________________
રાસમાળા
“રહ્યા પછી પત્રાળાં પડિયા અને જે કાંઈ વધેલું હોય તે સર્વ પાણીમાં નાંખી “દ છે. આ પ્રમાણે હમેશાં નવી સામગ્રી જોઈયે છિયે.”
હિન્દુ રાજાઓ હીરે જડેલી સોનાનાં કડકિયાં પહેરે છે. વળી “તેઓ જૂદા જૂદા રંગના રનના મૂલ્યવાન ગલબંધ પહેરે છે, તેમાં મુખ્યત્વે કરીને લીલમ અને લાલ હોય છે, પણ તેમને મોતી વધારે પસંદ પડે છે. “અને તેનું મૂલ બીજાં બધાં જવાહીર કરતાં ચડે છે. હાલમાં તેઓ પોતાની બીજી મૂલ્યવાન વસ્તુ સાથે રાખી મૂકે છે. દરબારના રાજશ્રી લેક, મહટા
અધિકારી અને બૃહપતિઓ એવા જ જવાહીરના હાર પહેરે છે; તેઓ ટૂંકી “ચાળનાં કેડિયાં પહેરે છે, અને પિતાના પરિવાર સહિત બહાર નીકળે છે “ત્યારે સૂર્યને તડકા અટકાવવા મેરનાં પીછાંનું છત્ર ધરાવે છે.”
૫૫
પ્રકરણ ૪, મૂળરાજ સોલંકી (ઇ. સ. ૯૪૨ થી ૯૯૭)
સેલંકી વંશ ઇતિહાસકર્તા સામતસિહનું સારું લખતા નથી. તેઓએ તેને માટે એવું લખ્યું છે કે, તે કીર્તિમાન રાજા ન હત; તેને રાત કે દહાડો બોલવામાં
રાસમાળા પ્રમાણે. કે દીપતિ થયા ક્યાં સુધી ભોગવી રહ્યાં વર્ષ
7રાજ્ય કરચું સંવત સન
સંવત સન ૧ મૂળરાજ ૯૯૮ ૯૪૨
૧૦૫૩. ૨ ચામુચ્છરાજ ૧૦૫૩ ૯૯૭ ૧૦૬૬ ૧૦૧૦ ૩ વલ્લભસેન ૧૦૬૬ ૧૦૧૦
૧૦૬૬ ૧૦૧૦ ૪ લેભસેન ૧૦૬૬ ૧૦૧૦
૧૦૭૮ ૧૦૨૨ ૫ લીમદેવ(હેલો) ૧૦૭૮ ૧૦૨૨ ૧૨૮ ૧૦૭૨ ૬ સૂર્ણ
૧૧૨૮ ૧૦૭૨ ૧૫૦ ૧૦૯૪ ૭ સિદ્ધરાજ ૧૧૫૦ ૧૦૯૪
૧૧૯૯ ૧૧૪૩ (જયસિહ) ૮ કુમારપાળ ૧૧૯૯ ૧૧૪૩
૧૨૩૦ ૧૧૭૪ ૯ અજયપાળ ૧૨૩૦ ૧૧૭૪ ૧૨૩૩ ૧૧૭૭ ૧૦ મૂળરાજ (બીજો) ૧૨૩૩ ૧૧૭ ૧૨૩૫ ૧૧૭૯
(બાળ મ્રાજ) ૧૧ ભીમદેવ (બીજો) ૧૨૩૫ ૧૧૭૦ ૧૨૯૮ ૧૨૪૨
(લાળ ભીમ) ૧૨ ત્રિભુવનપાળ ૧૨૯૮ ૧૨૪૨
૧૩૦૦ ૧૨૪૪
૧૩
૧૨ ૫૦ ૨૨
= " " ?
૩૦૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com