________________
કુમારપાળ
૨૫૫ દેવનાં સ્તવન. (એના ઉપર ટીકા છે તે ઉપર ૧૨૯રને સન છે. ) પવિત્ર પિગશાસ્ત્ર, ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર, વિંશતિવીતરાગસ્તવન, વીતરાગસ્તોત્ર, દયાશ્રય અને બીજાં પુસ્તક. કુમારપાળ પિતાની સેના સહિત માળવામાં હતો તેવામાં હેમાચાર્ય પોતાની માના મરણોત્સવને સમયે શૈવી સંન્યાસિયોએ મારમારી કરી હતી માટે રક્ષણ સારૂ તેની પાસે ગયા. હેમાચાર્યને એવો વિચાર હતો કે આપણું પોતાનું રાજ્ય થાય અથવા રાજા આપણે સ્વાધીન થઈ જાય તો જ અર્થ સરે. ઉદયન મંત્રિયે રાજાની સાથે આચાર્યને મેળાપ કરાવી આપ્યો. તે અવસરે તેણે ખંભાતમાં જે કહ્યું હતું અન્નાર્થi -(નિર્ણયસાગરના અભિધાનસંગ્રહના બીજા અંકમાં છપાયેલ છે. ) નેશ્વાર્થs. મમિધારિતામણિ (મીનાબજા.) ” अभिधानचिन्तामणि परिशिष्ट મજાનૂડામણિ શ્રાવ્યાનુરાસનવૃત્તિ. (અલંકારને ગ્રંથ.) उणादिसूत्रवृत्ति । उणादिसूत्रविवरण । छंदोनुशासन अने वृत्ति. રેશીનામમારા રત્નાવ૪િ જિવા રેશી લંગ્રહરિ. (મુંબઈ સંકૃતમાળા એક ર૭) धातुपाठ अने वृत्ति. धातु पारायण भने पृत्ति. धातुमाला. निघंटशेष. જાવ સૂત્ર વૃતિ . વિઝમ સૂત્ર. (હેમચંદ્ર કર્તા હશે કે નહિ?) सिद्धहेमशब्दानुशासन बृहद्वृत्ति भने लघुवृत्ति. शेषसंग्रहमाला अने शेषसंग्रह सारोद्धार. लिंगानुशासन. लिंगानुशासनवृत्ति अने लिंगानुशासन विवरण. 'त्रिषष्टिशलाका पुरुष चरित्र. परिशिष्ट पर्व. જેમચારાર્થનૂવા–મંદૂષિા. ૪. દ્રયાશ્રય અને વૃત્તિ. ઈતિહાસ અને વ્યાકરણ એમ બન્ને એકત્ર ગ્રા. યાત્રય અને વૃત્તિ. શીખવવાના હેતુથી રચાયા છે. મહાવીદ્વારિાજા - લધ જનકાવ્યમાળામાં છપાઈ ગઈ છે. વિજ્ઞાäરિશ. ઈ - દેવાદાનુરાસન. વીતરાગસ્તોત્ર (?) વવવવરિત્ર (?) જાતિ ચીત્ત. (ચાય)(3) કપરામામાં. () अन्यदर्शन वादविवाद (1) નળપાટ ()
૧ સ્ત્રી અથવા પુરુષ ગમે તે કઈ ભક્તજન હોય છે તેના મહાને લઈ જતી વેળાએ શોક કરવાને બદલે ઉત્સવ કરવામાં આવે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat