SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા પ્રકરણ ૩ જુ વનરાજ અને તેના કમાનુયાયી-અનહિલપુરનો ચાવડા વંશ.' વનરાજની ઉત્પત્તિ વિષે, જૈન ગ્રન્થકાર લખી ગયા છે તે, તથા ગૂજરાતમાં જે દંતકથા ચાલે છે તે, રત્નમાળામાં આપેલા વર્ણન સાથે મળતું આવે છે. ચાત્કટ અથવા ચાવડાને વંશ જેમાંથી પંચાસરના રાજા થયા, તેની ઉત્પત્તિ, સિંધુ નદીના પશ્ચિમ ભણીના દેશમાંથી થઈ હશે એવી ધારણું થાય છે. તે વંશ સૂર્યવંશમાંથી કે ચંદ્રવંશમાંથી થયો નથી, ને તે માત્ર પશ્ચિમ હિન્દુસ્તાનમાં જ પ્રસર્યો હતે. સોરઠને કાંઠે, દેવ અને પટ્ટણ રાસમાળા પ્રમાણે રાજાવલિ – ગાદીપતિ સુધી કેટલાં વર્ષ સન ૭૪૬ સંવત્ ૧ વનરાજ ૮૦૨ ૨ યાગરાજ ૮૬૨ ૩ સમરાજ ८८७ ૪ ભુવડ (પિયુ) ૯૨૨ પથરીસિંહ, ૯૫૧ (વિજયસિંહ) ૬ રાદિત્ય ૯૭૬ (રાવતસિંહ) ૭ સામતસિંહ ૯૯૧ ( ભયડદેવ) સંવત્ સન રાજ્ય કરયું ૮૬૨ ૮૦૬ ૬૦ ૮૯૭ ૮૪ ૩૫ ૯૨૨ ૮૬૬ ૨૫ ૯૫૧ ૮૯૫ ૨૯ ૯૭૬ ૯૨૦ • ૮૪૧ ૮૬૬ ૮૯૫ ૯૨૦ ૯૯૧ ૯૩૫ ૯૩૫ ૯૯૮ ૯૪૨ (રા. બા. ગેવિન્દભાઈકૃત પૃ. ૧૪૧.) પ્રાચીન ગુજરાત (Early Gujarat) નામના ગ્રન્થમાં નવા શોધ અને કલ્પના પ્રમાણે નીચે મુજબ છે – વનરાજ જભ્યો સન ૭૨૦, ગાદિયે બેઠે ઈ. સન ૭૬૫ ને તેનું મરણ ઈ. સ. | ૭૮૦ અને વર્ષ ૧૫ રાજ્ય કર્યું. પછી છવીશ વર્ષનું અંતર ગરાજ ઈ. સન ૮૦૬ થી ૮૪૧ રીસિંહ ક્ષેમરાજ નાદિત્ય ઈ. સ. ૮૪૨ થી ઈ. સ. ૮૪૫ ઈ. સ. ૮૪૫-૮૫૬ (ભૂયડ?) ઇ. સ. ૮૮૦ ચામુંડ ઇ. સ. ૮૫૬-૮૮૦ ઘાઘડ અથવા રાહડ ઇ. સ. ૯૦૮-૯૩૭ ભૂભટ સન ૯૩૭ થી ૯૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy