________________
( ૧૬૯ )
“ ત્યારે હૈયામાં છુપાવવાથીય શું ? જાણવામાં આવે તે એના ઈલાજ થઈ શકે. ''
“ ઈલાજ !” માણુસ મુવા પછી જીવી શકે એવા ઇલાજ હશે કે, વસ્તુને નાશ થયા પછી પુન: એને સજીવન કરનાના ઇલાજ હોય કે !
“ છતાંય અસાધ્ય વસ્તુઓ પણ ઉપાય કરવાથી મળી શકે છે. એવી શું તને ખબર નથી ? સુશીલા !
,,
“ આજે શરઘાનમાં અચાનક આવી ચડેલા પેલા ખુની ચિત્તાને મારનાર કાણુ હતા, તે તમે જાણે છે ?” સુશીલાના આ પ્રશ્નથી સામચંદ્ર મનમાં ચમક્યા.
“ પણ આપણી વાતને એની સાથે શું સંબંધ છે, એ ગમે તે હશે. કોઇ રાજકુમાર હશે કે ગમે તે હાય એમાં આપણને શું ? ”
“ એ શિકારીના વેષમાં સુસજ્જિત ઘેાડેસ્વાર આવ્યે અને અલ્પ સમયમાં અદૃશ્ય થઇ ગયા. મારી વાતતા એ સાથેજ સંબંધ ધરાવે છે. ”
“ અરે ગાંડી એવી વાદ્યાત્ વાત જવા દે, એ કોઈ રાજા કે એના છોકરા ડુશે. એ રાજા લેાક ને આપણે તે વણીક, એની સાથે તે આપણને શું નિસ્બત હેય. ’
૮ માટેજ તમને એવી વાત કહેવાથી શું? એ હું