Book Title: Vajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 415
________________ (૩૯૮) દશપૂર્વનું જ્ઞાન હોવાથી જે અનેક લબ્ધિવાળા તેમજ અનેક શક્તિવાળા હોવા છતાં જેમનાં ગુણે ગંભિરતાં ધારણ કરી ને રહ્યા છે. જેમનું મન ક્ષેભ પમાડવાને કઈ શક્તિવાન નથી એવા વાસ્વામી રૂકમિણુને દીક્ષા આપી આર્થીઓને કે હવાલે કરી અન્યત્ર વિહાર કરી ગયા. એકદા ભગવાન વાસ્વામી પણ પૂર્વ દિશાથી ઉત્તર દિશા તરફ વિહાર કરી ગયા. તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ વર્તતા હતા. લેકે ભેજન ન મળવાથી મૃત્યુનાં મેમાન બની જતા હતા. એકબીજાને ભેજન આપવામાં પણ કાયર થઈ ગયા હતા. ગૃહસ્થ અને સુખી એવા શ્રીમંતને પણ ચતિઓની જેમ ઉણાદરી તપ કરવું પડતું હતું. શ્રીમંતે તરફથી દાનશાળાઓ ચાલતી હતી તે પણ અન્નને અભાવે બંધ થવા લાગી. શ્ધાથી આતુર થયેલા લોકે ભેજનને અભાવે નીતિ અનીતિ ભૂલી ગયા હતા. ચેરી કરીને કે ગમે તે કરી ને પણ ભેજન મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા. અને અભાવે લેક રાંકા જેવા દુર્બળ થઈ ગયા, સાધુઓને પણ આહા૨ પાણીના વાંધા હતા, ગમે તેવું તુચ્છ અન્ન પણ શ્રાવક અણગારેને વહોરાવવા આગ્રહ કરતા નહતા. ને આગળ આવીને આહારમાં દેષ બતાવતા હતા. એવા એક અન્નથી પણ પિતાનાં પેટ ભરાતાં નહોતાં, ગામડાં વેરાન થઈ ગયાં, લેકેના ગમનાગમનના અભાવે રસ્તાઓ પણ ભયંકર જેવા થઈ ગયા હતા

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474