________________
પહેલા ભીમદેવ
૧૨૭
LL
તે વૈશાખ માસના શુદ્ધ પક્ષની પ્રતિપદા અને શુક્રવારે ગાદિયે ખેડા. છત્રીસે શાખાના રજપૂત અને ભાટ લેાકેા એકઠા થયા; વિસલને રાજછત્ર અર્પણુ કહ્યું; તેને કપાલે રાજતિલક કસ્યું; અને બ્રાહ્મણેા વેદ ભણવા લાગ્યા તથા ચંડીનેા પાડે ફરવા લાગ્યા.
re
'
46
46
વિસલના મસ્તક ઉપર રાજછત્ર ધરાયું ત્યારે બ્રાહ્મણાએ યજ્ઞકુંડ તૈયાર કરી તેમાં પંચસર મૂક્યા. ધૂમાડા નીકળ્યા, જ્વાળા ચાલી, બ્રાહ્મણાએ મંત્ર ભણતાં અને આશીર્વાદ દેતાં રાજ્યાભિષેક ચો; અને સર્વ “ જન ખેલી ઉઠ્યા-વિસલ, પૃથ્વીપાલ યશવંત થાએ!
r
યશવંત થાઓ ! ’’ ન્યાય તેણે પાછાં વિસલે નિર્વિજ્ઞ
'
""
tr
વિસલે ઇન્દ્રના જેવું સુખ ભોગવ્યું; યશ અને આણ્યાં; અજમેર નગરમાં રહેતાં, શત્રુને વશ કરતાં,
rr
રાજ્ય કર્યું. ઘણાં મહાન નગર તેણે લીધાં; એના રાજ્યમાં આખું જગત્ “ એક છત્ર નીચે આવી ગયું.”
વિશ્વકર્માએ જાણે તેનું નગર શૈાભાળ્યું ન હેાય, એવું તેણે શેાભાવ્યું હતું. અધર્મ ક્ઠાડીને તેણે ધર્મ વાસ્યા હતા; પાપનું કામ તેણે એકે
t′
r
કશું નહિ. પોતાને જેટલા હક્ક તેટલું તેણે લીધું, હક્ક વિના તેણે લેભ
“ કહ્યો નથી, ચારે વર્ણ↑ ચાહાણને તામે હતી; ૩૬ શાખાર તેની ચાકરીમાં હતી. વિસલરાજા, ધર્મધુરન્ધર, પૃથ્વીના ઉપર દેવ જેવા પ્રતાપી હતા.”
*
((
''
“ એક સમયે, વિસલરાજા અરણ્યમાં હરિના શિકાર કરતા હતા, ત્યાં એક સારી જગ્યા જોઈ તે ઠેકાણે તલાવ બંધાવાની તેના મનમાં “ ઇચ્છા થઈ. એક સારી જગ્યા તેણે શેાધી હાડી, ત્યાં પર્વતમાંથી ઝરણું
૧ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ.
૨ ૩૬ શાખાના રજપૂત કહેવાય છે. રજપૂતાની છત્રીય શાખાનાં નામ રાસા પ્રમાણે નીચે પ્રમાણે છે:—
૭.
૬
રવિ, રાશિ, નવ વંશ, કાસ્થ, પરિમાર, સદાવર,
૯
૧૦
મહુઆણ, ચાલુકય, ચં, સેલાર, અભિયર;
A
૧૨
૧૩
૧૫
યમત, મકવાણુ, ગરૂગેાહ, ગેહેલપત; ગરૂ આગાહ
૧૬
૧૭
૧૯
છાપેાકટ, પરિહાર, રાવ રાઠોડ સુરાસન્તુત:
૧૯ ૨૦ .૨૧ ૨૨ ૨૩ ૨૪
૨૫
દેવડા, ટાંક, સિંધવ, અનંગ, પાતક, પડિહાર, કૃધિખંટ;
૨૬
૨૭ ૨૯ ૨૯ ૩૭ ૩૧ ૩૨
કારટપાલ, કટુવાલ, હન, હરિતક, ગેર, માંખ, મટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com