________________
( ૨૬ )
""
તમારી સ્થીતિ જાણવા છતાં અહીં આવવાના પ્રસંગ નહેાતે બળતા. કાઇ વખત આવવાનુ નક્કી કરતા ત્યારે અચાનક એવું કાર્ય આવતુ કે જેથી હું તમારી યાદ ભુલી જતે! કહેા ભાઇ ! હાલમાં શુ વ્યવસાય ચાલે છે ? ધર્મચ શેઠે પાતાનાં આગમનની હકીકત કહેતાં પેાતાની ચકાર નજર ભાવડશેડના એ જીણુ ઘરની ચારેંકાર ફેરવીને ભાવડશેડની સ્થિતિની કલ્પના પણ કરી.
“ જોકે જગતમાં પુરૂષ ખળવાન છે છતાં પુરૂષથી પણ વિધિ બળવાન છે, કયાં ભૂતકાળની તમારી જાહેાજલાલી અને કયાં આ સ્થીતિ ? તમારા જેવા ધર્મનિષ્ઠ, સર્જન, અને સાધુ સમાન પુરૂષ શ્રેષ્ઠની જ્યારે આવી સ્થિતિ તે પછી સામાન્ય મનુષ્યની તે વાત જ કયાં ? ” પેાતાની ચપળ દૃષ્ટિથી અવલેાકન કરતાં ધર્મચંદ્રશેઠે કહ્યું.
ઃઃ
“ અમારા પૂર્વનાં એ રૂણાનુબંધ ? આપ જેવાન પ્રતાપે ગાડુ જેમતેમ નભે જાય છે.”
ભાવડ શેઠનું કથન સાંભળી ધર્મ ચંદ્ર શેડ વિચારમાં પડ્યા. ભાવડ શેઠને કેવી રીતે મદદ કરવી. એ સત્વશાળી પુરૂષ કાંઈ પેાતાની મદદના સ્વીકાર કરે ખરા, “ પ્રગટ ’ ભાવડ શેડ ? કહું ? હું તમને શી રીતે મદદગાર થાઉં ?