________________
મૂળરાજ સોલંકી
૧૩
સારૂં કે
જાથુ તે
કશા વિચાર નહતા; તેનામાં વિવેક અને ટેક તો હતા જ નરસું, હિત કે અહિત એમાં કશેા ભેદ તે સમજતા નહિ; પેાતાનું મન ફેરવ્યાં કરતા. તેણે સાત વર્ષની ટુંકી મુદત સુધી રાજ્ય કર્યું તેમાં શું શું બન્યું તે નોંધી રાખ્યું નથી, માત્ર એટલું જ લખ્યું છે કે, તેને “પ્રાચીન ગુજરાત”ના કર્તા ચાલુકય (સાલંકી) વંશની વંશાવળી આ રીતે આપે છે કયારે ગાદીપતિ થયા. કયાં સુધી રાજ્ય કર્યું.
કેટલાં વર્ષ
૧ મૂળરાજ ૨ ચામુણ્ડરાજ ૩ વલ્રભસેન ૪ દુર્લભસેન
૫ ભીમદેવ (વ્હેલા) કર્ણદેવ ૭ સિદ્ધરાજ જયસિંહ
૬
સંવત
૧૦૧૭
૧૦૫૨
૮ કુમારપાળ
૯ અજયપાળ
સન સંવત
૯૬૧
૧૦૫૨
૯૯૭
૧૦૬૬
૧૦૬૬
૧૦૭૮
૧૧૨૦
૧૧૫૦
૧૧ ૯૯
૧૨૩૦
૧૨૩૩
૧૨૩૫
૧૨૯૯
૧૦૧૦
૧૦૧૦
નહિ;
અને
૧૦૨૨
૧૦૬૪
૧૦૯૪
૧૧૪૩
૧૧૭૪
૧૧૭૭
૧૧૭૯
રાજ્ય કયું.
સન
૯૯૬
૧૦૧૦
૧૦૧૦
૧૦૨૨
૧૦૬૪
૧૦૯૪
૧૧૪૩
૧૧૭૪
૧૧૭૭
૧૦૬૬
૧૦૬૬
૧૦૭૮
૧૧૨૦
૧૧૫૦
૧૧૯૯
૧૨૩૦
૧૨૩૩
૧૧૭૯
૧૨૪૨
૧૦ મૂળરાજ (બીજો) ૧૧ ભીમદેવ (બીજો) ૧૨૩૫ દ્વચાશ્રયની ટીકાની ટીપ અને સુરથેાત્સવમાં મૂળરાજ સં. ૯૯૩ માં ગાયેિ બેઠા એમ લખ્યું છે.
૩૫
૧૩
.
૧૨
૪૨
૩૦
૪૯
૩૧
3
૨
૬૩
“પ્રબંધ ચિન્તામણિ' (મેરૂતુંગાચાર્યના), જિનમંડન ઉપાધ્યાયના કુમારપાળ પ્રબંધ” અને “ પઢાવલી”માં મૂળરાજે ૫૫ વર્ષ, ચામુંડરાજે ૧૩ વર્ષ, વધુભરાજે છ માસ, દુર્લભરાજે વર્ષે ૧૧ ને માસ ૬, ભીમરાજે વર્ષે ૪૨ (પ્રબંધચિન્તામણિની એક પ્રતમાં વર્ષ પર લખેલ છે) રાજ્ય કહ્યું લખ્યું છે.
“કુમારપાળ પ્રબંધ” અને “પટાવલી'માં કર્ણદેવે ૨૯ વર્ષે રાજ્ય કહ્યું હે છે. સિદ્ધરાજે રાજ્ય કયાનું પ્રબંધ ચિન્તામણિ ૪૯ વર્ષ; અને પટાવલી’ વર્ષે ૪૮, માસ ૮, અને દિવસ ૧૦ હે છે.
કુમારપાળે પ્ર૦ ચિ૰ અને કુ॰ પ્ર૦ વર્ષે ૩૧; અને પટાવલી વર્ષે ૩૦, માસ ૮ ને દિવસ ૨૭ રાજ્ય કર્યું હે છે.
અજયદેવે પ્ર૦ ચિ॰ વર્ષ ૩; અને પટાવલી વર્ષે ૭૩૬ માસ ૧૧, ને દિવસ ૨૮ રાજ કર્યુ કહે છે.
મૂળરાજ (ખીતે) પ્ર. ચિ. વર્ષ ૨; પટાવલી વર્ષે ૨, માસ ૧, ને દિવસ ૨૪ રાજ્ય કરચાનું લખે છે.
ભીમદેવ (બીજો) પ્ર. ચિ. વર્ષે ૬૩; પઢાવલી વર્ષે ૬૫, માસ ૨, ને દિવસ ૮ રાજ્ય કશું લખે છે.
“પટાવલી” ભીમદેવ ( ખીજા ) પછી પાદકારાજ ગાયિ બેઠા તેણે છ દિવસ રાજ્ય કરયાનું; તે પછી ત્રિભુવનપાળે માસ બે ને દિવસ બાર રાજ્ય કરચાનું કહે છે. તે પછી ચાલુકયની બીજી શાખાના વાઘેલાને હાથે ગુજરાતની ગાદી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com