આનાક સોલંકીના પુત્ર લવણપ્રસાદના જન્મ વિષે કુમારપાળના રાજ્યના ઈતિહાસમાં લખવામાં આવેલું છે, તે “શ્રી ભીમને પ્રધાન ૧ ધર્મસાગરકૃત પ્રવચનપરીક્ષા પ્રમાણે – અન્ત સંવત સન સંવત સન રાજ્ય કેટલું કર્યું લધુ ભીમદેવ ૧૨૩૫ ૧૧૭૯ ૧૨૯૮ ૧૨૪૨ તિહપાળ + ૧૨૯૮ , ૧૨૪૨ (ત્રિભુવનપાળ) ૨૯ ૧૨૪૬ એ પ્રમાણે ચાલુક્ય વંશે ૧૧ ભૂ૫=૩૦૦ વર્ષ પ્રારંભ વાઘેલા. અત વીસલદેવ ૧૩૦૨ ૧૨૪૬ ૧૩૨૦ ૧૨૬૪ અર્જુનદેવ ૧૩૨૦ ૧૨૬૪ ૧ ૩૩૩ ૧૨૭૭ રસારંગદેવ ૧૩૩૩ ૧૨૭૭ ૧૩૫૩ ૧૨૯૭. લઘુકર્ણ ૧૩૦૨ ૧૮ GO w ૧૩૫૩ ૧૨૯૭ ૧૩૬૦ ૧૩૪ ૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy