Book Title: Vajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala
Catalog link: https://jainqq.org/explore/022883/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કે સ્વામી અને નોની) . -) . - રાત્રેયનો તેરમો ઉદ્ધાર. તી, જેને સસ્તી વાંચનમાળ. પાલીતાણા In Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનસસ્તી વાંચનમાળ -- શાશ; ટિક : 1 1 વજુસ્વામી અને આશા છે in 1 1 1 અથવા 11 10 શત્રુંજયને તેરમે ઉદ્ધાર pronunciationnett 1 - લેખક. શા. મણીલાલ ન્યાલચંદ t T 1 nrt urns ctnu પ્રકાશક, જૈન સસ્તી વાંચનમાળા. પાલીતાણું વીર સં. ૨૪૫૯ વિક્રમ સં. ૧૯૮૯ કિ. ૧-૮-૦ Tingon: 1 Annu t : 3 runs in pinnnnnnnnnnnnnnn on porn Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકજેનસસ્તી વાંચનમાળા, પાલીતાણું (કાઠીયાવાડ) પ્રકાશકે–સર્વહક સ્વાધીન રાખ્યા છે. કોઈપણ જાતનાં જૈનધર્મનાં પુસ્તક માટે તેમજ જૈનેતર અવનવા ઇતિહાસીક પુસ્તક માટે અને શાળાઓમાં ચાલતાં ધાર્મીક અભ્યાસનાં પુસ્તકે મારે લખો- જૈનસસ્તી વાચનમાળા-પાલીતાણા. મુદ્રકશાહ ગુલાબચંદ લલ્લુભાઈ મહદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ. અવ સૌ સ્વર્ગસ્થ માતૃતુલ્ય-ભાભીશ્રી, વિજુબેનમારા ઉપરની તમારી માતૃ-વાત્સલ્યતા-તમારૂં સાદુ જીવન, સરલ સ્વભાવ, અને ધર્મપ્રેમ તમે સ્વર્ગસ્થ છતાં તમારા સગુણે મને સ્મરણ આપે છે. આપના માટે હું જેટલું કરૂં તેટલું ઓછું છે છતાં આપની યાદગાર નિમિત્તે આ પુસ્તક આપને સમપી કૃતાર્થ થાઉં છું અને આપના આત્માની પરમ શાંતી ઈચ્છું છું. લઘુ-ધર્મબંધુ બાબુ ભગવાનલાલજી Page #5 -------------------------------------------------------------------------- ________________ આભાર. શ્રીમાન બાબુ સાહેબ ભગવાનલાલજી પનાલાલજીએ પિતાનાં સ્વર ભાભીશ્રી વીજુબેન તે શ્રીમાન બાબુ સાહેબ જીવણલાલજીનાં ધર્મ પત્નિની યાદગીરી નિમિતે આ પુસ્તકની બસો નકલના પ્રથમથી ગ્રાહક થઈ મારા કાર્યને સહાનુભુતી આપી છે તે માટે તેઓશ્રીને આભારી છું. વાચક ગૃહસ્થ તેઓશ્રીનું અનુકરણ કરી સાહિત્યપ્રચાર સાથે અમારા કાર્યના સહાયક થશે તેમ ઈચ્છું છું. અચરતલાલ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વિજુબેનનું સંક્ષિપ્ત જીવન. પ્રેમ ભક્તિ-યોગે પુસ્તક જે વ્યક્તિને અર્પણ કરવામાં આવે છે તેમનું જીવન ચરિત્ર પુસ્તકના પ્રારંભમાં આપવાની પ્રચલીત રૂઢીને અનુસરવાને માટે નહિ પરંતુ નામદાર નિઝામ સરકારના ઝવેરીઓ તરીકે જાણીતા થયેલા અને સમસ્ત હિંદની જેમ કેમમાં માનવંતુ પદ ધરાવતા પાટણના સુપ્રસિદ્ધ બાબુ સાહેબ પનાલાલજીના કુટુંબની અધિષ્ઠાત્રીનું પદ ભેગવતાં, સંપત્તિના શિખરે રહેવા છતાં તેના ગર્વથી અલિપ્ત, સંપૂર્ણ વહેવાર કુશળ હોવા છતાં પુરા ધર્મ પ્રેમી, એવાં શ્રીમતી વિજ્યા બેનનું જીવન બીજાઓને અનુકરણીય થઈ પડે તેવું છે. શ્રી વિજુબેનને જન્મ પાટણમાં સં. ૧Ö૩ ના શ્રાવણ સુદી ૩ ના રોજ થયો હતો. ખાનદાન કુટુંબમાં જન્મેલા હોવાથી નાનપણથી જ ઉચ્ચ સંસ્કાર, અને ધર્મને રાગ તેમનામાં સારા પ્રમાણમાં ફેલાયા હતા. સુવર્ણમાં સુગંધ મળે તેમ તેમનું સગપણ પાટણના સુપ્રસિદ્ધ શ્રીમાન બાબુસાહેબ જીવણલાલજી પનાલાલજી સાથે કરવામાં આવ્યું હતું. તેમની યશરેખા એટલી તો પ્રબળ હતી કે બાબુસાહેબ તરફથી શ્રી પાટણથી શ્રી કેશરીયાજીનો સંઘ તે અરસામાં કાઢવામાં આવ્યું, અને તેમાં સંઘવણનું ગૈારવ અને માનભર્યું પદ તેમને તેમની કુવારી અવસ્થામાં જ આપવામાં આવ્યું. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ ત્યારબાદ સ. ૧૯૪૭ ના વૈશાખ સુદી ૧૩ ના રાજ ઘણી ધામધુમથી તેમનાં લગ્ન શેઠ જીવણલાલજી સાથે થયાં. મુંબઈ અને પાટણના અગ્રગણ્ય શ્રીમંત કુટુ ંબમાં તે આદર્શ થયાં. સંપત્તિની વિપુલતા હેાવા છતાં તેમની સાદાઇ અને કુટુંબ વાત્સલ્યતા—તેમના આશ્રિતા પ્રત્યેની સહાનુભુતી, અને ખાસ કરીને તેમની ધર્મપ્રીતિ તેમના દરેક કાર્યમાં તરવરી રહેતી. તેમણે સ’. ૧૯૫૦ ના મહા શુદી ૫ ના શુભ દીવસે હૈદરાબાદ મુકામે એક પુત્રી રત્નને જન્મ આપેલા. પરંતુ કુદરતના કાઇ અકલ નિયમને આધીન તે પુત્રી માત્ર દશજ દીવસનુ જીવન ભાગવીને અવસાન પામી. ત્યારબાદ તેમને કાંઈ સંતાન થયુ નહાતું. આટલી વિપુલ સંપત્તિ છતાં સંતાનની જરા પણ વ્યથા તેમના હૃદયમાં કપિ પણ ઉદ્ભવી નથી એ તેમની સહનશીલતા અને મનુષ્ય માત્ર કર્માને વશ છે. એ સુત્ર તેમના જીવનમાં સંપૂર્ણ હતુ. તેના આ પુરાવા છે, માત્ર પોતે ધર્મપ્રેમી હતા તેટલુ ંજ નહિ પણ તેમના સમાગમમાં આવનાર દરેકને તેવાજ મનાવવાની તેમની ઇચ્છા હમેશાં દ્રશ્ય થતી હતી. એક આદર્શ અને ગુણવાન પત્નિને છાજે તેવો રીતે શ્રીમાન શેઠ જીવણલાલજીને અનેક શુભ કાર્યો કરવાની પ્રેરણા કરીને, તેવા કાર્ય માં સંપૂર્ણ ઉલ્લાસથી ભાગ લઈને તેમના દરેક કાર્યમાં સહાયક થયા હતાં. તે પાતે શ્રીમ'ત અને કામળ પ્રકૃતીવાળા છતાં અઠ્ઠાઈ વિગેરે તપશ્ચર્યા પણ કરતા હતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવન અને મરણ એ તો માનવ શરીરને ચીરકાળને સ્વભાવ છે. તદનુસાર તેઓએ સં. ૧૯૮૮ ના દીપાવલીને શનીવારે સમાધિપૂર્વક પિતાને દેહ છોડ્યો. આવા સ્ત્રી રત્નોનાં જીવન ભારતવર્ષની જેમ પ્રજા જાણે વાંચે અને શ્રીમંતાઈમાં પણ સાદાઈ—સરળતા-નિરભિમાનતા રાખી ધર્મની અચળ શ્રદ્ધાવડે ધામીક કાર્યો કરે તેજ આવા જીવનચરિત્રને હેતુ છે. લી. પ્રકાશક ધ્યાનમાં લેશે – ૧ કોઇપણ જાતનાં જૈન ધર્મનાં પુસ્તકો અમારા છપાવેલાં અને દરેક જેને સંસ્થાનાં અમારે ત્યાં મોટા જથ્થામાં રહે છે. ૨ શાળાઓમાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં દરેક પુસ્તકો શુદ્ધ સારાં અને સસ્તાં મળી શકશે. ૩ જૈનેતર ઇતિહાસીક, ડીટેકટીવ, સારાં નેવેલ અને બાળકેગી નાનાં નૈતિક જ્ઞાન આપનારાં પુસ્તક ઘણી જાતનાં મળશે. ૪ ચેવિશ પ્રભુના રંગીન સુંદર ફોટા અને અનુપૂવી સાથેની દર્શન ચોવીશી નવી આવૃત્તિ ઘણી સુંદર તૈયાર થઈ છે. સો નકલના રૂ. ૨૦) ૫ કલકત્તાના છપાવેલા તિર્થોના અને બીજા ધાર્મિક સંસ્કાર આપનારા ભાવવાહક સુંદર રંગીન ફટાઓ મેટી સાઈઝના મળી શકશે. ૬ સ્થાપના-શ્રી ગૌતમસ્વામીને અથવા નવપદ મંડળના ફેટાવાળા, સાપડા, સાપડી સસ્તા મળશે. લખો – જૈન સસ્તી વાંચનમાળા–પાલીતાણું. Page #9 -------------------------------------------------------------------------- ________________ છ૭, ૨ નિવેદન. ઐતિહાસિક વાંચન સમાજમાં કેઈ અનેરી પ્રભા જ ઉન્ન કરે છે. પૂર્વ પુરૂષનાં પરાક્રમ, તેજ અને ગેરવ આજના નવયુગના યુવકે માં ઉપન્ન કરવાને તે અગત્યનો ભાગ ભજવે છે. પૂર્વની સંસ્કૃતિ અને વર્તમાન પ્રગતિમાં આજે ઘણું જ અંતર પડી ગયું છે એ પૂર્વનાં શૈર્ય, જાહોજલાલી અને વૈભવ આજે નથી રહ્યાં. એ અંતર અને આજના અનેક દોષ દૂર કરવાને તેમજ પ્રાચિન પુરૂષનાં ઉત્કૃષ્ટ ચરિત્રોને શ્રવણ કરી ઉન્નત્તિને માર્ગે આગળ વધવાને ઐતિહાસિક વાંચન મનને પ્રેરણ કરે છે. એવા શુભ હેતુને લક્ષ્યમાં રાખીને આજના નવયુવકેની શુભ ભાવનાને અમર બનાવી ધર્મ માર્ગમાં ઉત્સાહિત કરવા પુરત ઐતિહાસિક સાહિત્યના પ્રકાશનને મુખ્ય ઉદ્દેશ છે. નવયુવકની અમર ભાવનાને અમર બનાવનારૂં શત્રુંજયતીથજેનપણનું અભિમાન ધરાવનારા આ બાલવૃદ્ધ નરનારીને પ્રાણથી પણ અધિક પ્રિય, યુગયુગના ઉત્તમ પુરૂષના ચરણથી પાવન થયેલું તેમજ અનેક જુગારી, વ્યભિચારી અને પાપી પુરૂષને પવિત્ર કરનારૂ આજના યુગમાં પણ આત્મકલ્યાણ કરવાને આપણને આમંત્રણ કરી રહ્યું છે. એવા પવિત્ર સ્થળને પણ વિક્રમની પ્રથમ શતાબ્ધિના મધ્યકાલ પછી અસુરોએ પિતાની તાંડવનૃત્યની ભૂમિકા બનાવી અપવિત્ર કર્યું. કોઈ યાત્રાએ જઈ શકતું નહિ. જે જતા તે પિતાનું વતન જેવાને Page #10 -------------------------------------------------------------------------- ________________ પાછા ઘેર ફરતા નહિં. આવી દુઃસહ્ય સ્થિતિ અનેક વર્ષો પર્યત ચાલી રહી. એવા વિકટ સમયમાં જાવડશાહે વજીસ્વામીની સહાયથી શત્રુંજયને માર્ગ અસુરનું બળ તોડીને ખુલ્લો કર્યો તે સંબંધને લગતું સંપૂર્ણ રસભરી શૈલીથી ભરપુર આ કથાનક છે ઘણું શોધબળને પરિણામે આ નવલકથા તૈયાર થઈ છે. - જેના ઐતિહાસિકને લગતું આ કથાનક હોવાથી જેન શૈલીથી અથવા તો તીર્થકર દેવના વચનથી વિપરીત કથન થાયું હોય તે તેને માટે અમે “મિથ્યા દુષ્કૃત” આપીએ છીએ. જેન શૈલીથી વિરૂદ્ધ લખી સમાજમાં વિદ્રોહ ઉત્પન્ન કરવાની અમારી ભાવના હોય જ નહિ. સાહિત્યની સેવા પુરતો જ અમારે ઉદ્દેશ છે તે આ કથાનકને સમાજમાં આદર થવાથી અમારે તે ઉદ્દેશ અમે સફળ થયો સમજીશું. વજીસ્વામીની બાળદીક્ષા હોવાથી દીક્ષા તેમ જ ચારિત્રને માટે અમારે કેટલુંક વક્તવ્ય પ્રસંગને અનુસરી પુસ્તકમાં કહેવું પડયું છે. તે જૈન શાસ્ત્રો તરફ દૃષ્ટિ રાખીને જ અમે લખ્યું છે. બનતા સુધી મધ્યસ્થતા જાળવી રાખી કેઈ પણ વ્યક્તિની ટીકા કરવાને અમારે મનભાવ નથી. માટે કઈ પણ વ્યક્તિએ પિતાની ઉપર ખેંચી ન લેવું એવી અમારી સર્વ પ્રત્યે વિનંતી છે. - દીક્ષા માટે જૈન સમાજમાં આજે બે પક્ષ હોવાથી અમારું લખાણ સર્વથા પ્રિય થાય એ તે અસંભવિત છે છતાં અહીં હું કહી દઉં છું કે જેને શાસ્ત્રને અનુસરીને જ લખવામાં આવેલું છે. આજની વિચારભિન્નતા ગમે તે હોય પણ શ્રી તીર્થંકરદેવે કહેલું તે જ સત્ય છે ને તેમની આણાયે ચાલવું એ જ ધર્મ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન સમાજ આવા સાહિત્યને આદરથી વધાવી લે એ શુભ હેતુ લક્ષ્યમાં રાખી ઐતિહાસિક સત્ય જાળવી રાખવા બનતા પ્રયાસ કરવામાં આવ્યા છે. જૈન સસ્તી વાંચનમાળા તરી આ. ૪૧ મું. ઇતિહાસિક પુસ્તક પ્રગટ થયું છે તે ધણુ* ખુશી થવા જેવુ છે. દશ વર્ષમાં જૈન સસ્તી વાંચનમાળાએ જૈન સમાજમાં ઐતિહાસિક નવીન સાહિત્ય અર્પી ધાર્મિક અને નૈતિક તત્વને સારૂ પાષણ આપ્યું છે. સમાજ તેને પ્રોત્સાહન આપે તેમ ઇચ્છું છું. અનેક પુસ્તકાના આધાર લઇને આ નવલકથા તૈયાર કરેલી છે. ત્યાગને માટે વજ્રસ્વામીનું ચારિત્ર વાંચકના હૃદયમાં અદ્ભૂત આત્મબળ પ્રેરી શકે તેમ છે. જાવડશાહનું ચારિત્ર પણ મનન કરવા જેવું છે. આજે તે નથી વજ્રસ્વામી કે નથી જાવડશાહ બલ્કે એમની હયાતીની ખાતરી આપતા, તેમજ અનેક શત્રુઓના પ્રહાર ઝીલવા છતાં વિજયવ'ત એવા શત્રુંજય આપણી સમક્ષ ગારવપણે ઉભે છે. તે ભવિષ્યમાં પણ ભવિષ્યની પ્રજા એનાં દર્શન કરી પાવન થશે. એ તારણહાર શત્રુંજય માટે વિશેષ કહેવાથી શું · એનેા આશ્રય લેનારા અનેક જીવા સિદ્ધિપદને વર્યાં છે. લેખક મણીલાલ ન્યાલચંદ શાહ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ન ૧ २ ૩ ૪ ૫ } ७ . ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અનુક્રમણિકા. મુશીબત હાય ! ગરીમી... ઉપાય વ્યવસાય અવતિમાં ... ... શરૂઆત સુપાત્રદાન લક્ષણવંતી ઘેાડી... અકિશોરને માટે કુટિલતા ... ... ... પ્રસન્નતા પ્રવેશ મહેાત્સવ... મધુમતીમાં ઉપ... ... ... પ્રકરણ ... ૐ ૐ : : : ... ... ... ... ... ... ... : ::: : : : ઃઃ ઃ ૐ :: ... ⠀⠀⠀ 8.0 60. ... 000 ... ... ... ... ... ... 040 પૃષ્ઠ પપ . ૧૮ ર ૩૦ ક×× • ܝ 199 ૫ ક ૧૧૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૦૮ ૧૧૭ TI ૨૦. ૧૨૪ ૧૩૬ ૧૪૭ ૧૫૮ ૧૭૩ ૧૮૬ ૧૮૮ y २०८ પુત્રજન્મ • • બાલ્યાવસ્થા બાળતેજ વિનોદ ... વડલાને આશરે... સુશીલા - જાબાલીપુરમાં વરમાળ સ્વર્ગની સહામણું વાટે.. પ્લેચ્છ દેશમાં .. • શત્રુંજયને ઉદ્ધારે .. એ જાવડશાહ હું કે બીજે...વતનમાં છે. • વાસ્વામી ગુરૂકપદ યક્ષ • • તાંડવ નૃત્ય - એ વજીસ્વામી કોણ ? ધનગિરિની દિક્ષા વજન્મ ... અર્પણ રકઝક ••• • ૨૨૧ ૨૩૨ ર૭ ૨૪૦ ૨૮ ૨૪૭ ૨૫૫ ૨૬૫ જ. ૩૧ ૨૭૫ ૩૨ ૨ ૨૮૪ ૩૦૨ ૨૪ ૩૫ ૩૧૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૬ ર૧ ૩૩૨ ૩૭ ૩૮ ૩૪૦ ૩૫૦ yo ૩૬૦ ૩૬૭ ૩૭૪ ૪૩ વિજીના ભામાં ધમાધમ • ફરીયાદ • વજકુમાર .. વજદિક્ષા ... લઘુતામાં પ્રભુતા વાચનાચાર્યપદે ... દશ પૂર્વધર " ગચ્છાધિપતિ ... ચારિત્રને સર્વે કોઈ નમે છે.... આસુરી માયા ... ... દેવ અને દાનવ... શત્રુંજય ને તેરમો ઉદ્ધાર જાજનાગ • છેવટે શું ? ... •• ૩૮૯ ४४ ૩૧ ૪૫ ૪૦૩ ૪૧૪ ४७ ૪૨૧ ४८ ૪૩૨ ४८ ૪૪૨ પ૦ ४४८ Page #15 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૯૦ ની સાલમાં આપવાનાં પુસ્તકમાંથી જૈન સસ્તી વાંચનમાળા બે રસમય નવલકથાઓ રજુ કરે છે. જેની વર્ષો થયાં વાટ જોવાતી હતી તે રસકથા પ્રેમમંદિર યાને નવકાર મંત્રનો પ્રભાવ. આ રસકથા ગુજરાતના તરૂણ લેખક શ્રી મેહનલાલ ધામીએ રસભરીભાષા અને ધાર્મિક શૈલીથી લખી છે. –આ સ્નેહકથામાં શૃંગારના બિભત્સ શબ્દચિત્રો નથી પણ હદય વલવી નાખે તેવા આદર્શનેહના સાથીયા છે. –સ્વામીના સ્નેહ સંતાપે સુરી રહેલી શિયળવતી સ્નેહરમણીઓના અવનવા અભિલાષ છે. – સાચી ટેક, સતીત્વને પ્રભાવ અને શ્રી નવકાર મંત્રને અજબ પ્રતાપ પાને પાને છે. • –સ્ત્રી-પુરૂષના નેહ-ધર્મની રસભરી શૃંગાર કથાઓ વચ્ચે હૃદય-દાનની રસાત જાગે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ –ટુંકામાં આખીયે રસકથા મધુરી અને સજાગ છે–તદુપરાંત આ નવલકથા એક નાની વાર્તા નથી પણ છ ખંડ અને દ૬ પ્રકરણની રસ સરિતા છે. એ નેહભરી, ધર્મની ત જગવનારી, નારી જીવનમાં સ્વામી ધર્મના સાચા સન્માન રેડનારી અને હૈયે હૈયે ઉત્સાહ સિંચનારી આ નવલકથા પ્રત્યેક જૈનેના આંગણે વસવી જોઈએ. ગ્રાહક થવા માટે અગાઉથી લખે કારણ કે જેન સમાજ આગળ પ્રથમ રજુ થતું રસમય–પ્રેમ.....મંદિર–હાથો હાથ ઉપડી જાય અને બીજી આવૃતિ સુધી વાટ જોવી પડે.....એ કરતાં તમારી રસવૃતિને સૌથી પહેલું પોષણ મળે એ તક તમે ન ગુમાવશે. લગ્ન અને જન્મ પ્રસંગની યાદગાર માટે આ પુસ્તક એક બીજા સ્નેહીજનેને ભેટ પણ આપી શકાય તેવું સુંદર રસિક અને દળદાર થશે. એવી જ રસમય બીજી કથા - તિલક-મંજરીજેનેની કથા સાહિત્યને રસમય ખજાને આ નવલકથામાં જ ભર્યો છે. આ કથાના મૂળ રચનાર મહાકવિ ધનપાળી છે અને ગુજરાતની ભાષામાં નવલકથા રૂપે રજુ કરનાર કોકિલના ભૂતપૂર્વ તંત્રીશ્રી મેહનલાલ ધામી છે. એટલે આ નવલકથાના જેટલા વખાણ કરીએ તેટલાં ઓછા. Page #17 -------------------------------------------------------------------------- ________________ આ બંને પુસ્તક જૈન સમાજ આગળ નવી જ દ્રષ્ટિ ખડી કરશે અને બહેનના હાથમાં તે સગા ભાઈ જેવાં રહેશે. આ રસિક અને શિયળધર્મના તને સાચા સ્વરૂપે રજુ કરનારા બને પુસ્તક મેળવવા માટે તરત તમારું નામ નેંધાવો. -અથવાજૈન સસ્તી વાંચનમાળાના ગ્રાહક થઈને ત્રણ રૂપિયામાં લગભગ અગીયારસો પાનાના આવા ઐતિહાસિક પુસ્તકો મેળવી લે. નવા ગ્રાહક થનારને સં. ૧૯૮૫-૮૭-૮૮-૮૯ ની સાલનાં પુસ્તકે દરેક વર્ષના રૂ. ૩) ના લવાજમથી શીલીકમાં હશે ત્યાં સુધી મળી શકશે. તે પહેલાંના પુસ્તકો શીલીકમાં નથી. માટે આટલા જ સેટ પણ મેળવી લેવા વિલંબ નહિ કરતા. દરેક જૈન સંસ્થાનાં પુસ્તકો તેમજ શાળાઓમાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં પુસ્તકે શુદ્ધ સસ્તાં અને સારાં મળી શકશે. મંગાવી ખાત્રી કરો– લખો– શ્રી જૈન સસ્તી વાંચનમાળા પાલીતાણુ-(કાઠીયાવાડ). Page #18 -------------------------------------------------------------------------- ________________ ॐ पार्श्वनाथाय नमः વજ્રસ્વામી અનેજાવડશાહ અથવા શત્રુંજયનો તેરમો ઉદ્દાર. પ્રકરણ ૧ લુ. મુશીબત. “ ત્યારે માનવજીવનની મહત્તા શી ? જરૂર સંસાર પણ એવેા વિચિત્ર જ છે. દ્રવ્ય વગરના માણસ ગમે તેટલે અને ગમે તેવા મનુષ્યત્વવાળા હાય, ધી હાય, પ્રમાણીક હાય, અનેક કળા કાશલ્ય યુકત હાય છતાં દુન્યા એની કિમત કરે છે. એતા માલદાર પાછળ જ Page #19 -------------------------------------------------------------------------- ________________ દિવાની બને છે. માનવીની આ કેવી વિચિત્ર ભાવના! વાહ દુનિયા ! વાહ લક્ષ્મી ! વિદ્વાનો પણ પ્રભુને બદલે લક્ષ્મીનંદનની જ સ્તુતિ કરવામાં પિતાની સફળતા માને ! મેટાઈ માને ! વાહ ધન્ય છે દેવી તમને ! શું દેવી તમારે જગત ઉપર પ્રભાવ ! દેવી! સારૂય જગત તમારા સિવાય કોને આધિન છે?” “વાહ! સ્વામી ક્યી દેવીનાં આટલાં બધાં વખાણ કરે છે. અત્યારે કેઈ ગહન વિચારમાં છે. માને ન માને પણ તેમનું ચિત્ત કંઇક ગંભિર વિચારમાં ઝોલાં ખાય છે.” મનમાં એવા વિચાર કરતી એક ગંભિર દેખાવવાળી રમણ અચાનક ત્યાં આવી ચઢી અને બોલી. “નાથ? દેવી શું? પ્રભાવ શું? ક્યી દેવીનાં આપ વખાણ કરી રહ્યા છે. એવી ભાગ્યવંત દેવી કહ્યું છે કે સારૂં જગત જેને આધિન છે?” ઉપલા શબ્દો એ વિચારવંત પુરૂષને કર્ણગોચર થતાં જ એની વિચારતંદ્રાને ભંગ થયો. એણે ગંભિર મુખમુદ્રા ધારણ કરી પૂછનાર તરફ અર્થસૂચક દષ્ટિએ જોયું. જેની અવકૃપાથી આપણું આ દશા થઈ. ધીર, ગંભિર અને દાના ગણાતા પુરૂષે એની કૃપા મેળવવા આભજમીન એક કરે છે તે ? એ રમણીય રમણુને નખશીખ પર્યત અવલોકી ઝીણી દષ્ટિએ એ વન વયમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ઝેલાં ખાતી રમણની રમણીય સુંદરતા નિહાળી, એ પુરૂષે લલીત લલનાના મનનું સમાધાન કરવા ઘમ ભાવે કહ્યું. એટલે ? આપણું ઉપર કેની અવકૃપા થઈ? જગત કેની કૃપા મેળવવા ગાંડું બન્યું છે નાથે ?” પિતાની વાત નહિ સમજનાર એ સૌદર્ય મૂર્તિ તરફ પુરૂષ અનિમેષ નયને જોઈ રહ્યો. “પ્રિયે ! એટલુંય ન સમજ્યાં ? ” “ના સ્વામી ! આવી અર્થસૂચક વાત સમજવાની અમ અબળાઓની તે શી ગુંજાશ !” એ દેવી તે લક્ષ્મીદેવી ! એના સિવાય આટલો બધે પ્રભાવ બીજા કે જગત ઉપર પડે છે. શાણી ?” “ ન માગજો.” લક્ષ્મી દેવી ! એ લક્ષ્મી દેવી તે સ્વર્ગમાં બીરાજતાં હશે અત્યારે ! ” ગમે ત્યાં હશે ! છતાં મનુષ્યલોકમાં સર્વ કઈ ઈચ્છે છે કે એ મહાદેવી પિતાની પાસે હોય તે સારૂ !” પુરૂષે કહ્યું. “ જરૂર ! જગતમાં મનુષ્યનાં તેજ, ગૌરવ, સભાચ, કુલીનપણું આદિ ગુણ એના વડેજ શોભા પામે છે.” અને સગાં, વહાલાને સંબંધીઓ પણ જે ઘેર લક્ષ્મી Page #21 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યાંજ વળગતાંજ આવે છે. જીર્ણ થઈ ગયેલી સગાઈએને પણ એપ ચઢાવી તાજી કરી જળની જેમ ચાટે છે. સંબંધીઓ પણ જુના સંબંધોને–એ ભૂલાયેલા સંબંધોને નવા રૂપમાં કેળવી કોઈ અનેરી આશાએ યત્ન પૂર્વક સંભાળી રાખે છે. ” એ પ્રૌઢ પુરૂષના એક એક વચને અનુભવયુક્ત નિકળતાં હતાં. પુરૂષની એ વાત સાંભળી રમણીને જરા મનમાં એાછુ આવ્યું, ભૂતકાળની પોતાની પરિસ્થીતિ સુક્ષ્મ સ્વરૂપે નજર આગળ પ્રગટ દેખાઈ એ વૈભવે, એ વિલાસ, એ સગાં સંબંધીઓના સંબંધો ચક્ષુ સમીપ તરવરતા જોવાયા, રમણીની એ વિશાળ ચક્ષુમાંથી અશ્રુનું એક ઉષ્ણ બિંદુ કપોલ પ્રદેશ ઉપર થઈને વસ્ત્ર ઉપર પડ્યું. સ્ત્રીની આંખમાં આંસુ જોઈ પુરૂષને મનમાં દુઃખ થયું, એને પણ પોતાનો ભૂતકાળ સાંભળે. એ ભોગવેલી જાહોજલાલી તે કેમ ભૂલાય? “ પ્રિયે ! તમારા દુઃખનું કારણ હું સમ અમીરી કે ફકીરી એ તે દેવના હાથની વાત ! એમાં માથું મારવાની માનવીની તે ગુજાશ!” ખરી વાત ! સ્વામી ! આ પંચમકાળને જ એ પ્રભાવ ! નહિતર ધમીને ઘેર ધાડ શાની હોય ? ” * ધમી હોય કે કમી હોય, પણ જીવનના અમુક પ્રસંગે પૂર્વના કેઈ શુભ શુભ કર્મ સાથે રૂણાનુબંધ ધરાવે Page #22 -------------------------------------------------------------------------- ________________ છે, એવા રૂણાનુંબંધે મનુષ્ય જીવનના પ્રસંગમાં ખાટીમીઠી અણધારી ઘટનાઓ બને ત્યાં શું ઉપાય ? ” એવાજ કઈ પાપના અનુબંધથી આપણી ઐહિક સુખસંપદા ચાલી ગઈ, વૈભવ, જાડેજલાલી બધાંય લક્ષ્મીના જવા સાથે ઉડી ગયાં, જે સંગાં સંબંધી આંગણું તોડી પાડતાં હતાં, તે આજે કેઈ સામેય જોતાં નથી.” પૂર્વની જાહોજલાલી યાદ આવતાં યુવતીનું વદન જરા ગ્લાન થઈ ગયું. એ બધુ આજે સ્વનિ વત્ થઈ ગયું. સ્વપ્નમાં એક માણસે રાજ્ય ભેગવ્યું, જાગૃત થતાં એમાંનું કાંઈ પણ ને મલે, એમ આપણું લક્ષમી પણ આવી અને ગઈ. અત્યારે તે આખે દિવસ મજુરી કરતાં રોટલા જેટલું પણ મુશ્કેલીમાં મળે છે. ” પુરૂષ પણ નિરાશ થઈ ગયા. અચાનક એના મનમાં વિચાર ઉત્પન્ન થયે “ત્યારે માનવ જીવનની મહત્તા શેમાં ?” મનમાં વિચારાયેલા એ શબ્દો શબ્દો દ્વારા બહાર પડેલા સ્ત્રીએ સાંભળ્યા, એને જવાબ આપણે ભૂતકાલ વર્તમાનકાલ સાથે સરખા, એટલે મળી રહેશે, જ્યારે સમૃદ્ધિ હતી ત્યારે જેવાં આપણે હતાં, અત્યારે પણ એનાં એ જ ! વ્રત, નિયમ, તપ, જપ, તેમ જ દાન શિયલ તપ અને ભાવ એ ચાર પ્રકારે જીનેશ્વર ભગવંતે કહેલો ધર્મ, તેમ જ બાર પ્રકારના વતવાળો શ્રાવકને ધર્મ આપણે નિરતિચારપણે પાળીએ છીએ, જે કે આપણું દરિદ્ધાવસ્થાને લીધે Page #23 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ આપણે યથાર્થપણે કદાચ ન પાળીએ, છતાં આપણું શક્તી અનુસાર વર્તવામાં શું ખામી છે નાથ !” છતાં એમાંય ખામી તે હશે જ, ગુન્હા વગર કોઈને ઓછી જ શિક્ષા થાય છે, ચોરી કરનારને જ કેદમાં જવું પડે, ખુન કરનાર ખુની જ ફાંસીએ લટકે, ભૂલ કરનારને એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે? જ્યાં પૂર્વના રૂણાનુબંધો કામ કરતાં હોય ત્યાં અવશ્ય એમને એમની ફરજ બજાવતાં રેકવાની કેની તાકાત છે?” “તેથી જ માણસ એને એ છતાં જે મહત્તા લક્ષ્મીની સમૃદ્ધિમાં ઝળકે છે, એના અવગુણોને પણ ગુણોના સ્વરૂપમાં પંડિત વખાણે છે; એ જ મનુષ્ય દરિકતા પામે ત્યારે એની શી સ્થિતિ, પ્રભુ! લક્ષ્મીદેવી સ્વર્ગમાં રહ્યાં રહ્યાં પણ જગત ઉપર ખુબ સત્તા ચલાવે છે.” અને જગત ઉપર સત્તા ચલાવવાને માટે એમણે સ્વર્ગ જેવું દૂર સ્થાન છેડી આપણું નજીક રહેવું પ્રસન્ન કર્યું છે એ તમે જાણે છે કે?” “એ વળી કયું સ્થાનક સ્વામી !” શેઠાણુએ આતુરતાથી પૂછયું. આ ભરતક્ષેત્રની ઉત્તરે ચુલ્લ હિમવંત પર્વત પૂવપશ્ચિમ લવણસમુદ્રમાં જેની બે બે દાઢાઓ ગયેલી છે, એવા સુવર્ણ સરખા એ પર્વત ઉપર વિશાળ પદ્મદ્રહની Page #24 -------------------------------------------------------------------------- ________________ મધ્યમાં એક રમણીય કમળ, કે જેની આજુબાજુએ નાનાંમોટાં અનેક કમળ શોભી રહ્યાં છે એવા કમળ ઉપર નિવાસ કરનારી તે લક્ષ્મીદેવી ? અનેક દેવતાઓ અને દેવાંગનાઓની મીઠાશભરી સેવાઓને ઝીલનારી ! જીનેશ્વરની સેવા કરવામાં ખુબ ભક્તિ બતાવનારી !” છતાં આપણું સન્મુખ નજર પણ નહિ કરનારી એવી એ!” પુરૂષ વાત કરતો હતો તેની વચમાં ધીરજ નહિ રહેવાથી સ્ત્રીથી એટલું બોલી જવાયું. “હશે, જવા દો એ વાત, કઈ દિવસ અવશ્ય સામુ જોશે, જેમ સુખ ભેગવવાની આતુરતા હોય છે તેમ દુઃખ સહન કરવાની પણ શક્તિ મેળવવી જોઈએ.” પણ એ માટે કાંઈ ઉપાય તો કરવો જોઈએ, શું કરીયે કે જેથી ગયેલી લક્ષમી પાછી આવે, શું કરીયે કે જેથી દારિદ્રય સભાગ્યના રૂપમાં પલટે, શું કરીએ કે જેથી મરી ગયેલી મહત્તા પુનર્જીવન પામે!” | ગુમ થયેલી સમૃદ્ધિ મેળવલાને અતિ આતુર થયેલી રમણને જવાબ મળ્યો. “ધર્મ?” એ ધિરજવંત પુરૂષ દુઃખી છતાં સિમત કરતાં જણાવ્યું. એ પુરૂષ તે વિક્રમની પહેલી સદીની શરૂઆતમાં થનારે વિક્રમને સમકાલીન ભાવડશાહ ! અને તેની પત્રી સૌભાગ્યવંતી અથવા ભાગ્યવતી ! - ૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી. હાય ? ગરી “ તમે રાજા મહારાજા, અરે ! તેમાં અમારે શુ ? ભલે હા શેઠ કે શાહુકાર, અરે ! એમાં અમારે શુ ? વૈભવ વિલાસેાનાએ, તમારા રાહ ન્યારા છે. ધન હીન ક્રીન ગરીબાને, દુ:ખીના રાહ ન્યારા છે. ” ગરીબાઈ એ પાપકર્મનું ફૂલ છે. સંસારમાં માનવ જીવન દ્રવ્ય વગર કેવું અપ્રિય અને શુષ્ક લાગે છે, એની ઝાંખી લક્ષ્મીનંદનાને ન હેાય, અનેક પ્રકારનાં સંકટો, મુશ્કેલીઓ, ઉપાધિએ ધનહીન જીવનને અનુભવવી પડે છે. શિયાળાની ખૂબ ઠંડી પડે, કે ગ્રીષ્મ રૂતુની ઉષ્ણતા પેાતાના પ્રભાવ બતાવે, અથવા તેા વર્ષાતુના મેઘ ઝડીબંધ વરસતા હાય છતાં જેનું જીવન મજુરી ઉપર અવલંખી રહ્યું હાય, એને ગમે તેવા સંજોગામાં મજુરી કરેંજ છુટકા. ભાવડ શ્રેણીની પણ અત્યારે તા એવીજ હાલત હતી. વણીકવૃત્તિવ્યાપાર કરે એમાં જે બે ચાર આના મળે એ ઉપર જ નિભાવ ચલાવવા પડે. અને એમાં પણ કોઇ દિવસ લાભ ન મળે તેા કદાચ એ દિવસ બન્નેએ ઉપવાસ કરીને પણ પસાર કરવા એ સત્ય વાત હતી અથવાતા આ વત્તું Page #26 -------------------------------------------------------------------------- ________________ ભેજન મળે તે પણ ચલાવી લેવું પડે. એ પેટને અક્ષય ખાડો પૂરવાને કોથળો એ એમનું જીવન સર્વસ્વજ ગણાતું. સૌરાષ્ટ્રદેશના કેંદ્ર સ્થાન સમું ગણાતું કાંપિલ્યપુરનગર ભાવડશેઠની નિવાસભૂમિ હતું કાંપિલ્યપુરના શેઠીઆઓની હરોળમાં ગણાતા એક વખતની ભાવડ શેઠની હવેલીઓ અત્યારે તો એમના લેણદારેને ત્યાં હવા ખાતી હતી. ધન જતું રહેવાથી પૂર્વની એ પ્રતિષ્ઠા પલાયન કરી ગઈ હતી. મને કે કમને પોતાનાં હમેશનાં મકાન છોડી કેટલાક સમયથી એમણે એક જીણું સામાન્ય મકાન નમાં નિવાસ કર્યો હતો. લક્ષ્મી ગઈ તે ભલે ગઈ પણ એમની પ્રમાણિકતા ન ગઈ. ગરીબાઈ આવી તો ભલે આવી પણ અનીતિ નહોતી આવી, ભાગ્યદેવીની અવકૃપા થઈ તો થવા દો પણ પોતાનું સત્વ સ્મલિત નજ થવા દીધું. દુનિયાના માનવીઓ કરતાં એ માનવ પ્રકૃતિ તો અજબ હતી. ગરીબાઈની અનેક મુશ્કેલીઓ છતાં ધર્મરૂપી ખજાનો એમની પાસે ભરપુર હતો. આવી સ્થિતિમાં પણ શું એમની એ ભાવના ! પ્રાત:કાલે પાછલી રાતના જાગૃત થઈ આત્મ ચિંતવના કરી પ્રતિક્રમણની ક્રિયા કર્યા બાદ દેવગુરૂને વંદનનો વિધિ ચાલત. વ્યાખ્યાનને લાભ સાચવ્યા પછી જીન પૂજન કરીને જ તે આજીવિકાને વ્યવસાય કરતા હતા. બપોરનું જે કાંઈ અલપ ભજન ભાણામાં આવતું તેને વધાવી લઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ પિતાના વ્યવસાયમાં ગુંથાતા ને સાંજના પણ દિવસ છતાં જે કંઈ મળતું તે જમી લઈ સંતોષ માનતા બાકીને વખત દેવદર્શન, પ્રતિક્રમણ, ધર્મ ચર્ચા વગેરેમાં પૂરો કરી આખા દિવસની ચિંતાથી વ્યગ્ર થયેલા નિદ્રાદેવીને આધિન થઈ માનસિક વ્યથાને એ રીતે થોડાક સમય દેશવટે આપતા, સામાન્ય રીતે દિવસ રાતની આ એમની પ્રવૃત્તિ હતી. એવી પ્રવૃત્તિમાં પણ દેવગુરૂની ભકિત અવશ્ય કરતા, સુપાત્રદાન દેવાને અનંતે લાભ એ સારી રીતે સમજતા હતા જેથી પંચ મહાવ્રત ધારી મુનિરાજની ભકિત અવસર મળે ભૂલતા નહોતા. આજે માહ માસ ચાલતો હોવાથી તેમજ અધુરામાં પુરૂં માવઠુ થવાથી અકાળે પૃથ્વી જળમય થઈ ગઈ હતી. પિતાની હમેશની વૃત્તિ પ્રમાણે ભાવડ શેઠ કેથળો લઈને નિકળ્યા, શહેરમાં તો એમના જેવા કોથળીયાના ભાવ કોણ પૂછે. છતાંય હલકી વસ્તીમાં એ કોથળો લઈ ફરતા, અને આજે વર્ષાદ હોવાથી ગામડામાં જઈ શકાય તેમ ન હેવાથી એ હલકી વસ્તીમાંથી કોઈપણ પ્રાપ્ત થાય તો તે ઉપર આધાર હતો એ ઉદ્દેશે સાંજ સુધી ફર્યો, મહા મુશ્કેલીએ થોડેક વકરે કરી સાંજના ઘર તરફ પાછા ફર્યા, વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો હતો, પૃથ્વી ઉપર પાણી વહી રહ્યું હતું, કઈ કઈ સ્થળે જમીન ચીકાશવાળી થવાથી પગ લપસી જાય એવી સ્થીતિ થઈ રહી હતી. Page #28 -------------------------------------------------------------------------- ________________ વાદળમાં સૂર્ય છુપાએલ હોવાથી સમયની પણ અટકળ કરી શકાતી નહોતી. દિવસ અસ્ત થવાની ભ્રમણએ ભાવડ શેઠ ઊતાવળે પગે ચાલતા ઘેર પહોંચી જવાના વિચારમાં હતા. ઉતાવળે પગે ચાલતાં ચીકાશવાળી જમીન ઉપર પગ પડતાં એમનો પગ સરકી ગયો ને ચત્તાપાટ જમીન ઉપર પાણીવાળા કાદવમાં પડયા, કોથળો ઉછળી થોડેક દૂર પાણીમાં જઈ પડી. અંદરની ચીજે વેરણછેરણ થઈ ગઈ. કંઈક વસ્તુ પાણી સાથે વહી ગઈ કંઈક પાણીમાં ભળી ગઈ કેટલીક કાદવમાં ભળી ગઈ પિતાનાં વસ્ત્ર પણ કાદવથી ખરડાઈ ગયાં, એ જીર્ણ જુની પાઘડી પણ પાણીથી પલળી લેવળી જઈ કાદવના રંગમાં રંગાઈ ગઈ. એક નિમેષ માંત્રમાં આ બધું બની ગયુ. જોકે પડતાંની સાથેજ શેઠ પાછા સ્વસ્થ તો થઈ ગયા, પણ બનેલું છે તે અવશ્ય બની ગયેલું શેઠે જોયું. “વાહ ? શી ભાગ્ય દેવીની કૃપા !” મનમાં ગણગણતાં શેઠે વસ્ત્ર સમા કર્યા, કોથળો સંભાળે, બની ગયેલી ઘટના ફેરવવાને અશક્ત શેઠના હૃદયમાં નિરાશા છવાઈ ગઈ. કારણ કે જીવનને આધાર હતો. એક માત્ર કથળે તે તો આજે હતો નહતે થઈ ગયો આતુરતાથી રાહ જોતાં શેઠાણીએ દૂરથી શેઠને આવતા જોયાને ચમક્યાં, મનમાં અનેક વિચારનાં મોજાં આવીને પસાર થઈ ગયાં, ને ભાવડ શેઠ ઘેર આવી પહોંચ્યા. Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૨) “કેમ શું થયું !” વિચાર નહિ છતાં સહજ સ્વભાવે પૂછાઈ જવાયું. . “નશીબ દેવીની કૃપા !” શેઠે જે વસ્તુ બની તે ટુંકમાં સમજાવી દીધી. " એ ઘટના સાંભળી શેઠાણ નિરાશ થયાં “હશે ! જેવી દેવ ઈચ્છા ! એક બે દિવસ કદાચ ભેજન નહી મળે તે કાંઈ મરી જવાશે નહિ, આવતીકાલે વળી જોઈ લેવાશે, આડેશી પાડોશીને ત્યાંથી ઉછીનું લાવી જે મળશે તેમાંથી ચલાવી લેશું.” તે સિવાય બીજું શું ઉપાય ! એતો પડતાને જ પાટું હોય, ગમે તેવી સ્થીતિ નીભાવે જ છુટકે, માણસ સહે દુઃખ ને ઢોર સહે ભૂખ ” પણ આપણે તો દુ:ખ અને ભૂખ બન્ને સહન કરવાનું, એટલું વધારે !” “ આજે કેટલાક મોજ કરતાં ગાડીઘડામાં ફરે છે કેટલાક પાલખીમાં બેસી મેજ કરે છે. કોઈ ભાવતાં ભોજન કરી મનમાં આનંદ માને છે ત્યારે આપણને અત્યારે રેટલાનો ટુકડે પણ ન મળે, આજીવિકાનું સાધન કેથળો પણ વિધિએ ઝુંટવી લીધો, સાકરને શીરે જમનારને ભૂખ્યા માણસનું ભાન ન હોય, હા ! હત વિધિ !” દુ:ખ એ પણ મનુષ્ય જીવનની અણમોલ કસોટી છે. પ્રિયે ! દુઃખ ભેગવ્યા સિવાય માણસને બીજાના દુઃખ Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) ની ખબર ન પડે. આટલું બધુ દુ:ખ નાખવાની વિધિની શું મરજી હશે ? હશે ગમે તેમ આપણે તે પરીક્ષામાં પાસ થયેજ છુટકા ! ” “ અને એથીજ મારૂં સાભાગ્ય, અથવા તેા ભાગ્યવતી નામ પાડવામાં મારી ફાઇએ ભૂલ કરી હશે, નામ તે રૂપાળુ સૌર્ભાગ્ય પણ આજે તા દાર્ભાગ્યની મૂર્તિ સમી આપને પણ ઉપાધિરૂપ થઈ પડી નાથ ! ” એ રમણી લગભગ રડવા જેવી બની ગઇ. 99 '' આછુ ન લાવશે. જોકે તમેતા નામ જેવાજ ગુણુવાળાં, શીયળવંત, ઉચ્ચ સંસ્કારવંત છે। તથાપિ જગતમાં જોઇએ તેા નામ માત્ર શૈાભાના ગાંઠીયા રૂપજ હાય છે. નામ એવા ગુણુ કાનામાં જોવાય છે નામ તેા મજેનું દેવચંદ્ર હાય છે પણ એ દેવ નામને ધારણ કરનાર મનુષ્યના મનુષ્યત્વ તરફ જરી નજર કરી છે. એ પરસ્ત્રીઓને વિલાસી હાય, પોતાનાથી અધિક પુરૂષાની ખુશામત કરનારા હાય, પોતાથી ન્યૂન જણાતા માણસાને ઠંગવાની કળામાં કુશળતાવાળા હાય, એના ધંધા તા જગતને ઠગવાના, મેલીને ફરી જવાના, પેાતાના સ્વાર્થ માટે વિશ્વાસઘાત જેવી લાયકાત ધરાવનારા, દુનિયાને બતાવવાની જ ખાતર ઉજવળ આચાર ધરનારા શું દેવ નામને ચેાગ્ય ગણાય, એવા પુરૂષા ભલે પુરૂષષ ભલે શરીરને શરીરને દેવ અને ચંદ્ર તરીકે સાથે ઓળખાવતા હાય, પણ એમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) પાણીનીના વ્યાકરણ પ્રમાણે વ્યાકરણ પ્રમાણે નામના ધાતુ શેાધી કાઢી શબ્દસિદ્ધ કરવા જઈએ તેા ખાલી માથાકુટી શબ્દસિદ્ધ કરીયે એટલે જ ! ” મારૂં નામ પણ એવુજ થયુંને ! ”ચમાં ભાગ્યવતીએ કહ્યું. ભાગ્યવતી એ યથાનામા તથાગુણા વાળીજ અનુપમ રમણી હતી જગતની સ્ત્રીએ કરતાં એ સ્ત્રી પણ અનેરીજ પ્રભા પાડતી હતી. જોકે અત્યારે એમની દરિદ્રતા ઉચ્ચમાં ઉચ્ચ કોટીની હતી છતાં શીયળરૂપી સત્વથી એ સુશોભિત હતી. ધર્મરૂપી ધનની તે। એ નિધાન હતી. સમજી, વિવેકી, ઠરેલ અને ડહાપણની ભરેલી હાવાથી સ્વામીના સુખદુ:ખમાં ભાગીદાર હતી, આવી સ્થીતિમાં પણ સ્ત્રીજાત ઉપર ન જતાં કુદરત જે સ્થિતિ ખતાવે એ ધિરજથી સહન કરી પતિને મીઠાશબ્દોથી વધાવી એમના દુ:ખને દૂર કરવાના પ્રયત્ન કરતી. ધર્મનિષ્ઠ આ અખળાએનુ જીવન સર્વસ્વ તે પતિષ્ઠિત જ સંભવે ! “ જગતના કાયદાજ એવા છે કે નામ તેા ભલેને અમરચંદ હોય છતાં મૃત્યુને ભેટવા એમને પણ એક દિવસ તૈયાર થવું પડે. અરે દેવતાઓ અમર કહેવાય છે છતાં એ પણ મૃત્યુના શિકાર અવશ્ય મને, નામ તે શાંતિ હાય છતાં સાક્ષાત્ અગીયારમા રૂદ્રસમ અશાંતિની મૂર્ત્તિ હાય, ભીખારીદાસ કે ગરીબદાસ નામ હાય છતાં અખૂટ સમૃદ્ધિના ધણી હાય, કૃપાચંદ્ર કે દયાળભાઇ નામ પાડેલાં Page #32 -------------------------------------------------------------------------- ________________ (૧૫) હેય પણ દયાના અંશને તે તેમણે દેશવટેજ દીધે હેય, ભલેને નામ તે આણંદભાઈ કે આણંદના સાગર પાડયું હોય પણ બિચારા સંસારની જંજાળથી હંમેશ ઉદાસજ રહેતા હોય. કટુ શબ્દોથી ભરેલાને નિરાનંદની મૂર્તિસમાં હોય. આવાં દુનિયામાં અનેક નામેવાળા મનુષ્ય હોય છતાં એ નામ પ્રમાણેને અર્થ તે ક્યાંય ન મળે, પણ નામથી ઉલટા ગુણો તો અવશ્ય જેવાય, એ મનુષ્ય જાતિનેજ વરદાન છે, જેમ ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય ગણાય છે તેવી જ રીતે અધમમાં અધમ પણ મનુષ્ય સિવાય બીજો કઈ નહી જડે. મોક્ષને પ્રાપ્ત કરવાના અધિકારવાળો માણસ જ્યારે ઉલટી દિશામાં ચાલ્યા જાય ત્યારે ઠેઠ સાતમી સુધી પણ જવાનું માન એનેજ મળે,” ભાવડ શેઠે એક પછી એક નામના અર્થ કરી જોયા પણ સાર્થક નામ ભાગ્યેજ નજરે ચઢતું અને એ બધી સંસારની એક પ્રકારની વિચિત્ર ગુંચવણ નહિ તો બીજુ શું ! ભાવડ શેઠના મનમાં એક નવીન વિચાર ઉપજે. પ્રિયે! જે ગામમાં આપણે એશ્વર્ય જોગવ્યું તે ગામમાં હવે ધનહીનદશામાં રહી અપમાન સહન કરવું ને અનેક સગાં, સંબંધીઓની આંખે ચડવા કરતાં મારો વિચાર છે કે આથી તે પરદેશ જવાય તે ઠીક!” અને દેશમાં હું પણ આપની સાથે જ રહીશ. Page #33 -------------------------------------------------------------------------- ________________ પણ મને વિચાર થાય છે કે દેશ જાઓ કે પરદેશ, છતાં નશીબ તો આગળજ ને ! કહ્યું છે કે— ભાગ્યહીન આત્મા બેઠે રહેજે ભારમાં, તું જઈશ ગાડીમાં તે હું આવીશ તારમાં.” કયાં નવાઈ છે! આવા ઉપવાસ તે આપણે ઘણીય વખત કરવા પડે છે. ભેજન વગર ચલાવી લઈએ છીએ તે શું દેવ કઈ વખતે સામુ નહિ જુએ?” દેવ તે જ્યારે સામે જોશે ત્યારે વાત ! પણ હવે અત્યારે શું કરવું. કથળે તે ગયો, પણ જેની દુકાનેથી આપણે થોડે ઘણેક માલ લેતા હતા અને એના પૈસાને હવે શું જવાબ આપીશું! હશે કાલ ઉપર વાત!” એ રાત્રી બંનેએ ભુખે ભુખે નિર્ગમન કરી, એ સામાન્ય ઘરમાં પણ જોઈતી ઘરવકરી નહોતી. અંગ ઉપરનાં વસ્ત્ર પણ જેકે સ્વચ્છ હતાં છતાં એ સસ્તા કાપડમાંથી જ ઉન્ન થયેલાં હતાં. બહુજ કાળજીથી સાચવણ રાખી લાંબા સમય પર્યત ચલાવી લેવાની એમની ઈચ્છાથી જ ટકી શકતાં હતાં. કારણ કે દેવ રૂઠે ત્યારે બીજે શું ઉપાય? બીજે દિવસે ઘરમાં તે કાંઈ સાધન નહતુ જેથી સૌભાગ્ય શેઠાણીને પાડેશીની સામે જોવાની ફરજ પડી. માગવુ અને મરવું એમને મન સરખુ હતું પણ બીજે Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) ઉપાય શું ! ગરીબાઈમાં એ ગુણ છે કે લો, આબરૂ, માન સર્વ પલાયન કરી જાય છે. શેઠાણીએ ઉછીપાછીનું લાવીને થોડું ઘણું ખાવાનું તૈયાર કરવા માંડ્યું. કોઈ ચીજ ન મળી તો એથી ચલાવી લીધુ. જેમ તેમ રોટલો તૈયાર થઈ ગયો. શેઠ કથળે કરવાને જેની દુકાનેથી માલ લાવતા હતા તેને ત્યાં જઈ ગઇકાલની ઘટના કહીને ફરી ઉધારે માલની માગણી કરી. લેવડદેવડ એટલે શેઠને માથે વાણીયાનું રણ તો ખરુજને ! જેનું રૂણ હોય એના દબાણમાં પણ રહેવું પડે. વાણીઆએ પૈસાનો તગાદ . ઠપકે શરપાવમાં આપી ફરી માલ આપવાની ના પાડી બાકી રહેલા પૈસા ઝટ આપી જવાને એકદમ હુકમ થયે, જે સિા વસુલ નહિ થાય તો જમીથી વસુલ કરવાને દમ ભરાવ્યો, વાહ વણકભાઈ તમારી કળા ! ભાવડ શેઠને એટલે રહ્યો સહ્યો આધાર પણ હવે તે ખલાસ થયે. દેવ ઉપર આધાર રાખી ભાવડ શેઠ ઘર તરફ રવાને થયા, શી સમયની બલિહારીસર્વ કઈ ઉદય પામતાને જ પૂજે છે. આથમતાની સામે મીટ માંડવાની આ સ્વાથી સંસારને શી પડી હાય ! Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ. ઉપાય. જગતના યંત્રની ચાવી રહી છેહાથ ભાવીને ધી દુનિયા તણી બાજી, રહી છે હાથ ભાવીને સારાં ખોટાં ભલાં ભુંડ, રહ્યાં છે હાથ ભાવીને સુખી કરવાં દુઃખી કરવાં, બધુંયે હાથે ભાવીને.” રાત્રી પછી દિવસ અને દિવસ પછી રાત્રી એ સંસારનો કમ છે. સુખદુખ એ મનુષ્ય જીવનના કસોટના પ્રસંગ છે. જગતમાં સર્વ કેઈની એક સ્થિતિ હતી નથી. જીવનના અમુક અમુક પ્રસંગમાં કારણ પામીને પરિવર્તન થયા જ કરે છે. ધર્મસ્થાનનાં અખલિત ગતિવાળા, પ્રતિદિવસ જીનેશ્વર ભગવાનની ભક્તિ કરનારા, અને ગુરૂની યથાશક્તિ વૈયાવચ્ચ કરનારા ભાવડ શેડ એવી મુકેલીમાં પણ ધીરજથી સમય વ્યતિત કરતા હતા. કપિલ્યપુરના અનેક સ્ત્રી પુરૂષો ગાડી, વાડી અને લાઠીના એશઆરામમાં ગયેલા સમયને પણ જાણતા નહોતા એવા સમયમાં અન્ન અને દાંતને વેરવાળા લાવડ ભાવીને ભલે દિવસે વ્યતિત કરતા હતા. અનેક શ્રાવકનાં કુલ રૂદ્ધિસંપન્ન હતાં એમનાં અનેક મિત્રો હતા, સગાંસંબંધી પણ Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) મુખ હતાં છતાં આવી વિષમ સ્થિતિ ભાવડ શેઠ વ્યતિત કરે એ વિચિત્ર તે બરૂ જ ! આવા ર્ધાર્મિષ્ટ ગુણસંપન્ન તરફ શું કોઈની પણ નજર નહીં હોય, તે સમયે તે ઘણે સારો હસ્તે. માણસોની ભાવના વિશાળ હતી. વિકમ જેવા પરદુઃખભંજન રાજવીની શિતળ છાયા હતી. સાધર્મિક વાત્સશ્વની ભાવના શ્રાવકોના હૃદયમાં રમી રહી હતી. છતાં ભીવડ શ્રેષ્ઠીનું જીવન લક્ષ્મીદેવીની અવકૃપા પછી દારિદ્રયમય હતું એ નિ:સંદેહ વાત હતી. મહાવીર સ્વામી જેવા ચરમ તિર્થંકરના સમયમાં પૂણ્યા શ્રાવકની શું સ્થિતિ હતી ? કર્મનો સિદ્ધાંત માનનાર તો એ વાતમાં સંદેહ ન જ કરી શકે ? શકેંદ્ર જેવા ભક્તિમાન અને સિદ્ધાર્થ દાંતર પારક્ષક છતાં ભગવાને ઉપસર્ગ શું ન સહન કર્યા? રમાશા, ઉડ, ખંત, ઉદ્યમ અને ધિરજથી ભાવડ શેઠે બજે આશ્રય શોધી કાઢ્યો. એમણે પિતાને કોથળે ચાલુ રાખ્યું. બીજી તરફ ભાવડ શેઠ આદેય નામકર્મવાળા ને પ્રગટ પ્રભાવવાળી પાર્શ્વનાથ ભગવાનની એક ચિત્તે ભક્તિ કરવા લાગ્યા, સાધુ મુનિરાજની રોટલાના એક ટુકડામાંથી પણ અડધે આપીને ભક્તિ કરવા લાગ્યા. ગમે તેવી સ્થિતિમાં પણ સમય તો કોઈની ઓછી જ રાહ જુએ ! શ્રી પાર્શ્વનાથનું સ્મરણ કરતાં કરતાં એમને નિદ્રા આવે એ હમેશન કાર્યકમ હતો. “આહા! કલિકાલમાં કલ્પવૃક્ષ સમાન, પુરૂષનાં મનવાંછિત પૂરવામાં ચિંતામણિ Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) "" સમા એ ભગવાન અધિક છે. જેમના પ્રભાવથી નાગ નાગેન્દ્ર થયે!, મહા મિથ્યાત્વી કમઠ શત્રુ રૂપે દર્શન કરતાં પણ સમક્તિ પામ્યા, અજય રાન્તના રોગ નાશ પામ્યા, કૃષ્ણ વાસુદેવનું સૈન્ય જરા રાક્ષસીથી મુક્ત થયું. આ કળીકાળમાં પાંચમા આરામાં એ હાજરાહજુર છે. ” પાર્શ્વ - નાથના ધ્યાનમાં ચિત્તની તન્મયતા થઈ ગઈ. એમાં જ ચિત્ત લયલીન થઈ ગયું એ વિચારમાં ને વિચારમાં હુમેશના નિયમ પ્રમાણે નિદ્રા આવી ગઈ. ત્રણ પ્રહર રાત્રી વહી ગયા પછી સ્વન્નામાં એમણે એક અજાયબ વસ્તુ જોઈ. અનિમેષ નયને શેડ એ દિવ્ય મૂર્ત્તિ તરફ જોઇ રહ્યા. આપ કાણુ છે ? ” '' 77 હું લક્ષ્મીદેવી ! શ્રેષ્ઠી હું તમારી ઉપર પ્રસન્ન છું (C વાહ ! કૃપા આપની, આખરે આપે અમારી સામુ જોયું તેા ખરૂ ? ” “ શ્રેષ્ઠી ! તમે ભાગ્યવંત છે ! દેવ ગુરૂધર્મની ભક્તિ કરનારા, મહા સત્વવત છે ? હું પણ જીનેશ્વરની ભક્તિ કરનારી છું. સાહર્મિકની ભક્તિ કરવી, એમને દુ:ખમાં સહાય કરવી એ મારી જ છે. તેમાંય પાર્શ્વનાથની ભક્તિ કરનારા, એકાગ્ર ચિત્તે એમનું આરાધન કરનારા તે આ ભવમાં જ મનાવાંછિત મેળવે છે. ” Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) CC મારા પૂર્વના કોઇ પાપના ઉદયથી આટલા સમય મને દાદ્રિય ભોગવવું પડ્યુ એને લઇને અનેક વિટબનાએ! પણ સહન કરી. હવે એ પણ સ્વમાની માફ્ક આપના પ્રભાવથી અદૃશ્ય થઈ જશે. છવાયેલી નિરાશામાં પણ આખરે અમર આશા ઝળકી તા ખરી જ. "" મારી અવકૃપાથી આટલા સમય તમારે સહન કરવું પડયુ તે બધું ભૂલી જજો. તમારી ભક્તિથી હવે તમારી તરફ મારૂ લક્ષ્ય ખેંચાયું છે. જેની તરફ મારી અમીમય નજર હાય એના ભાગ્યમાં તે શીખામી હાય. ’ 66 "" ન જ હાય દેવી ? આપને હું પ્રણામ કરૂ છું. એ શબ્દો નિકળતાંની સાથે દેવી તા અટશ થઇ ગઇ શેઠ પણ જાગ્રત થયા. '' એ શબ્દો નજીકમાં અર્ધ જાગૃતપણે પેઢેલી ભાગ્યવતીએ સાંભળ્યા તે ચમકી “ શું છે સ્વામી ! કાને પ્રણામ કરે છે ? "" ભાવડ શેઠ પણ જાગૃત થયા. લક્ષ્મીદેવીને ! ’ “ વળી પાછાં લક્ષ્મીદેવી યાદ આવ્યાં એ શુ? ” “ દેવી ? લક્ષ્મીદેવીનાં સ્વપ્રામાં દર્શન થયાં ને મને વરદાન આપ્યુ.’” ભાવડશેઠે સ્વમાની હકીકત કહી સંભળાવી. 66 Page #39 -------------------------------------------------------------------------- ________________ ( રર ) એ ભાવડશેઠની સ્વમની હકિતક સાંભળી ભાગ્યવતી પણ પ્રસન્ન થયાં. “દેવી ! ખરેખર તું ભાગ્યવતી છે અને ભાગ્યવતી જ રહેવાની. મને લાગે છે કે અપકાળમાં જ આપણું સ્થિતિમાં પાછું પરિવર્તન થવાનું જ !” એ બધાય આપની શક્તિનો પ્રભાવ? ધર્મને જ પ્રભાવ? ધર્મના પ્રભાવથી જગતમાં શું નથી મળતું ?” ચાલે જે થાય તે સારાને જ માટે ?” આટલા સમયમાં પણ આપણે એછી મુશ્કેલી તે નથી જ ભેગવી. હા ? દુશમનનેય આવું દુ:ખ પડશે નહિ ભૂરું કરનારનું પણ ભલું થજે ! ” . એ બધીય ભાવની મરજી, ભવિતવ્યતા જેવી હેય છે તેવું જ જગતમાં બને છે. ભાવીની મરજી વગર કશુંય થતું નથી. ” વાતમાં સમય થવાથી શેઠ પ્રતિક્રમણની તૈયારી કરવા લાગ્યા અને સૈભાગ્ય શેઠાણું પણ પ્રાતઃ કર્મમાં જોડાયાં. આજે શેઠ શેઠાણનાં મન પ્રસન્ન હતાં. આજે તો એમને ત્યાં સેનાના સૂરજ ઉગ્યા હતા. વિધિ પણ વિચિત્રતો ખરીજને ! પ્રાણુઓને ઘડીમાં હર્ષ અને ઘીમાં શેક તેના વગર કોણ બતાવે ? Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. શરૂઆત. “માનવ ન જાણે કે, અમારું શું થવાનું છે. ” “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.” લક્ષ્મીદેવીએ સ્વપ્નામાં દર્શન આપ્યા પછી ભાગ્ય શેઠાણીનું મન પણ પ્રસન્ન રહેતું હતું આજે શેઠાણું ખુદ ખુશ મિજાજમાં હતાં. માનવી જ્યારે નિરાશ થાય છે તે સમયે આખુ જગત અંધકારમય જણાય છે અનેક પ્રકારના આઘાત પ્રત્યાઘાતોથી ચિત્ત ખિન્ન રહે છે પિતાની ઈચ્છા પ્રમાણે થતું ન હોવાથી આશા પણ નિરાશા રૂપમાં પલટાઈ જાય છે આજીવીકાનું પણ પુરૂ સાધન ન હોય, આખો દિવસ સખત મજુરી કરતાં પણ પેટનો ખાડો ન પૂરાય, તો એથી વધારે કમનશીબી બીજી કયી હોઈ શકે કોઈ દિવસ અન્નવગર કડાકા ભેગવવા પડે, કઈ દિવસ એકવાર ચલાવવું પડે, અથવા તો જે મળે તેથી સંતોષ માની દિવસ ગુજાર પડે એવી સ્થિતિમાં મન ધિરજ શી રીતે ધરે વાર? એ નિરાશા પણ આજે તો આશાના રૂપમાં ફેરવાઈ ગઈ એ નિરાશામાં પણ અમર આશા છપાઈ છે એ સત્ય ઘણે કાળે પણ આજે સમજાયું. તરફ નિરાશા રૂપ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨૪) વાદળમાં ઘેરાયેલ માનવીને જ્યારે આશાની અનેરી ઝાંખી થાય છે ત્યારે એના આનંદની જે સીમા થાય તે આપ અનુભવ વગર ન સમજાય. સોભાગ્ય શેઠાણી પ્રાત:કાળની ધાર્મિક પ્રવૃતિથી પરવાયાં અને ગૃહકાર્ય આરંભ કરવાની તૈયારી કરવા માંડી ત્યાં તો ગાડીને ખડખડાટ સાંભળી એમણે બહાર નજર કરી તો પોતાના આંગણામાં એક સુંદર ગાડી આવીને ઉભી રહી ગઈ પિતાને આંગણે ગાડી જોઈ ભાગ્ય શેઠાણ ચમકયા, કઈ દિવસ નહિ ને આજે આ શું ? કોણ હશે એ ? કેમ આવ્યાં હશે ! હૃદય ધડકવા લાગ્યું ભાડશેઠ પણ બહાર નિકળી કેણ આવ્યું છે તે જાણવા આતુર થયા. એ સુંદર ગાડીમાંથી એક શ્રેષ્ઠ પુરૂષ નીચે ઉતરી પડે. એ સુંદર અને સફાઈબંધ કપડામાં જ થયેલ પુરૂષ ગંભીર ચાલ ચાલતે ભાવડશેઠ તરફ આ ભાવડશેઠનાં વસ્ત્રો જણ હતાં જુનુ ટુંકુ ધોતીયુ ગોઠણ સુધીનું પહેરેલું અને અબી બાંયની બંડી, કયાં આપણા ભાવશેઠ અને કયાં આ લમીવંત પુરૂષ? સામે આવતા પુરૂષને ભાવડશેઠે ઓળખી લીધા. “ઓ! હ! હો ! પધારો! પધારે! નગરશેઠ ! પધારો! આજે Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) બે નિક ! આપનાં પગલાં અમારી કની ઝુંપડીમાં! ભાવોની આંખમાં ઝળઝળીયાં આવ્યાં. એ પુરૂષ કાંપિધ્ધપુરના નગરશેઠ હતા. ભાવોના બચક ! મહાજનના પણ અગ્રેસર અને શ્રાવકામાં પણ પ્રગણ્ય નેતા હતા. લક્ષ્મીદેવીની એનની ઉપરનીઠી જર હતી. શ્રાવકના આચાર વિચારના જાણ, ધાનીક અને સુધીની ભિત કરવામાં દસીક ઉદાર પુત્ર હતા. એ નચ ંદ્ર સાક્ષાત ધર્મનીજ મુર્તિ હતા. ભાવશે ને આવકાર સ્વીકારતા ધર્મચંદ શેઠ તેમની સામે આવી મીઠું હસ્યા અને એહાથ જોડી આ ગરીબ પણ સાધીક અને વિનય સાચવ્યા. · અવિવેક થતા જોઇ ભાવકોઠે એમના બેડાધ પકડી લીધા. ૮ આ શું કરે છે શેઠ સાહેબ ? કયાં હું ને કયાં તને ? કયાં અમીરને કયાં ફકીર ? કયાં રાજા ને કયાં રક, અને આપને નમવા ચેાગ્ય તા ? "" ભાવડશેઠે ધર્મચ દ્રશેના સત્કાર કર્યો ભાડશેઠ ધર્મ ચંદ્રશેઠના સત્કાર કરતાં અર્ધા અધા થઇને એક ગોદડુ પાથરી શેને બેસાર્યા ભાવડશે. મનમાં અનેક પ્રકારે વિચાર કરવા લાગ્યા. “ કોઇ પાપના ઉદયથી તમારા જેવા ધી અધુની યાદ મને વિસરાઇ ગઇ, અનેક પ્રકારના વ્યવસાયને લીધે Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) "" તમારી સ્થીતિ જાણવા છતાં અહીં આવવાના પ્રસંગ નહેાતે બળતા. કાઇ વખત આવવાનુ નક્કી કરતા ત્યારે અચાનક એવું કાર્ય આવતુ કે જેથી હું તમારી યાદ ભુલી જતે! કહેા ભાઇ ! હાલમાં શુ વ્યવસાય ચાલે છે ? ધર્મચ શેઠે પાતાનાં આગમનની હકીકત કહેતાં પેાતાની ચકાર નજર ભાવડશેડના એ જીણુ ઘરની ચારેંકાર ફેરવીને ભાવડશેડની સ્થિતિની કલ્પના પણ કરી. “ જોકે જગતમાં પુરૂષ ખળવાન છે છતાં પુરૂષથી પણ વિધિ બળવાન છે, કયાં ભૂતકાળની તમારી જાહેાજલાલી અને કયાં આ સ્થીતિ ? તમારા જેવા ધર્મનિષ્ઠ, સર્જન, અને સાધુ સમાન પુરૂષ શ્રેષ્ઠની જ્યારે આવી સ્થિતિ તે પછી સામાન્ય મનુષ્યની તે વાત જ કયાં ? ” પેાતાની ચપળ દૃષ્ટિથી અવલેાકન કરતાં ધર્મચંદ્રશેઠે કહ્યું. ઃઃ “ અમારા પૂર્વનાં એ રૂણાનુબંધ ? આપ જેવાન પ્રતાપે ગાડુ જેમતેમ નભે જાય છે.” ભાવડ શેઠનું કથન સાંભળી ધર્મ ચંદ્ર શેડ વિચારમાં પડ્યા. ભાવડ શેઠને કેવી રીતે મદદ કરવી. એ સત્વશાળી પુરૂષ કાંઈ પેાતાની મદદના સ્વીકાર કરે ખરા, “ પ્રગટ ’ ભાવડ શેડ ? કહું ? હું તમને શી રીતે મદદગાર થાઉં ? Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) મારી નવી માગણીને તમે સ્વીકાર કરશે કે?” ધર્મચંદ્ર પ્રગટપણે બેલ્યા. શેઠ સાહેબ ? આપની કૃપાજ અમારે બસ છે. અમારો કોથળો ચાલે છે એમ ચાલવા ઘો? મઠ બાજરાનું ઢેબરૂં એનાથી મળી રહે છે મજુરી કરીને રોટલે કમાવાય, એમાંજ ઘણી મીઠાશ રહે છે. છતા મને પણ ધમી ભાઈની સેવાને લાભ આપ-- વાની ઉદારતા નહિ બતાવે ? બંધુ ! દરિદ્રતાથી કાંઈ મનુષ્યની કિંમત રછી ન થાય, ભલે બેકદર દુનિયાને એની કિંમત ન હોય, જે પૈસાના ગુલામ છે તેમને પૈસાથી માણસની કિંમત આંકવા , પૈસાથીજ માનવીની મોટાઈ ગણાતી હોત તો ચંડાળ અને ચમાર જાતિને પણ અઢળક ધન મળે છે. અર્થને દાને માટે જ એમની કિંમત હાય, પણ મનુષ્યમાં એવી એક ભાવના કે શક્તિ હોય છે કે જેની આગળ લક્ષ્મી ચીજ કંઈ હિસાબેય નથી; મનુષ્યમાં રહેલા ગુણેજ એની કિંમત આંકનારા કે વિરલ પુરૂષ પણ નિકળે તે ખરાજ ! ” “આપ અમારી રંકની મશ્કરી ન કરે? અમારામાં એવું તે શું છે કે જેની એવી કિંમત હાય, પિતાને માટે થતા પ્રશંસાના ઉદ્દગાર સાંભળીને ભાવડશેઠે કહ્યું.” Page #45 -------------------------------------------------------------------------- ________________ | ( ૨૮ ) “ભાડેશેઠ! હું કાંઈ તમારી પ્રશંસા કરતા નથી પણ મારી એટલી જ ઈચ્છા છે કે કુલ નહિ ને ફુલની પાંખડી, કંઈક મારી તરફથી ભેટ સ્વીકારે ! ” “એવું તમારું લઈને હું શું કરું? એથી તો મહેનત મજુરી કરતાં આળસ આવે, મતનું ખાવાની વૃત્તિ થાય, એથી મનમાં અનેક બાટા વિચાર આવ, બીજા પણ અનેક દોષ અમારામાં ઉત્પન્ન થાય, છતાં આપની આવી લાગણી છે તો કઈ પ્રસંગે અમને ખપ આવશે.” ધર્મચંદ્રશેઠે વિચાર કર્યો કે “આપણી માગણીના આ સ્વીકાર કરે એમ નથી, એ સત્વવંત પુરૂષ લાંબો હાથ કરી આપણી પાસેથી નજીવી રકમ પણ લેશે નહિ. માથાજીક કરવી નકામી હતી છતાં એને આપી જવું એ સત્યજ ! હવે કેવી રીતે આપવું એનોજ માત્ર વિચાર કરવાને ?” નગરશેઠ જેવા મોટા માણસની પધરામણી થતાં સૌભાગ્ય શેઠાણુતા એમનાથી દૂર થઈ ગયાં. એવા માણસ સાથે ઉભા રહેવું કે એ બન્નેની વાત ચિત પાસે ઉભાં રહી સાંભળવી એમાં અવિનય જણાય, જેથી શેઠાણી ઘરમાં જઈ એમના ગૃહકાર્યમાં જોડાયાં. છેલ્લે જવાને નિશ્ચય કરી ધર્મચંદ્રશેઠે જણાવ્યું “જા ગાડીવાનને બોલાતો!”નગરશેઠના શબ્દો સાંભળી ભાવડશાહ બહાર આવ્યા. એ સમયને લાભ લઈ ધર્મચંદ્રશેઠે પાથરેલા Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯ ) ગઢડા નીચે કાંઇક છૂપાવી દીધુ. પાછળ એપણુ મહાર નિકળ્યા. ભાવડશેઠ ગાડીવાનને બૂમ મારે તે પહેલાં ધર્મ ચંદ્રોડ એલ્યા. “ હ્યા ભાઈ! ત્યારે હું પણ રજા લઈશ એને મેલાવવાની જરૂર નથી, મારી રાહ જોતા એ તૈયાર જ છે આવો હા ! કામકાજે જરૂર મારે ત્યાં પધારો, તમારા સરખા ધીબાંધવના આગમનથી અમારા આંગણાં પાવન થશે. ” ' cr શેઠને પણ તરત જ પાછળ આવેલા જોતાં ભાવડશેઠને સમજ ન પડી. તેમણે કહ્યું “ આપનું વચન હું જરૂર ચોદ રાખીશ, અમને જરૂરી પ્રસંગે આપ કામ આવશે. એ કાંઈ આછા અહેશાન ન કહેવાય, ભાવડશેઠે વિવેક કર્યો. મીઠું સ્મિત કરતા ધર્મચંદ્ર પાતાની ગાડીમાં બેઠા, ને ગાડીવાને પાતાને સ્થળે જવાને ઘેાડા મારી મુકયા, એ જાય એ જાય જોતાં જોતાં ગાડી ભાવડશેઠની નજર આગળથી પણ અદ્રશ્ય થઇ ગઇ. ભાવડશેઠ ઘરમાં આવ્યા ને મેમાન માટે પાથરેલુ ગાદલું ઉપાડયું, મેમાનને ગયેલા જાણી સૌભાગ્ય શેઠાણી પણ ત્યાં આવી પહોંચ્યા. ગાઇડુ ઉપાડતાં બન્નેની નજર સમકાલે એક પેટલી ઉપર પડી. “ એ શું એ! ” ધડકતે હૈયે ભાવશેઠે પાટલી ઉચકી, ભારે લાગી તા Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) ખરી, છોડતાંજ સુવર્ણ મહેને ઢગ થયે, સાથે એક કાગળની કાપલી નજરે પડી તે શેઠે વાંચી જોઈ. ધમ બંધુ! આટલી નજીવી ભેટ સ્વીકારી આભારી કરશે તો મેટો ઉપકાર ? પાછી આપવા આવશે ના ? આવશે તે કઈ લેશે નહિ. જરૂર પડે ત્યારે યાદ કરશે તો વિશેષ ઉપકાર ! ” લી. ધર્મચંદ્રપતી પત્ની બન્ને અજાયબ થયાં, શેઠે બન્ને વચ્ચે થયેલી વાતચિત ટુંકમાં શેઠાણીને કહી, એ સુવર્ણ મહોર ગણતાં પશ્ચાસ પુરી થઈ. પ્રકરણ ૫ મું. સુપાત્ર દાન ગમે તેવી મુશીબતમાં, સજન ના ત્યાગતા નીતિ ભલે હો રંક કે રાજન, કદિના છોડતા નીતિ સજનને દુર્જનના, જગતમાં માર્ગ જુદા છે બતાવવાને ચાવવાના, હાથીના દાંત જુદા છે. ” “શેઠ સાહેબે તો આપણને આવી રીતે ગુમ સહાય કરી પિતાના દીલની દલેરતા બતાવી સાધર્મિ બંધુને સુખી Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) 27 કરવાની ઈચ્છા કરી, પણ આપણાથી આ મદદને સ્વિકાર થાયજ કેમ ? આ ધન ઉપર આપણા હક્કજ શું ? આ કાંઈ જાત કમાઇના પૈસા એછેાજ કહેવાય, વગર પસીનાએ અને અનાયાસે પ્રાપ્ત થયેલા આ દ્રવ્યનું હવે શું કરવું ? ? ભાવડ શેઠ મુંજાયા, આ દ્રવ્ય પાછું આપવા જવુ એ પણ હવે નકામુંજ, ત્યારે એને પાતાના ઉપયોગમાં લેવું કે શું કરવું ? “ એ તા લક્ષ્મીદેવીની કૃપાની શુભ શરૂઆત થઇ રીતે, આપેજ સ્વપ્ના સંબંધી વાત કરી હતીને, લક્ષ્મી દેવી કાંઈ સાક્ષાત્ ધનને વરસાદ આóાજ વરસાવવાનાં હતાં જ્યારે એમની મહેર થાય છે ત્યારે કાઈ ને કાઈ રીતે એમનાં પગલાં થાય છે મને લાગે છે કે આ પણ એવીજ રીતીને એક નમુના હશે બીજી શું ? ,, “ ત્યારે શું આ દ્રવ્ય આપણેજ ઉપયાગમાં લેવું ! નતના મળેલા માલ મલીદા ઉપરજ તાગડધિન્ના કરવા, શ્રાવક અરે શુદ્ધ શ્રાવકને આ રીતિએ અનાયાસે મળેલા દ્રવ્યના ઉપયોગ કરવા ઉચિત છે કે ? શ્રાવક અરે અનેશ્વરના ભક્ત તા એનું જ નામ કે જે નીતિથી મેળવે, જાતકમાઈથી મેળવે. 2 66 આપણે કયાં કાઇની પાસેથી બળજબરાઇએ કે વિશ્વાસઘાતથી અરે ચારી ચપાટીથી મેળવ્યું છે, દેવીની મહે Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) રબાનીથી મહ્યું છે. નાથ ! આ દ્રવ્યના ઉપચાર કરવાની શ્રાવક ધર્મને શી હાની છે એ સમજાવશે જરી.” હશે. તમારું કથન સત્ય છે ! હું તો એટલું જ ઈચ્છું છું કે અનીતિથી કે બીજાને છેતરીને દ્રવ્ય મે. એના કરતાં ગરીબીમાં પ્રમાણિકપણે રહેવું સારૂ ! ગરીબોન. રક્તથી પેસે મેળવે એના કરતાં મરી જવું બહેતર. નાના મેટાં અનેક જનનાં અંતર કકળાવી. બે વચની બની ગરીબને ભેગે માલદાર બનવું એના કરતાં નિર્ધનપણું સારું. અનેક દીન, ગરીબોના પ્રાણરૂપ અપ થાપણ વિશ્વાસથી સંપાયેલી, તેને દૂરૂપયોગ કરી એમને રડાવી છે થાપણે સ્વાહા કરી જવી કે અતિ કુશળતા વાપરી ચતુરાઈથી એ ભયંકર ગુન્હા ઉપર પડદે નાખી સમાજમાં સારા ગણાવા બુદ્ધિનો ઉપયોગ કરવા. એ પસાથી હરાજી જશેખ કરવા, માનવ જીવનની અધમમાં અધમ પરાકાષ્ટા એથી બીજી તે ન જ હોય, આજના પંચમકાલમાં એકાંત સ્વાર્થમાં અંધ થએલા મનુષ્ય પોતાનાથી અપ શક્તિવાળા તરફ ઠગાઈ વિદ્યાની કુશળતા ચલાવી તેમજ પાતાથી અધીક પ્રત્યે ખુશામતનાં જળહળતા મધુરા તીરેનો ઉપગ કરી કેટિટ્યતામાં અબ નિપુણતા મેળવે છે કે એવા માનવ શયતાનથી તોબાહ ! તબાહ ! ” આપે કહેલા પુરૂ જગતમાં ઘણાય હશે. અથવા તે થશે. પણ ધર્મચંદ્ર શેઠનો આશય તે આપણને ઠગવાને Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩ ). શું હોય, ધર્મચંદ્ર શેઠ વિવેકી અને સર્જન છે. એમને માટે કાંઈ વિચાર કરે એ દૂધમાંથી પિરા કાઢવા જેવું ને ચંદ્રમાને કલંક લગાડવા જેવું નહિ તે બીજું શું?” “ખચિત, આમ કરવાનો ધર્મચંદ્રશેઠને શું આશય હશે. કોઈ દિવસ નહિ ને આજે એમના આ વર્તન માટે શું ધારવું ? ” “ધારવું શું વળી, આપે મનુષ્યસ્વભાવની અધમતાનું વર્ણન કર્યું. પણ મને લાગે છે કે અત્યારના સમય ઘણે જ સારો છે માણસની અધમતા આપે વર્ણવી એવી હજી જણાતી નથી. કદાચ આપે કહ્યો તે સમય હજી હજાર વર્ષ પછી આવે તે આવે, લેકેટમાં ધર્મ, નીતિ, પ્રમણિકપણું હજી જેવાય છે, સુખી, સંતોષી, ભલમનસાઈ, પોપકારીપણું, દયા, નિભતા આદિ ગુણ પુરૂમાંથી નષ્ટ તો નથી જ થયા.” અરે ! અત્યારથી જ જનસ્વભાવમાં એ ભવિષ્યકાળના ભણકારા વાગી રહ્યા છે. મેં તે હજી એ વર્ણન સામાન્ય રીતે કરેલું, બાકી હજાર વર્ષ પછીના મનુષ્યની વાત જ ન કરજે. તબાહ ! તબાહ! વિતરાગને પણ છેતરનારા, ગુરૂઓને પણ ઠગનાર, લેકેને ઠગવાને માટે જ શ્રાવકપણું ધારણ કરનારા, પિતાના સ્વાર્થ માટે ધર્મસંસ્થાને વહીવટ કરનારા, ધર્મને પણ વેચનારા, ધર્મકલહમાં રસ ધરાવનારા, Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) મહાન ધૂર્ત લાકે થશે, શ્રાવકમાં પણ આ ચેપ વિશેર્ષથી જોવામાં આવશે. ભગવાનના વચનો સત્ય કરનારા મહાન દંભી વણકપુત્ર થશે, હશે કરશે તે ભરશે આપણે શું ?” ભગવાને ભાગ્યું હશે તેવું તો બનશે જ. પણ હવે મારે વિચાર છે કે આ દ્રવ્યમાંથી આપ વ્યાપાર કરો તો ઠીક? વ્યાપારમાં જે આપણે કમાણું, ને વિધિ અનુકુળ થશે તે શેઠનાં નાણાં આપણે પાછાં ભરી દેશું. અત્યારે તે મળેલી તકને સદુપયોગ કરીયે એ ફીક? ” એ વિચાર મને પણ ડીક જણાય છે. કયા વ્યાપારમાં એ દ્રવ્ય રોકવું અને હું એક બે દિવસમાં નિર્ણય કરીશ.” એક નિશ્ચય કરી એ વાત ત્યાંથી જ સમેટી લેવાણું, બન્ને પોતપોતાની પ્રવૃત્તિમાં જોડાયાં. શેઠ કાંઈક નિશ્ચય કરી બજારમાં ગયા અને ખાવાપીવા માટે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદ કરી લાવ્યા ને પાછા બજારમાં દુકાનની વ્યવસ્થા કરવાને ચાલ્યા ગયા, સૌભાગ્ય શેઠાણીએ આજે ઘણે સમયે સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરી. શેઠે પણ તે દિવસથી દુકાનની શરૂઆત કરી દીધી ને વેપાર ચાલુ કર્યો. એક દિવસે મધ્યાહ સમય થવા આવ્યા તોય શેઠ જમવા આવ્યા નહિ પણ એમને કોઈ બે જ્ઞાની Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) મુનિયે ફરતા ફરતા એમને ત્યાં ગોચરીએ આવી ચડ્યા મુનિઓને જોઈ શેઠાણની ભાવના વૃદ્ધિાંત થઈ ને વહારવા વિનંતિ કરી, મુનિઓ પણ એ જીર્ણ ઘરના આંગણામાં પ્રવેશ કરી ઉભા રહ્યા. શેઠાણીએ ભાવથી ઉત્તમ રસવતી મુનિપાત્રનાં વહરાવી બદલામાં ધર્મ રૂપી લાભ મેળવ્યો. એ જ્ઞાની મુનિએ શેઠાણીના ભાગ્યનું અને વર્તન માન સ્થિતિનું અવેલેકન કરી આશ્ચર્યથી સંસારની વિચિત્ર ઘટના ઉપર મસ્તક ઘણાવ્યું. જ્ઞાનદષ્ટિથી એમણે એમનું ઉજવળ ભવિષ્ય નિહાળ્યું–જોયું. મુનિની એ રોણા શેઠાણીની નજર બહાર ન રહી. આપે કેમ મરતક ઘણાવ્યું.” કંઈ નહિ એ તો સહેજ ! ” જ્ઞાનીએ વાત સંકેલી, લેવા માંડી. પ્રભુ એક વાત પૂછું. મને લાગે છે કે આપ જ્ઞાની છે, મારા ભાગ્યયોગે આપનાં પૂનીત પગલાં મુજ રંકને આંગણે થયાં છે તો એક બે વાત પૂછી લઉ ? ” તમારે શું પૂછવું છે? તમે તો ભાગ્યશાળી છે, મને રંક કણ કહે, તમારું નામ શું? શ્રાવિકે ! ” * મારૂ નામ? મારૂ નામ મારી ફેઈએ ભૂલથી સોભાગ્ય અથવા ભાગ્યવતી પાડ્યું છે પણ ભગવાન્ ! અમે Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) તે સાક્ષાત્ દૈભાગ્ય અને દરિદ્રનારાયણના અવતાર જેવા જ છીએ.” ભાગ્યવતી ! ખરેખર તમે ભાગ્યવતી જ છે તમારું નામ પાડવામાં જરાય ભૂલ થઈ નથી મનમાં જરાય ખેદ ન કરશે શ્રાવિકે ! ” ત્યારે પ્રભુ કહેશે અમને જરી, આવી દરિદ્રતા છતાં હું કેવી રીતે ભાગ્યવતી થઈશ. અમારા ભાગ્યનો ઉદય કયારે થશે? કેવી રીતે થશે? ” શેઠાણીના વચન સાંભળી જ્ઞાની મૌન રહ્યા એ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આવે તે માટે વિચારમાં પડયા એવી સાવદ્યભાષા બેલવી એ મુનિને દુષણ રૂપ કહેવાય. “ અમારા ભાગ્યમાં આપને શું કાંઇ અનિષ્ટ જણાય છે વારૂ, કેમ આપ મૌન રહ્યા ? ” અનિષ્ટ નહિ, પણ ગ્રહસ્થનું ભાગ્ય જેવું એ સાવધભાષા મુનિને અકલ્પનીય હોવાથી મારે મૌન રહેવું પડયું. ” હશે કાંઈ નહિ, આપના સંયમને બાધા થાય એમ કરશો નહિ. ” શેઠાણીએ મન વાળ્યું. પણ વિચાર કરતાં જણાય છે કે જે કે આ સાવદ્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭ ) રન છે છતાં પરિણામ લાભનું કારણ થાય એમ છે માટે હે ગુણવતી ! હું કહું તે એક ચિત્તે સાંભળ! ” જ્ઞાનીની વાણી સાંભળવા શેઠાણ અતિશય આતુર ચાં, ભાગ્યમાં શું લખાયું હશે એ જાણવા હૃદય ધબકવા લાગ્યું તમારા ભાગ્યનો ઉદય નજીકમાં જ થાય એવો વિધિ છે. ” કેવી રીતે ભાગ્યનો ઉદય થશે.”શેઠાણીએ પૂછયું. આજે ચોથે પ્રરે એક ઘડી બજારમાં વેચાવા અાવશે. તે ઘોડી તમે ખરીદ કરજે, એનાથી પરંપરાએ તમને પુષકળ ધનની પ્રાપ્તિ થશે, ભાગ્યનો ઉદય થશે. ” : “જ્ઞાની ગુરૂનું વચન શ્રવણ કરી શેઠાણ અતિ પ્રસન્ન થયાં, ગુરના વચનની તેમણે શુકન ગાંઠ વાળી” આપનું વચન રામ મોઘ થાઓ ! એથીયે વધીને વિશેષ કહું છું કે એ ધનથી ભવિષ્યમાં તમારો પુત્ર જય તીર્થનો ઉદ્ધાર કરશે ” ગુરૂના વચન સાંભળી શેઠાણીને ઘણે હર્ષ થ. ગુરૂ તરત જ આહાર લઈને ત્યાંથી રવાને થઈ ગયા. એડી જ વારમાં શેઠ દુકાનેથી આવી પોંચ્યા. શેઠાણીએ ગુરૂનું કહેલું વચન શેઠને સંભળાવ્યું. શેઠ Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) પણ એ વચન સાંભળી મ ખુશી થયા. વહેલા વહેલા ભાજન કાર્ય સમેટી દુકાને ચાલ્યા ગયા. साधुनां दर्शनं पुण्यं तीर्थभूताहि साधवः । तीर्थं फलति कालेन, साधवस्तु पदे पदे ॥ १ ॥ ભાવાર્થ :—“સાધુઓના દર્શનથી મહાન પુણ્ય થાય છે કેમકે સાધુઓ જંગમ તીર્થ સ્વરૂપ ગણાય છે. સ્થાવર તીર્થ,તા કાલે કરીને ફળ આપનારાં નિવડે છે ત્યારે સાધુઓનુ દર્શન તાત્કાલિક ફળને આપનારૂ છે. ” 66 પ્રકરણ ૬ હું. લક્ષણવંતી ઘેાડી, ધર્મચંદ્રશેઠના સમાગમ પછી ભાવડશાહે એક દુકાન ભાડે રાખી નાના પાસેથી પેાતાના વ્યાપાર શરૂ કર્યા હતા. કાથળેા એમણે હવે મુકી દીધા હતા આખા દિવસ દુકાન ઉપર બેસી પ્રમાણિકપણે અને એકજ ભાવે ગ્રાહૂકા સાથે લેવડ દેવડ કરતા હતા. એમાંથી પેાતાને વિશેષ તા નહિ Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯ ) પણ સારી રીતે ગુજરાન ચાલે તેવું મળે જતું હતું દિવસ પછી રાત્રી ને રાત્રી પછી દીવસની જેમ એમની મધ્ય રાત્રી પસાર થઈ ગઈ હતી પ્રાતઃકાલની આછી સોનેરી ઝાંખીને રમણીય સ્વાદ બહુ દૂર તો નહોતો જ. આજે જ્ઞાની મુનિઓને લાભ એ કઈ મહદ્ ભાગ્યને પ્રસંગ હતો. જગતમાં એવા એક સામાન્ય નિયમ છે કે પ્રાણીઓને અચાનક જેમ દુઃખો આવે છે. એ એક દુઃખમાં બીજ અનેક દુઃખે જેમ ડાકીયાં કરી મીટ માંડી રહેલા હોય છે. સુખે પણ તેવી જ રીતે અનુકૂળ ભાગ્યયેગે અકસ્માતના આવે છે. બધા દિવસ કાંઈ સરખાતો કોઈના ઓછાજ જાય છે. ભાવડશેઠ જમી પરવારીને દુકાનમાં બેઠેલા ત્યાં એમનું ચિત્ત આજે પ્રસન્ન હતું. વિચારનાં અનેક મેજાં હૃદયમાં ઉત્પન્ન થતાં ને ચાલ્યાં જતાં ઘડી ખરીદવાની વાત શેઠાણીએ તેમને કહી હોવાથી સંબંધી અનેક વિચારો મનમાં ચાલ્યા જ કરતા હતા. ત્રણ પ્રહર દિવસના વહી ગયા ને ચોથા પ્રહરની શરૂઆત પણ થઈ ચુકી. એમની નાની હાટડી બજારના મધ્ય ભાગના ચેકમાં હતી. ચોક એ કાંપિલ્યપુરની બજારમાં અગ્રેસર બજાર હતી. ત્યાં અનેક વ્યપારની ઉથલપાથલ થયાંજ કરતી ને આખો દિવસ માણસોની બદી રહ્યાં કરતી હતી લોક વાતો કરતા કે ત્યાં તે સોનાની ની વહ્યા કરતી. Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) છતાં જેનું ભાગ્ય બુલંદ હોય તેના જ ઘરમાં એ નક પ્રવેશ કરતી હતી, બાકીતો હજારો ડાચાં વકાસેલા એ વહી જતી નીકને જોયા કરતા ને નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ નાખતા, અપ શકિતવાળે મનુષ્ય એ સિવાય બીજુ કરે પણ શું? ચોકમાં અનેક પ્રકારની ચીજો બજાર ભાવે વેચાતી. કંઈક રીજ લીલામથી વેચાઈ જતી. જાનવરે પણ ચિક બજારમાં વેચાવા માટે આવતાં હતાં. શેડની ચપળદષ્ટિએ ચેક બજારમાં ચારે કોર ફની હતી. આજે ઘોડીની ખરીદી કરવાની હોવાથી શેઠની આપેલી સુવર્ણમહિરો શેઠે દુકાનમાં તૈયાર રાખેલી હતી કારણ કે દેવતાના વચનની જેમ જ્ઞાનીનું વચન કદિ અન્યથા નજ હાય, અરે કદાપિ પ્રમાદવશે પણ દેવવચન અન્યથા હોય પણ પ્રમાદ રહીત એવા પૂર્ણ જ્ઞાનીનું વચન એ તો અમેઘજ હોય. દૂર માણસોનું ટોળુ કંઈક ગરબડાટ કરતું શેડની ચકોર આંખોએ જોયું. એ શું હશે તે જાણવાને શેઠનું ચું ધબકવા લાગ્યું. શેઠ ત્યાં જઈ પહોંચ્યા. ટોળાની એક બાજુએ સુંદર લક્ષણવંતી ઘોડી લઈને એક માણસ પરદેશી સાર્થવાહ જેવા જણાતા પોષામાં ઉભેલો જણાય. સર્વકઈ એ ઘડીની કિંમત પૂછી રહ્યા હતા. એ સુંદર ઘોડી ખરીદવાની કેને તાલાવેલી ન હોય, પણ એની કિમત સાંભળી બધા ચિકી જતા આખા શહેરમાં ફરી ફરીને સોદાગર થાકી ગયેલ Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) હ, પણ એની ઘોડીને કોઈ ગ્રાહક હજી સુધી થયેલો જણાયે નહિ. હવે દિવસ અપ બાકી હતો છતાં એની જોડીને કોઈ ગ્રાહક થાય એમ એને લાગ્યું નહિ, એની કિંમત સંભાળી લે કે ઉલટા એની મશ્કરી કરતા હતા. વગર કામના માણસો એકઠા મળી એ સોદાગરનું નાહક મગજ ખાઈ રહૃાા હતા, સાદાગર પણ બિચારે શું કરે ઘડી વેચાય તો આ પીડામ ઝટ છૂટો થઈ શકે તેમ હતું. જાવડશેઠ પણ માણસોની ભીડમાંથી જગ્યા કરી જેમ તેને આગળ આવ્યા, એ સુંદર ઘેડીને નખશીખ પર્યત સુદ્દમદષ્ટિએ નિહાળી. ઘણા ઘણા વિચારપૂર્વક એનાં અંગ અને અંગોપાંગનું ઝીણવટથી અવલોકન કર્યું. અશ્વપરિક્ષામાં છે તે દરકાર હોવાથી ઘડીનાં વિશેષ વિશેષ લક્ષણોની તેમણે ખાતરી કરી. એમની આવી ચેષ્ટા જોઈ ત્યાં ભેગા થયેલા ટળી લોકે મજાક કરવા લાગ્યા. “કેમ શેઠ ? કરીદ કરવા વિચાર છે કે શું?” બીજાએ તરતજ કહ્યું. “આજે સોદાગર સાહેબનું ભાગ્ય ઊઘડી ગયું હવે, ઘડીને આવો ગ્રાહક એમને બીજે કયાંય પણ નહિ મળે.” અરે એવી એવી તો પાંચ ઘડીઓ એકી સાથે ખરીદ કરે એવા આપણા ભાવડશેઠ કેમ કાંઈ કમ છે કે?” ત્રીજાએ ઉમેર્યું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) “લે ભઈ સોદાગર : આખા દિવસની તારી મહેન્દ્ર હવે સફલ થઈ અાજે કઈ સારા માણસનું તે મેવું જેવું હશે, તને હવે મે માગ્યા પસા મળ્યા જ સમજ ? ” ચા બોલ્ય. બધા હસી પડ્યા. એક બીજા જુદાજુદા રૂપમાં મશ્કરી કરવા લાગ્યા. બધાય મનમાં હસવા લાગ્યા. “આત ગાંડે. થયે હશે કે શું ? ખાવાના તો કડાકા છે ને ઘોડી ખરીદવા આવ્યા છે એના મનમાં શું સમજતો હશે. કાતરીયું જ ગં! આતે કાંઈ શાકભાજી છે કે બેચાર પિયામાં મળી જશે, આ શું મામુલી ચીજ છે કે બેપાંચ રૂપીયામાં પતી જશે, એણે હજી કીંમત સાંભળી નથી ત્યાં સુધી જ, જ્યાં કિંમત સાંભળી કે તરતજ ઠંડાગાર ? ” કેમ શેઠ ! ઘોડી ખરીદવી છે કે શું? ” ભાવડશેઠ એ લાક્ષણક ઘડીનાં લક્ષણ નિહાળી સેદાગરને પૂછવા જાય છે એટલામાં એક જણે કહ્યું. એ મશ્કરીનાં વચન સાંભળી બધાય હસી પડયા. ભાવડશાહ પણ એમની સાથે સાથે હસી પડયા, હજાર, મુખઓમાં રહેલા એક ડાહ્યાને પણ મુખીનેજ પાઠ ભજ.. વો પડે. ત્યાં ગુસ્સો કર્યો શું કામને ! લેકેની આવી ચેષ્ટા જોઈ સોદાગર પણ ક્ષોભ પામે લેકેની વર્તણૂકથી સોદાગરે કંઈક કલ્પના કરી. આની Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) - ગરીબાઈ જેને લોકે એની મશ્કરી કરે છે એવું સત્ય દાગરને સમજાયું. એણે મનમાં કાંઈક નક્કી કર્યું. “ આ ઘટી ખરીદવા તમારે વિચાર છે કે શું !” પણ એની કિંમત શું છે!” ભાવડશેઠે સદા ગરને પૂછ્યું. “સે સુવર્ણ મહોર ! ” “એ કિમત કાંઈક વધારે પડતી છે.” વધારે પડતી છે!” “હા !” ના ! ખરી વાત તો એ છે કે અધપરિક્ષા કરતાં કોઈને આવડતી જ નથી, ઝવેરી વગર ઝવેરાતની પરીક્ષા કોણ કરે ?” એમ?” • “હા ! આ એક નમુનેદાર ઘડી છે; લક્ષણવંતી છે, એના ખરીદનારને ભવિષ્યમાં એના પ્રતાપે કંઇકંઈ લાભ છે! મેં તો વ્યાજબી કિંમત આંકી છે.” શેઠ સાહેબ ! ખરીદો ત્યારે ? ” લોકેમાંથી કઈક ગણગણ્યું. સોદાગર! એ કિંમતમાં કાંઈ ફાફેર છે કે? ” Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) “ નહિ ! રાતી પાઈ પણ નહિ ! ” “ તા સાદા કબુલ ત્યારે ? ” લેાકાની અજાયબી વચ્ચે ભાવશેઠ સોદાગરને ઘેાડી સહિત પાતાની દુકાને તેડી લાવ્યા ત્યાં જેટલી હતી તેટલી સુવણૅ મહેારા ગણી આપી. માકી સુવણૅ મહેારા ધર્મચંદ્ર શેઠને ત્યાંથી લાવીને આપી દીધી. ઘેાડી ઘરમાં આંગણામાં આંધી, એ સુંદર ઘેાડીને લાયક ઘરનું આંગણું નહાતુ. રાજદરબારે શાબા આપે એવી ઘેાડીયે આ છઠ્ઠું ઘરનાં આંગણાને આખરે શાભાવ્યું. મશ્કરીને સત્યના સ્વરૂપમાં જોઇ લેાકેા તા આભાજ થઈ ગયા, આપણે તા મશ્કરીમાં શેઠને બનાવતા હતા પણ આતા સત્ય ઘટના બની ગઈ. ભલભલા ઘેાડી ખરીદવાને શક્તિવાન ન થયા, મોટા મેટાઓએ હિંમત ન કરી એ ભાવડશાહે સત્ય કરી તાવ્યું. સોદાગર પાતાનાં નાણાં લઈ રસ્તે પડયા, નગરના મફતીયા લેાકેાને હવે પાતાના ધંધા પૂરા થયેલા હેાવાથી તે ધીરેધીરે વીખરાયા, લેાકેા જ્યાંત્યાં ઘેાડીની તારીફ કરવા લાગ્યા. વાયુવેગે વાત તેા પ્રસરી ગઈ. અન્ન અને દાંતને વેર ધરાવનાર ભાવડશાહે અતિ કિંમતી ઘેાડી ખરીદી એથી બધાને અજાયબી તા થઈ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫ ). ધર્મચંદ્ર શેઠે પણ તરતજ ભાવડશાહને દ્રવ્યની મદદ કરી. ધમી માણસેને જયારે પિતાની ઉદારતાનો પરિચય આપે હોય છે દિલેર દીલથી ભક્તિ કરવાની હોય છે. શુદ્ધ સાધમીક બંધને જ્યારે મદદ કરે છે ત્યારે એમને દલીલની જરૂર નથી હોતી, કે તમારે શું કામ છે? શા માટે જોઈએ છે; ઓછા હશે તો નહિ ચાલે, વગેરે વાણીવિલાસની વાચાળતા એવાઓને ન હોય, એવી વાચાળતા બેટ ડેળ કરી જમાનાને ઠગનારા, આડંબરી અને ધૂર્ત પુરૂષો માટે રહેવા દઈએ તો ઠીક ! પ્રકરણ ૭ મું. અશ્વ કિશેરને માટે. “ભલાઈ કરી લે, જગતમાં શું લઈ જવાનું છે, ધન દોલત પરિવાર, બધું અહીં રહેવાનું છે; વાવીશ તેવું લણશ, એ જગતની નીતિ છે. કરીશ તેવું પામીશ, જગતની એ રીતિ છે. ” પિતાના સામાન્ય ઘરને શોભાવનારી એ જાતવંતી ઘેડીને જોઈ શેઠાણું પણ ખુશી થયાં. જાણે પૂર્વના એકબીજાના રૂણાનુબંધ હોય એવી રીતે એકબીજા તરફ મમ Page #63 -------------------------------------------------------------------------- ________________ તાથી જેવા લાગ્યાં, શેઠશેઠાણ એ ઘડીની સંપૂર્ણ રીતે સેવા કરવા લાગ્યાં, ઘેડી ગર્ભવતી હોવાથી લક્ષણશાસ્ત્રના જાણ ભાવડશાહને લાગ્યું કે આ ઘોડીને વછેરે જરૂર જાતિવંત, લક્ષણવંત, કોઈ રાજબીજને મેગ્ય આપણી આશા પૂરી કરનાર થશે, એથી દુકાન કરતાં પણ ઘડીની સેવા તરફ એમનું ધ્યાન ખુબ ખેંચાયું. જગતમાં ધમના મનોરથો પ્રાયઃ પૂર્ણ થાય છે. જે તે ખરેખર ધમી હોય તો, નહીતર તો જગતમાં પિતાને કોણ ધમી નથી માનતું ને કોણ આશા પણ નથી કરતું. માનવી માત્ર આશાના પાશથી બંધાયેલ હોય છે. અનેક પ્રકારનાં સંસાર તરફથી જુત્તાંના માર સહન કરવા છતાં માનવી એ અનેરી આશાપાશથી છુટી શકતો નથી. અનેક વારે નિરાશા મળવા છતાં એ આશાના અવલંબેજ જીવે છે. વારંવાર નિષ્ફળ થવા છતાં હજી એને આશા છે. છતાં જગતમાં કોઈની આશા પૂરી થઈ છે! આશા તે આખરેય અધુરી જ છે. ગરીબને ધનવાન થવાની આશા, પછી સુંદર સ્ત્રીના ભેગવિલાસની આશા, નામનાથી અમરતા મેળવવાની આશા, પુત્રની આશા, પુત્રને સારા જોવાની આશા, એને પરણાવવાની આશા, પત્રનું નાનકડું કેમળ મુખ જોવાની આશા, જગતમાં વાહવાહ કહેવરાવવાની આશા, એ નાનકડા પિત્રના કાલાવાલા મધુરા Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) શબ્દો સાંભળવાની આશા, ઉમર થવા છતાં સ્ત્રીઓ તરફથી સેવાચાકરી મેળવવાની આશા, તંદુરસ્ત રહેવાની આશા, એ બધીય આશાઓ પૂરી થાય એ માટે મોટામાં મોટી જીવિતની આશા, એમ આશાઓને કાંઈ અંત છે જગતની માયામાં મુંઝાયેલ કયા માનવીને આશાએ ઘેર્યો નથી. માનવી જલને મરે આશા ઓછીજ કાંઈ મૃત્યુ પામવાની છે ! | ગમે તેમ ભાવડશાહની આશાઓ પણ હવે એક પછી એક વિકાસ પામવા લાગી. એને વિકાસ થવા માટે જગમાંથી વ્યાજબી કારણ મળ્યું હતું. અત્યારે તો એક પછી એક મનોરથ થવા લાગ્યા. ઈચ્છા કરવી એ માનવીના અધિકારની વાત છે એ આશા પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે પણ મનુષ્યને આધિન છે છતાં ઈચ્છાઓની પરિપૂર્ણતા તો બળવાનમાં બળવાન ગણાતા વિધિનેજ હાથ છે ત્યાં માનવીને ઉપાય ન ચાલે, પ્રયત્નના ફળ તરીકે જથી તો લાત પણ પડે. પૂર્ણ સમયે એ ઘડીએ મનહર રસુંદર બાલુડાને તો જન્મ આપે એ સુંદર બાલુડે-વછેરો) જોત જોતામાં ત્રણ વર્ષનો છે, એ મનોહર અધકિશોર સર્વની આંખમાં અમી વરસાવી રહ્યા હતા, જાણે એ પિતાને શિખવાની કળા પૂર્વભવમાંથી શીખીને જ આવ્યું હોય ને શું ! એની જતિમાં એનાથી અધિક સુંદરતા બીજેથી ન મળે, એની Page #65 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ). આંખ, એને હેહારવ, અભૂત હતાં. વાહ ! શું એની મનહર ચાલવાની છટા ! ભાવડશેઠ અને ભાગ્યવતી તે તેને બાળક કરતાં પણ અધિક ચાહતાં, એને જોઈ અર્ધાઅર્ધા થઈ જતાં એમની આશાઓના સ્વમ હાથ વેંતમાં જણાયાં, ખચીત આ ભાગ્યશાળી અવ કઈ રાજા મહારાજાનાં આંગણું ભાવશે એમની દરિદ્રતાને નાશ થવાની હવે ઘડીઓ ગણતી હતી. એમની પ્રમાણિકતા, ધર્મભાવના, નિઃસ્વાર્થ વૃત્તિનાં ફળ નજર આગળ જણાયાં, હાડેહાડ પ્રસરેલી એ શુદ્ધ ભાવના એક નિષ્ઠા આગળ દુષ્કર્મને ઉદય કયાં સુધી ટકી શકે વારૂ ત્રણેકાળ જીનપૂજન, ત્રણેકાળ ગુરૂવંદન, અને સમય પ્રતિકમણ, દાન, શિયલ, તપ અને ભાવનામય ધાર્મિક શુદ્ધ પ્રવૃત્તિ એવા સુંદર ભેગમાં મલીનતા કેટલો વખત રહે વારૂ. એવી કિયા તે બીજા પણ ઘણાય કરનારા હોય છતાં ભાવનામાં અવશ્ય તફાવત હોય તેથીજ જેવી ભાવના તેવુંજ ફળ. શત્રુ અને મિત્ર તારીફ કરે એવી કિશોર અવની નમણુઈ હતી, જનસમુહના ટોળેટોળાં એને જેવાને આવતાં, જે જે જોતાં તે જીવનમાં અમુલ્ય વસ્તુ જોવાની સાર્થકતા સમજતાં, ન જેનારા જેવા માટે વલખાં મારતાં ને પહેલી જ તકે એ જોવાની વસ્તુ જોઈ લેતાં, એ તિર્યંચ પણ જાણે મનમાં સમજતું હોય કે આ બધાંય મને જેવાને Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) આવે છે કે શું ! એવી એનામાં સમજવાની શક્તિ આવી હતી, પિતાનાં વખાણ જાણે એ સમજતો હોય તેમ હર્ષથી એનું કોમલ શરીર થનથની ઉઠતું હતું. એ બાલ અશ્વના જન્મ પછી વ્યાપાર પણ વધતે. ચાલ્યા ને પસેટકે પણ આબાદી થતી ગઈ. એનાં સારાં પગલાંથી વ્યવહારમાં, ન્યાતિજાતિમાં, સગાંવહાલામાં પણ શેડ પૂછાવા લાગ્યા. નાનકડા હાટમાંથી મોટા વ્યાપારીમાં તે ગણાવા લાગ્યા. ભાગ્ય અનુકૂળ હોય ત્યારે શુળીનું પણ સિંહાસન થાય છે ને રાઈને પર્વત પણ ત્યારે જ થાય. ભાવડશાહને જે કે કેઈની સાથે શત્રુના નહોતી, તેમજ કેઈને હૃદયમાં જરાપણ માઠે ભાવ થાય એવું એમનું વર્તન પણ નહોતું. છતાં આ વિશાળ જગતમાં કઈવાતે ખોટ ન હાય, જેમ સારા મનુષ્ય હોય છે તેવી જ રીતે ઝેરીલા, વગર કારણે પણ બીજાનું બગાડી મનમાં ખુશી થનારા મનુષ્ય પણ હોય છે. આ બાળ અવને જોઈ કેટલાક મનમાં ખુશી થતા, વખાણ કરી ધન્યવાદ આપતા તે કઈ એવા પણ હતા કે આ અશ્વને ભાવડશેઠથી વિખુટે. પાડવા માટે શું યુક્તિ કરવી, એવું શું કરીયે કે જેથી આ કિશોર ને બળજબરીથી કંઈ તફડાવી જાય, ને પાછો હતા તેવા ભાવડ કોથળી થઈ જાય, લેકે માનતા કે Page #67 -------------------------------------------------------------------------- ________________ (40) ભાવડશાહની સારી સ્થિતિ આ બાલકિશારના સુપગલાંનેજ આભારી હતી. સજ્જન અને દુનના સંસ્કારજ કોઈ વિચિત્ર હાય છે કે ગમે તે સ્થિતિમાં ચાહે શ્રીમંત હાય કે રાજા અગર મહારાજા હૈાય પણ દુર્જન તે દુર્જન જ રહેવાના અલ્કે એવી સારી સ્થિતિમાં એની દુતાના વિકાસ સારી રીતે થવાના, અનેક પ્રકારનાં સાધને મળવાનાં, મૃત્યુના મુખમાં જવાની તૈયારી કરે ત્યાં સુધી એ સ્વભાવ એવાજ રહેવાના, મુર્ખાઓને અથવા તા દુજ નાને સુધારવાને વિદ્વાને, કવિઓ, અને દાકતરાએ પણ હાથ ધેાઈ નાંખેલા ત્યાં આાના તે શું ઉપાય ! આ બાળિશેાર દુનાની આંખમાં કણાની માફ્ક ખુંચી રહેલા, એટલે વાત વધતાં રાજદ્વારી માણસામાં ચર્ચાણી, એક માણસે એ વાત ધ્યાનમાં લીધી. એણે નક્કી કર્યું કે રાજાને એ સંબધી વાત કરશુ આવા સુંદર અશ્વકિશાર તા રાજદરબારે જ શોભે ! વાંચવા અને રાખવા લાયક પુસ્તકા— ૧ પ્રતિભા સુંદરી યાને પૂર્વકનુ પ્રાબલ્ય ૨ શ્રી અારા પાર્શ્વનાથ ચરિત્ર. ૩ શ્રી ગિરનારજી વિના ઇતિહાસ સચિત્ર, ૧-૪-૦ ૧-૦-૦ ૧-૪-૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. કુટિલતા. ઘડે જે કુટેલ તે ફરી સંપાશે શું ? દિવસના ઉજાસથી ઘુવડને દેખાશે શું ? ખેરના અંગારમાં જલની ધારા દેવાથી શું ? દુર્જનને ધર્મના લોકો કહેવાથી શું ?” પ્રભાતના સમયે કાંપિત્યનગરના રાજમહાલયના વિશાળ સુંદર દિવાનખાનામાં રાજા તપન પિતાના હજુરીઆઓ સાથે ચાપાટ ખેલી રહ્યો હતો. શાંતિને સમય હોવાથી રાજાઓ મોજશોખને એશઆરામમાં પિતાને સમય પસાર કરી રહ્યા હતા. લોકે પણ ઉદ્યોગી, મહેનતુ હતા, સર્વ કેઈ પિતાપિતાના ઉદ્યોગમાં સારી રીતે આગળ વધી રહેલા ખેડુતોની ખેતીવાડીમાં પણ રસકસ જણાતો, રાજ્ય પણ નીતિથી ચલાવવામાં આવતું હોવાથી રાજા પ્રજા ઉભયને શાંતિ હતી. રાજા પ્રજા સર્વે કઈ પોતાની શક્તિ પ્રમાણે નિવૃત્તિનો સમય મજશોખને વિનોદમાં વ્યતિત કરતા, એક હીજની ઈચ્છા થાય ત્યાં એકજ ચીજ જુદી જુદી જાતિમાં, અનેક સ્વરૂપે હાજર થાય ત્યાં રાજાઓને તે શી ચિંતા હોય! Page #69 -------------------------------------------------------------------------- ________________ ( પર ) નિશ્ચિત મને ચેાપાટના દાવ ખેલાઈ રહ્યા હતા. રમતમાંજ એક ધ્યાન હેાવાથી ખીજા વિચારાને હમણાં દેશવટા અપાયેલા, ખુશમિજાજથી તપનરાજ દાવ ઉપર દાવ ચલાવી રહ્યો હતા. નહેાતી ત્યાં સહેજ પણ ચિંતા કે નહાતી ગ્લાનિ, આંખામાં ચપળતા અને મુખ ઉપર આનંદ અને રમતમાં અજબ પ્રકારના ઉત્સાહ હતા. “ જો જે હા માધુ ? હમણાંજ આ તારી સાગઠી ઘેર બેસાડુ છું. ઉડાવી દઉં છું. તપનરાજ મેલ્યા. "" t બાપુ ! આપ તે રમતમાં એક્કા છે, એટલે જીત આપનીજ થયાની ” વચમાં કાસિંહે જણાવ્યું. “ તારામાં આવડત હાય તા તુ જીત મેળવ, કાલું ! ' રાજાએ કાલુને કહ્યું. “ ખાજી પૂરી થયે આજે તે શિકારને જરી શેાખ કરી આવીએ. ” “ બાપુને ઘણી ખમ્મા ! એ તા માની વાત કહી ! પણ કાસિંહ ખેલતા અટકી પડયા. 2) "C કાલુ ? કેમ એલતાં અટકી ગયા. ’” તપનરાજની જીજ્ઞાસા ઉશ્કેરાઇ. “ કંઇ નહિ બાપુ ? એતા ચામડાની જીભને તે કાંઈ ભાન છે ? ’ કાલુસિંહ મનમાં પસ્તાયા. વાત ઉડાવવા પ્રયત્ન કર્યો. Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) “ એમ નહિ ચાલે કાલું? તું વળી વાત ચાળી નાખે છે. એ સ્પષ્ટ સમજાય છે. ભય રાખીશ નહિ. તારા મનમાં જે જીજ્ઞાસા હોય તે સંકેચ રાખ્યા વિના કહે! ” અન્નદાતા ! ક્ષમા કરજે. હું જરા ઉતાવળીયે છું. હું એમ કહેવા જતો હતો કે ચોપાટ રમી આપ શિકાર ખેલવા તો પધારશે પણ આપને બેસવા ગ્ય અવજ કયાં છે ?” કાલસિંહની વાત સાંભળી તપનરાજ ચમક્યો. “આટલા બધા મારે ચઢવા કિંમતી અા છતાં તું એ શું બકે છે કાલીયા ?” નામવર ! હું તે ઠીક કહું છું. આટલા બધા અવ છે પણ એ કાંઈ નહિ.” કાલુએ દાવ જોઈને ટાણે માર્યો. તપનરાજના મનમાં અધિરાઈ વધી. આવા કિમતી અવરને તું કાંઈ નહિ કહી કાખેડી મારું અપમાન કરે છે કાલીયા, યાદ રાખજે તે અદલ તને યેગ્ય શિક્ષા કરવામાં આવશે.” રાજા સહેવા તૈયાર છું મહારાજ ! પણ હું તો જે સત્ય છે તેજ આપ નામદારને બતાવું છું.” કાલુએ નિર્ભય થઈ કહ્યું. વાત શરૂ કરી તો હવે એને રંગ પર લાવી મુદ્દાની વાત કહેવા એની વૃત્તિ ઉશ્કેરાઈ. Page #71 -------------------------------------------------------------------------- ________________ (48) "6 તુ સત્ય વાત કરતા હાય તા મારા અભ્યાથી ઉત્તમ જાતિને અને લક્ષણવંત એક અશ્ર્વ ખતાવ તે વારૂ. "" . “ ગરીખ નિવાજ ? એજ વાત હું કહેવા માગું છું કે આપના અવાથી પણ એક અશ્વ મે જોયા છે તે ઘણાજ ઉત્તમ, લક્ષણવંત, અને સુંદર છે. ” “ એ....મ ! કહે જોઇએ કયાં છે? કયે સ્થળે છે? ’’ cr “ આપનાજ શહેરમાં, આ કાંપિપુરમાં, પેલા રક ભાવડને ઘેર. ,, “ એ ગરીબને ઘેર ઉત્તમતિના લક્ષણવંત અશ્વ તુ શુ અકે છે ? એને ત્યાં હાય એવું અનેજ કેમ ? ” “ ત્યાં ન હેાય તેા આ માથુ ડુલ. આપને બેસવા યેાગ્ય, સુંદર અને કિશાર અશ્વ, આપ જુએ તે આપનુ મન ન માને તે આપ કહા તે હારી જાઉં. "" સુંદર અવની વાત સાંભળી રમત ઉપરથી તપનરા-જનું ચિત્ત નિવૃત્ત પામ્યું. શું “ એવા વખાણવા યેાગ્ય અશ્ર્વ છે એ ? ' "" “ અરે ! બાપુ ! હું શું વર્ણન કરૂં. હું વર્ણવું એના કરતાંય એનામાં ચેાગ્યતા વધારે છે રાજવી ! એતે આપના રાજદરબારને જ ચેાગ્ય છે. આપને લાયક એ Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) અશ્વને એના જેવા રંકને ત્યાં આપી ભગવાને પણ શું ભૂલ કરી નાખી હશે ? ” તું જેમ જેમ વખાણે છે તેમ તેમ મારા મનમાં અધિરાઈ વધતી જ જાય છે. એને જોવાની હવે તો તાલાવેલી જાગી. ” “ બરાબર છે. આપના રાજ્યમાં ગમે ત્યાં કઈ ઉત્તમ વસ્તુ હોય તે પ્રથમ એની ઉપર આપનો જ હક્ક કહેવાય, પછી આપની જ વસ્તુ આપને ત્યાં લાવતાં શી વાર? એના જેવા રંકને ત્યાં તે એ વસ્તુ શોભે. આપે ભાવડને બોલાવી એ વસ્તુ ઑપી દેવા કહી દેવું એટલે પત્યુ. ” કાલસિંહ રાજામાં લેવૃત્તિ જગાડી. પિતે જેવો હતો તેવે માર્ગે રાજાને ખેંચે. ઠીક છે ત્યારે હમણાંજ હું એની વ્યવસ્થા કરૂં છું. ” તપનરાજે એમ કહીને હાંક મારી. ” અરે કોણ છે ચોકી ઉપર ? ” “જી હજુર ! શું હુકમ છે ? ” બે હાથ જોડી પગે લાગતો એક પ્રતિહારી રાજનું સન્મુખ ઉભે રહ્યો. જા, ભાવડ શેઠને એમના સુંદર અવ સહિત હાજર કર ? જ જલદીથી એકદમ હાજર કર ? ” રાજાએ ફરમાન છોડી દીધું. Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) પ્રતિહારીએ ભાવડ શેઠને ઘેર આવી રાજાને હુકમ સંભળાવ્યું. રાજાને હુકમ સાંભળી શેઠ શેઠાણ વિચારમાં પડયાં. ” રાજાની શી ઈચ્છા હશે. ? ” વિચાર કરવાને અવકાશજ ક્યાં હતો. એ બાલકિશોરને લઈને નવકારમંત્રનું સ્મરણ કરતા શુભ શુકને ઘેરથી નિકળી ભાવડશાહ રાજદ્વારે આવી પહોંચ્યા. પ્રતિહારીએ ભાવાશેઠનું આગમન રાજાને જણાવી દીધું. રાજા તરતજ બાજી બંધ કરી ગેલેરીમાં આવ્યો એની પછવાડે હજુરીયાઓ પણ આવ્યા. કાલસિંહે જાણ્યું કે * ભાવડ હવે હતો તે થઈ જવાનો, એના જીવન પ્રાણુ અવ હવેથી રાજદ્વારેજ શોભવાનો. આજ સુધી એ બાલકિશોરની સેવા ચાકરી કરી એજ એને નફે.” રાજાએ એ કિશોરને નિહાળે. ધારી ધારીને નિહા એ પણ અવનો પરિક્ષક હતો. કાલીયાના વચન કરતાં પણ અવની ઉત્તમતા જણાઈ રાજ ઘણે જ ખુશી છે. ભાવડશેઠને પોતાની પાસે લાવ્યા. તપનરાજ દિવાનખાનામાં આવી એક સુંદર સિંહાસન ઉપર બેઠે, જમીન ઉપર પાથરેલા ગલીચા ઉપર હજુરીઆઓ બેઠા. ભાવડ રાજા સામે બે હાથ જોડી ઉભે રહ્યો.” આ સેવકને અન્નદાતાએ કેમ યાદ કર્યો.” Page #74 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) આ અવ માટે, આ અશ્વ તારે ત્યાં કેટલા વખતથી છે? મારે લાયક આ ઉત્તમ અવ તેં તારે ઘેર રાખી રાજદ્રોહ કર્યો છે સમયે.” રાજાની વાણી સાંભળી ભાવડ ચમક. એને લાગ્યું કે રાજાના કાનમાં કોઈએ વિષની કુંક મારી છે. “ અન્નદાતા ! હું એક મુફલીશ આપની રેયત છું, આ અવ આપને લાયક છે એ પણ હું કબુલ કરું છું. આપ જેવા મોટા માણસની ખાતર અને મેં જતનથી ઉછેર્યો છે. ઘણી કિંમતે એની માતાની મેં ખરીદી કરી હતી. જે રકમ હજી ધર્મચંદ્ર શેઠની બાકી છે. આ અવની ઓછામાં ઓછી કિમત ત્રણ લાખ સુવર્ણ મહોર છે. આપ એના ગ્રાહક થાઓ. આ મારે કિશોર આપનેજ એગ્ય છે. અશ્વના પ્રમાણમાં આ કિંમત નજીવી છે. ” “ પણ એ કિંમત માગવાને તમને હક્ક શું છે. બાપુના રાજ્યમાં જે ઉત્તમ ચીજ હોય એને કાયદેસર હકદાર ગામધણી જ પહેલાં હોય, ઘર ધણી તે પછી જ.” કાલસિહે વચમાં ટાપસી પુરી. શેઠ ! તમારે એ અશ્વ મને ભેટ કરવો જોઈએ, રાજ્યમાં એમની કિંમત થશે, તમારા કરતાં એની સેવા ચાકરી સારી થશે.” તપનરાજાએ કહ્યું. “ અન્નદાતા? હું પણ સામાન્ય સ્થિતિવાળો છું. Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) વ્યાપાર કરી આજીવિકા ચલાવું છું. ભલે આપ માલેક છે, રાજા છે. પણ આપ ન્યાય અન્યાય તે સમજશેજ. આપ રાજા થઈને પ્રત્યક્ષ અનીતિ કરશે. બળજબરીથી પ્રજાના જાનમાલ ઉપર ત્રાપ મારશો, તો આપના હજુરીયાઓ, આપના અમલદારે પણ એવું જ શીખશે. જ્યારે આપના તાબાના નોકરો પણ પ્રજાના જાન માલ ઉપર ત્રાપ મારતાં આપનાથી આગળ વધી જશે ત્યારે પ્રજા કેટલું સહન કરશે. આવું શાંતિનું રાજ્ય અશાંતિમય થઈ જશે, ઠેઠ માલવપતિ પાસે રાવ જશે ત્યાં તો અન્યાયીના પાયા ઉખડી જશે ને છેવટે તમને નુકશાન જ થવાનું, માટે રાજાએ તે ન્યાય નીતિથી જ વર્તવાનું, જુલમગારોથી પ્રજાને સહિસલામત રાખી રક્ષણ કરવાનું, ચુગલી કરનારાઓને સજા કરવાનું અને દુર્જનોથી સજનોનું રક્ષણ કરવાનું વર્તન રાખવું જોઈએ. જ્યારે આપ ઉઠીને અમારી ઉપર ત્રાપ મારશો પછી આપની એમાં શોભા શી? વાડજ જ્યારે ચીભડાં ચારે ત્યાં બીજે શું ઉપાય. એ વાડને મૂળમાંથી જ છેદવી પડે ?” ભાવડશાહનું કથન રાજાના હૃદયમાં હાડેહાડ પ્રણમી ગયું. અન્યાય કરે રાજાને ઠીક ન લાગે. રાજા એટલે બધે દુર્જન અને મુ ન હતું, મનમાં સમયે એથી ભાવડશાહના વચનની અસર થઈ. એ સમય સારો હોવાથી મનુષ્યો પણ બધા સરલ સ્વભાવી હતાં. દુર્જનો પણ પિતાની Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૫૯ ) કળામાં પૂરેપૂરા નહિ બલ્ક અધુરા હતા. એ કળાને સંપૂર્ણ વિકાસ થવાને હજી ઘણુ સમયની વાર હતી. તપનરાજનું મન કાલસિહના કથનથી જરા ચલિત, થયું હતું, પણ ચારિત્રશાળી, પ્રતાપી ભાવડશાહના કથનથી. પાછું ઠેકાણે આવી ગયું. જગતમાં પ્રાય: ચારિત્રવંત, દઢ પ્રતિજ્ઞાધારી, અને સત્યવંતના વચનથી સામા માણસ ઉપર તાત્કાલિક અસર થાય છે તેવું ભાવડશાહને માટે થયું. રાજાનું મન પ્રસન્ન થયું ભાવડશાહના કથન મુજબ ત્રણ લાખ સુવર્ણ મહોર ભાવડશાહને ઘેર પહોંચતી કરી. રાજાએ સિવાય બીજી પણ કેટલીક ભેટ-સોગાદ ભાવડશાહને. આપી રાજી . ભાવડશાહનું બહુ સન્માન કર્યું. કાલુસિહ તે આજ બની ગયે પિતે શું ધાર્યું હતું કે આ શું બની ગયું. એ તો ઠીક પણ રાજા પિતાને શિક્ષા કેમ ન કરે એવી ભીતિ લાગી. રાજાએ ભાવડશેઠને સત્કારથી વિદાય કર્યા. ભાવડશેઠ પણ અન્નદાતાને ઉપકાર માની ઘર તરફ સિધાવી ગયા ઘેરથી શુકન જોઈ આવેલા, જેથી બગડેલી બાજી સુધરી ગઈ. કાલસિંહની કુટિલતા હવામાં ઉડી ગઈ રાજા સમયે કે રાજાને બગાડનાર હલકા ખવાસના હજુરીયાઓજ હેય છે રાજાને જેવા પાશવાન હોય છે તેવીજ મનવૃત્તિ પણ સમજવી. Page #77 -------------------------------------------------------------------------- ________________ 16 પ્રકરણ ૯ મું. xxxcom વ્યવસાય. દીકે જમાનેમે, નેકીકા રસ્તા ઠીક હય, મહેનત કર ધન કમાતા વેહી રસ્તા દ્વીક હુય; નેકી ચા ખદી જગતમે, દાને રસ્તા મેજીદ ટીક હય, રસ્તે વાહ ચલે ો, નેક ઔર સાફ હય. ,, તપનરાજના દર્શન પછી ભાવડશાહની સ્થિતિમાં પરિવર્ત્ત ન થઈ ગયું. દેવદર્શનની જેમ મેટા માણસનું દર્શન, એની કૃપા પુરૂષને તાત્કાલિક ફળદાયક થાય છે જ્યારે ભાગ્યદેવી અનુકૂલ હાય છે ત્યારેજ મેટાની કૃપા થાય અને એવીજ કૃપા તપનરાજની ભાવડશાહ ઉપર ઉતરેલી. ભાવડશાહની રક અવસ્થામાં પણ નીતિ, રીતિ, સત્યતા, પ્રમાણિકપણું, દયાપણું, ધીપણુ, એ સર્વ ગુણા રાજાના હૃદયમાં માન ઉત્પન્ન કરવાને અતિ ઉપયોગી થઇ પડ્યા. એના સહજ રાજાની એના ઉપર કૃપા ઉતરેલી હતી. રક અવસ્થા છતાં રાજા આગળ સ્પષ્ટવકતાપણું તે નીડરપણ એ અદ્ભૂત પ્રસંગ હતા છતાં ભાગ્યયેાગે મધુ સાનુકૂલ ધઇ ગયું ને રાજુએ આદરસત્કાર પણ સારા કરેલા. Page #78 -------------------------------------------------------------------------- ________________ રાજાએ ભાવડશાહને તે સિવાય બીજી પણ અનુકૂલતા કરી આપી જેથી ભાવડશાહે પણ હવે એ જીર્ણ મકાનને દેશવટ આપી સારું સગવડતાવાળું મકાન રાખી રંગ રેગાનથી એ મકાન રીપેર કરાવ્યું, ને કેટલુંક નવીન કરાવી અનેક સગવડતા વધારી ભવ્ય મહાલય જેવું બનાવી દીધું. શુભ મુહુર્ત એમાં નિવાસ સ્થાન પણ . સૌભાગ્ય શેઠાણું પણ હવે “ યથાનામાં તથા ગુણ. ” વાળાં થયાં, આજ સુધી એમના નામમાં એને શંકા થતી. એમનું નામ અને ભાગ્ય જુદું હોવાથી પોતાના નામથી એમને દુઃખ થતું પણ હવે તો એ દભાગ્યનો જમાને વહી ગયે ને લક્ષ્મીદેવીની કૃપાથી સારા દિવસે આવ્યા. બેટામાંથી પણ સારું થતું જણાયું. સુખ, સગવડતા, અદ્ધિ, સિદ્ધિનાં દર્શન થતાં નેકર, ચાકરે, દાસીઓ, હવે તે ઘરમાં ફરવા હરવા લાગ્યાં. વ્યાપાર રોજગાર પણ વધાર્યો, એ વ્યાપાર માટે શેઠે મુનિમે, મેતાઓ, ગુમાસ્તાઓ વગેરે રાખી લીધા. એ બધુંય છતાં આજે એમને ત્યાં એક વસ્તુ ન હતી. અને તે એમને પ્રિય હાલે કિશોર ! કિશોર તે હવે રાજદરબારમાં શોભી રહ્યો હતો. કિશોરની તહેનાતમાં આજે અનેક માણસો હતાં. કિશોરને રહેવાને માટે ભવ્ય મકાન હતું, ખાન પાન માટે મન ગમતી Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૬૨ ) વ્યવસ્થા હતી. ખુદ તપનરાજ સિવાય એના ઉપર અવારી કરી શકે એવી ગ્યતા કેઈનામાં નહોતી. એ વહાલા. કિશોર વિના આજે ભાવડશાહનું વિશાળ મહાલય પણ શૂન્ય હતું. જેને પ્રતાપે આવી વિશાળ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી એવા એ અશ્વકિશોરને કણ નગુણો ભૂલી શકે ? | એ કિશોર પૂર્વભવને કઈ કરજદાર હશે, એ કરજનાં વ્યાજનાં વ્યાજ વધી ગયેલાં, વ્યાજ સાથે એ કરજ ભરપાયે કરવાને અવ રૂપે એ ભાવડશાહને ત્યાં ઉત્પન્ન થ. એ કરજ એમનું ચુકતે કરી રાજમહાલયનાં સુખ ભેગવવા ચાલ્યો ગયો. જગતમાં એવી નીતિ જ છે કે એકબીજાને રૂણાનુબંધ પૂરો થતાં ગમે તેવી સ્થિતિ છતાં કેઈ રહેતું નથી. સર્વ કેઈ એકબીજાનું કરજ ચુકત થતાં પિતાપિતાના માર્ગે રવાને થાય છે એનું જ નામ સંસાર કહેવાય. સંસારની ઘટમાળનાં જાણકાર હોવાથી ભાવડશાહ અને ભાગ્યવતી શેઠાણીએ મનને મનાવ્યું. જ્યારે જ્યારે એમને કિશોરને જોવાની ઉત્સુકતા થતી તે વારે રાજદરબારમાં જઈ જોઈ આવતાં. વ્યાપાર રોજગારને અનેક પ્રકારને વ્યવસાય ભાવડશાહે વધારેલો છતાં ભાવડશાહના મનમાં કંઈક જુદી જ વાત રમ્યા કરતી હતી. રાજાના ધનથી એમણે અનેક પ્રકારની ઘડીઓ ખરીદ કરવા માંડી. પિતે અશ્વલક્ષણના જાણકાર હતા. Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) - લક્ષણશાસ્ત્રના નિયમ પ્રમાણે એમને જે જે ઘડીએ મળતી ગઈ તે સર્વે ખરીદી શરૂ કરી. રાજા પાસેથી ગામ બહાર જમીન ખરીદ કરી એક વિશાળ અવશાળી બંધાવી, ઘોડીઓની વ્યવસ્થા માટે માણસની નિમણુક કરી. પોતે દેખરેખ રાખતા તેમ જ પિતાને ઘણો સમય અશ્વસેવામાં જ વ્યતિત કરવા લાગ્યા. જેને જેવી લેણ દેણી. ભાવડશાહને સમજાયું કે આ ધંધામાંજ કદાચ પિતાને મોટો લાભ થશે, અથવા તો જેવી ભવિતવ્યતા હોય તેવીજ મતિ થાય, જે વસ્તુમાંથી ધન પ્રાપ્તિ થવાની નિમણુ હોય છે તેનાજ વ્યવસાય કરવાની તેની વૃત્તિ થાય છે. ભાવડશાહને ભાવાગે ઘોડીઓ ઉછેરવાનો શોખ લાગે. માણસ ધંધો ગમે તે કરે, ધંધો કરવામાં માણસની માણસાઈ કાંઈ નષ્ટ થતી નથી એને સંભાળવાનું એનું મનુષ્યત્વ, પ્રમાણિકપણું સત્ય અને વ્યવહારિક નીતિ. બાકી ધંધે તે સારામાં સારો છે કે સમાજ સેવાને, સાહિત્ય સેવાનો, લેકેને સારે માગે કેળવવાનો-દોરવાનો, રૂડો ઉપદેશ આપ વાને એવા સારાધંધામાંય નર્યો દંભ ભર્યો હોય, પ્રમાણિક્તાને નામે મીડું હોય. બીજાઓને ઉત્તેજન આપવાને બદલે, અન્યનાં લોહી ચુસી એમની મહેનતથી પોતાને સ્વાર્થ Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) સાધવાના ધંધા હેય, એવા આડંબરથી જગતને ધુતવાની ઘેલછા હાય, હરકોઈ આને પૈસા મેળવવા પુરતાજ સ્વાર્થ હાય પણ જનતાને જો લાભ ન થાય, તેમજ એ પૈસા નીતિના છે કે અનીતિને એ પણ સમજવાની જરૂર ન હાય. જ્યાં મનમાં એવી અધમજ આકાંક્ષા રહેલી હાય ત્યાં સારામાં સારા ધંધા કરવાથીય શું ? ભાવડશાહને એ ઘેાડીઆથી કાળે કરીને અનેક વછેરા ઉત્પન્ન થયા, સુર્યના સત્યાવને પણ ઝાંખા પાડે એવા ઉત્તમ કિશાર અશ્વ જેવા તા હવે ભાગ્યયેાગે અનેક અભ્યા ભાવડશાહને ત્યાં જન્મ્યા, એક એક વર્ણના અનેક અવા ભેગા થયા. એક કિશાર અન્ધે જ્યારે કાંપિલ્યપુર ઘેલું કરેલુ, હવે તા કિશાર જેવા એક વર્ણવાળા અનેક અવા, એવા અનેક વર્ણ વાળા અવાના હેહારવથી કાંપિલ્યપુર શેાભી રહ્યું. એની કીર્ત્તિ દેશ વિદેશ પ્રસરી ગઈ. દિવસ ઉપર દિવસેા પસાર થવા લાગ્યા. જોત જોતામાં એ અવા તૈયાર થયા, તે રાજદરબારનાં આંગણાં શાભાવે તેવા થયા, આવા અનેક ચિત્ર વિચિત્ર અવાને જોઈ ભાવડશાહ વિચારમાં પડ્યા. “ આ અવાને માટે શુ કરવુ, એ અધાય અવેા લક્ષણવતા છે. કાઇ પરીક્ષક હાય તાજ એની કિંમત આંકી શકે. બાકી તેા અધા આગળ આરસી ધરવાથી કે બહેરા આગળ ગીત ગાવાથી શું ? ઝવેરી વગર હીરાની Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૬૫ ) પરીક્ષા કેણ કરી શકે. તપનરાજ અશ્વ પરીક્ષક તો છેજ પણ વારંવાર એની પાસે જવાથીય શું. એ કાચા કાનને હેવાથી વળી કોઈને ભમાવ્યો ભમીને અવળું વેતરી નાખે માટે સવેળાએ કાંઈક રસ્તે કરવો ઠીક.” શેઠાણું ભાગ્યવતીને પણ લાગ્યું કે આ અને કઈ પરીક્ષક મળે તે ઠીક, ઠેકાણે પડે અને પોતાને દ્રવ્યની પ્રાપ્તિ થાય. “અને પરદેશ લઈ જવામાં આવે તોજ ઠીક. પરદેશ જવાથી માણસને અનેક પ્રકારનો અનુભવ થાય, બુદ્ધિનો વધારે થાય, સારા બેટા ભાગ્યની પણ કસોટી થાય, તે અને ખરીદનાર પણ કોઈ મળે.” શેઠાણીએ એક દિવસ ભાવડશાહની આગળ વાત કાઢી. “ મારો પણ વિચાર થાય છે કે કાંઈક રસ્તો કાઢવા જોઈએ, ઘેર બેઠાં કાંઈ દિવસ વળવાને નથી, ઉદ્યમ કર્યા વગર ઓછું જ ફળ મળે, એ તો ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે, ” ભાવડશાહે કહ્યું. ' જેકે દેવ કૃપાએ આપણે ત્યાં ધનની કાંઈ કમી નથી છતાં પણ આ અને માટે કાંઈક કરવું તે જોઈએ. ” “અને તે માટે મને પણ વિચાર થાય છે કે પરદેશ Page #83 -------------------------------------------------------------------------- ________________ રખડવા કરતાં આ અવે કોઈ મોટા રાજાને ભેટ કર્યા હોય તે ઠીક, આવા ઉત્તમ અશ્વરત્નોની એ કિંમત પણ કરી શકે ને આપણું મહેનત પણ સફળ થાય. ” એવા મેટો રાજા કેણ છે. મેટા સાથે હૃદયને પણ માટે હોય તેજ કામ થાય. ” બરાબર. આ આર્યાવર્ત ઉપર, સારાય ભારતવર્ષ ઉપર આજે વિક્રમાદિત્યની આણ ફરે છે. તારાઓમાં ચંદ્રમાની જેમ, નદીઓમાં રત્નાકરની જેમ ભારતના સર્વ રાજાઓનો તે સર્વેશ્વર છે, એના આધિપત્ય નીચે સર્વે રાજાઓ રાજ્ય કારભાર ચલાવી રહ્યા છે. પિતાની સ્વશક્તિથી ભારતમાં જ્યાં ત્યાં જામી ગયેલા શકલેકેને મારી–હઠાવી–જીતી લઈ ઉજયનીમાં રાજ્ય સ્થાપી સમસ્ત ભારત વર્ષ ઉપર તેણે પોતાની સત્તા સ્થાપી છે. ઉપરાંત સાંભળ્યું છે કે પરદુ:ખ ભંજન, દાનેશ્વરી, દીન, દુઃખી, ગરીબ અને અનાથને તે બેલી છે. કદરદાન છે. ” એ રાજા આવી રીતે મહાન હોય તો પછી ત્યાંજ જવું ને આ અશ્વ એમને વેચવા, આપણે અવની એ જરૂર પરીક્ષા કરશે. ” અવશ્ય, પણ એવા દિલેર રાજવંશીને આ એક વર્ણવાળા અનેક અ કિંમતથી નહી પણ ભેટ આપવા, Page #84 -------------------------------------------------------------------------- ________________ | (૬૭). જે ગરીબોને આધાર છે, અનાથોનો નાથ છે અને જે દુઃખીયાઓને તારણહાર છે તે જરૂર આપણું ભેટ હજમ નહિજ કરે, આપણું કિંમત કરતાં મને લાગે છે કે ઘણેજ સારા બદલે આપશે.” . “ભેટ કરે એ પણ સારી વાત કહેવાય, ત્યાં ગયા પછી સમય જોઈ આપને જેમ ઠીક પડે તેમ કરવું. પણ હવે એ વાત ખોરંભે ન જવા દેતાં એ માટે જરૂર ઉદ્યમ કરે.” ઠીક છે, એ ઉપર હવે જરૂર ધ્યાન આપીશું જેમ બને તેમ જલદીથી એને પ્રબંધ કરશું, એ તે શુભસ્ય શીધ્રમ. પ્રકરણ ૧૦ મું. અવંતિમાં “જનની જણ તો ભક્ત જન, કાં દાતા કાં શૂરા નહી તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” અવંતિનું બીજું નામ ઉજયિની, આ ઈતિહાસ પ્રસિદ્ધ શહેર ભારતનાં તેજ, ગૌરવ સમું દુનિયામાં અદ્વિતીય હતું. બાણ લાખ માળવાની રાજધાની તે આ અવંતી. મોટા મોટા Page #85 -------------------------------------------------------------------------- ________________ જગત પ્રસિદ્ધ પુરૂષનાં ચરણ કમલથી પાવન થયેલી ભગવાન. મહાવીર સ્વામીના સમયમાં એમના ભક્ત શ્રાવક રાજા ચંદ્ર પ્રદ્યોતે ઘણાં વર્ષ પર્યત શાસન ચલાવેલું. એ રાજા જીવંત સ્વામીની પ્રતિમા વિત્તભયનગરથી અહીંયાં લાવેલા. એમની પછી એના પૌત્ર પાલકને રાજ્ય અમલ ચાલ્યા, ને વીર સંવત ૬૦ માં નંદ રાજા થયે એમ નવદેના અધિકાર પછી ચંદ્રગુપ્તને રાજ્ય અમલ ચાલે. એમના મૌર્ય વંશના રાજ્ય અમલ દરમીયાન એ રાજાઓના પુત્રો અહીંયાં રહી માળવાની સુબાગીરી જોગવતા, એ મુજબ અશક, કુણાલ અને મહાન સંપ્રતિ એ સર્વેએ અહીંયાં હકુમત ભેગવેલી હતી. વેળી આર્યસહસ્તી સ્વામી મહાગિરિ સાથે જીવંતસ્વામીની પ્રભાવિક પ્રતિમાને વંદન કરવા આવેલા, આવા મહાપુરૂષોના પાદપક્વથી આ નગરી પાવન થયેલી હતી. મહાન સંપ્રતિ પછી પણ કઈક ઉથલપાથલ આ નગરીમાં થઈ ગઈ, કઈક રાજાઓ આવ્યા અને ગયા. કેટલેક સમયે અને વિક્રમ સંવત પહેલાં ગર્દભિલ નામે રાજા અવંતીના સિંહાસને આવ્યું. રાજા ગભિલ કામી અને વિષયલંપટી હતા. પ્રજાની બેન બેટી ઉપર કુનજર કરનારા જુલમગાર રાજાઓ અતિ વિશાળ શક્તિવાળા ભલેને હોય, ભલે તેઓ પાસે દેવિક શક્તિ હોય અથવા તો દેવતાના સાનિધ્યવાળા હાય પણ અનીતિ કરનારા દુરાચારી રાજાઓનાં રાજ્યપાટ આખરે હતાં ન હતાં થઈ ગયાં, એ લોખંડમય મજબુત Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) દિવાલે પણ એમની હયાતીમાં જ ડગમગી ગઈ. એમની અપાર સમૃદ્ધિ અખુટ સાહયબી અને અનંત સત્તા પણ એમની આંખો આગળ નાશ પામતી રંકની માફક તે જોઈ રહ્યા, એક વખતના મહાન ગણાતા માંધાતાને રોટલાના બટકા માટે પણ ટળવળાવવા જેટલી હદની એમની દશા કુદરતે જેત જેતામાં કરી નાખી હતી. ભારતવર્ષની ધનાઢ્યતાની, જાહોજલાલીની, અને રમીયતાની કીર્તિ દેશ પરદેશમાં બહુ ગવાતી, હોવાથી એ કીર્તિને લઈને ભારતવર્ષને બહુ સહન કરવું પડતું. ઈરાન, અફગાનિસ્તાન, મધ્ય એશિયા અને ગ્રીસ વિગેરે દેશના લાલચુ રાજાઓએ પિતાના સરદારને અપાર સૈન્ય સામગ્રી આપીને ભારતની રમણીયતાને, એના સૌંદર્યને છિન્નભિન્ન કરવા મેકલેલા, જેથી ભારતને કોઈ કોઈ વાર ધાણું સહન કરવું પડેલું. ગર્દભિલ્લ રાજા અનાચારી હોવાથી પ્રજા ત્રાહી ત્રાહી પિકારી રહેલી, એવા સમયમાં શક લોકોના ટોળે ટોળાં ભારતવર્ષ ઉપર ઉતરી પડ્યાં, મોટા શાખી સામતને આગળ કરી એમણે ભારતની સૌદર્યતા નષ્ટ કરવામાં મણા ન રાખી. તેઓ ગુજરાત–લાટદેશમાં આવ્યા ત્યાંથી જીતતા જીતતા માળવા તરફ ધસ્યા. ગર્દભિઠ્ઠ રાજા રસભી વિદ્યા સાધીને મદોન્મત્ત બની Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ) ગયે હતો. શક લેકે પિતાની ઉપર ચઢી આવે છે એ જાણવા છતાં પોતાની વિદ્યાને જે તે ગાફીલ રહ્યો. એ રાસથી વિદ્યાને પ્રભાવ અદ્ભુત હતો. આઠમ ચદશના દિવસે નાહી પવિત્ર વસ્ત્ર ધારણ કરી રાજા ૧૦૦૮ વાર ગર્દભી વિદ્યાને મંત્ર જાપ કરતો, એ જાપ પૂરો થતાં રાસ ભીવિદ્યા રાસથી સ્વરૂપે નગર બહાર પ્રગટ થઈ. કુંકાર શબ્દ કરતી, જેની ગર્જના સાડા ત્રણકેશ પર્યત સંભળાતી, એ હદ દરમીયાન એ અવાજ શત્રુનાં કાને પડતાં ત્યાંજ તે મરણ પામતે. શત્રુ કે શત્રુનો માણસ એ મનુષ્ય કે પશુ ગમે તે હોય પણ તેને મૃત્યુ સિવાય બીજો છુટકેજ નહોતો. રાસભી વિદ્યાથી ગર્વિત થએલા ગર્દભેદ્યની ગુહ્ય હકીકત શાખી સરદારોએ ભેદુ માફતે જાણું એનો ઉપાય શોધી કાલ્યો. જે સમયે રાસભી વિદ્યા ગર્દભ સ્વરૂપે કુત્કાર કરે તે સમયે શબ્દવેધી ૧૦૮ પુરૂષોને તૈયાર કરવામાં આવ્યા તેમણે સમકાલે ૧૦૮ બાણેથી રાસલીનું મેં ભરી દીધું, એ યુક્તિથી રાસથી વિદ્યા નષ્ટ થઈ ગઈ. રાસથી વિદ્યા નષ્ટ થવાથી ગર્દભિલ્લ ગર્દભ જેજ સાક્ષાત્ બની ગયા. શક લોકેએ અલ્પ પ્રયાસમાં એને જીતીને પકડી લીધે, માળવા દેશની રમણીયતાથી લેભાઈ શકલેકેએ ઉજ્જયિનીમાં રાજ્ય સ્થાપ્યું, બીજા સરદારોએ બીજા દેશો ઉપર આણ વર્તાવી એમ માળવા, લાટ, સોરાષ્ટ્રમંડલ વગેરેમાં સિથિયન લાકનાં રાજ્ય ચાલ્યાં. Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧ ) પૂર એક દાયકે પણ થયો નહી ત્યાં તો એક પરાક્રમી નર ઉત્પન્ન થયે, હજુ તો મૂછનો દોરે પણ દેખાતો નહોતો અવો એ યુવક સાહસિક, પરાક્રમી, દેવના વરદાનવાળે, અને મોટા ભાગ્યવાળો ભારતવર્ષનું સામ્રાજ્ય ભોગવવા જાણે વિધિએજ ઉત્પન્ન કર્યો ન હોય, એમ એ પુરૂષે સ્વ શક્તિથી યુદ્ધ સામગ્રીની તૈયારી કરી. સૈન્ય સહિત માળવા ઉપર ચઢ. એ ભારતના સામ્રાજ્યની મીઠી સુખ નિદ્રામાં પડેલા સિથિયને વિલાસમાંથી માંડ માંડ જાગ્યા, એ ધન અને રમણીના ઉપગમાં રક્ત સિથિયનોને યુદ્ધ કરવું કયાંથી ગમે. રમણીય રમણીનાં સુખો એમ સહેજે કેઈને છોડવાં ગમેકે ? ગમે કે ન ગમે પણ પેલા વીરપુરૂષે એમને બળાત્કારે ભેગમાંથી જગાડ્યા પડકાર્યા. ન જાગે તે કરે પણ શું? એમને માટે બેમાંથી એક વસ્તુ હવે નિર્માણ હતી. કાંતો મૃત્યુ કે પછી નાશી છુટવું. એ અલ્પ પ્રયાસે મેળવેલી લક્ષ્મીનો ભોગવનાર હવે કે ત્રીજો જ નર જગતમાં વિધિએ ઉત્પન્ન કર્યો હતે. યુદ્ધને અગ્નિ ફાટી નિકળે. સિથિયને પિતાના સુખમાં વિદ્ધ કરનારને સહી લેઈ નાસી છુટવા તૈયાર ન હતા. એને ભયંકર શિકસ્ત આપવા રણમેદાનમાં પડ્યા. એ મહાન યુદ્ધમાં પરેશીયો રણમાં હમેશને માટે પોઢી ગયા. ભારતવર્ષના કંઈક ભાગો ઉપર સ્થાપેલી એમની સત્તા, એમનાં સુખ, એ વિલાસ હવે તે સ્વપ્નવત્ થઈ ગયાં, જડમૂળથી ઉખડી ગયા. Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) જીવવાની આશાએ જે રહયા તે પોતાના વતન તરફ પલાયન કરી ગયા. આ અનિત્ય સંસારમાં એમજ ચાલ્યા કરે છે. એકનાં અસ્તમાંજ બીજાનો ઉદય થાય. એ પુરૂષે માળવાની રાજ્યધાની અવંતિમાં ધામધુમથી પ્રવેશ કર્યો ને શુભ મહ તખ્તનશીન થઈ માળવામાં પિતાની આણ પ્રવર્તાવી. પોતાનું રાજસિંહાસન મજબુત કર્યા પછી લશ્કર સહિત દિગ્વિજય કરવા નિકળી પડ્યો, ગુજરાત–લાટ, સોરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર હિદુસ્થાન તથા દક્ષિણ હિંદુસ્થાન તેમજ પૂર્વ, પશ્ચિમ સારા ભારતવર્ષમાંથી શકલેકોને હાંકી કાઢી પિતાની સત્તા સ્થાપના કરી. સર્વે રાજાઓએ એ નરવરનું સ્વામિત્વપણું સ્વીકાર્યું. એક વાર ફરી પાછુ આર્યાવર્ત ઉપર રામરાજ્ય સ્થપાયું. એ પુરૂષ તે બીજે કણ હોય પણ એ સર્વશ્રેષ્ઠ પુરૂષજ વીર વિકમ. એના સંબંધમાં લેકવાયકા હતી કે અવંતિપતિ ગર્દભિલ્લ રાજા શક લોકોની સાથેના યુદ્ધમાં હારીને નાશી ગયે, ત્યારે એની રાણે પણ સમય મળતાં પુત્રની સાથે નાસી છુટી ગમે તે ઠેકાણે આશરે મેળવ્યું હોવાથી ઉમરમાં આવતાં એ પુત્રે પિતાનું રાજય પાછું મેળવ્યું, ન ઘણુયાતા થયેલા અવંતીએ ફરી પાછો એગ્ય ઘણું મેળવી પિતાનું ગૌરવ વધાર્યું. માલવપતિ વીર વિક્રમ જગત્ પ્રસિદ્ધ હતા. આબાલવૃદ્ધ Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) સર્વે કાઇ એમના નામ તથા કામને જાણે છે. પરદુઃખ ભજનપણાથી, ગરીખના એલી થવાથી, અનાથેાના આધાર થવાથી તેમજ પૃથ્વીને અનૃણી કરવાથી પેાતાના સંવત્સર ચલાવી એમણે ખુબજ નામના મેળવી હતી. મહાકાલેશ્વર મહાદેવના એ પરમભકત, પણ સિદ્ધસેનદિવાકરસૂરિના સમાગમમાં આવતાં જૈન ધર્મના રંગ લાગેલા, મહાદેવના લિંગમાંથી અવતી પાર્શ્વનાથની અદ્ભૂત પ્રતિમા ચમત્કારિક રીતે પ્રગટ થયેલા સાક્ષાત્ પેાતાની સગી ચક્ષુએ જોયેલી પછી શું કહે ? એ સૂરિના જાગતા પ્રભાવ નજરે નિહાળેલા એટલે ત્યારથીજ એ મહાકાલેશ્વરમહાદેવને બદલે મહાકાલ મંદિરમાં સ્થાપન કરેલા અવતી પાર્શ્વનાથને ભકત થયેલા હતા. એના સામ્રાજયમાં પ્રજાને સ્વપ્નામાં પણ દુ:ખ ન હતું. ત્રાસ, જુલમ, અનીતિ યકિચિતે નહાતા. પરદેશી લેાકાની ચડાઈથી ઉત્પન્ન થયેલાં દુ:ખેા સમય જતાં ભૂલાયાં હતાં, લેાકેા પેાતાના એ કારમે સમય હવે ભૂલી ગયા હતા. પરાક્રમી વીર વિક્રમમાં કયા ગુણ નહાતા, રાજાને ચેાગ્ય સર્વ ગુણા એનામાં નિવાસ કરી રહેલા હતા. જેવા એ અવતી પાર્શ્વનાથના ભક્ત હતા તેવાજ દાતાર હતા, ગરીબા માટે, દુ:ખીયાઓ માટે, નિરાધારા માટે, એની લક્ષ્મી, સાહયખી, રાજ્યઋદ્ધિ હતાં, વિશેષે કરીને એનું જીવિત પણ Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) પાપકારને માટે હતું. જેવા એ દીન, દુઃખી તરફ દયાવંત હતા તેવીજ રીતે શત્રુઓ માટે એ નરસિંહ હતા સાક્ષાત્ પરાક્રમને! અવતાર હતા. એવા સર્વગુણસંપન્ન, પ્રજાને પ્રાણપ્રિય સમા પુરૂષશ્રેષ્ઠ રાજા જગતને મેાટા ભાગ્યેજ મળે, માટા પુણ્યથીજ એવાની શિતળ છાયામાં રહેવાનું બને. પેાતાના પરદુ:ખભંજનપણાથી સારા ભારતવર્ષના નવે ખંડમાં એ નરવરની નામના થયેલી હતી. બાળકથી વૃદ્ધપર્યં ત સવે કેાઈ એ નામથી જાણીતાં થયાં હતાં. પ્રાત:કાળના સમયમાં પણ એ પુરૂષવરનું નામ લેાકેા સ્મરણ કરવા લાગ્યા. એથી વિશેષ યાગ્યતા બીજી શી હાઈ શકે ! એ પુરૂષની કીર્તિ સારાષ્ટ્ર મંડલમાં પણ ફરતી ફરતી આવી. એવા ગુણાથી આકર્ષાયેલા ભાવડશાહ પણ એ નરપુંગવના નગરમાં જવાને આતુર થયેલા હતા. તે યથા સમયે અવંતીમાં આવી પહાચ્યા ને અવતી પાર્શ્વનાથનાં દર્શન કરી જીવનની સાર્થકતા કરી. માલવપતિ સમીપ જવા માટે સમય પણ નકકી કરી લીધે. માલવપતિ જેવા સર્વ શ્રેષ્ઠ પુરૂષને મળવું એ ભલે બીજા રાજાએ માટે અશકય હાય, પણ ગમે ત્યારે ને ગમે તે સમયે માલવપતિની મુલાકાત લઈ શકાતી હતી. રંકથી અમીર પર્યંત દરેકને માટે એ મુલાકાતના સામાન્ય ક્રમ Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫ ). હત, રંક કે ગરીબ માણસને એ સર્વને શ્રેષ્ઠ પુરૂષની મુલાકાત ન થાય અથવા તે ઘણી જ મુશ્કેલીઓ થાય એ એ સમય. નહોતો, તેમજ પ્રતિહારીથી તે મેટા અમલદાર પર્યત સર્વે કઈ અનીતિ કરતાં નીતિનાજ પક્ષપાતી હતા. પ્રાય: કરીને રાજાને જ પગલે ચાલનાર પ્રજાજન પણ હોય છે. જે રાજા એવીજ એની પ્રજા,એવીજ નોકરશાહી. વિકમરાજાને મળવા માટે ચોપદાર કે પ્રતિહારીને લાંચ રૂશવતા આપવું પડે તેમ નહતુ. રાજા ઉપર જેમ સાક્ષાત્ દેવની પ્રસન્નતા હતા ને તેઓ પણ બીજાઓ ઉપર એવીજ પ્રસન્નતાથી જોનારા હતા. એ સમય, અને વાતાવરણ મજેનાં હતાં. યથા સમયે ભાવડશાહે માધવરાજની મુલાકાત લીધી. યેગ્ય નજરાણું ભેટ કર્યું, માલવરાજ એમની મીઠી વાણીથી, એમનું પ્રતિભાભર્યું વક્તવ્ય જોઈ ખુશી થયા. કુશલ સમાચાર પૂછી“ શા માટે આવ્યા છે ? શું વ્યવસાય કરે છે?” વગેરે પૂછ્યું. માલવપતિના જવાબમાં ભાવડશાહે ટુંકમાં પિતાની મુસાફરીની હકીકત કહી સંભળાવતાં કહ્યું કે “ મારી પાસે કેટલાક ઉત્તમ જાતિના, લક્ષણવંત, એક વર્ણના અવે છે જે આપને ભેટ આપવા માટે મેં ઘણું મહેનતે કેળવીને તૈયાર કરેલા છે. એ અવે આપ જેવા ચક્રવત્તી બિરૂદ ધારી. મહાન પુરૂષનેજ ગ્ય છે”. Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) ક્યાં છે તે અશ્વો? ” અહીંજ હું અત્યારે હાજર કરૂં છું.” પિતાના માણસ માતે એક વર્ણના સેંકડે અશ્વો ત્યાં હાજર કરવામાં આવ્યા, વિકમરાજાએ એ સર્વે અશ્વોનું અવલોકન કર્યું. આ ઉત્તમ જાતિવંત અશ્વો એમને પણ પસંદ પડ્યા, “ વાહ ! શેઠ તમે અશ્વોના પરીક્ષક તે બરાબર છે?” એ અશ્વ લક્ષણશાસ્ત્ર પ્રમાણે માલેકના ગૌરવમાં વધારે કરનારા, યશ, આબરૂ, અને સામ્રાજ્યમાં વૃદ્ધિ કરનારા ઉત્તમજાતિના રત્ન સ્વરૂપ છે. ઝવેરીજ એની પરિક્ષા કરી શકે. ” ભાવડશાહે કહ્યું. “ તમારા તમામ અકે હું પુરતી કિંમત આપીને ખરીદી લઈશ. હાલ તે તમે સુખેથી અમારા રાજ્યના મેમાન થાઓ. ” રાજાએ કહ્યું. દેવ ! એ સર્વે અને આપને ભેટ તરીકે આપવાનો મારે સંકલ્પ છે. આપ તે મહાન છે, ભલે કિમત આપરવાની આપની ઈચ્છા હોય, પણ કિંમત લેવાની મારી મુદલે ઈચ્છા નથી. મુજ ગરીબ ઉપર કૃપા કરી આટલી નજીવી ભેટ સ્વીકારે એજ મારી અભિલાષા. તેજ અહીં સુધી આવ્યાને મારે પરિશ્રમ સફળ થાય.” Page #94 -------------------------------------------------------------------------- ________________ ( 199 ) શેઠની ભક્તિ જોઇ માલવપતિ હસ્યા, ઠીક તમારી મરજી પ્રમાણે થશે, ત્યારે તા હાલમાં તમે થાડા વખત અમારા મેમાન થાઓ. ” માલવપતિએ રાજદરબારમાં ભાવડશેઠને ઉતારેા આપ્યા, એમની ખીજમતમાં નાકરે સાંપી દીધા, ને તમામ અભ્યાને રાજાએ ઘેાડારમાં મેકલી આપ્યા. એ તે રાજાની મેમાનગતી, એમાં તે શું ખામી હાય, ભલે હમણાં એમને રાજ્યની મેમાનગતીના લાભ લેવા દ્યો. મુસાફરીને પરિશ્રમ ઉતર્યા પછી જોઈ લેવાશે. પ્રકરણ ૧૧ મુ. પ્રસન્નતા. “ રે! સમજ મન માનવી, પુરૂષ નહી બલવાન; રાઇના પર્વત કરે, જગમાં એ મલવાન. 29 મેમાનગતીમાં પદ્મર દિવસ નિકળી ગયા. તે દરમીયાન માલવરાજે એ એક વણીય અભ્યાને અનેક રીતે ખેલાવી જોયા. વળી યુદ્ધના સમયમાં એ કેવા ઉપયાગી છે તે માટે પણ અવાની પરીક્ષા કરી. સર્વ રીતે એ અવા અશ્વના Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) ગુણમાં સર્વોપરી જણાયા, આવા ઉત્તમ જાતિવંત અાથી માલવપતિ પ્રસન્ન થયા. પિતાના મંત્રીઓને બોલાવી મહારાજે ખાનગી મંત્રણ કરી, આ અવેની કિંમત સંબંધી ચર્ચા ચલાવી. શેઠ પિતે જે કે એની કિંમત લેવાની ના પાડે છે. આ ભેટમાં આપવા માગે છે પણ આપણાથી એવી રીતે લેવાયજ કેમ ? છેવટે આપણે પણ એમને ભેટના રૂપમાં કંઈક આપવું તે જોઈએ જ એ પિતાને અભિપ્રાય જણાવ્યું. મંત્રીઓએ પણ સલાહ આપી કે બદલામાં એમને સારી જેવી નવાજેશ કરવી. માલવપતિએ પણ એ વચનને અનુમોદન આપ્યું અને અમુક વાત નક્કી પણ કરી નાખી. જગતમાં ભાગ્યેજ જ્યારે મનુષ્યને અનુકૂળ થાય છે, પિતાને પુણ્યદય જે સમયે જાગૃત થાય છે ત્યારે મનુષ્યને મળવામાં શું બાકી રહે છે. એની ઈચ્છા કરતાં એને અધિક પ્રાપ્ત થાય છે. સુખ, દુઃખ એ બધુંય ભાગ્ય અથવા તે દૈવની કૃપાથી જ મનુષ્યને મળે છે, એ દેવ જે પ્રતિકુળ હોય તો કેટલાના ટુકડાના પણ વાખા હોય છે. મનુષ્ય મહેનતથી તો રેટલેજ મેળવી શકે, આખો દિવસ ન બત મજુરી કરનાર મજુર કે કારીગર દિવસને ટાઢ કે તડકે જુએ ત્યારે રૂપે કે બે રૂપૈયા કમાઈ શકે, પણ જ્યારે Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ભાગ્યદેવીજ કૃપા કરે છે ત્યારે હજારો કે લાખા રૂપૈયા મળી જાય છે. ભાવડશાહુ તે પેાતાના ઉતારામાં રાજાના આતિથ્યના સ્વાદ અનુભવી રહ્યા હતા તે સમયે રાજા અને મંત્રીઓ વચ્ચે એમનું ભાગ્ય ઘડાઈ રહ્યું હતું. મનુષ્ય માગી માગીને તે કેટલું માગે, પણ જ્યારે વિધિ આપવા ઇચ્છે છે ત્યારે એ માગતાં પણ થાકી જાય છે, એને જોઇએ એ કરતાં પણ વિશેષજ મળી રહે છે. રાજા, મહારાજા કે શ્રીમત અગર અમીર કે માટી સત્તાના માલેક હાય, એવી અતુલનીય સમૃદ્ધિ—સાહયમી હાવા છતાં “ અમે દુ:ખી છીએ ” એવી અમેા પાડતા જોવાય છે એનુ કારણ શું ? ધન વૈભવ છતાં શાંતિ નથી. પૈસા છતાં સુખ નથી. સત્તા છતાં આનંદ નથી. જ્યાં ત્યાં અશાંતિ અશાંતિ જોવાય છે. ખરૂં વાસ્તવિક સુખ નહિ છતાં સુખાભાસને સુખ માની અશાંતિથી મુંઝાયા કરે છે તે એમાં વાસ્તવિક કારણ પણ હાવુ જોઇએ. પૈસાદારને સુખ ન હાય તે! સમજવું કે એ પૈસા અનિતીના હાવા જોઇએ, લેાકેાને ઢગી-છેતરીને પૈસા મેળવેલા, વિશ્વાસઘાતથી મેળવેલા અનેક જુઠે વચનેાથી પેાતાનાથી અપશક્તિવાળાઓને છેતર્યા હાય આવા છળભેદથી પ્રાપ્ત કરેલા પૈસાથી ભાગ્યવાન થવાતુ હાય તા સર્પો પણ ધન ઉપર ચાકીદાર તરીકે હાય છે એને શા સારૂ ભાગ્યવાન ન સમજવા, ચંદનના ભારને Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) વહન કરનાર ગધેડા પણ ભાગ્યવંત ગણાશે, પછી ભલેને લાકડીના માર ખાતા હાય. વસ્તુત: એવા અનીતિના ધનથી એ ધનવાનને સુખ ન હેાય, જેવી રીતે એણે ખીજાને દુ:ખી કર્યો છે તેવીજ રીતે એ ધનથી પણ એને કાઇ ને કાઈ રીતે દુઃખ જ થવાનુ જમીનદાર થવા છતાં સુખ આરામ ન મળે તેા સમજવું કે એના તરફથી ખેડુતાને ત્રાસ હાવા જોઇએ, ખેડૂતાનાં માલ મિલકત કાઈ પણ રીતે હજમ કરતા હેાવા જોઇએ, મીજાને દુ:ખી કરી પાતે ભલે સુખી થવા માંગતા હોય પણ એ ત્રાસના સિક્કાથી મુદ્રિત થયેલી જમીનદારીથી એને ત્રાસ થવા જોઇએ એ જગતનું સનાતન સત્ય છે. રાજા મહારાજા થવા છતાં એમને પણ શાંતિ ન વરી હાય તા સમજવું કે એમની પ્રજા ઉપર એમના જુલમ હેાવા જોઇએ. કર, વેરા, વેઠ, અનેક પ્રકારના આકરા દંડ, તેમજ પ્રજા પાસેથી દ્રવ્ય. પડાવવાની અનેક યુક્તિઓ, વગેરે અનેક આક્રમણેાથી પેાતાની રાંકડી રૈયતને જે રાજા ચુસી રહ્યો હાય, એના લેાહીનાં ટીપાંથી જે રાજા ધન મેળવતા હાય, અનીતિ, અનાચારના સાથી હાય એ ઘણા સત્તાવાળા અને પ્રખળ હાવા છતાં એને પણ સુખ ન જ હાય, અંતે એવુ પણ લેાહી ચુસાવાનુ, એ પ્રજાને ગુલામ બનાવા માગતા હોય તા એને પણ ખીજાના ગુલામ અવશ્ય બનવાનુ છે એ પ્રજા Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) ઉપર હુકમ કાઢશે તે એના ઉપર ઉપરી સત્તાનાં ફરમાન છુટશે, એની સત્તાના પાયાતો ડગમગેલા જ રહેવાના એ લેહીનાં ટીપા વડે મેળવેલા પૈસાથી એ રાજાને લેશ પણ શાંતિ મળે ખરી કે ? જે વસ્તુબળ જબરાઈથી મેળવાય છે એમાં સુખ તો હોય જ નહિ. ભલે સુખાભાસ જણાતો હોય તોય અલ્પ સમયને માટેજ, સુખ તો ત્યારેજ હોય કે જે વસ્તુઓ ભાગ્યના ચોગે મળી હોય, કમનની શીખંડ પૂરી કરતાં ભાવનો રેટલે સારે, સુધનની વિધવિધ સામગ્રીવાળી રસવતી કરતાં કૃષ્ણ વિદૂરની સુકી ભાજીથી પ્રસન્ન થયેલા, પુણ્યથી મળેલા અ૯૫ ધનથી પણ જે લાભ-સુખ અનુભવાય છે તેવું અનીતિથી તફડાવેલા વિશાલ ધનથી પણ સુખ ન થાય, કાંતે તબીયત બગડે, કે બઈરી, છોકરો મરી જાય કે ચોર લુંટી જાય, અથવા તો કોઈને ત્યાં મુકેલું તેજ હજમ કરી જાય, નહિ તે છોકરો કપુત નિવડે કે તે એને થોડા જ સમયમાં સાફ સાફ રસ્તો કરી નાખે, કે બૈરી નામાંકિત હોય તો પિતાના મિત્રને પણ ન્યાલ કરી દે, અનીતિથી મળેલા ધનના ઉપગ માટે પણ દુઃખ અને મેલવતાંય દુઃખ ? ભાવડશાહતો ઘેરથી શકુન જોઈને જ નિકળેલા, વિક્રમે શેઠને આદર સત્કાર કરી બધાય ઘોડા ખરીદી લેવા વિચાર Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ). કર્યો, પણ ભાવડશાહે માળવપતિને ભેટ તરીકે ધરી દીધા. માલવપતિ પણ વિચારમાં પડ્યા કે હવેતો કંઈક સારે બદલે આપો પડશે. એ વણકશાહે ઘોડા ભેટમાં ધરી દીધા તો હુંય માળવાનો ઘણી, એટલું જ નહિ પણ ભારતને મુકટમણિ મારે પણ મારી શક્તિ હવે બતાવવી જ રહી. જગતમાંય એવી નીતિ છે કે બેન, કે ભાણેજનું કાંઈપણ રખાતું નથી કાંઈ કઈ પ્રસંગે મત્યુ હોય તે બમણું કરીને પાછું આપવું પડે. ભાવડશાહે વતનમાં જવાની તૈયારી કરવા માંડી, ને મહારાજની અનુમતિ પણ માગી. તેથી માલવપતિએ દરબાર ભરી ભાવડશાહની કદર કરવાનો વિચાર કર્યો. એ દિવસ એવો પણ આવી પહોંચ્યો.અવંતીની રાજકચેરી રાજકર્મચારીઓ, તેમજ નાગરીકેથી ઉભરાઈ રહી. મેટા અમલદાર, સરદારે સામંત પિત પિતાની જગ્યા પ્રમાણે ગોઠવાયા, મંત્રીઓની પણ લાઈનદેરી બરાબર થઈ. ભાવડશાહ પણ પોતાના આખ્ત માણસો સાથે આવી પહોચ્યા. એક બાકી રહેલા માલવપતી પણ સમય થવાથી પધાયા. સર્વેએ મહારાજને યથાયોગ્ય માન આપ્યું. શત્રુઓ ઉપર રષ અને મિત્રે ઉપરને તેષ એમને કદીય ખાલી ન જતો. જેવુંનામ તેવાજ એ નરવીરના ગુણ હતા. બહુ રત્ના વસુંધરા નામ તેવા ગુણવાળા કેઈક પુરૂષ તે વિધિ ઉત્પન્ન કરેજ કેમકે જગત મહાન વિશાળ છે. દરેક કાંઈ પોતાના નામને લજવનારા તે નજ હોય. Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) મહારાજે પોતાની ચપળ દષ્ટિથી સભાનું નિરીક્ષણ કર્યું. એક મંત્રીએ ઉભા થઈ મહારાજને વિનંતિ કરી કે ” કૃપાનાથ ! સૌરાષ્ટ્ર તરફથી પધારેલા ભાવડશેઠના અનેક અને ભેટમાં આવેલા છે એ અવની અનેક રીતે પરીક્ષા કરવામાં આવતાં તે અ રાજમાન્ય થયા છે. માળવાના આભૂષણ સ્વરૂપ એમની કીર્તિ બધે પ્રસરી રહી છે જેને એમણે તે ભેટ આપેલા છે છતાં મહારાજની ઈચ્છા એમને કીંમત આપવાની છે. | કિંમતની વાત સાંભળી ભાવડશાહ મહારાજના ચરણ સમીપે આવી ઉભા રહ્યા, પ્રણામ કરતાં બોલ્યા. “અન્નદાતા ! મેંતો એ આપને ભેટ તરીકે જ આપી દીધા, હવે એની કિંમતની વાતજ ન કરે. આપે અમારી મેમાનગતી કરી અમારી ઈજત વધારી હવે આપની રજા હોય તે અમે વતન તરફ જઈએ.” ભલે જેવી તમારી ઈચ્છા, અમે તમને હવે વિશેષ આગ્રહ કરશું નહિ.” મહારાજે વાતને ટુંકી કરી મંત્રી તરફ નજરકરી કહ્યું, “મંત્રીવર ! આપણે પણ એમની કદર કરવી જોઈએ, એ સોરઠની ભૂમિના નિવાસી છે ને આપણે પણ સોરઠની કેટલીક ભૂમિ એમને આપીએ તે ઠીક.” આપ નામદારની જેવી ઈચ્છા !” મંત્રીએ કહ્યું, ઠીક ત્યારે તાંબાનું એક પતરું મંગાવે, શીલ્પીને બોલાવી એની ઉપરે લેખ કોતરાવો.” Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪ ) મહારાજના હુકમ મુજબ તાંબાનું પતરૂ અને શિલ્પી આવી ગયા, સર્વે રાજદરબારીઓનાં મન જાણવાને આતુર થયાં, ભાવડશાહનું હૈયું ધબકવા લાગ્યું “મહારાજ શું લેખ કરી આપશે.શું કઈગામ આપશે, જમીન આપશે કે શું આપશે?” શલ્પી પાસે પતરામાં લેખ કોતરાવી તૈયાર કરાવ્યું એને સેનાની ડબીમાં જરીયનથી વીંટી ભાવડશાહને અર્પણ ર્યો. શેઠ ? સૌરાષ્ટ્રમંડળ ઉપર મારી હકુમત છે, સમુદ્રને કાઠે આવેલું, વ્યાપાર કરવાની સગવડતાવાળું મધુમતી (મહુવા) બંદર આજુબાજુના બીજા બાર ગામ સહીત તમને ભેટ આપું છું. બાર ગામ સહીત મધુમતી ઉપર તમે રૂડી રીતે શાસન ચલાવે, પ્રજાને ન્યાયથી પાળ, અને એ આવકથી. તમારો જીવન નિર્વાહ ચલા સ્વતંત્રપણે હકુમત કરતાં તમને કોઈ પણ રાજા હરકત કરી શકે નહિ.” એમ કહી મહારાજે એ વંશપરંપરાનો લેખ અર્પણ કરી દીધો. તે સિવાય ઉત્તમ વસ્ત્ર શાલ દુશાલા વગેરે અર્પણ કર્યા. એમની તહેનાતમાં સૈન્યની એક ટુકડી પણ આપી. ભાદેવીની આવી અપૂર્વ પ્રસન્નતાથી ભાવડશાહનો આનંદ એના હદયનેજ અનુભવવા દ્યો. ભાવડશાહના લેખની વિધિ પૂર્ણ થયા પછી સભામાં બીજું પણ કેટલુંક કામકાજ થયું ને સભા વિસર્જન થઈ. સૌરાષ્ટમંડળના બીજા રાજાઓને પણ મધુમતી. સંબંધી સૂચના કરવાને ખેપીયા રવાને કરવા મહારાજે મંત્રીને આજ્ઞા આપી દીધી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫ ) તે પછી એ ત્રણ દિવસમાં ભાવડશાહ પેાતાના માણસા સાથે મહારાજની રજા લઈ પેાતાના વતન તરફ જવાને રવાને થયા. મહારાજે આપેલી લશ્કરી ટુકડી સાથેજ હતી. ભાવડશાહ હવે તે સૌરાષ્ટ્રમડળમાં તપનરાજ જેવા મધુમનીના અધિપતિ થયા, એ ભાગ્યની પ્રસન્નતાથી મળેલા સુખને અનુભવ કાઈ ન્યારાજ કહેવાય છે. વિધિએજ પ્રસન્ન થઈને આપેલા સુખમાં કાંઈ ખામી હાય ખરી ! પ્રકરણ ૧૨ યું. પ્રવેશ મહેાત્સવ. “ કરે જન કેડી પ્રયત્ના, નફામાં મેળવે છે શું. ભલે આભ જમીન એક કરે, નફામાં મેળવે છે જી. ધસી જનને જગતમાં, ખરીતા કમાણી છે. ભલુ કરતાં ભલુ થાયે, એ ખરીતા કમાણી છે. ” માળવપતિની રજા લઇ ભાવડશાહ મુસાફરી કરતા કરતા કાંપિયપુર તરફ આવતા હતા, એ મુસાફરી પણ આનંદજનક, શાંતિમય અને સુખકારી હતી. એક તા ભાવડશાહ શ્રાવક ધી એમાં અગ્રગણ્ય ગણાતા હતા. તેમાંય Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬ ) સાળવપતિનુ રાન્માન પામીને મધુમતીનાં મહાપુરૂષ થયેલા, હતા મધુમતીના મહેલે તારણુ બાંધવાને માટે દિવસે અવશેષ રહેલા છે. છતાં પણ એ ઉદ્દય પામતી કીર્તિ કાંઈ એછીજ એટલા સમયનીય રાહ જુએ, કીર્તિતા એમનાય આગળને આગળ ચાલવા લાગી. ઉદય પામેલા ને કાણુ નથી નમતુ. શત્રુઓને પણ એ ઉદય પામેલા મહાન નર આગળ મસ્તક નીચે નમાવવાં પડે. મને કે કમને તાબેદારી પણ સ્વીકારવી પડે. સાથે લશ્કરની ટુકડી છતાં માર્ગમાં કોઇ સ્થાનકે તેમના તરી લેકને અડચણ ન થાય એવી વ્યવસ્થા હતી. વગર મુલ્યે કાઇ પણ ચીજ લેવાના લશ્કરને અધિકાર નહાતા. જો કે એ લશ્કરી ટુકડીથી માર્ગમાં ગામલોકેા ગભરાટના માર્યા આકુલ વ્યાકુલ થતા હતા પણ એમની રીતભાત જાણુવામાં આવતાં એમનાં મન પ્રસન્ન થતાં, માર્ગમાં જ્યાં ત્યાં ભાવડશાહના આદરસત્કાર થવા લાગ્યા. એવીરીતે આતિથ્ય સત્કારને અનુભવ કરતા ભાવડશાહ અનુક્રમે કાંપીલ્યપુર સમીપ આવી પહાચ્યા. તપનરાજની હદમાં ભાવડશાહુના પગલાં થયાં. તપનરાજના ચર પુરૂષો આ લશ્કરી ટુકડી જોઈ ગભરાયા. આવા શાંતિના સમયમાં આ લશ્કરી ટુકડી કયાંથી આવે છે ? એક ઘેાડેસ્વાર કાંપિલ્ગપુર દોડયા, તપનરાજ પાસે આવી એ ચર Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) પુરૂષ કાંપિલ્યપુર તરફ આવી રહેલી લશ્કરી ટુકટીના ખબર અધર શ્વાસે આપ્યા. ભાંય તપનરાજ આ સમાચાર સાંભળી વિચારમાં પડ્યા. ૮ વળી પાછી શકલેાકેાની ધાડ આવી પહોંચી કે શું ? કે કાઈ પરદેશીએ આવી પહેાંચ્યા. પણ અત્યારે એવા સમય નથી મહાન વિક્રમાદિત્યના માર ખાઈ નાસતાં પણ ભારે પડેલી તે શુ એટલી વારમાંજ ભૂલી ગયા હશે. ત્યારે શુ હશે, વળી આ લેાકેાતા લાટ દેશના રસ્તેથી આવે છે તે શુ માર્ગમાં એમને સામનેા કરનાર કેાઇ વીર પુરૂષ ન મધ્યેા. શું વિક્રમાદિત્યથી પણ આ વાત અજાણી હશે. હશે ગમે તે હાય તેઓ ચાલી ચલાવી કાંપિલ્યપુરના રસ્તે આવે છે તેા પછી મારે તા એમની મેમાની કરવી જ પડે. પણ એ મિત્ર છે કે શત્રુ એ જાણવાની પહેલી જરૂર છે. ” એ લશ્કરની હીલચાલ જાણવાને તપનરાજના ચરપુરૂષા ભિન્ન ભિન્ન પાશાકમાં તીરની માફ્ક છુટયા. તપનરાજે પ લશ્કરની તૈયારી કરવા માંડી. એ દરમીયાન ભાવડશાહે કાંપિલ્યપુરની હદમાં આવીને એક ઘેાડેસ્વારને પેાતાને ઘેર સમાચાર આપવા રવાને કર્યો તે સિવાય પાતાના આપ્ત માણસાને પણ પાતાના ઘર તરફ વિદાય કરી દીધા હતા એ માણસાએ કાંપિલ્યપુરમાં આવીને ભાવડશાહના આગમનના સમાચાર જણાવી દીધા ને પેલ! ચરપુરૂષોએ Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) પણ આવીને તપનરાજને ખરી હકીકત જણાવી દીધી, “ કે એતા ભાવડશાહ અહીંથી અવા વેચવા ગયેલા, તે માળવરાજની કૃપા મેળવી પાછા પેાતાને વતન આવે છે. સાથે એપણ જાણી લીધુ કે મધુમતી આદિ ખારગામની કુરાઈ મેળવીને આવ્યા છે ને આ લશ્કરની ટુકડી વિક્રમરાજાએ એમને અર્પણ કરેલી છે. તપનરાજ દ્યુતના મુખે આ વચન સાંભળી આશ્ચર્ય પામ્યા, શું વિધિનુ વિધાન ? ” ,, તપનરાજને હવે એક પ્રકારની નિરાંત થઇ, લડાઈની તૈયારી કરતા હતા તે તેા હવે પલટાઇ ગયું. પણ એક નવીન વિચાર સ્ફુર્યાં. ભાવડશાહ હવે પેાતાની ખરેખરીયા થયા, મધુમતી આદિ બારગામને એ માલેક, કાંચિપુ૨માં એમને પ્રવેશ મહેાત્સવ કરવા કે કેમ ! મહાન વિક્રમ નરેશે જેમનું આટલું બધુ સન્માન કર્યાં. માર્ગમાં પણ જે અનેક લેાકેાથી સત્કારાતા અહીં સુધી આવી પહેોંચ્યા, એવા પુર્ણ તરફ નગુણાઇ બતાવવી એ ઉચિત તે નજ કહેવાય. રાજાએ ભાવડશાહના પ્રવેશ મહોત્સવની તૈયારી કરી ભાડશાહને ઘરે પણ સમાચાર પહોંચી ગયા, તેમણે પણ પ્રવેશ મહેાત્સવની તૈયારી કરવા માંડેલી, પણ રાજા પ્રવેશ મહાત્સવ કરે છે જાણી એમની સાથે ભળી ગયા. તપનરાજ આડંબર પૂર્વક સામૈયુ કરી, ભાવડશાહને શહેરમાં લાવ્યા, વાજીંત્રના નાદથી, અશ્ર્વાના હણહણાટથી Page #106 -------------------------------------------------------------------------- ________________ અને સૈનિકે ના હથીયારના ખડખડાટથી કાંપિલ્યપુર ધમધમી રહ્યું. આખુય નગર એ પ્રવેશ મહોત્સવનું દ્રશ્ય જેવાને ગાંડુ ગાંડુ થઈ ગયું. ભાવડશાહ એના એ હતા, ગરીબ ચીથરે હાલ ભાવડશાહ અને અત્યારના ભાવડશાહ એ એક જ વ્યક્તિ હતી, પણ સમય આજે બદલાયે હતે. એના એ ભાવડશાહ છતાં અત્યારે એમાં પ્રતાપ, પ્રભાવ, તેજ, ગૌરવ, બુદ્ધિમત્તા સર્વ કંઈ અનેરાં તરવરી રહ્યાં હતાં. એ સાયબી અને ઠકુરાઈને ઝગમગત પ્રતાપ નર તરી રહ્યો હતો. એ આદમીનું નૂર અત્યારે કાંઈક જુદું જ હતું, એ પણ સમયની બલીહારીજને ! તપનરાજે પિતાના રાજગઢમાં ભાવડશાહને ઉતારે આપે. બીજા માણસો વગેરેની પણ વ્યવસ્થા કરી દીધી. સૌભાગ્ય શેઠાણને પણ ભાવડશાહે ત્યાં રાજગઢમાં જ બોલાવી લીધાં, ઘણે દિવસે પતિ પત્ની મળ્યાં. ભાવડશાહ ! તમે કઈ પ્રાલબ્ધવંત પુરૂષ છે. આજના જમાનામાં વણિક જાતિમાં તમારા જેવું ભાગ્ય કેઈનુંય જાણ્યું નથી. મહારાજે તમારે આદર સત્કાર સારી રીતે કર્યો,” તપનરાજે ભાવડશાહને વિવેકથી બે શબ્દો કહ્યા. ધર્મચંદ્રશેઠ પણ ભાવડશાહને મળવા આવ્યા, રાજાના શબ્દો એમણે સાંભળેલા તેથી તેમણે કહ્યું. “બીજાનું ભાગ્ય તે ક્યાંથી હોય, એમના જેવું સત્વ, ધમી પણ, સત્યતા, Page #107 -------------------------------------------------------------------------- ________________ (૯૦ ) અહિંસામય સિદ્ધાંતમાં દઢતા પણ બીજા કેનામાં લેવાય છે ગરીબી કે અમીરીમાં પણ જેમની એકજ ધર્મ વૃત્તિ છે, એવી મહત્તા કાંઈ જગતમાં વ્યર્થ જતી જ નથી. સારા ખાટાનું ફળ મનુષ્યને પ્રત્યક્ષ જ છે.” ધર્મચંદ્ર શેઠનાં વખાણ સાંભળી ભાવડશાહ જરા કેચવાયા, “શેઠ? તમે નાહક મારાં વખાણ કરે છે. મારામાં શું અધિક છે ! મારા કરતાં પણ મહાન નર જગતમાં ક્યાં નથી? બહુ રત્ના વસુંધરા, પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે એક એકથી અધિક પુરૂષે ઉત્પન્ન થાય.” “ ધર્મચંદ્રશેઠ! તમારું કથન વ્યાજબી છે. મનુષ્યને મોટાઈ કાંઈ સહેજે મળી શકતી નથી. અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં પણ મનની ઈચછા પ્રમાણે મળતું નથી. માટે તમે કહે છે એવું આંતરીક કારણ તે બરંજ,” રાજાએ કહ્યું.. હશે, જવા દ્યો એ વાત, અમારે વિચાર હવે જેમ બને તેમ મધુમતી તરફ જવાને છે. ત્યાં જઈ મધુમતીની વ્યવસ્થા નવેસરથી કરી સુધારા વધારા કરી શકાય, કેમકે સર્વને અનુકુળ આવે તેવું બંધારણ ઘડાય તેજ રાજા પ્રજા ઉભયને લાભ થાય.” ભાવડશાહે વાતની દિશા ફેરવી. “થોડા દિવસ અમારી પણ મેમાનગતી સ્વીકારે. પછી. મધુમતી તરફ સીધા.” રાજાએ આગ્રહ કર્યો. Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) “આપ હવે અમારાથી પણ મોટા અને જગત માનનીય. થયા, આપ સમજુ અને વિવેકી છે, આપ જેવા પૂર્વ અવસ્થામાં હતા, સમૃદ્ધિમાં પણ એવી જ રીતે ધર્મમાં સ્થિર થઈ અનેક દીન હીન ગરીબ જનના બેલી થજે. અનેક નિરાધાના આધાર બનજો, તમે તે દુઃખ જોયેલું છે જેથી એવા દુઃખીયાઓની કદર કરજે. અન્ન માટે ટળવળતા ગરીબોની દાઝ જાણી એમને મદદ કરજે, જેમ તમારી ઉપર મહારાજની મીઠી નજર થઈ છે તેવી જ રીતે તમે પણ તેની ઉપર મીઠી. નજર રાખશે, એ વૈભવ, એ ઐશ્વર્ય, એ ઠકુરાઈ, એ સત્તાના મદમાં તમારા સરખા પુરૂષો નજ અંજાય, અગ્નિમાં જેમ સુવર્ણ કસાય છે તેવી જ રીતે એશ્વર્ય અને સત્તા રૂપી અગ્નિથી તમારી કસોટી કાંઈ જેવી તેવી નથી થવાની ને ધર્મમાં તમારા જેવા ઘણુ શકિતવાળા પુરૂષો હોય એ ધર્મના નૈરવ, મહત્તામાં શી ખામી હોય, ” ધર્મચંદ્ર શેઠે એક પછી એક શિખામણના શબ્દો કહેવા શરૂ કર્યા. ધર્મચંદ્રશેઠનો ઉપદેશ વ્યાજબી છે ભાવડશાહ ! મધુમતીને ધણું તમારા ધર્મને વિજય કરજો, તમારાં દેવસ્થાને જગત પ્રસિદ્ધ કરી હજારે જન આકર્ષાય એવાં કરજો. ગુરૂઓનું માહાસ્ય વધારેજે. શ્રાવક ધમીઓથીજ દેવ ગુરૂ અને ધર્મની મહત્તા છે તમારા જેવા તે ધર્મના સ્થંભરૂપ ગણાય, તન મન અને ધનથી દેવ ગુરૂ અને Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ધર્મની સેવા કરવી એજ જીવનની સલતા છે એમાંજ ધનના વ્યય, એ ધનની સાર્થક્યતા કહેવાય, તપનરાજે પણ ધર્મચંદ્રશેઠના વચનને અનુમેાદન આપ્યું. 66 અધુ ! તમે અથવા તેા આપણા જેવા પુરૂષો મેટી મહેલાતામાં નિવાસ કરી ગાડી વાડી ને લાડીના અયશઆરામમાં જતા વખતને પણ ન જાણે ત્યારે આપણાજ સ્વધમી આ ભાજન વગર ટળવળે, રેટલા માટે રખડતા હાય, આજીવિકા માટે બીજા ધર્મમાં ભ્રષ્ટ થતાં હેાય તે પછી એ આપણી મેાટાઇની કિંમત શી ! જગતમાં પેાતાને માટે તે કેણુ નથી કરતુ. આપે પેાતાને માટે તેા કરી લીધું છે. દેવની આપની ઉપર અપાર કૃપા છે. હવે આપને ફક્ત એજ કરવાનું કે આપણા ગરીબ સ્વામિભાઇએ માટે, તેમના હિતને માટે કાંઇક કરવુ, જે રીતે એ ધર્મ માં સ્થિર થાય એવા ઉપાયા ચેાજવા ધર્મ થી કાઇપણ કારણે ભ્રષ્ટ થતા હાય તા તેમને સહાય કરી ધર્મમાં સ્થિર કરવા. શ્રાવકા જો શક્તિશાળી, જાહેાજલાલી વાળા હશે તે દેવમંદિરાની રક્ષા થશે, ને સાધુએનું પણ સન્માન પૂજન થશે, શ્રાવકા જો ઋદ્ધિવત હશે તે સાધુઓની પણ શાભા રહેશે, માટે શ્રાવક ધર્મ ને ઉત્તેજન આપવું, કારણકે સાધુએ પણ શ્રાવકમાંથી નિકળશે, બધાય કાંઈ એકદમ સાધુમાના અંગીકાર કરતા નથી. જેનામાં સાધુધર્મની ચેાગ્યતા હાય તે તે પૂજન કરવા ચેાગ્ય છે, પણ સાધુધર્મ ગ્રહણ કરવાની Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) અશકિતવાળાને શ્રાવકધર્મમાં જોડી દીધો હોય, એમાં સ્થીર કર્યો હોય, તોપણ એ આત્માનું કલ્યાણ સાધી શકે. ગરીબ શ્રાવકેને ધર્મમાં સ્થીર કરવા, એને સહાય આપી ધર્મમાં જોડવા, ધર્મથી ભ્રષ્ટ થતાને બચાવી લેવા; એ શ્રીમંત અથવા તો આપ જેવા મહાન શ્રદ્ધાળુંનું ખાસ કર્તવ્ય છે. એ સ્વામીભાઈની ભક્તિ કદાપિ વાંઝણ નથી હોતી છતાં પણ આપ જેવા મહાન નિ:સ્વાર્થ પણે સ્વામીભાઈને ઉદ્ધાર કરે તો એથી વિશેષ લાભ બીજો કે હોઈ શકે ? જે શ્રીમાને પિતાના ગરીબ બાંધવને સહાય આપી મદદ ન કરી, તેની લક્ષ્મીથી શું? સ્વાર્થને માટે તે સર્વે કોઈ ધમપછાડ કરે છે. એ સ્વામીભાઈની ભક્તિથી તો સંભવનાથના જીવે ત્રીજા ભવમાં તિર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. વિશ સ્થાનકમાં સાધમિકની ભક્તિને પણ મુદ્રિત કરેલું છે, અંતમાં મારો આપને એટલે જ કહેવાનો ઉદ્દેશ છે કે આપ ગરીબ બંધુઓની સામે જોશો, જરા દયાની નજરે જોશે, પણ તુચ્છ નજરથી નિહાળશોના ? જે ભાગ્યવંત હોય છે તેજ સાધમિની ભક્તિ તો કરી શકે. ” શેઠ સાહેબ! હું આપને આભાર માનું છું કે આવા શિખામણના બે શબ્દો મને કહ્યા, હું પ્રાર્થ છું કે શાસનદેવ મને એવી સદ્દબુદ્ધિ આપે, સાધમીની ભક્તિ કરવાનું મને સામર્થ્ય સમપે. હું પણ તમારા જ વિચારનો છું. જોકે આપણા ગુરૂઓ તો ત્યાગની મૂર્તિ રૂપ છે, એટલે Page #111 -------------------------------------------------------------------------- ________________ (૯૪ ) આપણે ધનથીતે એમની શું સેવા કરી શકીયે, એતે સાવધ ઉપદેશ પણ ન આપે, પણ આપણેય વિચારતો કરેજ આપણી સમૃદ્ધિને અંશ પણ સ્વામીભાઈના ઉપગમાં ન આવે તો એ સમૃદ્ધિ શું કામની?” ધર્મસંબધી વાત કરી ધર્મચંદ્રશેઠ રજા લઈ ઘેર ગયા, તે પછી થોડા એક દિવસ બાદ તપનરાજની રજા લઈ ભાવડશાહ પોતાના પરિવાર સાથે મધુમતી તરફ પ્રયાણ કરી ગયા. પ્રકરણ ૧૩ મું. મધુમતીમાં આજે મધુમતી આનંદના હિલોળે ચઢયુ જણાય છે. તે સમયમાં મધુમતીની જાહોજલાલી અપૂર્વ હતી, સૌરાષ્ટ્ર મંડલનું એ અપૂર્વ ગણાતું શહેર સળેકળાએ ખીલેલું હતું સારાય સૌરાષ્ટ્રમાં એ સુપ્રસિદ્ધ એને વ્યાપાર પણ સુપ્રસિદ્ધ, જળ અને સ્થળ બન્ને તરફથી વ્યાપારીઓને વ્યાપાર કરવાની સગવડતા, પડખેજ સાગરનાં નીર ખળભળી રહેલાં ઘુઘવાટા મારતા કાનના પડલ પણ ચમકાવી નાખતા, વહાણેની આવજાવ અવાર નવાર થયાજ કરતી. ઠેઠ દરને દૂર ઘોઘા બંદર Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) કરતાં મધુમતીની જાહોજલાલી અવર્ણનીય હતી, સાગરના તટ ઉપર આવેલા એ શહેરની આજે અપૂર્વ ભા હતી, શહેરમાં અનેક ઠેકાણે નવીનતા જોવાતી હતી. જાણે એને વસ્યાને બહુ દિવસ ન વીત્યા હોય એવી નવીનતાને ધારણ કરનારી એ નગરીએ હાલમાં નવીન સાજ સજેલા હતા. મહારાજ વિક્રમાદિત્ય તરફથી સૌરાષ્ટ્રમંડલના મધુમતીમાં પણ એક સુબે એ જીલ્લાને કારોબાર ચલાવતે, એ સુબાને મહારાજના સહી સિક્કાને પગામ મંત્રી તરફથી મળી ગયેલે, એના નવા માલેક ભાવડશાહને વહીવટ હવેથી ચાલવાને, જેથી ભાવડશાહના આગમનની આતુરતાથી રાહ જોવાતી હતી, એ દરમીયાન ભાવડશાહને પેગામ પણ આવી પહે. નગરીને અપૂર્વ રીતે શણગારવા તથા એની શોભામાં વધારે કરવા સૂચવાયેલું તે મુજબ સુબાના પેગામ છુટ્યા, ભાવડશાહ માટે એક નવીન રાજગઢ તૈયાર કરવામાં આવ્યો, સરકારી મકાનને જીર્ણોદ્ધાર કરી રંગરોગાનથી રીપેર કરવાનાં ફરમાને છુટ્યાં, તેમજ ગામલેકને પણ પોતપોતાના મકાને રંગ રેગાનથી સુધારવાનાં ફરમાન કાઢવામાં આવ્યાં, ગરીબ લોકોનાં મકાન રાજને ખર્ચે સુધારવામાં આવ્યાં, રસ્તાઓ, ગલી કુચીઓના માર્ગો પણ પાકા બાંધી સાફ સુફ રાખવામાં આવ્યા, જાહેર રસ્તા, રાજમાર્ગના રસ્તાઓ પાકા પત્થરોથી બાંધી ધજા તરણેથી શણગારવા શરૂ કર્યા. રાજનાં મકાને ઉપર, ધજાઓ ફરકવા લાગી. બધે તેરણું Page #113 -------------------------------------------------------------------------- ________________ બાંધવામાં આવ્યાં, દરેક ઘરે ઘર એ ફરમાન છુટ્યા. પિતાને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેવી રીતે દરેકને પોતપોતાનાં મકાને શણગારવાનાં ફરમાન છુટ્યા સારાય શહેરમાં એ ફરમાનને અમલ થયો. મધુમતી એતો જાણે આજે અલકાપુરીની નાની બેન હોય તેવા સાજ એણે સજ્યા, જે રસ્તે ભાવડશાહ આવનાર હતા. અને શહેરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરીને જે રાજમાર્ગમાં ફરી રાજમંદિર તરફ જવાના હતા તે સર્વે રસ્તા અપૂર્વ રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા. માર્ગમાં પુષ્પો વેરવામાં આવ્યાં હતાં સિવાય સુગંધિત દ્રવ્યોથી રસ્તો સુગંધિત બનાવવામાં આવ્યો હતો. આજે વિજ્યા દશમી હતી અને આજ દિવસે ભાવડશાહને નગર પ્રવેશનું પ્રાત:કાળે પ્રહર દિવસે શુભ મુહુર્ત હોવાથી પ્રભાતમાંથી નગરી હલમલી રહી હતી, નગરનો સુબો, નાનામોટા દરેક અધિકારીઓ, સૈનિકે પોતપોતાના દરજજા પ્રમાણે તૈયાર થઈ પ્રવેશ મહોત્સવમાં ભાગ લેવાને આતુર થઈ રહયા હતા, નગરની નાની મોટી આબાલવૃદ્ધ પ્રજા પણ પિતાના નવા માલેકને જેવાને અતિ આતુર બની રહેલી ને પોતપોતાને યોગ્ય સુંદર વસ્ત્ર સજી આનંદમાં ભાગ લેવાને હર્ષઘેલી જણાતી હતી. હજી તે દિવસ ઉગવાને વાર હતી એવા પ્રભાતના સમયમાં જ જબરી ધામધુમ થઈ રહેલી હતી. એ સ્વારી જેવાને માટે આસપાસના ગામેગામથી લેકે મોટી સંખ્યામાં અહીં આવી Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) પહોંચ્યા હતા. ગામેગામ અને સારાય શહેરમાં આજની ધામધુમની જ વાત ચર્ચાતી હતી. સર્વેના મેંમાં આજે ભાવડશાહનું નામ રમી રહ્યું હતું. અપૂર્વ મહોત્સવ, અને અનેક માણસની મોટી સંખ્યા મધુમતીમાં ઉતરી પડેલી હોવાથી વ્યાપારીઓએ માર્ગમાં નાની શી દુકાને લગાવી દીધી હતી. દરદૂરથી હિંદની કારીગરીની ઉત્તમ વસ્તુઓ લાવીને વ્યાપારીઓએ લેકેને આંજી નાખ્યા હતા, કેઈ ઠેકાણે નહી જેવાયેલી એવી કેટલીક નવીન વસ્તુઓ ખરી રીતે જેનારને તાજુબી પમાડી રહી હતી. આજે તે પ્રભાતમાંજ દુકાને ઉઘાડી વ્યાપારીઓ, પિતપતાની દુકાનમાં બેઠવાઈ ગયા હતા. રાજમાર્ગની બન્ને બાજુએ એવી રીતે દુકાનની હાર ગોઠવાઈ ગઈ હતી, ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓની એ બજારે જોવાતી હતી, સુખડીયાઓએ ગોઠવેલા ભાતભાતના મેવા મીઠાઈ અને પકવાન્નો જોઈને લોકોના હેમાંથી પાણી છુટતું અને એને સ્વાદ ચાખવાની લાલચ ન અટકાવી શક્વાથી એમના ગજવાને ભાર પણ હળવો થતો હતે. બાળકને પ્રસન્ન કરવા સારૂ જુદી જુદી જાતના માટીનાં, લાકડાનાં, લાખનાં, અને મણ તથા કાચનાં રમકડાં પણ ઠેર ઠેર નજરે પડતાં હતાં. Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮ ) ભારતવર્ષ કળાકૌશલ્યમાં કેટલું બધું સર્વોપરી હતું એની આ વખતે અનેરી સુંદર ઝાંખી થતી હતી. સારાય જગતભરમાં જે ચીજો નહી બનતી કે મલતી હોય એવી નવીનવી ચીજો ભારતવર્ષના ખુણે ખુણામાંથી નિકળી આ બજારમાં પ્રગટ થયેલી હતી. માણસોની મેદનીથી પણ શહેર એવી રીતે હલમલી રહ્યું હતું. હવે યથા સમયે શહેરથી થોડેક દૂર તંબુ નાખીને પરીવાર સહિત રહેલા ભાવડશાહ પણ તૈયાર થયા, લશ્કરી ટુકડી તો શહેરમાં આવી પહોંચી હતી. સુબા, અમલદારે, ટામેટા નાગરીકે, અને રાજમાન્ય પુરૂ વગેરે દીવસ ઉદય થતાંજ ભાવડશાહના તંબુમાં આવી પહોંચ્યા હતા. સૈન્યના અમલદારે, નાનામોટા નાયક, સર નાયકેની ઘોડેસ્વારી લોકેનું ધ્યાન ખેંચી રહી હતી જોડેસ્વાર પલટન પણ તૈયાર થઈ સલામ આપવાને હાજર હતી. લશ્કરી વાજીંત્રના મધુરા સૂરથી ધરામાં પણ ચેતન્યતા પ્રગટ થતી જણાતી હતી. સિવાય બીજા પણ અનેક પ્રકારનાં વાજીંત્ર પ્રેક્ષકોના આનંદમાં વૃદ્ધિ કરી રહ્યા હતાં. એ સ્વારી જેવાનાં લેકનાં મન અધીરાં થયેલાં, એ લોકેના વૈર્યની પૂરેપૂરી કસોટીને અંતે સ્વારી નીકળી, ઠેઠ નગરના મુખ્ય દરવાજા આગળ આવી પહોંચી. એ પ્રવેશદ્વારની શોભામાંય શું ખામી હેય, બધે જરીના ચંદુવાથી મઢી લેવામાં આવેલો, ધ્વજા તેરણથી સુશોભિત, અનેક મધુરી ઘુઘરીના મંદમંદ વાયુના ગે થતા રણકાર સર્વેને Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) આનંદ ઉત્પન્ન કરતા, એ અપૂર્વ ઠાઠમાઠથી, દર્શનીય ગ્ય જેવાથી કે હર્ષ ઘેલા થઈ ગયા, બધુંય વાતાવરણ હર્ષનાદથી ગાજી ઉઠયું. “વાહ! શે દબદબા ભર્યો દેખાવ!” એ પ્રવેશદ્વારમાં શુભ મુહુર્તે પ્રવેશ કર્યો ને ભાવડશાહની સ્વારી શહેરમાં ચાલી શહેરની અપૂર્વ રચના નિહાળતા, ધીરેધીરે આગળ વધી. લોકોના ટોળેટેળાં જેવાને ગાંડાઘેલા થઈ રહ્યાં હતાં. સ્ત્રીઓએ સૌરાષ્ટ્રની સુંદર સુંદરીઓ પોતપોતાની અટારીએામાં આવી ઉભી હતી કેટલાક રાજમાર્ગમાં ઉભા ઉભા સ્વારી નિહાળી રહ્યા હતા. ઘરધણીઓએ તો પિતાના ઘરના મોખરે બેઠક જમાવી હતી. કેટલાક રસીયા તે સ્વારી જવાય તેટલા માટે ઝાડ ઉપર કે છાપરા ઉપર ચડીને તેમણે બેઠક જમાવી હતી. અસંખ્ય આતુર નયનાએ પોતાના નવા માલેક ભાવડશાહને જેવાને તલસી રહ્યાં હતાં. બાજીગરની મેરિલીન જેવા કર્ણપ્રિય શબ્દથી સુંદર વાજીંત્રો મધુરતા રેલાવી રહ્યાં હતાં. બંદીજન નેકી પોકારી રહ્યા હતાં, ભાટ, ચારણે, ભાવડશાહનાં યશોગાન ગાઈ રહ્યા હતા. સૈનિકોની ઘોડેસ્વાર ટુકડી ખુલી તલવારેઅશ્વોને નચાવતી મોખરે સાચવી રહી હતી તે પછી નાના મોટા અમલદારે કઈ ઘોડા ઉપર તે કઈ પાલખી ઉપર આરૂઢ થયેલા હતા, શહેરના ધનાઢ્ય ગણાતા પુરૂષે પણ પાલખીમાં લેવાતા હતા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૦ ) એક સુંદર વસ્ત્રઅલંકારાથી સજ્જિત હાથી નિકળ્યા. તેની ઉપર શહેરને સુખા હતા તે પછી તેનાથી વિશેષ સુÀાભિત સુવર્ણ ની અંબાડીવાળા હાથી નીકળ્યા ને ભાવડશાહના જય, એવા ધ્વનિ થયા, લેાકાએ એ ધ્વનિ એ જયનાદ ઝીલી લીધે. પોતાને અપૂર્વ માન મલતું હોય એવી ભાવનાથી ઢાલતા ગજરાજ આજે પેાતાના માલીકની કૃપાથી કૃતકૃત્ય અન્યા હતા. કિનખાબની ઝુલથી અને એક પગે સુવર્ણ ના સાંકળાથી શેાલતા માતંગ પેાતાની પીઠ ઉપર રહેલી સુવર્ણ ની અખાડીમાં વિરાજીત ભાવડશાહને લીધે વધારે દીપી રહ્યો હતા. ખાડીની પાછળ હાથીની પીઠ ઉપર ઉભા રહીને એક સેવક ચામર ઢાળી રહ્યો હતા. એ દુદખા ભર્યા ઝળહળાટથી ગજરાજના ડિમાગ જુદોજ હતા. પાછળ સેાનાચાંદીના ઉત્તમ કાતરકામવાળા રથ, ચાંદીનાં નગારાં, સાનાના પતરાથી મઢેલી પાલખી, તથા ઘેાડેસ્વાર પુલટન, તેમજ બીજી એવી અનેક રાજ્યને ચેાગ્ય રિસાયત નીકળી. એમાંની કેટલીક રિસાયતે લેાકેાનુ ધ્યાન પેાતા તરફ ખેચ્યું. એવી રીતે સ્વારી શહેરમાં ફરતી ફરતી ચૌટા, ચાક વગેરે માર્ગ પસાર કરતી રાજમાર્ગે થઈને રાજગઢમાં આવી. ને એ વિધ વિધ રસ સામગ્રીથી શેાભતી સ્વારી પુરી થઈ. Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૧ ) મામાં આવતાં જીનમંદિર આગળ સ્વારી થેાલતી, ભાવડશાહજીનદર્શન કરીનેજ આગળ ચાલતા હતા, એ દેવગુરૂ ભક્તિવાળા મહાન્ નરની એ રીતે ઠાઠમાઠપૂર્વક મધુમતીમાં પધરામણી થઈ. તે દિવસ ને એ આખુંય અઠવાડીયુ રાજના ખર્ચે લેાકાએ મેાજશેાખમાં પસાર કર્યું. જ્યાં ત્યાં નાટકાલયે:, ક્રીડાસ્થાના, વાત્રોના કર્ણપ્રિય નાદો તેમજ મશ્કરાએ, વાર્તાકરનારા લેાકેા, સર્વે ને આનદ ઉપજાવવા લાગ્યા. ભાવડશાહે સુબા પાસેથી રાજ્ય વહીવટ સંભાળી લીધા ને વ્યવસ્થામાં સુધારા વધારા કર્યા, ગરીબ લોકોને રાહત મળે, ખેડુતાને મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરી. પેાતાના અધિકાર સુપરત કરી સુમે ઉજ્જયની તરફ પેાતાના પિરવાર સાથે રવાને થયા; મહારાજ વિક્રમાદિત્યે એને બીજા દેશની સુખાગીરી આપી. પ્રકરણ ૧૪ યું. ઉણપ. મધુમતીમાં પ્રવેશ કરવા સમયે જેટલી શે!સા કરવી ઘટે તેટલી કરવામાં આવી હતી. એ સમયે ભાવડશાહે દીન, હીન, ગરીબેને બેસુમાર દાન કર્યું હતું. દાન એજ શ્રીમંતની Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૨). લક્ષ્મીની સફલતા છે, ભાટ ચારણોને પણ સંતોષવામાં આવ્યા હતા. સર્વેને પિત પિતાની યેગ્યતા પ્રમાણે કદર કરવામાં આવી હતી. એ ઘટના બની ગયા પછી કેટલાક સમય પસાર થઈ ગયો ને હવે તો ભાવડશાહનો મધુમતીમાં પ્રવેશ જુના જેવા થઈ ગયા હતા. એક દિવસે ભાવડશાહે ભાગ્ય શેઠાણીની વિલક્ષણ સ્થિતિ જોઈને પૂછ્યું. “પ્રિયે! આમ દિવસે દિવસે સુકાતી જાય. છે એનું શું કારણ? આવી સાહયબી, આવી બેસુમાર સત્તા, રાજાને ગ્ય વૈભવ, અને આટલા રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં તમારા મુખ ઉપર દિવસે દિવસે ઉદાસીનતાની છાયા વધુને વધુ કાં છવાતી જાય?” “સ્વામી ! માત્ર સાહાબી અને સત્તામાં જ બધુય સુખ સમાયુ હોય એમ સ્ત્રીઓ નથી માની શક્તી.” તમારા જેવાં સમજુ ધર્મનાં જાણ, અને વિવેકી મનુષ્યને આવી અનેક સગવડતા છતાં ચિંતા ગ્રસ્ત રહેવું ઉચીત નથી. એ વાત સાવ સાચી છે સ્વામી ! જોકે ધર્મના મર્મ, વિવેક, સંસારનું અનિત્ય પણ હું સમજુ છું, છતાં આખરે અમે અબળાજન? ” Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૩ ) “ તેથીજ ઉદાસ રહા છે કે આ ઉદાસિનતાનુ કાંઈ કારણ છે? ' એનુય કારણુતા ખરૂ જ તા ? ” cr “ ત્યારે એ કારણ જાણવાના મને હકક છે કે નહિ, ” ર આપનાથી છુપાવવા ચેાગ્ય મારે કાંઈ નથી પણ આપ કદાચ જાણીને એ વાત હસી કાઢશેા. ’ "7 66 “ છતાંય જણાવવું તેા જોઇએ. વાત ઉડાવી દેશે નહી. નહી ! સ્વામી ! હું સત્યજ કહું છું કે કાંતા મારી વાત સાંભળીને આપ હસી કાઢશેા કે કાંતા તે સાંભળીને આપનુ હૃદય દુભાશે. ’’ "( હરકત નહિ, છતાં એ કારણુ તા મારે જાણવુજ છે હું ઘણા વખતથી તમારા વનકમલ ઉપર શે।ક-ઉદાસિનતાની છાયા જોઉં ... માટે આજે તા એ વાત જાણેજ છુટકા? ,, cr સ્વામી ! આજે સત્તા, સંપત્તિ, ઐશ્ર્વર્ય જગતની સર્વ કાંઈ સમૃદ્ધિ આપણુને વરી છે. મધુમતી ઉપર આજે આપણાજ વિજયધ્વજ ફરકે છે આપણી કીત્તિ સારાય સારા મંડલમાં પ્રસરી રહી છે. આ બધીય વાતે આજે આપણને નિરાંત છે છતાંય એક વાતની આપણે ત્યાં ખેાટ છે ? ” સૌભાગ્યવતી વાતને ઇસારા કરતાં અટકી પડ્યાં. Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૪) “ખેટ ! અને તે વળી શાની?” “એકાદ પુત્ર રત્નની પારણું ઝુલાવવાની.” શેઠાણીનાં વચન સાંભળી ભાવડશાહ ચમક્યા. “એ જ્ઞાની મુનિઓનાં કથન શું ભૂલી ગયાં, જ્ઞાનીનું વચન સત્યજ થશે, તમને ભાગ્યવંત પુત્ર થશે, વિશ્વાસ રાખે. આટલી બધી અધીરાઈ શી ? ” એ જ્ઞાનીનું વચન હું ભૂલી નથી. છતાંય કાંઈ સમજાતું નથી કે એ કેવી રીતે સત્ય થશે, હવે તો આપણું યુવાની પણ જતી રહેવા લાગી. જેથી મનમાં અધીરાઈ રહેજ?” શેઠાણીનાં નિ:શ્વાસ ભરેલાં વચન સાંભળી ભાવડશાહ પણ વિચારમાં પડી ગયા. પિતાના ધર્મની રક્ષા કરવામાં, દેવગુરૂની ભક્તિ કરવામાં, અને રાજકાર્યની વ્યવસ્થામાં એ વિચાર તરફ હજી ખ્યાલ થયો નહોતો. અનાયાસે આજે આ વાત કાન ઉપર આવી હતી. એ વાતની ઉણપ એમને પણ અવશ્ય જણાઈ હતી. જ્ઞાનીનું વચન ક્યારે સિદ્ધ થાય. એવી અધીરાઈ એમને પણ વધી. શેઠને વિચારમાં પડેલા જોઈ શેઠાણી બોલ્યા, “મેં નહેતું કહ્યું કે એ સાંભળીને આપને પણ વૃથા સંતાપ થશે.” ભાવડશાહ તરતજ વિચારતંદ્રામાંથી જાગૃત થયા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૫ ). “ મને લાગે છે કે હવે જ્ઞાનીનું વચન જલદીથી સિદ્ધ થવું જોઈએ. અવિવાસ રાખવાનું કોઈ કારણ નથી. એમનું એક વચન તે પ્રત્યક્ષ સિદ્ધ થયેલું છે અને બીજુ ભવિધ્યમાં, એ ભવિષ્ય પણ હવે જલદીથી સફળ થવું જ જોઈએ.” છતાંય મને સંતાપ થાય છે ને મારું મન હવે અધીરૂં થઈ ગયું છે. હવે તે એ દિવસો જલદીથી આવે તો ઠીક. » એવી ઘેલાઈ આપણને ન શોભે, સંતાપ કરવાથી શું થાય, એ તે કુદરતના ખેલ છે દેવ રચના છે, એવી બાબતમાં હર્ષ શેક કરે શું વળે ? ” એમ ન કહો સ્વામી ! પુત્રની પ્રાપ્તી એ અલૈકિક કુદરતી બક્ષીસ છે. સ્ત્રીને મન માતા થવું એ એક અહો– ભાગ્ય છે જગતમાં એ તો એક મોટામાં મોટે લ્હાવે છે તેમાંય ઉત્તમ પુત્રની પ્રાપ્તિ એ તો મોટા ભાગ્યની નિશાની ગણાય. એવો કુળદીપક પુત્ર પિતાની સમૃદ્ધિમાં વધારો કરે. આપણા નામને ઉજવળ કરે. અને શત્રુંજય જેવા મહાન તીર્થને ઉદ્ધાર કરે.” જ્ઞાનીએજ પ્રથમથી એવું મહાન ભવિષ્ય ભાખ્યું છે જેથી કોઈ મહાન પુત્રજ ઉત્પન્ન થશે એમાં શંકા કરવાની ન હોય.” Page #123 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬ ) 66 તાય આપણે એ માટે કાંઈ ઉપાય કરીએ તેા ઠીક. ’ શું ઉપાય કરીએ ? “ એ માટે શાસ્ત્રમાં કાંઇ વિધિ વિધાન નહી હાય. 66. ,, 97 “ હશે પણ ખાસ ઐહિક સુખની ખાતર આપણી અણુમાલ ધર્મ ક્રિયાઓ વેચવી. અનંતફૂલવાળી ધર્મ ક્રિયાઓને અપક્ષ માટે વેચવી એ સમજી માટે ઠીક નથી. નિરાશાપણે આપણે આપણાં ધર્મ કર્મ કરવાં જોઇએ. ધર્મ કરવાના આપણને અધિકાર છે ફુલની માગણી કરવાને નહી. સંસારમાં ધર્મ ક્રિયા કરતાં થાં અનુક્રમે કરીને અન્તરાયકા નાશ થતાં પ્રાણીઓની આકાંક્ષાઓ સ્વાભાવિક રીતેજ પૂર્ણ થાય છે. અને એ માટે આપણે પણ આજથી વિશેષપણે ધર્મ માં ઉદ્યમવત રહેવું. દેવગુરૂની ભક્તિ વિશેષપણે કરવી. “ એ વાત પણ ઠીક છે. ધર્મ કરવાથી મનુષ્યની ઈચ્છાઓ સ્વાભાવિક જ પૂરી થાય છે. ” “ અવશ્ય પણ ખાસ એ વસ્તુને ઉદ્દેશીને ધર્મક્રિયાએ કરવી નહી. ,, '' ,, આપનું વચન મારે માન્ય છે. ભાવડશાહે પણ ધર્મ ઉપર વિશેષ લક્ષ્ય આપ્યું. Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) અનેક દેવમંદિરમાં સ્નાત્રપૂજાઓ રચાવી શરૂ કરી. અઠ્ઠાઈ મહોત્સવ કરવા શરૂ કર્યા. ત્યાગી મુનિઓને અન્નદાન, વસ્ત્રદાન, જરૂર જણાતાં ઔષધ પ્રધાન વગેરે અનેકરીતે મહામુનિઓની ભક્તિ કરવા માંડી. અનેક જીનમંદિરેકના જીર્ણોદ્ધાર કરાવ્યા, સાધુ સાધ્વીઓને જ્ઞાનદાન આપવામાં સહાય કરી. શ્રાવકેને માટે એમણે પિતાનો લક્ષ્મી ભંડાર ખુલ્લો મુક્ય, વ્યાપાર રોજગારમાં ગરીબ શ્રાવકેને બનતી સહાય કરવા માંડી. જે જે કારણે તેઓ ધર્મથી પતીત થતા હતા તે તે કારણે તેમનાં દૂર કરી ધર્મમાં સ્થિર કર્યો. ગરીબ, દીન, દુઃખીઆને તેમણે અનેક રીતે મદદ કરવા માંડી. તેમણે દાનશાળાઓ ઉઘાડી અનેક નિરાધાર લેકે એનો લાભ લેવા લાગ્યા, દીન, દાખી અને કંગાલ, તેમજ લુલા લંગડાઓ માટે એ આશિર્વાદ સમાન થઈ પડી. જે સજાતા શ્રાવકે માગવાને અશક્ત હતા તેમને ઘેર છુપી રીતે અનાજના કોથળા રાતોરાત ઠલવાતા હતા, અવાર નવાર દ્રવ્યની મદદ કરી તેમને ધંધામાં જોડતા હતા. જે જે માણસમાં જેવી જેવી લાયકાત જણાતી તેવા કામમાં એમને જોડવા માંડ્યા. નાના મોટા અધિકારમાં, મેતામાં, મુત્સદીપણામાં રાજની દરેક જગામાં માણસની યેગ્યતા જોઈ દાખલ કરતા હતા. જો કે એવા અધિકારમાં લાયકાત જેવાતી, છતાં પિતાના સ્વામીભાઈ તરફ પક્ષપાત દૃષ્ટિ તે અવશ્ય રહેતી. એ નાના મોટા અધિકારેમાં જોડાયેલા પોતાના Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) અધિકારને દુરૂપયેગ ન કરે. પ્રજાને ત્રાસનું કારણ ન થાય, વિના કારણે કેઈને હેરાન કરે, એ માટે દેખરેખની પણ વ્યવસ્થા પૂરતી હતી. દરેક માણસની ઉત્તમ વ્યવસ્થાનાં પ્રમાણપત્ર મળતાં કદર કરવામાં આવતી. વ્યવસ્થિત બંધારણ કરવા ઉપરાંત સાધમિની ભક્તિ માટે પણ ખાસ લક્ષ્ય રાખ્યું હતું, એમની ઉદારતાને પ્રભાવે જૈન કેમનાં ગૌરવ, તેજ અનેરાં ઝળક્યાં હતાં, પોતાનાથી બનતી મદદ કરવામાં એમણે પાછુ વાળી ન જોવાથી શ્રાવક કેમ લગભગ સુખીને સંતોષી હતી. સિવાય તે સમયમાં જેનકેમ સ્વાભાવિકજ સમૃદ્ધ હતી, કવચિત જ નિર્ધનતા જણાતી તેને સમયે ભાવડશાહની મદદથી એ નિર્ધનતા અદૃશ્ય થઈ હતી. સાતક્ષેત્રના મૂળ આધારભૂત શ્રાવકશ્રાવિકા ક્ષેત્ર કહેવાય, જેથી એની વૃદ્ધિમાં સેવાની વૃદ્ધિ સમાયેલી છે. જે શ્રાવક શ્રાવિકા ક્ષેત્રનો નાશ થાય તો બીજા ક્ષેત્રની મહત્તા જળવાઈ રહેવી એ સંભવનીય નથી માટે આ ક્ષેત્રની જાહોજલાલી તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેમ સાધુઓની ભક્તિ કરવામાં મહાન લાભ સમજાય છે તેવી જ રીતે સ્વામીભાઈની ભક્તિમાં પણ ઓછો લાભ નથી સમાયા. ભાવડશાહ એ સત્ય સમજેલા હોવાથી એમણે પોતાની યથાશક્તિ જેનકમમાંથી રહી સહી દરિદ્રતાનો નાશ કરી નાખ્યું. પિતપિતાની લાયકાત પ્રમાણે શ્રાવકભાઈને કળા, હુન્નર કે વેપાર રેજગારમાં ચઢાવી એમના ભાગ્ય પ્રમાણે એમને રસ્તે Page #126 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૯) ચઢાવી દીધા. જે પુરૂષની લક્ષ્મી નીતિની હોય છે. ભાગ્યથીજ પ્રાપ્ત થઈ હોય છે એવી લક્ષ્મીને જ એ પુરૂષના હાથથી આ સદ્વ્યય થઈ શકે. બીજાઓને આ લાભ નથી મળતો એનું કારણ શું ભલા ? એક દમડી પણ પરકાજે રખે વપરાય એની મતલબ સમજ્યા કે— પ્રકરણ ૧૫ મું. પુત્ર જન્મ. કરે જે ધર્મના કામે, જગતમાં ધન્ય છે તે, પરના ઉપકાર કરનારે, જગતમાં ધન્ય જીતે; પ્રભુસેવા સંઘ સેવા જીવનની એ સફળતા છે, ભલાકર તે ભલા હોગા, સાચી એ સફળતા છે.” ભાવડશાહ પોતાની સમૃદ્ધિને ઉપયોગ કરતા, માનવ જીવનના અણુમેલ સમયને સચ્ચય કરતા હતા. શેઠાણી પણ પિતાનાથી બની શકે તેવી ધર્મ કરશું કરતાં; સાધુ સાધ્વીની ભક્તિ કરતાં જીનેવરની ત્રીકાલ સેવા ભક્તિ કરતાં દિવસ ઉપર દિવસ પસાર કરી રહ્યાં હતાં. પિતાને સંતતિ થાય વા નહી પણ એશ્વર્ય મળ્યું સમૃદ્ધિ મળી તો એને લાભ શામાટે ન લે, એ સમૃદ્ધિનો ઉપયોગ પિતાને માટે Page #127 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૦ ) તા સર્વ કાઈ કરે છે. પરન્તુ જેટલી પરઊપકાર અર્થે વપરાય એટલીજ સાચી કમાણી છે. જાતમાં ઉત્તમ મધ્યમ અને અધમ લક્ષ્મીની ત્રણ પ્રકારની ગતિ જોવાય છે, અધમ લક્ષ્મી તે પેાતાની હયાતીમાં અથવા તે મૃત્યુવાદ સગાંવ્હાલાંથી લુંટાઈ જાય છે. બીજાએ પણ અનેક ઝ્હાને ઘસડી જાય છે જ્યારે મધ્યમ લક્ષ્મી પેાતાનાજ ઉપયાગમાં આવે છે. ધર્મકાર્ય માં કે બીજાને સહાય કરવા માટે એ લક્ષ્મી કામ આવતી નથી, ઉત્તમ લક્ષ્મી નીતિથી કે ભાગ્યથી મળેલી હાય તાજ સર્વ રીતે તે સત્કાર્યમાં કામ આવેને પેાતાના ઉપયાગમાં પણ આવે, સુપાત્રદાન, અભયદાન, કીર્તિદાન કે ઉચિતદાન સવે જગ્યાએ એ લક્ષ્મીથી લાભ લઇ શકાય છે. વચમાં કેટલાક સમય પસાર થઇ ગયા અને ભાગ્યવતી શેઠાણીના ભાગ્યે અધિક જોર કર્યું. શુભલગ્ન એક ઊત્તમ આમા સ્વર્ગ લાકનાં સુખ લાગવીને શેષપુણ્ય ખાકી રહેલતે એ સાભાગ્ય શેઠાણીના ઉદરમાં ઉત્પન્ન થયા; એ સ્વર્ગવાસી આત્મા મનુષ્ય લેાકનાં સુખ ભાગવવા ઉપરાંત એક મહાન કાર્ય કરવાને અવતાર ધારણ કર્યા. છીપમાં મેાતીની જેમ તે સૌભાગ્યવતીની મુન્નીની શેશભાને ધારણ કરનારા થયા. એ શુભ સમાચારની શેઠાણીને જાણ થતાં પેાતાની સમવયસ્ક સખીઓમાં અને દાસીએમાં વાત પ્રસરી ગઇ. સર્વનાં Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧) મન હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં, ભાવલશાહ પણ સાંભળીને અતિ ખુશી થયા, અને એ સૌભાગ્ય શેઠાણના હર્ષની તે વાતજ શી ? એક પછી એક દિવસ પસાર થયા ને ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. ઉત્તમગર્ભને પ્રભાવે સારાં સ્વપ્નાં આવવાં શરૂ થયાં, ઉત્તમ વિચારે થવા લાગ્યા તેમજ સારી સારી અભિલાષાએ પણ થવા માંડી. ધર્મનાં કાર્ય કરવાની પ્રેરણા થવા માંડી. ગર્ભમાં રહેલું બાળક વૃદ્ધિ પામતાં છતાં પણ જાણે ગુઢ ગર્ભ હોય એમ શેઠાણીની ઉદરની વૃદ્ધિ નહોતી થતી. કેમકે ઉત્તમ ગર્ભના પ્રભાવથી ઉદર વૃદ્ધિ પામતું નથી. દિવસ પછી દિવસને મહિનાઓ એક પછી એક વીતવા લાગ્યા. શેઠાણુના ગર્ભની બરાબર રક્ષા થવા લાગી. એ ગર્ભાવસ્થાની જાણકાર, એ ચિકિત્સામાં નિપુણ કુળની વડેરી સ્ત્રીઓ રાતદિવસ શેઠાણીનું રક્ષણ કરતી હતી. ગર્ભવંતી સ્ત્રીઓએ બહુ ભારે ન ખાવું અતિ રસવાળુ તમતમુ ન ખાવું. તેમજ પ્રમાણથી અધિક પણ ન ખાવું જેથી પ્રમાણસર અને સાદુ તબીયતને અનુકૂળ ભેજન એ નિપુણ સ્ત્રીઓ આપે તેટલું શેઠાણ ખાતાં હતાં ને તે પ્રમાણેજ ખેરાક લેવાની શેઠાણું પણ કાળજી રાખતાં, ગર્ભવંતી સ્ત્રીઓએ બહુ સ્વાદ પણ ન કર, દિવસના સુવું નહિં રાત્રે પણ બહ નિદ્રા લેવી નહિ પ્રમાણે પેતજ નિદ્રા કરવી, તેમ જે તે ખાવાની Page #129 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨ ) ટેવ પણ રાખવી નિહ. અહુ ખેલવું તેમજ મુંગાપણ રહેવુ નહિ. કારણકે ગર્ભવતી સ્ત્રીએ ગર્ભાવસ્થામાં જે કાંઇ સારાં માઠાં આચરણ કરે છે એની અસર ગર્ભ ઉપર જરૂર થાય છે અને તેથીજ જન્મ્યા પછી એ બાળકમાં તથા પ્રકારના દોષા ઉત્પન્ન થવાનો સંભવ રહે છે માટેજ ગર્ભવતી સ્ત્રીઓએ પેાતાના ગર્ભ દરમીયાન બહુજ ઉત્તમ રીતે એ સમય વ્યતીત કરે તે એ ખાલક કાઇ અનેરી જ પ્રભા જગત ઉપર પાડે. ગર્ભાવસ્થા દરમીયાન સ્ત્રીઓમાં અનેક પ્રકારની વિચિત્રતા પ્રગટેલી જોવાય છે. કાઈ તા આળસુ ખની આખા દિવસ ઘેારવામાંજ વ્યતિત કરે છે જેથી એ જન્મનાર માલક પણ આળસુને ઉધણશી બને છે. કેટલાકને માટી કે રાખ ખાવાની આદત હાય છે ત્યારે કાઇ બહુ ગુસ્સામાં કે શેાક અથવા ઉદાસીનતામાં રહે છે, કેાઈ કજીયાખાર બને છે. આવી વિચિત્ર વણુકથી એમનાં ખાલકમાં પણ છેવટે તથા પ્રકારના અમુક અમુક દેાષા ઉત્પન્ન થતા જોવાય છે માટે ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રીઓએ ઘણીજ સાવચેતીથી રહેવાનુ છે. જે પેાતાની સારી અસર, સારા વિચાર કે સારી વર્ત્તશુકથી ખાળકનામાં પણ સારા સંસ્કાર પડે. એ અષીય ભાખતામાં સાભાગ્ય શેઠાણી કાળજીથી સાવધાની રાખતાં, ઉપરાંત કુળની વડેરી સ્ત્રીએ એમને ડગલે Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) ડગલે શિખામણ આપતી હતી. અવકાશ મળે ત્યારે ધર્મશાસ્ત્ર વાંચી સંભળાવતી હતી, શેઠાણી ધર્મ કથામાં-ધર્મ ચર્ચામાં પિતાને સમય વ્યતિત કરતાં હતાં, બહુ બોલતાં નહી તેમ મુંગા પણ ન રહેતાં, તેમજ આળસુ કે એદી બની ઘોરવા કરતાં અવકાશની વેળા સામાયિકમાં કે ધાર્મિક વાંચનમાં વ્યતિત કરતાં અથવા તો સખીઓ પાસે વંચાવતાં ને પોતે સાંભળતાં, પણ પોતે નકામી ખટપટમાં પડી મગજ મારી કરતાં નહી, ગર્ભનું જેવી રીતે રક્ષણ થવું જોઈએ તેવી રીતે તેમણે રક્ષણ કર્યું. છેવટે ગર્ભના આખરી દિવસે પણ આવ્યા. ગર્ભના પ્રભાવથી શેઠાણીનું શરીર ભારે થયું હતું કોઈ માણસે જેમ માથે ભાર ઉપાડ હોય અને ભારથી શ્રમિત થયો હોય એવી રીતે શેઠાણી પણ હવે તે છેલ્લા દિવસે હોવાથી શ્રમિત થઈ જતાં હતાં, પરાણે માંડમાંડ ઉઠી શકતું, થે ડુંકજ ખવાતું હતું, સખીઓ, કુળની વડેરી સ્ત્રી રાત દિવસ એમની સાથે જ રહેતી, જરાપણ એમને અળગાં મુકવા જેવી હવે અત્યારની સ્થિતિ નહોતી. નવ માસ પણ પૂરા થયા, પૂર્ણ સમય થયો હોવાથી સ છુટાછેડાની આતુરતાથી રાહ જોવા લાગ્યાં. અતિ મુશ્કેલીના દિવસે હોવાં છતાં, શેઠાણીનું ચિત્ત અતિ પ્રસન્ન હતું, Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ ) પુત્રનું મુખ જોવાની એમની ઉત્કંઠા અતિ તીવ્ર હતી. આ અતુલનીય સમૃદ્ધિના ધણીને જોવાની આકાંક્ષા સર્વે કાઈની હતી. એ આતુરતા, ઉત્કંઠા, આકાંક્ષા અનેરી હતી. એ રાત્રીના સમય આવી પહોંચ્યા હતા, કે જ્યારે પ્રસુતિના વખત નજીક આવેલા જણાતા હતા. કુળની વડેરી સ્ત્રીઓ, સખીઓ, દાસી વગેરે સર્વે શેઠાણીની આજુબાજુ ફરી વળેલાં આતુર નયને ચિકિત્સા કરતાં નિરખી રહ્યાં હતાં. રાતના સમય પેાતાનુ કાર્ય કરી રહ્યો હતા મધ્યરાત્રી વીત્યા આદ લાગ્યુ કે હવે એ પ્રસુતિના સમય નજીક હતા. સહેજ પણ પીડા નહાતી. માત્ર ગર્ભનાં પ્રગટ થવાનાં લક્ષણા જ અવાર નવાર જણાંતાં હતાં. એ સમયે ગ્રહેા અનુકુળ હતા, ચંદ્રમા ઉત્તમ રાશી ઉપર સ્થિતિ કરી રહ્યો હતા. નક્ષત્રના ચેાગ પણ સારા હતા. એવી રીતે શુભલગ્ન, શુભદિવસ અને શુભ ચાઘડીયામાં સૌભાગ્ય શેઠાણીએ પુત્ર રત્નના જન્મ આપ્યા. પુત્રને નવરાવી ધેાવરાવી નાસી છંદનની ક્રિયા પણ સ્ત્રીઓએ કરીને તરતજ ભાવડશાહને વધામણી આપવામાં આવી, વધામણી આપનારી સ્ત્રીનું દારિદ્રય ભાવડશાહે દૂર કરી નાખ્યું. રાત્રી જાગરણથી રાત્રી પસાર કરી. પ્રાતઃ કાલે પુત્રજન્મની વધાઇ મધુમતીમાં સર્વત્ર ફેલાઈ ગઈ. જ્યાં ત્યાં આનંદ આનંદ વર્તાઇ રહ્યો. મેટામેટા માણસા ભાવડશાહને અભિનંદન આપવા એમને ત્યાં પધાર્યા, Page #132 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૫ ) શહેરમાંથી સામાન્ય પુરૂષા, નાગરીક લેાકેા, વ્યવહારીયા, મહાજનના અગ્રગણ્યપુરૂષો એકપછીએક આવતા હતા. ભાવડશાહ અને તેમને આપ્તજનાએ તેમના યથાયેાગ્ય સત્કાર કર્યો. સિવાય મહેલની નીચે ચોગાનમાં હજારા લેાકેાની હઠ જામી ગઇ. એ મેદનીમાં આનદના પૈ!કારા થઈ રહ્યા હતા વાતાવરણુ ખુશાલી ભરેલું થઇ ગયું હતું, સાકર અને શ્રીલથી દરેકને સત્કાર કરવામાં આવ્યા. આજના દિવસ આનંદમાં વ્યતીત કરવાની શહેરમાં ગાઠવણુ કરવામાં આવી. આનંદનાં તમામ સાધના આજે ખુલ્લાં મુકવામાં આવ્યાં. રાજકેદીઓને પણ છેડવામાં આવ્યાં. અનેક પ્રકારનાં મંગલમય વાજીંત્રોના મધુર નાદો સંભળાવા લાગ્યા, જ્યાં ત્યાં સાભાગ્યવતીસ્ત્રીએ આનદગીતા ગાવા લાગી. કેટલીક સ્ત્રીઓ ટાળે મળી ગરબા ગાવા લાગી. રાજગઢમાં પણ લલનાઓ મગળગીત ગાવા લાગી. મધુરાં વાજીંત્રો વાગવા લાગ્યાં તે મેમાનેાના આતિથ્ય સત્કાર થવાં લાગ્યાં. ભેટ સાગાત સામસામી થઇ, પેટભર સાકરની લ્હાણી કરી સર્વે જનાને સાષવામાં આવ્યા, દીન, હીન, ગરીબ, લુલા, લંગડા એવા કંગાલજાને મીઠાં ભાજન જમાડી ઉપરથી દક્ષિણા આપી સતાષવામાં આવ્યા. ભાટ, ચારણુ, ખદીજનામાં, તેમજ બીજા ર કલેાકેાને મુક્ત હાથે દાન દેવામાં આવ્યું. સગાં, વ્હાલાં, સ્નેહી, સબંધી એવા આપ્ત જનાને સંપૂર્ણ રીતે સતાષવામાં આવ્યા. શહેરના સર્વતિના આબાલ Page #133 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) વૃદ્ધ દરેક મનુષ્યનાં હે મીઠાં કરવામાં આવ્યાં. બધેય આનંદની અનેરી ઝાંખી સિવાય બીજું કાંઈ નહતું. ભાવડશાહે પુત્રને એ રીતે મેટે જન્મ મહોત્સવ કર્યો. બાર દિવસ થયા એટલે સુતિકાકર્મ કર્યા પછી સગાં સબંધીને તેડી તેમને જમાડી સંતોષી બાલકના નામ સંસ્કાર વિધિ ક્ય. એની અનુમતિથી એ બાલકનું જાવડ એવું નામ પાડવામાં આવ્યું. ચંદ્રમાની કાંતિસમાન એ બાળકની કાંતિ અદભુત હતી. આ બાલસ્મિત, બાલચેષ્ટા, નાના પણ સુંદર કમલ હાથપગ આદિક અવયની હલન ચલનનીચેષ્ટા કંઈ અનેરાજ હતાં. બાળકને ઉચિત જૈન શૈલી પ્રમાણે એ બાલકના એકપછી એક સંસ્કાર કરવામાં આવ્યા. એને જોતાંજ દરેકનું મન આર્થાતું હતું, દાસીઓ, સખીઓ, અને કુલની સ્ત્રીઓ એને રમાડવામાં આનંદ માનવા લાગી. વિશેષ કરીને એ બાળક માટે ખાસ ધાવમાતાઓ રાખવામાં આવી. એ ધાવમાતાઓથી તેમજ અન્ય સ્ત્રી સમુદાયથી લાલનપાલન કરાતો બાલક વૃદ્ધિ પામવા લાગ્યો. અમારા પ્રકાશને ઉપરાંત દરેક જૈન સંસ્થાનાં પુસ્તકો અમારે ત્યાંથી સસ્તાં મળી શકે છે. લખે–જૈન સસ્તી વાંચનમાળા પાલીતાણું, (કાઠીયાવાડ) Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું. બાલ્યાવસ્થા ધાવમાતાઓથી લાલન પાલન કરાતો બાલક બીજના ચંદ્રની માફક અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. માતા અને પિતાને તે મહા આનંદનું સ્થાન હતો સારુંય શહેર આ બાલકના જન્મથી, એની રમણીયતાથી ખુશ ખુશાલ હતું, એ બાલકને રમાડવાને નગરની અનેક રમણ સૌભાગ્ય શેઠાણુ પાસે આવતી હતી. બાળકને પ્રસન્ન કરવાને માટે અનેક ચીજો લાવતી હતી. ને બાલકને રમાડવામાં જતા વખવને પ્રાણુ જાણતી નડ્ડી. બાલકને બે વર્ષ વહીગયાંને કાંઈક કાલુ કાલુ બેલતાં શીખે, ભાંખડીયે ચાલવા લાગ્યા, એ ચાલતાં ચાલતાં પડે, કાલુ કાલુ બેલે, ને મધુર મધુર સ્મિત કરી સર્વને આનંદ પમાડે. કેમે કમે પગલાં મુકવાનું શીખવા લાગે, દાસીઓ એને ચાલતાં, પગલાં મુકવાનું શીખવતી હતી. તેમજ બોલતાં પણ શીખવતી હતી, ધીરે ધીરે દરેક વસ્તુઓનાં નામ ઉચ્ચા રતાં શીખવતી. અનેક પ્રકારનાં રમકડાંથી દાસીઓ બાલકને રમાડતી હતી. રીઝવતી હતી. એ રમકડાંની ચીજો સાથે બાલકને અક્ષર જ્ઞાન કરાવવામાં આવતું હતું. અક્ષર જ્ઞાન Page #135 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ) થતાં પછી થાડું શીખવવું શરૂ કર્યું. ભાવડશાહે ખાલકના નામની એક નગરી વસાવીને પુત્રનુ નામ અમર કર્યું. અનુક્રમે માલક પાંચ વર્ષના થયા, હવે તેા તે પગે ચાલતાં સારી રીતે સીખી ગયા હતા, સર્વે ઠેકાણે દોડાદોડી કરી મુકતા, પેાતાના સરખા બાલકા સાથે દોડતા, રમતા, કુદતા, અનેક તાફાન મસ્તી કરતા હતા. કેમકે બાલ ચાપલ્યતા અદ્ભુત હતી. માતા પાસેથી પિતાની પાસે કચેરીમાં જતા સભામાં ભાવડશાહની સાથે મેટા મેટા અધિકારીએ બેઠેલા હાય તે એમની મંત્રણામાંપહેાચી જતા એમની મંત્રણામાં ભંગાણ પાડી ભારે ખળભળાટ મચાવતા હતા આમ મેટી સમૃદ્ધિના વારસને જોઇ સર્વે એના તરફ આકર્ષાતા ને પેાતાની મંત્રણા તરતની સમાપ્ત કરી એ ખાલક સાથે માલક મની વાતચિત કરી તેને વિનેાદ પમાડતા હતા. એની કાલીકાલી ભાષા સાંભળી બધા હસી પડતા હતા. પ્રોઢ અવસ્થામાં એ પિતાને પણ અત્યંત હર્ષનું કારણ થયા હતા. વારવાર એમની પાસે આવી એમની મંત્રણામાં ભંગાણ પાડતા છતાં કાઇ કંટાળતુ નહી. જરાપણુ કડવાશ. ભરેલા શબ્દો ખાલકને કહેવામાં આવતા નહી, એના પીતા તા એને જોઈ અર્ધા અર્ધા થઈ જતા હતા. એતા સમજતા હતા. એનું ભવિષ્ય જાણતા હતા કે નિષ્કુદ્ધિવંત અને અત્યારે અલ્પ સત્ત્વવત ગણાતા ખાલક ભવિષ્યમાં મહાન થનાર છે. મહાન Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૯) શત્રુંજય જેવા તીર્થને એ ઉદ્ધાર કરનાર થશે. તે સમયની પ્રજા એને ઘણુજ માનની નજરથી નિહાળશે. છતાં આ મહાન નર ભલે ભવિષ્યમાં ગમે તે થવાનો હોય પણ અત્યારે તે બાલક જ હતો. બાલક યોગ્ય ચેષ્ટાઓમાં જ એને કાલ વ્યતિત કરતો હતો. મહાન નરેની પણ બોલ્યાવસ્થતા સામાન્ય રીતે એવીજ ધુલી ધુંસરની ક્રિયામાં જ પ્રાયઃ પસાર થાય છે. એવી જ અવસ્થા આ બાલકની પણ હતી. આ બાલકનું એ ભાવી ભાવડશાહે ગુપ્તપણે જ રાખ્યું હતું. એ માતપિતા એ ગુહ્ય અને ગુપ્ત ભંડારની માફક સાચવી રાખી ને ત્રીજા કાને એ વાત ન જાય એવી ખાસ કાળજી રાખી હતી. એ રહસ્ય ગુપ્ત રાખવામાં જ ઠીક ડહાપણ હતું. જે કામ જે માણસ પાસે કુદરત ભલે કરાવવા માગતી હોય પણ એ પ્રસંગે જ એ વાત જેમ જેમ પ્રગટ થતી જાય છે તેમ એમાં કાંઈ ઓરજ મીઠાશ રહેલી છે, અથવા તો કોઈ ભાવી સંકેતને લઈને ભાવડશાહ બાલકના ભાવીને ઉલેખ કરી શક્યાં નહોતા. હવે બાલક રમત ગમત કરતાં વિદ્યાસંપાદન કરતો ઠીક એમ સમજીને ભાવડશાહે એક સજન પંડિત, ઉપાધ્યાયની નિમણુક કરીને બાલકને ઉપાધ્યાયને હવાલે કર્યો. કેવી રીતે વિદ્યા ભણાવવી? શું શું શાસ્ત્ર શીખવવાં વગેરે ભાવડશાહે ઉપાધ્યાયને સમજાવી દીધું. ઉપાધ્યાયે બાલકને કેળવવા તરફ Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ખુબ ધ્યાન આપવા માંડયું. બાળક પણ હોશીયાર, પૂર્વની જ્ઞાન આરાધના કરેલી, એટલે જાણે વીસરાયેલું ફરીને યાદ કરાતું હોય એમ એક પછી એક શાસ્ત્ર શીખવાં શરૂ કર્યા. થોડાક વર્ષ પસાર થયાં ને બાળક ભણીગણીને હશીયાર થયે. સિવાય ઉપાધ્યાય બાલકને પોતાના હેએથી કેટલીક વાત કહેતો હતો, કેટલીક ધર્મ કિયાઓની વિધિઓ બતાવી. દેવગુરૂ સંબંધી કેટલીક સમજણ આપી દેવગુરૂ અને ધર્મ શું વસ્તુ છે તે સમજાવી એમની સેવા ભક્તિ શા માટે કરવી જોઈએ, એથી શું લાભ થાય! ઈત્યાદિક કેટલીક અગત્યની ને શ્રાવકને ઉચિત બાબતો સમજાવી. શ્રાવકના આચાર વિચારો શું છે તે પણ શીખવ્યા, સિવાય વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર ઉપરાંત ધર્મશાસ્ત્ર પૂરેપૂરું શીખવ્યું. એ સર્વે શીખી બાળક તૈયાર થયે. અગીયાર વર્ષનો બાળક થયે ત્યારે એનામાં વિનય, વિવેક, બોલવાની સભ્યતા, વાપટુતા વગેરેથી નીતિના નમૂનારૂપ . પિતાના પિતાની સાથે તે દેવદર્શને જતો, પિતાની સાથે પ્રભુપૂજન બહુજ શાંતિ અને ધિરજથી કરતો, દેવમંદિરમાં જે પ્રમાણે શાસ્ત્રોમાં વિધિ મર્યાદા કહેલી છે તે પ્રમાણે ઔચિત્યનું ક્યારે પણ ઉલ્લંધન કરતો નહિ. દેવ પૂજન પછી પિતાની સાથે ગુરૂવંદને પણ જેતે. પિતા ગુરૂએ સાથે આચાર્ય કે ઉપાધ્યાય સાથે જે જે ધર્મચર્ચા, જ્ઞાનચર્ચા Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧ ) કરતા તે ધ્યાનથી સાંભળતો હતો. પિતાને પણ એ ચર્ચામાં જ્યાં સંદેહ જેવું જણાતું કે તે જ સમયે વચમાં પ્રશ્ન પૂછી સમાધાન કરી લેતો હતો. સાધુઓ પણ એ બાલકની કલ્પનાથી એના ધાર્મિક જ્ઞાનથી ખુશી થતા હતા, એ બાલકની દેવ સમી મનોહર કાંતિથી એના તરફ સર્વેનું આકર્ષણ રહેતું હતું તેમજ બાલક છતાં એ ગુણે ગંભીર હોવાથી એની ભાષા મીત અને મીઠાશ વાળી હતી એને જોતાજ સર્વને લાગતું કે પિતા કરતાં અધિક થશે–મહાન થશે. પિતાએ એક સારા વિદ્વાન અને વક્તા તેમજ ઘણું ભાષાના જાણકારને પિતાના પુત્રને દરેક ચાલુ સમયની ભાષાનું જ્ઞાન આપવાને નિયત કર્યો. બાલકે તેની પાસેથી જુદી જુદી ભાષાનું સારી રીતે જ્ઞાન મેળવ્યું. સામાન્ય રીતે તે સમયમાં પ્રચલિત લગભગ ઘણું ખરી ભાષાથી આ બાલક જાણીત થયા. બાલકનું ભાષા જ્ઞાન જોઈ ભાવડશાહે એના શિક્ષકને સંતોષીત . બાલકને રાજ્ય વ્યવસાય યુદ્ધ વ્યવસાય અને વ્યાપારમાં માહિતગાર કરે જોઈએ જેથી કેટલાંક રાજ્ય પ્રકરણ ખાતામાં મલલ કુસ્તીમાં એને જે તેમજ વ્યાપાર માટે પણ અનુભવ મળે એવી ગોઠવણ કરી, સિવાય બીજી પણું કેટલીક વ્યવહારીક કળાઓ કે જે પુરૂષની બહાત્તેર કળા કહેવાય છે એમાંથી એ જમાનામાં જે જે કળા જરૂરની હતી તે Page #139 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૨ ) એને શીખવવામાં આવી જેવી કે તરવારની કળા, ઘેડેસ્વારીની કળા સંગીતકળા, યુદ્ધકળા, તીરદાળુ, મદ્યકુસ્તી, તલવાર ચલાવવાનીકળા, વાણિજ્યકળા, ઘેાડીઘણી કાટિલ્યનીતિ કે જે શીખવાથી દુનિયાના ધુલાકા છેતરી શકે નિહ. વગેરે સર્વ કળાઓમાં નિપુણતા મેળવી વિશેષ કરીને સમયને જાણવામાં એ કુશલ થયે.. સર્વ કળામાં કુશળતા મેળવીને બાળક હવે ચેાગ્ય ઉમરના થયે.. વ્યવહારીક જ્ઞાન, ધાર્મીકજ્ઞાન અને નૈતિકજ્ઞાનના એક નમુના સ્વરૂપ તે હતા. એનામાં ચેાગ્યતાએ નિવાસ કર્યા હતા પૂર્વના શુભ પુણ્યના પ્રતાપથી ગુણે! એને વરેલા હતા ને દ્વેષોથી સર્વથા રહીત હતા. એ દેવલેકમાંથી આવેલા અને દેવલેાકમાં જનારા આત્મા હતા. એવા આત્માઓમાં જે ચેાગ્યતા, વ્યવહારીકતા, ધાર્મિકતા હાવી જોઇએ તે સવે આ બાળકમાં હતી. આ બાળક હવે આળકમાંથી ઉંમરમાં આવેલા હતા, યાવનના આંગણામાં ડગલાં ભરવાને ઉત્સુક થઈ રહ્યો હતા. એ યુવાવસ્થાનાં અનેરાં મોંઘાં આમત્રણ છતાં તેાફાન, મસ્તી કે નટાઈ નહેાતી. એ અવસ્થામાં કેટલાક બાળકેા ઉદ્ધૃત બની આડે માગે મેાજશાખમાં પડી માતિપતાની આજ્ઞા પણુ ગણકારતા નથી એવી સ્થિતિ આ બાળકની ન હતી. અહીંયા સમજણ હતી, વિવેક હતા, સારાખેાટાનું જાણપણું હતું. વડીલે તરફ ભક્તિ ને વિનય હતાં. Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) યુવાવસ્થાને આંગણે પગ મુક્તાંજ એને માટે અનેક કન્યાઓનાં માગાં આવવા લાગ્યાં, સગાંસ્નેહી પણ એના વિવાહને લહાવો લેવાને તૈયાર થઈ ગયાં. ભાવડશાહનાં નજીકના સગા સોમચંદ્ર પણ એને માટે લાયક કન્યા કયાંથી મેળવવી તે માટે વિચાર કરવા લાગ્યા. એક દિવસ ભાવડશાહે સેમચંદ્રશેઠને કહ્યું, “જે કે પુત્ર માટે કન્યાઓનાં માગાં આવે છે પણ મારૂ મન માનતું નથી તમે પરદેશ જાવ, અથવા તે આપણું કાંપિલ્યપુરમાં જાવ, ત્યાં આપણું પોરવાડ જ્ઞાતિનાં સારા પ્રમાણમાં ઘરેનો જ હોવાથી તમને યે કન્યા મળી રહેશે, કન્યા દેખા-- વમાં પણ સુંદર અને ગુણવાન હોવી જોઈએ, વ્યવહારીક સમજણ પણ હોય, માટે એવી ચતુર કન્યાને તમે આપણું જાવડ માટે ગમે ત્યાંથી શોધી લાવ. તમે લક્ષણના જાણ. હોવાથી વધારે કહેવાથી શું ?” મારા વિચાર છે કે એને માટે કોઈ સારી કન્યા શોધી કાઢવી, અમારી બેનની મરજી પણ હવે એને પરણેલે, જેવાની છે. રમતી ફરતી ઘરમાં વહુ આવે એટલે એમની છેલ્લી આશા પૂરી થાય, એ લહાવો લેવાની અધિરાઈ પણ કેવી ? ” “ સેમચંદ્ર શેઠ ભાવડશાહ સાથે કન્યા સંબંધમાં એ પ્રમાણે વાતચિત કરતા હતા. સેમચંદ્ર શેઠ તે આપણું Page #141 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪ ) જાવડશાહના મામા થતા હતા એ મામા પણ ભાણેજની ચેાગ્યતાથી પરિચિત હતા. યાગ્યને યાગ્ય સ્થાનક યાજવામાં આવે તેા ઠીક. વળી આમ મેાટી સાહેબીમાં જેને આવવાનું હતું તે જે કાઇ કુપાત્ર આવે તે આબરૂ ઉપર પાણી ફેરવે, પતાપત્નીનાં મન મળે નહી ને બધું ધૂળધાણી થાય, પાછળથી પસ્તાવું પડે માટે લગ્ન એ એક જાતના કેયડા છે. એની ગુચ જો ખરાખર ન ઉકેલાય તે! જીંદગાની ધુળમાં ભળી જાય, માટે એ સંબંધમાં ઉતાવળ ન કરતાં કન્યા માટે ઘણીક ચાક્કસાઇ કરાય તેા સારૂ. પછી તે, જેવુ ભાવી. એ સંબધી ભાવડશાહે સામચદ્ર શેડને કેટલીક વાતા સમજાવી દીધી ને જેમ અને તેમ કાંપિક્ષપુર તરફ જલદી જવા સૂચના પણ કરી. સામચંદ્ર શેઠ ભાવડશાહની રજા લઇ પોતાના મકાન તરફ ગયા એમને વિચાર માત્ર એકજ ડતા કે વહુ કેવી જોઇએ ! ’ 6 પ્રકરણ ૧૭ મું. માળતેજ. પુત્ર ઉમર લાયક થતાં ભાવડશાહે પેાતાના અધિકાર સાંપી દીધા, પિતા કરતાં જાવડશાહે એ રાજકારાબારના Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૫) વ્યવસ્થા સારી રીતે ચપળતાથી કરવા માંડી દરેક કાર્ય માટે અધિકારીઓ નિયત કર્યા, તેમજ લશ્કર તરફ પુરતું ધ્યાન આપ્યું સેનિકને બરાબર તાલીમ અપાવી, મલ્લયુદ્ધ વગેરે યુદ્ધમાં યુક્તિઓ કેવી રીતે ઉપયોગમાં લેવી તે બધું શીખવ્યું. લોકોના શરીર કેળવાય, સશક્ત થાય, આફત સમયે તેઓ પોતાનું રક્ષણ કરી શકે તેને માટે અખાડા શરૂ કર્યા. વર્ષમાં અમુક અમુક વખતે મેળાવડા કરી તેમની પરીક્ષા લેવાતી ને સારું કામ કરનારને ઇનામ આપવામાં આવતું, એવી રીતે શર સંધાનમાં પણ, તીરંદાજી, શબ્દ વેધીબાણ મારવામાં પ્રવીણ. બળમાં ગમે તેવા સાથે કુસ્તી કરનારા દ્ધા અને સુભટ તૈયાર કર્યા. સારા રાજવીની પેઠે પિતાના તાલુકામાં સુધારા કર્યા. અનેક પ્રકારની સર્વને અનુકુળ સગવડો કરી તેમજ વિશાળ સુંદર રસ્તાઓ. આલિશાન ભુવન, અનેક પ્રકારનાં સરકારી મકાનેથી શહેરની શાભામાં વધારો કર્યો. વ્યાપાર રોજગારમાં પણ વધારો કર્યો. સમુદ્રની ઘોર ગર્જનાઓ પડખે ગંજારવ કરતી હોવાથી એને લાભ પણ જતો કર્યો નહી. અનેક વહાણો તેયાર કરી સમુદ્ર માગે અનેક દેશાવર સાથે વ્યાપારી સંબંધ બાંધ્યો. પોતાના દેશમાંથી પરદેશ ચીન મહાચીન મેઢ તુર્ક ગ્રીસ વગેરે દેશમાં માલ મોકલવા માંડ્યા અને તે દેશમાંથી પોતાના દેશમાં ઉપયોગી માલ મંગાવતો એ રીતે એમાંથી પણ ખર્ચ જતાં પુષ્કળ ન થતો હતો. Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) જાડવશાહને એગ્ય જાણીને ભાવડશાહે પિતાને સમસ્ત ભાર ધીરે ધીરે સેંપી દીધું અને પોતે નિવૃત્ત થયા. પિતાની પણ હવે અવસ્થા થયેલી હોવાથી દરેક બાબતમાં જોઈએ તેવું સ્થાન નહોતું અપાતું. તેથી હવે વ્યવહારિક પ્રવૃત્તિમાંથી મુકત થઈ એક ધમ પ્રવૃત્તિમાં જ ધ્યાન આપવા માંડયું. એવી રીતે માતાપિતાને એ સુપુત્ર વ્યવહારમાંથી મુક્ત કરી આસ્તે આસ્તે ધર્મ માર્ગમાં સ્થાપન કરી દીધાં. છતાંય હજી માતાપિતાને એક મહાન્ આશા હતી. જગતના પ્રાણીની આશાઓને ક્યારે પણ અંત આવે છે. એક આશા પુરી થઈ કે બીજી આશા તૈયાર જ હોય. તે પણ ધમીપણાને લઈને તેમજ પૂર્વના કોઈ શુભ સંગોને લઈને વિધિ એમને અનુકુળ હોવાથી સર્વે ઈચ્છાઓ એમની પુરી થતી હતી. તોય હજી માત્ર એકજ ઈચ્છા એમને બાકી હતી. હવે તે આ અવસ્થાએ એમની આટલી ઈચછા પૂર્ણ થાય તો સારું. પછી વિધિ ઈચ્છા હોય તો ચારિત્ર લેવાની એમની આકાંક્ષા હતી. આ સંસારમાં એમણે સંપૂર્ણ ધનનું સુખ ભગવ્યું. હવે છેલ્લે ચારિત્ર ઉદય આવે તે કેવી મોટા ભાગ્યની વાત ! તેમની એ ઈચ્છા માત્ર એકજ, અને તે પુત્ર વધુનું હે જેવાની. કન્યાઓનાં માગાં તો ઘણય આવતાં હતાં પણ લાયક પુત્રને યોગ્ય કઈ ગુણવંતી ગૌરી મલી આવે Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭) તા તેનું સુંદર મુખડું જેઈ માતાપિતાને સંતાષ થાય પછી નીરાંતે આત્મકાર્ય સધાય, એ માટે ભાવડશાહે સામચંદ્ર શેઠને કહેલી વાત સામચંદ્ર ભૂલ્યા નથી. સામચંદ્ર શેઠે પણ એક શુભ દિવસે તે કાર્ય ને માટે મુસાફરી શરૂ કરી. જાવડશાહ પેાતાના જીલ્લાનું શાસન ખુબ સંભાળથી ચલાવતા હતા, જુલમગારાથી નિર્બળાનું, દુર્જનાથી સજજનાનું, અને શયતાનેાથી ગરીબેનું રક્ષણ કરવા તરફે ખુબ ધ્યાન આપતા હતા. કાઇ પણ અન્યાય ન થાય તે માટે ન્યાય ઘણાજ વિચારપૂર્વક કરવામાં આવતે, તે માટે સારા ઉચ્ચ વિચારના, નિર્વાભી, નિષ્પક્ષપાતી એવા ન્યાયાધીશેાની નિમણૂક કરી હતી. ઘણા ઘણા વિચારપૂર્વક એ તંત્રના કારભાર ચાલતા હતા. પોતે પણ રૈયતનાં સુખદુ:ખ જાણવાને અહુજ કાળજી રાખતા હતા, કોઇકાઇવાર રાત્રીએ વેશપલટ કરી શહેરચર્ચા જોવાને નિકળી પડતા, કેાઈવાર સામાન્ય વેષે પેાતાના ગામડાઓમાં ગામની સ્થિતિ જોવાને નીકળવાના એમને ભારી શાખ હતા. પેાતાનુ શરીર પણ કસાયલુ અને મજબુત હતું. એ નાજુક શરીર સુંદર અને કેામલતા ધારણ કરવા છતાં કદાવર અને સશક્ત હતું. એ શરીરને બચપણથીજ ખાસ લક્ષ પૂર્વક કેળવવામાં આવ્યું હતું. મદ્યપુસ્તિમાં ટીપા Page #145 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮) ટીપાઈને દઢ થયું હતું ને એ નાજુક બહુ શત્રુઓની ખબર લેવાને જાણે ફરીફરી રહ્યા હોય, તલવાર ફેરવતાં કે લાઠી ચલાવતાં કે બાહુ યુદ્ધ કરતાં શત્રુઓ સાથે કેવી રીતે દાવપેચ ચલાવવો, દુશ્મનની નેમ કેવી રીતે ચુકવવી, એની યુતિને કેવી રીતે ધૂળમાં મેળવવી, પિતાની યુકિત અજમાવી શત્રુઓની ખબર કેવી રીતે લઈ લેવી એ સર્વે બાબતોમાં એ એકકા હતા. પૂર્વના શુભ પુણ્યના ગે એમનું શરીર બળવાન અને કસાયેલું થયું હતું. એક સાથે શત્રુઓની ખબર લેવાને સમર્થ હતું. એ શક્તિનો ઉપયોગ એમણે લોકોના રક્ષણ માટે કરવા ધાર્યો હતો. જાલીમ અને શયતાનેથી અનાથ, ગરીબ અને સ્ત્રીઓનું રક્ષણ થાય એ માટે શકિતનો વ્યય કરવા નક્કી કર્યું હતું. અત્યારથી જ તાબાના માણસો ઉપર પોતાનો અદભૂત પ્રભાવ હતો. એ આંખમાં રેવું અને તેષ બન્નેય હતાં, શત્રુઓ પણ એમનાથી ડરતા રહેતા હતા, જુલમગારે, લુચ્ચાઓ અને શયતાન લેકે એને જુદી જ દષ્ટિએ જોતા હતા. એના બળની, શક્તિની, શરસંધાનની એમણે કોટી કરી જોઈ હતી, જેથી ગજેગે એ પંજામાં ન સપડાય તેની કાળજી રાખતા હતા. મધુમતિએ સમુદ્રના કિનારે આવેલું તે સમયનું સૌરાષ્ટ્રમંડલનું કેન્દ્રસ્થાન, વિક્રમની પહેલી સદીમાં આ Page #146 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૯ ) નવલકથાના સમયમાં એની જાહેાજલાલી અપૂર્વ હતી. અરબસ્તાનના પાટવી જેવા રઢીયાળા એવા મક્કા શહેરમાં જ્યારે મહમદ પેગંબર સાહેબના જન્મ પણ નહેાતા તે સમયે એ શહેરમાં અપૂર્વ જીન નિદરા હતાં, જૈન ધર્માંના વિજયને, જાહેાજલાલીને ઝુડા ફ્કાવતાં મક્કા શહેરમાં તે ઝગમગી રહ્યાં હતાં. એવા સમયમાં ત્યાંના અધિષ્ઠાયકાએ એક જૈન વ્યાપારીને સ્વપ્તામાં ધર્મ ક્રાંતિ જણાવી જેથી એ જૈન વ્યાપારી ત્યાંની જિન પ્રતિમાને મધુમતિ મદરે લાવ્યા હતા, એક જીવંત સ્વામીની પ્રતિમા પણ તે સમયે મધુમતિમાં આવી ત્યારથી મધુમતિના ભાગ્યમાં, જાહેાજલાલીમાં આર વધારે થયા. મધુમતીથી સમુદ્ર તરફના એ વિશાળ રાજમાર્ગ, આખે રસ્તે માણસાની આવજાવ થયાં કરે, સમુદ્ર મારફતે પણ વ્યાપાર ચાલતા હેાવાથી આખા દિવસ માણસાની ભરતી રહ્યા કરે, મજુરીયાએ, હેલકારીઓ, ગાડીવાળાએ ખટારાવાળાએથી એ રસ્તા ધમધમી રહેતા. લગભગ એક પ્રહર રાત્રી પર્યં ત માણસાના ગમનાગમનના વ્યવહાર રહેતા હતા ત્યાં સમુદ્ર ઉપર પણ કેટલાંક મકાના, બગલાએ, ગાદીએ માલ રાખવા માટે મનાવવામાં આવી હતી. ત્યાં પણ સરકારી માણસે હંમેશાં રહેતાં, માલની જગાતનું એક નાકુ ત્યાં પણ રાખવામાં આવ્યુ હતુ. શહેરથી ઠેઠ સમુદ્ર પર્યત Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) માર્ગમાં મેટા મેટા લેકેના વંડાઓ, બાગ બગિચાઓ, રાજનાં મકાને, તેમજ ધર્મશાળાઓ વગેરે મકાન આવેલાં હતાં. સિવાય છુટક છુટક મજુરને વસવાનાં છાપરાં પણ નજરે પડતાં હતાં. એ મોટા રાજમાર્ગમાંથી પણ આડાઅવળા બીજા અનેક રસ્તા ફંટાતા હતા. આજુબાજુ માતાનાં કે મહાદેવના જાણે મંદિરે, ખાલી તુટેલાં મકાને તેમજ અનેક પ્રકારની નાની મોટી વૃક્ષરાજીથી આજુબાજુની જગ્યા રમ@યતા બતાવતી પંથિક જનોને લલચાવતી હતી. અનેક પ્રકારનાં બાંધેલાં નાનાં મોટાં તળાવ, વાવ અને પાણીના ઝરાઓથી એ શેભા અધિક આકર્ષક બની હતી. જોકે ગામ હોય છે ત્યાં ગમે તેવા સારા સમયમાં પણ ઢંઢવાડે હાય એ ન્યાયે માનવશયતાને, ગુંડાઓ ત્યાં પણ હતા, ને આ જગા તેઓ કેઈક ઈવાર પ્રસંગ આવે ઉપયોગમાં લેતા હતા. અત્યારે મધ્યરાતનો સમય થવા આવ્યું હતું જગત ઉપર ગાઢ અંધકાર છવાઈ રહયા હતા. બે માણસ એ અંધકારનો લાભ લઈ ગુસપુસ વાતો કરતા લપાતા છુપાતા જતા હતા, શક ભરેલી તેમની રીતભાત આવી માજમ રાતે જોવાની કેને કુરસદ હોય, છતાંય ફકીરના જેવી મસ્તથીતે પગની પાની પર્યત શ્યામ કફની પહેરેલ એક વ્યક્તિની નજર એ તરફ ખેંચાઈ પણ અંધારી રાતે કેણ કેને જુએ! Page #148 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૧ ) પેાતાના નક્કી કરેલા માર્ગે આવતાં તરતજ તેએ આડામાર્ગ ફંટાયા, અહીંયાથી એક બગીચા આવ્યે.. બગીચાની મેટી દિવાલ કુદાવી તેઓ આંદર કુદી પડયા. પેલી વ્યક્તિ પણ એમની પાછળજ હતી. આવી મધ્યરાતે આ ભેદી હીલચાલ જોવાની એને જીજ્ઞાસા થઇ. કદાચ બળની જરૂર પડે તે એ અન્નેને નશીયત આપે એવી પેાતાને ખાતરી થઈ. તે પણ દિવાલ આળગી અંદર આવ્યા. એ વ્યક્તિઓને ઓળખવાની એણે ચેષ્ટા કરી પણ વ્યર્થ. વિચિત્ર પેાશાક પહેરનારા ને મોઢે બુકાની બાંધનારા આવી કાળી રાતે કેમ એળખાય ? ખન્ને જણ કાંઇપણ ખટખડાડ કે અવાજ કર્યા વગર આંગલાની નજીકના ભાગમાં આવ્યા પણ બારણા આગળ તેા માસા સુતેલા, એટલે પાછળ કાઇ પણ રીતેથી ચડવાના વિચાર કરી તેએ ઝાડ ઉપર ચઢી મકાનના ઝરૂખા આગળ આવ્યા, એ ઝરૂખાની ખારી ઉઘાડી મકાનમાં તા આવ્યા, મકાનમાં ચારે કાર ફરવા લાગ્યા, બગલાન એક પછી એક નાના મોટા એરડા જોયા, એક ઠેકાણે દીપકને મંદમંદ પ્રકાશ જણાતા હતા તે દીપક લઇ લીધે. તે દિપકના મઢ પ્રકાશથી કઇંક ધારી ધારીને જોવા લાગ્યા ને તેઓ એક શયનગ્રહ જેવા જણાતા એરડા પાસે આવ્યા, એરડા અ ંદરથી બંધ જણાયા. આટલે સુધી આવવાની હિમત કરનારા આ આરડામાં કેવી રીતે જવુ તે માટે વિચારમાં પડ્યા. Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) ત્યાં બીજી બારીઓ પણ હતી. બધીય બારીઓ તપાસી જોઈ પણ એક બારી જરા કાચી હતી એટલે એનું લાકડું જીર્ણ અને ખવાઈ ગયેલું હોવાથી એક જીણું શસ્ત્ર કાઢી બારી ઉપર અજમાવ્યું ને પિતાને જવાનો માર્ગ કરી લીધું. આસ્તેથી એક પછી એક બન્ને અંદર આવ્યા, એ શયનગૃહની પછવાડેની બારીઓ બાગમાં પડતી હતી, તેમને વિચાર છે કે અહીંથી જ આપણે આવ્યા હોત તે આટલો સમય આપણે વ્યર્થ જાત નહિ. પણ હશે! જવાને માટે આ ટુંક રસ્તો ઠીક પડશે બન્ને અંદર આવ્યા ને એક ત્રીજી વ્યકિત તેઓ ન જાણે એમ ત્યાં બારી આગળ ગોઠવાઈ ગઈ. શયનગૃહમાં દિપક મંદમંદ પ્રકાશ આપી રહ્યો હતો. એ પ્રકાશથી એમણે શું જોયું? એક સ્ત્રી પુરૂષનું યુગલ એક પલંગ ઉપર ભરનિદ્રામાં હતું. એરડે શણગારેલ અને સુશોભિત હતો. એક બાજુ તીજોરી હતી. તે સિવાય કબાટે હતાં ને ટેબલ આસપાસ ખુરશીઓ પણ ક્યાંક જણાતી હતી. બીજી એક બાજુએ ટેબલ પડેલું તેની ઉપર બત્તી મંદમંદ સળગતી હતી. બન્નેમાંથી એક જણ તીજોરી પાસે ગયે ને એક પિલા પલંગ પાસે આવ્યા. એમ તે કાંઈ તીજોરી ઉઘડે ખરી ! પિતાનાં જીણાં શસ્ત્રને એણે ઉપયોગ કર્યો. બીજી બાજુએ પલે માણસ Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) પલંગ પાસે રહેલે તે પેલા નવયુગલમાં સ્ત્રીના સૌંદર્યને જોઈ દીવાનો બની ગયે. ભરનિદ્રામાં પડેલી એ સ્ત્રીના શ્યામ કેશ વિખરાઈ ગયા હતા, એનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ યાં હતાં, છાતી ઉપરથી પણ વસ્ત્ર ખસી ગયેલું, અર્ધનગ્ન જેવી તેમની હાલત જોઈ એ દિવાને ભાન ભૂલી ગયો. એણે સ્ત્રી સાથે ખરાબ ચેષ્ટા કરવા માંડી. સ્ત્રી એકદમ જાગૃત થઈ ને અજાણ્યું મુખ જોઈ બૂમ પાડવા ગઈ. આ દુષ્ટ લેકની આવી ચેષ્ટા જોઈ પેલી વ્યકિત અંદર ધસી આવતી હતી પણ વળી સ્ત્રીની જાગૃતિથી તે અટકી ગયે ને શું નવીન બને છે તે જોવા લાગ્યા. રખે પિતે ન સપડાઈ જાય તેથી સાવધાન થઈ ગયા. પેલાએ એના મોંમાં તરતજ ડુ મારી બૂમ પાડતાં અટકાવી. પેલી સ્ત્રી પણ પોતાના બળને ઉપયોગ કરી એ પાપીના પંજામાંથી છુટવાનાં ફાંફા મારવા લાગી એટલામાં પુરૂષ પણ જાગૃત થઈ ગયો એકદમ ઉભું થઈ આ નાટક જોતાં પિતાની સ્ત્રીને બચાવવા એકદમ પેલા પુરૂષ ઉપર ધસ્ય, બન્ને વચ્ચે જપાજપી થતાં પેલે તીજોરીવાળો માણસ પણ જેકે તીજોરી તો એણે તેડી હતી પણ હવે આ બન્ને જાગૃત થયેલાને રસ્તે કર્યા વગર છુટકો નથી. જેથી તે ત્યાં દેડી આવ્યું. સ્ત્રીને પાંદડાની માફક ધ્રુજવા લાગી હતી. એ નાશી છુટવાને બારણું તરફ ધસી પણ પેલા બીજાએ તેને પકડી પાડી. એક જણે પેલાને નીચે પટક્યા. એ યુવકનું ટક્કર Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪ ) જીલવાનું શું ગજું ! એના હાથ પગ બાંધી મેાંમાં ડુચા નાખી એને નીચે પટકયેા હવે પેલી સ્ત્રીની ખબર લેવાની. એ સૌંદર્યની મુત્તિને જોઇ પ્રથમ એના પતિના દેખતાં અને ભગવી પછી તીજોરી સાફ કરી વો માપવાના એમણે વિચાર કર્યા. બન્નેએ અરસપરસ નેત્રસત કર્યો. કાંઇક હાસ્ય કર્યું . વાતા કરવાના સમય ન હેાવાથી એક જણે તરત જ સ્ત્રીને નીચે પટકી. સ્ત્રીએ એની સામે ટક્કર ઝીલવા માંડી પણ એ અબળાનું શું ગળુ ! હાથપગ બંધાયેલ ને ન્હાય ડુચા મારેલ એને પતિ તા ઘણાય ધમપછાડ કરી રહ્યો પણ નકામાં ! બન્ને જણાએએ વારા ફરતી વીષયસુખને સ્વાદ ચાખવાને! મનસુબે કરેલા, પણ ત્યાં તે એ હું ખારીને લાત મારી આખીય જમીન ઢાસ્ત કરી એક વ્યક્તિ અંદર કુદી એમની ચક્ષુ સમક્ષ ઉભેલી જોઇ એ ખારીને થયેલા લત્તા પ્રહારથી તેઓ ચમક્યા, ને એક કીર જેવી કફની ધારી વ્યક્તિને જોઇ વધારે અધિરા અન્યા. “ આહેા ! આ કીર અહીંયાં શું મરવાને આવ્યે ? ” અન્ને જણાને હવે આ નવા મ્હેમાન સાથે હિસાબ ચુકવવાના હતા, પેલી રમણીને છેડી એના તરફ ધસ્યા, રમણીયે ઝટપટ ત્યાંથી ઉડી સાવધાન થઇ પેાતાના પતિનાં ધન તેાડી નાખ્યા, મ્હાંમાંથી ડુચા ફેકી દીધા. Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) આ તરફ પણ જામી ગઈ હતી. વાત કરવાને ક્યાં સમય હતો, હવે તો હિસાબ જ ચુકવવાનો હતો એમના જીવન મરણને પ્રશ્ન હતો, પેલા બન્ને સ્ત્રી પુરૂષે બારણાં ઉઘાડી બુમ પાડી પોતાનાં માણસોને મદદ માટે જગાડયા પણ તે પહેલા અહીયાં તો રમત રમાઈ ચુકી હતી. - આ વ્યક્તિ પણ સાવધ હતી. પેલા બન્ને ધસી આવે તે પહેલાં તેજ એક જણ ઉપર કુદ્યો, એને ગળચીમાંથી પકડી ગોફણના ગોળાની માફક બીજાની ઉપર ફેંક્યો પણ તે ખસી ગયે એટલે તે બીજા હરીફ ઉપર ધર્યો, એને પકડી નીચે પટ. જમીન સાથે માથુ અફાળી અર્ધમૃત કર્યો, એણે પણ આ વ્યક્તિને મહાત કરવાને ઘણાંય ફાંફાં માર્યા, એ દરમીયાન પેલે દૂર પડેલ માણસ તૈયાર થઈ ધસી આવ્યો. તેણે પાછળથી આવી એકદમ આ અજાણું વ્યક્તિને પકડ્યો. નીચે પટકવા જાય પણ તેતો એના શરીર સાથે પોતાના હાથ વળગાડી ચૅટી ગયો ને શરીરનો જોરથી ધકકે મારતાં બન્ને જણ નીચે પડયાં, પેલી વ્યક્તિ એના હાથમાંથી છુટી થતાં એને પણ ખુંદી માર્યો ત્યાંતો નીચેના માણસે ઉપર આવી પહોંચ્યાં. મરતાં મરતાં પણ એ બન્ને નાસી છુટવા પ્રયત્ન કરેલે, પણ પેલી અજાણી વ્યક્તિએ લત્તા પ્રહારથી ચસકવા ન દીધા. ઉપર આવેલા માણસે આ બન્નેને પકડી લીધા ને પેલી અજાણી વ્યક્તિ હવે આ યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ગઈ. પિતાનું કાંઈ કામ ન હોવાથી એણે અદ્રશ્ય થવા ચાયું. પર પણ પેલી ચા માણસમાંથી નિરવ શાહ Page #153 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૬) પેલા બન્નેની વ્યવસ્થામાં બધાં માણસે પડવાથી આ ફકીર જેવા જણાતા પરાક્રમીનો ઉપકાર માનવા તરફ કોઈનું ધ્યાન ન રહ્યું, ફકીર બાગમાં પડતી બારી પાસે આવ્યો આસ્તેથી બારી ઉઘાડી બગિચામાં ઉતરી દિવાલ કુદી પસાર થઈ ગયે. એ બન્ને જણને પુરેપુરા કબજે કર્યા પછી એ યુગલને પેલો ફકીર સાંભર્યો, બધે શોધી રહ્યાં, પણ એનો પત્તો કયાં, દર્દભર્યા હૈયે એ સુંદરી બોલી ! “અરે એ પરાક્રમી ફકીર કયાં ગયા ? એ કોણ હશે ! શું સાચે સાચ તે ફકીર હતા, ત્યારે એ ગેબી મદદગાર કેણ?” પણ એને જવાબ કોણ આપે? એ ફકીર તો છુપા વેશે નગરચર્યા જોવા નીકળેલા ભાવડશાહ હતા. – ૦૩– – પ્રકરણ ૧૮ મું. વિદ. અજબ છે પ્રેમને પ્યાલ, ગજબ છે રંગ પ્રીતિને, ગજબ એ પ્રેમનાં સૂત્ર, અજબ એ પંથ પ્રીતિને નરી એ પ્રેમ મસ્તીમાં, ખુમારી ને ખુવારી છે, ફનાએ ઇશ્ક બાજીમાં, યુવાની આ દિવાની છે. ” Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭). મનુષ્યની અલ્પ છંદગાની, એ અ૫ દગાનીમાંય પંદર વર્ષ તો બાલ્યકાળનાં ગણાય, છેવટનાં વૃદ્ધાવસ્થામાં જાય, રહી માત્ર વચગાળાની એક યુવાવસ્થા, એ યુવાવસ્થામાં પણ લગભગ અર્ધા તો રાતનાં નિદ્રાવસ્થામાં વ્યતિત થાય, એ ગણ્યા ગાંઠો સમય અવશેષ રહે, એમાંય શરીરે મંદવાડ આવે, વ્યાધિ થાય, રોગ શાકમાં પરાધિન રહેવું પડે, ત્યારે સુખ ભોગવવાને યુવાનીને સમય કેટલો ? એટલા અલ્પ સમય ને માટે પણ માનવી કંઈકંઈ આશાઓ કરી નાખે છે. એ આશાઓને સફળ કરવા આભજમીન પણ એક કરી નાખે છે, ને પાપ પુણ્યનો ખ્યાલ પણ માનવી રાખતો નથી. એ આશાએ તૃપ્ત કરવાને ગમેતેવા માર્ગ લે પડે એ શું? ગરીબ માણસ પેટનો માત્ર ખાડો જેને સહેજે પૂરવાને અનીતિ કરે, ન કરવા ચેગ્ય પણ પેટની ખાતર શું જનને કરવું પડે, એ પેટને ખાડો જેને સહેજે પુરાય છે એવા ધનિક માણસો ત્યારે શું. બધાય ધવતાર હશે. વાહ ! તો તે જગતમાં કળીયુગ આવે જ નહીં. પૈસે, ધન, ધનવાનને અનેક આશાઓ ઉત્પન્ન કરાવે છે. એ મનના કંઈકંઈ મને ધનવાન પૈસાના જોરે પૂરા કરવા લલચાય છે. એ આશાઓ પૂર્ણ કરવા એને કંઈ કંઇ કર્મ કોટિલ્ય કરવાં પડે. ફકત પિટનોજ ખાડો પૂરવાથી શ્રીમંતને તે સંતોષ કદિ થાય? Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮ ) આ બધીય મહન્દળ ભેદવાને ત્યારે શું કરૂ, કેઇપણ અવસ્થામાં સ’સારીયાની સ્થિતિ તા ત્રિશંકુ જેવીજ છે. હુ તા દીક્ષા લઉં, તપસ્યા કરી આ માનવ જીવનની અલ્પતાના લાભ લઈ લઉં. આવું અલ્પજીવન લગ્ન રૂપી કાદવમાં નાખી ઘણા કાળ પર્યંત એની સજા ભોગવવા કરતાં તપશ્ચર્યામાં એના વ્યય કરવા શું ખાટે ? ઉચ્ચ સસ્કારવાળી એક કુમારીકાના આ વિચારી હતા. કુમારિકા સંસારની વિચિત્રતા જોઇને, ગરીબ અને ધનવાનાની માહઘેલછા જોઇને આ ધર્મભીરૂ ખાલિકાના મનમાં કાંઈક જુદીજ ભાવના થયા કરતી હતી. “ હું પણ ત્યાગી બની જાઉં તે શું ખાટુ ? આ માનવીનું જીવન તા ત્યાગને માટેજ હાઇ શકે, સસારની મેહમાયા કરતાં આ જીવનને ત્યાગને માર્ગે દોર્યુ હોય તે ! "" ઘણુંજ સારૂ બેન ! ” એમ બેલતી ચારપાંચ સમવચ માળાએ! ત્યાં દાખલ થઇ. 66 “ દીક્ષા લેવી છે એન ? કયા સાધુએ તને ભુરકી નાખી ભમાવી છે. જોર્જ સભાળજે એન ? એ સાધુએ તે માણસાનાં મનનાં મન ફેરવી નાખે છે તે ? ’” માયાવતી એલી. “ અરે સાંભળને એ બધીય વાતા એ તા, દિક્ષા કર્યાં રસ્તામાં પડી છે. હજી સંસારના ખાટા મીઠા વાના ઝપાટા Page #156 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૯ ) લાગ્યા નથી ત્યાં સુધી. આ મન હજી પાંજરામાં પુરાયું નથી ત્યાં લગીજ તે! ” તનમન મેલી. ર હજી બેન તને એની મીઠાશની ખબર નથી, પરણ્યાનાં સુખ એતા દેવતાઈ સુખ, એ પરણ્યા સાથેની સીડી મીડી રસભરી વાતા, એ જુવાનીની દિલને મ્હેકાવનારી રાતા, હજી તમે શું જાણેા !” વિલાસવતીએ જણાવ્યુ. “ તું પરણીને એ બધુ અનુભવતી લાગે છે તેથીજ એ વાતા અને રાતામાં મુંજાણી છે ખરૂને ” ત્યાગની ભાવનાવાળી સુશીલા કુમારી ખેાલી જેવું ખીજું નામ જયાવતી હતું. સુશીલા ખચીત સુશીલાજ નહી પણ જેમ સ્વરૂપવાન હતી તેવાંજ તેનામાં ગુણ અને ચાતુર્ય હતાં. એની જીભાનમાં મીઠાશ હતી. વ્હેરા આકર્ષક અને મેાહક હતા. પદર પંદર વર્ષનાં વહાણાં વહી જવા છતાં હજી લગ્ન ઉપર એનું મન નહેાતું. દીક્ષા લેવી કે પરણવું એ સબંધી એનુ મન જો કે ડામાડોળ હતું. દિક્ષાને માટે જ્યારે માતાપિતા અનુમતિ આપે ત્યારે આગળ ડગલુ ભરાય તેમ હતું. નસાડી ભગાડીને દીક્ષા દેવાંના કે રજા વગર દીક્ષા લેવાને તે સમય નહતા. સુશીલ સુશીલાનુ વૈરાગી મનડુ જોઇને એની સખીઓ મજાક કરતી, અનેક આડી અવળી વાતા કરી એના સ્વભાવને Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) ચીડવતી. એને ન ગમે એવી વાત કરી એને ખીજવવામાં સખીઓને ઔર અધિક મેજ જણાતી. અનાયાસે આજે પણ એ સ્થિતિ ઊત્પન્ન થઈ. શત્રુંજયની તળેટીમાં આવેલું એ ઘેટી ગામ શત્રુંજયથી કેટલું છેટું હશે એ તે તે સમયના માનવી જાણે. એ ઘેટીગામના શર વણકની દિકરી તે સુશિલા ! ત્યાગની મૂર્તિ સમી સુશિલાને પરણવું નજ ગમે પણ સખીઓ કયાં એને દીક્ષા લેવાને છેડે એમ હતી. મેં તે બધુંય અનુભવ્યું ને મને મીઠાશ લાગી, એ તમને જણાવી, તમારે પણ વહેલાં મેડાં એ અનુભવવાનું જ રહ્યું, હવે એ બાળપણ ગયું ને યુવાની આવી, આવવાની, એ યુવાની, એટલે જીવનની મીઠાશ, જીદગીની મજ, સુખ ભેગવવાની એક સ્વગય વસ્તુ ? જીંદગીમાં છે જુવાની સુખ દેનારી, સુખ જે ન ભેગવ્યું તે અંદગી શાની.” આ બધું તમને થયું છે શું? તમને કોણ પૂછે છે, નાહક શાને ટકટક કર્યા કરે છે.” સુશિલાએ કહ્યું જેનું અપરનામ જ્યવતી હતું. તમને કંટાળો આવે છે શું? પરણવાનું નથી ગમતું પણ બળાત્કારે પરણાવે જ છુટકે? સમજ્યાને.” વિદ્યા જે Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) અત્યાર સુધી શાંતિમાં હતી તે ધડુકી.” માબાપની રજા વગર તમને દીક્ષા કેણ આપશે વારૂ?” “એક વખત તમે બધાં તો પરણો પછી મારી વાત?” “અમે તે પરણવાનાં જ, અમારે કાંઈ તમારી માફક મનમાં કોઈને મોંમાં કંઈ એવું નથી. અમે તો જેવું હૈયામાં તેવું જ હોઠે બોલવાનાં, ” તનમનને તનમનાટ વધ્યો. સુશિલા? તારે પરણવાનો વિચાર હવે ક્યારે છે? તારી માતાને હું કહું તારે માટે ઝટ તૈયાર કરે તે,” વિલાસવતીને વિલાસ વળે. “તારે એમાં ડેઢડાપણ કરવાની જરૂર નથી. પરણવું ન પરણવું એ મારી મરજીની વાત સમજી? મારે દિશા લેવી હશે તે તું મને કશે વારૂ?” તે સમજેલી જ છું. તારે સમજવાની જરૂર છે. હજી તને મેહના બાણ વાગ્યાં નથી, જરા હૃદયમાં પ્રેમની ઝણઝણાટી તે જાગવા દે, દીક્ષા બીક્ષા બધુય ભુલી જવાશે.” વિદ્યાવતીએ પિતાની વિદ્યા ચલાવી. અલી વિદ્યા ! તું તો હજી કુંવારી છે. તારા હૃદયમાં આવા પ્રેમના તાર અત્યારથી કેણે જગાડ્યા ! સંભાળજે જરી !” એમાં સંભાળવાની શી જરૂર? કુંવારી હઈશ તે Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) પરણીશ તારી માફક મારે ઓછાં કાંઈ કુંવારા રહેવું છે? મારે કાંઈ સાધ્વીજી નથી થવું સમજ્યાં.” સારૂ ? તમે બધાં અહીંથી જાઓ છો કે નહી, તમારી વાતોથી હું તે કંટાળી,” સુશિલાએ કંટાળતા કંટાળતા કહ્યું. અમે જઈએ શું કરવા? એક વાતને ખુલાસો કરો પછી?” “શું ખુલાસે ? “તમારે સાધ્વી થવું છે?” હા ?........... “સત્ય કહે છે? મા બાપની રજા વગર કેણ દીક્ષા આપશે.” સત્ય? રજા નહી આપે તે ગમે તેમ કરી દીક્ષા લઈશ. છાની રીતે લઈશ.” સાધુઓ એવી ચોરીનું કામ કરશે. તે સાધુપણું ક્યાં રહ્યું.” ચેરી શાની વળી, દીક્ષા આપવાનો તો તેમને ધંધે છે.” મારે ગળે હાથ મુકે! તો શું નસાડી ભગાડી ચોરીથી દીક્ષા આપવાને એકજ ધંધો કરવા તેઓ સાધુ થયા છે.” Page #160 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૩) ના તેમ નહી, તે સાધુની નિંદા કરે છે. નાસ્તિક છે કે શું?” નસાડી ભગાડી દીક્ષા આપશે તે એમની અમે પૂરી ફજેતી કરશું સમજી. તારા માબાપ રજા આપે તે ભલે ખુશીથી દીક્ષા લે.” “મેં કહ્યું તે બરાબર છે? કે તમે નાસ્તિક છે. તેથી જ આવું બોલે છે ને મને ખીજવો છે.” તો તે તમને ખીજવેજ છુટકો! મહાવીર ભગવાને કાંઈ એવું નથી કહ્યું કે નસાડી ભગાડી દીક્ષા આપે.” ના ના એમતો નહી પણ માતાપિતા રજા આપશે તે દિક્ષા લઈશ. * રજા ન આપે તે નાશી જશે?” “ના ! પરણીશ પછી કાંઈ? તમે જીત્યાં હવે ?” એમ સીધી વાત કરોને?” હા ! સીધીજ વાત, હું પરણુશ તો ખરી? પણ કઈ જુદી જ રીતે?” એટલે? વળી તમારી શી જુદી રીત છે પરણવામાંય વળી રીતે હોતી હશે ખરી કે ?” “હા પરીક્ષા કરીશ, પરણનારનું પાણું માપીશ, એની કસોટી કરીશ.” Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) સુશિલાને જવાબ સાંભળી બધી સખીઓ ચમકી. તમે તો જબરાં બાઈ ! કેવી રીતે પરીક્ષા કરશે?” ચાર પ્રશ્નો તૈયાર કર્યા છે એ ચારે પ્રશ્નોનો જે જવાબ આપશે, એ જવાબ મને વ્યાજબી જણાશે એવાજ પુરૂષને વરમાળા પહેરાવીશ.” “એ ચાર પ્રશ્નો ક્યા ક્યા?” તે તારે જાણવાની શી જરૂર છે? તારે મારી સાથે પરણવું છે કે શું?” પુરૂષ હોત તો તે વળી વિચાર કરત?” “વિચાર કરત શું ? બુચી? ” સુશીલાએ વિદ્યાને આસ્તેથી ચુંટી ખણું. “પરણવાનો વળી બીજે શ?” ત્યારે તપસ્યા કર, અઠ્ઠમનું તપ કરી દેવતાનું આરાધન કર? અને સ્ત્રીમાંથી પુરૂષ બન, એટલે તારે બેડે પાર ?” સુશીલાનું વચન સાંભળી બધી હસી પડી. “જે એવું બની શકતું હેત તે ન ભુલત. આવી , રૂપાળી મનમેહન મુર્તિને મેળવવાને કણ અભાગી પુરૂષ ન લલચાય, ” વિદ્યાએ કહ્યું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૫ ) “ જોજેલી ! સુશીલાને તારી નજર ન લાગે ! ” “ કાઇની નજર લાગે એવાંજ સુશીલા છે! ” “ હશે! આખરે આજે સુશીલાએ સત્ય વાત કહી તા ખરી. ” tr “હાં ! પણ આ વિનેાદમાં એક વાતતા રહી ગઈ, સુશીલા ! ’” “ અને તે શી વાત તારી ! ,, “ કાલે શરઢ મહાત્સવ છે. ગામની ભાગાળે ઉદ્યાનમાં પેલા વડલાના ઝાડ નીચે સૌભાગ્ય મહેાત્સવ ઉજવવાના છે, તું આવશે કની ? ” વિલાસવતીએ પૂછ્યું. "" “ શા માટે નહિ આવે, જરૂર આવશે, પેાતાના કાયલ સમા મધુરા કંઠથી ગરા પણ લેવરાવશે, પછી કાંક, વચમાં તનમન ટહુકી. kr મારા કરતાં તેા ગાવામાં તમે બધાં કયાં ઉતરા એવાં છે!! 99 rr તારા જેવાં તા નહીજ સુશીલા, જેથી અમે તને આમંત્રણ કરવાં આવ્યાં છીએ, એ સૌભાગ્ય મહેાત્સવમાં તારે અવશ્ય આવવાનું, ને મીઠા ધુરા કંઠની પરીક્ષા માપી બધાને ગવરાવવાનું. 77 ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ ) આવીશ તેા ખરી પણ ગાવાનુ મારાથી નહી બને!” “ એમ ન બને, એ સૌભાગ્ય મહાત્સવમાં તું અધાને ગવરાવીશ તા તને પણ સૌભાગ્ય સારી રીતે મળશે. એ મહેાત્સવમાં ભાગ લઇ વિજય મેળવવા એટલે એક જાતનુ વરદાન ? અવશ્ય એ શ્રેષ્ઠ સૌભાગ્યવતી અનેજ ! "" 66 “ હશે હવે જવા દે એ વાત ! તમે બધાં જાએ આજે. ’ ૮ કેમ કાંઈ અમારાથી કંટાળી ગયાં ખાઇ ! અત્યારથી અમારાથી કંટાળશે. તા પરણ્યા પછી તેા અમારૂ મ્હાંએ જોવું નહી ગમે. ” '' “ વિલાસનાં વિલાસભર્યા વચન સાંભળી સુશીલા બેલી, તારૂ આવું સુંદર મ્હાં શા માટે અમને ના ગમે, કહે તે ખરી તારા પરણેલાને ગમે છે કે નહી. ’” એ વચન સાંભળી બધી હસી પડી. અત્યાર સુધી તા સાધ્વી થવાની વાતા કરી રહ્યા હતાં, એટલી વારમાં આવી વાતા કરતાં કયાંથી આવડી કહેા તા ખરાં જરી, ’ 66 “ અરે, એતા બધુંય આવડશે, ધીરે, ધીરે, જરી કોઈ અલબેલા સાથે નજર તા મળવા દે, પછી જોઇ લ્યેા એની વાત. દીક્ષાનું નામ પણ ભૂલી જશે. ” “સુશીલા! સુશીલા!” સુશીલાની માતાએ બૂમ પાડી, Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) “આવું છું! ” જવાબ દેતી સુશીલા સખીઓના કંટાળામાંથી છુટી થવાને ઈચ્છતી ત્યાંથી ઉઠી. એની પછવાડે સખીઓ પણ ઓરડામાંથી બહાર નીકળી સુશીલા એની માતા પાસે ગઈ ને માયા, વિલાસ, વિદ્યાને તનમન એ બધી નવલખીઓએ પિતાપિતાના ઘર તરફ ચાલતી પકડી. એ બધી તોફાની અને મસ્તીખોર વછેરીઓને જેઈ સુકલાની માતા સ્મિત કરતાં બોલી. “આ બધે શંભુ મેળો આજે કયાંથી ભુલે પડે વા!” પ્રકરાનું ૧૯ મું. વડલાને આશરે. મન તું ગમાર થા મા, પ્રેમમાં દટાઈ જા મા, એ-કે-ફમાં લલચા મા, ભુંડા! ખુવાર થા મા, આજે શરદબાતુની પૂર્ણિમા હોવાથી કઈ કઈ ઠેકાણે સૌરાષ્ટ્રમાં એ ઉત્સવને સોરઠની સુંદરીઓ સારી રીતે ઉજવતી હતી, સારાય સૌરાષ્ટ્રમાં અગરતા દુનિયાના ગમે તે ભાગોમાં એ મહોત્સવ ગમે તેવી સારી રીતે ઉજવાતા હોય તે ભલે. પણ એ ગુઢ્યની નજીક ઘેટી ગામને ઉત્સવ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) લિકે વખાણતા હોવાથી આજે ત્યાં જરી ધમાલ જેવું જણાય છે ખરું. એ સૌરાષ્ટ્રના ઘેટી ગામના નવજવાને આજે તે વાંકડીયા વાળને સેંથો પાડી, સુગંધીદાર તેલ અત્તરથી સુગંધિત કરી બંસીના નાદથી તરૂણીઓનાં મન લલચાવી રહ્યા હતા, એ નફકરાઓ દુનિયાનીજ મજમજાહને મુખ્ય માની અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતા મશ્કરી ઠઠ્ઠામાં આનંદ માની રહ્યા હતા. ઘેટી ગામ બહુ મોટું પણ નહી તેમજ ગામડું પણ નહી. તે સમયના પ્રમાણમાં ઠીક ઠીક વસ્તીવાળું હતું. ગામના પ્રમાણમાંજ બજાર નજરે પડતી હતી. એ બજારમાં કાપડીયા, ગાંધી, કંદોઈ, તેલી, તબેલી, સોની, લુહાર, કંસારા વિગેરે અનેકની દુકાને જોવાતી હતી. મકાને પણ, ગામના પ્રમાણમાં સારાં ને સુશોભિત હતા. રસ્તાઓ પણ નજર ઠરે એવા જેવાતા. ગામની બહાર એક બગીચા જેવી જગ્યા હતી. એમાં અનેક પ્રકારનાં નાનાં મેટાં વૃક્ષોની ઘટા શેભી રહી હતી. એ કુદરતી વૃક્ષોની પંકિતથી એની રમણીયતા પંથિક જનોને લલચાવતી હતી. વચમાં એક મોટું વડલાનું વિશાળ વૃક્ષ વડવાઈઓ ફેલાવીને ઉભેલું હતું. લગભગ હજારેક માણસને એ વડલે ગર્વભરી રીતે આશ્રય આપી શક્તા હતા. - મધ્યાન્હ સમય વિત્ય ન વયે ત્યાં તે ગામની નાની મોટી સ્ત્રીઓ, તરૂણીએ, બાળાઓ ત્યાં આવવા લાગી. Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૯ ) આજે શરદૃત્સવ હાવાથી એ જગા પ્રથમથી સાફ કરવામાંં આવી હતી. લગભગ હજાર દાઢ હજાર માણસ બેસી શકે તેવી ગેઠવણ કરવામાં આવી હતી. સ્ત્રીઓને એ ઉત્સવ હતા છતાં એમાં ભાગ લેવાની પુરૂષાની પણ મરજી હાવાથી એમને એસવાની જગ્યા પણ જુદીજ નિયત કરી હતી. સમય થતા ગયા તેમ સર્વે રમણીમંડળ ત્યાં ભેગું થતું હતું. કોઈ વાતા કરતાં, કોઈ ઠઠ્ઠા મશ્કરી કરતાં, તેા કાઈ કુંડાળુ વળી ગરમા ગાતાં આનંદમાં વખત પસાર કરતાં હતાં. હવે લગભગ ગામની ઘણી સ્ત્રીઓ આવી ગઈ હતી. સારાસારા ઘરની સ્ત્રીઓ, કુમારિકાએ પણ જણાતી હતી. સર્વે પેાતપેાતાને મનગમતી રીતે સમય પસાર કરતી હતી. પુરૂષા પણ હવે ધીરે ધીરે આવી નિયત કરેલી જગાએ ગોઠવાયા ને નાના મોટા પુરૂષ વર્ગ પણ એકઠા થઈ ગયા, કેટલાક છબીલાઓ તા એ વડલાની ડાળે ડાળે ગાઠવાઇને પેાતાની હયાતી જણાવવાને વાંસળી ખાવી રહ્યા હતા. ફાઈ કાઢિચાવાડી જુના સારડાએ લલકારતા હતા, કેાઈ નવીન પ્રકારનાં ગીતો ગાતા આનંદ કરી રહ્યા, એ બધાય વડલાને ડાળે ગેાઠવાયેલાઓની ચેષ્ટા ભિન્ન ભિન્ન પ્રકારની હતી. ડાહ્યા ગણાતા સજ્જના પણ આ ઉત્સવમાં પધાર્યા હતા, ગામના અધિકારીએ, પણ ઉત્સવ જોવા આવ્યા કુંતા, વ્યાપારીઓ, પટેલીયાએ, ખેડુતા, બ્રાહ્મણા વિગેરે સર્વે કાઈ Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૫) આવેલા તે તિપિતાના ધંધાને અંગે ગુસપુસ કરતા જણુતા હતા, આખુંય ઘેટી ગામ અત્યારે તે શરદુત્સવ ઉજવવાને આવેલું હતું. સ્ત્રીઓમાં અત્યાર સુધી જે અવ્યવસ્થા હતી તે હવે વ્યવસ્થિતપણે થઈ. રાસ લેવાને માટે વડલાની નીચે એમનું સ્થાન હતું. સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારીકાઓ વડલાની નીચે આવી નિયત સ્થળે ગોઠવાઈ એક પછી એક ગરબા ગાવા લાગી. એક રમણ લેવરાવતી અને બીજી સૌભાગ્યવતીઓ તેમજ કુમારીકાઓ ઝીલીને શેભાવતી હતી. આ વ્યવસ્થિત સંગિતમાં સુશિક્ષીતને જ સ્થાન મળતું હતું, અભિનય કે સૂર મેળવવામાં જરાપણ જેની ખામી જણાતી કે તરતજ એને રાસમાંથી દૂર કરવામાં આવતી હતી, એવી રીતે સુશીક્ષીત સ્ત્રીઓની આજેજ પરીક્ષા થતી હતી. કેણ સારૂ ગાઈ શકે છે, અભિનય કે સારે છે એ બધુંય આજે જણાઈ આવતું. આજના રાસમંડળમાં ઉત્તીર્ણ થવા માટે કુમારીકાઓ બારબાર માસ પર્યત ગાવાને ને અભિનયને અથાગ પ્રયત્ન કરતી હતી. ગામમાંથી કોણ આવ્યું છે ને કેણ નથી આવ્યું એની પણ ગણતરી થતી હતી, આ ઉત્સવમાં બનતા લગી. સર્વેને ભાગ લેવા પડતે છતાંય વ્યવસ્થા એવી સરસ હતી કે કોઇની મર્યાદાને ભંગ થતો નહી. સંદર્યના લાલચુઓને પણ આજે તે ઉપવાસજ કરવો પડતો હતો. Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૧ ) એ વ્યવસ્થિત ગરબા શરૂ થયા તે પુરૂષો એકાગ્ર ચિત્તે શ્રવણ કરવા લાગ્યા, પેલા વડલાની ડાળે ડાળે ગાઢવાયેલ નવલખાએને, રસઘેલાઓને પણ હવે આ કામળાં ગનાઓના કોકીલ કુંડમાંથી નીકળતા સુમધુર સ્વરે આગળ પોતાના સગીતમાં રસ ન જણાયા, સર્વે મંત્રમુગ્ધની માફક એક ચિત્તે શ્રવણ કરવા લાગ્યા, મારમાર મહીને આજે શ્રવણે દ્રિય અને ચક્ષુઇંદ્રિયનું યથાર્થ ફળ મળતું હાય એમ માનવા લાગ્યા. ગરબાની વ્યવસ્થા એક વડેરી પ્રોઢ રમણીના હસ્તક હતી, તે સંગીતની શિક્ષિકાની માફક તાલ અને અભિનયમાં એક્કો હતી. એની વ્યવસ્થાથી જ સાંભળનારને ગરબાઓમાં રસ પડતા હતા. ગર ખલાસ થતા એલી, “ સુશીલા ? ગરબે લેવરાવે. ’ “ સુશીલા, હજી આવી નથી, '' એક રમણીએ જવાબ વાળ્યેા. જણ. “ કેમ, નથી આવી હજી સુધી ? ખબર કાઢો એક "" એક કુમારિકા તેમને ખેલાવવા જતી હતી, તેવામાં દૂરથી સ્ત્રીઓનુ ટાળુ આવતું દીઠુ. એ કુમારિકાએ પાછા આવી સમાચાર આપ્યા. “ જુઓ પેલું ટાળુ આવ્યું તેમાં કદાચ સુશીલા હશે. ,, Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) થોડીવારે તે ટેળું આવી પહોંચ્યું, સુશીલા એની માતા, આડેસી પાડોસીની સુંદરીઓ, વિલાસ, વિદ્યા, તનમન વિગેરે ઘેટીનું એ નરૂ અનુપમ સૌંદર્ય હતું. કેમ બહુ વાર લગાડી, ઘણું કામમાં ભરાયાંતાં કાંઈ” પેલી વડેરી સ્ત્રીએ હાજરી લીધી. ' “શું કરીયે, કયારનાંય આવવાનાં હતાં, ઘણીય ઉતાવળ કરી તોય મેડુ થઈ ગયું ખરૂ કે ? ” સુશીલાની માતાએ જણાવ્યું. “હશે, ચાલે તૈયાર થાઓ, સુશીલા! જય! તારાં બધાય બહુ વખાણ કરે છે તારા કંઠના, તારા ગાનનાં, ને તારા અભિનયનાં, તારી બધીય કળા બતાવ હવે. સારીય મેદની અહીં જામેલી છે તેને લેવરાવ એક ગરબો. સુશીલાએ તૈયારી કરી, પિતાની સમાન અભિનય કળામાં, ગાયનની મીઠાશમાં જે પાવરધી હતી તેમને રાસમાં ઉભી રાખી, બાકીની આધેડ સ્ત્રીઓને, બેસુરા સુરવાળીને દૂર કરી. પેલી વડેરી એમને તાલ જેવા વચમાં ઉભી. ગરબો શરૂ થયે. ગર હે શામળીયાજી રે, તમે શિવરમણના વિલાસી, અલબેલા, મને મોહન મા....યા લ...ગાડી. Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) હે રસીલાજીરે, તમે મેહન માયા ત્યાગી, રસઘેલા, બે..લે પેલી કે....ય...લ...ડી, હે શામ, કાશીના વાસી અવિનાશી વનવાસી બે.. ની બધી સૃષ્ટી ડેલા...વી. સાખી જગ વલ્લભ ને શામળા, ભીડ ભંજન તુજ નામ; નવપલ્લવ પંચાસરા, નવે ખંડમાં નામ. મારૂદેવીને નંદ, ધર્મ ચલાવે રે; મુક્તિપુરીને પંથ, જગને બતાવે છે. શાંતિકુંથુ અરનાથ, ભવજલ તરીયા રે, બળવંતા નેમીનાથ, શીવવધુ વરીયા રે. મને સાખી રૂષભદેવ અલવેસરૂ, નાભિરાજાના કુમાર નેમિનાથ સુહંકરૂ, શત્રુંજય ગીરનાર. નવકાર સુણાવીને નાગને તા. કમઠ જેગી (ડા) ને ગર્વ ઉતાર્યો, અનેક નામે તું જગમાં ગવાયે, પ્રગટ પ્રભાવી બિરૂદ ધરાયો. ' એની Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪ ) સાખી ત્રિશલાનંદન જગઘણી, નહારને અવતાર; જય જય તુ ત્રિભુવન ધણી, ઉતારે ભવપાર. વાત કરીયે શું બેન (૨) ચા......ને જઇએ પ્રભુજી વાં.........વા નીત્ય જપીયે એ બેન (૨) રૂ...... એ મડું!....વીર ના.........ને જેણે બધી ર...... ડે...........વી બેલેટ એ ગરબે પૂરા થયે ને ડુંગર તરફથી અમ આવી, “ નાસા ? નાસા ? એક મેટે કામરચિત્રા પટ્ટાવાળો ચિત્તા ગાય, ભેંસાને નુકશાન કરતે. ગામ તરફ ધસી આવે છે. નાસે ? નાસા ? ” એ શબ્દાને પડછંદે આ ઉદ્યાનમાં પડ્યો, માણસાની નાસભાગ થઇ રહી. નાના બાળકો રડવા લાગ્યાં, સ્ત્રીએ ગભરાતી ગભરાતો ઘર તરફ દોડવા લાગી. એ ચિત્તાની પણ ગર્જના ઉપર ગર્જના આષાઢા મેઘની માફ્ક ગતી સભળાવા લાગી. શર-ત્સવના આનંદ હવામાં ઉડી ગયા, લેાકેા પાતપેાતાના જીવ બચાવવાને નાસ ભાગ કરવા લાગ્યા. એ દરમીયાન પરદેશથી ચાર પાંચ માણસે આવેલા તે એક બાજુએ બેસી આ ઉત્સવ જોતા હતા, આ અચાનક વિદ્મથી તેએ! પણ ગભરાયા તે ખરા, શું કરવુ તેમને પણ કાંઈ સમજ ન પડી. એક રાજકુમાર જેવે જણાતે તરૂણ મારતે ઘેડે ત્યાં Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫), આવી પહોંચે. શીકારી પોષાકમાં એ સુસજજીત હતું, કમરમાં તલવાર, ખભે ધનુષ્ય, પછવાડે બાણથી ભરેલું ભાથુ, હાથમાં ભાલે, કમરની ભેટમાં કટારી એની શુરવીરતાને ઓર શેાભાવી રહ્યાં હતાં. બરાબર સમયે તે આવી પહોંચ્યા હતા ને તે સમયે ગર્જના કરતા ચિત્તે એ વડલા સમીપે ફાળ ઉપર ફાળ મારતા આવ્યું હતું. નાસભાગ કરતાં ઘણાં માણસો નાસી છુટ્યાં હતાં, કેટલાંક પિતાને શૂરવીર માનતા કોઈ તીરેના વરસાદ વરસાવતા, કેઈ તરવારને ભાલા તાકી તેને ડરાવી, રહ્યા હતા, એની ગર્જના સાંભળી એ શૂરવીરેના હાથે પણ ધ્રુજી રહ્યા હતા. સ્ત્રીઓમાં કેટલીક તે એ ગર્જનાથી ત્યાંજ ઠરી ગઈ હતી. કેઈ મૂડ જેવી બની શું કરવું એ બાબતમાં મુંજાયેલી જડભરતની માફક જમીન સાથે ચાંટી ગઈ હતી, કેટલીક ત્યાં ઉભી ઉભી બૂમ પાડતી “ચિત્તાને મારે’ ના પિકારે કરી રહી હતી. કેઈ નિડરપણે આ તમાસો જોઈ રહી હતી. શૂરવીરને અટકાવે છતાં એને નહી ગણકારતે ચિત્તો એ માણસના ટેળામાં કુ, એને પણ શૂરવીરેનાં તીરે, લાગેલાં. એ ઘાથી રઘવાયેલે ને પીવાએલો વેર લેવા તલ હતે. પિતાને શુરવીર માનતા પેલા બહાદુરે પણ ગભરાઈ ગયા હતા. જેની કઠણાઈ બેસવાની હશે, કેની Page #173 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૬ ) ઘડીઓ ગણાતી હશે, એ ચિત્તાના ઝપાટાથી કેટલાક તા ત્યાંજ મુર્ચ્છિત થતા ધરતી માતાને ખેાળે પડ્યા. પેલા બહાદુર શિકારી ત્યાં આવી પહોંચેલા, એણે આ દશ્ય જોયું, તરતજ ધનુષ્ય ચઢાવી એક તીક્ષ્ણ ઝેરી ખાણુ ચઢાવી સનનનન કરતુંક ધનુષ્યને કર્ણ પર્યંત ખેંચી છેડી મુકયું. એ તીરંદાજીનું ખાણુ જો વ્યર્થ જાય તેા ચિત્તાથી કંઈકના જીવ જોખમાવાના હતા, પણ ખાણુ ચિત્તાના મ સ્થાને વાગ્યું ને ચિત્તો ગેાથુ ખાઇ જમીન ઉપર પડ્યો. ચિત્તો જમીન ઉપર પડી હાંફવા લાગ્યા, મખાણુ જ્યાંથી આવ્યું એ દિશા તરફ એણે મીંટ માંડી, દૂર એક ઘોડેસ્વાર ધનુર્ધારી પુરૂષને શિકારી પાષાકમાં એણે જોયે.. એ શીકારીએ પણ જોયું કે હજી એ શિકાર જીવતા છે. તરતજ તે ઘેાડા ઉપરથી કુદ્યો ને એની પાસે આવ્યેા. બધાય દૂર ઉભા ઉભા આ નાટક જોતા હતા, હવે તેમના ભય નષ્ટ થયા હતા. અચાનક ચિત્તાના માથાના એક તરૂણ ત્યાં પ્રગટ થયા હતા. રમણીએ સ્ત્રીઓ પણ હવે તે રસ ભરી રીતે આ તમાસા નીરખી રહી હતી. - CA એ તરૂણ શિકારી ખરાખર સાવધપણે ચિત્તાની સન્મુખ ઉલ્લેા. બધાની નજર એની ઉપર પડી, પુછ્યા પણ જોતા હતા સ્રીએ પણ આ શિકારીને નીરખી રહી હતી. ચિત્તો પડચા પડચા પેાતાના વેરીને નીરખી રોષ Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) ભરી ગર્જના કરવા લાગે, એ ગર્જના સાંભળનારનાં હૈયાં ધબકવા લાગ્યાં, કાયર પુરૂની કાયા કંપવા લાગી, આ કોલાહલથી સ્ત્રીઓનાં હૃદય ખળભળવા લાગ્યાં. એ ભાઈ, ખસી જાવ, ખસી જાવ,” દૂરથી એને લેકે વિનવવા લાગ્યા, “એ ગુસ્સે થયેલું જાનવર તમને ઈજા કરશે, બીજા એક બાણથી જ એને પૂરું કરી નાખો.” . એ યુવાનને એની સામે ઉભેલો જોઈ બધા દિમૂઢ બન્યા, અંતરમાં એની પ્રશંસા કરવા લાગ્યા, એ યુવકને કેઈઓળ ખતું નહોતું, છતાં બધાય એ શિકારી પોષાકમાં સુંદર જણાતા તરૂણને સ્નેહથી નિરખી રહ્યા. “વાહ, ધન્ય છે આ તરૂણને!” ચિત્તાને વેર લેવાની તૈયારી કરતો જોઈએ શિકારીએ પડકાર્યો, “ઉઠ? ઉઠ? કુત્તા?” શિકારીને પડકાર સાંભળી ચિત્તો પાછે સ્વસ્થ થયો. પેલા પરદેશી જેવા પુરૂષે આવેલા, તે આ શિકારીને જોઈ ચમક્યા, એ મુખ્ય ગણાતે પુરૂષ આલેજ બને. અરે, આ તો......... કંઈક વિચાર આવતાં ચૂપ થઈ ગયે, તે આ યુદ્ધના પરિણામની રાહ જોવા લાગ્યો. ઘણી સ્ત્રીઓ આ શિકારીની પ્રશંસા કરી રહી હતી, છતાંય એક વ્યક્તિની નજર અંદુભૂત રીતે ત્યાં કરેલી હતી, નિર્નિમેષપણે એક બે લોચન ત્યાં શું જોઈ રહ્યા હતાં? Page #175 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮) એ શિકારી પણ ચિત્તા સાથે થોડી કુસ્તી કરવા વિચાર કર્યો, બનતા લગી એને મારી નાખવા શિકારીને વિચાર નહોતે, ઘાયલ થયેલ એ ચિત્તે મૃત્યુના ભયથી ડરી પાછો શત્રુંજયના ડુંગરમાં ભાગી જાય એ એની ઈચ્છા હતી, પણ ચિત્તે પાછો વેર લેવાને વિચાર કરતાં હવાથી શિકારીએ ધાર્યું “કંઈક નવા જુની થશે.” એણે સાવધપણે ચિત્તા સામે પિતાનો ભાલે તા. ચિત્તો છલંગ મારી શિકારી ઉપર કુદ્યો. એકજ બટકે એને ખાઈ જવા માગતા હોય, તેમ પિતાનું હે ખુલ્લું રાખી ઠેકડો માર્યો, ને એની ગળચી પકડવા એણે વિચાર કર્યો. એ કુદે ચિત્તો શિકારીના અવયવને સ્પશી શકે તે પહેલાં શિકારીએ અચુક નેમ સાધી તાકેલો ભલે ચિત્તાના ફાડેલા મોંમાં ભેંકી દીધો. ચિત્તે એકવાર ફરી લેહી વખતે ધરતી ઉપર ઢળી પડ્યો. “શાબાશ! શાબાશ !” બધાના મુખમાંથી પ્રશંસાના ઉદ્દગાર નીકળી પડયા. પિતાના હરીફની પ્રશંસા સાંભળી ફાટેલ ડોળે ચિત્તો એ શિકારી તરફ ઘુમૂર્તિ રષ ખાલી કરવા લાગ્યો. એની શક્તિઓ મંદમંદ થતી જતી હતી, એ ભાલાના પ્રહારથી એના મેંમાથી રૂધીર વહી રહ્યું હતું, મૃત્યુ સમયને ઘંટ વાગી ગયેલ હોવાથી સમયની રાહ જેતે ચિત્ત તરફડવા Page #176 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૯ ) લાગ્યું. તરફડતાં પણ એ શિકારી તરફ એને રાષ હતા. જાણે એ રાષથી એના જીવ ન જતા હાય એમ જણાયુ. આખરે વેદનાની કીકીયારી પાડતા એ ચિત્તો તરફડી માતને આધિન ચે.. બધાંયના મન શાંત અને ઉત્સાહવત થયાં. શિકારીનું ન પૂરૂ થયું, એ આવેલ હતા જુદા વિચારે પણ હવે એના વિચાર બદલાણા, પેાતાના અશ્વ પાસે આવી એક છલગે તે અત્ર ઉપર કુદ્યો, એ જનમેદની તરફ તીક્ષ્ણ નજરે જોતા કાઈ કાંઈ પૂછે તે પહેલાં તેા અશ્વને એડી ડાળી. સ્વામીના અભિપ્રાયને જાણનારા અશ્વ જે દિશામાંથી આવ્યો હતો તે તરફ અદૃશ્ય થઇ ગયે, એ નરનારી બધાંચ ડાચુ વકાસીને જતા અને જોઇ રહ્યાં. શરદૃવના ઉત્સવ એ રીને ઉજવાઇ ગયેા. પશુ ર૦ મું. સુશીલા. “ હું મનવા ! તું કાં ચળે ચડે, વિકટ પ્રેમ પગે શાને પડે; આ અનિમાં દાદલી, વસમી એની વાટ, ભાગ્યવંત કાઇ ચતુર જન, ગામે એને! ત્યાગ. ” હે મનવા॰ ', Page #177 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) “ માનવી માનવીમાંય ફેર તા ખરેાજને. આપણેય માણસ, એક ગરીબ પણ માણસ અને એય માણસ, શું એની સુંદરતા! શું એની છટા! એ ગર્વભરી રમણીજનને લાભા નારી શી એની ચાલ ! યુવાનીને આંગણે હજી તેા હવે આવે છે ત્યાં એનું આવું અનુપમ શૌર્ય, શૌય એ ગમે તેવી લલનાઓનાં દિલને વ્હેલાવે છે. કેાણ હશે એ! આવ્યા અને ગયા, કાઈ રાજકુમાર હશે ! મારૂં મન પણ એને જોયા પછી કાં નિ:શ્વાસ નાખે, એની તરફ આટલા બધા પક્ષપાત કેમ, એ વીર મૂર્ત્તિ હજી પણ જાણે નજર સમક્ષ ખડી હાયને શું ! ત્યાગની ભાવનાવાળું મારૂં મન એના દર્શન પછી આટલું બધુ ક્ષેાભાય એ તે! નવાઈ ! સંસારમાં પરવશતાએ આમજ માયાના પાશમાં બંધાવાનું હશે. વાહ ! દુનિયા ! વાહ ! માયા ! "" શરદુત્સવમાંથી આવ્યા પછી સુશીલાનુ મન અશાંત હતું. શરદૃત્સવમાં જતી વખતે જે સુશીલા હતી તે આવતી વખતે એજ સુશીલા નહેાતી. જતાં સમયે એનુ હૃદય એને અધિષ્ઠત હતું હવે તેા પલટાઈ ગયું હતું, એ હૃદય એને આધિન નહાતુ. બળાત્કારે અનેક નવાનવા વિચારની મિ એના હૈયામાં પ્રગટ થયા કરતી હતી. સુશીલા હૃદયની વ્યાકુલતાથી પરવશ થઈ ગઈ હતી. સાંજના જમી પરવારીને સુરશ્રેષ્ઠી પેાતાના મકાનના Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૧ ) આંગણામાં પાટ ઉપર બેઠેલા હતા, આડોશી પાડોશી એમની સમાન વયના બે ચાર જણ પણ ત્યાં એમની પાસે બેઠા હતા. આજે તો શરદુત્સવની વાત સિવાય બીજી તે શિી વાત હોય, અચાનક ચિત્તાનું આગમન, પેલા ઘોડેસ્વારનું આવાગમન, બન્નેનું યુદ્ધ, ચિત્તાને મારી ઘોડેસ્વારનું પસાર થઈ જવું, ઈત્યાદિ વાતો રસ ભરી રીતે ત્યાં અને આખાય ગામમાં થયા કરતી હતી. નવાઈની વાત તો એ હતી કે એ ઘેડેસ્વાર શિકારી જેવા જણાતા પરદેશીને કઈ ઓળખતું નહોતું. વાત પછી વાત નીકળતાં સુશીલાની ગરબે લેવરાવવાની, એના કંઠની, એની છટાની વાતો નિકળતાં એનાં વખાણ થવા લાગ્યાં, પિતાની પુત્રીનાં વખાણ સાંભળી સુરચંદશેઠ પણ મનમાં ખુશી થયા. “પણ સુરચંદ શેઠ? સુશીને તમે જેવી રીતે કેળવણી આપી હોંશીયાર કરી છે તેમ એને માટે વર પણ લાયકજ શોધજે, ” એક જણે કહ્યું. સુરચંદ શેઠને સુશીલાના વરની ચિંતા અધિક હતી, સુશીલા ગ્ય ઉમરની થઈ હોવાથી હવે એને પરણાવવી જોઈએ, પણ એને માટે એગ્ય વર મળતો ન હોવાથી એમને ચિંતા રહેતી હતી, એમાં આ પ્રશ્નથી વધારો થયે. હું પણ એ ચિંતામાંજ છું. સારો વર શોધવાની મારી તે ઈચ્છા છે પછી તે જેવું એનું ભાગ્ય, સુરચંદ શેઠ બોલ્યા. Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૬ર) છોકરી તો દેવરૂપ છે, એમાંય ભણાવી ગણાવી તમે એને હોશીયાર બનાવી. આજના ગરબામાં તે આખુંય ગામ એનાં વખાણ કરે છે. ” “જેવી એ ભણી ગણીને હુંશીયાર છે તેવી જગ્ય ઠેકાણે પડે એટલે ગંગા નાહ્યા,” સુરચંદ શેઠ બેલ્યા. આંગણામાં એ પ્રમાણે વાતેનાં ગપાટા ચાલી રહ્યા હતા તે દરમીયાન એક સિપાઈ એમને ત્યાં આવ્યા. “ચાલે સુરચંદશેઠ! તમને કારભારી સાહેબ બેલાવે છે.” સિપાઈને જોઈ બધા એની સામે જોઈ રહ્યા, “કારભારી સાહેબ કેને બોલાવે છે,” એક જણ બોલ્ય. “સુરચંદ શેઠને ” “મને!” સુરચંદશેઠને આશ્ચર્ય થયું. હા. ” શું કામ છે?” તે મને ખબર નથી.” સિપાઈને જવાબ સાંભળી સુરચંદશેઠને મનમાં અનેક વિચારે ઉત્પન્ન થયા, કપડા પહેરીને તૈયાર થઈ, સીપાઈની સાથે ચાલ્યા, આડોશી પાડોશી મનમાં અનેક વિચાર કરતાં વિખરાયા. Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૩) કારભારી મોતીચંદ પારેખ પિતાના દિવાનખાનામાં એક મેમાન સાથે બેઠા બેઠા વાતચિત કરી રહ્યા હતા. શરદત્સવમાં ચારપાંચ મહેમાને આવેલા, તેમાં એક મુખ્ય માણસ ને બીજા એના નોકર હતા, શરદુત્સવ સમાપ્ત થયા પછી એ મુસાફરો મેતીચંદ કારભારીના મહેમાન થયેલા, એ મુસાફરે તે મધુમતીથી નીકળેલા સેમચંદ્ર શેઠ અને એના માણસો હતા. કારભારી સાથે ઓળખાણ હોવાથી એમને ત્યાંજ ધામા નાખ્યા. સેમચંદ્રશેઠ લક્ષણશાસ્ત્રના જાણકાર હતા, સામુદ્રિક શાસ્ત્રથી એમણે ગરબે લેવરાવતી વખતે એ કુમારિકાનાં લક્ષણ જોયાં હતાં. એની હોશિયારી, ચતુરાઈથી એ આશ્ચર્ય પામ્યા હતા, એના સૌંદર્યથી અંજાયા હતા. એના અભિનયે, એનો કોકિલ સમાન કંઠ, એની છટા બીજી રમણીઓકુમારીકાઓ કરતાં અભૂત હતી. એ બાળાનાં તેજ, ગૌરવ, પ્રભાવ એને પસંદ પડ્યાં હતાં. પિતાના ભાણેજ માટે આ બાળા જણાઈ. એ કોની પુત્રી છે? જ્ઞાતે શી ? પરણેલી છે કે કુમારી વિગેરે હકીકત એમણે મોતીચંદ પારેખને પૂછી ખાતરી કરી. પિતાની જ જ્ઞાતિની અને કુમારી કન્યા જાણીને તરત મતીચંદ કારભારી મારફત સુરચંદશેઠને બોલાવ્યા. સુરચંદશેઠ દિવાનખાનામાં દાખલ થયા કે સોમચંદ્ર Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪ ) શેઠે આવકાર આપ્યા. કારભારી બેલે તે પહેલાં તે તેજ બેલી ઉક્યા, “ આવે ! આવો ! સુરચંદ શેઠ ! આવ ! અમે તમારી રાહ જોઈએ છીએ.” અજાણ્યા માણસને ઓળખીતાની પેઠે પોતાની સાથે બેલતા જોઈ સુરચંદશેઠને નવાઈ લાગી. “ ન ઓળખ્યા એમને. સેમચંદ શેઠ એતો મધુમતીથી આવે છે મધુમતીના કારભારી એ !” મોતીચંદ કારભારીએ એમના આશ્ચર્યને તરતજ નષ્ટ કરી નાખ્યું. “ ઓહો કારભારી સાહેબ! તમારાં દર્શન આમ એકાએક કાંઈ?” સુરચંદ શેઠે વિવેક કર્યો ને સામે ગાદી ઉપર બેઠા. “આવો! આવો! અહીં આવે!” મોતીચંદ પારેખ સુરચંદ શેઠને કહ્યું. “એતો કાંપિલ્યપુર જાય છે. તે એકાદ રાત અહીં રોકાઈ જવાની ઈચ્છા થવાથી રોકાયા.” કેમ જાય છે કપિલ્યપુર? ” સહસા નહી પુછવાની ઈચ્છા છતાં પૂછાઈ જવાયું. “મધુમતીના ભાવડશાહનું નામ તો તમે જાણો છો?” હા ! એ આપણુ જ જ્ઞાતિના છે. મધુમતિના સરમુખત્યાર-હાકેમ છે.” “બરાબર ! એમને એક પુત્ર છે તેમને માટે કન્યાની Page #182 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૫ ) તપાસ કરવા કાંપિલ્યપુર જવાના છે. ” કારભારીએ ખુલાસા કર્યા હું એ........મ, એ પુત્રનું નામ શું ? ’ જાવડશાહ ! આ સામચંદ્ર શેઠ તે જાવડશાહના 66 મામા ! "" k “ વાહ ! ત્યારે તા આજે મેટા માણસનાં દર્શન થયાં. ” સુરચ ંદશેઠ સ્મિત કરતાં સામચંદ્ર શેઠ સન્મુખ જોઈ આલ્યા, “ અમારા ગરીબનાં આંગણાં પણ પાવન કરશે. ’” સુરચંદ શેઠ તમે ઘણાય લાયક અને કદરદાન છે તેથીજ હુંતમારી પાસે એક માગણી કરૂં છું, ” સામ શેઠે કહ્યું. (6 “ માગણી શા માટે, અમારૂં તે બધું આપનુજ છે, આપને શી માગણી કરવાની છે ? ” “ તમારી કન્યા સુશીલાની ! 22 સુરચંદ શેઠ ક્ષણભર વિચારમાં પડ્યા. “ જેવી તમારી સુશીલા ગુણવાન છે તેવાજ મારે ભાણેજ જાવડ પરાક્રમી અને વિદ્યાવિશારદ છે, એને લાયકજ તમારી સુશીલા છે. ” “ આપની મહેરબાની ! કારભારી સાહેબ ! મારી પુત્રીની સંમતિ થાય એટલીજ વાર, આપ મારે ત્યાં પધારે, ખુલાસા થઇ જશે. ’ Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૬) સારા કાર્યમાં કેણ ઢીલ કરે, સુરચંદશેઠને જવાબ સાંભળી સોમચંદશેઠ કપડાં પહેરી તૈયાર થયા. બને જણ થોડીવારમાં મકાન આગળ આવી પહોંચ્યા. પિતાના પતિને હેમાનની સાથે આવતા જોઈ સુભદ્રા શેઠાણીએ તરતજ પાટ ઉપર રેશમી ગાદલું પાથરી દીધુ. સુરચંદશેઠે મહેમાનની આગતાસ્વાગતા કરવા માંડી. પાણી, પાન, સોપારી વિગેરે મુખવાસની ચીજો મુકી. ખાનદાન મહેમાનને જોઈને આડેશી પાડેશી પણ ભેગાં થઈ ગયાં. સુરચંદ શેઠે ઘરમાં જઈ શેઠાણુને પણ ઈસા કરી દીધો. આ શી ધમાલ છે તેની કોઈ પણ ગંધ સુશીલાનેય આવી હતી. સુશીલાનું મન તો શરદત્સવમાંથી આવ્યા ત્યારથી અશાંત હતું. એના હૈયામાં તે જુદીજ લગની હતી. સુરચંદશેઠે પોતાની શક્તિ અનુસાર સમચંદશેઠ આગળ નજરાણું ધર્યું. સુરચંદશેઠની ભક્તિથી પ્રસન્ન થયેલા. સેમચંદશેઠ બોલ્યા, “ સુરચંદશેઠ! તમારી ભક્તિથી હું સંતુષ્ટ છું. હવે ફક્ત આટલી મારી માગણું સ્વીકારે એટલે તમારી ભક્તિમાં રહેલી ખામીની પૂર્ણતા થાય. તારાગણમાં ચંદ્રમા સરખી તમારી સુશીલા મેટા ભાગ્યવાળી છે. મારા ભાણેજ જાવડને માટે મને લાગે છે કે તમારી કન્યા ગ્યા છે. બન્નેને સમાગમ થવાથી એ વેગ ચંદ્ર અને Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૬૭ ) રોહીણીની જેમ, રામ અને સીતાની જેમ, રતી અને કામદેવની જેમ જગતમાં શભા આપનારે થશે.” મેમાનની પિતાને માટે વાતચિત ચાલતી હોવાથી સુશીલા તરતજ બહાર આવી, સુશીલાને જોઈ સેમચંદ્ર શેઠ બોલ્યા, “સુશીલા ! દિકરી ! આવ, અમે તારી જ વાત કરીએ છીએ. તારા પિતા તારીજ સંમતિની રાહ જુએ છે, બેલ દીકરી! તારા લગ્ન સંબંધમાં તારે વિચાર કે છે?” મારે તો દીક્ષા લેવી છે. લગ્ન કરવાની મારી મરજી મુદલે નથી,” સુશીલાએ વાતને મૂળમાંથીજ ઉડાવી દીધી. નારે દીકરી ! તારા ભાગ્યમાં તે હજી મહાસુખ લખાયું છે. લગ્ન થયા પછી સંસારમાં તને સુખ ન જણાય, લગ્ન તને બેડી સમાન લાગે તે પછી ખુશીથી દીક્ષા લેજેને!” લગ્ન એતે બેડી તે ખરીજને, ભાગ્યેગે સ્ત્રી જો કે અયોગ્ય પતીને પનારે પડી તે એને જન્મારે ધૂળધાણી થઈ જાય.” પણ ગ્ય પતિ મળે તે?” “ગ્ય કે અયોગ્યની પરણ્યા પહેલાં તે શી ખબર પડે.” પહેલાં ખાતરી કરી અને પછી લગ્ન કરીયે તે! ” “એમ હોય તો તે ઠીક પણ ખાતરી કરવી શી રીતે?” “તારું મન માને તેમ ખાતરી કર પછી કાંઈ?” Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) તેથી જ મેં નક્કી કર્યું છે. ” શું વારૂ !” મને ગમે તેવા પતિ સાથે મારે લગ્ન કરવું. અન્યથા દીક્ષા ગ્રહણ કરી તપસ્યા કરી મોક્ષ મેળવવા પ્રયત્ન કરીશ.” - દીકરી ! પૃથ્વી કાંઈ વધ્યા નથી થઈ ગઈ કે તને મન ગમતો પતિ ન મળે.” “મળે જરૂર મળેજ, એવીજ એક વ્યક્તિ તરફ મારું મન આકર્ષાયું છે. જે વ્યક્તિએ મારું મન આપ્યું છે તેજ મારું સર્વસ્વ છે.” સુશીલાનાં અણધાર્યા આવાં વેણ સાંભળી સાંભળનારા આશ્ચર્ય પામ્યા, એના માતા પિતાને તે એથી અધિક આશ્ચર્ય થયું. " સામચંદ્રશેઠે ધિરજથી પૂછયું, “બેન ! તારું મન કોણે હરી લીધું છે વારું કોણ છે એ ભાગ્યશાળી તે નર !” તે તે હેય નથી જાણતી કે એ કોણ છે?” ધીમેથી નિરાશ થતાં સુશીલાએ દંતપંક્તિ હલાવી. કેમ વારૂ! તું ન જાણે એતો નવાઈ ત્યારે ?” , “હા ! નવાઈ તે ખરી, પણ એવી હૈયાની વાત તમને કહેવાથી શું?” Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૯ ) “ ત્યારે હૈયામાં છુપાવવાથીય શું ? જાણવામાં આવે તે એના ઈલાજ થઈ શકે. '' “ ઈલાજ !” માણુસ મુવા પછી જીવી શકે એવા ઇલાજ હશે કે, વસ્તુને નાશ થયા પછી પુન: એને સજીવન કરનાના ઇલાજ હોય કે ! “ છતાંય અસાધ્ય વસ્તુઓ પણ ઉપાય કરવાથી મળી શકે છે. એવી શું તને ખબર નથી ? સુશીલા ! ,, “ આજે શરઘાનમાં અચાનક આવી ચડેલા પેલા ખુની ચિત્તાને મારનાર કાણુ હતા, તે તમે જાણે છે ?” સુશીલાના આ પ્રશ્નથી સામચંદ્ર મનમાં ચમક્યા. “ પણ આપણી વાતને એની સાથે શું સંબંધ છે, એ ગમે તે હશે. કોઇ રાજકુમાર હશે કે ગમે તે હાય એમાં આપણને શું ? ” “ એ શિકારીના વેષમાં સુસજ્જિત ઘેાડેસ્વાર આવ્યે અને અલ્પ સમયમાં અદૃશ્ય થઇ ગયા. મારી વાતતા એ સાથેજ સંબંધ ધરાવે છે. ” “ અરે ગાંડી એવી વાદ્યાત્ વાત જવા દે, એ કોઈ રાજા કે એના છોકરા ડુશે. એ રાજા લેાક ને આપણે તે વણીક, એની સાથે તે આપણને શું નિસ્બત હેય. ’ ૮ માટેજ તમને એવી વાત કહેવાથી શું? એ હું Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). ફરીને કહું છું. મારું મન તે એમાંજ રમી રહ્યું છે એ ફરીને મળશે તે ઠીક નહી તો હું દીક્ષા લઈ તપસ્યા કરીશ.” પણ એને હવે કેવી રીતે શેધી કાઢ, એ વાત જવા દે, ને મારી વાતને તું સ્વીકાર કર, દીકરી !” “ તમે જાણે છે શ્રીમાન ! સતી સ્ત્રીઓનાં મનમાં જે વાત એક વાર ઠસી તે ફરીથી ખસતી જ નથી. જે વસ્તુમાં એનું મન ઠરેલું એમાંથી કેઈએ પાછું ફેરવેલું કે ? ” પણ એનો પત્તે હવે શું લાગે? અને ન લાગે તે કુંવારા પણ કયાં સુધી રહેવાય.” તપાસ કરતાં અવશ્ય પ લાગે. બીજી વખત જોતાંજ હું એમને ઓળખી કાઢીશ, બચપણમાં જોયેલ શ્રીમતીએ બારબાર વર્ષ આદ્રકુમારને નહાતા ઓળખ્યા શું? છુટા પડેલા નળરાજાને દમયંતીએ ફરી ન મેળવ્યા શું?” “એ માને કે કદાચ પાછા પ્રયત્ન કરતાં મળી આવે પણ એથી શું ? ચિત્તાને મારનાર કઈ રાજવંશી નુર હોવું જોઈએ, ને આપણે રહ્યાં વણીક મહાજન, આપણે ને એમના મેળ શી રીતે મળે, શું એવાં લગ્ન થઈ શકે ?” “ થઈ શકે, એમાં શક શું ! મગધપતિ શ્રેણિકને પરણનાર નંદા વણકની કન્યા હતી કે જેનાથી બુદ્ધિનિધાન, અભયકુમાર જનમ્યા. બિંદુસારને પરણનાર સુભાંગી એ Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) બ્રાહ્મણતનયા હતી કે જેને પુત્ર મહાન્ અશોક કહેવાય, અનાર્ય દેશના પાટવી આદ્રકુમારને પરણનાર શ્રીમતી શ્રેષ્ઠીનીજ કન્યા હતી. સમજ્યા શ્રીમાન ?” સુશીલાની આવી વાણીની ચાતુર્યતા જોઈ સોમચંદ્રશેઠ તાજુબ થઈ ગયા, “સુશીલા! ત્યારે તારો એ દઢ. નિશ્ચય છે?” હા.” સેમચંદ્રશેઠે સુશીલાના માતાપિતા તરફ જોયું, પુત્રીના વિચારને અનુકૂળ હોય એવી એને સંભાવના થઈ. સુશીલા ! એ વ્યક્તિ ફરીથી જે તારી નજરે પડે તે એને ઓળખવાનું સાધન તારી પાસે છે કાંઈ?” જરૂર? હું એમને ઓળખી કાઢીશ, એમને હું કદી ભૂલી જાઉં, ક્ષણે ક્ષણે એ મૂર્તિનાં સૂકમ દેહે હું દર્શન કરું છું, પૂર્વના કેઈ ઋણાનુબધેજ મારું મન તેમના તરફ આકર્ષાયું છે. ” તે હું જરૂર તારા કાર્યમાં મદદગાર થઈશ,” સમચંદ્રશેઠ બેલ્યા. “તમે એમને ઓળખો છે કે શું?” સુશીલાના જવાબમાં સેમચંદ્રશેઠે મોં મલકાવ્યું, Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૭ર) ઓળખું કે ના એાળખું પણ તારું કામ હું કરી આપીશ. મહેનત કરી જોઈશ. ફળ તે વિધિને હાથ છે.” સેમચંદ્રશેઠને વિચાર જાણું સુશીલાને નવાઈ લાગી. “શ્રીમાન ! પણ તમે તે મારી માગણી કરવા આવ્યા તેમાં નાસીપાસ થયા છે તમારી માગણું તે મેં સ્વીકારી નથી સ્વીકારવાનીય નથી, છતાં તમે મારા કાર્યમાં મદદગાર થાઓ એને અર્થ શું?” તારા જેવી યોગ્ય અને લાયક બાળા એગ્ય પતિ સાથે જોડાય એ શું ઓછા હર્ષની વાત કે ! સજન પુરૂ બીજાના હિતમાંજ પિતાનું હિત જાણે છે.” “પણ એમાં તમારો સ્વાર્થ શું?” મારે સ્વાર્થ ? કાંઈ નહી.” : સેમચંદ્રશેઠે તે પછી સુરચંદશેઠ સાથે થોડો સમય ખાનગીમાં વાતચીત કરી ત્યાંથી કારભારી સાહેબને ત્યાં - ચાલ્યા ગયા. રાત્રીએ સેમચંદ્ર શેઠના ગયા પછી સુરચંદશેઠે મુસાફરીની તૈયારી કરવી શરૂ કરી, શેઠાણને સંભળાવી દીધું કે, “આવતી કાલે પ્રભાતમાં આપણે સર્વેએ સેમચંદ્રશેઠની સાથે જવાનું છે. સુશીને પણ આવવાનું છે તે - તમારાં કપડાં વગેરે બાંધી તેયારી કરજે, માર્ગને માટે - ભાત પણ કરી લેજે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૩ ) સુભદ્રાશેઠાણી અને સુશીલા મુસાફરી માટે લુણ્ડાં લત્તાં વગેરે જે કાંઈ જરૂરી ચીજો સાથે લેવાની હતી, તેનાં પોટલાં બાંધી તૈયાર કર્યાં, જરૂરહેશું ભાતુ પણ સાથે લીધું. અચાનક મુસાફરીની તૈયારીથી સુશીલાના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા. આ મુસાફરી શા હેતુએ થાય છે એને! મર્મ એના સમજવામાં ન આવ્યા. ગમે તે હાય તેણે પણ જવાને માટે તૈયારી કરી. બીજા દિવસના પ્રભાતે સામચદ્રશેઠ પેાતાના પરીવાર સાથે સુરચંદ શેઠના કુટુંબ સાથે મધુમતીના માર્ગે રવાને થયા. પ્રકરણ ૨૧ મું. જાબાલીપુરમાં, '' “ હજારા તારામાં, ચંદ્રમા જુઆ તેા એક છે; આ નેક દુનિયામાં, સતીયાને પતિ એક છે. એક જ મ્યાનમાં, બે તલવાર સમાતી નથી; પ્રીતિની ખાખતમાં, ભાગીદારી ખમાતી નથી. 27 “ પિતાજીની રજા લઈ હું થાડાએક દિવસ મુસાફરી કરવા નીકળ્યા, મામાજી કાંપિટ્યપુર તરફ મારે માટે Page #191 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) કન્યા શેાધવા ગયા. જો કે એ સામુદ્રિક શાસ્ત્રના જાણકાર છે, મારે માટે કાઇ ચાગ્ય કન્યાની ગમે ત્યાંથી તપાસ કરશે, તથાપિ જેની સાથે મારા જન્મારેા જવાના હોય તેની સાથે એકદમ લગ્નની ગાંઠથી જોડાઇ જવું તે ચેાગ્ય તા ન જ કહેવાય. કન્યાને જોવી જોઇએ, જાણવી જોઇએ, એકબીજાનાં મન મળે છે કે કેમ તે પણ સમજવુ જોઇએ. મામાજીને એ સબંધમાં કંઈક વાત કરવી એ જ ઉદ્દેશે ઘેાડેસ્વાર થયેલેા પણ ઘેટી ગામે તેા જીતુજ વેતરાઈ ગયું. ગયા હતા શું કરવા અને શું થઇ ગયું. ક્યાં એ ચિત્તાનુ આવવુ ને મારી ત્યાં જવુ, આ પણ એક વિધિ સંજોગજ ને ! ,, પેાતાના આલીનશાહી મહાલયના ઝરૂખા આગળ એક વ્યક્તિ વિચારમાં ઉભી હતી. એ વિચાર કરનાર વ્યક્તિ તે જાવડશાહ હતા. એ તરૂણ અવસ્થા, એ યુવાવસ્થાને ાભાવનારૂ પુરૂષસૌંદર્ય, એ સૌંદર્ય પણ શૂરવીરતાભરેલુ, અને એમાંય દુનિયાની અનેકગણી મીઠાશ ભરી હતી. અવર્ય, વભવ, ઠકુરાઈ, સમૃદ્ધિ અને સત્તા સર્વ કંઈ આ યુવકને જન્મથીજ વરેલાં હતાં, સમૃદ્ધિ છતાં અભિમાન નહાતું. વિશાળ સત્તા છતાં ગર્વ ન હતા. એને બદલે નમ્રતા, વિનય, વિવેક, ગ ંભિરતા, ધૈર્ય, શૂરપણું અને શાંતિ હતાં. વિચાર કરતા ઉભેલા જાવડ જેવા શૂરવીર હતા Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૫) તેટલોજ રસિક અને વિદ્યાવિશારદ પણ હતા, ઘણાં શાસ્ત્રી, નીતિશાસ, ધર્મશાસ્ત્રને પણ એ જ્ઞાતા પુરૂષ હતો, છતાંય કુદરતને ધર્મ એ કાંઈ જુદે જ છે. પંડિત હોય કે મૂર્ખ, સમૃદ્ધિવાન હોય કે રંક–ગરીબ હોય, અમીર હોય કે ફકીર, રાજા હોય કે રબારી છતાં સર્વેમાં એક વાત તો સામાન્યપણે જોવાય જ છે. નાનપણમાં એને માતા સન્મુખ જવાનું હોય છે. યૌવન આવે ત્યારે રમણી તરફ એની નજર રહે છે પછી ગમે તેવો તે હોય, અવસ્થા થતાં પુત્ર તરફ એની દષ્ટિ રહે એ કુદરતને સ્વાભાવિક નિયમ છે. જાવડ વિદ્યાવિશારદ, પરાક્રમી, ચતુર અને વિવેકી છતાં વન વય આવતાં જ સર્વેની જે સ્થિતિ થાય છે તેવી એની પણ થઈ. વન તે રમણવલ્લભ હોય, અનેક રમણીયો આ વન અને સૌંદર્ય તરફ મીઠી નજરે નીહાળતી, એ વનને લ્હાવો લેવાને ટળવળતી, પણ જાવડ વિવેકી હતો. નીતિને ગ્રાહક, પ્રમાણિક હોવાથી એને અનીતિથી પ્રાપ્ત થતા સુખ તરફ તિરસ્કાર હતે. છતાં પિતાને ગ્ય, પિતાનું મન ઠરે એવી કઈ બાળા સાથે સંબંધ થાય એવી તે એની ઈચ્છા હોયજ. એ ઈચ્છા હજી પૂર્ણ તો નહતી જ થઈ. તેથી જ જાવડ વિચારમાં હતા. એ નગરી પણ નતમ-નવીનજ હતી, જાવડ જેમ આ દુનિયાના નવા નવા મુસાફર હતા, એમનાં ચોવન Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬ ) પણું નવાં નવાં જ હતાં, તેમ આ નગરી પણ નવીન વસેલી હતી, જાવડશાહના નામ ઉપરથી આ નગરીનું નામ પણ જાબાલીપુર હતું. જાવડશાહનો જન્મ થયા પછી ત્રણચાર વર્ષ વીત્યે ભાવડશાહે સારા સારા વિદ્વાન નિમિત્તિઆઓને બોલાવી એમની પાસે ઉત્તમ ભૂમિની તપાસ કરાવીને શુભ મુહુર્ત આ નગરીની રચના કરાવી. એના પ્રાસાદ, મહેલ, મકાને, નાનામેટાં ઘરે વગેરે નવીનજ હતાં, બજારની રચના પણ આબેહુબ હતી. નગરી પછવાડે કલે હતે, એક બાજુએ રાજગઢ બનાવી એને ફરતો મજબુત કીલે બંધાવ્યો હતો. દરવાજે દરવાજે પહેરગીરે ગોઠવાયા હતા. રાજગઢના દરવાજા આગળ પણ ચાકીએ મજબુત હતી. સિવાય લશ્કરેને માટે પણ જુદીજ કંપ નિમાઈ હતી. તેમ જ સરકારી મકાને, ન્યાયની કેટે, ફેજદારી કેટે પોલીસથાણ વગેરે નગરમાં અનેક સુમિત મકાનો હતાં. ઘેટીથી મધુમતી જતાં માર્ગમાં એક બાજુએ જાબલિપુરની વિશાળ મહેલાતો ઉભેલી નજરે પડતી હતી, નગરના મુખ્ય દરવાજા બહાર પણ સરકારી તેમ જ બીજી તરફ ધર્મશાળા, શાહુકારોનાં બાગબગીચાઓ, બંગ લા, સિવાય અન્ય મકાન પણ નજરે પડતાં હતાં તેમ જ કુદરતી વૃની શોભાથી અને વિશાળ રસ્તાએથી શેભામાં અધિક વધારો થતો હતો. શહેરમાં અનેક જીનમંદિર ઉપરાંત એક વીરસ્વામીને પણ અદભૂત પ્રાસાદ હતો. Page #194 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૭ ) શહેર બહાર તેમજ અંદર તળાવા, વાવા, અને કુવાઆની સારી સગવડ હેાવાથી વસ્તીને ગમે ત્યારે પાણીના ત્રાસ નહેાતા; બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રીય, વગેરે અનેક જાતિએથી આ નગર ભરેલું હતુ. વ્યાપાર રાજગાર પણ સારા ચાલતા હતા. રાજ્ય તરફથી પણ વ્યાપારીઓના વ્યાપારને ઉત્તેજન મળે એવી અનેક સગવડ હતી. એવીજ રીતે ખેડુતાને પણ ખેતીવાડીમાં લીલા લહેર હતી. પ્રજા સુખી, સતાષી, કમાઉ ને ઉદ્યમી હતી. એ પ્રજાની જાહેાજલાલીથી રાજ્યની પણ આબાદીજ હતી. શાંતિના સમય હેાવાથી કુદરતે પેાતાની અનુપમતા ખીલવવાની સારી જમાવટ કરી હતી. પેાતાના નામથી વસાવેલી આ નગરીમાં જાવડનું ખાસ સ્થાન હતું. રાજ નગરમાં ફરવા જતા, ઘેાડેસ્વારી કરતા, શહેર બહાર બંગલાઓમાં રહેતા કે ફાવે તે! રાજગઢમાં નીવાસ કરતા, રાતના પણ જુદા જુદા વેષે શહેરચર્ચા જોવાતી, ઉપરાંત દિવસના દરબાર પણ ભરતા ને પ્રજાના સુખદુ:ખ તરફ ધ્યાન આપતા હતા. એ શરદપુનમને ગયાં બહુ દિવસ થયા ન થયા ને સામચંદશેઠ પરિવાર સાથે જાબાલીપુરમાં આવી પહોંચ્યા, શહેર બહાર બંગલામાં સુરચંદશેઠના ઉતારાની વ્યવસ્થા કરી. એ બગલાની આસપાસ બગીચેા હતેા, બંગલાના ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) છેક છેવટ ભાગની એક બાજુએથી સરીયા ધોરી રસ્તો હતો. હજારે માણસની આવજાવ એ રસ્તે થયાં કરતી હતી. અનેક વાહને, ઘેડાગાડીઓ, પાલખીઓ, વગેરે જતાં આવતાં જોવાતાં હતાં. દરવાજાના ચોકીદારને તેમજ બંગલાના માણસને એમની ખીજમતમાં સોંપ્યાં તેમજ બીજા માણસોને પણ તહેનાતમાં રહેવા હુકમ કર્યો. અહીયાં આવતાં જ એમણે સાંભળ્યું કે જીવડશાહ અહીંયાં છે, પ્રથમ તો અહીયાંથી શ્રમ ઉતારી મધુમતી તરફ જવાનો વિચાર હતો પણ હવે તો જાવડ અહીયાં હોવાથી આ યુગલને એક વાર મેળાપ થાય અને તેનું શું પરિણામ આવે છે તે જોવાયા પછી આગળ વાત ! એમ ધારી સમચંદ શેઠ સુરચંદ શેઠની વ્યવસ્થા કરી એમને માટે ખાનપાનની પણ ગોઠવણ કરી આપી તરતજ રાજગઢમાં આવ્યા, મામા ભાણેજ બન્ને હર્ષથી મળ્યા, મામાએ મહેમાનોની ટુંકમાં બધી હકીક્ત કહી સંભળાવી, સુશીલા સંબંધી પણ વાત કરી, ને ભેગી ચિત્તાના પરાકમની પણ વાત કહી દીધી. ચિત્તાને મારવા જતાં જાવડ ઉપર સોમચંદની નજર ગયેલી, જેથી એ પિતાના ભાણેજને ઓળખી ગયા હતા, પિતાના ભાણેજના આવા સાહસ અને પરાક્રમ માટે હૃદયમાં ખુબ સંતોષ પામ્યા હતા. જાવડ પણ આ નવીન વાત સાંભળી મનમાં અનેક Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૭૯ ) વિચાર કરવા લાગ્યો પિતાના મામા જેની આટલી બધી તારીફ કરે છે તે સુશીલા કેવીક હશે એને જેવાને એનું મન અધીરૂં થઈ ગયું. એની ચતુરાઈ કેવીક હશે, સ્વરૂપવાન હશે કે નહી. એના કંઠની કમળતા કેવી હશે, એને લેવા બંગલામાં જઉં ત્યારે મારી બહાદૂરી ઉપર ફીદા થયેલી આ બાળા સાથે મારું મન જોડાશે, અમારાં મન અ ન્ય નેહ સાંકળથી બંધાશે કે એ શૂરવીરતાને ચાહનારી છે એવું બીજું શું પરાક્રમ કરું કે જેથી એના મનનું આકર્ષણ થાય. | દરમિયાન બે દિવસે વહી ગયા પછીના એકદિવસે સાંજને સમય થવા આવ્યો છે તે અરસામાં, શહેરના મેટા દરવાજા બહાર મેદાનમાં કેટલાક રમત રમી રહ્યા હતા, પડખે રાજને બંગલે ને બગીચો હતાં, બંગલાને ઝરૂખો મેદાનમાં પડતો હતો એ ઝરૂખાની નીચે રાજમાર્ગની પડખે બાજુમાં વિશાળ મેદાન હતું ત્યાં રોજ સાંજના અનેક રમતો થતી. અનેક લેકે જેવાને પણ આવતા હતા. રમત રમતાં આજે નિશાન તાકવાની ને બળની પરીક્ષા કરવાની હરીફાઈ ચાલી ધનુષ્ય ઉપર બાણ ચઢાવી ક્ષત્રીય યુવાનો પોતાનું બળ અજમાવવા લાગ્યા. નજીકમાં રહેલા વૃક્ષના અમુક ડાળના પાંદડે નિશાન તાકવા માંડયાં, કોઈની નેમ પાર પડતી તે કોઈનાં બાણ Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ખાલી જતાં, કેઈનાં તીર સ્પેશીને જમીન પર પડતાં હતાં, એ હારજીતથી પ્રેક્ષક–જેનારાઓમાં શોરબકોર થવા લાગ્યો, એ કોલાહલથી નજીકમાં રહેલા બંગલાની ઝરૂખાવાળી બારી ઉઘડી, સુરચંદશેઠ ઝરૂખામાં આવ્યા, આ માનવમેદની જોઈ ફટાફટ પેલાએ નિશાન તાકતા પણ જેવામાં આવ્યા, જેમનાં તીર નિશાનને આબાદ વાગતાં હતાં તેઓ વિજ્યથી ખુશી થતા હતા,–પ્રશંસાથી ફુલાતા હતા. જેમનાં નિશાન ખાલી જતાં હતાં તે નિરાશાથી પ્લાન મુખવાળા જણાતા હતા. સુરચંદશેઠ ઝરૂખામાં આ દશ્ય જોઈ રહ્યા હતા ત્યાં તો એ કોલાહલ સાંભળી, “શું છે બાપાજી!” કહેતી સુશીલા પણ પિતાની માતા સાથે આવી પહોંચી. એક ચિતે કોણ હારે છે અને કેણ જીતે છે તે જોવામાં બધાને રસ પડવા લાગે, એ દષ્ટિરાગના રસમાં ભાગ પડાવવાને સોમચંદ શેઠ પણ એ દરમીયાન આવી પહોંચ્યા. સુરચંદશેઠ સાથે ગામની નવી જુની વાત કહેતા જેવા લાગ્યા. બળની પરીક્ષા ઉપર સર્વેને રસાકસી થવા લાગી. દૂર એક વિશાળ વૃક્ષ પસંદ કરવામાં આવ્યું –એના થડીયાને તીર મારીને વીંધવું એવું નક્કી થયું ને એક પછી એક ધનુર્ધારીઓના બાણની ફટાફટી બોલવા લાગી. કેટલાક તીર તે ત્યાં સુધી પહોંચતાજ નહી. કેટલાકનાં તે Page #198 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૧ ) જગા પર પડીને વિરામ લેતાં હતાં ત્યારે કેટલાંક તીર ચડીયાને માત્ર પશીને જમીન ઉપર પડતાં હતાં, કેઈકઈ તીર વેગથી છુટેલાં તે થોડાં થોડાં થડીઆમાં ઘુસી જઈ ત્યાંજ એંટી જતાં. જેનું તીર થડીયામાં વધારે ઉંડું જતું તે બળવાન ગણાતી હતો એવી રીતે રમતને રંગ પૂર જેસમાં જામતો હતો. | એક ઘડેસ્વારે દૂરથી આ મામલો જોયે, આ તરફ માણસનો કોલાહલ અને કાંઈક વિચિત્રતા જોઈ એક ઘોડેસ્વારે ઘોડો આ તરફ ચલા, દષ્ટિરાગના રસમાં લેકનું સંપૂર્ણ ધ્યાન હોવાથી આ ઘેડેસ્વાર તરફ લોકોનું લક્ષ્ય નહતું. ઘેડેસ્વાર પણ નજીક આવી ઘેડે બેઠે બેઠે એ રમત જેવા લાગ્યું. એ થડ વીંધવાની એક બીજાની હરીફાઈ જોઈ એ પણ મનમાં આનંદ પામ્યો. એને પણ રસ પડવા લાગ્યો. એ પણ રસ્તો કરતો કરતે નજીક આવી પહોંચે ને ત્યાં જ ઘોડાને થોભાવ્યો. ઘણાખરાની નજર એ ઘોડેસ્વાર ઉપર ઠરી હતી, ઘોડેસ્વારનો પોષાક વિચિત્ર હતો. પોતાના પિોષાક ઉપર એક મેટ ઝ પહેરેલ હતો. એ ઝભે કેશરીયા રંગને હતો. પગની પાની પર્યત એ ઝભાએ બધા શરીરના અવયે ગોપવ્યા હતા, માથે રજપુતને શોભે તેવો ફેટ હતો છતાં કેટલાક ઓળખતા હતા તે ઘણાયને એ કેણ છે તે જાણવાની દરકાર પણ નહોતી, આવા મોટા શહેરમાં દીવસ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨). ઉગ્યે એવા અનેક ઘોડેસ્વારો આવે છે અને જાય છે. કેણ કેની દરકાર કરે છે. એ બળની પરીક્ષામાં વધારેમાં વધારે એક જણને તીરને લોઢાને ભાગ અધો વૃક્ષમાં ચોંટી ગયે હતો, એથી વધારે તીર કેઈનું ઉંડુ ગયું નહતું. જેથી આજની વિજયલક્ષ્મી એને વરી હતી. બધાંયે એનાં વખાણ કરવા માંડ્યાં, “બસ હવે આથી વધારે તીરનો ઘા કરનાર કઈ નથી.” એક બીજે બરાડી ઉઠ, “કોઈ વીર નર હોય તો આવે, આથી વિશેષ પરાક્રમ બતાવો !” પેલા ઘોડેસ્વારના મનમાં થયું કે “ઘડા ઉપરથી ઉતરું કે ન ઉતરૂં” વિચારમાં પડ્યો. કોણ આવે હવે, આના બળથીજ એની હદ થઈ ગઈ,” એક જણ બેલ્યો. “સબર ! અન્યાય થાય છે.” પેલા ઘોડેસ્વારે પડકાર કર્યો. કહેતાંની સાથે ઘોડા ઉપરથી નીચે કુદી પડે. એ વિચિત્ર મૂર્તિને જોઈ બધા ચમક્યા એને જોઈ રહ્યા. “એ કેણ છે તે !” બધાય એને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એ વિચિત્ર ષિાકવાળે માણસ જ્યાંથી નિશાન સંધાતાં હતાં ત્યાં આવ્યું. એણે એક ધનુષ્ય લીધું કર્ણ Page #200 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૩) પર્યત ખેંચતાંજ દેરી (પણુય) તુટી ગઈ. બે ત્રણ ધનુષ્યની એ દશા થઈ. બધાય એની તારીફ કરવા લાગ્યા છે તો નાને છતાં શુરવીર દેખાય છે તે ! વાહ! શું એની છટા !” તરતજ એક મજબુત ધનુષ્ય મંગાવ્યું. એ મજબુત અને વજનદાર ધનુષ્ય લીલામાત્રમાં એણે ઉપાડી કર્ણ પર્યત ખેંચી આફાલન કર્યું. એવું જ તીર્ણ બાણ શોધી કાઢી શરસંધાન કરી વેગથી એ વીરપુરૂષે બાણને છોડી મુકયું. તે એ મજબુત થડીયાને વીંધી ફક્ત ચાર અંગુલ પ્રમાણે બાણ બહાર રહ્યું. બાકીનું વૃક્ષના થડીયાના ગર્ભમાં ઘુસી ગયું પાછળથી બધા ખાતરી કરવા લાગ્યા તો ચાર આંગળ સિવાય આખુંય બાણ થડીયાને ચુંટેલું જોયું. બધા તાજુબ થયા. એ યુવકે ઘોડા ઉપરથી કુદી શૂરવીરની મધ્યમાં આવી શરસંધાનની તૈયારી કરવા માંડી એ દરમીયાન સુશીલાની નજર એ તરફ ખેંચાણું ચમકી. “એ કોણ?” | તીરે થડીયાને વીંધી નાખ્યું ને બળવાનોમાં પણ એ બળવાન ગણાય. “ નક્કી એ તે એ જ! એ હાં, એ ઉંચાઈ! એ છટા, એની એ જ,”સુશીલાએ નિશ્ચય કર્યો. બાપુ! આ તે એ જ વીર નર, જેમણે આપણા ગામમાં ચિત્તાને માર્યો. બાપુ! આપ નથી ઓળખી શકતા, મહેકળા, ચાલવાની છટા, ઉંચાઈ બધું આબેહુબ મળતું જ આવે છે. બાપુ ! એમને અહીં બોલાવે ! ” Page #201 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૪ ) સુશીલાની વાણી સાંભળી સુરચ ંદશેઠ ચમક્યા, સેામચંદ શેઠ પણ મનમાં સમજ્યા, ‘ સુશીલાએ જાવડને એળખી તા કાઢ્યો. 7 એ દરમીયાન પેલા થડીયા પાસે શૂરવીરેનું મંડળ એકઠુ થયુ, બધાયે ઉંડુ ગયેલું એ તીર જોયું. હાથ વતી હુલાવી જોયું. પેલે વીર નર પણ ત્યાં આવી પહેોંચ્યા. એણે પડકાર કર્યા. “ ભાઇ ! તમારી શૂરવીરતાની હજી એક કસોટી બાકી છે. છે કેાઈ બળવાન ? આ તીરને મહાર ખેંચી કાઢે તેવા ? એના એકલવાના મર્મ બધાય સમજ્યા, એકબીજાનાં મ્હાં જોવા લાગ્યા. કેટલાક તે ડાચાં વકાસી સાંભળીજ રહ્યા, પેાતાને શૂરવીર માનનારાએ મહેનત કરી જોઇ પણ એ લગભગ આખુંય વૃક્ષમાં ખુંચેલું નીકળે ખર્ ? ” " 66 બધાય નિરાશ, મ્લાન મુખવાળા થયા ત્યારે તમે જ ખેંચી કાઢો ને ?” એ ઢાળામાંથી એક જણે ટહુકા કર્યા. 66 ,, દૂર ખસી જાવ ? એ વીર નરના હુકમ સાથે જ બધા થડીયાથી દૂર એક બાજી થઈ ગયા. વીરના છટાએ થડીયા પાસે જઈ એ ખાણને ચાર અંશુલ મહાર રહેલુ હતુ તેને મજબુત પકડી હચમચાવ્યું. હચમચાવી જોરથી એક આંચકે! મારી જોતજોતામાં બહાર ખેંચી Page #202 -------------------------------------------------------------------------- ________________ તેનારા લોક એને એ (૧૮૫) કાઢ્યું. બધાય ડાચુ વકાસી તાજુબીથી એની તરફ જોઈ રહ્યા. ઝરૂખામાં ઉભેલાઓએ પણ દૂરથી આ દશ્ય જોયું. પોતાનું કામ પૂર્ણ કરી એ યુવક પિતાના ઘોડા પાસે આવ્યો. જલંગ ભરી ઘેડેસ્વાર થઈ ગયો, દીવસ અસ્ત થઈ ગયે ને અંધારું તૈયારી કરતું હોવાથી એણે દરવાજા તરફ ઘોડાને પાછો ફેરવ્યો. આજની રમતગમત જેનારા સવે એનાં વખાણ કરતાં વિખરાવા લાગ્યા. કેટલાક એને ઓળખતા હોવાથી એ કોણ હતો એ વાત પણ અધીપધી જાહેર થઈ ગઈ. ઘોડેસ્વારે પણ જતાં જતાં ઝરૂખા તરફ નજર કરી, એ સાથે અશ્વની ગતી પણ ધીમી કરી દીધી. સુશીલા એકી નજરે એની સામે જોઈ રહી હતી, એની સાથે એની દ્રષ્ટિ પણ મળી, બન્નેની નજર એક થઈ, બન્નેના હૃદયમાં ઝણઝણાટી વછુટી. સુશીલાના સ્વરૂપમાં ઘોડેસ્વાર પણ અંજાય, ને સુશીલા તો અંજાયેલી હતી જ. એ ઘોડેસ્વારે પોતાના મામાને પણ ત્યાં ઉભેલા જોયા, જેથી તરતજ નજર પાછી ખેંચી અને ચલાવ્યો, પણ સીપાઈઓએ એ દરમીયાન ત્યાં આવી વિનંતિ કરી, હાથ જેડી પગે લાગતાં બોલ્યા, “બાપુ! અહીં પધારે, મામા સાહેબ આપની રાહ જુએ છે.” સીપાઈઓની અરજથી ઘોડેસ્વારે બગીચામાં પ્રવેશ કર્યો. વાત પણ Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું. વરમાળ. કિતાબે ઈશ્કની જોતાં, લખ્યાં એ પ્રેમના બંધન યુવાની આવતાં લાગે, અનેરાં પ્રેમના બંધન. હદયને ખેંચનારા એ, પ્રીતિના તાર જુદા છે; જગતને બાંધનારા એ, પ્રીતિના તાર જુદા છે. ” સુશીલાના મનમાં અત્યારે અનેક વિચારો ઉત્પન્ન થતા હતા, ઘેટીના પાદરે જોયેલા મનુષ્ય તરફ પિતાનું મન આકર્જાયું હતું ને અદશ્ય થયેલે એ મનુષ્ય ફરીને નજરે પડે એ આનંદ જે તે છે. પોતે વણીક મહાજન, ત્યારે એની જ્ઞાતિ કેણ. જેની સાથે જીવન ગુજારવું છે એની નીતિ રીતી ને જાતિ જાણ્યા વગર મેહ પામી જવું એ શું વાસ્તવિક છે. સુશીલાને એવા ઘણય વિચાર આવતા. અત્યારસુધી ધીરજ ધરનારી, ઘણુંજ મર્યાદાથી પુરૂષની સાથે વર્તનારી એના સરખી આર્ય બાળાને જોતાંની સાથે જ પ્રેમમાં પડી જવું એ જરૂર ઉશ્રૃંખલ વૃત્તિ કહેવાય. એવા ઉતાવળથી ભરેલાં પગલાંનું પરિણામ કવચિતજ સારૂ આવે. સુશીલાને મનમાં ઘણું લાગતું કે એણે પ્રેમ કરવામાં, Page #204 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૭) દીલ લગાવવામાં બહુજ ઉતાવળ કરી છે, પોતે હતી વણીક, વણકને તો વણીક સાથેજ સંબંધ ઘટે, પણ એણે તો કળશ કયાં ઢ હતો, એને લાગ્યું કે એ ગમે તે પણ કે ઈ રાજવંશી જણાય છે, રાજવંશી વગર આવું પરકમ ન હોય, પોતાની જ્ઞાતિને છોડી પરજ્ઞાતિમાં જવું એ એના સરખી સુશીલ બાળાને ગ્ય હતું? તે શું ત્યારે એને ભૂલી જવું, અરે ભૂલી જવાનું હેત તો સાર્જ ને. પણ સુશીલા જેવી સુશીલ બાળા પણ હવે તે એને ભૂલવા સમર્થ નહતી. એને હાથમાં એ વાત જ નહોતી. ભૂલવાનો પ્રયત્ન કરતાં તે એમાં અધીકાધિક સપડામણ આવે છે. સુશીલાની પણ એવી જ સ્થિતિ હતી. હશે રાજવંશી હશે તોય શું! મારું દીલજ ત્યાં ખેંચાય છે તો મારું શું જોર. મારેને એને પૂર્વને કાંઈ સંબંધ હોવો જોઈએ. નહીતર હજારે રમણમાં એને જોઈને મારું મન કેમ લેભાય. ઘણય કુમારિકાઓ પણ ત્યાં વિદ્યમાન હતી. મારે ને એને વિચાર કરું છું તો મનમાં થાય છે કે એને ભૂલી જવું પણ એને ભૂલ એ હવે મહાભારત કામ થઈ પડ્યું. વિધિનેજ એમાં કાંઈ સંકેત હશે. બળવાનમાં પણ બળવાન એવા પુરૂષ સાથે અ ન્ય પ્રીતિ થાય તે શું ખોટું ! ફક્ત જાતિજ ફેરને, ક્ષત્રીય હોય તો એમાં હરક્ત શી. ક્ષત્રિય જાતિ તો ઉત્તમ. અને જગતમાં શ્રેષ્ઠ ગણાય છે. તીર્થકરે બધાય ક્ષત્રીય વંશમાંજ ઉત્પન્ન Page #205 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮) થયા છે. આ જૈન ધર્મ પણ શું ત્યારે વણીકનો છે? ના. એ ધર્મ પણ ક્ષત્રીય ધર્મ છે. શૂરવીરેનો ધર્મ છે અને ક્ષત્રીચોના હાથમાં એ ધર્મ છે ત્યાં સુધી જ એનું મહત્વ મેટાઈ છે. જ્યારે સંપૂર્ણ પણે વાણીયાઓના હાથમાં એ ધર્મ આવશે ત્યારે મહત્ત્વવાળ ધર્મ હાંસીપાત્ર થશે એનું મહત્ત્વ ઘટશે, અહિંસા, સત્ય, ચોરી વગેરેનો પરમાર્થ જ નહી સમજે ઉલટો એનો દુરૂપયેગ કરશે ને બીજાઓમાં વાવણી કરાવશે. વણીકેનાં મન સ્વાભાવિક ચંચળવૃત્તિવાળાં હોય છે. અહિંસા ધર્મના ઉપાસક કહાવી મુદ્ર ની હિંસાને ન ગણનારા, પિતાનાથી નબળાઓને હેરાન કરી અનેક રીતે તેમને સતાવી તેમાં જ પ્રીતિ માનનારા બીકણ વણીકજન હોય છે. સત્ય ધર્મને દાવો કરનારા ડગલે ને પગલે બેવચની, બેલીને ફરી જનારા, મનમાં જુદુ ને હોએ જુદુ બેલનારા ધુરૂંકળામાં પ્રવીણ એવા વાણીયાઓજ જૈન ધર્મની હાંસી કરાવશે. ચેરી તે એમનાં ધંધામાં જડમૂળથી જ લાગેલી હોય છે. આવા વણકે માં જેન ધર્મ કે શેભી ઉઠે ?' અનેક વિચાર કરતી સુશીલા, સુરચંદશેઠ અને સેમચંદશેઠ નવીન મહેમાનના આગમનની રાહ જોવા લાગ્યાં, એ મહેમાન પણ આવી પહોંચ્યા. અંધારું થતું હોવાથી નેકરેએ દીપક પ્રગટાવ્યા હતા, “પધારો! પધારે! મહેરબાન !” સુરચંદશેઠે આવકાર આપે. Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯ ) જવાબમાં આવનારે એક મધુરૂ સ્મિત કર્યું. મહેમાનને ઉચ્ચ આસને બેસાડી એમની આગળ બધાંય બેઠા. “ આપ કઈ વાર ઘેટીએ પધારેલા કે?” સુરચંદશેઠે બોલવું શરૂ કર્યું. હા ! ” ટુંકમાં જ પતાવ્યું. કયારે ?” જવાબ સાંભળવાને બધા આતુર થયાં. થોડા દિવસ ઉપર.” પેલા બિચારા, ગરીબ, રંક ચિત્તાને મારનાર તમે જ કે ? વચમાં સુશીલાએ કહ્યું. ચિત્તાનાં વિશેષ સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં. શું કરું? કઈ કઈ વાર મારાથી એવાં હિંસાનાં કાર્ય પણ થઈ જાય છે.” હશે! પણ આપની જન્મભૂમિ શું અહીં જ કે?” સુરચંદ શેઠે પૂછ્યું. ના? પણ પિતાએ મને અહીંની સુબેદારી આપેલી છે.” આપના પિતાએ ? આપના પિતા કોણ? હાલ ક્યાં છે?” “મારા પિતા? આ સેમચંદ શેઠ એમના કારભારી છે. શેઠ !” કંઈક સ્મિત કરતાં કહ્યું. Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૯૦) એ વ્યક્તિને જવાબ સાંભળી સુરચંદશેઠે સોમચંદ શેઠ ભણી જોયું. “તમે ત્યારે એમને ઓળખતા જણાઓ છો!” સેમચંદશેઠે જવાબમાં મસ્તક ધુણાવ્યું. “ મેં નહતું કહ્યું કે એ ક્ષત્રીય રાજવંશીને આપણે વણક, માળવપતિ વિકમના એક મોટા જાગીરદાર-તાલુકદારના પુત્ર, રાજકુમાર છે.” ગમે તે હોય, મારી પુત્રીની પસંદગીમાં હું આડે આવીશ નહી.” સુશીલા ! તારા વિચારો હજીય એના એ જ છે કે ? ” સમચંદ શેઠે પૂછયું. મારા વિચારો મક્કમ છે છતાં હું એમને કઈક પૂછવા માગું છું.' “તારે જે પૂછવું હોય તે પૂછ,”સોમચંદ શેઠે કહ્યું, “મને કાંઈ પૂછવું છે?” પેલી વ્યક્તિએ કહ્યું. હા! આપને!” સુશીલા હસીને બેલી. “આપનાં પરાક્રમ તે અમે જોયાં છે. હવે આપની વાણું સાંભળવાની ઈચ્છા છે, એ વાણી સાંભળ્યા પછી અમારે શું કરવું તેની ખબર પડે ” સુશીલા ફરીને બેલી. ભલે ખુશીથી પૂછો ત્યારે ?” Page #208 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરૂષાર્થનું વર્ણન કરે. ” સુશીલાનાં વચન સાંભળી શાસ્ત્રરૂપ સમુદ્રના પારંગામી, વિદ્યાવિશારદ કુમારે સાગર જેવી ગંભિર વાણીથી કહેવું શરૂ કર્યું. સવે એ ચારે પુરૂષાર્થનું વર્ણન સાંભળવાને આતુર થયા. જગતમાં સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણુઓને બચાવવાને આલંબન એક ધર્મ જ છે. જેના દર્શનમાં જે નવપદની વ્યાખ્યા કરેલી છેએમાંના પાંચ પદ તે ધમી કહેવાય, છેવટનાં ચાર પદ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ધર્મ સ્વરૂપ છે. પ્રકારાંતરે જોતાં દાન, શીયલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે પણ ધર્મ કહે છે. સિવાય ભગવંતે બે પ્રકારે ધર્મ પ્રરૂપેલ છે તે એક સાધુ ધર્મ અને બીજે શ્રાવક ધર્મ, પ્રાણીમાત્રને હિતકારી એ આ ધર્મ કેને સુખ કરનારે નથી થતો? દુનિયાના મનુષ્યને મોક્ષ મહેલમાં શીવ્રતાએ લઈ જાય એવા ચારિત્રધર્મનું પ્રભુએ સ્થાપન કર્યું, ને સત્તર પ્રકારના સંયમરૂપ કઠીણ વ્રતમાં ભગવંતે અનેક જણને પ્રવર્તાવ્યા કે સંસારની સમસ્ત ઉપાધીઓને ત્યાગી મેહમાયાથી નિલેપ આત્માઓ સહેલાઈથી આ વ્રતમાં જોડાઈ શીવમંદિરમાં પહોંચી જાય, પણ એવા સંસારનો ત્યાગ કરનારા અલ્પજન એ ધમકના ચાર પદ દા. પાંચ પદ તે Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૨) હોવાથી એ સાધુધર્મ ઉપરાંત ભગવંતે શ્રાવકધર્મની પણ પ્રરૂપણ કરી સમકિત મૂળ બારવ્રત (પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત) ની વ્યાખ્યા કરવા માંડી. એ શ્રાવકધર્મમાં અનેક જણ જેડાયા, કોઈ બારવ્રતધારી થયા કેઈ એથી ન્યૂન, ન્યૂનતર, ન્યૂનતમ એટલે ઓછા ઓછા વ્રતવાળા અર્થાત્ પોતપોતાની શક્તિ પ્રમાણે ઓછા વત્તાં વ્રત લેનારા થયા, જે વ્રત લેવાને અશક્ત હતા તે દેવ ગુરૂ અને ધર્મની ભક્તિ કરનારા અવિરતિ સમકિતી શ્રાવક કહેવાયા, ઘણા મનુષ્ય પોતપોતાની શક્તિ પ્રમાણે શ્રાવક ધર્મમાં જોડાયા. એ શ્રાવક અને સાધુધર્મ આ અવસર્પિણમાં પહેલા તીર્થકર શ્રી રૂષભદેવ ભગવાને શરૂ કરેલે, તે અવિછિન્નપણે આજ પર્યત ચાલ્યા આવ્યા છે, તે આ પંચમ આરાના અંત પર્યત રહેશે. અર્થ એટલે દ્રવ્ય, ધન, પૈસે ગમે તે કહો, મનુષ્ય ગમે તે ધંધો કરે, પણ એ ધંધે નિષ્પાપ હોવો જોઈએ, પાપ પ્રધાન ધંધાથી મેળવેલું દ્રવ્ય અનર્થ કરનારૂં થાય, રાજા છે કે વ્યાપારી કે ખેડુત અથવા તે અધિકારી પણ દરેકને પિતાના ધંધામાં નીતિ અને પ્રમાણિકપણું અવશ્ય હોવું જોઈએ, ને હિંસા ને અવકાશ આપ જોઈએ નહી. જે ધંધામાં હિંસા રહેલી છે એવા ધંધાથી ભલે ઘણું દ્રવ્ય મળે પણ એનાથી સુખ ન થાય, એ દ્રવ્ય સાત ક્ષેત્રમાં પણ ન વપરાય. હિંસાથી મેળવેલ દ્રવ્ય ભાગ્યે જ સદુપયેગમાં વપરાય. Page #210 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૩) હિંસાથી મેળવેલા દ્રવ્યની માફક અસત્ય, ચેરી, વિશ્વાસઘાત અને મહાકાલેશથી મેળવેલા એ પાપપૂર્ણ દ્રવ્યની તે સમાલોચનાજ શી કરવી ? અનેક પ્રકારના કુડ કપટ અને દગોફટકાથી, લોકોની સાથે ઠગાઈ કરવાથી, બીજાઓના ત્રાસથી જે દ્રવ્ય મળેલું છે, પારકી થાપણ ઓળવી જેમણે અનેક નિરાધારનાં દીલ બાળ્યાં છે. આંસુ પડાવ્યાં છે, એમના અંતરના આર્તનાદ લીધા છે એવા દ્રવ્યથી ભલે બે ઘડી તે પિતાને દ્રવ્યવાળે માને પણ એવા અનર્થકારી દ્રવ્યથી બીજાને તો શું પણ એને પિતાને પણ સુખ ન થાય. એ દ્રવ્યથી ખુદ પિતાને પણ સંતાપ થાય, અથવા ખાટલે પડી ખાવા વખત આવે, માટે હિંસા, ચેરી, વિશ્વાસઘાત અને ઠગાઈ આદિ દોષોથી રહીત, ન્યાયપાજીત અને પ્રમાણિ તાથી મેળવેલ દ્રવ્ય તે જ સાત ક્ષેત્રમાં વાપરવાથી મહાન લાભ કરનારૂં ને અનર્થને નાશ કરનારું છે. ધર્મ અને અર્થની વ્યાખ્યા થઈ. હવે રહ્યો કામ. જાતિ સ્વભાવને જે ગુણ છે તે ગુણો ધરનાર, એ કાળ ક્ષણ માત્રમાં અન્ય ઇંદ્રિયના વિષયને લેપ કરી નાંખે છે એવા એ કામનું જ નિરંતર સેવન કરવું એ પણ અનર્થકારી છે. ત્રીજા પુરૂષાર્થ રૂપ સાગરમાં મગ્ન રહેવાથી પાંડવના પિતામહ વિચિત્રવીર્ય જેવા પણ ક્ષય રોગના ભેગી થયા. એકાંતે વિષયમાં જ મસ્ત રહેનારા સત્યકી ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪ ) જેવા સમર્થ વિદ્યાધર ૧૧ માં રૂદ્ર પણ નાશ પામી ગયા, માટે ધર્મ અને અર્થને બાધા ન આવે તેવી રીતે એનું સેવન તે પતિ પત્નીની પવિત્ર સ્નેહગાંઠને બાંધનાર છે. કષાયના સોળ ભેદેએ રહિત, સમતાવાન, મનને જીતનાર એવા મહાન્ યોગીઓને આત્મા જે શુકલ ધ્યાનમય બની ગયેલ હોય, શુકલ ધ્યાનના ચેથે પાયે રહેલે, સકલ કર્મોષ રહિત, અને ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ ગુણેને આવિર્ભાવ થયે–એ ગુણે પૂર્ણપણે પ્રગટ થયા હોય એ સંપૂર્ણ સ્વસ્વભાવમાં રહેલી અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્મા તેજમેક્ષ. ચારે પુરૂષાર્થનું વર્ણન સાંભળી બધા તાજુબ થયા, તાજુબી માત્ર એટલી જ કે આ પરાક્રમી રાજવંશી છતાં જૈન ધર્મના સ્વરૂપને પણ જાણકાર એ તો અપૂર્વ વાત. સુશીલાનાં માતાપિતા આ બધું સાંભળી ખૂબ ખુશી થયાં. સુશીલાના આનંદની તે વાત શી? જૈન દર્શનના સ્વરૂપને જાણકાર આ પુરૂષ ખચીત પોતાને સારે ભાગ્યે જ મળે છે. વિધિએ એની ખાતર જ આ પુરૂષને ઉત્પન્ન કર્યો છે. એ હવે જુદી જ નજરે નિહાળવા લાગી, પિતાના સ્થાનકથી ઉભી થઈ ઘરમાં જઈ ચાંદીના થાળમાં કંઈક લાવી. મંદમંદ ડગલાં ભરતી, શરમાતી જાણે પ્રસન્ન થયેલી સાક્ષાત્ ભારતી કે લક્ષ્મીદેવી હોય, એવી જણાતી Page #212 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૫ ) મનમાં પ્રીતિને ધારણ કરતી, વારે વારે અનુરાગથી જોતી એની પાસે આવીને ઉભી રહી. થાળમાંથી વરમાળ લઇ એના કંઠમાં પહેરાવી “ મારા માતાપિતાની સાક્ષીયે આજથી હું આપને મારા મુગુટમણી તરીકે સ્વીકાર કરૂ છું. ,, હાથ જોડી પગે લાગતી ને ઉપરના શબ્દો લતી તે ખાળા સુશીલા માતાપિતાની સાથે આવી. આવે વર મળવાથી માતાપિતા પણ ખુશી થયા. “ સુશીલા ! હું તને અભિનંદન આપું છું. તારા મનેરથા સફળ થવા સાથે મારે। મનેારથ પણ આજે સફળ થયા. સુશીલા ! ” સામચંદ્ર શેઠે કહ્યું. “ અમારા તે જાણે સફળ થયા પણ તમારા મનેારથ શી રીતે સળ થયા વાર્ ? સુશીલાએ સામચંદ્ર શેઠને પૂછ્યું. “તમારા ભાણેજને માટે તમે મારી માગણી કરેલી એમાં તા તમે નિષ્ફળ થયા, એ ભાણેજછતા બિચારા હવા ખાતા રહી ગયા.” ના ! સુશીલા એમ નથી. ’ 66 × ત્યારે ! "" “ મારા ભાણેજને મેં સુશીલા પરણાવી–મેળવી આપી. ” સામચદ શેઠ પેલી વ્યક્તિના સામે જોઈ હસ્યા. ,, Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૬ ) સુશીલા આશ્ચર્ય પામી. “ એટલે ? ” એનાં માતાપિતા આશ્ચર્ય પામ્યા. “ એટલે એ જ કે જેને તે વરમાળ પહેરાવી એ જ મારા ભાણેજ જાવડશાહ ! મધુમતીના માલેક મારા બનેવી ભાવડશાહ અને મારી બેન સોભાગ્ય-ભાગ્યવતીના પુત્ર. “ એ....મ ? ” સુશીલા અને એનાં માતાપિતા એક સાથે ચમક્યાં. “ સેમચંદ શેઠ તમે પણ જખરા, વાતને ખુબ સાચવી રાખીને મારી સુશીલાની ખુબ કસેાટી તમે કરી. ” પેાતાની જ જ્ઞાતિમાં આવેા વર મળવાથી સર્વને! આનદ એહદ હતા. એ આનંદમાં ને આનંદમાં સુરચંદ શેઠે સામચદ શેઠને કહ્યુ, “ ભાવડશાહની વાત મેં સાંભળેલી તા ખરી. માળવાના ધણી એમની ઉપર તુષ્ટમાન થયેલા એ પણ જાણેલુ. પણ એમના પુત્ર આવા પરાક્રમી ને કળાકોશલ્યવાન હશે એ ખબર નહી. પણ હવે જ મને જણાયું કે વિધિ જ્યાં સત્તા, સાહેબી ને ઠકુરાઇ આપે છે તેને ત્યાં એવા લાયક પુત્ર પણ આપે છે. ,, સુશીલા અને જાવડશાહના આનન્દ્વની તેા વાત શી ? એમની તે રીતભાત જ જુદી. કાઇ ન સાંભળે માટે આંખાથી તે એમની વાતો થતી. હૃદયા સામસામે અપાઇ ગયાં. એમની વાર્તાને પાર જ નહેાતા, પણ હજી એક Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૯૭) વાત બાકી રહેલી હોવાથી એમના સંપૂર્ણ મેળાપમાં એટલી અગવડતા હતી. થોડા દિવસમાં બધા મધુમતીમાં આવી પહોંચ્યા. સેમચંદ્ર શેઠે ભાવડશાહને સર્વે હકીક્ત કહી સંભળાવી. સુશીલાને જોઈ સાસુજીનું મન પણ ઘણું ખુશી થઈ ગયું. સુશીલાએ પણ વિનય, વિવેક, ચતુરાઈ અને ડાહપણથી સાસુજીનું મન જીતી લીધું. લગ્નનું શુભ મુહુર્ત લેવાયું. સુરચંદશેઠની પણ આલીશાહી મકાનમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી, એમને ત્યાં પણ લગ્નના માંડવા નંખાયા, ભાવડશાહને ત્યાં પણ ધામધૂમ શરૂ થઈ. આખુય પખવાડીયું લગ્નમાં વહી ગયું. પખવાડીયાને અંતે એ શુભ મુહુર્તમાં વરકન્યાનાં લગ્ન માટી ધામધુમ પૂર્વક થઈ ગયાં. શહેરમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. માતાપિતાએ સુશીલાને કન્યાદાનમાં પોતાની શક્તિ પ્રમાણે જે આપવું ઘટે તે આપ્યું, ને દીકરીને માટે ઘેર પરણાવી મેટી ચિંતામાંથી તે મુક્ત થયાં. ભાવડશાહ અને સૌભાગ્ય શેઠાણી પણ પોતાના મકાનમાં પુત્રવધુને રમતીફરતી જોઈ સંતેષ પામ્યાં. જીવનની એમની એ છેલ્લી ઈચ્છા પણ આજે પૂરી થઈ.. Page #215 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) એમને હવે કઈ પણ પ્રકારની આશા નહોતી. કંઈ પણ હિય તો તે એજ કે ધર્મધ્યાનમાં મગ્ન રહી પરલેક સાધવાની. યથાસમયે સુરચંદ શેઠ પણ પિતાના વેવાઈની રજા મેળવી પોતાને વતન ગયા. આવા વિશાળ વૈભવમાં કેવી રીતે રહેવું, અને દરેકનાં મન કેવી રીતે સંતોષવા તે માટે સુશીલાને એની માતા સારી શીખામણ આપતાં ગયાં. માતાપિતાના વિયોગથી છુટા પડતી વેળાએ દુ:ખ થયું ને રડી પડાયું. પણ આખરે કન્યા એ તો પારકી થાપણ, મન મનાવી સુશીલાએ માતાપિતાને રડતે હદયે વળાવ્યાં, સુશીલાને સાસરે મુકી માતાપિતા પિતાને ગામ ગયાં. 6 છે પ્રકરણ ૨૩મું. સ્વર્ગની સહામણું વાટે. “ક્યા કરે ચાહને વાલેકા ભોંસા કઈ જગતમાં કિસીકા હતા નહીં કે ઈ.” કાળની ગતિ પણ વિચિત્ર હોય છે. કાળ એકને એક ગતિ પણ એની એ, છતાંય એમાં વિચિત્રતા તે કેવી Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ક્ષણ માત્ર પણ દુઃખમાં જતો કાળ મનુષ્યને યુગસમાન જણાય છે ત્યારે સુખીઓના કાળની તે વાત શી. એ સુખમાં કેટલાક કાળ જાય છે–જતો રહે છે છતાં એમને ખબર પડતી નથી. દેવતાઓના એક એક નાટારંભમાં હજારો વર્ષ વ્યતીત થાય તેની એમને ખબરે ક્યાંથી પડે? ત્યાં રાત્રી દિવસ હોય ત્યારે કાળની ગણના કરી શકાયને. સ્વર્ગમાં તે હમેશાં પ્રકાશજ હોય છે. સદાકાળ પ્રકાશજ રહે છે એટલે કેટલે કાળ ગયે એની શી ખબર પડે. છતાંય જે ગણતરી કરવામાં આવે તો દેવતાઓના માત્ર એક એક નાટારંભમાં કે એક એક ભેગવિલાસમાં બે બે હજાર વર્ષ પાણીના પૂરની માફક વહી જાય છે છતાં એમને તો એમજ જણાય છે કે માત્ર હજી અલ્પ સમયજ વ્યતિત થયે. સુખોની એ બલિહારી છે, સુખી જીવનની એ શ્રેષ્ઠતા છે. માનવ સમાજમાં પણ કેટલાક એવા પણ છે કે જેમને સૂર્ય ક્યાં ઉદય પામે છે ને કયાં આથમે છે એનુંય એમને જ્ઞાન–ભાન થતું નથી. અર્થાત્ એમનું જીવન એવા તે. ભેગેપભેગમાં સંકળાયેલું હોય છે કે સૂર્ય ક્યારે ઉદય પા ને કયારે આથમ્યો એની એમને ગમ નથી. ત્યારે દુ:ખમાં તો એક એક દિવસ પણ મેટ યુગ જેવડો લાગે. લગ્ન થયા પછી જાવડશાહ સંસાર સુખને હા લેવા લાગ્યા. મનુષ્ય જીવનનું ફળ જે ચારે પુરૂષાર્થને Page #217 -------------------------------------------------------------------------- ________________ ( ) સાધ્ય કરવાં તે જાવડશાહ એક એકને અબાધિએ સાધતા જતા હતા. પ્રાત:કાળે ધર્મકાર્યમાં જોડાતા, સામાયિક પ્રતિકમણ તે પછી દેવગુરૂ વંદન, જિનપૂજન, ગુરૂભક્તિ, વ્યાખ્યાન શ્રવણ વગેરે સાચવી ભેજન કર્યા પછી રાજવ્યવસાયમાં જોડાતા, તેમજ વ્યાપારની ચિંતા પણ કરતા હતા. સમુદ્ર માર્ગે વહાણે ભરીને દેશાવરમાં માલ મોકલી ત્યાને માલ અહીં મંગાવતા હતા. એવી રીતે રાજ્યચિંતા અને વ્યાપાર વ્યવસાયમાં નીતિને બાધ ન આવે તે માટે ખાસ ધ્યાન રાખતા હતા. સુશીલા પણ હવે બાલા મટીને યુવતી બની રગ હતી, પોતાના પતિની મરજી એ પિતાની મરજી. દેવ, ગુરૂને ધર્મની ભક્તિ ઉપરાંત પતિભક્તિ પણ એ સતીને માટે ખાસ આવશ્યક વસ્તુ હતી. પતિની પ્રીતિનું પાત્ર છતાં એનામાં ઉછુંખલતા નહોતી, અખુટ વૈભવ અને ઠકુરાઈ છતાં અભિમાન કે કઠેરતા નહોતાં, યુવાની અને લક્ષ્મી તેમજ સત્તાને મદ એના આત્માને સ્પર્યો નહોતો, સાસુ સસરાની ભક્તિ એ સુશીલાનું પરમ કર્તવ્ય થયું હતું એજ એનાં ખરાં માતા પિતા હતાં. એનું ખરું ઘર પણ શ્વસુરગૃહજ હતું. માતા પિતાનો સ્નેહ પ્રીતિ ગમે તે હોય પણ સ્ત્રીને મન તે નકામાજ. એને તો સાસરે જેવી સ્થિતિ હોય તેટલાથીજ સંતોષ માનવાને, તેથી જ સંસારમાં સ્ત્રીઓની વર્તણુક, આચાર વિચાર કુમારિકા અવસ્થામાં જેવા હોય છે તેવા Page #218 -------------------------------------------------------------------------- ________________ અનુભવતા જ રાખવામાં તરત એને ( ૨૦૧) પરણીને સાસરે જાય છે ત્યારે ત્યાં રહેતા નથી. અલ્પકાળમાંજ એ સ્થિતિમાં પરિવર્તન થઈ જાય છે, પણ સુશીલા (જયમતી) તે પતિ સાથે સ્વર્ગનાં સુખ અનુભવતી હતી. એના ફળરૂપે જાવડશાહને એક પુત્ર પણ થયા, પુત્રનું નામ જાજનાગ રાખવામાં આવ્યું હતું. ' સ્ત્રીઓને પિયર કરતાં સાસરે જુદે જ અનુભવ થાય છે. તદ્દન અજાણ્યા માણસોના પરિચયમાં આવવાથી એને પોતાના સ્વભાવમાં ફેરફાર કર્યા વગર છુટકે જ નથી થતા, અહીંયા એને બધાયના સ્વભાવ સાચવવા પડે છે, તેમાંય એના નસીબે સાસુ, નણદે સારી હોય, એને ચાહનારી હોય તો એ સંસારનું નાવ સારી રીતે ચાલે છે, પતિપત્નીને જે મેળ આવે તો તે વળી એ સુખની વાત જ શી ! પણ સાસુ નણંદ જે નવી આવનારી વહુને ગુલામડી ગણવા મથતી હાય, એક ચાકરડી સરખી લેખવતી હોય, એની તરફ હુકમે ઉપર હુકમો છોડતી હાય, વારે વારે એના દોષ પ્રગટ કરી ભવાંતરનું વેર લેવાનેજ તૈયારી કરતી જણાતી હિય તે જોઈ લ્યો એ નવી આવનારીની કમબખ્તી ! એ અનેક પ્રકારની અવનવી આશાઓમાં વિહરનારીની દશા ! સુશીલાને તે પિતાના કરતાં સાસરે અધિક માન સન્માન હતાં, સાસુ સસરા હવે તો વૃદ્ધ થઈ ગયેલા એટલે સાસુજીયે પિતાને બધોય ભાર સુશીલાને ભળાવી દીધો. તે Page #219 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) પોતે પોતાને સઘળે સમય ધર્મધ્યાનમાંજ વ્યતિત કરવા લાગ્યાં. તેવી જ સ્થિતિ ભાવડશાહની. એ પણ હવે વ્યવહારિક કાર્યો જાવડશાહને ભળાવી પોતે છુટા થયા હતા. સંસારનાં એ મેહબંધન, પાપબંધનોનાં કારણથી અલગ થઈ ગયા હતા, પિતાને બે વખત જમવું પડે તે પુરતું સંસારીક કાર્ય એમનું હતું. બાકી બન્ને જણ પિતાને સમય ધર્મકિયામાંજ વ્યતિત કરતાં હતાં. સંસારમાં રહેવા છતાં ભાવસાધુ જેવી સ્થિતિ એમના વર્તનમાં જણાતી હતી. એમણે સચિત્તને સર્વથા ત્યાગ કર્યો હતો. અચિત પાણીથી એમણે પિતાને જીવનનિર્વાહ શરૂ કર્યો હતે. સાધુની માફક વનસ્પતિ કે સચિત્ત વસ્તુને સ્પર્શ કરવા જેટલા વ્યવહાર પણ ટાળી નાંખ્યો હતો. પોતાના મકાનમાં રહેવા છતાં એમણે ખાસ પોતાની રહેવાની રૂમ પિષધાગાર જેવી જ બનાવી હતી. ધર્મનાંજ ઉપકરણો, જ્ઞાન, દર્શન ને ચારિત્રની વૃદ્ધિનાંજ સાધને એમની પોતાની ઓરડીમાં નજરે પડતાં હતાં. ત્રસની હિંસા તે શું પણ એમણે સ્થાવરની હિંસાને પણ ત્યાગ કર્યો હતો. પિષધમાંજ તે પિતાને સમય વ્યતીત કરતા હતા. એ પિષધમાંય જ્ઞાનધ્યાન સિવાય એમના જેવા મહાપુરૂષોને બીજું શું વ્યવસાય હાય ? અહિંસા પેઠે સત્યની બાબતમાં અદત્તાદાન પણ સર્વથા તર્યું હતું, સર્વથા બ્રહ્મચર્ય પાળતા હતા અને પરિગ્રહ Page #220 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૩) તે એમણે સર્વથા છોડયો હતો, જાવડશાહને ભળાવી પિતે એમાંથી છુટા થયા હતા. પોતાને એકાદ વખત આહારની જરૂર પડે કે શરીર પ્રકૃતિને અનુસાર કંઈ ચીજ કે વસ્તુની જરૂર પડે તો તે યાચી લેતા હતા. સગાં વહાલાંને ત્યાં કે કેઈને ત્યાં જવું આવવું પણ તજી દીધું હતું જેથી એમણે કપડાંનો પરિગ્રહ પણ રાખ્યો નહોતો. હંમેશને માટે પિતાને પિષધમાં જોઈએ એટલાંજ માત્ર ઉપકરણ હતાં. પૈષધ ન હોય છતાં પણ ત્યાગીની માફક એટલાજ વસ્ત્રથી ચલાવી લેતા હતા, કદાચ જરૂર પડે તો એકાદુ વસ્ત્ર વાચી લેતા હતા, પણ પોતે પરિગ્રહ શરીરને જોઈએ તે કરતાં વધારે રાખતા નહોતા. ત્યાગ એજ એમને આદર્શ હતો. જીલ્લા, ઇંદ્રિયને કબજામાં રાખવાને સરસ અને સ્નિગ્ધ આહારનો ત્યાગ કરી નિરસ આહારને એમણે અભ્યાસ પાડયે હતો.. એમની વાતે ધાર્મિક્તાને લગતી જ હતી. ધર્મ ચર્ચા સિવાય અન્ય વિષયમાં કદિપણ માથુ મારતા નહી. તેમજ કેઈની સાથે સંસારા વાત પણ કરતા નહી. એવી, રીતે પિતે શ્રાવકની ઉચ્ચમાં ઉચ્ચ કેટીયે રહેવા લાગ્યા. સાધુ નહિ છતાં સાધુની માફક આચાર વિચાર રાખવાને પ્રયત્ન કરવા લાગ્યાં, જેમ આર્યમહાગિરિ જિનકલ્પીને વિચ્છેદ છતાં જિનકલ્પીપણાની તુલના કરતા હતા તેવી જ રીતે આ દંપતિ દક્ષીત નહિ છતાં ભાવસાધુ થઈને સંસારમાં રહ્યા છતાં શ્રેષ્ઠ સાધુપણું કેવી રીતે પળાય એને. Page #221 -------------------------------------------------------------------------- ________________ (ર૦૪) અભ્યાસ કરતાં હતાં અને એ માર્ગમાં ધીરે ધીરે આગળ વધતાં હતાં, ચારિત્ર નહિ સ્વીકારેલું હોવાથી એટલા પૂરતાં જ એ સંસારી ગણાતાં હતાં. અંતિમ અવસ્થાને આ એમને જીવનવ્યવસાય હતો. છતાંય મનુષ્યને કઈ પણ વ્યવસાય કાંઈ ઓછો જ કાયમ રહે છે. સંસારમાં જેની આદિ છે એનો અંત પણ હાય, જેની શરૂઆત થઈ એ કોઈ દિવસ પૂરૂ પણ થવાનું જ. જમ્મુ એ એક દિવસ જવાનું. જે આજે નવું જણાય છે તે જરૂર કાળાંતરે જીર્ણ થવાનું જ. માનવી પ્રથમ જન્મ ધારણ કરે છે, પછી એને બચપણ આવે છે, બચપણમાંથી બાળક ને બાળકમાંથી કુમાર અવસ્થા, ને પછી તરૂણ અવસ્થા ને તે પછી વૃદ્ધાવસ્થા પછી અંત. આ પ્રકારને માનવજીવનને કેમ છે. યુવાવસ્થામાં અનેક જાહોજલાલી જોગવી હોય, જગત પર સર્વોપરી સત્તા ચલાવી હોય, ખુબ સાહેબી ભેગવી હોય છતાંય પરીણામે શું ?—આગળ શું ? વૃદ્ધાવસ્થા અને અંત-(મૃત્યુ). કાળનીએ કટિલ્યતા અને સંસારનીયે વિચિત્રતા ! એ કુટિલ કાળ માનવજીવનમાં અજાયબભર્યા કેવા કેવા પલટા લાવે છે. તે એકને એક વ્યવસાય કેઈને કાયમ રહેવા દે છે? આ દંપતીની વૃદ્ધાવસ્થાને આ વ્યવસાય Page #222 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પણ અંત માગે છે. એ ધર્મનિષ્ટ સાધુ (સંત) પુરૂષની. પ્રકૃતિ બગડવા માંડી. પ્રકૃતિમાં વિકાર થયે, ઉપયોગ ભૂલાવા લાગે, એવાં કેટલાંક લક્ષણોથી એમણે જાણ્યું કે પિતાની જીવનનકા હવે મનુષ્યજીવનના કિનારે આવી પહોંચી છે. મનુષ્યજીવનને શેષ સમય પણ આર્તધ્યાનમાં ન જાય તે ઠીક. પિતાના પુત્રની તેમ જ સંબંધી જનેની રજા લઈ એમની સાથે, ખમતખામણું કરી ને ખમાવતાં પોતાને અનશનને વિચાર જણાવ્યો. સંસારનાં મેહઘેલાં માનવીઓની તે સમયે જે સ્થિતિ થાય તેવી જ અહીંયાં પણ થવી જ જોઈએ, શોક છાયા છવાઈ રહી. અને એ પરાક્રમી જાવડને પણ સંતાપ થવા લાગ્યો. દિલમાં વ્યથા થવા લાગી. એ મેહઘેલાઓને જીવનવ્યવસાય હજી લાંબે હેવાથી તેમને એમની સ્થિતિમાં રહેવા દઈ ભાવડશાહે આત્મસાધનની તૈયારી કરવા માંડી. તરત જ મુનિરાજને તેડાવી એમણે અનશન અંગીકાર કર્યું અનશનમાં એ મહાપુરૂષે શરીરની અસ્વસ્થતા સહન કરી. મનને સમભાવમાં રાખી શત્રુમિત્ર તરફ એક દષ્ટિએ નીહાળતાં પાપને સીરાવી સુકૃતની અનુમોદના કરી. ચારે આહારને વસરાવી નવકારમંત્રનું સ્મરણ કરતા એ પિતાને શેષ અલ્પ સમય વ્યતીત કરવા લાગ્યા. Page #223 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૬). જીવનના અંતિમ વ્યવસાયવાળી પિતાજીની આ સ્થિતિ જોઈ એ પિતૃભક્ત જાવડને મનમાં અપાર દુ:ખ થયું. એ જીર્ણ થયેલાં સૌભાગ્યશેઠાણું પણ મનમાં અતિ પરિતાપ પામ્યા. સગાસંબંધી સર્વેમાં શેકછાયા છવાઈ ગઈ. જાવડ અને સર્વે કઈ એ અનશનની જગ્યાએ હાજર રહ્યા. સર્વેનાં મન શેકાતુર અને ગમગીની ભરેલાં હતાં છતાંય અનશન કરનારના અધ્યવસાય ન બગડે અને એનું મન મેહમાં પાછુ ન ખેંચાય તે માટે એમની સમક્ષ કેઈ કલ્પાંત કરતું નહીં. ત્યાં શાંતિ હતી. કરૂણ છાયા છવાઈ હતી. ધાર્મિક કથાઓ, સ્તોત્રે, સજી અવારનવાર એમની આગળ વંચાતાં હતાં, જેથી એમનું મન બીજે ઠેકાણે ન જાય. એક ધર્મ સ્થાનમાં જ એમનું મન રહે તે માટે વારંવાર નવકાર સંભળાવતા હતા. સંસારની અનિત્યતાની, અસારતાની એમની આગળ વાત કરવામાં આવતી હતી. એમને પૂરેપૂરી સમાધિ રહે તેવી વ્યવસ્થા જાવડશાહે કરી. અને તેય એક મુનિરાજ એમની પાસે રહી આવી નિર્ધામના એમને કરાવતા હતા. ધર્મનિષ્ઠ પુરૂષમાં એક બાબત ધ્યાન ખેંચનારી છે. જેમનું આખુય જીવન પવિત્રપણે રહેલું છે એવા મહાપુરૂને મૃત્યુ સમયે અધિક વ્યથા ભેગવવી પડતી નથી. વ્યથા એ પાપનું ફળ છે. પાપીઓને જ અનેક પ્રકારે પીડા સહન કરવાની હોય છે. મૃત્યુને ભય પણ એમને જ હોય Page #224 -------------------------------------------------------------------------- ________________ (2019) છે. બાકી સ ંસારનું સ્વરૂપ જાણનારા ધર્મનિષ્ઠ સર્જના સંતજના) તેા મૃત્યુને આદરથી વધાવી લે છે. એને માટે તૈયાર રહે છે. ભાવડશાહને પણ અનશનમાં બહુ દિવસે થયા નહી ત્યાંતા એ અનશનમાં જ એક દિવસે એમના આત્મા આ જાણે માનવમંદિર છેડી સ્વર્ગલોકમાં દેવપણે ઉત્પન્ન થઇ દેવબાળાઓની ષ્ટિને પ્રિય થયા. ત્રતાના અને તપ કરવાના પરિશ્રમથી પરિશ્રમિત થયેલા એ મહાન્ આત્મા દેવભૂમિમાં વિસામા લેવા ગયા. ઘણાકાળ પર્યંત ત્યાં રહીને માનવ જીવનના પરિશ્રમ થાક ઉતારવા લાગ્યા. સંસારમાં સંસારીઓને આ એકજ વિશ્રાંતિનું દીર્ઘ કાલ પર્યંતનું સ્થાન હાવાથી એને સાહામણી વાટ કહેવામાં આવે છે. એ વાટે જવાનું મન તે બધાંને થતું હશે. પણ મન થવાથી ત્યાં જવાતું નથી એમ સમજી રાખવું. ઇચ્છામાત્ર કરવાથી અને સંસારમાં ગમે તેવી સ્વચ્છ ંદતા રાખવાથી ત્યાં જવાતુ હાત તેા નરક તિ ચના દ્વારે તાળાં વસાત. પણ એ દેવલેાકમાં જવાને તે પહેલેથી ભારે તૈયારીઓ કરવી પડે છે. મેટા ત્યાગને માગે જવું પડે છે. સ્વાર્થ ના ભાગ આપી મહાત્ સેવાએ આદરવી પડે છે. આકરાં વ્રત, તપ અને જપ પાળવાં પડે છે તેાજ એ વિસામાના લાભ મળે છે સમજ્યા ? ભાવડશાહના સ્વર્ગગમનથી અહીંયા તેા હાહાકાર થઈ રહ્યો. જ્યાં ત્યાં શાક છાયા છવાઇ ગઈ. મુક્તક કે જાવડશાહે પણ હૈયુ ખાલી કર્યું. રડતાં રડતાંય એ મૃત્યુની યથાવિધિ Page #225 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮) કરવામાં આવી. ભાવડશાહના નામને ઓળખાવનાર શરીર, પણ માટીમાંથી ઉત્પન્ન થઈ માટીમાં મળી ગયું. એ મહાન કાયા રાખ થઈને રાખમાં ભળી ગઈ જાવડશાહને અનેક રીતે શાંત કરવામાં આવ્યા, સમજાવી, ઉપદેશ આપી એમને શેક ઓછો કરવામાં આવ્યો. પણ એ આઘાતે શેઠાણીના હૃદયમાં સટ અસર કરવાથી શેઠની પાછળ સૌભાગ્ય શેઠાછે પણ હમેશાને માટે અહીંયાથી વિદાય થઈ ગયાં. માટીનાં બનેલાં માનવી આખરેય પાછાં માટીમાંજ મળી ગયાં. સંસારમાં હવે તો માત્ર એમનાં નામજ અવશેષ તરીકે રહી ગયાં. માતપિતાના પરલોકગમનથી જાવડશાહ અને સુશીલાને અત્યંત દુઃખ થયું. દુ:ખ થાય કે ન થાય પણ કાળને કેઈની ઓછીજ પરવા છે. એ દુઃખનું ઔષધ દિવસ, એ મૃત્યુને આડા જેમ જેમ દિવસે એક પછી એક વ્યતિત થવા લાગ્યા તેમ તેમ માતપિતાનો શેક વિસારે પડવા લાગ્યો. પ્રકરણ ૨૪ મું મ્યુચ્છ દેશમાં. સ્તી ભાઈબંધી જગતમેં, કુછ કામ નહી આતા; સચ કહા હય આફતમેં, વહ કુછ કામ નહી આતા.” Page #226 -------------------------------------------------------------------------- ________________ (૨૯) ભારત ઉપર પરદેશીઓની ચડાઈ અસલથી થતી આવે છે. દરેક દેશે કરતાં હિંદ એ ધનાઢ્ય અને માતબર દેશ હેવાથી એની કીર્તિ સાંભળીને પરદેશીઓનાં મહેમાંથી પાણી નીકળતું એની જાહોજલાલી, એની રમણીયતા, એની સૌંદર્યની સુગંધી ઠેઠ દરદેશ પર્યત હેકી ઉઠતી હતી. જેમ કમલની સુગંધીથી ખેંચાઈને ભ્રમર કમલમાં લપેટાઈ જાય છે તેમ એ ધન અને સૌંદર્યની સુગંધમાં લેલુપ બનેલા પરદેશીઓ મોટા મોટા લશ્કરે લઈ હિંદ ઉપર ચડી આવી ભારતના ખીલેલા ઉદ્યાનને કચરી-છુંદી નાંખતા હતા. કેઈ કોઈ વખત એ સુગંધના લાલચુ ભ્રમરે કમલની સુગંધમાં લપટાવા જતાં એ સુગંધમાંજ ખુવાર પણ થઈ જતા હતા. જેકે લેભ લાલચથી આકર્ષાઈ તે સમયના સ્વેચ્છા (ગ્રીસ, તુકીં કે તાતારી, મુગલ કે શકલેક) ભારત ઉપર ચડી આવી ખાનાખરાબી કરી પિતાને વતન ચાલ્યા જતા હતા છતાં જણાય છે કે તેમનાં હૃદય કંઈક કુણાં અને નરમ હતાં, એમનાં હૈયામાં દયાનો અંશ માત્ર પણ હતો. વર્તન માન સમય જેવા કુર, રાક્ષસ, નિર્દય અને પિતાને જ સ્વાર્થ પોષનારા તે સમયના માણસો નહોતા. તે સમયના મનુષ્ય ઘણું સારા અને કંઈક બીજાને પણ જેનારા હતા. વર્તમાનકાળમાં તો ઉપરથી સારા જેવા દેખાતા મનુષ્ય પણ અંદરખાનેથી ઘણાજ ભયંકર, વ્યાધ્ર અને એવા હિંસક ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦ ) જાનવર કરતાંય ભયંકર હોય છે. એમનાં કૃત્યો સાંભળતાં કમકમાટી અને તિરસ્કાર ઉત્પન્ન થાય છે. આજે તો માનવકેટીમાં પાશવતાની બેહદતા વધી ગઈ છે અરે ! પિતાના નજીવા સ્વાર્થ માટે પણ આજને માનવી પિતાનાથી બની શકે તેવાં ગમે તેવાં અધમ કૃન્ય કરતાં શું કરવા અચકાય ! માથા ઉપર મૃત્યુનો ભય છતાં એને નહી ગણકારતાં પોતાનાથી બને તેટલી અધમતા અને પાશવતાની કેટી તરફ તે ચાલ્યો જાય છે. આજના આવા ઝેરી જંતુથી પણ ભયંકર મનુષ્ય કરતાંય તે સમયના ચડાઈ લાવનારા સ્વેચ્છા સારા અને મનુષ્યના મનુષ્યત્વની કદર કરનારા હતા. એ સમયમાં જગત ઉપર જૈનધર્મનું સામ્રાજ્ય વિશાળ હતું, વિશાળ હતું એટલું જ નહી પણ એ વિશાળતા બળવાન પ્રજામાં સમાયેલી હતી. એ બળવાન ગણાતી અનાર્ય પ્લેચ્છ પ્રજામાં ભલે દંભ હશે પણ આજના શયતાનની ઉપમાને લાયક મનુષ્ય ગણાય છે તેના કરતાં ઘણાજ ઓછો અરે કદાચ નહી જેવોજ દંભ હશે અને તેય પોતાના સ્વાર્થ પુરતોજ, પિતાનું કાર્ય ફત્તેહમંદ થતાં શત્રુ તરફ પણ એ મીઠી નજરે જોઈ એની કદર કરનારા હતા. એજ સારા સમયની બલીહારી ગણાતી હતી. તેવીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથને સર્પનું લંછન હતું. એ સર્પને તક્ષ પણ કહે છે. શ્રી પાર્શ્વનાથના અનુયાયી તરીકે Page #228 -------------------------------------------------------------------------- ________________ (૨૧૧) ઓળખાવનારા તાઠ્ય જાતિના રાજાઓ એમના શાસનમાં હતા. એ તાઠ્ય જાતિના લેકે વહાણો લઈને અમેરીકા પણ ગયા હતા, તેમજ જુદા જુદા દેશમાં ચડાઈઓ. પણ કરતા હતા. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં મોટા મોટા પર્વતમાં એમણે પાર્શ્વનાથના ચિન્હ તરીકે સર્પ કતરી કાઢી પદ્માવતીની મુર્તિ પણ કોતરી કાઢીને તેમની ભક્તિ કરવા લાગ્યા. તાતાર વગેરે દેશો તરફથી હિંદ પર સ્વારી કરનાર શિથિયન (શક લેકે) જેન ધર્મ પાળનારા હતા. મહાવીર સ્વામીના સમયમાં પણ શક જૈન ધર્મ પાળતા હતા. તેમજ અરબસ્તાન, ઈરાન, ગ્રીસ, મીસર અને તુર્ક વગેરે દેશમાં જૈન ધર્મ ફેલાયેલ હતો તે સમય દરમીયાન એટલે મહાવીરસ્વામીથી બે ત્રણ સૈકા પર્યત જગત ઉપર જેન ધર્મના અનુયાયીની સંખ્યા ચાલીશ કોડની હતી. મહાન સંપ્રતિના સમયમાં પણ અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કસ્થાન, ગ્રીસ, અરબાસ્તન, ટીબેટ અને બ્રહ્મદેશ વગેરે દેશે ઉપર ઉપદેશક મેકલી જેન ધર્મની અપૂર્વ જાહેજલાલી ઝળકાવી લેકેને જેન બનાવ્યા હતા. ઈશુ અને મહમદ પયગંબરના જન્મ પહેલાં દુનિયામાં જૈન ધર્મનું જેર અતિ વિશાળ હતું. સંપ્રતિના સમયમાં પણ જેન વસ્તી ચાલીસકોડ જેટલી ગણાતી હતી. લંકા, આસામ વગેરે દેશે. Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૧૨). પણ જૈન ધર્મને દીપાવી રહ્યા હતા. અરબસ્તાનના મુખ્ય શહેર મક્કા જેવા શહેરોમાં પણ મહમદ સાહેબના જન્મ પહેલાં જેન મંદિર હતાં ત્યાંથી અનેક જિન મૂત્તિઓ ત્યાને એક જેન વ્યાપારી વહાણને રસ્તે મધુમતી નગરીમાં લાવ્યો હતો ત્યાંથી એક જીવત સ્વામી (મહાવીરસ્વામી)ની પ્રતિમા પણ એ વ્યાપારી મહુવા (મધુમતી) માં લાવ્ય, કહે છે કે એ પ્રતિમા ભગવાનના બંધુશ્રી નંદીવર્ધનની ભરાવેલી ને મેટા મહામ્યવાળી હતી. એના અધિષ્ઠાયકે એ વ્યાપારીને સ્વધામાં ધર્મ વિપ્લવ થવાના જણાવ્યાથી તે વ્યાપારી ત્યાંથી ઘણીખરી પ્રતિમાઓ મધુમતીમાં લાવ્યો હતો. વીર સંવત ૫૦૦ વર્ષ પહેલાં મગધ ઉપર બિંબિસારનું રાજ્ય હતું. એ રાજા જેન ધમી હતો એની પછી અજાતશત્રુ રાજા થયો એ સાર્વભૌમ ચક્રવત્તી જે રાજા થયો હતો. તે સમયમાં જેટલી પૃથ્વી હતી એ બધીય પૃથ્વી ને એ માલેક હતો. આર્ય અનાર્ય સર્વ દેશે એને આધિન હતા. એણે સુધર્મા સ્વામીનું અપૂર્વ સામૈયુ કર્યું હતું. એની રાજધાની ચંપાનગરીમાં હતી તે પછી એના પુત્ર ઉદાયીયે પાટલીપુત્રમાં રાજગાદી સ્થાપના કરી. તેની પછી નવ નંદ મગધના તખ્ત પર આવ્યા. નવમા નંદના રામયમાં ગ્રીસના મહાન એલેકઝાન્ડરની સ્વારી ભારત ઉપર થઈ એણે પંજાબના રાજા પોરસને યુદ્ધમાં હરાવ્યો છતાંય એની શુરવીરતાની એણે કદર કરી. એનું રાજ્ય એને પાછું આપ્યું. Page #230 -------------------------------------------------------------------------- ________________ (૨૧૩) પંજાબ જીતી એની આસપાસના બીજા કેટલાક મુલકમાં ફરી તે પાછો ગયો. ઈરાનના શાહ દારાશિકોહ જે મહાન જબરો ને દલપાગલ કહેવાતો હતો તેને પણ સીકંદરે જીતી લીધો હતો. નવનંદ પછી ચંદ્રગુપ્તના સમયમાં સીકંદરનો સેનાપતિ સેલ્યુકસ ભારત ઉપર ચઢી આવ્યો. ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચે મહાન્ યુદ્ધ થયું ને સેલ્યુકસ એમાં હારેલ હોવાથી ચંદ્રગુપ્ત સાથે એણે સંધી કરી પંજાબની આસપાસનો મુલક આપવા ઉપરાંત પોતાની પુત્રી સેલ્યુકસે ચંદ્રગુપ્તને પરણાવી દીધી ભારત વર્ષ ઉપર એવી રીતે પરદેશીઓના હુમલા અવાર નવાર થવા લાગ્યા. શક લોક, તાતાર લેકે, ગ્રીસના લોકોને, અને મુગલ લોકોનો એમ એક બીજાના હુમલા અંતરે આંતરે હિદ ઉપર થવા લાગ્યા. લગભગ વિક્રમ સંવત પહેલાં મધ્ય એશીયામાંથી આવેલા શલેકેએ માળવાના ગર્દભિલ્લને હરાવીને એનું રાજ્ય જીતી લીધું. શક કેકેએ ભારત ઉપર રાજ્ય સ્થાપ્યું પણ થોડા જ વર્ષોમાં વિક્રમાદિત્યે તેમને હરાવી નસાડી મુક્યા. જ્યાં સુધી વિમાદિત્યનું રાજ્ય તપ્યું ત્યાંસુધી તો ભારતમાં શાંતિ રહી પણ તેમની પછી પાછી શકલેકને ગ્રીસ લોકેની ચડાઈએ હિંદ ઉપર શરૂ થઈ Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૪) . સૌરાષ્ટ્રમંડળમાં મધુમતી ઉપર જાવડશાહનો અધિકાર હતો. પિતાના સ્વર્ગગમન પછી કેટલાંક વર્ષ એમનાં પાણીના રેલાની માફક સુખશાંતિમાં વહી ગયાં. જુવાની ગઈ અને પ્રૌઢાવસ્થા ડેકીયાં કરવા લાગી. પણ બધાય દિવસો કેઈના સુખમાં ગયા છે. સરખા દિવસો કોઈનાય જાય છે. તેમના અમલ દરમીયાન એક દિવસે પાછાં મધુમતીના સમુદ્રને કાંઠે સ્વેચ્છનાં વહાણ દેખાયાં, એ શ્લોના વહાણે મધુમતીને કાંઠે નાગરાયાં ને એક પછી એક શબંધ અનેક યોધ્ધાઓ એ વહાણમાંથી ઉતરી પડ્યા. જાવડશાહની નજર આગળ મધુમતને લુંટી લીધી ને લોકોને પકડી કેદ કર્યા. સારાય સૌરાષ્ટ્ર, કચ્છ અને લાટ દેશમાં તેઓ પથ રાઈ ગયા, જ્યાં ત્યાં લુંટ ચલાવી ધન, માલ મિલ્કત ઉપરાંત ઉત્તમ, મધ્યમ અને અધમ જાતિના સ્ત્રી પુરૂને પણ પકડી લીધા, જાવડશાહે બહાદુરી તો ખુબ બતાવી પણ સમયને આધીન થઈ તેઓ પણ કુટુંબ પરિવાર સહિત પકડાઈ ગયા. માલમિલ્કત અને માણસોને કબજે કરી પાછા પોતાનાં દેશમાં આવ્યા, ઈરાન તરફથી પ્લેચ્છ લેકેની સ્વારી સૌરાષ્ટ્ર મંડળમાં એ પ્રમાણે આવીને ચાલી ગઈ. એના સરદારે ભારતને એ ખજાને પોતાના રાજાને ભેટ કરી દીધો, ને કેદ પકડાયેલ સ્ત્રી પુરૂષને પણ ત્યાં હાજર કર્યા. Page #232 -------------------------------------------------------------------------- ________________ (૨૧૫) તે સર્વને ત્યાંના શાહી રાજાએ પોતાના શહેરમાં રહેવાને છુટા મુકી દીદ્યાં, એમને પસંદ પડે તેવી રીતે આજીવિકા ચલાવવાની પરવાનગી આપી. ધંધો કરવા માટે દ્રવ્યની મદદની પણ ગોઠવણ કરી. પોતાના દેશમાંથી બહાર નો ભાગી જાય તેટલાજ પુરતી એમની ઉપર દેખરેખ રાખી. બાકી બીજી કોઈપણ રીતે એમની મરજી વિરૂદ્ધ એમને હેરાન કરવામાં આવ્યાં નહી. જાવડશાહના પરાક્રમની ઑઅ૭ સરદારે શાહી રાજા આગળ તારીફ કરવાથી તેમજ શાહી રાજાને પણ એ તેજસ્વી ને પરાક્રમી પુરૂષ લાગવાથી એની મરજી મુજબ એને વ્યવસ્થા કરી આપી. એને એની સ્વતંત્રતા સંપૂર્ણ પણે પાછી આપી દીધી હોવાથી ત્યાં પણ જાવડશાહે વ્યાપાર શરૂ કર્યો. મોટા મોટા વ્યાપાર કરવાથી ત્યાં રહી એમણે ઘણું દ્રવ્ય મેળવ્યું. પિતાની જ્ઞાતિને તેમણે ત્યાં ધીમે ધીમે એકત્ર કરી. પિતાનો ધર્મ સારી રીતે પાળી શકે તેવી સગવડ માટે એક મેટું જિનમંદિર પણ ત્યાં બંધાવ્યું. - જાવડશાહ પિતાની મધુમતીની માફક આ મ્લેચ્છના નગરમાં પણ પિતાની જ્ઞાતિને ઉત્તેજન આપતા સુખમાં પિતાને કાળ નિર્ગમન કરતા હતા. પોતાની હોંશીયારી અને પરાક્રમથી એમણે શાહી રાજાને પણ આંજી નાખ્યો હતે. વ્યાપારમાં પડેલ છતાં શાહી રાજાની કચેરીમાં પણ વખતે Page #233 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬ ) વખત જતા હતા. શાહી રાજાના પરાક્રમી સરદારેમાં એમણે પણ સ્થાન મેળવ્યું હતું. ઝવેરાતની, અની તેમજ બીજી વ્યાપારી પરિક્ષાથી શાહી રાજાનું મન રંજન કરી દીધું હતું. પિોતાના દેશની પ્રજા બાહયુદ્ધ અને શારીરીક બળમાં શ્રેષ્ટ થાય તે માટે ત્યાં મ્લેચ્છનગરમાં યુદ્ધની અનેક પ્રકારની તાલીમ અપાતી હતી, મલ્લયુદ્ધ, નિશાનબાજી, તલવારના પટ્ટા, લાઠી વગેરેથી અનેક પ્રકારથી પરીક્ષા વર્ષમાં એકાદ વાર લેવાતી હતી. તેને માટે શાહની હાજરી નીચે મેટો મેળાવડો થતો હતો. એ સભામાં શૂરવીરની અનેક પ્રકારે કસોટી થતી. પરીક્ષામાં ઉત્તીર્ણ થનારને ઈનામની નવાજેશ કરવામાં આવતી હતી. સૌરાષ્ટ્રમંડળની જીત પછી એ એક ઉત્સવ શાહે આડંબરથી ઉજવ્ય. શાહે મોટા મોટા સરદારે દ્ધાઓ અને પહેલવાનેને હાજર રહેવા ફરમાવ્યું. જાવડશાહને પણ હાજર રહેવા ફરમાવ્યું. બાહુયુદ્ધમાં, નિશાનબાજી તાકવામાં, તલવારના પટ્ટાથી એક બીજાની નેમ ચુકાવવામાં, વગેરેથી અનેક પ્રકારે પરીક્ષા કરવામાં આવતી હતી. એ બધીય પરીક્ષામાં એક સર્વશ્રેષ્ઠ પહેલવાને સર્વને જીતી લીધા, એની સામે થવાની કોઈની પણ હિંમત ચાલી નહી, નિશાનબાજી કે બાયુદ્ધમાં એ પ્રવિણ અને એક્કો Page #234 -------------------------------------------------------------------------- ________________ (ર૧૭ ). માલુમ પડ્યો. તેની સાથેના યુદ્ધની પરીક્ષામાં એને વિજય થવાથી શાહે મેટું ઈનામ એને માટે જાહેર કર્યું. નામવર ! આપની આજ્ઞા હેાય તે હું એમની સાથે હરીફાઈમાં ઉતરી મારી શક્તિની તુલના કરું.” જાવડશાહે મળેલી આવી અપૂર્વ તને સદુપયોગ કર્યો. પિતાનામાં પણ કંઈક છે એવું બતાવવાનો વખત પાછા ફરી કયારે આવશે. હજારે મ્લેચ્છોની મધ્યમાં પિતે એકાકી ઘેરાઈ ગયેલે તે પિતાનું બળ શી રીતે બતાવી શકે, એ અનેક શસ્ત્રધારી દ્ધાઓની મધ્યમાં ગમે તે બળવાન પણ શું કરે? સમયને ઓળખીને આધિન થવું અગરતો શક્તિ બતાવી મૃત્યુને ભેટવું એ સિવાય એને માટે બીજો રસ્તો શું હોય? સમયને ઓળખીને જાવડશાહે પણ શસ્ત્ર છોડી આધિનતા સ્વીકારી હતી, સમયને ઓળખીને ચાલવું એ બુદ્ધિનું લક્ષણ છે. પોતે કઈ ચકવતી કે વાસુદેવ અથવા તો એવો અતિરથી કે મહારથી પુરૂષ નથી કે જે શસ્ત્રધારી હજારે સુભટને એકલે મારી જીતી શકે. ગમે તેવો બળવાન તોય તે એક મનુષ્ય હતું, જેથી સમયને ઓળખવો પડ્યો હતો, પણ પિતાનામાં કંઇક છે, એ શક્તિને પરિચય કરાવવાની આજની તકને તેણે બરાબર ઉપગ કર્યો હતો. શાહે એને તરતજ રજા આપી. “ઘણી જ ખુશીથી Page #235 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) શેઠ ! પણ સંભાળજો, તમે વ્યાપાર કરનારા ને આતે લડવે! વિચારીને ડગલું ભરજે.” “ઘણી જ ખુશીથી નામવર ! આપની એ કૃપા હું આભાર સાથે સ્વીકારું છું.” એમ બોલતાંની સાથે ઉભો થઈ એણે કપડાં કાઢી નાખી એક ચડ્ડી અને શરીર સાથે મજબુત બરાબર બંધ બેસતું બાંડીયુ રાખી પિતાની હમેશની ટેવ પ્રમાણે એક છલાંગ સાથે પોતાની જગ્યાએથી એ પહેલવાનની સમક્ષ કુદી પડ્યો. - એની આ રીતભાત જોઈ બધા દિંગ થઈ ગયા, શાહીરાજાને મોટા મેટા પ્લેચ્છ સરદાર, શૂરવીર અને દ્ધાઓ તાજુબીથી જોઈ રહ્યા. એને જીતનારે સરદાર પણ જે કે સામાન્ય એના બળને જાણતો હતો છતાં આજના બનાવથી તે પણ તાજુબ થયો. બધાય આવા જબર પહેલવાન સાથેના યુદ્ધનું પરિણામ જાણવાને ઈન્તજાર થયા. બન્ને પહેલવાનેએ આંખો મીલાવી, બન્નેએ એક બીજાને નીરખી લીધા. પોત પોતાની શક્તિ પ્રમાણે એક બીજાએ અન્ય અન્યનું બળ પ્રમાણ નક્કી કરી લીધું. નિશાન તાકવાનો સામાન્ય પ્રયોગ અજમાવ્યો તેમાં પહેલવાન કરતાં જાવડશાહના નિશાને સારૂ કામ કર્યું. પહેલવાન જરા ઝાંખે થયે, મનમાં એને જરા ગ્લાનિ પેદા થઈ. મલયુદ્ધની હરીફાઈ ચાલી. બન્ને એક બીજાને સપ Page #236 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૯ ) ડાવી એક બીજાની યુક્તિ નાબુદ કરવાની યુક્તિ અજમાવવા લાગ્યા. શાહના પહેલવાન કંસના ચાણુર કે મુષ્ટિકમલ જેવા અલમસ્ત અને જંગે મહાદૂર હતા, ત્યારે જાવડ જો કે પ્રતાપી અને શરીરે રૂષ્ટ પુષ્ઠ છતાં પહેલવાનથી કમ શરીર વાળા હતા. બન્નેનું યુદ્ધ ચાલ્યુ. બધાય આતુરતાથી એ યુદ્ધ નીરખવા લાગ્યા. વિજય કાણુ ભાગ્યવંતને મળે છે એની રાહ જોવા લાગ્યા. પહેલવાને એકદમ દાવ મળતાં જાવડશાહને કમરમાંથી પકડ્યા. ઉંચા કરી નીચે પટકવા જાય છે ત્યાં તા પેાતાના અન્ને હાથેા પહેલવાનના ગળે દબાવી દીધા, ને પેાતાનું મસ્તક એ વજ્ર સમાન છાતી ઉપર જોરથી અાન્યુ. પહેલવાનને તમર આવ્યા ને હાથ ઢીલા થતાં જાવડશાહ છુટા થયા ને પહેલવાનને પકડી તરતજ જમીન ઉપર અફાળ્યો. એકવાર જમીન ઉપર પડવાથી પહેલવાન હાર કબુલ કરે તેમ નહેાતુ, જેથી એ મજબુત શરીરનાં હાડ જરા ઢીલાં થાય તાજ યુદ્ધની પુર્ણાહૂતી થાય તેમ હાવાથી ફરી પાછા એક બીજા એક બીજાને જમીન ઉપર નાખતા યુદ્ધ કરવા લાગ્યા. તે દરમીયાન લાગ મેળવી જાવડશાહે પહેલવાનને કમરમાંથી પકડી તરતજ દડાની માફ્ક જોરથી આકાશમાં ઉછાળ્યો. પહેલવાનને આકાશમાં ઉછાળેલા બંધા તાજીમીથી જોઈ રહ્યા, બધાને લાગ્યું કે પહેલવાન નીચે પડતાંજ હવે પૂરો થઇ જશે. ખસ ખેલ ખલાસ થઈ ગયા હતા. Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨૦) બધાની તાજીબી વચ્ચે પહેલવાન જે જમીન ઉપર આવ્યું કે એમને જમીન ઉપર પડતાંજ જાવડશાહે અધરથી જ પિતાના બે મજબુત હાથાએ ઝીલી લીધો. આકાશની ઠંડી હવા ખાવાથી પહેલવાન હવે નરમ થયા ને હાર કબુલી લીધી. જાવડે એને જમીન ઉપર ન પડવા દેતા આડા હાથ રાખી ઝીલ્યા એથી એમની બહુ તારીફ થઈ. ખુદ શાહે પણ જાવડશાહનાં વખાણ કયો, પહેલવાને પણ પોતાને ઝીલી ને બચાવી લીધે તેથી આભાર માન્યો. શાહે જાવડશાહને ઇનામ ઉપરાંત મોટી ભેટ આપીને કાંઈક માગવાને કહ્યું. આખીય સભામાં, એ પરદેશીઓની–શૂરવીરની સભામાં એ વીરનરની અપૂર્વ તારીફ થઈ. વચનના બદલામાં જાવડશાહે પિતાના પરિવાર સાથે પિતાને વતન જવાની માગણી કરી પણ શાહે જણાવ્યું, “જે કે મારા વચનથી તમારે વતન તમે જઈ શકો છો છતાં તમે તમારી મરજી પ્રમાણે અહીંયાં સ્વતંત્રતાથી રહો. તમારા જેવા પરાક્રમીઓથી જ અમારી કીર્તિ છે. શાહી મહેલમાં મારા બંધુ સમાન ગણું તમારી મર્યાદા હું સાચવીશ, હાલમાં તમે અહીયાં રહો, સમય આવે તમે તમારે વતન જો હું ખુશીથી રજા આપીશ.” શાહની મરજીથી જાવડશાહ પિતાના વતનની માફક ત્યાં રહ્યા. ધર્મ અર્થ કામ અને મોક્ષને નિરંતર પણે આરાધના કરતા પિતાને સમય વ્યતિત કરવા લાગ્યા. સ્વેચ્છના શહેરમાં પણ એ મોટા મોટા સરદારેય માનવા ગ્ય થયા તો બીજાની તે વાતજ શું ? Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું શત્રુંજયના ઉદ્ધારે. દેશ કે વિદેશમાં નર, ધર્મમાં જે નેક છે, આ લેક કે પરલોકમાં નર, એજ જગમાં એક છે; જગતને ઠગવાને માટે, ધર્મનો દંભ કરવાથી શું, લક્ષ્મીની લાલસાને માટે, ધર્મને ડેળ કરવાથી શું. ” આપણી વાર્તાની શરૂઆત પછી આજ સુધીમાં અર્ધ સદી ઉપરાંત સમય પસાર થઈ ગયો હતો. એ વિકમાદિત્ય કે ભાવડશાહ આજે આ દુનિયામાં નહેતા, સેમચંદ કે સુરચંદ એક પછી એક કાળના હવાલામાં સેંપાઈ ગયા હતા. આજે તો વિકમની પહેલી સદી પણ પૂર્ણ થઈ ગઈ હતી. ને બીજી સદીની શરૂઆત થઈ ગઈ હતી. આજનો સમય આ સારો હોવા છતાં એવા સારા સમયમાં એક વાતની મહાન ખામી જણાતી હતી. આજ કેટલાક વર્ષોથી શત્રુંજય જેવા મહાન્ તીર્થ ઉપર કોઈ યાત્રાળુ જઈ શકતું નહોતું અસુરપ્રવૃત્તિનું બળ એટલું બધુ વધી ગયેલું કે સાહસ કરીને કઈ યાત્રાળુ ત્યાં જવાની હિંમત કરે તે ત્યાં જતાં પહેલાં જ Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨ ) અધવચથી જ તે સ્વર્ગ તરફ રવાને થઈ જતો હતો. આ અસુરોનો ત્રાસ હતો. વીર સંવત પ૫ માં એટલે વિકમ સંવત પ૫ માં શત્રુંજય તીર્થને ઉછેદ થઈ ગયો હતો. સિદ્ધસેન દિવાકરસૂરી વિક્રમ સંવત ૩૦ લગભગમાં સ્વર્ગગામી થયા તે પછી વિકમ પણ એમના માર્ગે ગયા ને થોડા વર્ષો વીત્યા બાદ શત્રુંજય તીર્થ સંવત પ૫ માં ઉછેદ થઈ ગયું. એની એ સ્થિતિમાં એ આખાય સેકે પસાર થઈ ગયો. શત્રુંજયનો અધિષ્ઠાયક કપદયક્ષ પણ પિતાના સાગરીતો સાથે મહામિથ્યાત્વ વૃત્તિવાળો થઈ ગયો હતો. તે તીર્થકરની પ્રતિમાઓની પણ અનેક રીતે આશાતનાઓ કરતો હતો. એની એ દેવશક્તિ આગળ મનુષ્ય શક્તિનું બળ કયાં સુધી ટકી શકે વારૂ ! એ સમયમાં સ્વેચ્છના પણ ભારત વર્ષ ઉપર હુમલા હોવા છતાં મુનિમહારાજાઓ દરેક સ્થળે વિહાર કરી શક્તા હતા. આર્ય કે અનાર્ય દરેક દેશમાં સાધુઓને વિહાર હોવાથી સંભવ છે કે જેન ધર્મ સર્વત્ર પ્રગતિ કરી રહ્યો હતો. સાધુઓ વિહાર કરતા કરતા ઉત્તર હિંદુસ્થાનમાં ને તેથીય આગળ વધીને અરબસ્તાનને અફગાનિસ્તાન તેમજ ઈરાન વગેરે દેશમાં ઉપદેશ આપતા પિતાનું સંયમ પાળી શક્તા હતા. વિક્રમની બીજી સદીની શરૂઆતમાં કેટલાક સાધુઓ Page #240 -------------------------------------------------------------------------- ________________ (૨૨૩ ) એવી રીતે વિહાર કરતા કરતા એ મ્લેચ્છનગરમાં આવી પહોંચ્યા. જ્યાં જાવડશાહે પેાતાના જ્ઞાતિજનાને ઉન્નતિએ પહોંચાડ્યા હતા. જૈન મંદિર કરાવી ધર્મની ધ્વજા મ્લેચ્છ નગરમાં પણ ફરકાવી હતી. ત્યાંના શ્રાવકા ધર્મ જીજ્ઞાસુ હાવાથી ત્યાં મહારાજ નિત્ય વ્યાખ્યાન સંભળાવતા હતા, અનેક ભવી સ્ત્રી પુરૂષો એને લાભ લેતા હતાં. જાવડશાહ અને સુશીલા શેઠાણી પણ એ જિનવાણીનું મધુરતાથી પાન કરી રહ્યાં હતાં. કેટલાક દિવસ ગુસમાગમના લાભમાં વહી ગયા. એ વ્યાખ્યાનમાં ત્યાંની મ્લેચ્છ પ્રજા પણ આવવા લાગી. ધર્મના હિતકારી વચનેામાં તેમને પણ આનંદ પડવા લાગ્યા, એ નીતિનાં સૂત્રેા તેમણે પણ ગ્રહણ કરવા માંડ્યા. ક્રમે ક્રમે સરદારે અને શ્રીમતા પણ એને લાભ લેવા લાગ્યા. ભાવીભાવે એક દિવસે શત્રુંજયના પ્રસંગ ચાહ્યા. એ શત્રુંજયના ઉદ્ધારાનુ વર્ણન ચાલ્યું. પહેલેા ઉદ્ધાર રૂષભદેવના સમયમાં એમના પુત્ર ભરતચક્રવત્તીએ કર્યો. ભરત મહારાજ સંઘ લઇને શત્રુજયની તળેટીએ આવી પડાવ નાંખ્યા. ભરત મહારાજે શત્રુંજયની તળાટી આગળ એક નગર વસાવી આણંદપુર નામ પાડ્યુ. અને ત્યાંથી શત્રુજય ઉપર ચઢ્યા. રાયણ વૃક્ષને હર્ષથી પ્રદક્ષિણા કરી, Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૪) તેની નીચે રહેલી મણમય મંડળ ઉપર ભગવાનની પાદુકાને નમસ્કાર કર્યો, મોટી ભક્તિ વડે તેમની પૂજા કરી. ભરત મહારાજે જિનેશ્વરને પ્રાસાદ રચવાને વર્લ્ડ કી રતને આજ્ઞા કરી જેથી વૈલોક્યવિભ્રમ નામે પ્રાસાદ તૈયાર થયે. તે પ્રાસાદ એક કોશ ઉંચે, બે કેશ લાંબો, અને એક હજાર ધનુષ્ય પહોળો હતો. મણીમય એ પ્રાસાદમાં રૂષભ પ્રભુની ચતુર્મુખવાળી રસમય મૂર્તિ ઝળકી રહી હતી તેની બન્ને પડખે પુંડરીકજીની મૂર્તિઓ ગોઠવી. તેમજ કાયસગે રહેલી પ્રભુની મૂર્તિની બન્ને બાજુએ ખરું ખેંચીને રહેલી નામિવિનમિની મૂર્તિ તૈયાર કરાવી. બીજા પણ અનેક પ્રાસાદ કરાવી નાભિરાજા, મરૂદેવી માતા તથા પિતાના પૂર્વજોની મૂર્તિઓ બેસાડી. તેમજ બીજા નવીન મંદિરેમાં તેવીશ તીર્થકરનાં બિબ પિતપોતાના દેહમાનને વર્ણ પ્રમાણે સ્થાપીત કર્યા. સુનાભ ગણધરના હાથે સૂરિ મત્રે પૂર્વક પ્રતિષ્ઠાવિધિ ભરત મહારાજે કરાવ્યું. મરૂદેવી માતાથી આરંભી પુંડરીક ગણધર સુધી જે સિદ્ધ થયા તેમનાં શરીર તો ક્ષીર સમુદ્રમાં દેવતાઓએ પધરાવ્યાં ને તે પછીના મુનિઓ શત્રુંજય ઉપર મેક્ષે ગયા તેમના શરીરની ઉત્તરક્રિયા માટે શત્રુંજયના મુખ્ય શિખરની નીચે ફરતી બેબે જન ભૂમિ છોડી દઈને સ્વર્ગ નામના ગિરિ ઉપર અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરીને ત્યાંથી તાલધ્વજ શિખર ઉપર આવીને ભરત મહારાજાએ જેના હાથમાં Page #242 -------------------------------------------------------------------------- ________________ (રર૫) ખડ્ઝ, ઢાલ, ત્રિશળ અને સર્ષ રહેલાં છે એવા તાલધ્વજ નામે દેવને ત્યાં રક્ષક સ્થાપે. ભરત મહારાજા પછી ગિરનાર ઉપર આવ્યા ત્યાં ભાવી નેમિનાથનાં ત્રણ કલ્યાણક ત્રણ મોટા જિનપ્રાસાદ કરાવી નેમિનાથની પ્રતિમા સ્થાપના કરી. બીજા પણ ઉત્તમ પ્રાસાદ કરાવી રૂષભદેવ, નેમિનાથ વગેરે તીર્થકરની પ્રતિમા સ્થાપન કરાવી. ગિરનારથી વાયવ્ય દિશા તરફ એક પર્વત આવેલો હતો તે સંબંધી હકીકત ભરત મહારાજે શક્તિસિંહને પૂછવાથી શક્તિસિંહે કહ્યું, “એક કુમતિ બરટ નામને વિદ્યાધર રાક્ષસી વિદ્યા સાધી તે પર્વત ઉપર રહેલો જેથી આ ગિરિ પણ બરડાના નામથી વિખ્યાત થયો છે. ભયંકર વિદ્યાથી તેમજ ભયંકર રાક્ષસોથી સેવાતો અને આકાશગામિની વિદ્યાથી આકાશમાં ગમન કરે તે મારી આજ્ઞા પણ માનતો નથી.” શક્તિસિંહની વાણું સાંભળી ભરત મહારાજાએ સુષેણને મોકલી પકડી મંગાવ્યું. એ બરટ પ્લાન મુખવાળો ભરતની આજ્ઞાથી જિનેશ્વરનો સેવક થયે ને એ પર્વત ઉપર આદિનાથ અને તેમનાથના બે ભવ્ય પ્રાસાદો કરાવ્યા. પૂર્વ ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૬) દિશાએ પિતાની શક્તિથી એક નદી વહેતી કરી. ચકવત્તીએ પણ તે તીર્થના અધિષ્ઠાયક તરીકે બરટનેજ સ્થાપન કર્યો. ત્યાંથી આબુ ઉપર જઈ ત્યાં પણ ગુરૂની આજ્ઞાથી તીર્થકરેના પ્રાસાદે કરાવ્યા. ત્યાંથી રાજગ્રહી તરફ ગયા. ત્યાં વૈભારગિરિ ઉપર મહાવીર પ્રભુનું ઉત્તમ મંદિર કરાવ્યું. એવી રીતે શત્રુંજય, રેવતાચલ, સમેતશિખર, આબુ અને વૈભારગિરિ ઉપર અતના પ્રાસાદાપૂર્વક પહેલો ઉદ્ધાર ભરત મહારાજે કરાવ્યો. ભરત મહારાજા પછી તેમની આઠમી પાટે દંડવીર્ય રાજા ત્રિખંડ ભારતને સ્વામી થયો તેમણે શત્રુંજયના સંઘનું સ્વામીપણું સ્વીકાર્યું ને શત્રુંજય આવ્યા. એ જીર્ણ થયેલા પ્રાસાદો એમણે નવેસરથી બંધાવ્યા. ત્યાંથી ગીરનાર આબુજી, વૈભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખર સર્વ ઠેકાણે સંઘ સહિત યાત્રા કરવા આવ્યા અને એ તીર્થોનો ઉદ્ધાર કર્યો. ભરત મહારાજના મેક્ષગમન પછી છ કોટી પૂર્વ ગયા પછી બીજો ઉદ્ધાર દંડવીયેર કર્યો. દંડવીર્ય રાજાના મોક્ષગમન પછી સો સાગરેપમ ગયાં ત્યારે ઈશાન દેવકના પતિ ઈશાને મહાવિદેહ ક્ષેત્રમાં સિમંધર સ્વામીના ઉપદેશથી શત્રુંજય ઉપર દેવતાઓ સાથે આવી નવીન પ્રાસાદ કરાવ્યા ને શત્રુંજયને ત્રીજો ઉદ્ધાર કરાવ્યા. Page #244 -------------------------------------------------------------------------- ________________ ( રર૭) એકદા ચોથા દેવકના પતિ માટે પ્રભુના એ જીર્ણ પ્રાસાદો જોયા. પિતાની ભક્તિથી તેણે નવા પ્રાસાદે કરાવી ઉદ્ધાર કરાવ્યો. એવી રીતે તાલધ્વજ, ગીરનાર વગેરે બીજા શિખરો ઉપર પણ ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. ઈશાનદેવેંદ્રના ઉદ્ધારને કેટી સાગરોપમ કાલ ગયા પછી શત્રુંજય ઉપર માહેંદ્રને ચોથો ઉદ્ધાર થયે. મહેંદ્રના ઉદ્ધાર પછી દશ કટિ સાગરેપમ કાલ ગયા પછી બ્રહ્મદેવકના ઇંદ્ર પાંચમે ઉધ્ધાર કર્યો. પાંચમા ઉધાર પછી એક લાખ મેટિ સાગરેપમ કાલે ગયે છતે ભવનપતિના ઈંદ્ર ચમરે શત્રુંજયને છઠ્ઠો ઉધ્ધાર કર્યો. સગરચકવતી થયા તેઓ સંઘપતિ થઈને શત્રુંજયગિરિ ઉપર આવ્યા. તેમણે સુવર્ણગુફામાં રત્નમય બિંબ પધરાવી સેના અને રૂપાનાં નવીન મંદિરે કરાવી સુવર્ણની પ્રતિમાઓ કરાવી. લગભગ અર્ધ ચતુર્થ આરે વીતે છતે શત્રુજ્યને સાતમો ઉધ્ધાર બીજા સગર ચકવર્તીએ કર્યો. ત્યાંથી ગિરનાર આવતાં માર્ગમાં ચંદ્રપ્રભાસ તીર્થમાં સમયશાએ ભરાવેલા ચંદ્રપ્રભુ તીર્થકરને નમી ત્યાંથી ગીરનાર આવ્યા. પછી આબુ, અષ્ટાપદ, સમેતશિખર, વૈભારગિરિ વગેરે સ્થળે યાત્રા કરી શત્રુંજયના રક્ષણ માટે લવણસમુને પશ્ચિમ દરવાજેથી પ્રવેશ કરાવી સાસ આગળ થંભાવ્યો. Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ચોથા અભિનંદન સ્વામી શત્રુંજય ઉપર આવ્યા, ત્યારે તેમની દેશના સાંભળી વ્યંતરે નવીન પ્રાસાદો તૈયાર કરાવી આઠમો ઉદ્ધાર કર્યો. આઠમા ચંદ્રપ્રભુ કેવલજ્ઞાન મેલવી વિહાર કરતાં શત્રુંજયગિરિ ઉપર આવ્યા. તીર્થના મહિમાનું વર્ણન કરી ત્યાંથી ચંદ્રોદ્યાનમાં સગર ચકી લાવેલા સમુદ્રને તીરે સમવસર્યા. ત્યાં દેશનાને અંતે ચંદ્રયશાના પિતા ચંદ્રશેખરે દીક્ષા ગ્રહણ કરી ભગવાનના કાર્યોત્સર્ગના સ્થાને સમુદ્રના તટ ઉપર ધરણેન્દ્ર ચંદ્રપ્રભુનો ચંદ્રકાંતમણિનો એક પ્રાસાદ તૈયાર કરાવ્યો. ચંદ્રશેખર વિહાર કરતા ચંદ્રપ્રભા નગરીએ આવ્યા. તેમને ચંદ્રયશા પાંચસો રાજાઓ સાથે વાંદવા આવ્યા તેમને ઉપદેશ આપતાં કહ્યું કે, “ચંદ્રપ્રભુ અહિયા ચંદ્રોદ્યાનમાં રહેલા હોવાથી આ ઉત્તમતીર્થ ચંદ્રપ્રભાસ નામે પ્રખ્યાત થશે. સમુદ્રની ભરતી આવે તેવા જે ભાગમાં પ્રભુ કાર્યોત્સર્ગ રહ્યા હતા ત્યાં લવણ સમુદ્રના અધિષ્ઠાયકે ભક્તિથી સમુદ્રને રૂંધીને સ્થળરૂપી પૃથ્વી કરી દીધી ને તે ઠેકાણે ધરણે જે પ્રભુને નિર્મળ પ્રાસાદ તૈયાર કરાવ્યા ને તીર્થ થયું. સમુદ્ર પણ ત્યારથી પવિત્ર થયા. પૂર્વે રૂષભદેવનાં પિત્ર અને બાહુબલીના પુત્ર સોમયશા (ચંદ્રકીર્જિ) એ પોતાના ભાવથી ચંદ્રોદ્યાનની પાસે ભાવી તીર્થકર ચંદ્રપ્રભપ્રભુનો પ્રાસાદ કરાવી આ ચંદ્રપ્રભા નગરી વસાવી હતી ત્યારથી આ સ્થાન પવિત્ર થયું છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ (૨૯) સગરચક્રીએ શત્રુંજયની રક્ષાને માટે લવણસમુદ્રને આકર્યો હતો પણ તેને અહીં આગળજ અટકાવ્યો હતો. તેને આઠમા તીર્થકરના સ્નાત્રજલ સાથે સ્પર્શ થવાથી અતિ પવિત્ર છે. વળી બ્રાહ્મી નદીને પણ બ્રહ્મદ્ર પ્રભુને સ્નાત્ર કરા વવાને માટે લાવેલા હતા. જેથી ચંદ્રયશાએ સોમયશાના પ્રાસાદની નજીકમાં પ્રાસાદ કરાવી ચંદ્રપ્રભપ્રભુની ચંદ્રકાંત મણિમય મૂર્તિ ભરાવી. પછી ચંદ્રયશા સંઘવી થઈને શત્રુંજયે આવ્યા. ત્યાંના જીર્ણ પ્રાસાદે જોઈ ગુરૂવાણુથી આદરપૂર્વક ઉદ્ધાર કર્યો. પુંડરિક, રૈવત, આબુ, વગેરે સર્વને તેમણે ઉદ્ધાર કર્યો. એવી રીતે ચંદ્રપ્રભુના સમયમાં ચંદ્રયશાએ શત્રુજ્યને નવમો ઉદ્ધાર કર્યો. - શાંતિનાથના પુત્ર ચકાયુધે જીનપ્રાસાદનો જીર્ણોધાર કર્યો અને કેટલાક નવા પ્રાસાદે બનાવ્યા. શત્રુજયનો દશમે ઉધાર ચકાયુધ કર્યો. રામલક્ષમણના હાથે અગીયારમે ઉધાર શત્રુંજયનો થયો. કેટલાક જીર્ણપ્રાસાદને ઉદ્ધાર કરાવી કેટલાંક નવાં બંધાવ્યાં. સીતાએ ચંદ્રપ્રભાસ નગરમાં એક નવીન ચૈત્ય કરાવી ચંદ્રપ્રભપ્રભુની સ્થાપના ગુરૂ પાસે કરાવી. દશરથ રાજાએ ગીરનાર ઉપર જઈ નેમિનાથની પૂજા કરી તીર્થોધાર કર્યો. કેકેયીપતિની સંમતિથી બરડા નામના ગિરિ Page #247 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦) ઉપર જઈ બરડ રાક્ષસે કરાવેલા નેમિનાથના ચિત્યનો. પુનર્ધાર કર્યો અને નેમિનાથની પુન: સ્થાપના કરી. ટંકા નગરીમાં કૌશલ્યાએ રૂષભદેવનું ચૈત્ય કરાવ્યું. સુપ્રભાએ વલ્લભીનગરમાં મેટું ચૈત્ય કરાવી શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી. કાંપિલ્યનગરમાં રામે આદિનાથને પ્રાસાદ કરાવ્યું. દશરથરાજાના પુત્રો સાથેની મહાયાત્રામાં સવેએ પોતપોતાની ભક્તિ બતાવી. તે પછી રામલક્ષ્મણને બળદેવ અને વાસુદેવની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે શત્રુંજયની યાત્રાએ જઈ અગીયારમો ઉદ્ધાર કર્યો. પાંડવ રાજ્યપ્રાપ્તિ પછી શ્રી કૃષ્ણની સાથે યાત્રા કરવાને સિદ્ધગિરિએ આવ્યા. કાળના માહાઓથી ચેત્યે જીર્ણ થયેલાં જોયાં જેથી ગિરનારને ઉદ્ધાર વાસુદેવે કર્યો અને શત્રુંજય ઉપર આદિનાથનું ઉન્નત ચૈત્ય કરાવ્યું ને સુગંધિત દિવ્ય દ્રવ્યથી શિલ્પીઓ પાસે પ્રભુનું બિંબ રચાવી વરદત્ત ગણધરને હસ્તે શુભ મુહુર્તે પ્રતિષ્ઠા કરાવી તીર્થનો ઉધ્ધાર કર્યો. તેમણે કાષ્ટના પ્રાસાદો કરાવ્યા હતા. અષ્ટપ્રકારી પૂજા રચાવી ચૈત્ય ઉપર મહાધ્વજ ચડાવ્યું. યાચકને ઈચ્છા પ્રમાણે અવિશ્રાંત દાન દીધું ને પ્રભુની આરતી ઉતારી પુષ્કળ દાન આપ્યું. એ પ્રમાણે શત્રુંજયને ઉધ્ધાર કરી પાંડેએ ચંદ્ર Page #248 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૧ ) પ્રભાસ તીર્થે જઈ ચંદ્રપ્રભપ્રભુની પૂજા કરી. ત્યાંથી ગીરનાર ઉપર નેમિનાથની, આબુ ઉપર રૂષભદેવની મહાપૂજા કરતા વૈભારગિરિ ઉપર ગયા. ત્યાં ભાવી તીર્થંકર મહાવીર સ્વામીને પૂછ સમેતશિખર કૃષ્ણની સાથે ગયા. ત્યાં ચેાવીશે તીર્થંકરાની દશત્રિક સહિત પૂજા કરવા વડે ઉપાસના કરી. એવી રીતે સંઘપતિનું કર્ત્તવ્ય કરી પુણ્યથી પવિત્ર એવા તે દ્વારિકામાં આવ્યા. ત્યાં કૃષ્ણને મુકી સર્વ રાજાઓને વિદાય કરી પાંડવા પેાતાના નગર હસ્તીનાપુરમાં આવ્યા. છેવટે એ પાંડવા શત્રુંજય ઉપર વીશ ક્રોડ મુનિએ સાથે મેાક્ષને પામ્યા છે. એવી રીતે ચેાથા આરામાં ખાર મેાટા ઉદ્ધારા થયા છે. તે સિવાય આ મહાતીર્થના અસંખ્ય નાના ઉદ્ધારા તા થયા છે તેમજ અહીયાં અસખ્ય પ્રતિમા અને અસબ્ય ચૈત્યેા થયેલા છે. મોટા મોટા ઉધ્ધારા કરનારા ભાગ્યવત પુરૂષાજ હાય છે. પૂર્વના કોઇ શુભ રૂણાનુબંધે આવું મહાન્ ઉધ્ધારનું કાર્ય કરી ભવસાગરને સહેજે તે જીવા તરી જાય છે. પ્રતિભાસુંદરી યાને પૂર્વકનુ પ્રામલ્ય દરેક મ્હેતાએ જરૂર વાંચવું કિ. રૂા. ૧-૪-૦, Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું એ જાવડશાહ હું કે બીજો. શત્રુંજય ગિરનાર, શેરઠના શણગાર એક ઉત્તમ તારણહાર, શિવ વરવાનું સ્થાન એ. પાપી ખુની અધમને, તારનાર એ એક છે; મહમલને જીતવાને, શત્રુંજય તે એક છે.” પહેલા આરામાં એંશી યોજન, બીજા આરામાં સીત્તેર યોજન, ત્રીજા આરામાં સાઠ એજન, ચોથા આરામાં પચાસ જન, પાંચમા આરામાં બાર એજન, અને છઠ્ઠા આરામાં માત્ર સાત હાથનું પ્રમાણ શત્રુંજયગિરિનું છે. જુદા જુદા ૧૦૮ નામેથી એની સ્તુતી કરેલી છે. મુખ્યતાએ એનાં નામ ૨૧ પણ છે. શત્રુંજયને કૈલાસ પણ કહેવામાં આવે છે. તાલધ્વજ પણ શત્રુંજયના એક શિખરનું નામ છે. ચોથા આરામાં એનું પ્રમાણ પચાસ યોજન પ્રમાણે બતાવ્યું છે. એ ચોથા આરામાં મોટા મોટા બાર ઉધ્ધાર થઈ ગયા છે બાકી સુક્ષ્મ ઉધારે તો ગણી ન શકાય એટલા બધા છે. ચોથા આરામાં બારમો ઉધ્ધાર પાંડવોએ કરેલ તે પછી અત્યાર સુધીમાં ઘણય સંઘવીએ સંઘ લઈને આવેલા, એમણે જીર્ણોધ્ધારે કરેલા તેમજ નવીન ચૈત્ય પણ કરાવેલાં. Page #250 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૩ ) ગિરનાર પર્વત ઉપર નેમિનાથના મેાક્ષગમન પછી એ હજાર વર્ષ વીત્યાબાદ રત્ન નામના શ્રેષ્ઠી, સૌરાષ્ટ્રદેશના કાંપિલ્યનગરના રહેવાસી હતા તે સંઘ લઈને શત્રુ ંજય આવ્યા ત્યાં ભગવાનને નમી રેવતાચલ પર્વતે આવ્યા, હર્ષથી નેમિનાથ પ્રભુને સ્નાત્ર કરાવતાં એ લેખ્યમય મૂત્તિ મૃત્તિકાના પિંડ સ્વરૂપ થઇ ગઈ જેથી એણે અંબિકાનુ ધ્યાન કરી તપ કરવા શરૂ કર્યા. પ્રસન્ન થયેલી અંબિકાએ બ્રહ્મેદ્રે રચેલું નેમિનાથનુ ખિંખ આપ્યું. તે ત્યાં માટુ ચૈત્ય કરાવી તેમાં સ્થાપન કર્યું. તે ખિમ ત્યાં એકલાખ ત્રણ હજાર ખસેાને પચ્ચાસ વર્ષ સુધી પૂજાઈ અંતર્ધ્યાન થઇ જશે. એકાંત દુષમ કાળમાં સમુદ્રમાં રાખી દેવતાઓ તેની પૂજા કરશે. પાંડવના ઉધ્ધાર પછી પાર્શ્વનાથના બંધુ હસ્તીસેન રાજા સંઘ લઈને શત્રુંજય ઉપર યાત્રા કરવાને આવ્યા. ત્યાં એમણે શિખરે શિખરે નવીન ચૈત્યેા કરાવ્યાં, ને સંઘભક્તિ કરી. તે પછી પાંચમા આરામાં પણ સંપ્રતિરાજા વગેરે ઘણા સંઘવીએ સંઘ લઈને સિદ્ધાચળે આવી નવીન ચૈત્યા પણ કરાવ્યા. છેલ્લાં સિદ્ધસેનદિવાકરસૂરિના ઉપદેશથી વિક્રમ રાજા પણ શત્રુંજય ઉપર સંઘવી થઈને આવેલા હતા. એમણે પૃથ્વીને અટ્ટણી કરી પેાતાના સંવત્સર ચલાવ્યેા. આવે મહાન્ શત્રુજય અત્યારે વિષમસ્થિતિમાં આવી પડ્યો છે. એના અધિષ્ઠાયકે હિંસા કરનારા થઈ ગયા, મદ્ય માંસના Page #251 -------------------------------------------------------------------------- ________________ (ર૩૪) લોલુપી થયા, ને સિધ્ધગિરિની આસપાસ પચાસ પચાસ જન પર્યત બધી ભૂમિ ઉજ્જડ કરી નાખી. એ અસુરેએ આજે પર્વત ઉપર ઉત્પાત મચાવી મુક્યું છે. શાસનરક્ષક દેવતાઓ પણ આની કેમ જાણે ઉપેક્ષા કરી રહ્યા છે. અને જેથી ઉજ્જડ ગામમાં એરડે માને હું ધણી એવી રીતે કપદયક્ષ પાપમાં રક્ત બની પોતાના સાગ્રીતો સાથે ભગવાનની પણ આશાતના કરી રહ્યો છે. કેઈને ત્યાં જવા દેતો નથી. જે કઈ સાહસ કરીને ત્યાં જવાનો પ્રયાણ કરે છે તો પદયક્ષ તેને મારી નાખે છે. ભગવાન પણ આજે તે અપૂજ્ય છે એવા બારીક અને વિકટ સમયમાં પાંચમા આરામાં શત્રુંજયને તેરમે ઉધ્ધાર જાવડશાહ નામે પુરૂષના હાથથી થશે. સ્વેચ્છનગરમાં એ પ્રમાણે શત્રુંજયના ઉધારેનું મુનિરાજ વર્ણન કરતા હતા તે દરમીયાન જાવડશાહ પિતાનું નામ સાંભળી ચમક્યા. “પ્ર ! શું કહ્યું જાવડશાહના હાથે તેમે ઉદ્ધાર થશે એમ આપે કહ્યું. ” જાવડશાહે ફરીને ખાતરી કરવાને પૂછ્યું. હા ભગવાને કહ્યું છે કે જાવડશાહ નામે પુરૂષ શત્રુંજયને તેરમો ઉદ્ધાર કરશે.” મુનિરાજે કરીને કહ્યું. જાવડશાહ વિચારમાં પડી ગયા. Page #252 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૫ ) ' શું વિચારમાં પડી ગયા શેઠ ? તમને એમાં કાંઇ સદેહ જણાય છે વાર્ ? ” “પ્રભુવાણીમાં સંદેહ નજ હાય, પણ માત્ર મને સહેજ એક પ્રશ્ન થાય છે. ’ 66 શું પ્રશ્ન થાય છે ? ” “ જાવડશાહને હાથે તેરમા ઉધ્ધાર થશે તેા એ જાવડશાહ તે હું કે બીજો કાઇ થશે. ” એ શ્રેષ્ઠીની વાણી સાંભળી મુનિરાજ વિચારમાં પડી ગયા. “ શું તમારૂં નામ જાવડશા છે ? ” તાથી પૂછ્યું. (6 હા ! કૃપાનાથ ! ?? ગુએ આશ્ચય - ગુરૂમહારાજ વિવેકી હતા એમને વિચાર કરતાં જણાયું કે નક્કી આનાથીજ ઉધ્ધાર થશે. “ જાવડશાહ ! નક્કી તમેજ શત્રુંજયના ઉધ્ધાર કરનારા મહાપુરૂષ છેા. શત્રુંજયની દારૂણ સ્થિતિનું મેં તમારી આગળ વર્ણન કર્યું છે એથીય ભયંકર શત્રુ ંજયની સ્થિતિ છે. વિક્રમ સંવત ૫૫ શ્રી શત્રુજયના ઉચ્છેદ થઈ ગયા છે. યાત્રા પણ ત્યારથી મધ પડી છે. શત્રુંજયના રક્ષક પેલા કપી અસુર આજે ખરેખરે। અસુર મની ભક્ષક થઇ ગયા છે. તમે આવી વિષમ Page #253 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૬ ) સ્થિતિ છતાં એને ઉધ્ધાર કરવાને સમર્થ થશે. પણ તે પહેલાં ભગવાન રૂષભદેવનું બિંબ મેળવવા પ્રયત્ન કરે.” “એ બિબ કોની પાસેથી મેળવવું પડશે, ” જાવડશાહે પૂછયું. ચકેશ્વરી દેવી પાસેથી તમને બાહુબલીજીએ ભરાવેલું ભગવાન રૂષભદેવનું બિબ મળશે, માટે દેવીની ભક્તિ કરી એમની પાસેથી માગી લે.” વ્યાખ્યાનની પૂર્ણાહુતિ થતાં ગુરૂને નમી જાવડશાહ ઘેર આવ્યા. નાહી જોઈ ભગવાનની પૂજા કરી બલિદાન વડે ક્ષુદ્ર દેવતાને સંતુષ્ટ કરી તપસ્યા કરવી શરૂ કરી ને મનમાં ચકેશ્વરીનું ધ્યાન કર્યું. એ તપસ્યા કરતાં એક મહિનો પસાર થયે. માનક તપને અંતે ચકેશ્વરીએ પ્રગટ થઈને કહ્યું, “હે જાવડ! તક્ષશીલા નગરીએ જઈ ત્યાંના રાજા જગન્મલ્લની પાસે તે બિંબની માગણું કર. તેના બતાવવાથી ધર્મચક્રની આગળ પ્રભુના બિબને તું જોઈશ. એ બિંબને મેળવી પ્રભુએ કહેલા તીર્થનો તમે ઉધ્ધાર કરો.” તપનું ધારણ કર્યા પછી એણે શાહી રાજાની આગળ નજરાણું ધરી તક્ષશીલા જવાની રજા માગી. પિતાને કેવું કામ કરવાનું છે તે હકીક્ત રાજાને કહી બતાવી. રાજાએ રજા આપી તેમજ જોઈતી મદદને માટે પણ કહ્યું. Page #254 -------------------------------------------------------------------------- ________________ (ર૩૭) શાહીરાજાની જરૂરી મદદ લઈ જાવડશાહ સર્વ પરિવાર સાથે તક્ષશીલાનગરી આવ્યા ત્યાંના રાજા જગન્મલ્લ આગળ ભેટશું મુકાયું. રાજાએ સંતોષ પામી આવવાનું કારણ પૂછ્યું. જાવડશાહે પ્રતિમા સંબંધી હકીકત કહી સંભળાવી, રાજાની મરજીથી જાવડશાહે ધર્મચક આગળ આવી પવિત્રપણે તેનું પૂજન કર્યું અને તપ આદર્યું. કેટલેક સમયે બે પુંડરીકળવાળું એક રૂષભદેવનું બિંબ અકસ્માત ત્યાં પ્રગટ થયું. માણસોને ભાગ્યથી શું પ્રાપ્ત નથી થતું ? અથવા તો તપથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. પંચામૃતથી પ્રભુના બિંબને પ્રક્ષાલન કરી પૂજા કરી રથમાં બેસારી પ્રભુને તક્ષશીલા નગરીમાં લઈ ગયો. રાજા પણ જાવડના ભાગ્યથી પ્રસન્ન થયો ને રાજાએ પૂર્ણ પણે સહાય આપી. પિતાના શેત્રીઓની સાથે જાવડશાહ પ્રતિમાને લઈને શત્રુંજય તરફ ચાલ્યો. માર્ગમાં કંઈ પણ વિધ્ર ન આવે તે માટે રોજ એકાસણાનું તપ કરવું શરૂ કર્યું. માર્ગમાં અનેક જાતના વિધ્ર આવ્યાં. સ્થાને સ્થાને ભૂમિકંપ, મહાવાયુ, અગ્નિદાહ વગેરે ઉપદ્રવ થવા લાગ્યા. ભાગ્યેાદયથી એવા અનેક ઉપસર્ગોને નિવારતા જાવડશાહે સૈરાષ્ટ્રમંડલમાં પ્રવેશ કર્યો. Page #255 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮) જાવડશાહને જેમ માર્ગમાં અધમ અસુરે તરફથી વિજો ઉપસ્થિત થયાં તેવી રીતે જાવડશાહ શત્રુંજયને ઉધ્ધાર કરવા જાય છે એ વાત પણ ધીરે ધીરે પ્રચલિત થતી ગઈ. સાથે રૂષભદેવની પુંડરીક સાથેની ભવ્યમુર્તિ રથમાં બીરાજમાન હોવાથી સ્થાને સ્થાને લેકે દર્શન કરવાને આવવા લાગ્યા, માર્ગમાં કે અનેક પ્રકારે મહેત્સવ કરવા લાગ્યા. અનેક શ્રીમંત શાહુકારે જાવડશાહ આગળ ધનને ઢગલો કરવા લાગ્યા. તીર્થના ઉધારમાં એ ખર્ચવાને વિનંતિ કરવા લાગ્યા. કેટલાક ભાવી ભક્તો શત્રુંજયનાં ને તીર્થ ઉધ્ધારનાં દર્શન કરવાને એમની સાથે થયા. આજ કંઈ વર્ષોથી શત્રુંજયનો ઉછેદ થઈ ગયો હતો. તાળાં દેવાયાં હોવાથી તેમ જ પદી અસુરને જાલિમ જુલમ હોવાથી કોઈની ત્યાં જવાની તાકાદ નહોતી. આજ વર્ષોથી ભગવાન અપૂજ્ય હતા. ભાવિક ભક્તો શત્રુંજય જવાને કલ્પાંત કરી રહ્યા હતા. શત્રુજયની યાત્રા બંધ પડ્યાને લગભગ અધી સદી વહી ગઈ હતી, તે સમયમાં ભારતની જેન પ્રજાના અવારનવાર શત્રુંજયના સંઘ નીકળતા હતા પણ પાછળથી અસુરના ત્રાસથી એ સંઘો બંધ પડી ગયા હતા. સાહસ કરીને જનારા અસુરેના હાથને શિકાર થયા હતા. અનેક ત્રાસ, અનેક જુલમો તેઓ વરસાવી રહ્યા હતા, જેથી તીર્થ જવાની કેઈની હિમત ચાલતી નહોતી. Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૩૯) અસુરશક્તિ આગળ માનવશક્તિ અલ્પ હોય છે જેથી એ અલ્પશક્તિ માનવનું શું ગજુ? અનેક જૈન સ્ત્રીપુરૂષે શાસનદેવની પ્રાર્થના કરી રહ્યા હતા, અનેક જેને અનેક પ્રકારનાં તપ તપી રહ્યા હતા, જેનામાં જે શક્તિ હતી તે શક્તિ શત્રુંજય તીર્થ પ્રગટ કરવાને અજમાવી રહ્યા હતા, નિરાધાર જોન અબળાઓ એ તીર્થને સંભારતી હૃદયના દર્દથી રડી પડતી હતી. અનેક અનાથ શત્રુંજય માટે કલ્પાંત કરી રહ્યા હતા, ગર સોરઠ દેશ શત્રુંજયના દર્શન માટે તરફડી રહ્યો હતો. કચ્છ, ગુજરાત આદિ દેશે દૂરથી એનું સ્મરણ કરી એના દર્શન માટે સારા સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે સમજતા કે કઈ ભાગ્યવંત પુરૂષને હાથે આ મહાભારત કાર્ય અવશ્ય નિર્માયું હશે, સદાય અસુરને વિજય હતો નથી. જાલિમેનું જે સદાય ન ચાલે. જરૂર વાંચો. શ્રી પુંડરિકસ્વામી ચરિત્ર ચિત્ર શ્રી આદિનાથ ચરિત્ર • શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ચરિત્ર .. .. - ૨-૦-૦ • ૧-૪-૦ ૦૦ ૧-૪-૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું. વતનમાં. જાવડશાહે સૌરાષ્ટ્ર મંડળમાં પ્રવેશ કર્યો. પિતે રૂષભદેવની પ્રતિમા રથમાં પધરાવી શત્રુંજય તરફ પધારે છે. આ સમાચાર સૌરાષ્ટ્રના ખુણે ખુણે ફરી વળ્યા. જો કે આજના જેમ તે સમયમાં તાર ટપાલ કે વાયરલેસનાં સાધન નહોતાં છતાંય મુસાફરીનો માર્ગ સતત વહેતો હોવાથી વાત બધેય ફેલાઈ ગઈ. મધુમતીના લેકના પણ જાણવામાં આવ્યું કે આપણા ઠાકર પધારે છે ને અહીંથી શત્રુંજય તરફ જવાના છે. બધેય સ્થાનકે ખૂબ હર્ષના સમાચાર ફેલાઈ ગયા, ભક્તલકે શયને માર્ગ ખુલે થવાને સાંભળવાથી તેમના હર્ષની તે વાત જ શી ? જાવડશાહના સામૈયા માટે ભારે તૈયારીઓ ચાલી રહી. મહાજનને તો બમણો લાભ હતે. એક તે એ મધુમતીને ધણ હતો બીજી રીતે શત્રુંજયને ઉદ્ધાર કરનાર મહાન ભાગ્યવંત હતો. માર્ગમાં ગામે ગામ એમનાં માન સન્માન થતાં ગયાં, ગામ તેમજ શહેર કે નગરવાસીઓ પિતાને ગામ થઈને એમને જવાનું આમંત્રણ કરતા એટલું જ નહી પણ કંઈ છેટેથી એમને શહેરના નાગરીકે પિતાને ગામ તેડી જઈ એમની ભક્તિ કરતા ને પ્રભુની દષ્ટિથી ગામ કે Page #258 -------------------------------------------------------------------------- ________________ (ર૪૧ ) શહેરને પવિત્ર થએલું માનતા હતા. આવી કેટલીક વિનંતિ ને આગ્રહથી જાવડશાહનો માર્ગ લાંબે થઈ ગયે જેથી એમણે સીધે રસ્તેજ જવાનું પસંદ કર્યું. માર્ગમાં પણ જ્યાં શહેર આવતું ત્યાં પણ જરૂર સિવાય વધારે રોકાતા નહી. લોકોના માન સન્માનને સ્વિકારતા જાવડશાહ મધુમતી તરફ આવ્યા, ત્યાં તો એમની સાથે ઘણું માણસ ભેગું થયું. હજારે માનવ સમુદાય એ શત્રુંજયનાં દર્શન કરવાને ઉલટયાં હતાં, વિઘની શાંતિ માટે માર્ગમાં તપ કરતા જિનેશ્વરનું ધ્યાન કે સ્મરણ કરી વિનને નાશ કરતા હતા. સારીય આલમમાં શત્રુંજયને માર્ગ ખુલ્લો થવાના સમાચાર ફેલાઈ રહ્યા હોવાથી અસંખ્ય ચક્ષુઓ શત્રુંજયના દર્શન કરવાને તલસી રહી હતી. ભક્તો હર્ષથી ગાંડા ગાંડા થઈ જવા લાગ્યા. એ શત્રુંજયના શિકાર નહિ પણ ભક્તો સમજતા હતા કે આતો જાવડશાહ દરેકને માટે મોક્ષના દ્વાર ખુલ્લાં કરે છે. તીર્થનો નાશ કરનારા જુલ્મી અસુરના બળને તોડી લંકાના આત્મકલ્યાણને માર્ગ ખુલ્લો કરવો એના જેવી મોટા ભાગ્યની નિશાની બીજી શી હશે. લેકે જાવડશાહને પરમ તારક માનવા લાગ્યા, માનવસમુદાયમાં એને અધીક ભાગ્યવંત માનવા લાગ્યા. કુમારિકાઓ, તરૂણીઓ અને પ્રૌઢાઓ તેમજ વૃદ્ધાએ અનેક પ્રકારે જાવડશાહને આશીષ આપવા લાગી, એમના માર્ગમાં વિદનો Page #259 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૨ ) નાશ થાય અને અસુરાને પરાજય થાય તે માટે સહાય કરવા શાસનદેવની પ્રાર્થના કરવા લાગી. જો કે આજ સુધીમાં ઉદ્ધારા શત્રુંજય ઉપર ઘણા થઈ ગયા છે પણ આ ઉદ્ધાર તેા અદ્ભુત હતા, લગભગ અધી સદી જેટલા સમય પર્યંતથી તીર્થ ના અસુરાએ ઉચ્છેદ કરી નાખ્યા હતા. એવા અસુરના જાલીમ બળને તાડી તીર્થોના ઉદ્ધાર કરવાના હતા. આ કામ કાંઇ જેવું તેવુ નહેાતું. અસુરોના બળને તેાડવા સમર્થ પુરૂષની જરૂર હતી. જગતમાં ચમત્કાર વગર કાઇ એન્નુજ નમસ્કાર કરે છે. રાવણના બળને તેાડવાને તેા રામનીજ જરૂર હાય. શત્રુજયના નાશ કરનાર અસુરની શક્તિના નાશ કરવાને એવાજ બળવાન પુરૂષની અગત્યતા હતી અને તેને માટે જાવડશાહે તૈયારી કરી હતી. મનુષ્ય પ્રયત્ન અને દેવ કૃપા! અધી સદીથી શત્રુજયના ઉચ્છેદ થયેલ હાવાથી એવાં મનુષ્યા ઘણાંય હતાં કે જે સમર્થ છતાં શત્રુંજયની યાત્રા કરવાને શક્તિવાન નહાતાં. કાર્યકજ એવા મનુષ્યા હતા કે જેમણે દાદાનાં દર્શન કર્યા હાય, શત્રુજયને વધાવ્યા હાય. શત્રુંજયના દેદાર નીરખી પેાતાના આત્માને ભાગ્યશાલી માન્યા હાય, એવા ભાગ્યશાલી નર તે ક્વચિતજ હતા ને તૈય જીણુ થયેલાને, વૃધ્ધાવસ્થાને આરે પહાચેલા ને ફરી આ શત્રુંજયના દનની આશા આ જન્મારે કરવાની નેવે મુકેલી, કેટલાક તે! મનુષ્યજન્મમાં આવી શત્રુજયનાં દર્શન કર્યા વગર Page #260 -------------------------------------------------------------------------- ________________ (૨૪૩ ) પરજન્મમાં ચાલી ગયેલા, સાધુ મહારાજે વ્યાખ્યાનમાં શત્રુજયનું માહાત્મ્ય કહે એનાં ઉધ્ધારનું વર્ણન કરે, અથવા તો ઘેર બેઠાં બેઠાં એનું સ્મરણ કરે, શત્રુંજયને ક૫ યાદ કરે કે પ્રતિ દિવસ શત્રુંજય સન્મુખ દિશાએ બેસીને ભાવીક ભક્તજન શત્રુંજયનું ચૈત્યવંદન કરે, ને મનમાં સંતોષ માને. શત્રુંજય બંધ થતાં પહેલી સદીના ઉત્તરાર્ધમાં શત્રુ જયની આ સ્થિતિ હતી. તેના દર્શને ઉત્કંઠિત ભક્તોની પણ એ મુજબ પરિસ્થિતિ હતી. અત્યારે તે ચારેકોર નિરાશા હતી, એ નિરાશાય અંધકારમય હતી. પ્રકાશની આશા દૂર દૂર નજર ફેંકવા છતાં ક્યાંય દેખાતી નહતી. મનુષ્યને ત્રાસ હેત તો મનુષ્ય નિવારવાને સમર્થ થઈ શકે, રાજાને ત્રાસ હોત તો રાજાના મૃત્યુ પછી પણ એનો અંત આવી શકે, ધર્મવિલવ હોય તો કોઈ મહા વિદ્વાન વાદીઓ સાથે વાદ કરીને પણ પિતાના ધર્મમાં સ્થાપી શકે, પરંતુ આતે ત્રાસ અસુરને. જુલ્મ કરનારમાં એક શક્તિની ઉણપ નહેાતી, જળમાં સ્થળ કરે, અને સ્થળમાં જળ કરવાની, બધી પૃથ્વીને ડેલાયમાન કરી શકે એ સર્વ શક્તિમાન હતો. બધા વિશ્વને જીતવાને સમર્થ હતો, એવા જાલીમ અસુરની સત્તા તળે દબાચેલા તીર્થને મનુષ્યની અલ્પશક્તિથી શી રીતે છોડવી શકાય. મનુષ્યમાં કદાચ સર્વશક્તિમાનપુરૂષ હશે, પણ જ્યાં લગી કાળની સ્થિતિ બરાબર ન પાકી હોય ત્યાં લગી એ Page #261 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૪ ) બળવાનથી પણ શું થઈ શકે ? વજ્રસ્વામી જેવા સમર્થ યુગપ્રધાન પુરૂષના સામ્રાજ્ય કાલમાંજ શત્રુંજયના ઉચ્છેદ થયે હતા ને એમની પાછળની વૃધ્ધાવસ્થામાં એમનીજ સહાચથી તીર્થોધ્ધાર થયે. એવા સમર્થ યુગપ્રધાન પુરૂષને પણ અનુકૂળ સમયની રાહ જોવી પડી છે. માણુસ સર્વ શક્તિમાન હોય છતાં તથા પ્રકારના સાધનાને અભાવે તે શું કરી શકે ? કાર્યને અનુકૂળ જોઇતાં સાધનાને અભાવ સમર્થ પુરૂષને પણ લાચાર બનાવી દે છે. એ સાધના અમુક સમચેજ પ્રાપ્ત થવાનાં હાય તેા તે સમય સુધી મને કે કમને ગમે તેવા પુરૂષને પણ રાહ જોવી પડે છે. નિરાશામાં પણ અમર આશા છુપાયેલી હેાય છે. અંધકાર પછી પણ પ્રકાશ જરૂર આવે છે તે મુજબ એવી નિરાશામાં જાવડશાહ પ્રતિમા લઇને શત્રુંજય તરફ જાય છે એ સમાચાર ચારેક઼ાર ફરી વળ્યાં, છતાંય એવા અસુરને ત્રાસ જાવડશાહ કેવી રીતે નિવારશે તે માટે લેાકેાનાં મન સંશયગ્રસ્ત હતાં. કેટલાક આશાવાદીએ શ્રધ્ધાથી જોનારા કહેતા કે જરૂર શાસનદેવ એને સહાય કરશે, સારા કામમાં જો કે સા વિજ્ઞો તે આવે પણ કાર્ય આરંભ કરનારા ડાહ્યા અને સુજ્ઞજન હેાય તેા કાર્યને પાર ઉતાર્યા સિવાય રહેતા નથી. તેવીજ રીતે આ કાર્ય પણ જાવડશાહ પાર તારે એવી સમસ્ત જનની શાસનદેવ તરફ પ્રાર્થના હતી. શાસન દેવ પ્રાર્થના સ્વિકારે એટલે બસ ? Page #262 -------------------------------------------------------------------------- ________________ (૨૪૫) સૌરાષ્ટ્રમંડલમાં સીધે રસ્તે આવતા જાવડશાહ માણએના મેટા સમુહ સાથે મધુમતી લગભગ આવી પહોંચ્યા. સારાય સૌરાષ્ટ્રમંડલના લોકો–મહાજનવર્ગ એમને સત્કાર કરવાને ભગવાનનાં-એ અભૂત પ્રતિમાનાં દર્શન કરવાને મધુમતી મંડલમાં આવી પહોંચ્યા. મધુમતીના લેકે પણ સામૈયું કરવાને તૈયાર થયેલા હતા, મેટી ધામધુમથી જાવડશાહનું એ પ્રતિમાનું-ભગવાનનું સામૈયું થયું. અનેક પ્રકારનાં વાજિંત્રના નાદ થવા લાગ્યા, સ્ત્રીઓ મધુર કંઠે પ્રભુનાં ગીતો ગાવા લાગી, ભાટ ચારણે અનેક પ્રકારે ભગવાનની અને એ જાવડશાહની બિરૂદાવલી બોલવા લાગ્યા. મોટાઓનો આશ્રય લેવાથી નાનાઓ પણ મોટાઓની માફક પૂજાય છે. ભગવાનને લીધે ભગવાનના ભક્ત પણ જગતમાં પૂજાને પાત્ર બને છે એવી રીતે જાવડશાહ પણ ભગવાનને લીધે સર્વને સત્કારવા યોગ્ય થયા. બે ગાઉ છેટેથી જાવડશાહનું સામૈયું થયું. લગભગ બાર બાર વર્ષે જાવડશાહ પોતાની રાજધાનીમાં–પિતાને વતન આવતા હતા. અનાર્ય દેશમાંથી એમણે બાર વર્ષે પાછે સૌરાષ્ટ્રમાં પગ મુક્યો હતો, એ બાર બાર વર્ષમાં સમય કંઈ નવાજુની કરી નાખે છે. જ્યારે તેની સેંકડો ભાલાની અણુઓમાં જાવડશાહ ઘેરાઈ ગયા તે વખતે તેમના પુત્ર જોજનાની ઉમર પંદરેક વર્ષની હતી. આજે એમની સાથે પુત્ર પણ ભવન વયમાં હાલી રહ્યો હતો. એ Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬ ) વૈવનવંતા પુત્રની સાથે તેમજ પોતાના કુટુંબ, ગોત્રીય જનો અને બીજા અનેક સ્વામીભાઈઓ સાથે તે મધુમતીમાં પ્રવેશ કરતા હતા. એમના હર્ષને કાંઈ પાર નહોતો. એ સામૈયામાં સૌરાષ્ટ્રના શણગારરૂપ અનેક જુદા જુદા શહેરનાં નામાંકિત પુરૂષે પ્રભુ દર્શને આવેલા હતા. પિત પિતાના મંડલ-શહેરમાં માન પામેલા, અગ્રગણ્ય અનેક શ્રીમંત પુરૂષ હતા, અનેક ગામ પરગામથી આવેલા ભાવિક ભક્તો સામૈયામાં દેખાતા હતા. એ મહાન ધામધુમ પૂર્વક સારાષ્ટ્રના અનેક શહેરના સગ્રહથી સત્કાર કરાતા અને સન્માનાતા જાવડશાહે પિતાના કુટુંબ પરિવાર સાથે શુભ મુહુર્તે મધુમતીમાં પ્રવેશ કર્યો. પોતાના નિવાસ સ્થાનમાં પધાર્યા. એ અત્યાર લગી શૂન્ય જણાતો રાજગઢ મનુષ્યના ગરવથી ગાજી ઉઠયે. માનવીઓના મહામેળાથી મધુમતી આનંદથી ઝળહળી ઉઠયું. એ રાજગઢમાં આવેલા અનેક મહેલ પૂર્વની માફક પાછા માણસોથી ઉભરાઈ ગયા. ભગવાનને પણ એક સુંદર જગાએ મહેમાન તરીકે સ્થાપન કર્યા, મુક્ત હાથે જાવડશાહે શ્રીફળ અને સાકરની લ્હાણી કરી. પિતાની સાથે આવેલા સ્વામીભાઈઓને માટે પણ ઉતારાની ગોઠવણ કરી એમના ખાનપાનની વ્યવસ્થા કરવા પોતાના માણસને–સેવકોને હુકમ કર્યો. અનેક વિઘોની પરાકાષ્ઠા તોડીને જાવડશાહ પરિવાર સહિત મધુમતીમાં આવ્યા. Page #264 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૭ ) જાવડશાહ દરખાર ભરીને બેઠા. બારબાર વર્ષ પેાતાના સ્વામીને આવી રીતે પાછા ફ્રેલા જોઇ લેાકેાએ પેાતપાતાની શક્તિમુજબ ભેટણાં ધર્યા, સારાષ્ટ્રમડળના નાગરીકાએ પણ એમની આગળ મેટાં ભેટણાં ધર્યો. એવા હ માં એક પછી એક બીજા પણ નવીન હષૅના સમાચાર મળ્યા, “સરકાર! ગામના પાદરે આપણા ગુરૂ વજ્રસ્વામી પધાર્યા છે! ” એક સેવકે સમાચાર આપ્યા. એટલામાં સાગરના તટેથી દોડતા એક બીજો સેવક આવ્યા. પ્રભેા ! ચીન, મહાચીન આદિ દેશેામાં મેકલેલાં આપનાં અઢારે વહાણુ ખાર બાર વર્ષ વીત્યાખાદ આજે આપના ભાગ્યથી સુવણૅ થી ભરાઈને પાછા આવ્યાં છે. "" પ્રકરણું ૨૮ મું વજીસ્વામી ગુરૂ. પેાતાના બન્ને સેવકાની વધામણીથી જાવડશાહ મુખ ખુશી થયા. ભાગ્ય જ્યારે અનુકુળ થાય છે ત્યારે તે કાંઈ મુહુર્તની રાહ જોતુ નથી. જેવી રીતે સંસારમાં અકસ્માત આપત્તિઓ પ્રાણીઆને આવે છે તેવીજ રીતે સંપત્તિ પણ મનુષ્યાને ભાગ્ય ચેાગે આવી મળે છે. સકળ સભાની મધ્યમાં સેવાએ આ સમાચાર આપ્યા, આથી સભાના Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮) લેકે પણ દીંગ થઈ ગયા. શું જાવડશાહનું ભાગ્ય ! વતનમાં પગ મુક્તાંજ બારબાર વર્ષે અઢારે વહાણ સુવર્ણથી ભરેલાં આજે પાછાં આવે છે. એ વહાણને પત્તેય નહોતો, સમુદ્રમાં ગરક થઈ ગયેલાં કે એના વમળમાં સપડાયેલાં, એ આપત્તિમાંથી છૂટી દ્વીપે દ્વીપે રખડતાં સુવર્ણદ્વીપે જઈ ચડ્યાં. કરીયાણુથી ભરેલાં મૂળ એ વહાણે, સાગરની ઘુમરીઓમાં સપડાઈ ગયાં, કેટલેક સમયે વાયુના સપાટામાંથી છુટ્યા ને પવનની પ્રચંડ ગતિએ એને જ્યાં ત્યાં ભમાવ્યાં, આખરે સુવર્ણદ્વીપને કીનારે આવ્યાં અને આગ લાગવાથી કરીયાણું ખલાસ, પણ સુવર્ણદ્વીપમાંથી એ અઢારે વહાણ એક પ્રકારની (તેજતુરી) થી ભરી પાછા ભરસાગરમાં ઝુકાવે છે ને તે મધુમતીને કાંઠે નિહાળે છે એ પણ વિધિની વિચિત્રતાજને ! બધાય જ્યારે જાવડશાહના ભાગ્યનો વિચાર કરી રહ્યા હતા ત્યારે જાવડશાહ જુદા જ વિચારમાં હતા. એક સાથે બે વધામણી. એક તરફ ગુરૂનું આવાગમન અને બીજી તરફ લક્ષ્મીદેવીનું. પ્રથમ કોનું સ્વાગત કરવું. આતો ભરત અને સગર ચકવત્તીની પેઠે થયું. એક તરફ ભગવાનને કેવલજ્ઞાન થયાની વધામણું બીજી તરફથી ચકરત્નની ઉત્પત્તિ, એ બેમાં પ્રથમ મહોત્સવ કોને કરવો તે માટે ક્ષણભર વિચાર કરી વિવેકી ચકી ભગવાનના કેવલજ્ઞાનને મહત્સવ પ્રથમ કરી ચક્રની પૂજા કરે છે, કારણ કે ભગ Page #266 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૯) વાન તો માક્ષલક્ષ્મીને આપનારા છે ત્યારે ચકત સંસારની વૃદ્ધિનું જ કારણ. જે કે મહાપુણ્યથી એની પ્રાપ્તિ થાય છે છતાંય સંસારને વધારનાર એ ચક પિતાના ધરનારને સાતમી નરકે પણ મોકલે છે. લક્ષ્મીને એવી રીતે સંસારવૃદ્ધિનું મૂળ સમજી વિવેકી જાવડશાહ પ્રથમ ગુરૂવંદનની તૈયારીનો નિશ્ચય કરી બધી સભાને ઉદ્દેશીને કહ્યું “ભાઈઓ ! આપણા સારા ભાગ્યેજ વાસ્વામી ગુરૂ પધાર્યા છે. આપણા ધર્મસામ્રાજ્યમાં એ અત્યારે શાસનનાયક છે. દશમૂવી અને મહા સમર્થ એવા એ ગુરૂવરને કદાચ આપ પણ જાણતા હશે. આપણું પ્રથમ કર્તવ્ય એ ગુરૂને વંદન કરીને ને ગુરૂમહોત્સવ કરીને આપણે બજાવીયે. ગુરૂનું આપણે સામૈયું કરીએ.” જાવડશાહની વાણીને સર્વે અનુમોદન આપ્યું. જાવડશાહની માફક ધણાયે ગુરૂનું નામ સાંભળેલું, એ સાથે એમનું સમર્થપણું પણ જાણમાં આવેલું. બધા એમનાં દર્શન માટે ઉત્કંઠિત થઈ ગયા. જાવડશાહ તરતજ મોટી ધામધૂમપૂર્વક ગુરૂની સામે ગયા, એ ગુરૂના સામૈયામાં શી ઉણપ હતી. પોતાના સામૈયા કરતાંય ગુરૂસ્વાગતનું સામૈયું અતિ અદ્ભુત હતું. અનેક સમૃદ્ધિવંત નાગરિકે એમની સાથે હતા, વાજીંત્રના મધુરાનાદ કર્ણને આનંદ આપી રહ્યા હતા, ભાગ્યવંતી લલનાઓ ગુરૂ-સ્વાગતની ગહુ Page #267 -------------------------------------------------------------------------- ________________ ' ૨૫૦ ) લીઓના મીઠા સૂર વરસાવી રહી હતી. ભાટ ચારણા અનેક બિરૂદાવલી ખેલી રહ્યા હતા. સુધર્મસ્વામીના કાણિકે કરેલા સામૈયા પેઠે અદ્ભુત સામૈયાપૂર્વક જાવડશાહ આવીને ગુરૂને નમ્યા, વદન કર્યું. સુવર્ણ કમળ ઉપર બેઠેલા ગુરૂ વજ્રસ્વામીની આગળ બેઠા. એમની સાથે આવેલે। સકલ પરિવાર પણ એમની પાછળ ત્યાં બેસી ગયા. ગુરૂએ ત્યાં થોડા સમય દેશના આપી, ત્યાંથી ગુરૂ પછી સામૈયાપૂર્વક ભગવાનને જીહારવા માટે મધુમતીમાં પધાર્યા. ભગવાનને જાહારી જાવડશાહે આપેલી પૌષધશાળામાં વજ્રસ્વામીએ નિવાસ કર્યા. ગુરૂ આગમનના હર્ષ નિમિત્તે શ્રીફળની પ્રભાવના થઈ. જાવડશાહ એ પ્રમાણે ગુરૂના મહાત્સવ કરી ખાર વર્ષે આવેલાં પેાતાનાં વહાણ જોવાને પેાતાના પરિવાર સહિત સાગરના તટે ગયા. તેજ તુરીનાં ભરેલાં વહાણ એમણે તપાસી જોયાં, બરાબર એ શુદ્ધ તેજ તુરીથી ભરેલાં હતાં. લક્ષ્મીદેવીની પૂજા કરી એ અઢારે વહાણ પેાતાના માણસે માતે ખાલી કરાવી તેજ તુરી પાતાના મકાનમાં મુકાવી. વજાસ્વામીએ પણ દેશનામાં શત્રુંજયનું વર્ણ ન કરવા માંડયું. શ્રતજ્ઞાનથી વસ્તુસ્થિતિ જાણનારા વજ્રાસ્વામીએ જાવડશાહ આગળ શત્રુજયનાં પ્રભાવનું વ્યાખ્યાન કરી તીયાત્રા કરવા તેમને પ્રેરણા કરી. આ સિદ્ધાચલ તીર્થંકરોના Page #268 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૧ ) પવિત્ર ચરણકમલથી પવિત્ર થયેલ હાવાથી એ પુણ્યભૂમિ કહેવાય. એ ભૂમિ ઉપર અણુશણુ કરીને માક્ષે જનારાઓને કાંઈ પાર નથી. આ યુગની શરૂઆતમાં આદિનાથ ભગવાન કેવળજ્ઞાન મેળવ્યા પછી પૂર્વ નવાણુ વાર શત્રુંજયગિરિ ઉપર ચઢ્યા હતા, રાયણતળે એમનાંજ પગલાં સ્થાપન કરવામાં આવ્યા છે. એમણે શ્રી મુખે આ મહા તીર્થનું વર્ણન કર્યું છે. ઋષભદેવના મુખ્ય પુંડરીક ગણધર પચક્રોને પરીવારે અહીંયા અનશન કરી રહ્યા, અને એક માસને અંતે ચૈત્રીપુર્ણિમાને દિવસે પાંચક્રોડની સાથે સિધ્ધિપદને પામ્યા, ત્યારથી આ તીર્થની શરૂઆત થઇ છે. ભગવાન ફાગણ માસની શુકલ અમીચે શત્રુંજય ઉપર આવ્યા હતા જેથી ફાગણ સુદી આઠમ પર્વ પ્રસિધ્ધ થયું. તેવીજ રીતે પાંચક્રોની સાથે પુડરીક ગણધર મેાક્ષે જવાથી ચૈત્રીપુર્ણિમા પણ પર્વ થયુ. એ બન્નેપને વિશે આ તીમાં આપેલુ અલ્પ પણુ દાન બહુ ફળને આપે છે. ગઇ ઉત્સર્પિણિમાં સપ્રતિનામે ચેાવીશમા તીર્થંકર થયા હતા તેમને કખ નામે એક ગણધર હતા. કેટી મુનિએની સાથે કદંબ ગણધર આ ગિરિ ઉપર મુક્તિ ગયા જેથી કબગિરિ નામ પ્રસિધ્ધ થયું. પુંડરીક ગણધર માક્ષે જવાથી પર્વતનું અપર નામ પુંડરિરિ કહેવાયુ. ભરત મહારાજ સંઘ સહિત પધાર્યા ત્યારે શત્રુજયા Page #269 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૨ ) નદીને કાંઠે ચક્રવત્તીની સેનાના પડાવ હતા તેમાંના હાથી ઘેાડા બળદ વગેરે રાગની પીડાથી મુક્ત થઇ સ્વર્ગે ગયા. અવિવેકી છતાં તીર્થના સ્પર્શથી એમના સ્વર્ગવાસ થયે હાવાથી તે ગિરિ હસ્તગિરિના નામથી પ્રસિધ્ધ થયેા, નમિ અને વિનમિ એ કરાડ મુનિવરેાની સાથે ફાગણ શુદી દશમીને દિવસે મેાક્ષ પામ્યા છે જેથી આ વિમલાચલ અધિક પવિત્ર છે. મિવિદ્યાધરની ચર્ચા, કનકા વગેરે ચેસડ પુત્રીએ શત્રુજયના એક શિખર ઉપર વ્રત ધારણ કરીને રહી, ત્યાંથી ચૈત્રમાસની કૃષ્ણ ચતુ શીએ મધ્યરાતે એક સાથે સ્વગે ગઈ તેથી એ શિખર ચગિરિ નામથી પ્રસિદ્ધ થયું. ભગવાન ઋષભદેવ જ્યારે શત્રુ ંજય પધાર્યા ત્યારે તે ગિરિ મુળમાં પચાસ ચેાજન પહેાળા, શિખરે દસ ચેાજન પહેાળા અને ઉંચાઇમાં આઠ યાજન પ્રમાણુ હતા. દ્રાવિડ અને વારિખિલ્લુ દસક્રોડ મુનિએની સાથે શત્રુજય ઉપર કાર્તિકપુર્ણિમાના દીવસે ચંદ્રકૃત્તિકા નક્ષત્રમાં આવતાં મેાક્ષ પામ્યા ત્યારથી તે તિથિ પણ પર્વ તરીકે પ્રસિદ્ધ થઇ. અજીતનાથ ભગવાને શત્રુંજય ઉપર ચાતુર્માસ કરેલુ તેમજ એક ક્રોડ ખાવન લાખ પંચાવન હજાર સાતસે સિત્તોત્તેર સાધુઓ સાથે શાંતિનાથ ભગવાને પણ આ ગિરિ ઉપર ચાતુર્માસ કર્યું હતું. અજીતનાથ સ્વામીનું ચામાસુ પૂર્ણ થયે કેટલાક મુનિએ સાથે સુત્રતાચાર્ય ગ્લાનિપણું હાવા છતાં ચાખાના ધાવણનું પાણીપાત્ર હાથમાં લઇને ધીમેધીમે Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૫૩) ચડતા શત્રુંજયના પ્રથમ શિખર પર આવ્યા. ત્યાં બે શિખરની સંધિમાં વિસામે લેવાને બેઠો. એવામાં કઈ તૃષાતુર કાગડે આવી પાણીપાત્ર ઢળી નાખ્યું. અતિશય તાપથી મુનિનું તાળવું સુકાઈ જતું હતું, જેથી તેમણે ક્રોધ લાવીને કહ્યું કે “હે કાકપક્ષી ! તારા આવા કૃત્યથી આ તીર્થમાં હવે તારી સંતતી આવશે નહિ અને મારા તપના પ્રભાવથી મુનિઓને કલ્પ એવું પ્રાણુક જળ સદા રહેજે.” મુનિના આવા વચનથી કોલાહલ કરતાં કાગડાઓ ક્ષણમાં પર્વત છોડીને ચાલ્યા ગયા. ત્યારથી આ પર્વત ઉપર કાકપક્ષી આવતા નથી. છતાં કદાચ કાકપક્ષી જે આ પર્વત ઉપર નજરે પડે તો વિઘને નાશ કરવાને શાંતિકર્મ કરવું. - જ્યારે ભરત મહારાજ શત્રુંજયની યાત્રાએ પધાર્યા, તે સમયે સર્વ પોતપોતાની શક્તિ પ્રમાણે જુદે જુદે માર્ગેથી ચડતા હતા, તે વખતે સુધર્માગણધરના ચિહ્નણ નામે શિષ્ય લોકોથી વીંટાઈને પશ્ચિમ ભાગેથી ચઢતા હતા. સર્વ શ્રાવકો દસ જન સુધી ચઢ્યા ત્યારે તેમને ઘણી તૃષા લાગી. તેમની રક્ષાને માટે ચિલ્લણમુનિએ પિતાની તપલબ્ધિથી એક સુંદર સરોવર ઉત્પન્ન કર્યું જે આજે ચિલ્લણસરોવર નામે પ્રખ્યાત છે. બાહુબલીના એકહજાર આઠ પુત્ર (મુનિઓ) કેવળજ્ઞાન પામી મેક્ષ પામ્યા તે શિખર બાહુબલી નામે પ્રસિધ્ધ થયું. Page #271 -------------------------------------------------------------------------- ________________ (૫૪) બાહુબલીએ પણ ત્યાં રહી તપ કર્યું હતું. તાલધ્વજ પણ શત્રુંજયનું એક શિખર ગણાય છે. શત્રુંજયનાં એવી રીતે એકવીશ શિખરો વર્ણવેલાં છે. કચ્છ મહાકચ્છના વંશના તાપસો ચકાયુધના ઉપદેશથી બોધ પામી શત્રુંજય ઉપર આવ્યા તે એક શિખર ઉપર તપ કરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા તે શિખર તાપસગિરિના નામે પ્રસિદ્ધ થયું. રૂષભદેવના સમયમાં ગોમેધ નામે યક્ષ તીર્થને અધિષ્ઠાયક હતો ને કપદીયક્ષ તો તે પછી સ્થાપન થયા છે, જ્યાં ત્રણ કોડ સાથે રામ અને ભરત મેક્ષે ગયેલા છે અનંત તીર્થકરે ત્યાં મેક્ષ પામેલા છે. અનેક ચક્રવતી, બળદેવ અને વાસુદેવે ત્યાં આવી ગયા છે. એકાણુલાખની સાથે નારદ મેક્ષે ગયેલા છે. વસુદેવની પાંત્રીસ હજાર સ્ત્રીઓ, એકહજારની સાથે થાવસ્થા પુત્ર મેક્ષ પામેલા છે. કૃષ્ણના શાંબપ્રદ્યુમ્ન સાડા ત્રણ કોડની સાથે મેક્ષ પામેલા છે. પિતાની બેનને ભેગવનાર ચંદ્રશેખર રાજાને પણ એ ગિરિના આશ્રયથી ઉદ્ધાર થયે છે. અનેક પાપીઓ શત્રુંજયને આશ્રય લઈને તરી જાય છે એવા આ મહાતીર્થન હે જાવડશાહ ! આ વિષમ સમયમાં તું ઉદ્ધાર કર. સંઘ લઈને એ મહાતીર્થની યાત્રા કર અને આ ભવસાગર તરી જા, આવા સમયમાં તેરમો ઉદ્ધાર કરી મહાપુણ્યનું ફળ મેળવ. *સાડા આઠ કોડિ પણ કહ્યા છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫) તારી પછી બાહડમંત્રીને ચૌદમે ઉધ્ધાર સંવત ૧૨૧૩ માં, સમરાશાહને પંદરમે ઉધાર સંવત ૧૩૭૧ માં ને કમશાહને સં. ૧૫૮૭ માં સોળમો ઉદ્ધાર થશે, અને સત્તરમે છેલ્લે ઉધાર દુ:પસહસૂરિના સમયમાં વિમલવાહનરાજા કરશે. ગુરૂ ઉપદેશ આપતા હતા એ સમય દરમીયાન કઈ દિવ્ય પુરૂષ દિશાઓને પ્રકાશીત કરતે, વિદ્યુતની જેમ આકાશને ચમકાવતો ને લોકેના ચિત્તને ક્ષેભ પમાડતા આકાશમાર્ગેથી કઈ દેવપુરૂષ ત્યાં આવી વાસ્વામીને નમ્યા, ભગવાન ! મારું નામ કપર્દીયક્ષ, બધા વિશ્વને સંહાર અને ઉદ્ધાર કરવાને સમર્થ અને સર્વ શક્તિમાન, લાખ યક્ષને સ્વામી આજે આપની સેવામાં ઉપસ્થિત થયે છું. આપના પ્રભાવથી આ છધ્ધિ પામ્યો છું તે સાંભળે! પ્રકરણ ૨૯ મું. કપદ યક્ષ. લાગે જે સંગ સજીનનો, સુજનતા સહેજે આવે છે, લાગે જે રંગ વ્યસનોને, પલકમાં પ્રાણ જાવે છે; પત્થર મુગુટમાં બેસીને, ભલા ભલાને નમાવે છે, સિંહ ચર્મ ઓઢીને, ગર્ધવ બધાને ડરાવે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬ ) પર વાહ મદ્ય તારી લિહારી! મદિરાપાન એતા સ્વર્ગનું સુધાપાન ! અરે પૂર્વે મોટા મોટા ઋિષએ પણ એ સામરસનું પાન કરતા હતા. મદ્યપાન એ કાંઈ આજનુ ઓછુ છે એ તા પહેલાના જમાનામાંથી ચાલ્યું આવેલું, એની મજા, એની લહેજત, એના સ્વાદ જાણે અમૃત જ. એ ચીજ તા દેવને પણ દુર્લભ, યાદવા પણ એ મદિરાપાનમાં જ મસ્ત રહેતા. '' દુન્યામાં અચ્છી ચીજ યહ શરાબ હય ઉન્કે સિવા કેાઈ ચીજ બિલ્કુલ ખરામ હય ,, મગજ તર રહે છે, શરીરમાં અનેક પ્રકારે સ્મ્રુત્તિ આવે છે, તાકાદ આવે છે, ભગવાને પણ એને મનાવી પેાતાની મેટી ક્રજ બજાવી છે. જો જગત ઉપર માનવીઓના ખુશિમજાજ માટે મિદરા ભગવાને ન બનાવી હાત તે એ ભગવાનની કેવી ભયંકર ભૂલ ગણાત. માક્ ન થઇ શકે એવી એ ભયંકર ભૂલ લેખાત. પણ ભગવાને મદિરા બનાવી ને મારા જેવા શેાખીનેાના જીવને ઢંડા કર્યો. ’” એવી મદ્યપાનની તારીફ કરતા ને તેમાંજ મશગુલ ને અનેક રમણીયેાથી વિંટાયેલ ટુ વિધવિધ ભાગાને ભગવી રહ્યો હતા, હું એક રાજપુત્ર, તીમાન નગરના ધણી સુકર્માના એકના એક પુત્ર, મારા પિતાને હું એકના એક એટલે લાડકવાયા, મને પૂછનાર જગતમાં હવે કાણુ હતું. ખસ સુખ Page #274 -------------------------------------------------------------------------- ________________ (૨૫૭ ) ભેગવવું, આ મનુષ્ય લેકમાં જે જે મેજમજાહનાં સાધન હોય તેને ખુબ ખુશીથી ઉપયોગ કરી જીંદગીને ખેલાવવી એજ મનુષ્ય જીવનનું ફલ હતું. એમાંથી મને બહાર કાઢવાને કેઈની તાકાદ નહાતી. જગતમાં મનુષ્યને યુવાની એ એક એવી વસ્તુ છે કે એને સંભાળવી એ અતિ મુશીબત છે. એ યુવાન, માજશેખ, ભોગવિલાસ અને એવી મેહકવસ્તુ તરફ સ્વાભાવિક આકર્ષાય છે. સંસારની એ લાલચભરી વસ્તુઓથી યુવાનીમાં મુક્ત રહેવું એ અતિ કઠીન વસ્તુ છે. એવી ભર યુવાવસ્થામાં લક્ષ્મી જે છુટથી વાપરવાને મળી હોય તો જોઈ લ્ય. લક્ષ્મીને મદ યુવાવસ્થાને માનસિક વિકારની તૃપ્તિને માટે જ્યાં ત્યાં ખેંચી જાય છે અને એમાંય ઠકુરાઈ મળી તો પછી પુછવું જ શું ! અને પાછા એ બધાંયને ઉત્તેજન આપનાર અવિવેક હાય પછી જુઓ એ પામર મનુષ્યની દશા ! વૈવન, ધનસંપત્તિ, ઠકુરાઈ અને અવિવેક એ એક એક વસ્તુ પણ અનર્થ કરનારી હોય છે તે એ ચારે વસ્તુઓ એકજ સ્થાનકે ભરાઈ ગઈ હોય તે પછી જેઈ એની ઉદ્ધતાઈ. દેવગે મારામાં એ ચારે વસ્તુને નિવાસ હતો. એ ચારે વસ્તુથી હું મદન્મત્ત થઈ ગયો હતો. મારા જેવામાં એ ચારે વસ્તુઓ ભરીને મારા જીવનને પાયમાલ કરવાની ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) શું વિધિનીએ ઓછી ભૂલ હતી. છતાંય એ ભૂલમાં હું રાજી ખુશીથી લપટાયેલો હતો. એ વિષયના સુખમાં અને મદિરાપાનમાં જતા કાળને પણ હું જાણતો નહતો. એક દિવસ મારા પિતાએ મને કહ્યું, “પદ ! વાસ્વામી ગુરૂ પધાર્યા છે તેમને વાંદવા જાઉ છું, ચાલ ! તારે આવવું હોય તે.” તેમની પાસે જવાથી કાંઈ લાભ થાય કે નકામાજ પગ તોડતા જવું એટલું જ ? ” લાભ કેમ નહિ. ગુરૂ તે ભગવાન જેવા, એમના દર્શનથી પાપનો નાશ થાય, એ આપણને ધર્મોપદેશ આપી સન્માર્ગ બતાવશે, સંસાર તરવાને માર્ગ બતાવશે.” “ત્યારે એમાં આપણું કામ નહિ. મને તે મદ્યપાન ને મોજશેખમાંજ રમવા દ્યો.” મારાં આવાં વચન સાંભળી પિતા જરા નારાજ થયા, “અરે મુખ! એ મદ્યપાનમાંજ તું મરીશ એમ મને તે લાગે છે માટે એક વાર ગુરૂ પાસે ચાલ.” કંઈક શરમથી ને કંઈક પિતાના આગ્રહથી હું આપને વાંદવાને આવ્યું. આપને ધર્મોપદેશ સાંભળે. આપે મને મદ્યપાનથી થતા ગેરફાયદા જણાવ્યા. ભગવાન ! આપ મદિરાપાનને આવી રીતે અધમ Page #276 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૯) ગણા છે પણ એની લહેજત તે કોઈ અદ્ભૂત છે. માણસે માણસ થવું હાય તા સુરાપાન કરવું, યાદવે જેવા પણ સૂરાપાનમાં અહેાનિશ મશગુલ રહેતા હતા તે આપે નથી સાંભળ્યુ, ” મેં કહ્યું. યાદવા એના ભક્ત થયા તે! એમાંજ એ ખુવાર થઈ ગયા એ શું તું નથી જાણતા. સુરાપાન માણસની બુદ્ધિને નાશ કરી એની જીંદગીના અંત વ્હેલા આણે છે. વૃદ્ધાવસ્થા ઝટ આવે છે. મદ્યપાન સંસારમાં અનેક પાપકમ કરાવે છે. દુરાચાર તરફ માનવીને તે ખેંચી જાય છે. તું. એનેા ભક્ત થવાથી તને શું ફાયદા થયેા તેજ જોને. વિષચાને આધિન થયા, ખાનપાનમાં મસ્ત થઇ જીહુવેદ્રિયના લાલચુ થયે. એનાથી અનેક પ્રકારના લેાકેા ઉપર ઝુલ્મ કરવાનું મન થાય છે. નિરંતર એ પાપમાં રાચી તું પરભવને માટે શું કરવાના છે ? તારા આત્માના હિત માટે શું કરીશ ? તુ જાણે છે કે મૃત્યુ તે એક દિવસે અણુનેાત આવનાર છે.” 66 “મૃત્યુનું નામ સાંભળી હું ચમકયા, “એ મૃત્યુ પછી શુ ત્યારે, ” સ્વાભાવિક મારા મનમાં પ્રશ્ન થયેા. એની પછી શુ હાય ! પ્રકાશ પછી તેા અંધારૂજ ને, જીવનના પ્રકાશ ખલાસ થતાં પાપ કરનારને તે અંધકારજ હાય. “ ભગવાન્ ! મને મદ્યપાનનાં પચ્ચખ્ખાણ કરાવેા. Page #277 -------------------------------------------------------------------------- ________________ (ર૬૦) આજથી મદ્યપાન મારે હરામ છે શિવ નિર્માલ્ય છે.” હું એકદમ પોકારી ઉઠ્યો. આપે મને તરતજ મદિરાપાનનાં પચ્ચખાણ કરાવ્યાં. મેં પણ ત્યારથી મદ્યપાનને ત્યાગ કરી દીધો, બીજી પણ આપે કેટલીક શિખામણ આપી ત્યાંથી વિહાર કરી ગયા. પચ્ચખાણ કરાવીને આપ તે વિહાર કરી ગયા, એ પચ્ચખાણ પારવામાં હું હમેશાં સાવધ રહેવા લાગ્યો. છતાંય પૂર્વના એ સ્વાદનું મને વારંવાર સ્મરણ થવા લાગ્યું. એ મદ્યપાન વગર બધું શૂન્ય જણાયું. જીવને બેચેની લાગવા માંડી, મારી આસપાસ રમણમંડલ મને પ્રસન્ન કરવાને ખુબ પ્રયત્ન કરી રહ્યું હતું પણ મદ્યપાન વગર બધુંય મને નિરસ લાગવા માંડ્યું. એ સ્ત્રીઓ મને વારંવાર મધના પ્યાલા ભરીને હાવભાવ કરતી પાવા લાગી, નયને નચાવતી મધુરા કટાક્ષ છોડતી મારા દિલને લેભાવવા લાગી. અનેક મીઠાં અને ચાટુ વચનાથી મને સંસારના રસમાં ઢળી પાડ્ય. ભરસાગરમાં નાવડુ ઝોકાં ખાય તેમ મારું મન પ્રતિજ્ઞાથી ડેલાયમાન થવા લાગ્યું. અરે! આવી પ્રતિજ્ઞા તે શે પળે. બાધા એટલે જાણે કઈ જ નહિ. એની જાણે કાંઈ કિંમત જ ન હોય, વળી પરભવ કેણ જાણે કેણે જોયે છે. હાથમાં આવેલી લહેજત છોડી દઈ પરભવ માટે વલખાં મારવાં તે તે પેલા ત્રિશંકુ જેવી સ્થિતિ થાય. સ્વર્ગ પણ ન મલ્યું ને Page #278 -------------------------------------------------------------------------- ________________ (ર૧ ) મૃત્યુ લેકની ગાદી પણ ગુમાવી. પરભવમાં કોણ જાણે શુંય મલશે ને આ ભવમાં પણ મળેલું ગુમાવવું એ તો મુખઈ છે. માટે ભાગ્યથી મળેલું શામાટે નહિ જોગવવું. આપની આપેલી બાધા હું પાળી શકે નહિ, માનવ લેકની મોજમજાહમાં મુગ્ધ બની આપની શિખામણ હું ભૂલી ગયે. એ કામાંગનાઓના મેહમાં મુગ્ધ બની એમના કરકમલમાં રહેલા પ્યાલામાં ભરેલી મદિરાને અમૃત સમાન ગણી હોંશે હોંશે પાન કરવા લાગ્યો, એ મદિરાના પાનથી ઇંદ્રિય ઉન્મત્ત થઈને હું વિષયોનો પાછે ગુલામ બની ગયા. પણ એ બધુંય ઝાઝા દિવસ ન નમ્યું. એક દિવસ મધ્યરાત્રીને સમયે હું ભદ્રાસન ઉપર બેસી સ્ત્રીઓની સાથે કાદંબરીમદિરાનું ચંદ્રશાલામાં પાન કરતો હતો. નવકારમંત્રના સ્મરણપૂર્વક એનું હું પાન કરૂં એટલામાં પક્ષીથી ભક્ષણ કરાતા સપનું ઝેર એ મદીરામાં પડ્યું તેની ખબર પડી નહી. એ મદિરાનું પાન કરી ગયા ને થોડી વારે વિષ આખા શરીરમાં પ્રસરવા માંડયું. તરતજ મારી મેહનિદ્રા ઉડી ગઈ. ઓહો આતો ઝેર! બસ હવે જીવનનાટકનો ખેલ ખલાસ!” આપના વચન તત્કાલ મને યાદ આવ્યાં. મારા શરીરની નસેનસ ખેંચાવા લાગી, એ વિષની વિષમ જવાલા આખા શરીરનાં બંધન તોડવા લાગી. પ્રતિસમયે હવે હું મૃત્યુની સમીપમાં જતો હતો. મારા માતા Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૬૨ ) પિતા કુટુંબ બધું ભેગું થઈ ગયું. એ વિષ ઉતારવા અનેક ઉપાય કર્યા પણ વ્યર્થ ! મારી અજલ પિકારી રહી હતી. મોહઘેલાં મારાં સંબંધીઓ રડવા લાગ્યાં, મને જીવાડવા માટે એક પછી એક પ્રયત્ન ચાલુંજ હતા, પણ જ્યાં મૃત્યુનો ઘંટ વાગી રહ્યો હોય ત્યાં એવા સેંકડે ઉપાયથી પણ શું? એ ભેગ, મેજ મજાહ બધું ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયું. બધાંય ટગટગ મને જોયા કરતાં હતાં. મારી પ્રાણવલ્લભ કામાંગનાઓ પણ મને મૃત્યુ પામતે દુરથી નિરખી રહી હતી. એ મદિરાના શીશા ભરેલા પડેલા હું ટગટગ જોયા કરતા હતા. એ વૈભવ, ઠકુરાઈ, યુવાની અને યુવતીઓ બધુંયે છોડીને હું જવાનો હતો. આ બધું છોડીને હું ક્યાં જઈશ એની મને ખબર નહોતી. મારા શરીરમાં વિશ્વની અસહ્ય પીડા વ્યાપી રહી હતી. આ બધાને છોડીને શું હું મૃત્યુ પામી જઈશ. મને બહુ દુ:ખ થયું. ધીક્કાર છે આ સંસારને! ત્યાનત છે આવા દુષ્ટ મેહના વિલાસને ! અરે મેં દુખે ગુરૂની આપેલી પ્રતિજ્ઞા તોડી તેનું મને આ લોકમાં ને અ૮૫ કાળમાં ફળ મળ્યું. હું વારંવાર આપનું નામ સ્મરણ કરવા લાગ્યા, એ દુઃખમાં પણ નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યું. અરે ! આ સંસારમાં મેં સર્વસ્વ ગુમાવ્યું છે. હવે મૃત્યુ સમયે મને આપ ગુરૂનું જ શરણ છે. આ મહાન નવકાર જ મારે Page #280 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૩ ) આધાર છે. વારંવાર આપને સંભારતો નવકારનું સ્મરણ કરવા લાગ્યા ને વ્યસનની નિંદા કરવા લાગ્યા. એવી રીતે પાપને પશ્ચાત્તાપ કરતાં ને આપનું સ્મરણ કરતાં–નવકાર સાંભળતાં હું વિષ પીડાથી પીડાતો છતાં એ બધાંય સગાં સંબંધી જેતે છતે મૃત્યુ પામી ગયે ને આ યક્ષ જાતિમાં હું ઉત્પન્ન થયો. મારું નામ પદયક્ષને એક લાખ યક્ષને હું સ્વામી. અત્યારે ચાહે સો કરવાને હું શક્તિવાન છું. તે હે સ્વામી! કહો આપની શી સેવા બજાવું? આપ કહતે પૃથ્વીને લવણસમુદ્રમાં ડુબાડી દઉં અથવા તો મેરૂને ક્ષણમાત્રમાં ચૂર્ણ કરી નાખું! આપના પ્રભાવથી આ સ્થિતિને હું પામ્યો છું,” એમ બોલતે યક્ષ વિનયથી નમી આભૂષણોથી શોભતો વાસ્વામી પાસે બેઠે. ચારે હાથે પાશ, અંકુશ, બીજેરૂ અને અક્ષમાલાથી જેના શોભી રહ્યા છે, હાથીનું જેને વાહન છે એવા અનેક નિધાનના સ્વામી દેવતાઓથી સેવાતા તે પદી યક્ષે વજસ્વામીની સ્તુતિ કરી. કપદીને વૃત્તાંત સાંભળી વાસ્વામી અને જાવડશાહ સહીત પર્ષદા પણ ખુશી થઈ. વાસ્વામીએ કહ્યું, “જાવડ! તું ભાગ્યશાળી છે. હવે શુભ મુહુર્તે તું શત્રુંજય પ્રયાણ કર. લાંબા કાળથી જે સમયની અનુકૂળતાની હું રાહ જેતે હતો તે સમય આવી પહોંચે છે. તારા ભાગ્યમેગે હું તને Page #281 -------------------------------------------------------------------------- ________________ (ર૬૪) મદદ કરવા આવ્યો હતો ને હવેથી આ પદ યક્ષ તને સંપૂર્ણપણે સહાય કરનારો થશે.” પદો પણ પિતાને કરવા ચોગ્ય કાર્યથી અતિ પ્રસન્ન થયે. ગુરૂવાણી સાંભળી જાવડશાહ ઘણા ખુશી થયા. અને કપદીએ તેમની ખુશીમાં વધારો કર્યો. તમે ઘણી ખુશીથી શત્રુંજયનો ઉદ્ધાર કરે, ગુરૂ કૃપાથી એ જુમી અસુરોનો હું સંહાર કરી તમારાં બધાંય વિડ્યો તોડી નાખીશ. આ કાર્યમાં ગુરૂમહારાજની પેઠે છેવટ સુધી હું તમને સહાયકારી થઈશ ને હવે એ અસુરોને અંત આવેલો સમજે. પોતે જે સમયની રાહ જોતા હતા તે સમય હવે આવી પહોંચ્યો હતો. મંત્રશક્તિ, ઉત્સાહ શક્તિ અને પ્રભુશક્તિ શત્રુ કરતાં જ્યાં સુધી પૂરેપૂરી વિકાસ ન પામી હોય, ત્યાં સુધી ગમેતેવાને પણ રાહ જોવી પડે છે ને શત્રુના બળને પણ વિચાર કરવો પડે છે. શત્રુ ગમે તેવા સમર્થ હતા અસુર હતા છતાં હવે એમનાં પાપ ભરાઈ ગયાં હતાં. પાપ કરતાં કરતાં એ શક્તિઓ હવે ઉત્સાહરહીત થઈ ગઈ હતી. જ્યારે આ તરફ ગુરૂ વજીસ્વામી, કપદી યક્ષ અને જાવડશાહનીમંત્રણ અભૂત હતી. ઉત્સાહ પણ મા સમાયે નહતો તેમજ પ્રભુત્વશક્તિની તો વાતશી ! જાવડશાહ સમર્થ ગુરૂ પણ મહા સમર્થ ને એવાજ કપદી યક્ષ અસુરને માટે, બધેય વેગ અનુકૂળ આવવાથી એક દીવસના શુભ મુહુર્ત અને Page #282 -------------------------------------------------------------------------- ________________ (ર૬પ) શુભલગ્ન જાવડશાહે સકલ સંઘસહીત શત્રુંજય તરફ પ્રયાણ શરૂ કર્યું. ગુરૂ વજાસ્વામી પણ સાથે હતા, પેલે કપદીયક્ષ પણ પોતાના સેવકો સાથે આકાશમાં એમની સાથેજ ચાલતો હતો. પ્રકરણુ ૩૦ મું તાંડવ નૃત્ય. ભલે હે દેવ કે દાનવ, ચલાવે પાપની ભઠ્ઠી, અગર હે ચાહે કો માનવ, ચલાવે જુલ્મની ચક્કી, સતાવે મોટો નાનાને, જમાનો એ હવે આવ્યો, સતમગારી ચલાવાને, જમાને એ હવે આવ્યો. ” એક તરફ જાલીમ અસુરેનું બળ તોડવા માટે વાસ્વામી તથા જાવડશાહ શત્રુંજય તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા. એમની આ શુભ પ્રવૃત્તિને સારોય સોરઠ દેશ અતિ આનંદથી વધાવી રહ્યો હતો. ર દૂર દેશની જૈન ધર્મ પાળતી પ્રજા એ પ્રવૃત્તિને નિહાળી રહી હતી, પરીણામ જાણવાને માટે અતિ આતુર બની રહી હતી. ત્યારે શત્રુંજય પર્વત ઉપર કાંઈક જુદુજ સ્વરૂપ જેવાઈ રહ્યું હતું. જ્યાં ધર્મરાજ્ય હોવું જોઈએ એને બદલે ત્યાં અસુરેનું પાપ સામ્રા Page #283 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૬ ) જ્ય હતું. જ્યાં પ્રભુભક્તિના પાઠા પઢવા જોઈએ, જ્યાં ચેાગીઓએ મુક્તિપુરીમાં ગમન કરવા માટે અનશનના માર્ગ ગ્રહણ કરવા જોઈએ, જ્યાં અપવિત્રતાનુ નામ પણ ન હેાવુ જોઇએ એવી જગાએ આજે અસુરા કિલકિલાટ કરતા તાંડવ નૃત્ય આચરી રહ્યા હતા, અનેક પ્રકારની પાપલીલા એ પવિત્ર ડુંગરપર પ્રગટ કરી રહ્યા હતા. મદ્ય, માંસ, શીકારની લીલા રમી રહ્યા હતા. આ અસુરાની પાપલીલાથી માનવ પ્રાણીને આજે કેટલાંય વર્ષો થયાં સંચાર નહાતા. આ જાલિમે આદિનાથની આગળ તાંડવનૃત્ય આચરતા અનેક આશાતનાએ કરી રહ્યા હતા, આશાતના શુ કે ભક્તિ શું કે વિનય વિવેક શું એ બધુંય માણસાઈ વન આ અસુરો ભૂલી ગયા હતા. તીર્થ નુ રક્ષણ કરવાને નિમાયેલા આજે ભક્ષક બની પેાતાની જે શક્તિ હતી તેનેા એ પાપીએ દુર્વ્યય કરી રહ્યા હતા. એ શત્રુજયના રક્ષક પીયક્ષ પ્રભુના ભક્ત હતા તીર્થને અધિષ્ઠાતા હતા પણ મેાહનીય કર્મના ઉદયથી એની બુદ્ધિ ફ્રી ગઈ. ગાઢ મિથાત્યના ઉદય થયા ને પ્રભુની ભક્તિ કરનારા જ પ્રભુની આગળ અનેક આશાતના કરવા લાગ્યા. લાખ યક્ષને એ સ્વામી, એની શક્તિનું શું પૂછવું. બધાય અસુરો એ તાંડવનૃત્યમાં જોડાયા ને અનેક પાપલીલાએ પર્વત ઉપર રમવા લાગ્યા. અયેાગ્ય ખિભત્સ આચરણ આચરવા લાગ્યા, પેાતાની શક્તિના દુર્વ્યય કરતા એ માંધાને નહિ !ચરવા ચેાગ્ય કશું ન હતું! Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨૬૭) કઈ માથે બળતી સગડી મુકી બિભત્સ ભાષા બોલતા કુદવા લાગ્યા, કોઈ ગળે સર્પો વીંટાળી નાચ કરવા લાગ્યા, કે ગળામાં માનવીના માથાનો હાર ભરાવી મુખેથી અટ્ટહાસ્ય કરતા ખેલવા લાગ્યા, કોઈ હાંમાંથી રૂધીરની પીચકારીઓ મારતા કિકિયારીઓ પાડવા લાગ્યા, કેઈ અનેક પ્રકારનાં સ્ત્રી પુરૂષનાં રૂપ વિકુવી એમની પાસે કુકૃત્ય કરાવતા અટ્ટહાસ્ય કરવા લાગ્યા, કોઈ જાનવરનાં રૂપ વિકુવી પરસ્પર યુદ્ધ કરાવી એમાં મજા માનવા લાગ્યા. પોતાને જે જે ઈચ્છાઓ હતી તે તે ઈચ્છાને તે તરત જ અમલ કરતા હતા. ઈચ્છાઓ પુરી કરવી એ એમનું કર્તવ્ય હતું પણ એ ઈચ્છાઓ સારી છે કે ખોટી એ જેવા સરખો ય એમનામાં વિવેક ન હતો. તેઓ ગમે ત્યારે ગમે તેવું રૂપ કરી કિલકિલાટ ને શોરબકેર મચાવી મુક્યા હતા. પોતાનું મૂળ ઉત્પત્તિ સ્થાનક એવી ઉત્તમ ભૂમિકાને ત્યાગ કરી એ વિર્ભાગજ્ઞાની એ શત્રુંજયના ડુંગરને જ પિતાનું અમરધામ બનાવ્યું હતું. તાડ જેવું ભયંકર સ્વરૂપ કરનારા, એ ગુફા જેવી નાશીકામાંથી નિકળતા પવનવડે વૃક્ષો અને શિખરને પણ કંપાયમાન કરતાં હતાં, જાણે મદીરાના પ્યાલા ગટગટાવતા હેય ને રૂધિરનું જાણે પાન કરતાં હોય એવી રીતે એ બિહામણા શ્યામ મુખને રૂધીરના કમથી વ્યાપ્ત કરી પિતાની વિચિત્રતા બતાવવાની ચેષ્ટા કરી રહ્યા હતા. એ મહાપાપના ઉદયવાલા અસુરે અનેક પ્રકારનાં ભયંકર સ્વરૂપ Page #285 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૮) બતાવીનેજ ભીરૂ લોકના પ્રાણ હરી લેતા હતા. એ અટ્ટહાસ્યથી, ભયંકર કિલકિલાટથી વિકરાળ ચેષ્ટાઓ વડે ડરાવીને લોકોના પ્રાણ લેવા એમાં તો એમને ખુબ મજા પડતી હતી. મનુષ્ય જ્યારે વિકરાળ કે ખુની બની જાય છે ત્યારે તે ગમે તેટલાં ખુન કરવાને અચકાતા નથી. મૃત્યુ કે પરમાત્માના લેશ પણ ભયની પરવા કરતો નથી. જુલમગાર બની અનેકનાં ખુનથી પણ તૃપ્તિ પામતો નથી. જ્યારે અલ્પશક્તિવાળે મનુષ્ય પણ બેસિતમ જુલમ કરવામાં પાછુ વાળી જેતા નથી તો પછી અતો અસુરેનું પરાકમ. અનેક પ્રકારની માયા કરનારા સર્વશક્તિવાન ગમે તેવાં સ્વરૂપ રચવાના - શક્તિવાળા એવાં એમના જુલ્મની તે શી હદ હોય! શત્રુંજય ઉપર આવાં અનેક કુકર્મ કરવાને પિતાને જ જાણે અમરપટ્ટો મને હેય, અથવા તે પોતાના આવા સુંદર કાર્યની આડે આવવાની જગતભરમાં કેઈની તાકાતજ ન હોય, કેઈ દેવની પણ પિતાની સામે થવાથી શક્તિ જાણે હાય નહી એવી રીતે પોતાને સર્વશક્તિવાન સમજનારા આ જાલિમ અસુરના શત્રુંજય ઉપરના નિવાસથી સારાય આલમ ખળભળી રહી હતી. આ કુર અસુરે જાણે આલમને પડકારતા હોય કે શક્તિ હોય તે આવે ને અમારા આ અમર પરવાના રદ કરે. Page #286 -------------------------------------------------------------------------- ________________ (૨૬૯ ) મનુષ્ય માત્રની શી શક્તિ ! શત્રુંજયની યાત્રા કરવાને જે ભતા ઘરેથી જતા તે બિચારા હુંમેશને માટે આ જગતમાંથી ગુમ થઈ જતા હતા. એ જાલિમ અસુરા પેાતાની ઈચ્છા પ્રમાણે અને મૃત્યુ પમાડતા હતા. એને રીખાવી રીબાવીને અનેક પ્રકારના ઉપાલંભ આપીને ત્રાહી ત્રાહી પેાકરાવી ઘણા દુ:ખપૂર્વક આ જગતમાંથી રવાને કરી દેતા હતા. એના રૂધિરને પર્વતના જે તે ભાગમાં મંદિર કે ગમે તેવા ભાગમાં છાંટવાને એ જીહ્મગારોને અટકાવનાર કોઈ નહાતું. સમર્થ, શક્તિસપન્ન દેવતાઆ એમના ભાગ્યચેાગે પોતાના સુખમાં મગ્ન થયા હતા, કે પ્રમાદના ચેાગે સ્વાભાવિક રીતેજ આ તરફ તેમનું દુર્લક્ષ્ય હતું જેથી આ અસુરાના જુલ્મે વધે જતા હતા. પેાતાને ક્રીડા કરવા ખાતર કંઈકના જાન લેવામાં આવતા હતા. અનેક મનુષ્યા અને તી ચા તેમના આનદનાં ભાગ થયાં હતાં. જ્યાં ત્યાં એ મૃત લેવા ફૂંકી દેવામાં આવતાં હતાં. કેટલાંક કલેવરેાને ચુથી નાખવામાં આવેલાં, કેટલાકના ટુકડે ટુકડા કરી દેવાયલા. એ હાડકાં સાથે રમત કરનારા પિશાચા જ્યાં ત્યાં હાડકાંને નાંખતા હતા, ચરબીથી અને રૂધિરથી અનેક પવિત્ર જગાઓને લેપ કરતા હતા, જ્યાં ત્યાં માંસના લેાચાએ ફેંકવામાં આવતા હતા. એ અસુરેાની પિશાચાની આવીજ રમતા હતી. આવી બિભત્સ રમતામાંજ એ આનંદ પામનારા હતા. Page #287 -------------------------------------------------------------------------- ________________ (ર૭૦ ) પિતાના દેવભવનાં સ્વર્ગીય નાટક, ગાનતાન કે દેવાંગનાએના દિવ્ય સુખને સ્વાદ છેડી આ મુખઓ આમાંજ સુખ માની બેઠા હતા. નાનાં બાલકે અજ્ઞાનપણાને લીધે વિષ્ટા ચુંથવામાંજ જેમ આનંદ માને છે, ગધેડાં એકબીજાને લત્તાપ્રહાર કરવામાંજ મજા માને ને વિષ્ટાનું ભક્ષણ કરે ત્યારે જ એને સુખ થાય, તેવી જ આ મહાન્ વિકરાળ વૈતાળોની,–અસુરોની,-પીશાની એ બાલક કે ગધેડાઓથી પણ માઠી હાલત હતી. એ સમર્થ શક્તિવાળા છતાં આવી અધમ ચેષ્ટામાં એમને રતિ થતી હતી. કે જેરતિ–પ્રીતિ દેવબાળાઓના દિવ્ય ભેગ સુખમાં પણ નહોતી. ખચીત જેવી જેમની ભવિતવ્યતા હોય છે તેવી જ તેમની બુદ્ધિ પણ હાય. માઠીગતિના જીવને સત્ય માર્ગ નજ સૂજે. - અસુરકુમારનિકાયના દેવતાઓમાં પંદર પરમાધામી દેવતાઓ મહાન ક્રૂર અને દુષ્ટ અધ્યવસાયવાળા સ્વભાવથી જ હોય છે. તેમના એવા અધ્યવસાય અને સ્વભાવને ગ્ય કાર્ય એમને મલે ત્યારે જ એમને મહાપ્રીતિ થાય. એ પંદરે પરમાધામીઓને પિતાના દિવ્ય ભુવનમાં સુખ થતું નથી. એ દીવ્ય નાટકમાં, એ દેવકન્યાઓ સાથે ભેગો ભેગવવામાં પણ સુખ નથી થતું. એમને પિતાના એ દીવ્ય ભુવનની કેઈપણ રમણીય ચીજમાં રતિ થતી નથી. સુંદર ભેગે ભેગવવાને રમણીય નાટકોના દીર્ધકાળ પર્યત લ્હાવા લેવાને એ સ્વર્ગભૂમિ ઉપર વિહાર કરી Page #288 -------------------------------------------------------------------------- ________________ (ર૭૧ ) દીલને વ્હેલાવવાને અનેક દીવ્ય ગાનતાન અને સંગીતનુ પાન કરવાને માણસ પુણ્યકાર્ય કરી દેવલોકમાં જાય છે ત્યારે એવા સુખમય દેવભૂમિમાં પણ એ બહુલકમી ક્રૂર પરમાધામીને લેશપણ આનંદ કે મજા પડતી નથી ત્યારે એમની મજાનું સ્થાન કયાં? પહેલીથી ચોથી નરક પર્વતના નારકીના જીવને દુઃખ આપવામાં, એમને એમની પૂર્વની સ્થિતિ સંભળાવી મહેણાં ઉપાલંભ સંભળાવવામાં, ટુકડે ટુકડા કરવતથી કરવામાં, તત્પરસીસુ પીવરાવવામાં, વૈતરણીનદી તરાવવામાં, સાણસા વડે ખેંચવામાં, હરસનું પાન કરાવવામાં, ભાલાની અણીથી વીંધવામાં કે એમને આકાશમાં ઉંચા ઉછાળી ભાલા કે ત્રીશૂળની અણી ઉપર છલી લઈ વીંધી નાખવામાં એવાં અનેક પ્રકારનાં નારકીના જીવને દુઃખ આપવામાં એ પરમાધામીઓને એવો તે મહાઆનંદ થાય છે કે એવા મહાઆનંદમાં ને આનંદમાં એ નારકીઓમાંજ એમનું આખુંય જીવતર ખલાસ થઈ જાય છે. આવા મહાઆનંદનો ઉપભેગ કરવામાંજ એમના જીવનને સર્વ કાલ ચાલ્યા જાય છે. અસુરકુમારનિકામાં ઉત્પન્ન થયા એજ એમનો લાભ, બાકી તો ત્યાંથી નીકળી નરકમાનો આનંદ ચાખ્યા પછી ફરીને પોતાનાં ભુવન જેવાને પણ પ્રાય: ભાગ્યશાળી થતા નથી. એવી રીતે દેવ Page #289 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૨ ) લેાકનાં લાંખા આયુષ્ય દિવ્યસુખ ભાગવ્યા વગર હારી જાય છે. આ પણ એમના કઠીણુ કર્મની બલિહારીજ ને ! અને પછી શું! બદલાતા મલવેાજ જોઇએ. લાંખા કાળ પર્યંત નારકીઓને દુ:ખ દેનારા કાંઈ સલામત તે નથીજ એમને પણ પાછી લાંષાકાળે આ નરકપણાની ભયંકર યાતના ખમવી પડે છે. પરમાધામી મરીને સીધા અડંગાળીયા મનુષ્ય વજરૂષભનારાચ સંઘયણ ને ધારણ કરનારા, મહાપ્રચંડ શક્તિવાળા જળ મનુષ્ય થાય છે. રત્નદ્વીપના મનુષ્યા એમને સપડાવવા માટે યંત્રમાં માંસના ટુકડા મુકી એમના નિવાસ આગળ યંત્રને ગાવે છે. એ અડગાળીયા માંસની લાલચે યંત્રમાં દાખલ થાય છે. દાખલ થયા કે ખલાસ. તરતજ સપડાય જાય છે જેમ જેમ તે બળ વાપરી છુટવાના પ્રયત્ન કરે છે તેમ તેમ અધીક જાલમાં સપડાયેલ માછલીની માફક સપડાતા જાય છે. પેલા મનુષ્યા એ યત્ર ચાલુ કરે છે, યત્ર ચાલુ થતાં એનુ શરીર પીસાવા માંડે છે. એ વજરૂષભનારાચ સંઘયણવાળા કાંઈ ઝટ મરે નહી, જેથી અનેક વેદના સહન કરતાં એ ઝૂમે મ પાડે છે, અનેક ચીસા મૂકે છે, એ વેદનાની કારમી ચીસેા મુકતાં ખરાખર માસ વીતી જાય છે ત્યારે એ મૃત્યુ પામે છે. ને એમને પણ નરકની હવા ખાવાની વખત આવે છે. જોઇ લ્યા. આ પરમાધામીએની દશા ! પણ સત્તા, એશ્વર્ય અને શક્તિ ખુબ વિકાસ પામ્યાં હાય ત્યારે ભલે Page #290 -------------------------------------------------------------------------- ________________ (ર૭૩) માણસ હોય કે દેવ પણ એને પોતાની ઠકુરાઈની અત્યંત ખુમારી હોય છે, એ ખુમારીજ એની પાસે અનેક અનર્થો કરાવી એને એમાંજ આનંદ બતાવે છે. કારણ કે અજ્ઞાનતાજ આ બધાય અનર્થોનું મૂલ છે. શત્રુંજય ઉપર નગ્નતાંડવનૃત્ય કરનારા પણ આ કોટીનાજ હતા. અનર્થ કરનારા, જુલમ કરનારા કાંઈ ભવિષ્ય ઓછું જ જુએ છે કે આવી જહાંગીરી આપણું અનંતકાળ કાયમ રહેશે એ તો માત્ર વર્તમાન કાળનેજ જેનારા છે. ઘણા કુર કમી, ક્રોધી, અભિમાનીઓને કર્મોની અતિશય બાહુલ્યતાથી વર્તમાન સિવાય ભૂતભવિષ્ય તરફ એમની પ્રાયઃ દષ્ટિ જતી નથી. મહામિથ્યાત્વના ઉદયવાળાને કે પાપમાં અંધ થયેલાને એ સિવાય બીજી કયી દષ્ટિ હોય? જાલીમોના જુલ્મ કરવાના પરવાના કાંઈ અમરતો નથી જ છતાંય અમુક વખત સુધી એમના તરફથી પણ જગતને સહન તો કરવું પડે છે. અમુક સમય પર્યત એમની સત્તા અબાધિત અને નિરંકુશપણે જગત ઉપર અવશ્ય ચાલે છે. જગત એમના ત્રાસથી ગમે તેટલું ત્રાહિત્રાહિ પોકારે કે ખુદ ભગવાનની પણ પ્રાર્થના ભલે કરે, છતાંય એટલે સમય ખુદ ભગવાનને (વિધિને) પણ ઉપેક્ષા કરવી પડે છે. ગમે તેવાં ભયંકર કૃત્ય તરફ પણ આંખ આડા કાન કરવા ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ (ર૭૪) પડે છે. અમુક વખત સુધી એમને પણ સામ્રાજ્ય ભગવવાનું હોય છે. એમના એ અધમ સામ્રાજ્યને વિધિ પણ તે વખતે તો ઓર મદદગાર થાય છે. પાપીને પાપ કરવામાં સહાયકારી બને છે અને બિચારા રંક, અનાથ, ગરીબ જનના ભેગો ઉપર ભેગે લેવાય છે. અનેક નિર્દોષનાં રત રેડાય, શિયલવંતીઓનાં શિયલ લુંટાય, એ બધાય ગ જુલ્મગારની તૃપ્તિને માટે જગતને ધરવા પડે છતાંય જુલ્મીઓનાં રૂવાટાં પણ ન ફરકે, એમનો એક વાળ પણ વાંકે ન થાય. જગતની સારી નરસી દરેક વસ્તુ કાળની મર્યાદા ઉપર જરૂર આધાર રાખે છે. જ્યાં સુધી એનો કાળ પરિપકવ ન થયે હોય ત્યાં સુધી કેઈનું કાંઈ થતું નથી. જુલમગાર હોય કે સિતમગર હોય અથવા તો જગતનો વિધ્વંસ કરનાર હોય એવા મહાશયતાન સામે બળવાનમાં બળવાન વ્યક્તિ પણ એનાં સિંહાસન ડોલાવવાને મીટ માંડીને બેઠી હાય. પારાવાર ઉદ્યમ કરતી હોય પણ જે તેની સ્થિતિ પરિપકવ ન થઈ હોય તે બળવાનનુ પણ કાંઈ ચાલે નહી ને ઉલટુ જુલ્મગીરના જુલ્મને જ ઉત્તેજન મળે. આ અસુરના તાંડવનૃત્યની પણ મર્યાદા હતી. ભલે તેઓ શત્રુંજય ઉપરના રહેઠાણના પિતાના અમર પરવાના ધરાવતા હોય, એમની એ અતુલનીય શક્તિ ઉપર ભલે એ નિર્ભય હોય; પણ હવે શત્રુંજયની આશાતના કરીને, ત્યાં Page #292 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૫ ) અનેક પ્રકારની બિભત્સ તાંડવલીલા કરીને, અનેક નિર્દોષ ધમીજનાનાં લેાહી પીને ખુબ લીલા કરી લીધી હતી. પચ્ચીશ વર્ષ થી પણ અધિક સમય પંત ખુબ સ્વચ્છંદતા પૂર્વક અસુરા મ્હાલ્યા હતા. જગતમાં પણ ઉદય તેને અસ્ત જરૂર હાય છે એ નિયમ મુજબ એમની પાપલીલાના અંત નજીક આવી પુણ્યેા હતેા. એમના એ દોરદમામ અસ્ત પામવાની તૈયારી કરી રહ્યા હતા. પાપના દિવસે એમના પૂરા થયા હતા. એમના નાશની નાખતા ગગડી રહી હતી, એમના જીમેાની કાળસ્થિતિ ખરાબર પાકી ગઇ હતી. પ્રકરણું ૩૧ મું. એ વસ્વામી કાણ ? ઇંદ્રના લેાકપાલ વેશ્રમણ (કુબેર ) દેવતાના સેવક એ તિર્થંગ્ જાભગદેવ, રમણીય દિવ્ય ભૂમિ ઉપર વિહરનારા પુણ્યશાળી આત્મા. એ દેવસબંધીનાં ઉત્તમ સુખાને ભાગવનાર, મનની ઇચ્છા મુજબ ગતિ કરનાર સ્વેચ્છાએ વિહાર કરતા તે એક દિવસ અષ્ટાપગિરિ ઉપર ભરત મહારાજાનાં ૧ દેવતાએ કવલ આહાર કરતા નથી છતાં બતાવવા ખાતર એવો ચેષ્ટા કરે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૭૬ ) કરાવેલાં ચત્યાને વાંઢવાને આવ્યા. એની સાથે એના મિત્રતિય ગ્ા ભગદેવા હતા. મિત્રો સહિત એ દેવ ચૈત્યાને જીહારી એક સ્થાનકે જ્ઞાનગોષ્ટિ કરી રહ્યો હતા. તે દરમિયાન દૂરથી કાઇક મુનિને વેગથી અષ્ટાપદ તરફ આવતા જોયા. અષ્ટાપદ ઉપર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન દશ હજાર મુનિએની સાથે અનશન કરી મેક્ષે ગયેલા, તેમજ બાહુબલી વગેરે મુનિએ પણ ત્યાં મેાક્ષે ગયેલા હાવાથી ભગવાનના ચિત્તાસ્થાનમાં ઇંદ્રોએ ત્રણ મેટા સ્તૂપ કરાવ્યા, ને ચિતાની નજીકની ભૂમિ ઉપર ભરત મહારાજે એક માટે સુંદર પ્રાસાદ કરાવ્યા. ત્રણ કાશ ઊંચા ને એક ચેાજન લાંખેા પહેાળા પ્રાસાદ તારણથી રમણીય અને ચારદ્વારથી સુÀાભિત હતા, પ્રાસાદની અંદર સુંદર પીકિા ઉપર કમલાસન પર રહેલી આઠ પ્રાતિહા સહિત રત્નમય ચાર શાશ્વત અંતની પ્રતિમા સ્થાપી. દેવસ્જીદા ઉપર ચાવીશ જિનેશ્વરની પેાતપાતાના પ્રમાણ, લઇન અને વર્ણ સહિત મણિરત્નની પ્રતિમા ભરાવીને બેસારી. દરેક મૂર્ત્તિ ઉપર ત્રણુ ત્રણ છત્રો, બે બાજુએ બે ચામરે, યક્ષ, કિન્નરે અને ધ્વજા ચેગ્ય રીતે ગાઠવેલાં હતાં. તેમની પાસે ચક્રવત્તીએ પેાતાના પૂર્વજોની, બંધુઓની અને બેનેાની મૂર્તિઓ સ્થાપન કરી પેાતાની પણ એક નમ્રતા ધારણ કરતી મુત્તિ ૧ પૂર્વમાં એ, દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં આર્દ્ર અને ઉત્તરમાં દશ એવી રીતે ક્રમવાર ૨૪ બિંબ પધરાવ્યાં. Page #294 -------------------------------------------------------------------------- ________________ (ર૭૭) ભરાવી. ચેત્યની ચારે બાજુએ કલ્પવૃક્ષ, સરોવરે, વાવડીએ, વગેરે કરાવી એની શોભામાં વૃદ્ધિ કરી. ચેત્યની બહાર મણિરતથી પ્રભુને એક ઊંચા સ્તૂપ રચાવ્યો તેની આગળ બીજા બંધુઓના મણીમય સ્તુપ કરાવ્યા. એની ચારે બાજુએ ઘણુ મનુષ્યોથી પણ દુભેદ્ય એવા લોહપુરૂષ રાખવામાં આવ્યા. ભગવાનના મૂળ પ્રાસાદનું નામ સિંહનિષધા પ્રાસાદ રાખવામાં આવ્યું. ત્યારથી અષ્ટાપદ તીર્થ તરીકે જગતમાં પ્રસિદ્ધતાને પામ્યું. જે મનુષ્ય પોતાની શક્તિથી અષ્ટાપદની યાત્રા કરે તે તેજ ભવે મોક્ષને વાસી બને એમ શ્રી વીર ભગવાને કહ્યું છે. આ મહાન તીર્થની કુર પ્રાણી અગર મનુષ્યથી આશાતના ન થાય એમ ધારીને ભરત મહારાજે દંડરત્નથી પર્વતના શિખરોને છેદી નાખ્યા ને એક એક એજનને આંતરે દંડરત્નથી આઠ પગથીયાં કરાવ્યાં, તેથી તે ગિરિ અષ્ટાપદનાં નામે લેકમાં પ્રસિદ્ધ થયે. ભરત મહારાજ પણ કેટલાક મુનિઓ સાથે અષ્ટાપદગિરિ ઉપર આવી છેવટે અનશન ગ્રહણ કરી મેક્ષે ગયા. એમની પછવાડે અનુક્રમે બીજા કેટલાક સાધુઓ પણ મેક્ષ પદ પામ્યા તેમની પછી પણ ઊંચા ચૈત્યે બંધાવવામાં આવ્યાં. સગર ચકવતીના જાહન વગેરે સાઠ હજાર પુત્રો અષ્ટા Page #295 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૮ ) પદની યાત્રાએ પધાર્યા હતા, એમણે આ તીર્થની યાત્રા કરી હતી. અને આ તીર્થની રક્ષા કરવાના તેમને પણ વિચાર થયા. ભવિષ્યમાં મનુષ્યા લેાભી, કુર, નિર્દય અને એકાંત સ્વાર્થ માં જ મશગુલ રહેનારા થશે. એવા સ્વાથીઆને સા ચેાજન પણ કાંઈ દૂર નથી જેથી ભરતેશ્વરે પણ ભવિષ્યમાં થનારા લાભી મનુષ્યાથી આ પ્રાસાદનુ રક્ષણ કરવાને આ સર્વ પ્રયત્ન કરેલા છે છતાં આપણે પાકા દાખસ્ત કરવા જોઇએ એવું વિચારી એમણે દડરત્નથી અષ્ટાપદની ચારે કાર મેાટી ઊંડી ખાઇ ખેાદવા માંડી. એ ખાઇ લાંબે કાળે પુરાઈ જશે જેથી ગંગાનું પાણી સમુદ્રમાંથી ખેંચી લાવી એ પાણી વડે ખાઈ પૂરી દીધી. તેમના આ કૃત્યથી નાગ કુમારાનાં ભવને ડાલાયમાન થતાં નાગકુમારનાં ઇંદ્ર જવલનપ્રભે આવી પેાતાની વિષષ્ટિથી જન્તુ વગેરે સાઠ હજારને બાળી ભસ્મ કરી નાખ્યા. એ ગગાના પ્રવાહ જગતને હરકત કરનારા થઇ પડવાથી જન્તુના પુત્ર ભગીરથે દાદાની આજ્ઞાથી ત્યાં આવીને નાગેન્દ્રને સતાષી એ જલપ્રવાહને દડરત્નથી મુખ્ય માર્ગોમાં લાવી સમુદ્ર સાથે મેળવી દીધી. ત્યારથી ગંગા જાન્હવી અને ભાગીરથી એ બે નામે પ્રસિદ્ધ થઇ. ત્યાર પછી મનુષ્યાની શક્તિ કાળ ખળે કરીને જેમ જેમ ઓછી થતી ગઇ તેમ તેમ અષ્ટાપદ ઉપર જવાના માર્ગ વિકટ થઈ ગ્યા. કાળે Page #296 -------------------------------------------------------------------------- ________________ (ર૭૯ ) કરીને પછી એ તીર્થ દેવતાઓ, અને વિદ્યાધરે માટે જ થયું. કેઈ લબ્ધિવંત મનુષ્ય જ સ્વશક્તિથી ત્યાં જઈ શક્તા હતા. અથવા તો કોઈ વિદ્યાધર કે દેવતાની પ્રસન્નતાથી કઈક ભાગ્યવંત મનુષ્યને અષ્ટાપદનાં દર્શન થતાં હતાં. કઈ દિવ્ય શક્તિધારી મનુષ્યને અષ્ટાપદ તરફ વેગથી આવતા જોઈને એ દેવો વિચારમાં પડ્યા, એ વિચાર કરે તેટલામાં તો એ મુનિ અષ્ટાપદ પાસે આવી પહોંચ્યા. સૂર્યનાં કિરણનું અવલંબન લઈને અષ્ટાપદ ઉપર ચઢી ગયા. એ મુનિ તે તે જમાનાના સુપ્રસિદ્ધ ગૌતમ સ્વામી હતા. અષ્ટાપદનાં ચૈત્યોને જુહારી ચૈત્યવંદન કરતાં તેજ વખતે જગચિંતામણિનું ચૈત્યવંદન રચાયું. એક ચિત્યવૃક્ષની નીચે ગતમસ્વામી બેઠા એટલે પેલે જ ભગદેવ પિતાના મિત્રો સાથે ગૌતમસ્વામીને વંદન કરીને એમની આગળ બેઠે. બીજા પણ વિદ્યાધરે વગેરે ચૈત્ય જુહારવા આવેલા તે વંદન કરીને ગૌતમસ્વામી આગળ બેઠા. ૌતમસ્વામીએ ધર્મોપદેશ આપે. ઉપદેશમાં કેઈક વાત એ શું ભગદેવને બરાબર ન ઠસવાથી એ બંધ કરવાને માટે પુંડરિક કંડરિક નામનું અધ્યયન કહી સંભળાવી ધર્મમાં સ્થિર કર્યો. અષ્ટાપદની યાત્રા કરી મૈતમસ્વામી પર્વતની નીચે ઉતરવા લાગ્યા. ત્યાં એક એક પગથીયે પાંચેસો પાંચસે તાપસ Page #297 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૦ ). અષ્ટાપદ ઉપર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક ઉપવાસે પારણું કરનારા પહેલે પગથીએ હતા, છઠ્ઠને પારણે પારણું કરનારા પાંચસો બીજે પગથીએ હતા અને ત્રણ ઉપવાસના તપથી પારણું કરનારા પાંચસો ત્રીજે પગથીએ હતા. એવી રીતે પંદરસો તાપસો ત્યાંથી આગળ વધી શકતા નહોતા. ગૌતમસ્વામીની આવી અપૂર્વ શક્તિ જોઈ પંદરસોય એમના શિષ્ય થયા હતા. એમની ઈચ્છાથી નજીકના ગામમાંથી એક પાત્રમાં ક્ષીર લાવીને એનાથી પંદરસો તાપસોને પારણું કરાવ્યું એવા એ લબ્ધિવંત હતા. ભગવાન મહાવીરસ્વામી પાસે પહોંચે તે દરમીયાન પંદરસો કેવળી થઈ ગયા. ગતમસ્વામીની પાટ ન ચાલવાનું કારણ માત્ર એક જ હતું કે તેમણે જેમને જેમને દિક્ષા આપી તે સર્વે કેવલજ્ઞાન પામી મુકિતમંદિરના વાસી બની ગયા. છેવટે ગતમસ્વામી પણ મુકિતની વરમાળા પહેરી શિવવધુના સ્વામી થયા. ભારતમાં અનેક દેશે એકબીજાની સ્પર્ધા કરતા પિોતપોતાની મહત્તા વધારી રહ્યા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, સિંધ, લાટ, ચેદી વગેરે અનેક દેશોમાં માળવા પણ સુપ્રસિદ્ધ હતો. એ માળવાની રાજધાની અવંતી (ઉજ્જયિની) તે કંઈ જમાનાનું જૂનું અને જાણીતું શહેર અનેક મહાપુરૂષોના ચરણકમળથી પવિત્ર થયેલું હતું. એની ગૌરવતાની સીમા નહોતી. તે સિવાય બીજા પણ દશપુર, તુંબવન, માંડુ, ધાર Page #298 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૧ ). વગેરે અનેક શહેર માળવાની ગૌરવતા વધારી રહ્યાં હતાં. એ તુંબવનમાં એક શ્રીમંત રહેતા હતા એની ધનદૌલતને કાંઈ સુમાર ન હતો, વ્યાપાર રોજગારથી અઢળક લક્ષ્મી આવતી હતી. એ શાહુકારના એકના એક પુત્રનું નામ ધનગિરિ હતું. ધનગિરિ વનાવસ્થામાં આવ્યું એટલે કન્યા ઉપર કન્યા આવવા લાગી. માતાપિતાએ એકના એક લાડીલા પુત્રને પરણાવવા અતિ આતુર હતાં. એ અઢળક દલિતને વારસ આ એકનો એક ધનગિરિ હતો એને પરણાવ્યા વગર તે ચાલે, લગ્નથી વિશેષ લ્હાવો સંસારીને બીજે તે કર્યો હોઈ શકે વારૂ ? પુત્ર કન્યા પસંદ કરે તે ઠીક નહિતર પિતાએ લગ્ન કરી નાખવાનો નિશ્ચય કર્યો. ધનગિરિ પણ જરા આડે તો રજને ! પિતા એને એના મન પસંદ કન્યા પરણાવે તોય ભાઈને પરણવું ના ગમે, એને સારી શિખામણ પણ કેણ આપે, એણે તો પિતાને સાફ સાફ સંભળાવી દીધું કે મને પરણાવશો નહી, તે હવે સાધુ થવાને ! દીક્ષાની વાત સાંભળી માતાપિતા ચમકયાં. ખબરદાર સાધુ થયે તે, અમારા જીવતાં તે નહિ જ. અમારા મુવા પછી દીક્ષા ભલે લેજે. માતાપિતાએ ધનગિરિના ઘણું પ્રયત્ન છતાં દીક્ષા લેવાની રજા ન આપી. Page #299 -------------------------------------------------------------------------- ________________ * (૨૮૨) માતાપિતાની રજા સિવાય એ વૈરાગી ધનગિરિએ દીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો પણ સિંહગિરિ આચાર્યે સ્પષ્ટ સંભબાવી દીધું, “ભાઈ ! દીક્ષા લઈ આત્મકલ્યાણને માર્ગ સાધ. એ મજેહની વાત છે. પણ માતાપિતાની રજા લાવો !” ભગવાન ! માતાપિતા તે રજા આપે તેમ નથી. હું ઉમર લાયક છું મારે રજાની શી જરૂર છે. દીક્ષા લેવી એમાં રજા શી?” ના ભાઈ ! એમ ન બને. તમે કઈ પણ રીતે રજા મેળવવા પ્રયત્ન કરે, જરા રાહ જુઓ. જ્યારે તમે સંસારનો ત્યાગ કરી આત્મકલ્યાણને માર્ગ સાધવા ઉદ્યમવંત થાઓ છે, એ તમારે માર્ગ નિષ્કટક થાય, એ માગે તમે કઈ પણ વિન વગર સહેલાઈથી જઈ શકે તે માટે વડીલ જનની આજ્ઞાની આવશ્યક્તા છે. તમારા જેવા વૈરાગી અને વિનયી પુત્રે આજ્ઞાની રાહ જોવી જોઈએ, ” સિંહગિરિ આચાર્ય મહારાજે શિખામણ આપી. ધનગિરિને એ વૈરાગી દીક્ષા લેવાને આતુર થયેલ આત્મા નિરાશ થયો. “ભાઈ નિરાશ થઈશ નહી. આજ્ઞાથી જે કાર્ય થાય એમાં મહત્તા છે-મેટાઈ છે. મહાવીરસ્વામીએ પણ શ્રેણિકના પુત્રોને દીક્ષા આપતા પહેલાં માતાપિતાની રજા લેવા મોકલ્યા હતા. ધન્નાજી પણ આઠ સ્ત્રીઓને સમજાવી એમની સાથે દીક્ષા લેવા ગયા હતા. અને શાલિભદ્ર જ છે માટે હતાં અને સન્મ Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૮૩) જેવા સુકુમાળને પણ રજા વગર દીક્ષા આપવામાં નથી આવી, એ માતા રજા નથી આપતી, છતાં પણ શાલીભદ્ર માતા પાસેથી દીક્ષાની અનુમતિ મેળવે છે. ” “ આખરે શાલીભદ્રના આત્મબળ આગળ માતા હારી જઈ એ પ્યારા એકનાએક દેવ જેવા ભેગીપુત્રને દીક્ષાને ખોળે અર્પણ કરે છે. છ વર્ષના અતિમુક્તકુમાર દીક્ષાના ઉત્સાહવાળા થતાં માતા પિતાની રજા મેળવે છે ત્યારે જ ભગવાન દીક્ષા આપે છે. કૃષ્ણની દાસી થનારી પુત્રીને વીરે શાળવી પરણે છે. જ્યારે દીક્ષા લેવાની વૃત્તિ થાય છે ત્યારે કૃષ્ણ વીરા શાળવીની રજા લીધા પછી એ પુત્રીને દીક્ષા અપાવે છે. બત્રીશ બત્રીશ સ્ત્રીનો ભેગી અવંતીકુમાર નલિની ગુલ્મ વિમાને જવાને ભગવાન આર્ય સુહસ્તિ પાસે દીક્ષા પામે છે. સુહસ્તિસૂરિ શું કહે છે? “માતાની રજા લાવો” અવંતિને માતાની રજા નથી મળતી છતાંય એ રજા લેવાને કેટલો પ્રયત્ન થાય છે. છેવટે પોતાને હાથે લોન્ચ કરી સાધુને વષ પહેરી લીધો. માતા એના આત્મબળ આગળ પરાજય પામે છે. પછી ગુરૂમહારાજ એને પ્રવજ્યાને વિધિ કરાવે છે. તું જાણે છે ને રૂષભદેવ જેવા ભગવાન દીક્ષા આપનાર છતાં સુંદરીને દીક્ષા લેતાં ભરત મહારાજે અટકાવી હતી. પરિણામે સુંદરીએ ગ્રહસ્થપણામાંજ સાઠ હજાર વર્ષ પર્યત આંબીલની તપસ્યા કરી હતી. પણ ભગવાને દીક્ષા આપી નહી. આખરે ભરત મહારાજે રજા આપી ત્યારેજ સુંદરીએ દીક્ષા લીધી Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૪ ) હતી. આપણી પૂર્વે જંબુસ્વામી થઇ ગયા તે પૂર્વે જ્યારે શિવકુમારના ભવમાં હતા ત્યારે દીક્ષા લેવાના પરિણામવાળા હતા પણ એમને માતાપિતાની રજા મળી નહિ જેથી એ ગૃહસ્થપણામાં પણ ભાવસાધુ જેવા રહ્યા હતા. છઠ્ઠને પારણે આંખીલ કરતા ભાવ સાધુ થઇને રહેલા એમને ખાર ખાર વર્ષ વહી ગયાં છતાંય માહથી માતપિતાએ રજા આપી નહિ. તે એવી સ્થિતિમાં કાળ કરી પાંચમા દેવલાકમાં ગયા. અરે એ તેજ ભવમાં મેક્ષે જનારા જંબુસ્વામી પણ દીક્ષા લેતાં પહેલાં માતાપિતાની અનુમતિ લેવા આવે છે, ” એવી રીતે શિખામણ આપી ગુરૂ તા વિહાર કરી ગયા. “ આજ્ઞા એજ પ્રધાન છે વગર આજ્ઞાએ કામ કરવાથી ધર્મ ઉપરથી ધર્મ ગુરૂએ ઉપરથી શ્રદ્ધા ઉડી જાય છે. એક પ્રકારની ચારીને ઉત્તેજન મળે છે તે વડીમાંથી દરવાજો થતાં અનર્થ થાય છે. ,, માપિતાએ ધનિગરિને માટે કન્યાના જે માતાપિતા સાથે નક્કી કરવા માંડ્યું ત્યાં તે ધનગાર પાતે જઇને કન્યાના પિતાને કહી આવતા કે “ હું તેા દીક્ષા લેવાને છુ' માટે વિચાર કરીને કન્યા આપજો, પછી મારા દોષ કાઢશે! ના! "" ધનિગિરની આવી સ્પષ્ટ વાણીથી કન્યા આપવાને સર્વ કાઇ અચકાતુ હતું. કન્યાએ પણ એવા વૈરાગીના હાથ જાલવાની ના પાડતી છતાંય બધાં કાંઇ ઓછાં સરખા સ્વભાવના હાય, એના હાથ ઝાલનારી પણ એક કન્યા નીકળી તા ખરીજ. Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૮૫) ધનગિરિની આવી વાણ ધનપાલશેઠની સુનંદાએ સાંભળી, એ સુનંદાના બંધુ આર્ય સમિતે સિંહગિરિ પાસે દીક્ષા લીધેલી હતી. એની જ બેન સુનંદાએ નક્કી કર્યું કે એ ધનગિરિને જ હું પરણું. આ ભવમાં તેજ મારે વર થાઓ.” સુનંદાએ પોતાનો નિશ્ચય પિતાને જણાવી દીધો. ધનપાલે ધનગિરિના પિતાને વાત કરી લગ્ન કરી નાખ્યા. ધનગિરિની મરજી નહિ છતાં સુનંદા અને ધનગિારનાં લગ્ન થયાં ને દીક્ષાના કેડ મનમાં રહી ગયા. લગ્ન થયા છતાં ધનગિરિ તો વૈરાગીજ હતો, માતા પિતાના આગ્રહથી એને કમને લગ્ન કરેલું પણ એથી કાંઈ એને દીક્ષાને ભાવ કમી થયે નહી. એતો પહેલાના જે ભાવ સાધુજ હતું. પરિણીત સ્થિતિમાં કેટલાક કાળ વ્યતિત થયે ને માતા પિતા પણ આ લેકમાંથી વિદાય થઈ ગયાં. હવે એને દિક્ષાને માર્ગ મોકળો થઈ ગયો. સુનંદાએ પણ મનમાં તે નકકી ધાર્યું જ હતું કે સ્વામી જે દીક્ષા લેશે તે આપણે પણ દીક્ષા લેશું. એવાં પરિણામ છતાં પણ તેમને કેટલાક કાલ સંસારીપણુમાં વ્યતિત થયો. સંસાર સુખ ભેગવતાં ગૌતમસ્વામીએ પ્રતિબધિત પેલો તિર્થ જૅભગદેવ આયુ પૂર્ણ થતાં ચવી છીપમાં મેનીની જેમ સુનંદાના ઉદરમાં ઉત્પન્ન થયે. Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. ધનિગિરની દીક્ષા. અર્થ અને કામમાં મગ્ન રહેવાથી સંસારીઆ કત્યારે પણ ધર્મ સાધી શકતા નથી. એ ધર્મ ત્યાગમાર્ગ સિવાય નજ સધાય, કારણ ગૃહસ્થને અનેક જ જાળ વળગેલી હાય છે અનેક ઉપાધિઓમાં ગુંથાયલ રહેવાથી મેાક્ષને માર્ગ સાધવાને અવકાશ રહેતા નથી. મેાક્ષના માર્ગ સાધવાને ચેાગ્ય રસ્તે તે સાધુજીવન છે. આ સંસારમાં અલ્પ આયુષ્યવાળા માનવાનુ જીવન આશામાંને આશામાંજ પૂર્ણ થાય છે. મારે તેા પ્રથમથીજ દીક્ષા લેવાની હતી પણ માતા પિતાની રજા નહી મળવાથી હું ચારિત્ર લેતાં અટકી ગયા હતા. પાછા મળાત્કારે પિતાએ પરણાગ્યે. પરણાવી સંસારના ખાડામાં નાખી દીધા. માતાપિતા પણ સ્વર્ગવાસી થયાં, હવે દીક્ષાને માટે મને કાઈની રજાની જરૂર ન હાતી. પણ આ પરણેલી પ્રિયાને એકલી તરાડી રજળતી મુકી દીક્ષા લેતાં મન અચકાતું હતું. હવે પ્રિયા ગર્ભવતી હાવાથી એ હુરત પણ દૂર થઈ હાવાથી અને સમજાવી દીક્ષા લઇ આ ભવસાગર તરી જાઉં. ધનગિરિ હવે દિક્ષાને માટે ઉતાવળા થઇ ગયા હતા. Page #304 -------------------------------------------------------------------------- ________________ (૨૮૭) સંસારમાંથી નીકળી જવાને એણે નક્કી ઠરાવ કર્યો, તત્વને જ્ઞાતા હોવાથી આ દુખપૂર્ણ સંસારનું સ્વરૂપ એ જાણ હતું. જન્મ મરણનાં તથા ગ શોકાદિકનાં દુઃખોથી એ ત્રાસી ગયે હતે. આયુષ્ય ચંચળ હોવાથી આક્ષણભંગુર શરીરને અંત ક્યારે આવશે તે કાંઈ નકકી નથી તેથી વિવેકી મનુષ્ય આ સંસારની મેહનિદ્રામાંથી તાકીદે જાગૃત થવું જોઈએ કાળ કાંઈ કોઈની ઓછી રાહ જુએ છે ! એક દિવસે ધનગિરિએ સુનંદાને દીક્ષા લેવાના ઉદેશથી કહ્યું, “આ સંસારથી મારું ચિત્ત ઉદ્વિગ્ન હોવાથી હું હવે દીક્ષા લેવાને જાઉં છું. આ બધું તને ભળાવી હું રવાના થાઉં છું. ” “સ્વામી ! હાલમાં દીક્ષા લેવી આપને શું યોગ્ય છે? મારી સ્થિતિ તરફ તો જુઓ, જરા અબળાની દયા ખાઓ?” તારી દયાથીજ હું આટલે વખત સંસારમાં રેળા, હવે તું ગર્ભવતી છે. પુત્ર થશે તે તેને આધારભૂત થશે. ધન પણ આપણે ત્યાં પુષ્કળ છે. ખાઓ, પીઓ ને બની શકે તેટલું ધર્મસાધન કરે ! ” એ બધુંય ખરું પણ પુરૂષ વગરતે કાંઈ ઘરની શોભા છે. ગમે તેવી મહેલાતો પણ એકાકી અબળાઓને શા કામની ?” Page #305 -------------------------------------------------------------------------- ________________ વાર ના નથી અન છvણ રર (૨૮૮) હું હવે કોઈપણ રીતે આ સંસારથી બંધાવા માગતા નથી. સુનંદા ! રાજી ખુશીથી મને જવાદે, અન્યથા. તારી નામરજી છતાં હું હવે ચાલ્યા જઈશ.કઈરીતે હવે હું સંસારમાં રહી શકીશ નહી ને તારી રજાની પણ મને જરૂર નથી.” “ભલે ન રહેત! પણ પુત્રને જન્મ મહોત્સવ કરી પુત્રનું મુખ જોઈ ભલે ખુશીથી દીક્ષા લેજે. ગમે તેમ કરી પુત્રના જન્મ સુધી તે તમે રહેજ?” તે નહી બને. હું હવે એક દિવસ પણ રહેવા માગતો નથી, સમજી? ભલી થઈને મને જવાદે, તું તારું સંભાળી લે, મને મારું સાધવા દે.” પણ તમારે એટલી તો મારી અરજ સ્વિકારવી જ જોઈએ, પુત્રને જન્મત્સવ કર્યા પછી દીક્ષા લે તે તમને શું વાંધો છે?” “એમ પૂછું છું કે અત્યારે દીક્ષા લેવામાં તને શું વધે છે? આજના ક્ષણભંગુર દેહનો તે કાંઈ ભરો છે. કેણ જાણે છે કે કાલે શું થવાનું છે.” બીજું શું થવાનું વળી, તમારે દીક્ષા લેવાની ને મારે સંસારની ઉપાધિમાં ફસાઈ રહેવાનું. પણ દીક્ષા લેતાં પહેલાં સર્વની અનુમતિ લેવાય તોજ એની શ્રેષ્ઠતા છે. ' Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૮૯ ) મહાવીર ભગવાન પણ ભાઈના કહેવાથી બે વર્ષ સંસારમાં રહ્યા હતા ને તમે તો એમનાથીય વધ્યા કે શું?” “સુનંદા ! તું ખાટી જક્ક ના કર. મહાવીરસ્વામી જ્ઞાનથી જાણતા હતા એમને દીક્ષાનો સમય ત્યારેજ હોવાથી એ થોભ્યા હતા. આપણને એવું વિશેષ જ્ઞાન નથી. આવતી કાલે શું થવાનું છે એની આપણને તો ખબર પણ નથી.” અરે જગતને ન્યાય તે જુઓ. લેકે સ્ત્રી માટે તે આભ જમીન એક કરી નાખે છે. રામે સીતાજીને મેળવવા પાછળ શું નથી કર્યું? પાંડવોએ દ્રૌપદીના રક્ષણ માટે કાંઈ બાકી રાખી છે, અને ત્યારે તમે મળેલી સ્ત્રીને પણ છોડી દેવા તૈયાર થયા છે.” એ બધાય મેહના ચાળા હતા. એજ રામ જ્યારે ત્યાગી થયા ત્યારે કેઈ પણ મેહ એમને બાંધવાને સમર્થ થયે નહોતો, એજ પાંડેએ સર્વસ્વ ત્યાગ કરી દીક્ષા લીધી હતી. મેહના નાટકને સમજનારાઓને આખરે તે એ બધુંય સંસારી નાટક છેડીને દીક્ષા લેવી જ પડે છે સમજીને ?” તેથીજ તમે પણ આટલા બધા દીક્ષા માટે આતુર જણાઓ છે. તમારી દીક્ષાની વાત સાંભળી મને બહુ દુઃખ થાય છે પાછળ મારી શી વલેહ થશે.” ૧૮ Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ર૯૦) “બહુ સારૂજ થશે. મારી તો પ્રથમથી જ લગ્ન કરવાની મરજી નહોતી, છતાં હઠ કરીને તું પરણી. પહેલેથી મેં સાફ જણાવ્યું હતું કે હું દીક્ષા લેવાનો છું. માટે મારી સાથે લગ્ન કરશો નહીં. તે પછી મારા જેવા વૈરાગીને તારે પરણવું જ નહોતું.” “છતાંય ભૂલથી પરણું જવાયું એમાં તમને મોટું શું નુકશાન થયું. તમને તો ઉલટે ફાયદેજ થયેને, દુઃખ તો મને આવ્યું.” નુકશાન, આથી ઓછું નુકશાન બીજુ શું હોઈ શકે ! જે મારાં લગ્ન ન થયાં હોત તો આજે ક્યારનીય મેં દીક્ષા લીધી હત. શિવવધુની વરમાળ મેળવવા મેં કેટલેય પ્રયત્ન કર્યો હોત. એ વૈરાગી ઉપર રાગવાળી રમ ને ત્યાગ કરી રાગીઓ ઉપર વૈરાગી સ્ત્રીને ભજવાથી શું? એ તે નરકને જ રસ્તો બતાવનારી. અલ્પસુખ અને મહા દુઃખ.” - “સ્ત્રીઓને તમે નરકનો રસ્તો બતાવનારી કહી નિદે છે એ તમારા જેવા વૈરાગીઓને શેલે નહી. સાઠ હજાર વર્ષ પર્યત આંબિલનું તપ કરનાર સુંદરીના નામથી પાપને નાશ થાય છે. વિજયા શેઠાણી સતીમાં પણ અદભૂત હતાં. તીર્થકર, ચકવત્તી અને અક્ષયવીર્ય પુરૂષને ઉત્પન્ન કરનારી સ્ત્રીઓ જ હોય છે. સ્ત્રીઓની સહાયથી પુરૂ સંસારમાં Page #308 -------------------------------------------------------------------------- ________________ (૨૯૧) અદ્દભૂત કાર્ય કરી શકે છે. પુરૂષોને ઉજ્વળ સંસાર સ્ત્રીઓને લીધેજ હોય છે, એવી સ્ત્રીઓની તમે નિંદા શું કરે છે ? આવું કામ કરવા સાધુ થાઓ છે કે શું?” “સ્ત્રીઓને નિંદવાની મારી વાતજ નથી પણ બધી સારી સ્ત્રીઓ ઓછી જ હોય છે. સારી સ્ત્રીઓને તરતજ પુરૂષને સારા કાર્યમાં અનમેદના આપે. તારી મરજી હોય કે ન હોય, આવતી કાલની પ્રભાતે હું આ ઘરને હમેશને માટે ત્યાગ કરીશ” “ભલે જેવી આપની મરજી ને જેવું મારું ભાગ્ય !” પિતાના પતિની દીક્ષાની વાત જાણી પોતે આનંદરહીત થઈ ગઈ પતિને દીક્ષા લેતા અટકાવવાને એણે બની શકે તેટલો પ્રયત્ન કર્યો પણ ધનગિરિના નિશ્ચય આગળ એનું શું ગજુ ? ધનગિરિના દીક્ષાના સમાચાર સગાં સંબંધીમાં પણ ફેલાઈ ગયા, સગાં વહાલાં આવીને ધનગિરિને અનેક રીતે સમજાવવા લાગ્યા. “ આવી તરૂણ ભર યુવાનીવાળી ગર્ભવંતી સ્ત્રીને રજળાવી તું શું સાધુ થવા માગે છે ? સંસારીપણે બને તેટલું કરવામાં તને કેણ મનાઈ કરે છે ? પૂર્વ પુણ્યના પ્રભાવે તને ધન મળ્યું છે, સારી સ્ત્રી મળી છે સર્વ કાંઈ છે એ ભોગવ અને મનુષ્યજન્મ સફળ કર. સાધુ થઈને આ બધું ફના કરવા શું બેઠે છે. આ સ્ત્રી Page #309 -------------------------------------------------------------------------- ________________ (૨૨) અને આ ધનની તારી પછવાડે શી દશા થશે એને કાંઈ વિચાર આવે છે કે નહિં. આ જુવાન સ્ત્રીને તો વિચાર કર. તારા વિના એની જુવાની શું જશે એનો વિચાર કર્યો? બધા સગાંના વચનને અવગણીને તમારે સાધુ થવું છે કે યાદ રાખજો પસ્તાવું પડશે. ઘરમાં સ્ત્રીની રજા લીધી કે, નાની બાયડીને છેડી સાધુ થતાં લાજ નથી આવતી લાજ! જરા શરમાવ! વિશેષ શું કહીયે. જેને ખાવા ન મળે તેવા ગરીબ ભલે સાધુ થાય, આજીવિકાના દુઃખથી કંટાબેલાને સાધુઓ ભલે મુંડે, બેરી ન મળવાથી એકલે આમ તેમ હરાયારની માફક આથડતો હોય એના કરતાં તે ભલેને સાધુ થાય. જે શ્રીમંતે તારી માફક બધા સાધુ બની જશે તે ગરીબ શ્રાવકેને ઉદ્ધાર કોણ કરશે. એની લક્ષ્મીની શી દશા થાય. ધન તારી પાસે ઘણું છે તે સાધમની ભક્તિ કર, ગરીબ શ્રાવકને મદદ આપી એમને સુખી કર. એ લાભ શું તને ઓછો લાગે છે કે સાધુ સાધુ જંખી રહ્યો છે. કયા સાધુએ તને ભૂરકી નાખી છે એ તે કહે ? ” તમને સંસારના રસીયાઓને આ સિવાય બીજું શું કહેવું ગમે? સાધુના નામથી આટલા બધા ભડકે છે શું કરવા. તમે તમારે ઘેર સિધાવે. તમારા અભિપ્રાયની મને જરૂર નથી, ” ધનગિરિએ સાફ સંભળાવી દીધું. ધનગિરિને નિશ્ચય જાણ સગા વ્હાલાએ કહ્યું, Page #310 -------------------------------------------------------------------------- ________________ ( રેલ્ડ) ભાઈ ! જેવી તમારી મરજી. અમે તે સારાને માટે તમને કહ્યું હતું પણ તમારે વિચાર નક્કી છે તે પછી અમે વિશેષ કહી શકતા નથી, સાધુના આચાર પાળવા કઠીન છે માટે વિચાર કરીને ડગલું ભરશે. ” છતાંય તે પછીની બીજી સવારે ધનગિરિ સુનંદા જેતે છતે ઘરમાંથી ચાલ્યા ગયે ને સિંહગિરિસૂરિ પાસે જઈને ધનગિરિએ વિધિપૂર્વક પંચમહાવ્રત ઉચર્યા. સુનંદા એ જતા ધનગિરિને જોઈ રહી. આ વિશાળ સંસારમાં એકલી અટુલી સુનંદા આનંદ રહિત થઈ ગઈ. મેહની પ્રબળતાથી હૈયામાં બહુ દુ:ખ થયું. નેત્રમાંથી અશુપ્રવાહ વહેવા લાગે. એને ગળે કાચકી બાજી હોય તેમ ગદગદિત થઈ ગઈ. “ હા ! બાળપણમાં આવી જ રીતે બેનને ત્યાગ કરી ભાઈએ દીક્ષા ગ્રહણ કરી હતી. આજે પિતાને ત્યાગ કરી પતિ દીક્ષા લેવા જતો હતો. ભાઈ જે ભાઈ ગયો, સ્વામી પણ ગયા. છતે પતિએ આજે વિધવા જેવી મારી સ્થિતિ થઈ ભવિષ્યમાં થનારે પુત્રજ મારા જીવનનો આધાર રહ્યો. ” Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. વજન્મ. ધનગિરિની દીક્ષા પછી સુનંદાએ કેટલાક દિવસ તો દિલગિરિમાં પસાર કર્યા. ધીરે ધીરે દિવસો જેમ જેમ વ્યતિત થવા લાગ્યા તેમ તેમ એ લાગણી ઓછી થવા લાગી ને પોતાના ગર્ભનું પોષણ કરવા લાગી. એ ગર્ભના ઉપરજ એના સુખ દુઃખને આધાર હતો. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. સુનંદા સમજુ અને વિવેકી હતી. ગર્ભાવસ્થામાં સ્ત્રીઓએ કેવી રીતે રહેવું જોઈએ તે સમજતી હોવાથી ઘણું જ સાવધાનીથી ગર્ભનું રક્ષણ કરવા લાગી. ગર્ભમાં પણ ઉત્તમ જીવ હોવાથી સુનંદાને કઈ તકલીફ પડી નહી. તેમજ તેનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું નહિ. ગુઢગર્ભાની પેઠે એને ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. પતિની દીક્ષા પણ ગર્ભના આનંદમાં ભૂલાઈ ગઈ. હવે માત્ર એનાં સંસ્મરણે જ યાદ રહી ગયાં, હવે તો એને બાલક સંબધી જ વિચારો થતા. બાલકને આમ રમાડશું ને બાલકનું આમ પિષણ કરશું, બાલકને સારામાં સારી કેળવણી આપવા પ્રબંધ કરશું ને બાલકને એવા મજમજાહના સ્થાનમાં રાખશું કે જેથી એને વૈરાગ્ય સ્પશે નહિ. Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૫) રાતદિવસ અનેક પ્રકારના તરંગમાં ફેલાયમાન સુનંદાને કાળ સુખપૂર્વક વ્યતિત થવા લાગે, અને નિકટનાં સગાંવહાલાં એની સંભાળ રાખતાં હતાં. ઘેર પૈસો હતું એટલે ધન સંબંધી તો ચિંતા હતી જ નહિ. આવકનું સાધન પણ નિયમિત હતું. કેટલીક સ્થાવર મિલકતનું ભાડું આવતું હતું તેમજ કેટલીક વ્યાજની આવકો પણ સારી હતી તેની વ્યવસ્થા માટે ધનગિરિએ લાયક માણસની નિમણુક કરી હતી. ઘરમાં પણ કામકાજને માટે દાસીઓકામકરનારીઓ રાખવામાં આવેલી હતી. તેમજ બીજ પણ કેટલાક માણસો રાખેલા હોવાથી એને વ્યવસાય સારી રીતે ચાલતો હતો. એ ગર્ભ રૂડી રીતે વૃદ્ધિ પામતાં સુનંદાને પ્રસુતિને સમય નજીક આવી પહોંચ્યું. સગાં વહાલાંની કૌટુંબિક સ્ત્રીઓ પ્રસુતિ સમયે ત્યાં એકઠી થઈ ગઈ. શુભગ્રહોને એમ મળે છતે અને શુભલગ્ન ચાલતે છતે, નક્ષત્ર વગેરેને ગ પણ રૂડે હતું ને ચંદ્રમા પણ ઉત્તમ રાશિમાં સ્થિત થયે છતે સુનંદાએ સુખપૂર્વક પુત્રને જન્મ આપે. એ સુકુમાર બાલકની કાંતિ અતિ અભૂત હતી. એ સોહામણું અને તેજસ્વી બાળકને જોઈ કાટુંબિક સ્ત્રીઓ અરસપરસ વાતો કરવા લાગી “અલી ! જે આ બાળક, વાહ ! કે સુંદર અને તેજસ્વી છે ! ” Page #313 -------------------------------------------------------------------------- ________________ ( ર૯૬) “ખચિત. એ દેવલોકમાંથી આવેલો હશે, તેથી જ આવો પુણ્યવંતો જણાય છે. અહીંયાં પણ ભાગ્યવંતને ઘરે જ આવ્યો છેને, માત્ર એકજ ખામી છે,” બીજી સ્ત્રી બેલી. તારી વાત હું સમજી, એને પિતા નથી એજ ખામીને, તારી વાત સાચી છે. સુશીલા ! જે એનો પિતા આજે હોત તો આ કર્મવંતા પુત્રને કે જેને જન્મમહોત્સવ થાત ? ” “એનેય આ શું સુર્યું કે એ સાધુ થઈ ગયો. આવો રૂપાળો સંસાર છોડીને એ સાધુ થયે, શું માણસનીય મતિ છે કંઈ?” એક સ્ત્રીએ વચમાં ટહુકો કર્યો. મને તો લાગે છે કે એ સિંહગિરિસૂરીજી જંતરમંતર વાળા છે કોણ જાણે એમણે શીયે ભભૂતિ નાખી દીધી કે એને દીક્ષા દીક્ષાજ ઝંખી રહ્યો હતો. પરણાવ્યાય જબરજસ્તીથી, અને પરણ્યો તોય એનેને સુનંદાને જાણે લેવાદેવા ન હોય. એતો કેણ જાણે કે સુનંદાને ભાગ્યે જ આ સારે દિવસ આવ્ય” સુનંદાની ફેઈજીએ બળાપો કર્યો. આવી સાહ્યબી, આવ રૂપાળો ઠાઠમાઠ, સુનંદા જેવી ગુણીયલ સ્ત્રી, આવો મજેહને પુત્ર છેડી સાધુમાં શું ભર્યું હશે. જેમ લોકે સાધુ થતા હશે અને એ સાધુઓનેય કાંઈ ધંધે છે કે જે આવ્યો તેને આ મુંડ્યો?” એક સંસારની રસીયણ બલી. Page #314 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૭) સાધુપણામાં સુખ તો કાંઈયે નથી બાઈ, કઠણ વ્રત કરવા પડે, તાપ તડકે સહન કરે, શિયાળામાં ટાઢથી ધ્રુજવું પડે, ટાઢું ઉનું કે ખારૂં ખાટું જેવું તેવું ભજન કરવું પડે, તપસ્યા કરવી પડે, જમીન ઉપર સુવું પડે, રેજ વિહાર કરવા પડે, દીક્ષા લઈને પણ એમાં મોટી કઠીનતા છે બાઈ ! બધીય ઈચ્છાઓને રોકવી પડે અને મનને વશ રાખવું પડે. એ તે કાંઈ જેવી તેવી વાત છે, ” એક જણયે ખુલાસો કર્યો. આટલી બધી કઠીનતા છે છતાંય લેકે સાધુ શું કરવા થતા હશે ત્યારે.” “દુઃખ સહન કરવા, દુઃખ (પરિસહ) સહન કરવાથી જ પાપનો નાશ થાય.” એ દુઃખ સહન ન થાય તે શી દશા થાય.” “દીક્ષા છેડી પાછા સંસારમાં પસાર, બીજુ શું થાય વળી.” લીધેલી દીક્ષા છેડાય ખરી ત્યારે.” છોડાય તો નહીં પણ દીક્ષા ન પળે તે બીજે રસ્તે શું ?” દીક્ષામાંને દીક્ષામાંજ મેજ મજા ઉડાવાય, ઉપર દીક્ષાના કપડાં હોય, એ મહાવીરસ્વામીને વેષ હોય એટલે Page #315 -------------------------------------------------------------------------- ________________ (૨૯૮) વેશને જોઈ ભેળા લોકે ગાંડાઘેલા થઈને ભક્તિ ખુબ કરે, એ ભક્તિને પ્રતાપે જે જોઈએ તે મળે. પછી દીક્ષા છેડી એ તે કેણ હોય કે પાછો સંસારમાં પડે. સંસારમાંય એ આવનારને કમાવાની ઉપાધિ ઓછી છે કાંઈ?” તારી વાત તો સાચી છે. દીક્ષા છોડવી એના કરતાં એમાં જ મજા કરવી એ બની શકે તેવું છે તો ખરૂ, કારણ કે મહાવીરને વેષ જોઈ શ્રાવકની ભક્તિ તો ઉભરાઈ જવાની, એ ભક્તિનો લાભ લઈ એવા સ્વછંદી સાધુઓ જરૂર મજ ઉડાવવાના, પણ આજે એવા સાધુઓ કાંઈ નથી, મહાગુણવાન અને પૂજ્ય એવા મુનિઓ ઉપર દેષ આરોપ કરો એ તે બહુ મોટું પાપ છે બાઈ,” એક ઠરેલ બાઈ બેલી. આ જુઓને આપણું ધનગિરિ પણ કેવું ઉજ્વળ ચારિત્ર પાળે છે. મેટી મેટી તપસ્યા કરે છે. દુષ્કર ક્રિયાઓ કરી આત્માને પાપરહિત કરે છે. મહાવીર ભગવાનના એ સાધુઓમાં ખામી શોધવી ને દુધમાંથી પોરા કાઢવા તે બરાબર છે. ?? અત્યારે તો એવા સાધુઓ નથી એ હું પણ જાણું છું. આ તો એક સ્વાભાવિક વાત થઈ કે દીક્ષા ન મળે તે સાધુજીને દીક્ષા છોડવા કરતાં એ કપડામાં જ મજા ઉડાવાનું બને કે નહિ. આ બેમાંથી એ કર્યું પસંદ કરે. દીક્ષા છોડવાનું કે પિલ ચલાવવાનું.” Page #316 -------------------------------------------------------------------------- ________________ (ર૯) જેને પિલ ચલાવતાં આવડતી હોય, જેને પાપને ભય ન હોય, જેને મહાવીરના વચનની કિંમત (શ્રદ્ધા) ન હોય, અને જે જનતાને ઠગવાને પાવર હોય, ભેળાભક્ત શ્રાવકો દોષ ન જોતાં અતિ શ્રદ્ધાળુ બની અહર્નિશ જેની સેવામાં હાજર હોય તેવા સાધુઓ પોલ ચલાવે, બાકી તે ન મળે તો દીક્ષા છેડી સંસારમાં આવી પોતાની વાસનાઓ. પૂરી કરે અને પશ્ચાત્તાપ કરેતો ફરી સમય આવે દીક્ષા લઈ આત્માને તારે એ શ્રેષ્ઠ વાત છે. ” એ વાત જવા દ્યો હવે. જ્યારે એવી વસ્તુસ્થિતિજ આજે નથી તે પછી એવી નકામી વાત શી કરવી? આપણે નજરે જોઈએ છીએ કે સાધુઓનાં સાધુત્વ કેવાં કષ્ટસાધ્ય છે, આ સંસાર તરવાની કેવીએ મહાન્ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ” ખરી વાત છે કે સાધુજીવન એ પૂજવાને ગ્ય છે. કદાચ ભવિષ્યકાળમાં કઈ સાધુઓ એવા થાય તે જુદી વાત છે. કારણકે ભગવાને કહ્યું છે કે ધર્મ ચાળણીની માફક ચળાશે, સાધુઓમાં અનેક મત મતાંતરે (ગો) થશે, પિતપતાને મત સ્થાપવા ઝગડામાં પડશે, પોતાની મતિઅનુસાર વર્તશે, આચારમાં પણ શિથિલતા જેવાશે, આવી પિલે પણ ત્યારે જેવાશે, પણ એની આપણે શી પંચાત ? કરશે તે ભરશે. ભવિષ્યકાળની વાતે આજે કરવામાં શું લાભ ? ” Page #317 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦) આપણે શી વાત કરતા હતાં ને ક્યાં ચાલ્યા ગયા. ધનગિરિએ દીક્ષા ન લીધી હોત ને આજે આ બાલકને પિતા હાજર હોત તો શું રૂપાળે આનંદ આનંદ વર્તાત. પણ ભાવી બળવાન છે. ભાવી આગળ માનવીનું તે શું ગજું?” ખરી વાત છે, દીક્ષા લેતા પહેલાં એમને સમજાવવામાં કાંઈ બાકી રાખી છે. સુનંદાએ પણ આભ જમીન એક કરી નાખ્યા, છતાંય આ બાલકનો પિતા સાધુ થઈ ગયો.” એ કૌટુંબિક સ્ત્રીઓ એ પ્રમાણે વાત કરતી હતી. વાત કરતાં કરતાં બાલની જન્મ કિયા કરી. પિતાનાથી બની શકે તેવી તેમણે ખુશાલી જાહેર કરીને સાકર વહેંચી. સ્ત્રીઓની વાત એ બાલક સાંભળતું હતું. દુનિયાના દરેક બાળકો કરતાં આ બાલકના અધ્યવસાય તત્ર હતા, એની જ્ઞાનશક્તિ કઈ અદ્ભૂત હેવાથી સ્ત્રીઓની તમામ વાતે એણે સાંભળી, એ વાતો સાંભળતાં બાલકે વિચાર કર્યો કે, “નકકી મારા પિતાએ દીક્ષા ગ્રહણ કરી છે. મારા પિતાએ દીક્ષા ગ્રહણ કરી તે મારે શું કરવું.” સ્ત્રીઓના મુખથી દીક્ષા એ શબ્દ સાંભળી બાળકને પૂર્વભવને સૂચવનારું જાતિસ્મરણ જ્ઞાન થયું અને જાતિસ્મરણ જ્ઞાનથી એ સર્વ વસ્તુસ્થિતિ જાણવા લાગ્યા. હું પણ સાધુ થાઉ તે ઠીક, પણ હું સાધુ કેવી રીતે થઈ શકું. માતા અને સાધુ થવા માટે રજા આપે Page #318 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૧) ખરી, ત્યારે શું ઉપાય કરૂ ? પિતા પાસે જવું એ પણ સાચુ, ને માતા રજા આપે એવું પણ કાંઈક કરવું જોઇએ. ’ એ જાતિસ્મરણ જ્ઞાન પામેલા ખાળકે માતા પાસેથી રજા મેલવવા માટે એક વિચાર નક્કી કરી રાખ્યા. એ વિચારને અમલમાં પણ મુકી દીધા. પિતાની દીક્ષાની વાત સાંભળતાં માલકે ત્યારથી રડવાનું શરૂ કરી દીધું. રડવુ ખાલચાપલ્યતાથી તાફાન કરવુ, માતાને સંતાપવી, એને કાયર કાયર કરી થકવવાના પ્રયત્ન શરૂ કર્યા. એની માતા તેમજ ખીજી પણ અનેક સ્ત્રીએ એને રડતા બંધ કરવા માટે અનેક પ્રયત્ના કરવા લાગી. અનેક પ્રકારનાં મીઠાં વચન, મધુર હાલરડાં, રમકડાં તેમજ હસાવાના પ્રયત્નો કર્યો, બીજી દિશા તરફ મનને લઈ જઈ રડવાનું ભુલવવાની પ્રવૃત્તિ કરી પણ એ બધાય પ્રયત્ના વ્યર્થ જવા લાગ્યા. જેમ જેમ પ્રયત્ન થાય તેમ તેમ માલક વધારે રડવાનુ શરૂ કરે. બાલકની આવી પ્રવૃત્તિથી માતા કાયર કાયર થઈ ગઈ. એવી ને એવી સ્થિતિમાં છ છ માસનાં વ્હાણા વહી ગયાં. Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. અર્પણ. મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૪૯૬ વર્ષે વજસ્થામીને જન્મ થયો અર્થાત્ વિક્રમ સંવત ૨૬ માં વસ્વામીને જન્મ થયો. જન્મ થતાંજ પિતાએ દિક્ષા લીધી એવા શબ્દો કાને આવતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ જાતિસ્મરણથી પોતે પણ દીક્ષા લેવાને માટે તૈયાર થયા. હવે માતાની રજા લેવા માટે એમને આ પ્રયાસ હતો. જેમને ચારિત્ર લેવાના ભાવ થાય છે અને જેઓ ખરેખરા વૈરાગી છે એમને જગતની કઈ પણ વ્યક્તિ રેકવાને સમર્થ છે ખરી કે. માતા પિતા કે વડીલોની રજા મેળવવી એ જ દીક્ષીતના વૈરાગ્યની ખરી કસોટી છે. જે દીક્ષિત ખરેખર વૈરાગ્યવાસીત હોય, સંસારમાંથી નિકળવાને આતુર થઈ રહ્યો હોય તે પછી કેઈ પણ ઉપાયે એ રજા મેળવે છે. શાલિભદ્ર અને અવંતિસુકુમાર જેવા અખુટ વૈભવ અને બત્રીસ બત્રીસ રમણીયેના ધણું થનારાઓને પણ માતાઓએ રજા આપી છે. રાજકુમારે પણ માતાપિતાની રજા મેળવે છે. રાજ્યકર્તા અભયકુમારે પણ મગધરાજની રજા મેળવી હતી. માતાપિતા કે વડીલેની રજા મેળવી દીક્ષા લેવો એ એક Page #320 -------------------------------------------------------------------------- ________________ (૩૦૩) જૈનશાસનનો ન્યાયી અને ગૌરવવંતે રાજમાર્ગ છે. એમાં શાસનની શોભા છે. એવા માગે વર્તન કરવાથી ગુરૂ અને શિષ્ય બન્નેની શોભા છે. એ બન્નેની શોભામાં શાસનની પણ શોભા છે. એવી રીતે દીક્ષા લેનારાઓ જલદીથી આત્મહિત કરી શકે છે. પાછળ ધર્મની નિંદા ન થાય ગુરૂઓની અવગણના ન થાય તેમજ મહાવીરના શાસન તરફ અભાવ ન થાય એ માટે રજા લેવાનો હેતુ જણાય છે. વાકુમારે રડવાને ધંધે હાથ કરેલ હોવાથી સુનંદા બહુજ કંટાળી ગઈ. એની પાડેશણે પણ શું કરે? બાળકને મનાવવાના અથાગ પ્રયત્ન થાય છતાંય જ્યાં ઈચ્છાપૂર્વકઇરાદાપૂર્વક રડવાની પ્રવૃત્તિ થતી હોય તે શી રીતે અટકે. સુનંદા તે દેવકુમાર જેવા છતે પુત્રે પણ આનંદરહિત થઈ ગઈ. પુત્રને મનાવવા માટે એ માતા કાંઈ બાકી રાખે. જેટલા ઉપાયે મગજમાં ઉત્પન્ન થયા તે સર્વે કરી ચુકી પણ નિષ્ફળ, વજકુમાર રડતાં બંધ પડે શું કરવા? છ માસના વ્હાણાં વહી ગયાં ત્યારે સિંહગિરિ આચાર્ય ધનગિરિ અને આર્યસચિત આદિ શિષ્ય પરિવાર સાથે તુંબવનનગરમાં પધાર્યા. એમના આગમનની વાર્તા ગામમાં જલમાં તેલબિદુની માફક પ્રસરી ગઈ. સુનંદાની પાડે શણોએ ધનગિરિના આગમનના સમાચાર સુનંદાને જણાવતાં કહ્યું કે “બેન ! સુનંદા! એક વાત Page #321 -------------------------------------------------------------------------- ________________ (૩૦૪) તને ગમે તે કરું? માઠું ન લગાડશો, તમને મારી વાત ગમશે કે ?” પણ સાંભળ્યા વગર તે કેમ ખબર પડે ?” સુનંદા ! આજ છ માસથી આ છોકરે તમને સંતાપે છે. તમે એનાથી કાયર કાયર થઈ ગયાં છે. એ છોકરે પણ રડી રડીને કણ જાણે શું માગે છે તેની શી ખબર પડે. હું તમને એક રસ્તો બતાવું ?” “અને તે રસ્તો !” એના પિતા ધનગિરિ આવ્યા છે તેમને અર્પણ કરી દે. જોઈએ તે ખરા એ રડતા છોકરાને કેવી રીતે મનાવે છે તે ! ” “ઓય મા ! છોકરાને તે કાંઈ આપી દેવાય, ભલેને તે ક્યાં સુધી રડ્યા કરશે, થાકશે એટલે એની મેળે રડતે રહી જશે, ” સુનંદાએ કહ્યું. રડતો રહી જાય તો સારી વાત છે, પણ રડતે ન રહે તે મેં કહ્યું એ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. તે બરાબર વિચાર કરી જે જે ” એ પાડે શણની વાત બાળ વજકુમારે પણ સાંભળી, એ વાતથી એણે જાણી લીધું કે એના પિતા ધનગિરિ Page #322 -------------------------------------------------------------------------- ________________ (૩૦૭) ધનગિરિ અને આર્યસમિત ગુરૂની આજ્ઞા મેળવી ફરતા ફરતા ધનગિરિ રહેતો હતો એ શેરીમાં આવ્યા. ધનગિરિને શેરીમાં આવ્યા જાણું પાડે શણોએ તરતજ સુનંદાને સમાચાર આપ્યા, કે તારા પતિ ધનગિરિ આવી પહોંચ્યા છે. “તે હે સુનંદે આ પુત્રને તું આપ તે ખરી એને તેઓ શું કરે છે?” સુનંદા પણ કંટાળી ગઈ હોવાથી પુત્રને સોંપી દેવા તત્પર થઈ. તે જેવી બારણામાં આવી કે તેટલામાં તો બન્ને મુનિઓ આવી પહોંચ્યા. બને મુનિઓને વાંદીને ધનગિરિ તરફ જોઈ સુનંદા બોલી, “આટલા સમય સુધી આ બાલકનું મારા આત્માની જેમ મેં પાલન કર્યું છે. મેં અનેક રીતે એને સમજાવવા-મનાવવાના પ્રયત્નો પણ કરી જોયા છતાં પ્રતિદિવસ રૂદન કરતાં એણે મને હેરાન હેરાન કરી નાખી છે. હું એનાથી હવે તદૃન કંટાળી ગઈ છું. જોકે તમે દીક્ષિત છો તથાપિ આ તમારા પુત્રને તમે ગ્રહણ કરે, પણ મારી જેમ તમે એનો ત્યાગ કરશે નહિ.” હે ભદ્રે ! હું તો એને લઈ જઈશ પણ તું એમ કરવું રહેવા દે, તું માતા થઈને બાલકને તજી દે તે ઠીક કહેવાય નહીં.” ઠીક હેાય કે નહી. પણ મેં તમને સોંપી દેવાને નિશ્ચય કર્યો છે. હવેથી હું એને એક દિવસ પણ રાખવાને શક્તિવાન નથી.’ Page #323 -------------------------------------------------------------------------- ________________ (૩૦૮) “પણ તું જાણે છે એ વાત કે અમને આપ્યા પછી તને તારો પુત્ર ફરીને પાછો મળી શકશે નહિ. સમજી.” ભલે ન મળે તો, મારે હવે એની જરૂર નથી. તમે એને લઈ જાઓ, તમારે જોઈએ તેમ એની વ્યવસ્થા કરવા તમે મુખત્યાર છે!” એ વિચારો તારા હંમેશને માટે કાયમ રહેશે, થોડા માસ પછી પાછા ફરી જશે તે.” “ના કદિપણ નહી ફરે, છોકરો હું તમને અર્પણ કરી દઉં છું.” હજી પણ વિચાર કરી લે, હજી છોકરો તારી પાસે છે ત્યાં લગણ કાંઈ બગડ્યું નથી.” તો વિચાર કરે છે, મારે એ વિચાર હવે કરે તેમ નથી.” તેં નક્કી વિચાર કર્યો ત્યારે!” હા! નકકી !” શું વિચાર કર્યો ?” એજ વળી તમને આપી દેવાને.” “જેવી તારી મરજી, પણ એક કામ કરે ત્યારે!” વળી શું કામ કરવાનું છે.” Page #324 -------------------------------------------------------------------------- ________________ (૩૦૫). પધાર્યા છે. પાડોશણે પિતાને સેંપી દેવા કહે છે પણ માતા, ના પાડે છે માટે વધારે તોફાન મચાવું તો ઠીક. છ માસનું બાળક કંઈ પણ સમજી શકે નહિ છતાં વજકુમાર સમજતા એનું કારણ એમને જન્મથી થયેલું પેલું જાતિસ્મરણજ્ઞાન હતું. એ જ્ઞાનથી એમણે પૂર્વ ભવજે હતે. પોતે દેવભવમાંથી આવ્યા છે એ પણ જાણતા હતા. આ મનુષ્ય ભવમાં બાળપણથી દીક્ષા ગ્રહણ કરી જગત ઉપર ધર્મધુરં ધર થવાને તે જન્મ્યા હતા. બીજાની માફક એ સામાન્ય કેટીના પુરૂષ નહોતા, પુરૂષ છતાં આજના જમાનાના એ મહાન પુરૂષ હતા. જે ધર્મ સામ્રાજ્યના નાયક થવાને જ સરજાયેલા હતા, એવા અને સંસાર પ્યાર ન હોઈ શકે. વજ કુમારે અધિકાધિક રૂદન શરૂ કર્યું. એ છ માસને વજ હાથ પગ પછાડે ને રડે, માતા ખોળામાં લે તો ત્યાં પણ હાથ પગ પછાડી મહાન રૂદન ધ્વનિથી માતાના કાન પણ ફાડી નાખે. અહર્નિશના એ વ્યવસાયથી માતાની ધિરજ ખુટી ગઈ. ખરેખર એ કંટાળી ગઈ ને ગમે તેવાની પણ ધિરજ ખુટી જાય. રેજના અણધાર્યા પ્રતિકુળ બનાવોથી માણસ કયાં સુધી ધિરજ ધારણ કરે. દરેક વસ્તુની હદ હોય છે. પરિવર્તન પણ કાળે કરીને દરેકમાં થયાંજ કરે છે. સુનંદાને પણ લાગ્યું કે “બાળકને એના પિતાને સોંપે Page #325 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૬) હિોય તો ઠીક. આ કંટાળે હવે ક્યાં સુધી હું સહન કરૂં? સર્વને છોકરા તે હોય છે પણ આનાથી તે આડે આંક ! દેવ જે બાળક છે પણ શું કરીયે, સેનાની કટારી કાંઈ પેટમાં મરાય ! કોણ જાણે એ મારી પાસેથી કેવા પ્રકારનું ત્રણ ચુકવવા આવ્યા છે કે વેર સંબંધે એ મારે ત્યાં આવ્યો છે તે તે જ્ઞાની જાણે, એના રોજના ચાલુ રૂદનથી હવે તો હું તદ્દન કંટાળી ગઈ છું. હવે તે જરૂર એના બાપને જ આપી દઉં.” પાડેશણાની સલાહ એને ગળે ઉતરી, એના પિતા ફરતા ફરતા આવે તે આ પુત્રને જરૂર આપી દે, એ નિશ્ચય કરી સુનંદા એના પિતાના આગમનની રાહ જોવા લાગી. સિંહગિરિસૂરિ પિતાના શિષ્ય પરિવાર સાથે અહીં પધાર્યા હતા. એક દિવસે ધનગિરિ અને આર્યસમિત એ બન્ને મુનિઓએ ગુરૂને વંદન કરી અરજ કરી “પ્રભો ! જે આપ આજ્ઞા આપે તો અમારા સગાઓને વંદાવા જઈએ.” તે વખતે શુભ શકુન થવાથી ગુરૂએ જ્ઞાનને ઉપગ મુકી ધનગિરિને લાભ થવાને જાણ ધનગિરિને કહ્યું, “વત્સ! તમને આજે ભિક્ષામાં જે કાંઈ સચિત્ત અચિત્ત મલે તે લઈ આવજે. ” તહત્તિ ! આપનું વચન હું અંગીકાર કરું છું, ” ધનગિરિએ ગુરૂનું વચન મસ્તકે ચઢાવ્યું. Page #326 -------------------------------------------------------------------------- ________________ , પણ આ જણાય ' કહી ! "એ છે. સિંહગિરિ (૩૧૧) ભગવાન ! આપને આ બાળકનું ભવિષ્ય કેવું જણાય છે. અમે બધા અનુમાનથી વાતો કરનારા, પણ આપ જ્ઞાનથી આ બાળકનું ભવિષ્ય કહો !” એક મહાન્ શ્રાવકે કહ્યું. - સિંહગિરિ આચાર્ય જ્ઞાનથી એનું ભવિષ્ય જોઈ બોલ્યા, “ આ બાળક મહાપુરૂષ થશે. શાસનનો નાયક, સંપૂર્ણ દશપૂર્વને ધરનાર છેલ્લે આ બાળક જ છે. આની પછી કઈ દશપૂવ થશે નહી. અનેક શક્તિઓ અને લબ્ધિ અને પ્રાપ્ત થશે, આઠ વર્ષની ઉમ્મરમાં દીક્ષા ગ્રહણ કરી અનેક શાસનનાં કામ કરશે, અનેક રાજાઓ એના ભકત થશે, યુગપ્રધાન એ મહા પ્રાભાવિક થશે. મહાવીર ભગવાન પછી તેવીશ ઉદય થવાના, તેમાં પહેલે ઉદય થઈ ગયા અને બીજો ઉદય આ પુરૂષથી શરૂ થશે. મહાન તીર્થ શત્રુંજયનો ઉદ્ધાર કરવામાં અતિ સહાય કરનાર થશે.” એ શું કહ્યું આપે, શત્રુંજય તીર્થોદ્ધાર,” શત્રુંજયને ઉદ્ધાર સાંભળી બધા આશ્ચર્ય પામ્યા. હા! શત્રુંજયનો! એ તિર્થ ભવિષ્યકાળમાં બંધ થશે. ઘણું વર્ષ પર્યત બંધ રહેશે. તે આ પુરૂષની વૃદ્ધાવસ્થામાં એના હાથથી ખુલશે. જાવડશાહ તીર્થનો ઉદ્ધાર કરનાર થશે પણ આ પુરૂષના પ્રયત્નથી, મિથ્યાત્વી અસુરેથી એ તીર્થને વિધ્વંસ થઈ જશે, કઈ પણ યાત્રા કરી શકશે નહી. આ પુરૂષની શક્તિથી એ અસુરે પરાજય પામી Page #327 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૨) ત્યાંથી ભાગી જશે ને તીર્થને માર્ગ આ પુરૂષના પ્રયત્નથી જ ખુલ્લો થશે.” બધાય આ પુરૂષની શક્તિથી અજાયબ પામ્યા. વજા બાળક પણ જાતિસ્મરણજ્ઞાનવાન હોવાથી ગુરૂનાં વચને એમણે પણ સાંભળ્યાં હતાં. આચાર્ય મહારાજે વજકુમાર સાધ્વીઓને સેં. ત્યારથી વજ બાલક સાધ્વીને ઉપાશ્રયે રહેવા લાગ્યો. સાધ્વીઓની ભક્તા શય્યાતરી શ્રાવિકાઓએ ઉછેરવાની માગણી કરવાથી આર્યાઓએ તેમને સોંપ્યા. પોતાના પુત્ર કરતાં પણ અધિક પ્રીતિથી તેને ઉછેરવા લાગી. એકકમલથી બીજા કમલે જેમહંસ જાય તેમ એક હાથથી બીજે હાથ શય્યાતર રમણીઓના હાથે ફરતો તે તેમના ઉત્સંગમાં રમવા લાગ્યો. એ બાળકને રમાડવામાં શય્યાતર સ્ત્રીઓ હર્ષઘેલી થઈ જતી. એક ઉસંગથી બીજા ઉલ્લંગમાં કીડા કરતા બાલ બધાને આનંદના સ્થાન રૂપ થયે. મહાભાગ્યવંત એવી તે સુંદરીઓ વજને સ્નાન, બાન અને પાન કરાવવામાં સ્પર્ધા બતાવવા લાગી. બાળક છતાં પણ જ્ઞાની વા વૃદ્ધની માફક શાંત અને ગંભીર જણાતા હતા. બાળક છતાં શય્યાતર સ્ત્રીઓને અરૂચી થાય તેવું કદી પણ કાર્ય કરતો નહિં. ને આહાર પાણું પણ માત્ર શરિરને નિર્વાહ જેટલાંજ લેતા હતા. તેય પિતાને ખપે તેવાં પ્રાશુજ લેતે હતો. જાતિસ્મરણ જ્ઞાન હોવાથી એ વિવેકી Page #328 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૯ ) “ પાડેાશીઓને સાક્ષી રાખીને આપ, એટલે પાછળથી તું કદાચ પુત્ર ઉપર હક્ક કરતી આવે તેા પેલા સાક્ષીએ ત્યારે કામ આવે. ” “ મારે તેા આ બાળકની જરૂરજ નથી. છતાં તમારા મનની પ્રતીતિ માટે ભલે તમારી અને મારી વચ્ચે સાક્ષીએ મધ્યસ્થ તરીકે રહે. "" સુનદાએ ચારપાંચ સારા સારા પ્રતિષ્ઠિત ગ્રહસ્થાને ભેગા કર્યા, એ ગ્રહસ્થાને બધી વાત સમજાવ્યા પછી તેમની સમક્ષ ધગિરિએ ઝેાળી પહેાળી કરી. સુનંદાએ તરત જ એ ઝેળીમાં પુત્રને મુકી દીધા. સુનંદાએ પુત્રને ઝેળીમાં મુક્યા કે તરત જ જાણે સંકેત ન કર્યા હાય તેમ રડતા બંધ થઈ ગયા. પુત્રવાળી એાળી ધનિગરિએ ઉપાડી લીધી ને બન્ને મુનિએ ત્યાંથી પાછા ફરતા ગુરૂ પાસે આવ્યા. ગુરૂ સિ ંહગિરિસૂરિજી તે ધનગિરિના માર્ગની પ્રતિક્ષા જ કરી રહ્યા હતા. દૂરથી ખન્ને મુનિએને આવતા જોઇ ગુરૂ મહારાજ સામે આવ્યા, પુત્રની ભારયુક્ત કેળી ઉપાડવાથી ધગિરિની ભૂજાએ નમી જતી જોઈ ગુરૂ મેલ્યા, 66 મહાભાગ ! ભીક્ષાનાં ભારથી તુ શ્રમિત થઇ ગયા જણાય છે. તારી ભૂજાઓ પણ વાંકી વળી જાય છે માટે તારી ઝેાળી તું મને આપ, કે જેથી તારી ભુજાઓને આરામ મળે. ” એમ કહી ગુરૂએ ઝાળી લઈ લીધી. ધન Page #329 -------------------------------------------------------------------------- ________________ (૩૧૦) ગિરિએ પણ યતથી સૌભાગ્યના પાત્ર અને રૂપરૂપના અંબાર સમા એ પુત્રને ગુરૂ મહારાજને અર્પણ કર્યો. એ ઓળીમાંથી તેજથી સૂર્ય સમાન દેદીપ્યમાન એ બાળકને પોતાની બે ભૂજ વડે આચાર્ય મહારાજે ગ્રહણ કરી લીધે. બાળકના અતિ ભારથી આચાર્ય મહારાજના હાથે પણ નમવા લાગ્યા. તેના ભારથી હાથને ભંગ થતો જોઈ વિસ્મય પામી ગુરૂ બોલ્યા, “અહ પુરૂષરૂપધારી આ વા છે કે શું ?” આચાર્ય મહારાજ બાળકને લઈને ઉપાશ્રયમાં આવ્યા, તેટલામાં તે એમને એટલે બધે પરિશ્રમ લાગે. એમના બન્ને હાથે જાણે અતિ મહેનત કરવાથી થાકી ગયા હોય, એવી સ્થિતિ હોવા છતાં બાળકની કાંતિ જોઈ બેલ્યા, “ આ મહા ભાગ્યવંત બાળક પ્રવચનના આધાર રૂપ થશે. અતિ ભારથી પુરૂષરૂપધારી આ વા કોઈથી ધારણ કરી શકાય તેમ નથી. આ બાળકની હે સાધુઓ તમારે બહુ જ સંભાળ રાખવાની છે. કારણ કે રત્નો પ્રાય: અપાયવલ્લભ (વિડ્યોને પ્રિય) હોય છે.” ગુરૂમહારાજે એ પ્રમાણે બાળકનું ભવિષ્ય ભાખી એને માટે શી વ્યવસ્થા કરવી તેમના વિચારમાં પડ્યા. આ બાળકની વાત સાંભળી શ્રાવકશ્રાવિકાને મોટે સમુદાય ત્યાં એકઠા થઈ ગયે, સાધ્વીઓ પણ ભેગી થઈ. બધાંય બાળકને જોઈ ખુશી થયાં. બધાને લાગ્યું કે, “આ બાળક જૈન શાસનના આધાર રૂપ થશે.” Page #330 -------------------------------------------------------------------------- ________________ (૩૧૫ ) “ના કેમ એળખું, કઈ પિતાના આત્માને તે ભૂલી જતું હશે વળી ? ” પિતાના આત્માને તો કોઈ ન ભૂલે, પણ તમારા આત્મા જે આ બાળક શી રીતે, તમારે ને એને શું સંબંધ?” મારે ને એને શું સંબંધ ! અરે બેન ! તમે એટલુંય નથી સમજતાં કે આ બાળકની માતા કેણ છે?” એની માતા જે હશે તે હશે, એની માતાએ તે આવા દેવ જેવા બાળકથી કંટાળી ગુરૂ મહારાજને અર્પણ કરી દીધો, હવે એને અને માતાને શું ?” ગુરૂ મહારાજને અર્પણ એટલે શું? એને અર્થ હું કાંઈ સમજી શકતી નથી. એની માતાએ તો એના પિતાને આપ્યો હતો. હું એની માતા છું. એના પિતાને મેંજ સાચવવા આપ્યો હતો શું પિતા પુત્રને ન સંભાળી શકે? તમે આ બાળકની માતા છો એમ !” હા! ઘણા દિવસથી આ બાળકનું મુખ નહિ જેએલું હોવાથી આજે એને રમાડવા આવી છું અને મારા બાળકને....” મારા બાળકને એ શું વળી,” શય્યાતરી સ્ત્રીઓ અજાયબી બતાવતી બેલી. Page #331 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૬ ) 66 લેવા વળી, મારા ખાળકને લેવા આવી છું, ” એ અજાણી સ્ત્રી સુનદા હતી તેણે પેાતાના આગમનના સ્પષ્ટ રીતે ખુલાસા કર્યો. સુનંદાને ખુલાસા સાંભળી શય્યાતરી સ્ત્રીએ ચમકી. રખેને બાળકને લઈને પસાર ન થઇ જાય. બધીય સ્ત્રીએ સુનંદાની આસપાસ ફરી એને ઘેરી લીધી. સુનંદા એ સ્ત્રીઆની મધ્યમાં ઘેરાઇ ગઇ. “ ખાઇ ! તમે એની માતા હશે એ અમે જાણતા નથી. માટે અમે તમને પુત્ર આપીશુ નહિં. અમને તેા પુત્ર ગુરૂ મહારાજે આપેલા છે. આયોઆના ઉપાશ્રયે રહેલા આ બાલકને અમે ઉછેરી મેાટે કરીએ છીએ. ’ “ હવે તમે શું જોઈને લેવા આવ્યાં છે તે, તમે તે ગુરૂ મહારાજને આપી દીધા હતા. પ્રથમ આપવા સમયે પાછા લેવાના કરાર કરેલા કે, આપી દીધેલી વસ્તુ કાઇ પાછી લેતુ હશે કે, આપવા ટાણે વિચાર કરીયેને, કે જેથી પાછળ પસ્તાવું ન પડે, ” બીજી સ્ત્રી એલી. “ એન ! મે તેા એના બાપને સભાળવા આપ્યા હતા. કઈ વસ્તુ સ્હેજે એકબીજાને અપાય, એમાં શું કરાર કરવા પડે છે, એ વસ્તુ તેા પાછી મૂળસ્થાનકે પાછીજ આવે ને !” “ આ કંઈ સ્હેજના સાદા નથી. તમે તેા આપી દીધા Page #332 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૩) આચાર વિચાર સમજતો હતો જેથી તેને આહાર નિહારની જ્યારે જરૂર પડતી ત્યારે, પિતાનું રક્ષણ કરનારા માણસને સ્પષ્ટ સંજ્ઞાથી જણાવી દેતા હતા. વજકુમાર અનેક શય્યાતરી સ્ત્રીઓથી પોષાતો હોવાથી તે દરેક સ્ત્રીઓ ઉપર સમાન પ્રીતીગુણ ધરાવતો હતો. સાથ્થીએના ઉપાશ્રયમાં જ્ઞાનનાં ઉપકરણે, તથા ચારિત્રનાં નાનાં નાનાં ઉપકરણે લઈને બાળકીડા કરતો વા આર્યાઓને અને શય્યાતર સ્ત્રીઓને આનંદ પમાડતો હતા. - વજકુમાર એવી રીતે આનંદ કરતે વૃદ્ધિ પામતો હતો. સિહગિરિ આચાર્ય તો વજીને સાધ્વીઓને સંપી શિષ્ય સહિત ત્યાંથી વિહાર કરી ગયા હતા. વજનું અહીંયા લાલન પાલન થતું હતું. બીજના ચંદ્રની માફક કમે કમે તે વૃદ્ધિ પામતો હતો. આનંદમાં મહાલતા એ વાકુમારની બાલચેષ્ટાની વાતો ગામમાં થવા લાગી. એ વાત અનુક્રમે સુનંદાના સાંભળવામાં પણ આવી. પુત્રથી કંટાળેલી માતાને પાછો ફરી એક વાર પુત્રનાં મુખદર્શન કરવાને અભિલાષ છે. ગમે તેવો તોય એ પિતાને પુત્ર હતો. તે પોતે એ બાળકની માતા હતી, એ માતાનાં હૈયાં તો પુત્ર તરફ નેહથી ઉભરાતાંજ હોય! Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. રકઝક. એક વખતે એક અજાણી સ્ત્રી વાકુમારને શય્યાતરી સ્ત્રીઓ પાસેથી લઈને રમાડવા લાગી. પયપાન કરાવતી અને અત્યંત લાડ લડાવતી આ સ્ત્રીને જોઈ શય્યાતરી સ્ત્રીઓ વિસ્મય પામી. “આ કોણ સ્ત્રી હશે કે બાળકનેઅજાણ્યા બાળકને આટલા બધા લાડથી રમાડે છે.” શય્યાતરી સ્ત્રીઓ શંકાથી જેવા લાગી. બાઈઓ ! બહેન ! તમે શું જોઈ રહ્યાં છો ! આ બાળકને હું ઓળખતી ન હોઉં એમ ધારશના? હું આવી રીતે રમાડું છું તેથી તમને શું અજાયબી લાગે છે કે?” હા! જરૂર ! તમને કોઈ દિવસ જોયાં નથી, છતાં આ બાળકનાં ચિર પરિચય વાળા હે તેમ રમાડી રહ્યાં છે?” આ બાળકની હું ચિરપરિચય વાળીજ છું. ચિર પરિચય અથવા તે કોઈપણ સંબંધ વગર કઈ આવી રીતે રમાડી શકે જ નહિ.” ત્યારે શું આ બાળકને તમે ઓળખે છે કે ? ” Page #334 -------------------------------------------------------------------------- ________________ (૩૧૯ ) “એનું નામ વજી પાડયું છે. વજી શય્યાતરી સ્ત્રીઓ ને ત્યાં માટે થાય છે. હું એને લેવા ગઈ હતી પણ મને એમણે આપે નહિ.” એ બધાય સગાંસનેહિઓ ગુસ્સે થયા, “શા માટે ના આપે, એ છોકરે આપણે છે, આપણે કોઈ પણ રીતે એને લાવજ.” પણ શી રીતે લાવશું, એ આપવાની જના પાડે ત્યાં. ” ના શું પાડે. મારા મારી કરી ઉપાડી લાવશું, એ છોકરાને કાંઈ આપણે સાધુ બનાવવા આપ્યો નથી સમજ્યા, ચાલ ક્યાં છે અમને બતાવ. ” “તમને બતાવું પણ અત્યારે મારામારી કરવી ઠીક નહિ. એના પિતા આવે ત્યાં લગી સબુરી ધરે. એના પિતા પાસેથી હું માગી લઈશ, તે જે ના પાડશે તે પછી કઈ રીતે મેળવે તે પડશે, ચાહે તે મારા મારી કરીને, અથવા તો રાજા આગળ ફર્યાદ કરીને.” અરે ત્યાં સુધી ધિરજ શું કરવા ધરે છે. વળી એ છોકરાને ક્યાંય છુપાવી દેશે તે પત્તોય નહિ લાગે,” એક જણ બોલ્યા. “ખરી વાત છે, આજનું કામ કાલ ઉપર મુલતવી Page #335 -------------------------------------------------------------------------- ________________ (૩૨૦ ) રાખવામાં સાર નથી. અમે બધા તારી સાથે આવીએ. છીએ, જોઈએ તો ખરા કેની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે બાળકને રાખી શકે.” “તે બધુંય ખરૂ, પણ અત્યારે ધાંધલ કરવામાં સાર નથી. એના પિતા અત્યારે અહીંયા નથી, ને શય્યાતરીને ત્યાં રહેલા બાળકને એ લેકો આપશે નહિ. અત્યારે આપણે ધાંધલ કરશું તો પણ આપણું ઉલટી નિંદા થશે. ધનગિરિને આવવા દે. પછી શું પરિણામ આવે છે તે જોઈ લેવાશે.” આ વિચારને સુનંદાએ પણ અનમેદન આપ્યું. તમારી વાત ઠીક છે. આપણે એ આવે ત્યાં સુધી રાહ જોઈએ તો ઠીક, જેથી લેકમાં આપણું હાંસી ન થાય.” ઠીક જેવી તમારી મરજી ત્યારે.” બધાએ અનુમતી આપી. બધાયે એ વાતને સંમતિ આપી ને “ધનગિરિ આવે ત્યારે જરૂર બાળકને પાછો લઈ લેજે, આપણે એને સાધુ બનાવ નથી. જે તે ન આપે તે ત્યાર પછી જોઈ લેવાશે ” એમ કહી સગાં વહાલાં સુનંદાને ઘેરથી પિતાને ઘેર ચાલ્યાં ગયાં. સુનંદા પણ ત્યાર પછી રોજ વજને રમાડવા શા Page #336 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૭) હતે. એમ અમે સાંભળ્યું છે જેથી તમને પાછો માગવાને કંઈ હક્ક નથી.' એવું કાંઈ નથી, મેં કાંઈ આપી દઈ મારે હક જતે કર્યો નથી. એના પિતાને મેં સાચવવા આપ્યું હતું, મેં કાંઈ તદૃન આપી દીધો છે એવું કાંઈ નથી.” તે તમે જાણે, અમે એમાં કાંઈ ન સમજીએ, પ્રથમ તે એની માતા તમે છો એ અમે જાણતાં જ નથી. છતાંય માને કે તમે એની માતા છે તે પણ અમે તમને આપણું નહિ. ” શાતરી સ્ત્રીઓનાં આવાં વિરૂદ્ધ વચન સાંભળી સુનંદા ચમકી. એ પુત્રને કેવી રીતે હાથ કરવો એની તેને ગમ પડી નહિ. ચારે બાજુએ સ્ત્રીઓનું ટોળું જામેલું હતું, પોતે વચમાં એકાકી ઘેરાઈ ગઈ હતી. એ બધાની વચમાં પોતે એલી હતી. અસહાય અને નિરાધાર હતી. ઝઘડે કરવાની તેની વૃત્તિ નહતી. બહુ ખેચપકડ કરવામાં પણ મજા નહતી. નહિ આપવાનું કારણ?” સુનંદાએ કહ્યું. “કારણ તે દેખીતું જ છે. તમે કોઈ અમને સે નથી, સાધુ મહારાજ-ગુરૂ મહારાજને અમે શું જવાબ દઈએ.” “ એમને કહી દેજે કે એની માતા આવીને પુત્રને તેડી ગઈ.” Page #337 -------------------------------------------------------------------------- ________________ (૩૧૮) ના તે નહિ બને, તમારે જે આ પુત્રને લઈ જ હોય તે એક રસ્તો તમારી મરજી હોય તે બતાવું. શું રસ્તે ?” એના પિતા આવે,–ગુરૂ મહારાજ અહીંયા પધારે ત્યારે આવજો ને એમની પાસે માગણું કરજે.” એ પણ ઠીક છે, એના પિતા આવશે એટલે એમની પાસેથી હું પાછો મેળવીશ. પણ ત્યાં સુધી એક મારી શરત તમારે પણ પાળવી પડશે.” શી શરત છે તમારી?” આ બાળક ને હું જ રમાડવા આવીશ, તમારે મને રમાડવાને અને સ્તનપાન કરાવવા આપવો પડશે.” તે રમાડજેને બાઈ એમાં અમને શું હરક્ત છે, એમાં અમે વાંધો નહિ લઈએ, અમને તે તમે લઈ જાવ એમાં વાંધો છે, રમાડવામાં નહિ.” એટલેથી સુનંદાએ મન વાળીને પુત્રને રમાડી પાછા ધાવમાતાની જેમ શય્યાતરીઓને સેંપી દીધો ને પોતે ઘેર આવી. તેણે પોતાના શ્વસુરપક્ષ તેમજ પિયરપક્ષના પુરૂષોને ભેગા કર્યા અને પુત્ર સંબંધી હકીકત કહી સંભળાવી કે Page #338 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૧ ) તરાને ઘરે જવાલાગી, ધાવમાતાની જેમ સ્તનપાન કરાવતી પુત્રનું લાલન પાલન કરવા લાગી. મીજના ચંદ્રની કળાએ જેમ પ્રતિદિવસ વૃદ્ધિ પામે છે તેમ વૃદ્ધિ પામતા વજાકુમારને જન્મથી ત્રણ વર્ષનાં વ્હાણાં વહી ગયાં. વજ્રકુમાર ત્રણ વર્ષના થયા. પ્રકરણ ૩૬ મું. વના મામા. “ ભગવાન ! આપણું જૈનશાસન આટલું બધુ... ગારવવંતુ છતાં એમાં કંઇ પ્રભાવ કે ચમત્કાર કશુંય જોવાતુ નથી એ શું? આપણા ધર્મમાં શું એવું કાંઇ નથી, આ બીજા ધર્મમાં કેવા ચમત્કારી છે. એ ચમત્કારાથી હારી લેાકા એ ધર્મીમાં જોડાય છે ને એનું ગૌરવ ગવાય છે, ત્યારે લેાકેા આપણા ધર્મની નિંદા કરે છે. જોયા આ જૈન લેાકેા, એમના દર્શનમાં ચમત્કાર કે પ્રભાવ કાંઈએ છે? ” ' “ કેમ તમારે આવી રીતે ખેલવું પડે છે, આપણા ધર્મ ઉપર કાંઈ આવી પડી છે શું ? ” ૨૧ એમજ છે પ્રભુ ! આ નગરમાં બ્રાહ્મણાનું જોર વધારે Page #339 -------------------------------------------------------------------------- ________________ (૩રર ) છે, બ્રાહ્મણે મહા વિદ્વાન અને પોતાના ધર્મને ખુબ આડંઅર બતાવનારા છે. વારે વારે આપણું જૈનધર્મની તેઓ નિંદા કરે છે, હસીને ઉપહાસ્ય રેજનું સાંભળીને અમે તે કંટાળી ગયા છીએ.” તેઓને એમ કરવાનું કાંઈ કારણ છે કે સ્વભાવિક આપણું નિંદા કરી રહ્યા છે. કાંઈ ચમત્કાર એમણે પ્રગટ કર્યો છે કે એમ જ?” “ભગવાન ! વાત જાણે એમ છે કે આ અચલપુર નગરની બહાર કન્યા અને પૂર્ણ એ બન્ને નદીઓની વચમાં એક બેટ દ્વીપ) છે, તેમાં પાંચસે તાપસ રહે છે. જેથી એ બ્રહ્માદ્વીપના નામથી ઓળખાય છે. એ બ્રહ્માદ્વીપના તાપસને ગુરૂ મહા શક્તિવાન છે, ગમે તે એને દેવ પ્રસન્ન હોય અથવા તો એની પાસે કઈ ચમત્કારીક શક્તિ હોય, જેથી એ જ આપણું ધર્મનું ઉપહાસ્ય કરે છે.”] “એનામાં ક ચમત્કાર તમે જે છે કે જેમાં તમે વખાણ કરે છે.” “ચમત્કાર ! એના ચમત્કારની વાત જ શી કરીયે, એ ચમત્કારથી તે અમે પણ અંજાઈ ગયા છીએ, એ ચમત્કાર જ બધા અનર્થનું મૂળ છે. એ ચમકારથી તે આખુય શહેર એની પાછળ ઘેવું થયું છે. બધાય એના Page #340 -------------------------------------------------------------------------- ________________ (૩ર૩) ભક્ત થયા છે ને બ્રાહ્મણે તો ખાસ એ તાપસને ગુરૂ તરીકે માની એને પૂજે છે, એ ચમત્કારમાં પોતાના ધર્મનું ગૌરવ સમજી આપણી નિંદા કરી રહ્યા છે.” પણ એ ચમત્કાર તો કહો?” ગુરૂએ પૂછયું. હાભગવાન! એ તે ભૂલી ગયા અમે, તેની પાસે ગમે તે શક્તિ હોય પણ એ તાપસ રોજ પાદુકા પહેરી નદીમાં પણ જમીનની માફક ચાલે છે. અરે બન્ને કાઠે નદીનાં પૂર વહ્યાં જતાં હોય છતાં જેમ જમીન ઉપર ચાલીયે તેની માફક પાણીમાં તે ચાલ્યો આવે છે. જરાય ડુબતા નથી કે વસ્ત્ર પણ પલળતાં નથી, નિત્ય પાદુકા પહેરી જળ માગે ગમનાગમન કરી લેકેમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ને શ્રાવકેને દેખી એમની મશ્કરી કરતો કે “અમારા મતમાં જેવો પ્રભાવ છે તે તમારા મતમાં નથી માટે મારે કહેલો ધર્મ તમે અંગીકાર કરો.’ તેની રેજની આવી વાણીથી શ્રાવકોનાં મન પણ ડાલાયમાન થયાં છે. તેના પ્રભાવ તરફ અંજાયા છે.” ગુરૂ જ્ઞાની હતા, ઘણા–શ્રુતના જાણકાર હોવા છતાં બુદ્ધિબળથી એનું કારણ જાણી લીધું. એ ગુરૂ તે આપણા વજકુમારના મામા અને સુનંદાના ભાઈ આર્યસમિત આચાર્ય હતા. ગુરૂ આજ્ઞાથી પોતાના શિષ્ય પરિવાર સાથે વિન્ડા કરતા એકદા તેઓ અચલપુર પધાર્યા હતા. Page #341 -------------------------------------------------------------------------- ________________ ( ૩ર૪ ) અચળપુરમાં આ તાપસગુરૂએ લેકેને ભેળવીને પિતાની મહત્તા જમાવી હતી. લોકોને ઠગવામાં કુશળ આ. તાપસ ગુરૂ પગમાં અમુક ઔષધીઓને લેપ કરી પાદુકા, પહેરી તે નદીને માગે નગરમાં આવતો હતો ને પાણીથી ભરપુર એ નદીમાં ઔષધિના પ્રભાવે સ્થળની જેમ ચાલી શકતો હતો. એની એ શક્તિથી લોકો અંજાઈ એની ભક્તિ કયે જતા હતા. પિતાની આવી શક્તિથી તાપસગુરૂને જનતાને ઠગવાની મજા પડતી હતી. એ દ્વારાએ એને રોજ મિષ્ટ ભજન મળતાં હતાં ને ઉપરથી દક્ષિણા મળે એ તો જુદી. તાપસની આવી શક્તિથી દરરોજ લેકે એની પિતાને ઘેર પધરામણું કરાવતા હતા ને પોતાની શક્તિથી ગર્વિત થયેલો તે અહર્નિશ જૈન શાસનની નિંદા કરતો હતો, શ્રાવકે મનમાં મુંઝાઈને સાંભળી રહેતા હતા. કોઈ મહાગુરૂ પધારે અને આ તાપસને ગર્વ ઉતારે એવા અનુકૂળ સમયની રાહ જોતા હતા. એકદા આર્યસમિતાચાર્ય ધનગિરિ આદિ મુનિઓ સાથે વિહાર કરતા કરતા અચળપુરમાં પધાર્યા, ત્યારે. અચળપુરના શ્રાવકોએ એ તાપસ સંબંધી સવે હકીકત ગુરૂમહારાજને નિવેદન કરી. સર્વ હકીકત જણને ગુરૂમહારાજે શ્રાવકોની આગળ કહ્યું, “અરે ભોળા ! એમાં ચમત્કાર જેવું કાંઈ નથી. આવતી કાલે જ તમે એ તાપસને લેજનનું નિમંત્રણ કરો. જ્યારે એ તાપસ તમારે Page #342 -------------------------------------------------------------------------- ________________ (૩૨૫ ) ત્યાં જમવા આવે ત્યારે પહેલાં એના ચરણનું પ્રક્ષાલન કરજો. પ્રક્ષાલન કરતાં એના બન્ને ચરણ જળથી એવા સાફ કરજો કે ઔષધિ લેશ માત્ર પણ ન રહે. પછી જમાડી સત્કાર કરી એને વળાવા નદી સુધી તમે જજે ને પછી એ નદી ઉપર સ્થળની માફક ચાલે છે કે કેમ તેની ખાતરી કરજે. તે છતાંય જે એ પાણીમાં ચાલ્યો જશે તે હું બીજો ઉપાય કરીશ. પણ પ્રથમ તમે આ કામ કરજે. આચાર્ય આર્યસમિતગુરૂનું વચન શ્રાવકે એ અંગીકર કર્યું. જે સમયની રાહ જોતા હતા તે સમય આવી પહોંચ્યો હોવાથી શ્રાવકોએ હવે તેની પોલ જાહેર કરવાનો નિશ્ચય કર્યો. બીજે દિવસે પણ તાપસગુરૂ નદી ઉપર ચાલીને નગરમાં આવ્યો, જેને ત્યાં ભેજનનું નિમંત્રણ હતું ત્યાં ગ, એ માણસે ખુબ ભક્તિથી એનું સ્વાગત કર્યું. જોકે પણ ભેગા થયા હતા, બ્રાહ્મણે પણ એ તાપસને ગુરૂદેવ તરીકે માની એના ચરણામૃતનું પાન કરતા હતા, આજે શ્રાવકે પણ ત્યાં પહોંચી ગયા હતા. તાપસના ગુણનાં વર્ણન કરતા શ્રાવકે પણ જાણે તાપસના ભક્તો થઈ ગયા હોય તેવા જણાયા, “ગુરૂદેવ ! કાલે આપણે ત્યાં ભેજનનું આપને આમંત્રણ છે. ઉપરાઉપરી શ્રાવકોએ આમંત્રણ કર્યા, ઘણા શ્રાવકોએ આમંત્રણ કર્યા હોવાથી તાપસ ગુરૂ Page #343 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૬ ) ,, મલાયા. આખરે તમે સમજ્યા ખરા, મનમાં ખુમ તેા તમને કહેતા જ હતા કે તમારા ધર્મ માં કાંઇ વિશેષ નથી. હવે તમે બધા મારા ભક્તે થઇ જાવ. અમારા ધર્મથી તમારી દરેક ઇચ્છાઓ પૂરી થશે. "" ' ખરૂ કહેા છે. ખાપજી ! આપના ભક્ત થવાનું અમે નક્કી જ ક્યું છે. આપના જેવા ગુરૂ માટા પુણ્યચેાગે જ મળે છે. કાલે મારે ઘેર આપ જરૂર પધારવા મારૂં આમંત્રણ સ્વીકારે ! એક શ્રાવકજીએ તાપસને મીઠા વચનાથી પીરસવા માંડયું. છેવટે તાપસદેવે એક શ્રાવકને ઘેર પધારવાનું નિમ ત્રણ કબુલ રાખ્યુ ને તે દિવસે ત્યાંથી રવાને થઇ ગયા. એમની ખુશીને પાર નહેાતા. '' બીજે દિવસે શ્રાવકા તાપસને આવવાને સમયે તેને લેવાને સામે ગયા. નદી ઉતરી આવતા તાપસગુરૂને મીડી વાણીથી સંતેષ ઉપજાવ્યેા. આપના પ્રભાવની અમે જતે દિવસે કિંમત આંકી. અમને સત્બુદ્ધિ આખરેય જાગી. આપ હમેશાં અમારા જ મેમાન થશે. રાજ અમારા શ્રાવકા પાતપેાતાને ઘેર આપને પધરાવશે, હમણાં થાડા દિવસ સુધી આપે કૃપા કરી અમારી શ્રાવકેાની વિન ંતિ સ્વીકારવી. ,, વાતેા કરતા કરતા શ્રાવકેાએ તાપસગુરૂને જેમના તરફથી નિમંત્રણ હતું તેમના ઘેર પધરાવ્યા. શ્રાવકને ઘેર તાપસજી Page #344 -------------------------------------------------------------------------- ________________ ( ૩ર૭) પધારેલા હોવાથી લેકમાં તેમજ બ્રાહ્મણોમાં ખુબ પ્રશંસા થઈ, અનેક બ્રાહ્મણે તે શ્રાવકને ઘેર પધારી તાપસ ગુરૂદેવનાં વખાણ કરી જૈન ધર્મની શ્રાવકેને હેઠે જ શ્રાવકેના ઘરમાં રહી તેમનું અન્ન ખાઈ નિંદા કરવા લાગ્યા. આ પણ બ્રાહ્મણોની શ્રેષ્ઠતાને નમુનાજને ! શ્રાવકે પણ મનમાં સમજતા હતા કે તમે પણ એક વખત નિંદા કરી લ્યો, ઘડી પછી જુઓ તો ખરા કેની મશ્કરી થાય છે તે છતાં ઉપરથી બ્રાહ્મણને મોંએ મીઠી મીઠી વાત કરવા લાગ્યા. સમય થતાંજ ચેકમાં બાજોઠ માંડ્યો શ્રાવકમાં પણ કેટલાક એવા પણ હતા કે તાપસને પુરો કરી નાખે, એને ફજેતા કરવો, પણ યુક્તિપૂર્વક કામ લેનારા શ્રાવકે સમજુ અને વિવેકી હતા. ઉતાવળ નહિ કરતાં સમયની રાહ જોનારા અને દાવ આવે સંગઠી મારનારા હતા. “બાપજી ! પધારે આ બાજોઠ ઉપર, આપના ચરણાનું પ્રક્ષાલન કર્યા પછી એ ચરણામૃતનું અમે પાન કરશું, અમારા ઘરનાં બાળ બચ્ચાને પણ ચરણામૃત પીવરાવશું કે જેથી રેગ શોક સંતાપ ન આવે ને ઘરમાં પણ છાંટશું જેથી મરકી ન આવે. આપના જેવા પવિત્ર પુરૂષના ચરણામૃતથી અમારી સર્વે કંઈ આફત હવે નાશ પામશે. અમારા ઝુપડાં આપ રેજ રેજ કયાં પાવન કરે તેમ છે, આજે આપ Page #345 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૮) પધાર્યા છે તે અમે આપના ચરણામૃતના લાભ જરૂર લેવાના ! ” મીઠા વચનેા માટે કાંઈ કિંમત આપવી પડે તેમ નહાતુ. શ્રાવકજીની વાણી સાંભળી તાપસજી તેા મનમાં સુઝાણા, પણ બીજા બધા તેા ખુશી થયા ને બ્રાહ્મણેા તે વિશેષથી કે આપણા ધર્મનું માહાત્મ્ય તા જુએ, આ તાપસનું ચરણામૃત આવા હડહડતા શ્રાવકા પીએ તે કાંઇ આછું મહત્વ ન ગણાય. તાપસગુરૂ આનાકાની કરવા લાગ્યા. “ અરે ભગતજી ! એમ ના હાય, ચરણામૃતની તેા તમારે ભારે પડશે, ” તાપસે વાતના ઉડાવવાના નિર્ધાર કિંમત આપવી કર્યા. ' “ અરે બાપુજી ! આપ કહેશે! તેમ કરશું, આપ માગશે તે આપશુ” પણ આવા લાભ અમે જતા કરશું નહિં અમારી ઉપર દયા કરેા, કૃપા કરી અમને પ્રક્ષાલન કરવા દ્યો. ” બ્રાહ્મણેાએ પણ તાપસગુરૂને વિનવ્યા, શ્રાવકાએ ખુબ આગ્રહ કર્યો. કે મને તાપસજી ઉઠ્યા ને ખાજોઠ ઉપર પધાર્યા બેટા. માજોઠ ઉપર બેસાડી મેટા ચાંદીના થાળમાં એમના અન્ને ચરણુ મુકીને જુવાન જુવાન શ્રાવકા એમની આજુ બાજુએ ફરી વળ્યા, ગરમાગરમ પાણી લાવીને શ્રાવકાએ ખુબ ભક્તિથી ચરણા પલાળવા માંડ્યા. મ્હાંએથી ગુરૂના વખાણુ કરતા જાય, ને પગ ખુબ જોરથી સાફ કરતા જાય. ઘસી Page #346 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯) ઘસીને ચરણો ધોઈ સાફ કરી નાખ્યા. ઔષધિને લેપ જરા પણ રહેવા ન પામે એવી રીતે લેપને અંશ પણ ન રહ્યો ત્યાં સુધી ચરણ ધાયા. એક શ્રાવકે તો એમની પાદુકા ઉપાડી લીધી, રખેને એમાં અંશ માત્ર પણ રહી જાય તો મહેનત બધી ધુળધાણી થાય. એવું જાણું પાદુકા છેવા માંડી, મહોએ ગુરૂદેવના ગુણ ગાતો જાય, લોકોને એમની ઉપર ઘણું શ્રદ્ધા છે એમ જણાવતા જાય. “વાહ ગુરૂજી ! મારૂં પણ આજ અહોભાગ્ય ! મારી બૈરી ઘણા દિવસથી બિમાર રહે છે. આપની પાદુકાનું ચરણામૃત હું એને પાઈશ જેથી એને રોગ નાશ પામી જશે ને અમારે સંસાર પાછે નંદનવન જેવો થશે.” એમ બોલતાં શ્રાવકજીએ પાદુકા પણ જોઈને સાફ કરી નાખી. ચરણપ્રક્ષાલનની વિધિ એ પ્રમાણે સમાપ્ત થઈ. તાપસના પેટમાં મટી ફાળ પડી. નક્કી આજ મૃત્યુનો ઘંટ વાગી ચુક. ઘણા દિવસ ચલાવેલી પોલ આજે ઉઘાડી પડી જશે, આપણું કરીકારવી મહેનત આ શ્રાવકે ધૂળધાણી કરી નાખશે, એના મનમાં તો મેટી ચિંતા ઉત્પન્ન થઈ છતાં એ મીઠી મીઠી વાતો કરતા જાણે કાંઈ બનતું જ ન હાય તેમજ વર્તાવ કરી રહ્યા હતા. એમને આશા હતી કે “છેડે ઘણે પણ લેપ ચેટી રહ્યો હશે જેને પ્રતાપે હું નદી તરી જઈશ.” Page #347 -------------------------------------------------------------------------- ________________ (૩૩૦) શ્રાવકે એ માટી ભક્તિપૂર્વક ભાતભાતની વાનીઓ પીરસી તાપસગુરૂજીને ભજન કરાવ્યું. અનેક પ્રકરાના સ્વાદવાળી રસવતી હોવા છતાં ચિંતાથી વ્યગ્ર તાપસને ભેજનના સ્વાદની પણ ખબર પડી નહીં. આજ સુધી જેનધર્મની લેક, આગળ નિંદા કરી હતી, શ્રાવકેને અપમાન આપ્યાં હતાં પણ હવે પોતાની શી દશા થશે તેને વિચાર ઉત્પન્ન થયે, છતાં મનમાં કંઈક આશા રાખીને તે ત્યાંથી ઉઠ્યો, શ્રાવકે પણ અનેક પ્રકારે એની સ્તુતિ કરતા એની સાથે ચાલ્યા ને કૌતુક જેવાના લાલચુ તે પણ નદી સુધી આવ્યા. બીજા પણ અનેક લોકો તાપસની સાથે હતા, એ બધા પરિવારથી પરવરેલો તાપસ નદીકાંઠે આવ્યો. એને મનમાં આશા હતી કે “હજી કંઈક પણ લેપ ચેટી રહેલ હશે.” એમ ધારી નિશંકપણે તેણે નદીમાં પ્રવેશ કર્યો. નદીનાં પાણી ઉંડાં હતાં, તે ઉંડા પાણીમાં જવા લાગ્યો ને આગળ જતાં કમંડલુની જેમ બુડ બુડ શબ્દો કરતો તે બુડવા લાગે. લેકે તેની આવી સ્થિતિ જોઈ આશ્ચર્ય પામ્યા. અરે ગુરૂજી! તમારે પ્રભાવ ક્યાં ગયે, આજ સુધી નદી ઉપર ચાલનારા આજે કેમ કાંઠા ઉપરજ બુડે છે. આજ સુધી તમે પગે લેપ ચેપડી નદી ઉપર ચાલી લેકને ખુબ ઠગ્યા છે.” એવી બૂમે પડવા લાગી પણ તાપસજીએ તે નદીમાં સમાધી જ લીધી. Page #348 -------------------------------------------------------------------------- ________________ (૩૩૧) લેક પણ સમજી ગયા કે આ તાપસે આપણને ખુબ ઠગ્યા છે. લોકેનાં મન પણ તાપસ ઉપર મલિન થઈ ગયાં. લેકે તાલીઓ પાડી તાપસની મશ્કરી કરવા લાગ્યા. તે દરમીયાન જૈન ધર્મની પ્રભાવના કરવાને ઇચ્છતા આર્યસમિતાચાર્ય ત્યાં આવ્યા તેમણે એક ચપટી ભરીને વાસક્ષેપ નદીમાં નાખે ને બેલ્યા કે, “હે વત્સ ! અમારે સામે કિનારે જવું છે માટે માર્ગ આપ.” ગુરૂની વાણું સાંભળી નદીના બન્ને કાંઠા મળી ગયા. તેથી આચાર્ય પરિવાર સહિત તે દ્વિપમાં ગયા. તેમની અદ્દભૂત શક્તિ જેઈને તાપસ અને લેકે આશ્ચર્ય પામ્યા, મિથ્યાત્વને દૂર કરી એક મનવાળા થઈને તાપસીએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી અને આચાર્યના જવા પછી નદી પાછી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ. એ તાપસે બ્રહ્મદ્વિીપના રહેવાશી હોવાથી તેમના ગચ્છમાં થયેલા સાધુઓ બ્રહ્મદ્વિપિક નામથી પ્રસિદ્ધ થયા. જેન ધર્મને ઉદ્યોત કરી આચાર્ય ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. Page #349 -------------------------------------------------------------------------- ________________ (૩૩ર ) પ્રકરણ ૩૭ મું. ધમાધમ, આર્યસમિતાચાર્ય અચલપુરમાં જૈન ધર્મની શોભા વધારીને ત્યાંથી વિહાર કરતા પોતાના ગુરૂને વાંદવાને માટે ધનગિરિ આદિ મુનિએની સાથે તુંબવન પધાર્યા. ખેડુત જેમ વરસાદની રાહ જુએ તેમ સુનંદા ધનગિરિના આગમનની રાહ જોતી હતી. જ્યારે ધનગિરિ આવે ને એની પાસેથી પુત્રની માગણી કરું. દરેક જમાનામાં સ્ત્રી જાતિ અબળા કહેવાય છે, એ અબળાપણાને લીધે તેમજ નિરાધાર હોવાથી લેક લાગણું તેના તરફ આકર્ષાઈ હતી. લોકોના મનમાં હતું કે “બાઈ નિરાધાર છે એને એને છોકરો પાછો મળે તો ઠીક, એવી નિરાધારને કલ્પાંત કરાવવું એ મહાન દેષ છે, એવી કુમળકાચી વયવાળા બાળકને સાધુ બનાવો એ ક્યાંનું શાસ્ત્ર છે. સાધુઓએ પણ આ શું ઉત્પાત માંડ્યો છે.” વગેરે લોક પિતપોતાની મરજી મુજબ બેલે જતું હતું. કેમકે ગામને મ્હોંએ કાંઈ તાળાં દેવાતાં નથી. ધનગિરિની પધરામણીની સુનંદાને ખબર પડી એટલે તરતજ પિતાનાં સગાં વહાલાને લેઈ સાધુને ઉપાશ્રયે દેડી સગાં વહાલાં સહિત સુનંદા ઉપાશ્રયે આવી, ધનગિરિને Page #350 -------------------------------------------------------------------------- ________________ (૩૩૩) કહેવા લાગી, “ મહષી! મેં તમને તે દિવસે બાળક સાં હતા તે મને પાછો આપે.” સુનંદાની વાણું સાંભળી ધનગિરિ વિચારમાં પડ્યા. બધા સાધુઓ એકઠા થઈ ગયા, સુનંદા પોતાના સગાને તેડીને આવેલી હોવાથી રખેને કાંઈક તોફાન થાય જેથી સંઘના આગેવાનોને પેલા શય્યાતરે–સ્ત્રી પુરૂષ વગેરે ભેગાં થઈ ગયાં. “હે મુગ્ધ ! માગ્યા વિના પણ આ બાળક તેં અમને તે દિવસે આપી દીધો હતો. સાધુઓને અર્પણ કરેલું પાછુ લેવું એ વમન કરેલા અને પાછું લેવા બરાબર છે, છતાં તું એને પાછો માગે છે એ અજાયબ જેવી વાત છે. વેચેલી વસ્તુની જેમ એક વસ્તુ બીજાને આપ્યા પછી તેના પરના સ્વામીપણાનો હકક રદ થાય છે, માટે પુત્રને આપ્યા પછી એને પાછા લેવાની માગણું કરવી તને ઉચિત નથી.” મહારાજ! તમે તે કાંઈ ગાંડા થયા છે, એમ કેઈ પોતાના છોકરાને આપી દેતું હશે. છોકરે તો તમારે આપવોજ પડશે, એમ બળાત્કારે કાંઈ સાધુ ન બનાવાય.” સુનંદાએ હઠ ચાલુ રાખી. તું નકામો કદાગ્રહ કરે એટલું જ, છોકરો તો તને હવે મળનાર નથી,” ધનગિરિએ રેકડું પરખાવ્યું. Page #351 -------------------------------------------------------------------------- ________________ (૩૩૪) ધનગિરિની વાણી સાંભળી સુનંદાનાં સગાં અત્યાર સુધી શાંત હતાં તે હવે ખળભળ્યાં. અલ્યા ધનગિરિ ! તે શું ધાર્યું છે. બિચારી બાઈડીને રખડાવી તું સાધુ થઈ ગયો ને હવે આ છેકરાને પણ તફડાવા માગે છે એ નહિ બને. છોકરે તે તારે આપજ પડશે, અને લીધા વગર અમે જનાર નથી સમજ્યો? સાધુઓને અર્પણ કરેલી વસ્તુ પાછી માગી શકાય નહી એ શું તમે નથી સમજતા.” ધનગિરિ અને આર્યસમિત્ તથા સિંહગિરિ આચાયે સુનંદાના સગાંઓને સમજાવવા માંડ્યા. સંઘના આગેવાન ગૃહસ્થાએ પણ આ લકોને સમજાવવા પ્રયાસ કર્યો. છોકરો ઝટ સેંપી દ્યો નહીતર જોયા જેવી થશે ને અહિંયા લોહી રેડાશે, કંઈકનાં માથાં કુટશે. સમજ્યા તમે સાધુ થઈને આ શું કરવા બેઠા છે, આવા ત્રણ વર્ષના છોકરાને શું તમારે સાધુ બનાવી દે છે કે?” અત્યારે કેણ એને સાધુ બનાવે છે, એ અમન ચમન કરે છે. જુએ ભાઈ કજીઓ કરવામાં સાર નથી. તમે તૈયાર થઈ આ વેલા હશે, પણ સાધુઓને તમારાથી કાંઈ થઈ શકશે નહિ. સમજ્યા!” મહાજનના શેઠે આવીને સુનંદા વગેરેને સમજાવવા માંડ્યા. Page #352 -------------------------------------------------------------------------- ________________ (૩૩૫ ) ડાહપણ તમારા ઘેર જઈને કરે. હમણું અહીયાં તે જોયા જેવી થવાની છે શેઠ ! પારકાં છોકરાને જતિ કરાવતાં ઠીક આવડે છે તમને ! ” એક ઉતાવળીયે બે. “અમારે કરે નહી આપો તો અમે તોફાન મચાવશું, તમને ઝંપવા દેશું નહિ, ” બીજે છે. “તમે સાધુ, મેહ માયાના ત્યાગીને તમારે આવી રીતે છોકરા સંતાડવાં એ શું તમારે આચાર છે. મહારાજ ! મારે છોકરે આપે નહીતર મારૂ લેહી છાંટીશ, અપાસરે લાંઘણું કરીશ, ” સુનંદાએ પોતાની જીદ ચાલુ રાખી. આખા શહેરમાં હાહા થઈ ગઈ. બન્ને પક્ષો વચ્ચે ગંભિર પરિસ્થિતિ ઉભી થઈ. તમાસાને કાંઈ તે હેતું નથી. ઘણું લેકે ભેગા થઈ ગયા. સભ્યતાથી વાત કરતાં હુંશા તુંશી ઉપર આવી ગયા, કોલની માત્રા ધીમે ધીમે વધવા લાગી. પણ સાધુઓએ છેકરે આપવાની ચોખી ના સંભળાવી દીધી. સામા પક્ષવાળા છોકરાને લેવાના જ ઠરાવ ઉપર હતા. વાત વધી પડી. કેટલાક ઉતાવળીઆ જુવાને તેફાન કરી બેસે એવી ધાસ્તી જણાવા લાગી, એમને ગુસ્સો કાબુમાં રહી શકે તેમ નહોતું, તેઓ તડ ને ફડ કરી નાંખવાની તૈયારીમાં હતા. સાધુઓ પણ પરિસહ સહન કરવાને તૈયાર થયેલા હતા. સંઘના. Page #353 -------------------------------------------------------------------------- ________________ (૩૩૬ ) લોકેએ પણ જે તેફાન થાય ને સાધુઓ પર એ લોકે હાથ ઉગામે તો બચાવ પક્ષમાં ઉભા રહેવું, પળમાં શું બનશે એની કેને ખબર હતી. સુનંદાએ પણ છોકરી મેળવવાને કૌભાંડ બરાબર શરૂ કર્યું. જેમ ફાવે તેમ બોલવામાં શબ્દોને કાંઈ વિવેક નહોતે, તેણે બેફાટ રૂદન અપાસરામાં શરૂ કર્યું, છાતી કુટવા લાગી ને માથા પછાડવા લાગી. આર્તસ્વરે વિલાપ કરવા લાગી. ધર્મ કરવાને માટે ઉપાશ્રય અત્યારે તો નાટકગૃહ જે થઈ પડ્યો, સુનંદાના પક્ષકારે પણ યદ્રા તદ્રા બેલતા અનેક પ્રકારે કોલાહલ કરવા લાગ્યા. લેકોની લાગણી પણ સુનંદા તરફ આકર્ષાશું હતી. લેક પણ અભિપ્રાય તો આપેજ ને, “ બિચારી ગરીબ સ્ત્રીને પુત્ર સાધુઓ ઉઠાવી ગયા, ત્રણ વર્ષ ના પુત્ર હજી તો ધાવણ પણ છુટું નથી એવાને સાધુ બનાવવા માગે છે, એવા બાલકને સાધુપણાનું જ્ઞાન જ કયાંથી હોય. ” લેકેએ સાધુઓને અને એમના પક્ષના શ્રાવકેને સમજાવવા માંડ્યા, “ આ અબળાને સતાવાના, એના કુમળા બાળકને મુંડેના, એનું બાળક એને હવાલે કરે ? તમે તે જીવદયાના પાલક થઈને આવી રીતે ધર્મને નામે બીજાની આંતરડી કકળાવ છો એતે કયાંને ન્યાય? ” Page #354 -------------------------------------------------------------------------- ________________ (૩૩૭). સિંહગિરિ, અને ધનગિરિએ વસ્તુસ્થિતિ લોકોને બરાબર સમજાવી, પોતે એ બાલકને પિતા છે, એની માએ સાક્ષીઓ રાખીને ફરી ન લેવાની શરતે અમને (સાધુઓને) અર્પણ કરેલો છે. સાધુઓને અર્પણ કરેલી વસ્તુ આપ્યા પછી પાછી લઈ શકાતી નથી. આ બધી હકીક્ત એ સમજે છે છતાં અત્યારે નાહક તોફાન કરે છે. ” “છતાંય તમે આ બાળકને પાછો આપો તે વાંધો શું? ” લેકમાંથી ડાહ્યા પુરૂષાએ પૂછ્યું. કઈ પણ રીતે આ બાળક હવે અપાયજ નહી. ગમે તેમ થાય છતાં બાળક તે હવે એમને મળવાનો નથી, ” સાધુઓએ મક્કમતાથી સંભળાવી દીધું. સાધુઓની આવી હઠવૃત્તિથી લેકે પણ સુનંદા તરફ થઈ ગયા. સુનંદા અને એનાં સગાં તે અડીંગો જમાવીને બેઠાં, બધાંએ લાંઘણે કરવી શરૂ કરી ને એક બે દિવસ પસાર થઈ ગયા. સાધુઓ આહાર વગરના ઉપવાસી રહ્યા. સુનંદા તથા એનાં સગાં પણ ત્યાં લાંઘવા બેઠા, સંઘના અગ્રેસરેનાં મન પણ ઉંચા હતા. બન્ને પક્ષ મક્કમ હતા, શું રસ્તે લે તે માટે આગેવાને પણ મુંઝાયા. લેકલાગણું પણ બાઈ ૨૨ Page #355 -------------------------------------------------------------------------- ________________ (૩૩૮) તરફ ઢળેલી હતી. આવા સારા સમયમાં પણ દીક્ષા માટે લોક તરફથી આવી મુશીબત આવી પડે છે. બાઈએ સાધુઓને અર્પણ કરેલો છતાં બાઈ અત્યારે ફરી જઈ પુત્ર મેળવવાની હઠ લઈને બેઠી છે શું કરીયે. જે પુત્ર મહાન ધુરંધર થવાનું છે એવા શિષ્યને મેળવવાને મુશ્કેલી પણ કાંઈ ઓછી છે, માતાનું મન તો મનાવવું જ જોઈએ, ગમે તેમ છતાં બાઈ બાલકની માતા છે. એ માતાની રજાથી દીક્ષા અપાય તો સારૂ. એક તરફ માતા છે અને બીજી તરફ પિતા છે.” શું રસ્તો લે; એ માટે સંઘના નેતાઓ પણ વિચારમાં પડ્યા. બબે દિવસ જવા છતાં આ કજીયાનું કાંઈ પણ છેવટે ન આવે, એ તો ઠીક ન કહેવાય, આજે તો કાંઈક નવાજુનું કરી નાખવાનો વિચાર થયે. એ રાગદ્વેષને જીતવાનો પ્રયત્ન કરનારા, એ માટે સંસારની મેહમાયાનો ત્યાગ કરનારા, પંચ મહાવ્રત પાલનારાઓને પણ શિષ્ય માટે આજે રાગષનો પ્રસંગ ઉભો થયો. કેટલાક જુવાનીયાઓ સાધુઓ માટે જેમ તેમ બોલતા એમની ઉપર ધસી ગયા, પણ બધા સાધુઓની આડે ધનગિરિ ફરી વળ્યા. “એ છોકરાને હું લાવ્યો છું એની મા પાસેથી, શું મારે હક્ક એ છેકરા ઉપર નથી. તમે બીજા સાધુઓને હેરાન ના કરે. હું આ ઉમે તમારી શું ઈચ્છા છે. અમે તે પરિસહ સહન કરવાને તૈયાર છીએ.” Page #356 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૯ ) ધનિગિરને વચમાં આવેલા જોઈ જુવાનીયાઓના હાથ અચકાયા, ધનિગિર એમના સંબંધી હતા. આ સમિત પણ ત્યાં આવી પહોંચ્યા. યે। ભાઇએ ! તમારા ગુસ્સા ઉતારા અમારા બન્નેપર, તમને જેમ સારૂ લાગે તેમ કરો. ,, ' સાધુએની શાંત મુદ્રા જોઈ જુવાનીયા શરમાયા, મહારાજ ! છેક પાળેા આપે. ” "" “ તે તા નહી મળે. જુઓ આ ધનિગર છે.કરાના પિતા છે હું તેના મામા છું. ” આર્ય સમિતની ભવ્ય અને છે હુ પ્રતાપી મુખમુદ્રા જોઈ બધા અજાયા. તેથીજ અમે અચકાઈએ છીએ તેા. આજ એ એ દિવસથી લાંઘણુ કરીએ છીએ તમે બન્ને ન હેાત તેા કયારનાય આ સાધુએના ખાર વગાડી છેકરાને અમે ઉપાડી ગયા હૈાત, એમની શી તાકાદ છે કે એ છેાકરાને દીક્ષા આપે, પણ તમારી આગળ લાચાર, ” એક ઉતાવળીયાએ પેાતાની કર્ફાડી સ્થિતિનું વર્ણન કર્યું 66 કાંઇ પણ ઉપાય નહી ચાલવાથી સુનંદાના સગાઓએ એક છેલ્લે દાવ અજમાવવાની ઇચ્છા કરી, સુનંદાને લઈ ત્યાંથી સીધા રાજદરબારમાં ગયા. Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું ફરીઆદ, સુનંદાએ રાજાની આગળ ફરીઆદ જાહેર કરી, એનાં સગાં વહાલાંએ પણ બધી હકીકત કહી સંભળાવી, લોકે પણ આ બાબતમાં રસ લેતા હોવાથી રાજા પાસે આવ્યા. ન્યાય અપાવા પુત્રને પાછો અપાવા માંગણી કરી. સુનંદાની અનાથ સ્થિતિ જોઈ રાજા અને એના મંત્રી વર્ગને પણ દયા આવી. “ શું ત્રણ વર્ષના બાળકને આમ બળાત્કારે દિક્ષા અપાય છે ! ભયંકર અન્યાય, એ બાળક સાધુપણું શું સમજે. ” રાજાના હુકમથી રાજસીપાઈઓ છુટ્યા. ઉપાશ્રયે આવી. રાજાને હુકમ કહી સંભળાવ્યું. રાજાને હુકમ થવાથી. સિહગિરિ આચાર્ય, ધનગિરિ, આર્યસમિતાચાર્ય તથા બીજા સાધુઓ વા કુમારને લઈને રાજસભામાં આવવાને નિકળ્યા. સંઘના આગેવાનોનાં મન તે ઉંચા નિચાં થઈ ગયાં. “રાજા કદાચ સાધુઓને કેદમાં પૂરશે તે શાસનની હેલના થાય, જેથી સંઘના આગેવાન ગ્રહસ્થો પણ આચાર્યની સાથે રાજસભામાં આવવાને રવાના થયા. Page #358 -------------------------------------------------------------------------- ________________ (૩૪૧) જાતિસ્મરણજ્ઞાન પામેલો વજકુમાર આ બધુંય સંસારનું નાટક નીરખી રહ્યો હતો. તે બધું સમજતો હતો કે માતા મને મેળવવા માટે કેટલો બધો પ્રયત્ન કરી રહી છે. છતાં જાણે કંઈ સમજતો ન હોય તેમ સાધુઓની સાથે તે પણ રાજસભામાં આવ્યું. રાજા અને એના મંત્રીઓ પિતાપિતાને ગ્ય આસને રાજ સભામાં બેઠેલા હતા. ડાબી બાજુએ સુનંદા અને એના પક્ષવાળા બેઠા હતા. વજકુમારને લઈને આવેલા સાધુઓ સંઘ સાથે જમણી બાજુએ રહ્યા. કૌતુકને જોનારા લોકો પોતાને જેમ ઠીક પડ્યું તેમ ઉભા રહ્યા. રાજાએ સુનંદાની બધી હકીકત સાંભળી હતી ને ત્રણ વર્ષની વયવાળા વાકુમારને પણ જોયો, “ આવા સુંદર છોકરા તરફ એની માતાને મમતા થાય તે એગ્ય છે', રાજાએ અભિપ્રાય આપે. આ છોકરે તમારે એની માતાને સંપ પડશે, આવા નાના દૂધપીતાને તમારાથી સાધુ બનાવી શકાશે નહિ. કહો તમારે બચાવમાં કાંઈ કહેવું છે.” રાજાની વાણું સાંભળી ધનગિરિ આગળ આવ્યા. એમણે બોલવું શરૂ કર્યું, “ રાજન્ ! આપ હુકમ કરતાં પહેલાં અમારું પણ સાંભળે. ” કહો તમારે શું કહેવું છે,” રાજાએ કહ્યું. Page #359 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૨ ) આ બાલકની આ બાઈ જેમ માતા થાય છે તેમ હું સંસારીપણાને આ બાળકને પિતા થાઉ છું. આ આર્યસમિત આચાર્ય આ બાળકના મામા થાય છે. ” • એ.....મ” રાજાએ આશ્ચર્ય બતાવ્યું. આ બાળકને જન્મ થતાંજ એણે રૂદન શરૂ કર્યું. ગમે તેવી શીખામણ કે સમજાવટ છતાં બાલક રડતો ન રહે, છ માસ એવી સ્થિતિમાં પસાર થયા, આખરે એની માતા બાળકથી કંટાળી અમને–એના પિતાને આપી દેવાનો ઠરાવ કર્યો. એક દિવસ ફરતા અમે એના મને ગયા, ત્યાં આ કલ્યાણીએ આ બાળક મને આગ્રહ સાથે આપવા માંડ્યો. મેં એને સમજાવી કે આમ કરવું રહેવા દે, છતાં હઠે ચઢેલી એ મુગ્ધાએ મારી વાત ન સાંભળતાં એ બાલકને લઈ મારી પાસે આવી, તમે એના પિતા છે, આ બાળકથી હું કંટાળી ગઈ છું મારે એની જરૂર નથી માટે હું આપને અર્પણ કરું છું. હું તે હવે એને ત્યાગ કરું પણ એનાં પિતા થઈ આપ એ બાલકને તજશે નહિ.” છતાંય મેં એને સમજાવી. આખરે જ્યારે એણે મને આપી દેવાનો નિશ્ચય કર્યો, ત્યારે મેં કહ્યું, કદાચ પાછળથી તું કેઈની સમજાવટથી ફરી જઈ બાલકની માગણી કરે માટે ચાર સાક્ષીએ બોલાવી મને અર્પણ કર. એ મુગ્ધા ચાર સાક્ષીઓ Page #360 -------------------------------------------------------------------------- ________________ (૩૪૩ ) બેલાવી લાવી એની સાક્ષીએ ફરી ન માગવાની શરતે બાલક મેં વહોરી લીધું.” અમારો સાધુઓને એવો આચાર છે કે ગૃહસ્થ કેઈપણ ચીજ વહેરાવી તે ચીજ ધર્મલાભ દીધા પછી પાછી અપાયજ નહિ. આજ ત્રણ વર્ષથી અમે એને ઉછેરી મેટ કરાવીએ છીએ. હવે બીજાઓની સમજાવટથી મુગ્ધા બાળકને પાછો માગે છે તે અમારાથી અપાયજ નહિ. બાલકની જેવી તે માતા છે તેજ હું પણ બાળકને પિતા છું.” ધનગિરિએ પોતાના તરફથી અગત્યની હકીકત જાહેર કરી. સાક્ષી સંબંધી સુનંદાને પૂછી એના કહેવા પ્રમાણે સાક્ષીઓને તરતજ ત્યાં લાવવામાં આવ્યા. તેમણે પણ જે સત્ય હકીકત હતી તે કહી સંભળાવી દીધી. રાજા પણ વિચારમાં પડ્યો. આ ફર્યાદને ન્યાય કેવીરીતે ચૂકવે, પણ મંત્રીએ વચમાં સવાલ પૂછ્યું, “તમારા શાસ્ત્રમાં આવા બાળકોને દીક્ષા આપવાની આજ્ઞા છે કે?” " તરતજ સિંહગિરિસૂરિ આગળ આવ્યા અને બોલ્યા, “આવા ત્રણ વર્ષના બાળકને સાધુ બનાવવાની અમારામાં આજ્ઞા નથી.” ત્યારે આ બાળકને રાખી તમે શું કરશે?એની માતાને સેંપી દ્યો.” Page #361 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૪ ) એ બાળક અમને અર્પણ થયે એટલે સંપાય નહિ. પણ એ મેટો થશે અને એની સાધુ થવાની મનાવૃત્તિ હશે તોજ અમે દીક્ષા આપશું.” કેટલા વર્ષની ઉમરે દીક્ષા આપી શકાય છે.” આઠ વર્ષની ઉમરે દીક્ષા આપવાનું શાસ્ત્રમાં પ્રમાણ છે.” આઠ વર્ષની ઉમરમાં દીક્ષા કેઈને આપી છે.” હા.” “કોણે લીધી?” મહાવીર સ્વામીએ અતિમુક્તકુમારને આઠ વર્ષથી પણ ઓછી વયે દીક્ષા આપી ને નવ વર્ષે ઈરિયાવહી પડિકમતાં જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું.” માતાપિતાની સંમતિ વગર દીક્ષા આપેલી કે ? ” માતાપિતાની સંમત્તિથીજ અતિમુક્તને દીક્ષા આપેલી છે અતિમુક્ત પણ દીક્ષા લેવાની તીવ્ર જીજ્ઞાસાવાળા હતા.” “એકજ એ દાખલો છે કે બીજા કેઈએ લીધી છે તે દાખલો છે?” હા! બીજે પણ દાખલો મનક મુનિને છે.” “એ કેણ વળી ?” મંત્રીએ પૂછ્યું. ચૌદ પૂર્વધારી શય્યભવસૂરિએ પિતાના સંસારી Page #362 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) પણાના પુત્ર મનકને આઠ વર્ષની ઉમરે દીક્ષા આપી છે. શાસ્ત્રકારોએ આઠ વર્ષની ઓછામાં ઓછી વયની મર્યાદા બાંધી છે.” એવા બાલકોને દીક્ષા આપવાને ઉદ્દેશ શું હોય છે.” 1. “એના આત્મકલ્યાણને, જનકલ્યાણને.” એ નાનું બાળક પોતાનું આત્મકલ્યાણ શી રીતે સમજી શકે.” પૂર્વના જણાનુબંધ કરીને બાળક પણ સમજી શકે.” “ત્યારે તો તમે સાધુઓ એજ ધંધો કરવાના, બાળક આઠ વર્ષને થાય એટલે દીક્ષાઓજ આપ્યા કરવાના, મુંડી નાંખવાના ખરું ને?” મંત્રીજી! એ પ્રશ્ન આપનો અસ્થાને છે. બધાં બાળકના કાંઈ દીક્ષા લેવાના પરિણામ થતા નથી તેમ અમારે જેને તેને એવી રીતે દીક્ષા આપવાને ધંધાય નથી. મોટા ભાગ્ય યોગેજ હજારે અથવા તે લાખે એકજ મનુષ્ય એ વૈરાગી નિકળી શકે.” ને એના વૈરાગ્યની તમને ખબર પડી જાય એટલે દીક્ષા પણ તરત આપી દ્યો.” “દીક્ષા કાંઈ એવી વસ્તુ નથી કે અયોગ્યને આપી દેવાય, લાયકાત તે પહેલી જોવાય.” Page #363 -------------------------------------------------------------------------- ________________ (૩૪૬) - “જેવીરીતે આઠ વર્ષની ઉમરે દીક્ષા આપવાની શાસ્ત્રકારે આજ્ઞા કરી છે તેવીજ રીતે એ છોકરાને દીક્ષા આપવામાં વડીલેની રજા લેવાની આજ્ઞા ખરી કે નહિ.” - “હા! આજ્ઞા ખરીજ. છોકરાને દીક્ષા આપતા પહેલાં એના માતાપિતાની રજા લેવી જ પડે. એની રજાથીજ દીક્ષા આપી શકાય.” રજા ન આપે તો નસાડી ભગાડીને દીક્ષા આપો તે કે શું?” મંત્રીશ્વર! એવા આક્ષેપ મુકવાની આપને જરૂર નથી, આપને એવું કહેવાને કાંઈ કારણ છે? હજી સુધી તે નસાડી ભગાડી દીક્ષા આપવાને દાખલે બન્યું નથી.” “ ના તે સહેજ પૂછું છું કે એવી રીતે આપવાની તમારા શાસ્ત્રમાં આજ્ઞા છે ?” “ના ! બાળકને એના માતપિતા કે વડીલેની રજા હેય તેજ દીક્ષા અપાય એવીજ મર્યાદા છે.” કેટલા વર્ષની મર્યાદા સુધી રજા લેવી પડે ? ” સામાન્ય રીતે તે કાયદો છોકરાને ઉમરલાયક ગણે ત્યાં સુધી રજા લેવાની અગત્યતા તે ખરીજ. તેમાંય સ્ત્રીને તે ગમે તે અવસ્થામાં હોય તેય રજા લેવાની આવશ્યક્તા રહેલી છે. નહીતર ઉત્પાત થવાનો સંભવ રહે છે. સીતાજીએ Page #364 -------------------------------------------------------------------------- ________________ (૩૪૭) પતિની રજા સિવાય દીક્ષા લીધી તેમાં તે રામ જેવા પુરૂષને પણ તીવ્ર કષાય થયે હતો.” સાડી ભગાડી કે બલાત્કારે દીક્ષા અપાય ખરી કે?” “એવી રીતિ મર્યાદા નથી, એમ વર્તવાથી શાસનની પ્રણાલિકાને ભંગ થાય છે, ખુદ ભગવાન પણ એવી દીક્ષા કેઈને આપતા નથી. માતા પિતા કે વડીલની આજ્ઞા લઈ દીક્ષા લેવી એવીજ પ્રભુની તેમજ શાસ્ત્રકારેની મર્યાદા છે. અતિમુકતકુમારને માતા પિતાની રજાથીજ દીક્ષા અપાઈ હતી. શ્રેણિક મહારાજના કુમાર તેમજ શ્રેણિકની સ્ત્રીઓ પણ વડીલ–શ્રેણિકમહારાજની રજાથીજ દીક્ષા ગ્રહણ કરે છે. શાલીભદ્ર, અવંતિસુકુમાર જેવા ભેગી પણ માતાની રજા મેળવીનેજ દીક્ષાગ્રહણ કરે છે. દીક્ષા લેનારમાં વૈરાગ્ય છે કે કેમ એની માતાપિતા કે વડીલેની રજા મેળવવામાં કસોટી થાય છે. નસાડી, ભગાડી કે દીક્ષિતની મરજી વિના બળાત્કારે દીક્ષા હજી સુધી તો અપાઈ નથી. એવી મર્યાદા પણ નથી ને અપાય પણ નહી.” માતાપિતા રજા ન આપે તો સાધુ દીક્ષા આપે કે નહિ?” “માતાપિતા રજા આપે ત્યાં સુધી સાધુ ધિરજ ધારણું કરે, પણ ઉતાવળ કરી શાસનને વગેરે નહિ ને દીક્ષા લેના Page #365 -------------------------------------------------------------------------- ________________ (૩૪૮) રની પણ ફરજ છે કે તે રજા મેળવવા પ્રયત્ન કરે. આ ધનગિરિ એના દ્રષ્ટાંતરૂપ છે.” “કેવી રીતે ?” તેમને દીક્ષાની જીજ્ઞાસા બચપણથી હતી પણ માતાપિતાની રજા વગર અમે દીક્ષા આપી હતી.” બહુજ સારી પ્રવૃત્તિ એ તે. એથી તે ધર્મને મહિમા વધે, લેકે પણ એવા ધર્મને માન આપે.” “ ઉત્તમ સાધુઓ તે એવી પ્રવૃત્તિને જ અનુસરશેશાસનની શોભા વધારશે.” “એક વૈરાગી થયેલ આત્મા સંસારથી છુટી ત્યાગી જીવન ગુજારે એમાં કેઈને વાંધો ન હોય, વાંધો તો ત્યાં જ હોય કે નસાડી ભગાડીને કે બળાત્કારે ચોરી છુપીથી ચારિત્ર અપાતું હોય.” એવી દિક્ષા એ કાંઈ વસ્તુત: દીક્ષા ન કહેવાય, દીક્ષા લેનારને એની મરજી વગર દક્ષા આપવી અથવા તો જબરજસ્તીથી શિષ્યમહની ખાતર છાની રીતે સાધુ બનાવો વસ્તુત: દીક્ષાજ ન કહેવાય. એ દીક્ષા પાળે પણ શું?” ત્યારે આ બાળકને પણ એવી જ રીતે આપે રાખે છે ને ?” Page #366 -------------------------------------------------------------------------- ________________ (૩૪૯ ) “પ્રથમ વાત થઈને, એની માતાએ રાજીખુશીથી. અર્પણ કરેલો આ બાળક, વળી એક તરફ આ ધનગિરિ આ બાળકના પિતા છે. એ પિતાને અળખામણે ન હોય, તેમજ એની મરજી વિરૂદ્ધ એને સાધુ બનાવવાની અમારી ઈચ્છા પણ નથી.” આ બાલક વૈરાગી છે એ દીક્ષા લેવાનો છે એમ આપ જાણો છો?” હું જાણું કે ન જાણું એ વાત પછી આપને પણ એ બાળક કે છે એની થોડી થોડી ખબર વખત જતાં પડશે. એ બાળકની મરજી વિરૂદ્ધ કાંઈ કરવામાં નહી આવે.” સમય થઈ ગયો હોવાથી રાજાએ આવતી કાલે ન્યાય કરવાનું જણાવ્યું કે બન્ને પક્ષકારોને તે સમયે વખતસર હાજર રહેવાને ફરમાવ્યું. સભા વિસર્જન થઈ. સૌ પોતપિતાને ઠેકાણે ગયા. રાજાને પણ મંત્રીની વાતચિતમાં રસ પડ્યો હતો. આવતી કાલે કેવી રીતે ન્યાય ચુકવવે તે માટે રાજા અને મંત્રી ઉભય વિચારવમળમાં પડ્યા હતા. Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ મું. વજકુમાર, બીજે દિવસે મુકરર (નિયત) કરેલા સમયે દરબાર ભરાયે હતો. આ કેસમાં લોકોને રસ પડતો હોવાથી તેમજ આજે કેસને ચુકાદો હોવાથી લેકવર્ગ પણ પુષ્કળ હાજર હતું. સુનંદા પણ પોતાના સંબંધીઓની સાથે આવી પહોંચી હતી. બીજી તરફ સિંહગિરિ પણ વજી સાથે સંઘ સહિત પધાર્યા હતા. સમય થતાં રાજા અને મંત્રી પણ આવી પહોંચ્યા. બાળકને આજે ન્યાય હેવાથી કઈ બાજુએ ન્યાયનું ત્રાજવું નમે છે એ જાણવાને બધા આતુર હતાં. લેક લાગણ સુનંદા તરફ હોવાથી રાજ કદાચ સુનંદાને હવાલે સેંપવાને હુકમ કરે તો સાધુઓ તે સમયે સેપે કે નહિ. પિતાની હઠને તે સમયે કેવી રીતે વળગી રહે છે વારું. રાજાના આવી ગયા પછી વાદી પ્રતિવાદી બને હાજર હોવાથી રાજાએ એ કેસ તરતજ હાથમાં લીધો, એટલે મંત્રીએ કહ્યું, “મહારાજ ! છોકરાની ઉમર ત્રણ વર્ષની હોવાથી એટલી બાલ્યાવસ્થામાં છોકરાને વૈરાગ્યનું ભાન હતું નથી અને એ અવસ્થામાં તે બાલક માતપિતાની છાયા Page #368 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૧ ) તળે સુરક્ષિત રહેતા હૈાવાથી આપશ્રીમાને છેકરા એની માતાને હવાલે કરવા જોઇએ. ” “ એ છેકરા અમને અર્પણ કરાયેલ હાવાથી હવે અમારાથી આપી શકાશે નહિ. વળી હું એનેા પિતા છું. હું પણ એની માતા જેટલા જ હક્કદાર છું, ” ધગિરિએ આગળ આવીને કહ્યું. “ અને આ પૂજ્ય આ સમિત આચાર્ય આ ખાળકના સગા મામા થાય છે. સંસારપક્ષના અમે બાળકના નિકટના સંબધી છીએ. ધનગિરિએ આર્ય સમિત આચાય ને પણ ઓળખાવ્યા. “ એ છેકરા એની માતાએ તમને અર્પણ કર્યો એમ તમે કહેા છે એ વાત કદાચ સત્ય હશે, તેથી એ છેકરાને તમારે બળાત્કારે સાધુ બનાવવા એ અર્થ થતા નથી. એ છોકરા સમજણે! ન થાય અને એની મરજી વિરૂદ્ધ તમે અને સાધુ બનાવશે. તેા તમે શુન્હેગાર ગણાશેા, કારણ કે અળાત્કાર એ ગુન્હા ગણાય છે. એવા ખળાત્કાર કરનારાએની રાજ્ય ખરાબર ખબર લેશે, ” રાજાએ કહ્યું. “ જેમ કાયદા ખળાત્કારને ગુન્હા ગણે છે તેવી રીતે બળાત્કારે દીક્ષા આપવાની અમારૂ શાસ્ત્ર પણ મના કરે છેઃ તે હું કાલે જણાવી ગયા છુ, ” વચમાં સિદ્ધગિરિસૂરિ એપા. “ રાજન્ ! અમે બળાત્કારે એને દીશા આપીએ Page #369 -------------------------------------------------------------------------- ________________ (૩૫ર ) ત્યારે આપ ભલે અમારા ઉપર એ આક્ષેપ મુકી શકે છે. અત્યારે અમે આ બાલકને દીક્ષા આપવા માગતા નથી. અત્યારે ફર્યાદ એટલીજ છે કે છોકરો અમારી પાસે રહે કે બાઈની પાસે રહે. એટલે જ ન્યાય આપે કરવાને છે.” તે એ છોકરે એની માતાની પાસે જ રહે, તમારે એની માતાને હવાલે કરવો જોઈએ. એને દીક્ષા લેવી હશે તે ભવિષ્યમાં માતાની રજા મેળવીને લઈ શકશે. એના વૈરાગ્યની પણ તે સમયે ખાતરી થશે.” “એક બાજુએ જેમ એની માતા છે તેમ બીજી આજુએ એના પિતા અને મામા છે એમને હક્ક આપ સ્વીકારે છે કે નહિ? તેમજ પીતાને હક્ક આપસ્વીકારે છે કે નહિ એ પ્રથમ સ્પષ્ટ કરે?” શ્રીસિંહગિરિસૂરિએ પૂછયું. જરૂર માતાના જેટલો જ પિતાને હકક છે તે હું કબુલ કરૂં છું. ત્યારે આપે માતાના હક્ક ઉપર જેવું ધ્યાન આપ્યું છે તેટલું જ પિતાના હક્ક ઉપર ધ્યાન આપી ન્યાય તોળવે. જોઈએ. જે પિતાના હકકમાં નુકશાન કરી માતાના જ હક્કમાં ન્યાય આપશે તો વળી ભવિષ્યમાં એવા કેસો આપની પાસે આવશે ત્યારે ગંભિર પરિસ્થિતિ ઉભી થશે, માટે આપ એવો ન્યાય કરશે કે જેથી માતા અને પિતા ઉભયનાં મન સંતુષ્ટ થાય.” Page #370 -------------------------------------------------------------------------- ________________ (૩૫૩) વાદી પ્રતિવાદી માતાપિતા હોવાથી જ કેસ ગુંચવાડાભર્યો થઈ ગયો છે. સામે એના પિતા ન હોત તો અમે ક્યારેય આ બાળકને માતપિતાને સેંપવાને તમને હુકમ કર્યો હોત. પણ અહીંયાં આ પ્રકારની સ્થિતિ હોવાથી જરા વિચાર કરવો પડે છે.” આવી ગુંચવાડાભરી સ્થિતિને તોડ કાઢવાને મંત્રીએ એક વિચાર રાજાને જણાવ્યું, “નામદાર! આ કેસ જરા ગુંચવણ જેવો છે. આ કેસનો ચુકાદો આપણે આ બાળક ઉપર જ નાખીએ, એ બાળકના હાથેજ કેસને ચુકાદો થાય તો ઠીક.” કેવી રીતે બાળક ચુકાદો આપે!” રાજાએ આશ્ચર્ય દર્શાવતાં પૂછ્યું. પ્રભે ! વાદી અને પ્રતિવાદીને સામસામે રાખી આ બાળકને મધ્યમાં રાખીએ. પછી બનને આ બાળકને બેલાવે તેમાં આ બાળક પોતાની મરજીથી જેની પાસે જાય એને હવાલે બાળકને કરે. અનાદિકાળથી બાળકને માતાને સહવાસ વિશેષ હોવાથી તે જરૂર માતાની પાસે જશે. બાળકનું મન માતા તરફ વળેલું હશે તે પછી પિતાને હક્ક પણ રહેશે નહિ. માટે બાળકની મરજી ઉપર જ આ બધું છડી ધો. 7 ૨૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪) પ્રધાનની આ મંત્રણા રાજાને પસંદ પડી. રાજાએ બન્ને પક્ષોને ઉદ્દેશીને આ હકીકત કહી સંભળાવી. બંને પક્ષોએ હકીકત માન્ય રાખી. સાધુઓ છોકરાને સમજાવે નહિ તેથી છોકરાને રાજાએ તરતજ પિતાની પાસે બોલાવી લીધો. એક તરફ સુનંદાને બેસાડી. રાજાનો આ પ્રમાણે ન્યાય જાણુને સુનંદાએ બાળકને લેભાવવા માટે અનેક પ્રકારનાં રમકડાં ને અનેક પ્રકારની ખાવાની વસ્તુઓ વગેરે મંગાવી પોતાની પાસે રાખી. બીજી તરફ ધનગિરિ બેઠા, એમની પાસે તે સાધુનાં ઉપકરણ સિવાય બીજું શું હોય! આ વિચિત્ર ન્યાય જેવાને–સાંભળવાને બધાય આતુરતા બતાવી રહ્યા હતા. છોકરે કેની તરફ જશે, જેની તરફ છોકરાનું મન આકર્ષાશે એને છોકરો સેંપવામાં આવશે. પરિણામ જાણવાની ઉત્કંઠા બધાની વધી ગઈ હતી. રાજાએ છોકરાને (વજકુમારને) પોતાની પાસે રાખે, પણ વજીને પ્રથમ કોણ બોલાવે, માતા કે પિતા એ પ્રશ્ન ઉભે થયે. કલાગણી વિશેષે માતા તરફ હોવાથી રાજાએ સુનંદાને પ્રથમ બોલાવવા માટે આદેશ આપે. સુનંદાએ અનેક પ્રકારનાં રમકડાં અને ખાવાની ચીજો બતાવતાં કહ્યું “હે વત્સ ! તારે માટે રમવાનાં આ રમકડાં, જે આ અશ્વ, આ હાથી, આ રથ તારે માટે હું લાવી Page #372 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૫ ) છું તે લઈને એની સાથે તુ રમી મને આનંદ પમાડે. આ રમકડા લે, અહીં આવ, અહી આવ, શું તારી માતાને પણ તુ નથી જાણતા ! તને રમકડાં ન ગમતાં હોય તેા આ ખાવાની વસ્તુઓ લે. જો આ લાડુ, આ માંડા, આ સાકર, જરા મ્હામાં તા નાખ, એના સ્વાદ તા લે અથવા તેા ખીજું તને જે જોઇએ તે માગી લે બાપુ ! આવ ! આવ ! જરા મારી પાસે તે આવ!” એ ત્રણ વર્ષના બાળક વજ્રકુમાર જ્ઞાને કરીને તે વૃદ્ધના પણુ વૃદ્ધ હતા. સંસારના સ્વરૂપને જાણનાર એ મહા તપસ્વી તા બાળપણથીજ સાધુ થવાને જન્મ્યા હતા. જૈન ધર્મ ના દિવિજય કરવાને એમનાં જીવન નિર્માણુ હતાં. વિધિએ નિર્માણ કરેલાં એમનાં જીવનને અનેક માણસાની શક્તિ પણ પલટાવવાને શું સમર્થ છે ? ભલે માનવના મહાસાગર એ શક્તિને અટકાવી બીજી તરફ આકર્ષવાને પ્રયત્ન કરે પણ વિધિનિર્માણ કદાપિ અન્યથા થઈ શકે કે ? જે વસ્તુ જેવા સ્વરૂપમાં દેખાય તે તેવા જ સ્વરૂપે રહે પણ ગમે તેવા વિકટ પ્રસંગે!માં પણ તે રૂપાંતર ન જ થાય, એ તીર્થ સ્વરૂપ માતાના અનેક ઉપકારા જાણવા છતાં વજ્ર કુમાર તા જાણે સાંભળતાજ ન હાય તેમ માન ધારી ઉભા રહ્યા. “ અરે દિકરા ! શું તું મને ભૂલી ગયા, અરે સાધુએ એ શુ તારા ઉપર ભૂરકી તે નાખી નથીને ! તેથી મારી સામે પણ જોતા નથી, જરી મારી પાસે તે આવ, કાલાકાલા Page #373 -------------------------------------------------------------------------- ________________ (૩૫૬ ) શબ્દોથી તું તારી માતાને આનંદ પમાડ. મારું સર્વસ્વ તું જ છે. પુત્ર, દેવ, આત્મા કે જીવીત તું જ છે તે શું નથી જાણતો? અરે દિકરા! આ બધા લેક સમક્ષ મને શરમાવ ના ! નહીતર મારું હૈયું ફાટી જશે. નવ નવ માસ મારા ઉદરમાં રહ્યો છતાં એને આટલે અલ્પ બદલો પણ મને નહી મળે, બેટા ! આવ, મારી પાસે આવી મારા ઉત્સંગમાં આળેટ.” માતાએ ખાવાની અનેક ચીજો, રમવાના અનેક રમકડાં, તથા ખુબ મીઠી મીઠી વાણીથી અનેક રીતે વિન. માતાની વિનવણી એ બુદ્ધિનિધાન સૈનદેય (વજકુમાર) સમજતો હતો, છતાં સુનંદા તરફ એક ડગલું પણ ગયો નહિ. માણસની અલ્પમતિ એના વૈરાગ્યની, એના મહત્વની પરિક્ષા કરવાને અશક્ત હતાં, છતાં પિતાને આ સમયે શું કરવાનું ઉચીત હતું તે સમજતા હતા.” સંઘની ઉપેક્ષા કરી માતાની ઉપર કૃપા કરવી એમાં તો સંઘનું અપમાન કરી બહુલ સંસારી થવાનું હતું માટે માતાની ઉપર કૃપા કરવી એ અત્યારે અસ્થાને હતી. વળી માતા પણ ધન્યવતી છે. તે જરૂરી મારી પછવાડે દિક્ષા અંગીકાર કરશે, તો પરિણામે સુખ કરનારું એવું આ અલ્પમાત્ર માતાનું દુઃખ ઉપેક્ષા કરવા લાયક છે” એમ સમજી મૈન રહ્યા ને માતાની વિનવણ વ્યર્થ ગઈ. રાજા વગેરે સકળ સયજને આશ્ચર્ય પામ્યા. આટ Page #374 -------------------------------------------------------------------------- ________________ (૩૫૭) આટલી લાલચે, માતાની આવી કાકલુદી છતાં આ બાળક જાણે સાંભળતો જ ન હોય તેમ કાન પણ ધરતો નથી. આ તો કઈ અદભૂત બાળક ! રાજાએ તરતજ સુનંદાને કહ્યું, “સુનંદો! હવે તું દૂર જા. આ બાળક તે જાણે તને ઓળખતા જ ન હોય તેમ તારા બોલાવ્યા છતાં તે તારી સામે પણ જોતો નથી.” રાજાના કહેવાથી સુનંદા પ્લાનમુખી થઈ ગઈ. એના હાથ પગ જાણે જકડાઈ ગયા હોય તેમ ઉઠવાને પણ સમર્થ ન હતી છતાં રાજાના હુકમથી તે માંડ ઉઠીને નશીબ ઉપર હાથ મુકતી પોતાના સંબંધીઓ જ્યાં બેઠા હતા ત્યાં ગઈ. એના હૈયામાં અત્યંત નિરાશા હતી. જાણે મરવાને ઈચ્છતી હોય તેમ તેજ વગરની થઈ ગઈ. પુત્ર માટે આટલી બધી મહેનત ભરસભામાં રદ બાતલ થઈ ગઈ તે કાંઈ ઓછું દુઃખ કરનારું ન હતું. અવસરના જાણ રાજાએ ધનગિરિને બાલકને બેલાવવા માટે કહેતાં રજોહરણ ઉંચો કરીને ધનગિરિયે મિતાક્ષરમાં કહ્યું, “હે અનઘ ! જે દીક્ષા લેવાની તારી મરજી હાય, તું દીક્ષા, ધર્મ અને તત્વનું સ્વરૂપ જાણતા હો તો ધર્મધ્વજ રૂપ આ મારૂં રજોહરણ લે.” ધનગિરિ એટલા શબ્દો બેલ્યા તે દરમિયાન બાલહસ્તિની જેમ કર ઉંચે કરી પગમાં ઘુઘરીને ઘમકાર કરતા તેણે ધનગિરિ તરફ દેડી Page #375 -------------------------------------------------------------------------- ________________ (૩૫૮) રજેહરણ લઈ લીધું અને પિતાના ઉલ્લંગમાં બેસી ખેલવા લાગ્યો. એ રજોહરણ તરફ દષ્ટિ રિથર રાખીને ત્રણ વર્ષના વજકુમાર નૃત્ય કરવા લાગ્યા. ચારિત્રથી આનંદ પામતા હોય એવી રીતે પોતાને હર્ષ નૃત્યકારા વ્યક્ત કરતા હતા. રાજા, મંત્રી અને સભાના બધાં લેકે વાની આવી ચેષ્ટાથી આશ્ચર્ય પામ્યા. આ તો અજબ બાળક છે કેઈ ! શું એ દીક્ષા લેવાને ઉત્સુક હશે ! દીક્ષાનું સ્વરૂપ સમજતો હશે ! આટલી ઉમરમાં આ વૈરાગ્ય આને કયાંથી થયો! રાજાએ બાળકને પોતાની પાસે બેલા. પિતાના ઉત્સંગમાં બેસાડી એના શરીર ઉપર હાથ ફેરવતાં બોલ્યા, વત્સ ! શું દીક્ષા લેવાના તાર ભાવ છે? તને આટલી નાની ઉમરમાં વૈરાગ્ય થયું છે કે શું?” વજે હકારમાં મસ્તક ધુણાવ્યું. “તને સાધુઓએ ભૂરકી નાખી છે કે શું અથવા તે તને ભરમાવ્યા લાગે છે.” બાલકે નકારમાં માથું હલાવ્યું. “તારે તારી માતા પાસે જવું છે?” બાલકે માથું ધુણાવી ના પાડી. “તારે પરણવું છે ? એક નાની વહુ સાથે તેને પર Page #376 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯) ણાવીએ, તને એની સાથે રમવાની ખુબ મજા પડશે.” મંત્રીએ વચમાં કહ્યું “તને પરણવું નથી ગમતું ?” બાલકે ના ના રૂપમાં મસ્તક હલાવ્યું. વજના જવાબથી રાજા મંત્રી વગેરે બધાને નવાઈ ઉપજી. એ ખોળામાં બેસાડનારા ક્યાંથી જાણે કે આ છેળામાં બેસનારે બાળક ભવિષ્યમાં મહાત્ વાસ્વામી થવાના છે. કુર અને જુલ્મની જડી વરસાવનાર અનેક ભયંકર અસુરો પણ જેમનાથી પરાભવ પામનારા છે. દેવો અને મનુબેના સ્વામીઓ પણ જેમના ચરણમાં નમન કરનારા છે અને શત્રુંજય જેવા મહાન તીર્થનો ઉદ્ધાર કરનારા છે. વજકુમારને લઈ સાધુઓ સંઘ સાથે ઉપાશ્રયે ગયા. સુનંદા પણ નિરાશ થઈ પિતાના સંબંધીઓ સાથે ઘેર ગઈ. રાજાએ સભા બરખાસ્ત કરી જેથી લેકે પણ પોતપોતાને સ્થાનકે ગયા. ૧ ઉદ્ધાર તો જાવડશાહ કરનારા છે છતાં વાસ્વામીની કીમતી સહાય અને શક્તિથી જ જાવડશાહ ઉદ્ધાર કરી શક્યા હતા તે આગળ વાંચતાં સમજાશે. અસુરોને ત્રાસ વજીરવાણી વગર જાવડશાહથી દૂર થઈ શકે એમ નહતું. Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ મું. વજ દીક્ષા વજકુમારની એ પ્રમાણેની વર્તણુકથી સુનંદા અને એનાં સંબંધી નિરાશ થઈ ગયાં. એ નિરાશ થયેલી સુનંદાને ઘેર પણ ચેન પડ્યું નહી. આખીય રાત્રી એણે વ્યગ્રતામાં પસાર કરી. સંસારનું સ્વરૂપ વિચારતી એને પથારીમાં આમતેમ તરફડતાંય નિદ્રા ક્યાં હતી ! નિદ્રા ન આવે ત્યારે પથારીમાં બેઠી બેઠી વિચાર કરતી હતી. ખભા ઉપર પોતાની ડેક નાખી દેતી તો કોઈ વખતે લમણે હાથ દઈ નિસાસા ઉપર નિસાસા નાખતી હતી. આજના બનાવથી એનું હૈયું ભરાઈ આવ્યું હતું. “મારે તે સંસારમાં કોઈ નહી, ભાઈએ દીક્ષા લીધી, ૌવનવયમાં ભર્તારે ચારિત્ર ગ્રહણ કર્યું. ભાગ્યગે વિધિએ એક પુત્ર આપે તેય મારે નહિ. એય દીક્ષા લેશે. આટલી નાની ઉમરમાં એને પણ દીક્ષાના કેડ જાગ્યા. એ પણ વૈરાગી થઈને મારી પાસેથી જતો રહ્યો. મારા જેવું નિરાધાર જગતમાં કોણ હશે. મારે હવે આ વિશાળ સંસારમાં કેને આધાર ! કેને શરણે જાઉ! અરે દેવ ! તું કાં મારે દુશ્મન થશે ! અરે દિકરે પણ વૈરાગી થયે, હવે મારે શું કરવું?” Page #378 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૧) એ ચિંતાથી આકુળ વ્યાકુળ થયેલી સુનંદાને જીવ મુંઝાવા લાગે. કઈ રીતે એનું મન શાંત થાય નહી. આખરે એણે પણ નિશ્ચય કર્યો, “ભાઈ, ભર્તાર અને પુત્ર જે માગે ગયા, તેજ માર્ગ મારે પણ હો.” આ અનિત્ય સંસારની માયાને વિચાર કરતાં છેવટે એને સત્ય સમજાયું. સગા સંબંધીઓને તેડાવી, સૈ સૈને આપવું ઘટે તે આપીને બાકીની લક્ષ્મી સાત ક્ષેત્રમાં વાપરી સુનંદાએ સિંહગિરિસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. વજકુમાર ત્રણ વર્ષના થઈ ગયા હતા. વરાગી અને દીક્ષાની આતુરતાવાળા હતા, છતાં નાની ઉમર હોવાથી એમને પાછા સધ્ધીઓના ઉપાશ્રયેજ ઑપી સાધુઓ અન્યત્ર વિહાર કરી ગયા. - સાધ્વીઓના ઉપાશ્રયે રહેતા વજકુમાર નિર્દોષ બાળચેષ્ટા કરતા સર્વને આનંદ પમાડતા હતા. કેઈ વખતે સાધ્વીઓ અભ્યાસ કરતી, એક બીજાને ભણાવતી, વાદવિવાદ કરતી, અર્થની ધારણ કરતી તે બધું વાકુમાર પારણામાં સુતા સુતાં સાંભળતા હતા. પદાનુસારી લબ્ધિથી વજ બધુ શ્રત ધારી લેવા લાગ્યા. અભ્યાસ કરતી સાધ્વીઓ ગુરૂ પાસે પાઠ લેતી તે પણ વજ બાલક છતાં એક ચિત્તે શ્રવણ કરતા હતા. પિતે બાલક છતાં સ્તનપાન કરવાનું છોડી દીધું હતું. એમણે સાધ્વીઓના અભ્યાસ તરફ શ્રવણ Page #379 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૨ ) કરવાનું વિશેષ ધ્યાન આપ્યુ .એવી રીતે સાંભળવા માત્રથી એ બાળ વજ્રકુમાર લગભગ અગીઆરે અગના જ્ઞાતા થયા તે દરમીયાન બીજા પાંચ વર્ષ વ્યતીત થયાં ને વર્ષોંકુમારની ઉમર આઠ વર્ષની થઇ. વીર સંવત ૪૯૬ માં એટલે પાંચમા સૈકાના અતમાં વજાસ્વામીને જન્મ થયા અને વીર સંવત ૫૦૪ માં છઠ્ઠા સૈકાની શરૂતાતમાં આઠ વર્ષની ઉમરે વજ્રસ્વામીની દીક્ષા થઇ, અર્થાત્ વિક્રમ સંવત ૨૬ માં જન્મ અને ૩૪ માં એમની દીક્ષા થઇ. વજ્રસ્વામીની આઠ વર્ષની ઉંમર થઇ, ને સિદ્ધગિરિસૂરિ પણ વિહાર કરતા કરતા પાછા આ શહેરમાં આવ્યા. વજ્રની ઉમર આઠ વર્ષની થવાથી એમને ઉપાશ્રયે લાવી શાસ્ત્રની વિધિ પ્રમાણે એમની મરજીથી તેમજ સકલસંઘની અનુમતિથી દીક્ષા આપી. સિદ્ધગિરિસૂરિ મહાવીરસ્વામીની પાટે તેરમા પટ્ટધર હતા. દીક્ષા લીધા પછી એક દિવસે ગુરૂ વજ્રસ્વામીને લઇ અવંતી તરફ ચાલ્યા. મામાં વૃષ્ટિ થવાથી એક યક્ષના મંદિરમાં પરિવાર સાથે સૂરિ રહ્યા. તે સમયે વજ્રસ્વામીના પૂર્વભવના મિત્રા ભક દેવતાએ એમના સત્ત્વની પરીક્ષા કરવાને આવ્યા. નાના બાળ વજ્રમુનિ ચારિત્ર પાળવામાં કેવાક છે તે જોવાના વિચારથી વણીકના વેષ ધારણ કરી Page #380 -------------------------------------------------------------------------- ________________ (૩૬૩) ગુરૂ પાસે આવી બોલ્યા, “ભગવન્વૃષ્ટિ બંધ થઈ ગઈ છે. આ સામે અમારે ઉતારે દેખાય છે, પેલા તંબુઓ ઉભા કરેલા છે ત્યાં આહાર પાણીની બધી જોગવાઈ છે માટે ગોચરીને અર્થે પધારે !” વૃષ્ટિ નિવૃત્ત થયેલી હોવા છતાં પિતાને તે આહાર પાણીની જરૂર નહોતી પણ વજમુનિ બાળક હોવાથી એમને લઈ જવાને કહ્યું. વજીસ્વામી પણ આવશ્યક ક્રિયા કરી બીજા એક મુનિની સાથે ઈર્યાસમિતિનું ચિંતવન કરતા વહેરવા નિકળ્યા, પણ માર્ગમાં અત્યંત સુક્ષ્મ તુષારબિંદુ પડતા જઈ અપકાયની વિરાધનાથી પાછા ફર્યા. પેલા વેષધારી વણકે એ એટલી વૃષ્ટિ પણ બંધ કરી ને ફરી પાછા વજરૂષિને લઈને ચાલ્યા. તંબુમાં આવ્યા પછી આહાર પાણી આપવાની ઈચ્છાથી દેવતાઓ ઉતાવળ કરવા લાગ્યા. જે જે વસ્તુઓ વહોરાવવાની હતી તે વજરૂષિ પાસે લાવ્યા. તે વસ્તુઓને જોઈ વજીરૂષિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિચાર કર્યો, અરે ! આ કેળુ વગેરે દ્રવ્ય એ કયાંથી લાવ્યા હશે ! આ ઉજજયની ક્ષેત્ર સ્વભાવથીજ કર્કશ છે. અહીયાં આવી વસ્તુઓ ઉપજવા સંભવ નથી. વળી વર્ષાઋતુની શરૂઆતમાં તો આ ફળની વાત જ શી!” બાળ વાર્ષિ વસ્તુઓનો વિચાર કરતા એ વેષધારીઓ તરફ જેવા લાગ્યા, “આ દાતારે શું સાચેસાચ વણકે હશે ? Page #381 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૪) એમનાં આંખના પોપચાં તો સ્થિર દેખાય છે. વણકે આવા અનિમેષ લોચનવાળા હોય ખરા! એમના ચરણે તે ભૂમિને સ્પર્શતાજ નથી. નકકી આ દેવપિંડ છે અને દેવપિંડ તે સાધુને નજ કલ્પે,” એમ વિચારી વાર્ષિ પાછા વળ્યા. વણકે વિસ્મય પામી બોલ્યા, “કેમ મુનિરાજ ! પાછા કેમ વળ્યા, કંઈક તો વહેરે. અમને ધર્મલાભ આપી અમારે ઉદ્ધાર કરે !” વાર્ષિએ જણાવ્યું, “તમે સાચા વણકે નથી. આ બધી દેવાયા છે. એ દેવપિંડ અમારે સાધુઓને કપે નહી.” વણીકેએ આ બાળસાધુની દૃઢતાથી વિસ્મય પામી પિતાના સ્વરૂપમાં પ્રત્યક્ષ થઈ કહ્યું, “હે મુને ! અમે તમારા પૂર્વભવના મિત્રો ભક દેવતાઓ તમને જેવાને આવ્યા છીએ. તમે અદ્યાપિ મનુષ્ય છતાં અમારા મિત્ર જ છે.” એમ કહી દેવતાઓ વૈક્રિય લબ્ધિ આપીને અદ્રશ્ય થઈ ગયા. વજ સ્વામિએ ગુરૂ પાસે આવી તે હકીક્ત નિવેદન કરી. એકદા જેઠ માસમાં વજી સ્વામીને પેલા દેવતાઓએ વણકવેશે આવીને ઘેબરનું નિમંત્રણ કર્યું, તેમાં પણ વા સ્વામીને પૂર્વ માફક ખબર પડવાથી વહેરવા ગયેલા પાછા આવ્યા જેથી તેમની ઉપગ દેવાની કુશળતાથી દેવો સંતુષ્ટ થયા. તેમને આકાશગામી વિદ્યા આપીને અદ્રશ્ય થયા. વા રૂષિ એવી રીતે કમે ક્રમે અનેક શક્તિઓ મેળવતા ગયા. Page #382 -------------------------------------------------------------------------- ________________ (૩૬૫) અનેક શિષ્ય પરિવારને સિંહગિરિસૂરિ પાઠ આપતા હતા. કેઈ અંગેનું અધ્યયન કરતા તે કેઈને પૂર્વગતશ્રતને પણ અભ્યાસ કરાવતા હતા. એ સાધુઓ સાથે વિહાર કરતાં એમને અભ્યાસ શ્રવણ કરવા માત્રથી પદાનુસારી લબ્ધિથી એમના અગીઆરે અંગમાં જ્યાં ત્રુટી કે શંકા જેવું હતું તે દૂર થઈ ગયું ને અગીયારે અંગ સુદઢ થયાં. તેમજ પૂર્વગતશ્રુત પણ જે જે અભ્યાસ કરાતું હતું તે સાંભળવા માત્રથી તરતજ ગ્રહણ કરી લેતા હતા. એવી રીતે સાંભળવા માત્રથી વા સ્વામીએ અગીયારે અંગ ઉપરાંત પૂર્વગતશ્રુત પણ પ્રાપ્ત કર્યું હતું. એ બાળમુનિ વજને અનેક સાધુઓ કહેતા કે “વત્સ ! કંઈક અધ્યયન કરે. અભ્યાસ કર.” તેમના કહેવાથી વજરૂષિ નિદ્રાળુની જેમ કંઈક ગણગણ કરતા હતા. પિતાતી શક્તિનો પ્રકાશ ન કરતાં મનમાં કંઈક અવ્યક્ત બેલતા ને બીજા મુનિઓ ભણે તે સાવધાનપણે સાંભળતા હતા. અભ્યાસ કરવામાં મંદ આદરવાળા હોવાથી સાધુઓ સિંહગિરિ આચાર્યને કહેતા કે “ વજરૂષિને અભ્યાસ કરાવે તો ઠીક !” બાળકપણું હોવાથી એ આળસુ છે. ભણશે ધીરે ધીરે, ભણ્યા વગર કાંઈ હવે એને ચાલવાનું છે.” આચાર્ય સર્વને સમજાવતા ને વજીને પણ વખતો વખત અભ્યાસ કરવાનો ઉપદેશ કરતા હતા. વા પણ ગુરૂ આજ્ઞાને ભંગ Page #383 -------------------------------------------------------------------------- ________________ (૩૬૬) ન થાય એ બીકે કંઈક ગણગણ કર્યા કરતા હતા. ને પાછા હતા તેવાને તેવા જ. એ ભણેલા શાસ્ત્રોમાં ફરી શું ભણવાપણું હોય પણ એ પિોતે પોતાના જ્ઞાનનો પ્રકાશ કરે તેમ નહતું, તેથી વજી રૂષિમાં આટલું બધું શાસ્ત્રનું જ્ઞાતાપણું છે એની સ્થવિરેને કયાંથી ખબર હોય? બાળક છતાં વજી સ્વામી ચારિત્ર પાળવામાં અદ્ભુત હતા. સંસારનો ત્યાગ કરી પંચ મહાવ્રત ઉચ્ચરનારને હંમેશાં ચારિત્ર માટે જાગૃત રહેવું પડે છે. એ મહાવ્રતમાં લેશ પણ દૂષણ ન લાગે તેને માટે હમેશાં કાળજી રાખવી પડે છે. દીવસમાં નવ વાર કરેમિ ભંતેને પાઠ બોલી ત્રિવિધ ત્રિવિધે જેમણે પાપને વસીરાવી દીધું છે એવા મહામુનિઓ દેવને પૂજવા યોગ્ય છે. એનું કારણ એમની ચારિત્ર પાળવાની શક્તિ, પાંચમહાવ્રતમાં અતિચાર પણ ન લાગે તેવી તેમની જાગૃતિ, સાવધાનતા, ઉપરાંત તેમનો કષાય અને રાગદ્વેષ જીતવાનોજ સતત પ્રયત્ન વિગેરે છે. કોઈ વદે તો એમને ખુશ થવાનું ન હોય, કઈ હીલના કરે તો નારાજી ન હોય, શ્રાવકોને ઉશ્કેરી કજીઓ કરાવાપણું ન હોય, એ ચારિત્ર પાળવામાં એવા સાવધાન હોય કે જેથી સામા માણસનું મસ્તક ભક્તિથી સ્વભાવિક રીતે જ નમી પડે. સાધુઓને વળી શ્રાવકને નમાવવાની કે વંદાવવાની ફરજ પાડવાની હોય ખરી ! ચારિત્રમાંજ એવી અજબ શક્તિ છે કે જેની આગળ ઇંદ્રાદિક મહાદેવનાં મસ્તક ઝુકી પડે તે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૭). અલ્પ શક્તિવાળા માનવીનું મસ્તક તો અવશ્ય એવા ચરિત્ર આગળ નમે જ. બાલપણ છતાં વાસ્વામીના ચારિત્રને દેવોએ પણ વાંદેલું ને વખાણ્યું છે. સાધુઓની પાસે ખરૂ ધન જે હોય તે તે તે ચારિત્રજ ! . પ્રકરણ ૪૧ મું લઘુતામાં પ્રભુતા. ચારિત્ર પળાતું ન હોય તેમજ દીક્ષા લીધા છતાં જે દીક્ષા પાળવાને સમર્થ નથી છતાં ઉપરથી ચારિત્રને ડોળ કરી જગતને માત્ર ઠગવા પુરત દંભ કરાતા હોય, તો એવા ચારીત્ર પાળનારની સમાજમાં કાંઈ પણ કિમત નથી. તેમજ જે ચારિત્ર સારું ન હોય તો એમના ગમે તેવા સારા ઉપદેશની પણ અસર થતી નથી. તેમના વચન ઉપર કોઈને શ્રદ્ધા આવતી નથી. ભલે રાગી હોય તેમનાથી મનાય કે પૂજાય તેથી શું ? છતાંય ભગવાનનું ચારિત્ર તે ઉત્તમ અને મોક્ષલક્ષ્મી નજીક કરનારું છે એ નકકી જ છે. એ ચારિત્રને આરાધી, નિરતિચારપણે એનું પાલન કરી અનંતા મનુષ્યો સંસારને પાર પામી ગયા, અનંતા મસ્તકો એની આગળ ઝુક્યાં છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ (૩૬૮ ) ચારિત્રના આરાધકને એવી ફર્યાદ કરવાનો સમય નથી આવતે કે શ્રાવકે અમને માનતા નથી, વાંદતા નથી, અમારી ભક્તિ કરતા નથી. એમ બોલવું એજ સાધુધર્મની ખામી સૂચવે છે. સાધુપણ લીધા પછી રાગદ્વેષ જીતવા તરફજ જે ધ્યાન આપવામાં આવે, તો સંસારની ઘણી રાગદ્વેષ પ્રવૃત્તિ સ્વાભાવિક જ ઓછી થાય. બાકી ચારિત્ર. તે એવું ઉત્તમ છે કે એના પાળનાર આગળ શ્રાવકે તે શું બકે શ્રાવકથી ઈતર જનોનાં મસ્તક પણ મુકે છે. શ્રાવકે એટલું તો સમજે છે કે જે મહાન વસ્તુ પિતાનાથી બની શકતી નથી, જેનો અંશ પણ પાળવાને પોતે સમર્થ નથી, તપ કરતાં પણ જે ધ્રુજી ઉઠે છે એવા શ્રાવકે પણ જ્યાં સત્ય વસ્તુ જુએ છે ત્યાં તો અવશ્ય શીર ઝુકાવે છે. વાસ્વામી બાળક છતાં ચારિત્ર પાળવાની એમની મહાન શક્તિ, કે જેની દેવે પણ કદર કરે છે એમની આગળ શીર ઝુકાવે છે. આહારની ગવેષણ કરવામાં પણ બાળક છતાં પણ કેવા ઉપગવાળા છે. આવા ઉત્તમ ચારિત્રવંત સાધુ હોય અને તેમાંય સમ્યજ્ઞાનથી પરિપૂર્ણ હોય એ તે સુવર્ણ અને સુગંધ સાથે મળેલાં કહેવાય. એને તો દેવો પણ નમે તો માનવીની શી ગુંજાશ? વજ મુનિ અગીઆર અંગ ઉપરાંત પૂર્વના જ્ઞાનના પણ જ્ઞાતા પુરૂષ છતાં એમનામાં જરાય જ્ઞાનને ગર્વ ન Page #386 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯) દેખાય, પોતાનાથી અલ્પજ્ઞાનવાળા સ્થવિરેની આજ્ઞાભંગથી પણ જેઓ બીએ, ગુરૂની વેયાવચ્ચ કરવામાં પણ સાવધાન. સ્થવિષે વારંવાર અધ્યયન કરવાનું કહે છતાં એમ ન કહે કે તમારા કરતાં હું વિશેષ જાણું છું, બલકે વિરેની આજ્ઞાભંગથી ભય પામી અમુક સમય સુધી કાંઈક ગણગણ્યા કરે. માટે જ્યાં ગુણ જોવાય છે ત્યાં સ્વાભાવેજ જગત નમી પડે છે. અથવા તો ગુણામાંજ કંઈક એવો જાદુ છે કે જેથી નમી જવાય છે. ગુણવંત સાધુઓને કાંઈ કહેવા જવું પડતું નથી કે તમે અમને નમે. - સારા માણસે પછી ગમે તે મહાન સાધુ હોય કે ગમે તે હોય છતાંય જે અવગુણ જોવામાં આવે તો ત્યાં સર્વ કેઈ ઉપેક્ષા કરે છે. અથવા તે કેઈ વિરોધ કરવા પણ તૈયાર થાય છે તેમાંય સાધુ થયા પછી તેનામાં તે જ્યારે અવગુણ જાણવામાં આવે કે શિથિલાચારપણું જેવામાં આવે ત્યાં કાંઈ મસ્તક નજ નમે. સાધુઓને પણ પ્રમાદ મુંઝવે છે ને વિદ્વાન પણ એ પ્રમાદને આધીન થઈ જાય છે. સિદ્ધસેન દિવાકર જેવા મોજમજાહમાં પડી શિથિલાચારવાળા થયા હતા, કારણકે મેટાઓની અંધ ભક્તિ સાધુઓમાં શિથિલાચાર ઉત્પન્ન કરે છે. મોટાઓની અંધ ભક્તિ છતાં પણ જેમનું ચારિત્ર શુદ્ધ છે એમને કેણ નથી નમતું. એવા ઉત્તમ ચારિત્રને પામવા છતાં કઈ શિથિલા Page #387 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૦). ચારી થાય અને જગત એની ઉપેક્ષા કે વિરોધ કરે એથી ચારિત્રને કાંઈ લાંછન નથી. મહાવીરભગવાનનું ચારિત્ર તે સદા વિજયવંતજ રહેવાનું છે, શિથિલાચારીજ પોતાની કમનશીબી માટે જવાબદાર છે. સિદ્ધસેનદિવાકરસૂરિ જેવા મહાનસૂરિને પણ એવી એક ગભર ભૂલથી (મહાવીરની આણુને ભંગ કરવાથી) સંઘે પાચિક પ્રાયશ્ચિત આપી બાર વર્ષ પર્યત ગચ્છ બહાર કર્યા હતા. સાત વર્ષ વહી ગયા બાદ અવંતિપાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી મેટું તિર્થ પ્રગટ કરવાથી તેમજ વિક્રમ જેવા મહાન નરપતિને પ્રતિબંધ કરવાથી સંઘે બાકી રહેલા પાંચ વર્ષ માફ કર્યા હતાં. સંઘ એ સર્વોત્કૃષ્ટ છે એની આણું કઈ પણ ઉથાપી શકે નહિ. એની આણું ઉસ્થાપનાર માટે તો કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી. • લિભદ્રના બંધુ શ્રીયકને સાધુપણ અંગીકાર કરાવ્યા પછી પર્યુષણ પર્વ આવ્યાં ત્યારે યક્ષા સાધ્વીએ ઉપવાસ કરા ને દેવગે તેજ રાત્રીએ કાળ કરી ગયા. યક્ષા સાધ્વી ઘણું જ ખિન્ન થઈ ગયાં. એમને લાગ્યું કે મારાથી સાધુહત્યાનું મહા પાપ થઈ ગયું. ચતુર્વિધ સંઘે મળી કહ્યું કે તમે નિષ્પાપ છે છતાંય સંઘનું વચન નહિ માની શાસનદેવી પાસે સીમંધરસ્વામી પાસે પૂછાવ્યું તો એમણે પણું કાંઈ પણ પ્રાયશ્ચિત્ત ન આપતાં સંઘના વચન પ્રમાણેજ Page #388 -------------------------------------------------------------------------- ________________ (૩૭૧) નિષ્પાપ કહ્યાં. પણ સંઘનુ વચન તમે માન્ય કર્યું નહિ એ પ્રાયશ્ચિત્ત લાગેલું તેની આલોચના આપી હતી. ભગવાન પણ સંઘને નમે છે. એ ચતુર્વિધ સંઘ મળીને જે પ્રમાણ કરે તે ગમે તેને પણ માન્ય કરવું જોઈએ. એ સંઘની અવજ્ઞાના પાપથી ભીરૂ વાસ્વામીએ પણ માતાની ઉપેક્ષા કરી સંઘને ઉત્કર્ષ વધાર્યો હૌં. બાળપણમાં સાંભળવા માત્રથી શ્રુતજ્ઞાન ભણેલા છતાં જે લઘુતાથી ભરેલા હતા અને જે લઘુતાથી ભરેલા હોય છે એનામાંજ જગત પ્રભુતા સ્થાપન કરે છે. પ્રભુતા સ્થાપન કરવી એ કાંઈ પિતાનું કામ નથી, પ્રભુતા તો જગત તરફથી મળે ત્યારેજ એ શ્રેષ્ઠ પ્રભુતા કહેવાય. જે પિતાની મેળે જ પ્રભુતા મેળવવા પ્રયત્ન કરે છે, અથવા તો સંઘની અવગણના કરીને પિતાના અંધ ભક્તો મારફતે પ્રભુતા મેળવવા પ્રયત્ન કરે એનાથી વસ્તુતઃ તો સાચી પ્રભુતા ઘણીજ દૂર છે. જે પ્રભુતા જગતને માન્ય નથી એવી પ્રભુતાથી શું ? સ્વયં જગતજ જ્યારે પ્રભુતા આપવા ચાહે અથવા તો એવી ગ્યતા પ્રાપ્ત થાય ત્યારે લઘુતા ધારણ કરવા છતાંય પ્રભુતા અણને તરી આવેજ. વજસ્વામીને આ બધું ઘટેજ છે. પિતે લઘુતા ધારણ કરવા છતાં અને પ્રભુતાની ઈચ્છા નહિ છતાં એમની પાસે એની મેળે પ્રભુતા ચાલી આવે છે. એક દિવસ બપોરના સાધુઓ આહારને માટે ગયા હતા ને આચાર્ય સ્થંડિલભૂમિએ ગયા, ત્યારે બાળ વા Page #389 -------------------------------------------------------------------------- ________________ (૩૭૨) મુનિ ફક્ત એકલાજ વસતિમાં હતા તેમણે બાળચેષ્ટાથી સાધુઓની ઉપધિઓને મંડલાકારે ગોઠવી પોતે મધ્યમાં બેસી ઉપાધ્યાય અથવા તે આચાર્ય જેમ શિષ્યને વાચના (પાઠ) આપે તેમ વર્ષાઋતુના મેઘસદશધ્વનિથી વાચના આપવા લાગ્યા. એ વાચનામાં અગીયારે અંગ તથા પૂર્વગતશ્રુતના આલાવા બોલવા લાગ્યા. વાચના આપતાં કેટલે સમય પસાર થયો તેની બાળક વજમુનિને ખબર પડી નહિ. તે દરમીયાન આચાર્ય સ્થડિલભૂમિથી પાછા આવતા હતા, તેઓ ઉપાશ્રય પાસે આવ્યા એટલે પૂર્વગત શ્રુતના ને અગીયારે અંગના પાઠો સાંભળી વિચારવા લાગ્યા, “શું સાધુઓ એટલી વારમાં આવી ગયા ને મારી આવવાની રાહ જોતા તે મહર્ષિઓ સ્વાધ્યાય કરે છે શું?” ક્ષણવાર ઉભા રહી આચાર્ય વિચાર કરવા લાગ્યા, “શબ્દ તે એકજ સાધુને સંભળાય છે. ત્યારે આ પૂર્વગતશ્રુતને અભ્યાસ કરનાર આ ક્યા સાધુને અવાજ છે. અવાજ તો વા જેવો છે, ત્યારે વજા જે અવાજ ક્યા સાધુને છે. નહિ નહિ આતો વજરૂષિજ વાચના આપે છે, જે આ વાજ હોય તે આ બધુએ શીખ્યો ક્યારે? આ અગીયારે અંગ અને પુર્વગતશ્રુતની પણ વાચના આપે છે. આ બધુ શું ગર્ભાવસ્થામાં તે શીખે હશેઆ તો એક આશ્ચર્યની વાત છે. બાળવજા મુનિમાં આટલું બધું જ્ઞાન, અને તે બધુ શીખ્યો કેવી રીતે એ ઘણું વિચારવા જેવી વાત છે. સાધુએ એને Page #390 -------------------------------------------------------------------------- ________________ (૩૭૩) ભણવાનું કહે છે ત્યારે આટલા માટે જ તે આળસ કરે છે. અને બાળપણમાં એ પાઠમાં આળસુ છે એમ સમજીને મેં પણ એને શીખામણ આપી હતી. પણ આ તો પુર્વગતશ્રુત જાણે છે. જે શ્રુતને જ્ઞાતા છે એમાં એને ભણવાપણું શું હોય? પણ હવે મારા સાંભળી જવાથી એને લજજા ન થાય, માટે એને સાવધ કરવો જોઈએ.” વાસ્વામીના ગુણેથી પ્રસન્ન થયેલા આચાર્ય દૂર ગયા ને મોટા શબ્દથી નિસિહિ કહેતા દ્વાર પાસે આવ્યા. ગુરૂને શબ્દ સાંભળી જ સ્વસ્થ થયા, ઉપાધિઓ પિત પિતાને સ્થાનકે ગોઠવી બહાર આવી વામુનિએ ગુરૂ પાસેથી દાંડે લઈ એમના ચરણે સાફ કરી એ ચરણરજને વંદન કરી પિતાના લલાટપર સારી રીતે લગાડી. ગુરૂ આસન ઉપર બેઠા એટલે પ્રાશુક જળથી ગુરૂના પગ ધોઈ એ જળને મસ્તકથી વંદન કર્યું. શિષ્યની આવી ભક્તિ જોઈ આચાર્ય ચિંતવવા લાગ્યા કે, “ અહો આ બાળક છતાં મહાપુરૂષને કે વિનય છે, કૃતસાગરને પારંગત છે. વજાના સ્થાનરૂપ હોવાથી સુરક્ષય છે. એના મહાભ્યને નહિ જાણનારા અન્ય સાધુઓ એને બાળક જાણુને એની અવજ્ઞા ન કરે તે માટે કંઈક પ્રયત્ન કરે જોઈએ.” તેજ રાત્રીએ ગુરૂમહારાજે શિષ્યને બોલાવી કહ્યું કે, “ મારે અમુક ગામ જવું છે ને બે ત્રણ દિવસ ત્યાં રહેવાનું થશે.” Page #391 -------------------------------------------------------------------------- ________________ (૩૭૪ ) આચાર્યની વાણી સાંભળી ગપ્રતિપન્ન સાધુઓ બેલ્યા, “હે ભગવદ્ ! આપ તો બે ત્રણ દિવસ બહારગામ રહેશે તે દરમીયાન અમારે વાચનાચાર્ય કેણ થશે ?” “તમારે વાચનાચાર્ય વજી થશે” ગુરૂમહારાજે કહ્યું. ગુરૂની વાણી સાંભળી સાધુઓ અજાયબ થયા, “આ બાળવામુનિ જે ભણવામાં પણ આળસુ છે તે અમને પાઠ શી રીતે આપશે?” છતાં ગુરૂ ઉપર એકાંત ભક્તિવાળા સાધુઓએ ગુરૂ સાથે કાંઈ પણ વાદવિવાદ નહિ કરતાં ગુરૂનું વચન સ્વિકારી લીધું ને ગુરૂ અન્યત્ર વિહાર કરી ગયા. પ્રકરણ ૪૨ મું. વાચનાચાર્યપદે. બીજે દિવસે પ્રભાતના ગુરૂ અન્યત્ર વિહાર કરી ગયા ને સાધુઓ પ્રાતઃકિયાથી પરવારી વાચના ગ્રહણ કરવાને વાઋષિને મુખ્ય આસન ઉપર બેસાર્યા. ગુરૂની આજ્ઞા છે એમ ધારીને વજમુનિ પણ મુખ્ય આસન પર બેઠા. સાધુઓએ આચાર્યની જેમ તેમને વિનય સાચવ્યું. વંદનાદિક કર્યું. પછી સર્વ સાધુઓને અસર કરવામાં વજ Page #392 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૫ ) લેપ સમાન એવા આલાવા અનુક્રમે વજ્રમુનિ આપવા લાગ્યા. સમજી શકાય અને સહેલાઇથી શીખી શકાય એવી વજાસ્વામીની શૈલી સાંભળીને અલ્પબુદ્ધિવાળા સાધુએ પણ એમની પાસે અભ્યાસ કરવાને આવ્યા. એ અલ્પજ્ઞ મુનિએ વજ્રસ્વામી પાસેથી વારંવાર વાચના લઇને ભણવાના પ્રયત્ન કરવા લાગ્યા. વાસ્વામીની અભ્યાસ કરાવવાની સરળ પદ્ધતિથી અતિ જડ જેવા સાધુઓમાં પણ વજામુનિની વાચના સફળ થવા લાગી. આવું અતિ અદ્ભૂત આશ્ચય જોઇ સર્વ સાધુએ અતિ વિસ્મય પામ્યા. સારી રીતે ઉપસ્થિત છતાં તે ખરાખર છે કે કેમ તેના નિર્ણય કરવાને માટે સાધુએ પૂર્વે શીખેલા આલાવા પણ વઋષિને પૂછવા લાગ્યા. વજ્રમુનિએ પણ તે આલાવાની તેવા જ પ્રકારની યથાર્થ વ્યાખ્યા કરી બતાવી. ગુરૂની પાસે અનેક વાચનાથી પણ જે જે મહિર્ષ જેટલું શીખી શકયા નહેાતા તેટલું વજઋષિ પાસે માત્ર એકજ વાચનાથી શીખી શક્યા હતા. જેથી સાધુએ પણ પરસ્પર કહેવા લાગ્યા કે “ આપણા વાચનાચાર્ય વજરૂરૂષ જ રહે ને ગુરૂને આવતાં વિલંબ થાય તા અમુક શ્રુતસ્કંધ વજ્રમુનિ પાસે સંપૂર્ણ શીઘ્રતાએ ધારી લઇએ. ” ખાળ એવા વજામુનિ આજ સુધી અપરિચિત હતા; એને ભણવાનુ` હેનારા સ્થવિરેશ એનુ શ્રુતજ્ઞાન જોઈ તાજીમ થયા. એમને અધ્યયન કરવાનું કહેનારાઓને ગુરૂ કરતાં Page #393 -------------------------------------------------------------------------- ________________ (૩૭૬ ) પણ અધિક રીતે વજરૂષિ પાઠ આપવા લાગ્યા. વમુનિની આવી અદ્ભુત શક્તિથી મુનિએ ગુરૂ કરતાં પણ એમને અધિક રીતે માનવા લાગ્યા કારણ કે એક ગુરૂના શિષ્ય હેવા છતાં ગુણવાન તરફ ગ૭ પ્રસન્ન રહે છે. આખુંય જગત ગુણવાન તરફ અમીભરેલી નજરે જ નીહાળે છે. પૂજ્યબુદ્ધિ બતાવે છે. ત્રણચાર દિવસ પસાર થયા ને આચાર્ય વિચારવા લાગ્યા, કે “વા આટલા થડા દિવસમાં પણ અમારા પરિવારમાં પરિચિત થઈ ગયે હશે. એના ગુણે સાધુઓ જાણે ગયા હશે. માટે હવે ત્યાં જઈને જે કૃત એ ભણ્યો નથી તે ભણાવીએ, કારણ કે શિષ્ય પોતાના નિર્મળ ગુણે વડે જ પડ્યતાને પામે છે” આ પ્રમાણે ચિંતવી ગુરૂ કહેલે દિવસે પાછા આવ્યા. - આચાર્યના ચરણમાં વજી સહિત સર્વ મુનિઓએ વંદન કર્યું. ગુરૂએ વંદન કરતા સાધુઓને પૂછયું, “કેમ તમારે અભ્યાસનિર્વાહ બરાબર થાય છે કે નહિ ?” “દેવગુરૂના પસાયથી સારી રીતે થયો છે,” મુનિઓએ કહ્યું. બહુ સારૂ.” “છતાં અમારી એક વિનંતિ છે, ભગવન્!” સાધુએાએ વિનંતિ કરી. Page #394 -------------------------------------------------------------------------- ________________ (૩૭૭). “શી વિનંતિ ?” “આપની આજ્ઞાથી અમારા વાચનાચાર્ય વાત્રષિ થાય એમ અમે ઈચ્છીએ છીએ. અમે એમના ગુણોથી અજ્ઞાત રહીને ચિરકાળ તેમની અવજ્ઞા કરી છે, પણ હવે એ બાળક છતાં આપના ચરણની જેમ અમને પૂજ્ય છે. બાળક છતાં મેટા ગુણેએ કરી અલંકૃત હોવાથી એ ગચ્છના ગુરૂ થવાને યોગ્ય છે. કારણ કે દીપક કંદપુષ્પની કળી જેટલો છતાં આખા ઘરને પ્રકાશીત કરે છે.” વમુનિ માટે સાધુઓની આવી પૂજ્યવૃત્તિ જોઈ આચાર્ય ખુશી થયા છતા બોલ્યા, “હે તપસ્વીઓ! ( સાધુઓ) એમજ થાઓ. આ બાળ છતાં વિદ્યાએ કરી વૃદ્ધ છે, માટે એની તમારે અવજ્ઞા ન કરવી. અમે હવે બીજે ગામ વિહાર કરશું ને આ વજમુનિને વાચનાચાર્ય તરીકે તમને સેપ્યા છે કે જેથી તમે એના બધા ગુણો યથાર્થ રીતે જાણું શકે. જો કે હમણાં એ વાચનાચાર્યની પદવીને એગ્ય નથી થયા કારણકે ગુરૂએ આપ્યા વગર એ માત્ર સાંભળવાથી જ શ્રુત ભણ્યા છે માટે સંક્ષેપ અનુષ્ઠાનરૂપ ઉત્સાર ક૫ એને કરાવવું પડશે તે પછી વા આચાર્ય– પદવીને ચગ્ય થશે.” ત્યારથી નિરંતર સર્વે સાધુઓના વાચનાચાર્ય વજાઋષિ થયા. આચાર્ય પણ વિહાર કરવાના હતા પરંતુ એ Page #395 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૮) વિચાર એમણે ફેરવ્યું. એ ઉદાર બુદ્ધિવાળા આચાર્ય મહારાજે જે જે અપઠિત શ્રત હતું તે વજમુનિને અર્થ સહિત શીખવ્યું. વાષિ પણ ગુરૂને સાક્ષીભૂત રાખીને આદર્શ જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે તેમ ગુરૂએ આપેલ સર્વ શ્રુત ગ્રહણ કરી લીધું. ગુરૂ પાસે જેટલું શ્રુતજ્ઞાન હતું તે સર્વ વજમુનિ શીખી ગયા. વાષિનું જ્ઞાન એવું તે સ્વચ્છ અને નિર્મળ થયું કે ગુરૂના પણ ચિરકાળના દુર્ભેદ સંદેહ રૂપ લઇ ને તે મુગરની જેમ ભેદી નાખવા લાગ્યા. તેમજ દૃષ્ટિવાદ પણ જેટલે ગુરૂના હૃદયમાં હતા તે બધે ચુલુલીલાથી પાણીની જેમ ગ્રહણ કરી લીધો. તે દરમીયાન કેટલોક સમય પસાર થઈ ગયા પછી આચાર્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા દશપુર નગરે પધાર્યા. આચાર્ય મહારાજે અહીંયાં સંઘના આગ્રહથી સ્થિરતા કરી. અહીંયાં એમના સાંભળવામાં આવ્યું કેભદ્રગુસઆચાર્ય સંપૂર્ણ દશપૂર્વના જ્ઞાતા ઉજયિની નગરીમાં પધાર્યા છે. એમની પાસેથી દશપૂર્વ ગ્રહણ કરવા ગ્ય છે. પણ અગીયાર અંગને પાઠ પણ જ્યાં સાધુઓને દુષ્કર થઈ પડે છે એવા સાધુઓ દશપૂર્વ શી રીતે ગ્રહણ કરી શકશે, છતાંય જે વજમુનિને ત્યાં મેકલવામાં આવે તો પદાનુસારી લબ્ધિના ચેગે જેવા કે સાંભળવા માત્રથી તેજ માત્ર ગ્રહણ કરી શકે તેમ છે, માટે વાર્ષિને મોકલવાજ ઠીક છે.” Page #396 -------------------------------------------------------------------------- ________________ (૩૭૯) આચાર્યો મનમાં એ પ્રમાણે નક્કી કરી વજાષિને આદેશ કર્યો કે, “હે વત્સ! તું ઉજજયની જા. ત્યાં સંપૂર્ણ દશ પૂર્વના જ્ઞાતા ભદ્રગુપ્ત ગુરૂના મુખથી સાંભળી દશ પૂર્વને અભ્યાસ કર. તારા સિવાય દશ પૂર્વને અભ્યાસ કરી શકે તે કઈ મુનિ નથી. આ બધા અત્યલપ બુદ્ધિવાળા હોવાથી તારી બરાબરી કરી શકે તેમ નથી. એ દશ પૂર્વને અભ્યાસ કરતાં જ્યાં મારી બુદ્ધિ પણ સ્પલીત થાય ત્યાં તેઓ શી રીતે સમર્થ થઈ શકે, માટે હે સેમ્ય! મારી આજ્ઞાથી દશ પૂર્વને અભ્યાસ કરી પાછો શીધ્ર આવ. આ કાર્યમાં શાસનના અધિષ્ઠાયક દેવતાઓ તને સહાયકારી થાઓ. હે વત્સ! કુવામાંનુ જળ જેમ ઉપવનના વૃક્ષેામાં પ્રસરે છે તેમ તારા મુખદ્વારાએ દશ પૂર્વ આ મહર્ષિઓમાં પ્રસરે.” આ પ્રમાણે કહીને આચાર્યો વષિને અવંતી તરફ જવાને આદેશ કર્યો. નવું અને દશપૂર્વનું શ્રુત ભણવાના લાલચુ વજમુનિ પણ આવી ગુરૂ આજ્ઞા સાંભળી મનમાં અતિ પ્રમોદ પામ્યા ને ગુરૂની આજ્ઞા લઈ બે સ્થવિરેની સાથે ભદ્રગુપ્ત આચાર્યના ચરણથી પાવન થયેલી ઉજ્જથીની નગરી તરફ ગયા. આચાર્યું પણ એમને વિજય ઈચ્છી રજા આપી. અવંતીના એક ઉપાશ્રયમાં શિષ્યો સહિત ભદ્રગુણાચાર્ય રહેલા હતા. સંપૂર્ણ દશ પૂર્વના જ્ઞાતા અને ઉત્કૃષ્ટ ચારિત્ર Page #397 -------------------------------------------------------------------------- ________________ (૩૮૦) પાળનારા એ આચાર્ય પ્રાતઃકાલે પ્રાત:ક્રિયાથી પરવારી શિષ્યોને એક નવીન વાર્તા કહી રહ્યા હતા. તેજ રાતના પાછલી રાત્રીએ એમણે એક અનુપમ સ્વમ જોયેલું કે, “કોઈ અતિથિ પિતાના હાથમાં રહેલું ક્ષીરથી ભરેલું પાત્ર લઈને પી ગયે અને પરમ તૃપ્તિને પાપે.” એ સ્વમ આચાર્ય શિષ્ય આગળ કહી રહ્યા હતા. શિષ્ય પોતપોતાની બુદ્ધિ અનુસાર એને અર્થ કરતા હતા. શિષ્યોને જુદે જુદે અને વિચિત્ર અર્થ જોઈ-સાંભળી આચાર્ય બોલ્યા, “અરે શિષ્યો ! તમે એને સત્ય પરમાર્થ સમજતા નથી. એ સ્વમ એમ સૂચવે છે કે કેઈક અતિથિ મુનિ અહીં આવશે અને તે સુબુદ્વિવાન અમારી પાસેથી સર્વ સૂત્ર અર્થ સહિત ગ્રહણ કરશે.” ગુરૂની વાણી સાંભળી શિષ્યો વિચારમાં પડ્યા. “આપની પાસેથી સંપૂર્ણ અર્થ સહિત સૂત્ર ભણનાર કોણ ભાગ્યશાળી હશે. આપ દશે પૂર્વના જ્ઞાતા છે. આટલી બધી મહેનત કરતાં છતાં દશ પૂર્વ મેળવવા અમેય ભાગ્યશાળી થતા નથી. કાંઈક આગળ વધીએ છીએ તે પાછળનું વિસ્મૃત થાય છે. પડતા કાળે કરીને મનુષ્યની બુદ્ધિ, આયુષ્ય દિવસે દિવસે ઓછાં થતાં હોવાથી હવે દશ પૂર્વનું જ્ઞાન પણ નહિ રહેવાનું.” વાત તે ઠીક છે. પડતા કાળના પ્રભાવે જ્ઞાન પણ ઘટતું જ જવાનું. ચૌદ પૂર્વધારી ભદ્રબાહુસ્વામી થયા એ છેલ્લા શ્રુતકેવળી થયા, તેમના શિષ્ય મહાબુદ્ધિનિધાન Page #398 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૧) સ્થલિભદ્ર દશ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ મૂળ ભણ્યા. જ્ઞાનને ગર્વ કરવાથી એ દશ પૂર્વથી આગળ વધી શક્યા નહી. ગુરૂએ દશ પૂર્વથી આગળ શીખવવા નાજ સંભળાવી દીધી, છતાં સંઘને અતિ આગ્રહ થયે ત્યારે ચાર પૂર્વ મૂળપાઠ શીખવ્યા, પણ અર્થ શિખ નહી. એવી રીતે મહામુનિ સ્યુલિભદ્ર છેલ્લા ચાદપૂવ થયા, પણ એમની પછી દશ પૂર્વ રહી ગયાં ને છેલ્લાં ચાર પૂર્વ એમની પાસે જ રહી ગયાં, એમના શિષ્ય દશ પૂર્વ સુધી ભણ્યા, છતાંય હજારે સાધુઓમાં થોડાજ દશ પૂર્વ ભણનારા હોઈ શકે છે. કારણકે જે જમાનામાં જેટલું શ્રુત હોય તે સંપૂર્ણ શ્રતને રંગામી કેઈ ભાગ્યવંત જ હોઈ શકે, ” ભદ્રબાહુ સંપૂર્ણ શ્રુતજ્ઞાની ને સમર્થ હોવા છતાં અને છેલ્લાં ચાર પૂર્વ પિતાની મરજી નહી છતાં સંઘની આજ્ઞાથી સ્થૂલિભદ્રજીને શીખવવાં પડ્યાં ખરાં !” એક શિવે કહ્યું. જરૂર. ભદ્રબાહસ્વામી શાસનનાયક અને વીર ભગવાનના સાતમા પટ્ટધર હોવા છતાં પણ સંઘથી કાંઈ મોટા નથી. વળી મહાપુરૂષ જ્યારે કેપવાળા થાય છે ત્યારે મહાજ જ એમને પ્રસન્ન કરી શકે છે. સંઘની આજ્ઞા કોઈપણ ઉલ્લંઘી શકે નહિ. પહેલાં જ્યારે બારવષય દુષ્કાળ પડડ્યો, એ દુષ્કાળને અંતે પાટલીપુત્રમાં ચતુર્વિધ સંઘે એકત્ર મળી જેટલું શ્રત અવશેષ રહ્યું હતું તે એકત્ર કર્યું તે એકંદરે અગીયાર અંગ ભેગાં થયાં. પણ બારમાં અંગ માટે શું કરવું. Page #399 -------------------------------------------------------------------------- ________________ (૩૮૨) ભદ્રબાહુસ્વામી બારે અંગના જ્ઞાતા હોવાથી સંઘે તેમને તેડવાને બે સાધુઓ મોકલ્યા, તેઓએ નેપાળમાં જઈ આચા ને વિનંતિ કરી, પણ તેમણે મહાપ્રાણાયામધ્યાન શરૂ કરેલ હવાથી આવવાની ના પાડી. પાછા ફરીને સંઘે બીજા બે સાધુઓને સમજાવી મેલ્યા. તે સાધુઓ નેપાળ દેશમાં ભદ્રબાહસ્વામી પાસે આવીને હાથ જોડી અરજ કરવા લાગ્યા ૮ ભગવન ! શ્રી સંઘે અમને કહેવરાવ્યું છે કે સંઘની આજ્ઞા ન માને તેને શું શીક્ષા કરવી ? ” સંઘની આજ્ઞા ન માને તે તેને સંઘ બહાર સક” ગુરૂભદ્રબાહુ સ્વામી બેલ્યા. તેમની વાત સાંભળી બે સાધુઓમાંથી એક સાધુ ધ્રુજતાં બેલ્યા, “ત્યારે આપતે શિક્ષાને પાત્ર છે.” સંઘની આજ્ઞા સાંભળીને એ મૃતધર ધ્રુજી ઉડ્યા.” શ્રીમાન સંઘે એમ ન કરતાં મારા ઉપરકૃપા કરવી ને બુદ્ધિમંત શિષ્યને અહીં મેકલવા. હું એમને સાત વાચના પ્રતિદિવસ આપીશ. એમ કરવાથી મારા કામને પણ બાધ નહી આવે ને શ્રી સંઘનું પણ કાર્ય થશે.” ભદ્રબાહુ જેવા કૃતધને પણ એક કરતાં વધારે વખત સંઘની આજ્ઞાને માનવી પડી છે. આપણે જરા વિષયાંતર થઈ ગયા. મારા સ્વપ્નની વાતથી આપણે કયાં આગળ ચાલ્યા ગયા. મારા હાથમાંથી ક્ષીર ભરેલું પાત્ર કઈ અતિથિ પી ગયે હોવાથી મારી પછી પણ કઈ દશપૂર્વધર અવશ્ય થશેજ. Page #400 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું. દશપૂ ધર. એ સ્થવિરાની સાથે અવતી આવવાને નીકળેલા વા સ્વામી ઉજ્જયીનીના દરવાજે આવી પહેાંચ્યા ને સૂર્યાસ્ત થઇ ગયા હૈાવાથી નગરના દ્વાર પાસે રાત્રી વ્યતીત કરી પ્રાત:કાળે પ્રાત:વિધિ કરીને શહેરમાં પ્રવેશ કર્યો. એ ભવ્ય ઉજ્જયીની નગરીને અવલેાકતાં ભદ્રગુપ્તાચાર્ય ના ઉપાશ્રયે આવી પહોંચ્યા. ભદ્રગુપ્તાચાર્ય શિષ્યા જોડે સંવાદ કરી રહેલા તે દરમીયાન દૂરથી ચંદ્રમાની કાંતિને તિરસ્કાર કરનારા એવા આ માળસાધુને એ સ્થવિરાની સાથે પાતા તરફ આવતા જોયા. ચંદ્રમાને જોઇને સાગર જેમ ઉલ્લાસમાન થાય તેમ પરમપૂર્વક આચાર્ય ઉલ્લાસ પામતા વિચારવા લાગ્યા, “ કાણુ હશે આ? આને જોઇને મારૂં મન ઉલ્લાસ પામે છે. મારાસાભાગ્યયેાગેજ આને સુબુદ્ધિ મળી. શું આ બાળસાધુના પ્રભાવ ! એનાં તેજ, ગૌરવ કેવાં અલૈાકિ છે. આ બાળસાધુ આવા પ્રભાવવાળા કાણુ હશે ? વામુનિની ખ્યાતિ મે સાંભળેલી તે વ તા નહિ હાય! છે તેા વા જેવા. નક્કી આ તેા વજ્ર મુનિજ છે.” ભદ્રગુપ્તાચાર્યે નિશ્ચય કરી લીધા, તે આ બાળસાધુની કાંતિરૂપ સુધારસનું જાણે પાન કરતા હાય તેમ અમીનજરે જોઇ રહ્યા. Page #401 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૪) વજ મુનિ પણ ઉપાશ્રયમાં આવી આચાર્યને વંદન કરવા લાગ્યા. તે વદનેત્સુક થયેલા વજને ગુરૂએ એકદમ ઉત્સંગમાં બેસાડી આલિંગન કર્યું કારણકે ઉત્કંઠા જ્યારે અતિ બળવાન હોય છે ત્યારે વિનયની રાહ જોવાતી નથી. જેનામાં ગુણ જોવામાં આવે છે ત્યાં તે મેટા જગતપૂજ્ય પુરૂષ પણ એને માન આપે છે. ગુણને જેનારના મનમાં જ એવી અભૂત લાગણી જ થાય છે. એ બાળ વમુનિના શુદ્ધ ચારિત્રની એના જ્ઞાનગુણની ખ્યાતિ અજબ રીતે પ્રસરેલી, અને એ મહાગુણને લીધે જગતપૂજ્ય મહાન પુરૂષ પણ એની તરફ માનની નજરે નિહાળે, એ વંદનેત્સુક થયેલાને પિતાના ઉલ્લંગમાં બેસાડે એ શું સૂચવે છે ? ભલે બાળસાધુ હોય પણ સાધુ જે ગુણવાન હેય ચારિત્રના યથાર્થ પાળનારા હોય તો શત્રુનાં મસ્તક પણ એમની આગળ નમી પડે છે. ભગવંતે શ્રી મુખે વર્ણવેલું એ ચારિત્ર એવું વિજયવંત છે કે ગમે તેવા પણ તેની આગળ નમી પડે છે. ઈંદ્રાદિકને પણ નમવા ગ્ય ચારિત્રને નમ્યા વગર માનવી તે કયાં સુધી રહેવાનો હતો. - શ્રી મહાવીર ભગવાનનું ચારિત્ર પાલનારા ચારિત્રને નામે દંભ ચલાવતા હોય એવા શિથિલાચારીઓને તે સ્વાભાવિક રીતે લોકમાં વંદાવાની ઈચ્છા થાય છતાં અંધ ભક્તજન સિવાય એમને નમવાનું બીજા કેને મન થાય. જ્યાં ગુણ જોવાય ત્યાંજ વંદન કરાય, વંદન કરનાર જેને વાંદવાનું Page #402 -------------------------------------------------------------------------- ________________ છે ( ૩૮૫) છે એનામાં ગ્યતા તે જુએજ. એમનામાં રાગદ્વેષ વાકે જેરમાં છે, ચારિત્રમાં કેવા છે, એ પરીક્ષામાં વાંદનારને યેગ્યતા જણાય તે વાંદેજ, સાધુઓને કહેવાપણું ન હોય કે શ્રાવકે સાધુઓને વાંદતા નથી અને એમ કહેવા છતાં પણ જ્યાં ગુણ જોવાતા ન હોય ત્યાં માથુ તે શી રીતે નમે ! પોતાના મિત્ર છતાં ભક દેએ એ વજીરાષિના ચારિક ત્રની બે બે વખત પરિક્ષા કરી છે કે બાળસાધુ ચારિત્ર પાળવામાં કેવાકે છે? નમિ રાજર્ષિના ચારિત્રની પરીક્ષા કરવાને ખુદ સ્વયં ઇંદ્ર બ્રાહ્મણના રૂપે આવે છે. જ્યારે એમનું ચારિત્ર શુદ્ધ જણાય છે એમ ખાતરી થતાંજ એ પુરૂષશ્રેષ્ઠ આગળ ઈંદ્રનું મસ્તક પણ ઝુકે છે, સિદ્ધસેન દિવાકરસૂરિની પરીક્ષા કરવા સારૂ માલવપતિ વિકમ નરેશ મનઃ થીજ માત્ર નમસ્કાર કરે છે. એ મનથી નમસ્કાર કરનારાને સૂરિ ગાઢ સ્વરે ધર્મલાભની આશિષ આપે છે. એ ધર્મ લાભનો ખુલાસો થતાંજ માલવરાજની શુદ્ધ, ભક્તિ જાગૃત થાય છે. ગુણ હોય ત્યાં જ સ્વાભાવિક પ્રેમ થાય છે. જેનામાં શુદ્ધ ચારિત્ર છે, ગુણ છે. એ તે પોતે પૂજાવા ન માગતા હોય છતાં જગત પિતાના આત્માની ખાતર એમને પૂજેજ છે. પણ નિર્ગુણને તે પોતાને ઉપરને દંભ ગમે તે હોય છતાં જાણકારને તો નમવાનું મન ન જ થાય, પછી પોતાના રોગીઓથી એ ભલે વંદાય-પૂજાય. ' ૨૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ (૩૮૬). ગુણવાળા બાળવા મુનિ પણ તે સમયના જૈન શાસનના શણગાર રૂપ ભદ્રગુપ્ત કે જેમના ચરણમાં અનેક મસ્તકે નમે છે, જે તે સમયના સમસ્ત શ્રુતના જ્ઞાતાપુરૂષ યુગપ્રધાન છે, એવા પુરૂષશ્રેષ્ઠ પણ બાળવા તરફ આટલા બધા સન્માનની નજરે જુએ, એ બાળવા મુનિને ઉત્સગમાં બેસાડી એમના મુખકમલ તરફ પિતાનાં નેત્રે સ્થાપી બેલ્યા, “વત્સ! તારે વિહાર તે સુખપૂર્વક થયોને? તારું શરીર નિરોગી છે? તારું તપ કેવું છે? તારા ગુરૂ કુશળ છે? હે વા! શું કંઈ કાર્ય પ્રસંગે તું અહીં આવ્યા છે કે વિહારના ક્રમથી સ્વાભાવિક અહીં આગમન થયું છે.” - વમુનિ ભદ્રગુણાચાર્યને વંદન કરી અંજલી જોડી સુખ આગળ મુખવસ્ત્રિકા રાખીને બોલ્યા, “હે ભગવન ! જે જે સુખવિહાર વગેરે આપે પૂછ્યું તે તે દેવગુરૂના પસાયથી બધુ તથા પ્રકારેજ છે, અને હે ભગવન્ ! હું ગુરૂની આજ્ઞાથી આપની પાસે દશપૂર્વ ભણવા આવ્યો છું માટે વાચનાદાનથી મારા ઉપર કૃપા કરો.” તે બહુ સારે વિચાર કર્યો. મારા ભાગ્યમેજ હું મારી પાસે આવ્યા છે તે ખુશીથી રહે અને દશપૂર્વને આભ્યાસ કર.” આપનું વચન હું માથે ચડાવુ છું,” જે આચાર્યનું વચન અંગીકાર કર્યું. Page #404 -------------------------------------------------------------------------- ________________ (૩૮૭) વજ ત્રાષિ ત્યાં આચાર્ય પાસે રહ્યા ને પૂર્વ અભ્યાસ શરૂ કર્યો. પદાનુસારી લબ્ધિ હોવાથી એમને શીખતાં બહુવાર લાગી નહીં. આચાર્ય જે જે બેલતા, અથવા તે જે જે સમજાવતા તે માત્ર સાંભળવાથી વજી કષિને યાદ રહી ગયું વજમુનિને શીખવતાં સૂરિને મહેનત પડતી નહી. ગમે તેવા કઠીન વિષય પણ સૂરિ બોલતા તે વજને સાંભળવા માત્રથી કંઠસ્થ થઈ જતા હતા. સૂરિ જે જે વસ્તુ, આલાવા વગેરે આપતા તે વસ્તુ એકચિત્તે ધારી લેતા હતા, એવી રીતે શીખતાં વજમુનિ દશ પૂર્વના પારંગામી થયા. અલ્પ સમયમાં દશ પૂર્વ શીખી ગયા. ભદ્રગુપ્ત સૂરિ પાસે જેટલું જ્ઞાન હતું તે સર્વ ગ્રહણ કરી સંપૂર્ણ સુત્ર અર્થ સહિત દશપૂર્વધર કહેવાણું. જેમની અગાધ બુદ્ધિને પાર પામવાને માનવીની અલ્પ શક્તિ સમર્થ નથી, જેના સર્વોત્કૃષ્ટ ચારિત્રને દેવતાઓ પણ નમે છે, જે સાધુ છતાં ઘણું લબ્ધિ ને શક્તિવાળા છે, તેમજ તેમની પછીના જમાનામાં તેમના જેટલું શ્રુતજ્ઞાન કેઇને થવાનું નથી, એવા જ મુનિ-દશપૂર્વધરે, વિદ્યાગુરૂ ભદ્રગુણાચાર્યની ગુરૂ પાસે જવાને અનુજ્ઞા માગી, “હે ભગવન્! મારો અભ્યાસ જે સંપૂર્ણ થયે હેય તે ગુરૂ પાસે જવાની મને આજ્ઞા આપે.” તારે અભ્યાસ પૂર્ણ થવાથી હવે તું સુખપૂર્વક જઈ શકે છે. તારે વિહાર કલેશ રહિત થાઓ.”ભદ્રગુપ્તા Page #405 -------------------------------------------------------------------------- ________________ ચાર્યની અનુજ્ઞા મેળવી વાષિ બે સ્થવિરેની સાથે દશપુર આવી ગુરૂને નમ્યા. સિંહગિરિસૂરિએ પણ પૂર્વની તેમને અનુજ્ઞા આપી. એ પૂર્વની અનુજ્ઞા મળતાં ભક દેવતાઓએ પુષ્પવૃષ્ટિ વગેરેથી તેને અદ્ભુત મહિમા કર્યો. * * - દશપૂર્વધર વમુનિ હવે સર્વ સાધુઓને વાચના આપવા લાગ્યા. જેમની જેવી શક્તિ હતી તે પ્રમાણે તેમને વજમુનિ વાચના આપતા હતા. પૂર્વગત જ્ઞાનના અભ્યાસની ગ્યતાવાળા એમની પાસે પૂર્વને અભ્યાસ કરતા હતા. સાધુઓને પઠન પાઠન કરાવતા વમુનિ આચાર્ય સાથે વિહાર કરતા ધર્મના મહીમાને વધારવા લાગ્યા. . સમય, કાંઈ છે જ કેઈની રાહ જુએ છે એ બાળ વમુનિ હવે બાળપણ તજી વન વયમાં આવ્યા. સંસારના ભેગવિલાસ, મોજશેખનું અપૂર્વ સ્થાન એ યૌવન, એને આધિન બનીને અસંખ્ય માનવ દેહ્યલે નરભવ હારી જાય છે. પાંચ ઇંદ્રિયેના વિશે વિષયે, એના બસને બાવન વિરેને આધિન થયું. એ તે આ સંસારમાં રખડી જ ગયો. જીતેંદ્રિય ઉપર જ, વૈાવન વયમાં કાબુ રહે તે મુશ્કેલ છે. તેને માટે ખાનપાનની અનેક પ્રકારની લાલસાનો ત્યાગ કર પડે છે. અનેક સ્વાદિષ્ટ ભજનની વાસના છોડી દેવી પડે છે. એને વશ રાખવાથી બીજી ઇન્દ્રિય પણ વશ રહી શકે છે. તેમાંય સાધુ થયા બાદ તે જલ્દાના સ્વાદ તજવા જોઈએ, કારણકે અહંની લેલુંપતા જ અનેક પ્રકારની '- *.* I Page #406 -------------------------------------------------------------------------- ________________ (૩૮૯) વાસનાઓ ઉત્પન્ન કરાવે છે. અનેક ખાનપાન કરવાથી, સ્નિગ્ધ અને સ્વાદવાળી રસવતી આરોગવાથી મનમાં અનેક પ્રકારની વાસનાઓ જાગે છે. એ વાસનાઓ ઉપર કાબુ મેળવ, એને જીતી લેવી એ કાંઈ વાતે કરવાથી કે કહેવાથી બની શકતું નથી. એ વાસનાઓને આધિન બનેલા અનેક મહાપુરૂષો પણ પ્રમાદી બની અધ:પાતને ભેગા થઈ ગયા. એક વેષ તે શું કરી શકે ? એ વાસનાઓને આધિન બની ગયા છતાં ઉપરથી ખોટો ડોળ દેખાડી, દંભ ચલાવી જગતને ઠગવાનો ધંધો ચલાવનારા અને મહાવીરની આજ્ઞાને નહિ પાળનારા એવા જે સાધુ હોય તો એમને વેશ માત્ર શોભા રૂપજ છે. અને શ્રાવક હોય તેય શું. જેઓ પોતાના આત્માને નહી જાણતાં માત્ર જગતને ભેળવવા ખાતર જ પૂજાવા-મનાવા કે દેખાડવા ખાતર જ શ્રી મહાવીર પ્રભુનો વેષ રાખી ભોળાઓને ભરમાવી રહ્યા હોય તો તે જ્ઞાનીની દષ્ટિમાં તે જીવતા મુએલા જ છે. એમની સ્થિતિનું માપ તો જ્ઞાની જ માપી શકે. અ૯પણ માનવી તો માત્ર એટલું જ સમજી શકે કે સાપે છછુંદર ગળ્યા જેવી એમની સ્થિતિ છે. એ લીધેલ વેષ એમનાથી છુટી પણ ન શકે તેમજ જે ચારિત્ર પણ ન પાળી શકાતું હોય ને વાસનાઓને આધિન બની ગમે તે સ્વછંદ સેવા હોય તો એવી સ્થિતિને ત્રિશંકુ કરતાં વધારે સારી ઉપમા શી આપવી જોઈએ ? એ ચારિત્ર પાળવાને માટે તીર્થકર થનારા પુરૂષો પણ Page #407 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૦) તપ કરવામાં જ પિતાને સમય પસાર કરે છે. તપ અને ધ્યાન એ બન્ને જ્યાં સાથે હોય ત્યાં વાસના ન રહેવા પામે. વાસનાઓના નાશ માટે, ઇંદ્રિયેના નિગ્રહ માટે નિરંતર તપને અભ્યાસ કરે અને જગતની ખટપટમાંથી કલુષિત થતા ચિત્તને જ્ઞાન ધ્યાનમાં જોડવું એજ શ્રેષ્ઠ માર્ગ છે. સંસારી ખટપટ કે મારા તારાના ઝઘડામાં પડવાથી ચારિત્ર ત્યાં ન રહે, તમસ્વામી જેવા પણ મન:પર્યવ જ્ઞાની છતાં નિરંતર છઠ્ઠની તપસ્યા કરતા હતા એ બધુય શામાટે ? ચારિત્રના રક્ષણ સારૂં, વાસનાઓ ઉપર કાબુ મેળવવા માટે, તેમજ કર્મને ક્ષય કરવાને માટે જ એ પ્રવૃત્તિ હતી. એ વનના સહામણા દિવસો એક પછી એક ચાલ્યા જતા હતા છતાંય જેમના મરાયમાં પણ વિકારની છાયા નથીજ એવા વમુનિના દીક્ષા પર્યાયમાં ચાર દાયકા પસાર થઈ ગયા. એ દરમીયાન મહત્ત્વનો બનાવ એ બન્યું કે શત્રુંજય તીર્થને અધિષ્ઠાયક યક્ષ કપદી મિથ્યાત્વી થયેલો હોવાથી તીર્થ ઉપર અનેક તોફાન કરતો તીર્થકરની આશાતના કરવા લાગ્યા. અને શત્રુંજયની યાત્રા કરવા જનાર યાત્રાળુને મારી નાખતા હોવાથી વિ. સંવત પ૫ માં શત્રુંજયને ભંગ થઈ ગયે. એ તીર્થને ભંગ થવાથી આખી દુનિયામાં સર્વત્ર ખળભળાટ થઈ રહ્યો. Page #408 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૪ મુ. ગચ્છાધિપતિ. જેમના ચારિત્રની દેવાએ સાટી કરી છે એ વજ્રસ્વામીનું ચારિત્ર નિષ્કલંક હતું. એમના નિષ્કલંક ચારિત્રના જગત ઉપર કઇ અનેરા જ પ્રભાવ પડતા હતા. એ ચારિત્રને પ્રભાવ જ એવા હતા કે નાનાંમોટાં અનેક મસ્તકા એ જગતપુજ્યના ચરણમાં ભક્તિથી નમી પડતાં હતાં. છતાંચ પાતે જેમ અને તેમ રાગદ્વેષ કેમ એછા થાય તે માટે પ્રતિદિવસ સાવધ રહેતા હતા. કાઈ ભક્તિથી વંદન કરે છતાં જેની ઉપર પ્રસન્નતા નથી તેમ જ ન વાંઢે તેની ઉપર રાષ કરી વાંઢવાની તેમને જ પાડવામાં આવતી નથી. એમનું લક્ષ્ય ચારિત્ર અતિચારરહિત કેવી રીતે પળે તે પુરતું જ હતુ. સંસારની ખટપટેના સાવદ્ય વ્યાપારના જેમણે ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કરેલા છે ને કર્મ બંધન કેવી રીતે અટકે, આશ્રવ માર્ગને રોકી સવરમાર્ગ તરફ જ ષ્ટિ રાખી કર્મની નિર્જરા કેવી રીતે થાય એ કર્મીની નિર્જરા માટે જ સાધુજીવનની પ્રવૃત્તિ હાય એમ તે સારી રીતે સમજતા હતા. જેણે કંચનકામિનીના ત્યાગ કરેલા છે એના લેપ પ્રત્યક્ષ કે પરાક્ષ કાઇ પણ Page #409 -------------------------------------------------------------------------- ________________ (૩૯૨) રીતિએ ન લાગે તેમ જ પંચ મહાવ્રતમાં અતિચાર સરખે પણ ન લાગે એ માટે એમને ખાસ ઉપગ હતે. ચારિત્રપાલનમાં વજીસ્વામિને કાળ પાણીના રેલાની માફક પસાર થવા લાગ્યા. એ યૌવનનાં પુર પણ પુર જેસમાં વહી રહ્યાં હતાં છતાં સ્વપ્રામાં પણ એમને વિકાર નહિ હતો. જેઓ સહેલાઈથી મેહને જીતી રહ્યા હતા, જેમની ઉપર જગતપૂજ્ય ગતિમસ્વામીને પવિત્ર હાથ હતે અને જેમને ગૌતમસ્વામીએ પ્રતિબોધ્યા હતા ત્યારથી જ એમનાં મેહના વિકારો તે નાશ પામી ગયા હતા. શ્રી ૌતમ ગણધરના પ્રતિબધેલા કોઈ પણ મનુષ્યો આજે આ દુનિયામાં નથી બલકે મેક્ષગતિ સિવાય બીજી કોઈ ગતિમાં પણ નથી એમના બધાય શિષ્ય કેવળ કમળ મેળવી શિવવધુના ભરથાર થયેલા છે. વજી સ્વામીને આત્મા દેવભવમાં હેવાથી જ એમને વજીસ્વામી થવું પડ્યું. વાસ્વામી તે જ વખતે થયા હોત તો જરૂર એમણે મોક્ષની લમી મેળવી લીધી હતી એવું ગોતમ ગણધરના હાથને વરદાન હતું. તે છતાંય જૈન શાસનમાં વજીસ્વામિ એક અદ્વિતીય જગતપૂજ્ય પુરૂષ હતા. યુગપ્રધાન હોવાથી એ મહાપુરૂષ એકાવનારી તે અવશ્ય છે. એવા એકાવતારી પુરૂષોમાં મેહનું જોર હોવાનો સંભવ ન જ હેાય. રાગદ્વેષની પ્રકૃતિવાળી સાંસારિક ખટપટ તેમના માટે હેાતી નથી. આત્મસાધન સિવાય કઈ પણ સાવદ્યા Page #410 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૩ ) પ્રવૃત્તિમાં તે જોડાતા જ નથી. એવા પુરૂષો તે આત્મ કલ્યાણ માટે જગત તરફથી થતા પિરસહેાને પણ સહુન કરે છે. એવા રિસહૈાને સહન કરી અનેક શિવલક્ષ્મી મેળવે છે. ચાવન છતાં જે નિર્વિકારી હતા ને જેમને રિસહ સહન કરતાં અનેક પ્રકારે કષ્ટ સહન કરવું પડે એમાં કોઈ જમાનામાં શાસનની હીલના થયેલી શાસ્ત્રકારોએ કહી નથી, ખલ્કે એ પરિસહ સહન કરતાં સમતાભાવે કાળધર્મ પામેલાને જનતાએ તેમજ શાસ્ત્રકારાએ વર્ણવ્યા છે. એમના ધૈર્ય ની, એમની સર્હનશીલતાની પ્રશંસા થઇ છે, પિરસહ સહન કરીને ખરા સાધુએ તે આત્મકાર્ય સાધી લે છે. ઉપસર્ગને સહન કરનારા સાધુએ ઉપસર્ગ કરનાર તરફ પણ અમી નજરે નીહાળે, પેાતાના ઉપકારી જાણે ત્યારેજ એ સાધુ આત્મકલ્યાણુ સાધી શકે. બાકી તા નહી જેવી માખતામાં પણ રોષ તોષ કરનારાઓનુ માનસ તા જ્ઞાનીજ માપી શકે. ખુદ મહાવીર ભગવાન કે પાર્શ્વનાથ ભગવાનને પણ ઉપસર્ગ કરનારાઓએ તેા ઉપસર્ગ કરેલા છે. એમને કર્મ ક્ષયમાં સહાયકારી બની એમણે તેા પેાતાના આત્માને ડુમાવ્યા છે પણ ભગવાન તા કર્મના ક્ષય કરી સ'સારસાગર તરી ગયા. જમાલી અને ગેાશાળા જેવાની ભગવાને પણ ઉપેક્ષા કરી એના કર્મ ઉપર એમને છેાડ્યા છે. ગેાશાળાએ પણ ઉત્પાત મચાવવામાં શું ખાકી રાખી છે ગાશાળાને પણ રાગદ્વેષ તજવાને ઈચ્છતા સાધુએ શું કરી Page #411 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૪ ) શકે ? જે દુ ન હાય એની તેા મહંત પુરૂષાએ ઉપેક્ષા કરવી એજ ઠીક માર્ગ છે. અને માટે શીક્ષાના ઉપાયા શેાધવા જતાં રાગદ્વેષની પરિણતિમાં ખેંચાવુ પડે અને એ પ્રણતિથી તા આશ્રયને આવવાના માર્ગ ખુલ્લા થઈ શકે. રાગદ્વેષને જીતવાને ઇચ્છતા મુનિઓએ એવા જીવલેણુ શત્રુઓની પણ ઉપેક્ષા કરી તાજ પેાતાનુ કાર્ય સાધી ગયા. મેતારજ મુનિ જેવાનું પણ ઉપસર્ગ સહન કરતાં વાટું પણ ક્રકયુ નથી. અરે છતી શક્તિએ પણ મહાપુરૂષો દુના તરથી થતાં કષ્ટો સહન કરે છે તે શા માટે ? જે સાધુ હાય એ તા ગમે તેવી સ્થિતિમાં પણ સાધુ જ રહે. એમની સાધુતામાં અસાધુપણાની ગંધ પણ ન હેાય, દુ ના પણ વખાણ કરે એવી એમની સાધુતા હાવી જોઇએ. એવાજ સાધુએ જૈન શાસનની શાંભા વધારે, પેાતાને નિમિત્તે પણ ધર્મની નિંદા ન થવા પામે, એવુ એક પણ તેમનુ કર્તવ્ય ન હાવું જોઇએ કે જેથી લેાકમાં ધર્મની અવગણના થવાના પ્રસંગ પ્રાપ્ત થાય. શુદ્ધ ચારિત્રનું પાલન કરતાં કેટલેક સમય પસાર થઇ ગયા. એ સિદ્ધગિરિ આચાર્ય પણ વયેાવૃદ્ધ થઇ ગયા. એમણે પેાતાના અંતસમય નજીક આવેલા તણી વામુનિને આચાર્ય પદ અર્પણ કરી ગચ્છાધિપતિપણે સ્થાપન કરવાના વિચાર કર્યાં. સંઘને એ વાતની ગંધ માલુમ પડતાં Page #412 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૫ ) સઘે પણ એ વાત ઉપાડી લીધી. એ પદના મેટા ઉત્સવ કરવામાં આવ્યા, ગુરૂએ સૂરિમંત્ર આપવા પૂર્વક જે વિધિ કરવી ઘટે તે વિધિ કરીને આચાર્ય પદ ઉપર સ્થાપન કરીને વજ્રમુનિને ગચ્છાધિપતિ તરીકે જાહેર કર્યા. સંવત ૭૮ માં અર્થાત વીરસવત ૫૪૮ માં વાસ્વામી બાવન વર્ષની વયે સૂરિ પદવી પામ્યા. ગુરૂએ ગચ્છના સર્વ ભાર તેમને સોંપી દીધા. પેાતાના અંત સમય નજીક આવેલા હાવાથી સર્વની સાથે ખમતખામણાં કરી અનશન કરી સ્વર્ગે ગયા. આજ સુધી ગુરૂની નિશ્રામાં રહેનારા વજ્રમુનિ હવે વજ્રસ્વામી જૈન શાસનના નાયક-ગચ્છાધિપતિ થયા, વીરભગવાનની પાટ પર પરાએ વજીસ્વામી ૧૪ મા પટ્ટધર થયા, તે સમયના યુગના નાયક યુગપ્રધાન કહેવાયા. આ સમયમાં શત્રુંજય તીર્થના ભંગ થયેલા હેાવાથી યાત્રાના માર્ગ ખુદ્દો કરવાને સંઘ તરફથી વજ્રસ્વામીને વિનવવામાં આવતુ હતુ. છતાંય વજ્રસ્વામી જ્ઞાનથી સમય અનુકૂળ નહી જાણી શત્રુંજયના ઉદ્ધાર માટે હજી સબુરી ધરવા શું. “ એ અસુરખળ તેાડવા માટે હજી સમય અનુકૂળ આવ્યા નથી. હવે તે શત્રુજયના તેરમા ઉદ્ધાર થશે ત્યારે યાત્રાના માર્ગ ખુલ્લો થશે. તે પ્રતિમાજી પણ નવીન સ્થાપન થશે તે ઉદ્ધાર ગ્રહસ્થ દ્વારા જ થશે. માટે એ ઉદ્ધાર થાય ત્યાં લગી ધીરજ ધરવી જોઇએ. શત્રુંજયના Page #413 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૬) ઉદ્ધારમાં કેટલુંક સાવદ્ય કામ એ ગૃહસ્થનું છે. અમે તે માત્ર ઉપદેશ કરી શકીએ, પણ ગૃહસ્થની સાવદ્યકિયા અમારાથી ન બની શકે, અસુરોએ ભગવાન આગળ આશાતનાઓ કરીને તેમજ જ્યાં ત્યાં તાંડવ લીલાઓ કરીને આખુંય તીર્થ અપવિત્ર કરેલું છે. એ તીર્થને પવિત્ર કરવામાં, તેમજ બીજી પ્રતિમા સ્થાપન કરવી વગેરે કેટલીક સાવદ્ય કિયા ગ્રહસ્થ જ કરી શકે તેમ હોવાથી તે કઈ મહાપુરૂષ, મહાસત્વવંત શત્રુજયને ઉદ્ધાર અવશ્ય કરશે. તેવો મહાપુરૂષ મારી નજરે પડશે કે તેને હું અવશ્ય રણું કરીશ. આ તેરમો ઉદ્ધાર જાવડશાહ કરશે. એ મહાસત્વવંત શ્રાવકને હું અવશ્ય પ્રેરણા કરીશ,” વજસ્વામીએ સંઘને દિલાસો દીધો. સંઘ પણ અનુકૂળ સમયની રાહ જોવા લાગે. દેશદેશ વિહાર કરતા વજુસ્વામી પાટલીપુત્ર નગરે આવી પહોંચ્યા, ત્યાંના રાજાએ ધામધૂમથી સૂરિજીનું સામૈયું કર્યું. ચારિત્ર પાળવામાં સાવધાન વૃત્તિવાળા અનેક મુનિઓ વજસ્વામીની સાથે હતા. તે સૂરિ પોતાના શિષ્ય પરિવાર સહિત પાટલીપુત્રના ઉદ્યાનમાં ઉતર્યા. રાજાએ પણ મુખ્ય આસને બેઠેલા વજસ્વામીને વંદન કરી પોતાની ભક્તિ દર્શાવી. ગુરૂએ મેહરૂપ અંધકારને નાશ કરનારી દેશના આપી. દેશના પૂર્ણ થતાં રાજા ગુરૂમહારાજને વાંદી સ્વસ્થાનકે ગયા, ને બીજાઓ પણ પિતપતાના સ્થાનકે ગયા. Page #414 -------------------------------------------------------------------------- ________________ (૩૯૭) - વજૂસ્વામીની સાધુતાની, એમની વિદ્વત્તાની, એમના ગુણોની, એમના સૌભાગ્યની, એમના રૂપની લેકમાં વાત થવા લાગી. લેકે અનેક પ્રકારે એમની પ્રશંસા કરવા લાગ્યા. લેકેના મ્હોંએથી અતિશય ભરેલું વર્ણન સાંભળીને એક શ્રીમંત કુમારીકા રૂક્ષ્મણે એમના ઉપર અનુરાગીણું થઈને પિતાને. વજુસ્વામી સાથે પરણાવવા વિનંતિ કરી. - બીજે દિવસે દેશના પછી ધનશ્રેષ્ઠીએ વજુસ્વામીને બે હાથ જોડી વિનંતિ કરી કે, “આપ મારા પર કૃપા કરી મારી પુત્રી કે જે આપને વરવાને આતુર થયેલી છે તેનું પાણીગ્રહણ કરે. આપ મહાપુરૂષ મારી પ્રાર્થનાનો ભંગ કશે નહિ. કેમકે મોટા પુરૂષો કેઈની પ્રાર્થનાને ભંગ, કરતા નથી. હું આપને કરમેચનના સમયે કેટી દ્રવ્ય, આપીશ માટે આપ મને નિરાશ કરશે નહિ.” 1' , છતાંય એ વજુસ્વામી રૂમ જેવી લાવણ્યમય કન્યા, તેમજ દ્રવ્યની કેટીથી નહી લેભાતાં ધર્મદેશના આપી; રમણને વૈરાગ્યથી વાસિત કરી દીધી કે જેથી ગુરૂ ઉપદેશથી, પ્રતિબંધ પામેલી લઘુકમી રૂકમણીએ તરત જ એમની પાસે, દીક્ષા ગ્રહણ કરી લીધી. જે નજીકમાં જ હવે મુક્તિરમણને વૃરવાને આતુર થયેલા છે એવા મહાપુરૂને રસ ધાતુમય, માનવ તનયા ઉપર મેહ ન હોય. દેવબાળાઓ પણ જેમનાં મન ચલાયમાન કરવાને શકિતવાન નથી ત્યાં માનવબાળાનું શું ગજું? Page #415 -------------------------------------------------------------------------- ________________ (૩૯૮) દશપૂર્વનું જ્ઞાન હોવાથી જે અનેક લબ્ધિવાળા તેમજ અનેક શક્તિવાળા હોવા છતાં જેમનાં ગુણે ગંભિરતાં ધારણ કરી ને રહ્યા છે. જેમનું મન ક્ષેભ પમાડવાને કઈ શક્તિવાન નથી એવા વાસ્વામી રૂકમિણુને દીક્ષા આપી આર્થીઓને કે હવાલે કરી અન્યત્ર વિહાર કરી ગયા. એકદા ભગવાન વાસ્વામી પણ પૂર્વ દિશાથી ઉત્તર દિશા તરફ વિહાર કરી ગયા. તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ વર્તતા હતા. લેકે ભેજન ન મળવાથી મૃત્યુનાં મેમાન બની જતા હતા. એકબીજાને ભેજન આપવામાં પણ કાયર થઈ ગયા હતા. ગૃહસ્થ અને સુખી એવા શ્રીમંતને પણ ચતિઓની જેમ ઉણાદરી તપ કરવું પડતું હતું. શ્રીમંતે તરફથી દાનશાળાઓ ચાલતી હતી તે પણ અન્નને અભાવે બંધ થવા લાગી. શ્ધાથી આતુર થયેલા લોકે ભેજનને અભાવે નીતિ અનીતિ ભૂલી ગયા હતા. ચેરી કરીને કે ગમે તે કરી ને પણ ભેજન મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા. અને અભાવે લેક રાંકા જેવા દુર્બળ થઈ ગયા, સાધુઓને પણ આહા૨ પાણીના વાંધા હતા, ગમે તેવું તુચ્છ અન્ન પણ શ્રાવક અણગારેને વહોરાવવા આગ્રહ કરતા નહતા. ને આગળ આવીને આહારમાં દેષ બતાવતા હતા. એવા એક અન્નથી પણ પિતાનાં પેટ ભરાતાં નહોતાં, ગામડાં વેરાન થઈ ગયાં, લેકેના ગમનાગમનના અભાવે રસ્તાઓ પણ ભયંકર જેવા થઈ ગયા હતા Page #416 -------------------------------------------------------------------------- ________________ (૩૯) સંઘ પણ ભયંકર દુઃખદ સ્થિતિમાં આવી પડવાથી સંઘે વાસ્વામીને વિનંતિ કરી કે “હે ભગવન્! શ્રાવકે રોટલાના ટુકડા વગર મરી જાય છે, આજે દુકાળથી કઈક ઘરે નાશ પામી ગયાં ને હજીયેજે શ્રાવકના બચાવને ઉપાય કરવામાં નહી આવે તો શ્રાવકે નાશ પામી જશે, માટે હે ભગવન! આ દુખસાગરમાંથી સંઘને પાર ઉતારે. આ ક્ષધા સાગરમાં ડુબી મરતા સંઘને વિસ્તાર કરો. સંઘને માટે વિદ્યાને ઉપયોગ કરવામાં પણ દેષ નથી. ” - વાસ્વામીએ પણ આગમના સૂત્રાર્થનું સ્મરણ કર્યું કે “જે ભવ્ય સાધર્મિક ભક્તિમાં, સ્વાધ્યાયમાં, ચારિત્રમાં અને તીર્થની પ્રભાવનામાં પ્રીતિવાળા હોય, ઉદ્યમી હોય તેમને મુનિએ ઉદ્ધાર કરવો. પિતાની વૈકિય શક્તિથી ચક્રવત્તીના ચર્મરત્નની જેમ એક વિશાળ પટ વિકુર્વિ તેની ઉપર સકળ સંઘને બેસારી વિદ્યાશક્તિથી આકાશમાં ચાલ્યા. માર્ગમાં અનેક પર્વત, નગરનું અવલોકન કરતાં તેમજ ને વંદન કરતા મહાપુરી નામની નગરીએ આવી પહોંચ્યા. અહીંયાં સુકાળ હોવાથી તેમજ પ્રજાને મેટે ભાગ જેન ધમી હોવાથી ભગવાન સ્વામી સકલ સંઘ સહિત અહીં રહ્યા. . મહાપુરી નગરીને રાજા બ્રાદ્ધ ધર્મી હોવાથી જેને અને બૌદ્ધ લેકેમાં સ્પર્ધા ચાલતી હતી. ભગવાનની Page #417 -------------------------------------------------------------------------- ________________ (૪૦૦) પંજાની રસાકસીમાં પણ જેને પુષ્પ વગેરે અધિક દ્રવ્ય આપીને લઈ લેતા હોવાથી બુદ્ધભક્તો ખરીદવાને સમર્થ થતા નહતા જેથી બુદ્ધ મંદિરમાં બહુજ સામાન્ય પૂજા થતી હતી. આ કારણે બુદ્ધ ભક્તોએ લજજા પામી રાજાને વિનંતિ કરીને શ્રાવકને પુષ્પાદિક આપવાને અટકાવ કરાવ્યો જેથી બહુ મૂલ્ય આપતાં પણ શ્રાવકોને પુષ્પ મલી શક્તાં નહીં. - પર્યુષણ પર્વ નજીક આવતાં શ્રાવકે બધા ભેગા થઈને વજીસ્વામી પાસે આવી નમસ્કાર કરી ગ૬ ગ૬ વાણીથી કહેવા લાગ્યા, “જિનચૈત્યમાં પ્રતિદિવસ વિશેષ પ્રકારે થતી પૂજાને જોઈ બૌદ્ધોએ ઈષ્યોથા દુષ્ટ ભૂતની જેમ અમારે પરાભવ કર્યો છે. તેમણે બોદ્ધ રાજાને અરજ કરી અમને પુષ્પ આપતા માળીઓને અટકાવ્યા છે. હે સ્વામી ! અમે કેઈપણ જાતના પુષ્પ મેળવી શકતા નથી. અમે દ્રવ્યવંત છતાં શું કરીએ ! રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અમને પુષ્પ કેણ આપે છે. અત્યારે તે જિનબિંબની તુલસી અને બબરી પથી પૂજા થાય છે. અહે અમારું જીવીત શા કામનું !” ..શ્રાવકની દીનવાણીથી વજી સ્વામીએ તેમને આશ્વાસન આવ્યું, “હે શ્રાવકે! શાંત થાઓ, હું તમને ઉત્તેજન મળે તેમ કરીશ.” આકાશગામીની વિદ્યાથી વજી સ્વામી પછી આકાશ માર્ગે ચાલ્યા ! નિમેશ માત્રમાં માહેશ્વરી નગરીના ઉપવનમાં હુતાશન Page #418 -------------------------------------------------------------------------- ________________ (૪૧) યક્ષના ઉદ્યાનમાં ઉતર્યા. તે ઉપવનને માળી તડિત ભગવાન વજીસ્વામીને જોઈને એમની સ્તુતિ કરતાં બે, ભગવન! આપ સરખા અતિથિનું હું શું આતિથ્ય કરું?” મારે પુષ્પની જરૂર છે તે આપવાને તું સમર્થ છે” વજીસ્વામીએ કહ્યું. “હે સ્વામી!પુષ્પો ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે, અહીં દરરોજ વીશ લાખ પુપ થાય છે, માળીએ જણાવ્યું. હે ઉદ્યાનપાલક ! હું અન્યત્ર જઈને જેટલામાં અહીં આવું, તેટલામાં તું પુષ્પ તૈયાર કર.” તડિત માળીને સૂચના કરી વજીસ્વામી આકાશમાર્ગે ચુલહિમવંત પર્વત ઉપર ગયા. ત્યાં હિમવંત પર્વતની રમણીય ભૂમિ એ તે દેવોની વિહારભૂમિકા ગણાય. જ્યાં ગંગા અને સિંધુના જળમાં દેવેની જે મસ્તી કરી, રહ્યા હતા. જે સ્થાન નિરંતર વંદન કરવા આવનારા દેવવાળા સિદ્ધાયતનથી સુશોભિત હતું તેમજ બીજા પણ અનેક રમણીયતાવાળા એવા હિમવંત પર્વતને જે. વિદ્યાધર કુમારેથી જેમના ચરણ વંદ્યમાન છે. એવા વાસ્વામીએ સિદ્ધાયતનમાં રહેલી શાસ્વતી પ્રતિમાઓને વંદન કર્યું, ત્યાંથી પદ્રહાર ગયા. તે સમયે દેવપૂજાને માટે એક કમલ Page #419 -------------------------------------------------------------------------- ________________ (૪૦૨). લઈ જિનપૂજન કરવા જિનમંદિર તરફ જતી લક્ષ્મીદેવીએ અનિશ્વરને જોતાંજ વંદન કર્યું. ધર્મલાભરૂપ આશિષ આપતાં વજી સ્વામી ત્યાં બેઠા, એટલે દેવી બોલી, “ભગવાન ! આજ્ઞા કરે, હું શું કરું?” અંજલી જેડીને લક્ષમીદેવી બેલ્યાં. હે દેવી! તમારા હાથમાં કમળ છે તે મને આપ” વજ સ્વામી બોલ્યા. " “હે સ્વામીન! આટલેજ આદેશ આપે શું કર્યો? ઇંદ્રના ઉપવનથી પણ પુ લાવીને આપવાને હું સમર્થ છું,” એ પ્રમાણે બોલતાં પિતાના કરકમલમાં રહેલું કમળ દેવીએ ગુરૂને અર્પણ કરતાં વંદન કર્યું. વજીસ્વામી ત્યાંથી પાછા હુતાશન યક્ષના વનમાં આવ્યા. વજાસ્વામીએ પિતાની શક્તિથી એક વિમાન બનાવ્યું. તેની મધ્યમાં શ્રી દેવીનું કમળ સ્થાપી ચારે બાજુએ વીશલાખ પુપે ગઠવ્યાં. વજીસ્વામીએ પિતાના મિત્રે જભક દેવને સંભાર્યા કે તરત જ તેઓ તેમની આગળ હાજર થયા. છત્ર સમાન તે કમળની નીચે બેસી વિમાનને વજી સ્વામીએ આકાશમાર્ગે લઈ જવાને આદેશ કર્યો. જેથી વિમાનની સાથે જભકદે પણ પિતાપિતાના વિમાનમાં સાથે ચાલ્યા. અનુક્રમે તેઓ મહાપુરિનગરીમાં આવી પહોંચ્યા. એમને જિન ચૈત્યમાં ગયેલા જોઈ બદ્ધ લેકે શ્યામસુખવાળા થઈગયા ને પર્યુષણું પર્વ રૂડી રીતે ઉજવાયાં. જેણકદેવોએ પણ Page #420 -------------------------------------------------------------------------- ________________ (૪૦૩) જૈન શાસનની મોટી પ્રભાવના કરી. જિનચૈત્યોને આ અપૂર્વ મહિમા જોઈ તેમજ વાસ્વામીની અપૂર્વ શક્તિ જોઈ મહાપુરીને રાજા બદ્ધધર્મને ત્યાગ કરી પરમ શ્રાવક થયે. વજીસ્વામીએ પણ તેને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કર્યો. રાજા શ્રાવક થવાથી કેટલાક પ્રજાજનેએ પણ આ ઉત્તમ ધર્મ મેળવીને પિતાને જન્મ સફળ કર્યો. વજીસ્વામી પણ કેટલાક સમય પછી ત્યાંથી વિહાર કરી ગયા. ને સંઘ ત્યાં રહી પોતપોતાને અનુકુળ સાધનમેળવી આજીવિકા ચલાવવા લાગ્યો. પ્રકરણ ૪૫ મું. ચારિત્રને સર્વે કોઈ નમે છે. યુગપ્રધાનની પદવામાં જૈન શાસનનો મહિમા વધારતાં ભગવાન સ્વામીને ઘણાં વર્ષ વ્યતિત થયાં. એ યુવાની વહી ગઈ ને હૈઢાવસ્થા આવી પછી કમે કમે વૃદ્ધાવસ્થા પણ જણાવા લાગી છતાંય એ યુગપ્રધાનનું ચારિત્ર શુદ્ધ અને દેવ રહિત હતું. એમણે અનેકને વિદ્યાનાં દાન દીધાં પણ કોઈ એમનાં જેટલે અભ્યાસ કરવાને સમર્થ થયે નહી. ફક્ત આય રક્ષિતસૂરિ વજીસ્વામી પાસે સાડા નવ પૂર્વ સુધી ભણ્ય Page #421 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૪), એમને શત્રુજ્ય તીર્થ માટે ઘણી ચિંતા હતી. એ તીર્થોદ્ધારક જાવડશાહને પ્રેરણા કરવા અને પિતાનાથી બની શકતી સહાય આપી તે સંબંધી પ્રવૃત્તિ કરવા વિચાર થતો હતે. એ વિચારને અમલમાં મુકવા માટે જાવડશાહની નગરી મધુમતી તરફ આવવાને પ્રયત્ન કરતા. તે દરમીયાન સંઘનું કાંઈ મહત્વ કામ આવી પડવાથી એ વાત અટકી પડતી. સંઘની વિનંતીથી સંઘને લઈને મહાપુરી તરફ ગમન કરવાનો પ્રસંગ આવ્યું. પાટલીપુત્ર તરફ એને વિહાર થયે. તેમાં વળી આર્ય રક્ષિતને અભ્યાસ કરાવવામાં એમણે પોતાને સમય વ્યતીત કર્યો. વળી વચમાં વાત સાંભળ્યામાં આવી કે શત્રુંજયના ઉદ્ધારક જાવડશાહ વગેરેને, મ્લેચ્છ કે એમને દેશ લુંટી કેદી બનાવીને લઈ ગયા. હવે તે જ્યાં લગી જાવડશાહ પિતાના દેશમાં પાછા ન ફરે ત્યાં લગી કાંઈ બની શકે તેમ નહતું જેથી એ સંબધી પ્રવૃત્તિને માટે અનુકૂળ સમચની રાહ જોવી એ જ ઠીક હોવાથી વાત મુલ્લવી રહી. વર્ષો ઉપર વર્ષો પાણીના પ્રવાહની માફક વહેવા લાગ્યા ને વિક્રમની પહેલી સદી પણ પૂરી થઈ ગઈ. યુગપ્રધાન અને જૈનશાસનના પ્રભાવક વાસ્વામી જેઓ એકજ અવતાર કરીને મોક્ષે જવાના છે, જે અસાધારણું ચારિત્રના પાળનારા છે તેઓ પણ શ્રાવકની વિનંતિથી સંઘના રક્ષણની ખાતર પિતાની વિદ્યાશક્તિથી એક ગામથી બીજે ગામ લઈ જાય છે. દાખી શ્રાવકો અન્ન વગર તરફડતા મરી જતા હોવાથી એ Page #422 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૫) શ્રાવક ઉપર કરૂણ નજર કરી પોતાની શક્તિને ઉપયોગ કરે છે. શ્રાવકની વિનંતિ પોતે માન્ય કરે છે. દુ:ખી શ્રાવકેના કલ્યાણ માટે પણ એમની પ્રવૃત્તિ હતી. કારણકે શ્રાવક ધર્મને માર્ગ પણ ભગવતેજ પ્રરૂપો છે એ માર્ગો પણ પ્રાણીઓ મેક્ષ મેળવે છે. તીર્થકરોએ મોક્ષ મેળવવાના બે માર્ગ કહેલા છે. એક સુસાધુધર્મ અને બીજે સુશ્રાવકધર્મ, સત્તાવીશ ગુણોના ધરનાર, દશ પ્રકારના યતિધર્મને પાલન કરનારા તેજ • સુસાધુ કહેવાય, અને તેજ ભાવપૂજા સમજવી તેમજ જિન બિંબની પુષ્પાદિકથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય છે. યતિધર્મનું પાલન કરવામાં જે અસમર્થ છે તેમણે દ્રવ્યપૂજા માં (શ્રાવક ધર્મમાં) જોડાઈ ધર્મનું પાલન કરવું પણ સાધુધર્મમાં ભ્રષ્ટપણામાં રહેવું નહિ. સાધુ ભલે સૂત્રઅર્થના જ્ઞાતા હોય પણ એમના ચારિત્ર માટે લેકે શંકા ધરાવતા હોય, ચારિત્રમાં શિથિલતા આવતી હોય તેમજ સૂત્રોના અર્થ પોતાની મરજી પ્રમાણે કરતા હોય તે નટુવાનું બેલેલું જેમ વ્યર્થ જાય તેમ એવા સાધુઓનાં વચન અને ભણતર પણ વ્યર્થ જાય છે. લોકને એની કોઈ અસર થતી નથી કેમકે નાટકમાં નટ જેમ વૈરાગ્યની વાત કરે તેની લેકે ઉપર જેવી ક્ષણીક અસર થાય તેવી રીતે સ્વાર્થ ભણને પણ જે તે પ્રમાણે વર્તત Page #423 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૬ ) નથી તે આત્મહિત શુ કરી શકે તેમજ ખીજાને ઉપદેશ પણ શું કરે અને ઉપદેશ આપે તેાય પરિણામે શું ? શાસ્ત્રકારો પણ કહે છે કે ચારિત્ર ન પાળી શકાતુ હાય તે! ચારિત્રમાં રહીને જગતને છેતરવા કરતાં શ્રાવકપણું સારૂં છે. કારણકે ચારિત્ર એ જેમ અતિ ઉત્તમ વસ્તુ છે તેમ એની સાધના પણ અતિ દુષ્કર હાય છે. ચારિત્ર જેવા તેવા સુખશીલીયા માણસને કામનું નથી. એવા માણસે ચારિત્ર પાળી શકતા ન હેાવાથી એમને પતિત થવાના સમય આવે છે. જગતમાં માણુસ વિદ્વાન બની શકે છે. અનેક માણસાને મેધ આપવા જેવી શક્તિ મેળવી શકે એવા માણસે પણ ચારિત્ર પાળવાને માટે શક્તિમાન થતા નથી. આત્મામાંથી મેહનું જોર નષ્ટ થયુ. હાય, રાગદ્વેષની વૃત્તિએ ઘણીજ આછી હાય, વાસનાએ જેની મરેલી હાય એવાઆજ ચારિત્રને માટે લાયક છે. એવા લાયકને જોઈ ચારિત્ર અપાય તે ચારિત્રની કિંમત વધવા ઉપરાંત લેનાર અને દેનાર અન્ને શાસનની શૈાભા વધારે છે. લાયક વગર એ ઉત્તમ ચારિત્ર જેને તેને આપવામાં આવે તે પિરણામ કેાઇ વખત ઘણુંજ ભયંકર આવે, ને દેનારને પણ વિનયરત્નના ગુરૂની માફક પસ્તાવું પડે છે. ચારિત્ર આપનાર અને લેનારની લાયકાત તેા અવશ્ય જીએ. ઇંદ્રિયાનુ દમન, પંચમહાવ્રત પાળવાની શક્તિ એ Page #424 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૭ ) સામાન્ય બાબતેાની પણ તપાસ કયા વગર સાધુએ એકદમ ચારિત્ર આપી દે તે એવા ચારિત્રથી લેનાર કાંતા પાળવાને શક્તિમાન થતા નથી, અથવા તે ગુરૂ-શિષ્ય વચ્ચે કલહ ઉત્પન્ન થાય છે ને દીક્ષા આખરે લેનારને દીક્ષાત્યાગને પ્રસંગ ઉભા થાય છે એવી સ્થિતિમાં લેનાર દેનાર બન્ને એક બીજાના દાષા જગતની સમક્ષ રજુ કરે છે. જગતને લેનાર કે દેનાર તરફ શકની નજરે જોવું પડે છે. લેનાર તે મુખ ને અજ્ઞાની હાય પરંતુ દેનારા તે પરિક્ષા કર્યા વગર ચારિત્ર આપવાથી ઉલટા જગતમાં હાંસીને પાત્ર થાય છે. ચારિત્ર નાર સાધુમાં પણ સાધુપણું ન હોય તેા એ સાધુપણુ અને પેાતાને પણ દુ:ખદાયી છે. સાધુના વેષ છતાં સાધુના ધર્મ ન હોય, સાધુના ૨૭ ગુણા પૈકી પેાતાનામાં કેટલા છે એના પણ એને ખ્યાલ ન હાય, એણે પાંચ મહાવ્રતમાં પણ દુષણ લગાડ્યાં હેાય એવા આચારભ્રષ્ટ થયા છતાં માત્ર વેષ ધારણ કરવામાં માહ રહે તેા ફળ તા કાંઇ નથી પણ જગતને ઠગવાથી એવા આત્માને નુકશાન તે અવશ્ય છે. સાવદ્યયેાગનું ત્રિવિધ ત્રિવિધ પચ્ચખ્ખાણુ કરનાર જો એ પ્રત્યાખ્યાનનેા ભગ કરીને પેાતાના અધ્યવસાય મલીન કરે, પેાતાનું સાધુપણુ યથાર્થ નથી એમ જાણવા છતાં હું પાતે સČવિરતિ સાધુ છું એવા પ્રલાપ કરે તેા તે શ્રાવક કરતાં પણ હીન કક્ષાને લાયક કહેવાય છે. તેમજ Page #425 -------------------------------------------------------------------------- ________________ (806) સાધુએ પાતાની વિદ્વતાથી સાધુધર્મ જેવું વર્ણન કરે છે અથવા તા ભગવાનનાં વચને જેવાં સભામાં ખેલે છે અને પાતે જે તે પ્રમાણે વર્તે નહિ એવા સાધુ સાધુ હાવા છતાં પણ તે મિશ્રાદ્રષ્ટિ જાણવા કારણકે એવા પુરૂષષ પેાતાના ચારિત્ર માટે ખીજા લેાકાને શંકા ઉત્પન્ન કરાવતા છતાં પાતેજ મિથ્યાત્વની વૃદ્ધિ પમાડે છે. જિનેશ્વર ભગવાનની સાધુ સંબંધી દરેક આજ્ઞા સાધુઓએ પાળવી જોઇએ, સાધુ થયા પછી ચારિત્ર રત્નને મેળવવા માટે સાધુઓના સત્તાવીશ ગુણે! અવશ્ય મેળવવા જોઇએ. એમાંથી આછા ગુણ્ણા હાય તા તે મેળવવા તરફ ઉદ્યમ કરવા જોઇએ, પણ સાધુ થયા છતાં જગતને જો શકા કરાવવાનું સ્થાનક અને તા એ સાધુ થનારના આત્માની કિંમત કેટલી ? લેાકમાં એ આત્મા જૈન શાસનની નિંદા કરાવે છે ને મિથ્યાત્વને વધારે છે. સાધુ થવા છતાં જો તે સાધુતામાં અપૂર્ણ હાય, જિનેશ્વરની આજ્ઞા પાળવામાં પ્રમાદી હાય તે તે પણ ભગવાનની આજ્ઞાના વિરાધક બને છે. ચારિત્રમાં પેાતે પ્રમાદી છતાં જગતમાં જે પૂજાવાના—વદાવાના ડાળ કરે, જગતને જાણે પાતે સાચા સાધુ હાય એવા આડંબર અતાવે, જગતને બતાવવાની ખાતર જેની ક્રિયાએ હાય અને શ્રાવકા કરતાં પણ જે ખાનપાનની મનગમતી સગવડતાપૂર્વક રહી શકતા હાય. વળી અંધશ્રદ્ધાળુ ભક્તોની અધ ભક્તિથી પ્રમાદી ખની ચારિત્રથી શિથિલ થયા છતાં દુનિયામાં પેાતાના Page #426 -------------------------------------------------------------------------- ________________ (૪૯) દંભ ચાલુ રાખી જેવું બેલે છે, ઉપદેશે છે તેવું વર્તન ન હોય એવા નિર્ભાગી પુરૂષે પંચમહાવ્રત રૂપી કિલ્લે ભેદી નાખવાથી વેષ ધારણ કરવા છતાં પણ એવા સાધુ તે અનંત સંસારી જાણવા. એવા દંભીઓને તે સંસારમાં અનંત જન્મ મરણ કર્યોજ છુટકે. જેઓ સાધુ થઈ જગતને ઠગે છે તેમના પાપનું પ્રાયશ્ચિતજ ન હોય. જગતને તારવાને દાવો કરનારાજ વિકારી વાસનાને વશ થયા હોય, ચારિત્રની એમને લેશ પણ કિંમત ન હોય અને જેમને આ લેકમાં જ સુખ સગવડ જોઈતાં હોય એવા માયાવી સાધુઓ ભક્તો દ્વારા જગતમાં ભલે પૂજા પામે, વંદાવાના પ્રયાસ કરે, એવા સાધુઓ બીજાને દીક્ષા આપીને પણ શું કરે, એમના ચેલાઓ પણ ગુરૂના જેવાજ થવાનાને ? એ તો માસાહસ પક્ષીના જેવી જ સ્થિતિવાળા જાણવા. માસાહસ પક્ષી વાઘ જ્યારે નિદ્રાવશ થાય છે ત્યારે તેના મુખમાં પેસીને એના દાંતના મૂળમાંથી માંસ કાઢી લાવી વૃક્ષની ડાળ ઉપર બેઠું બેઠું અન્ય પક્ષીઓને બતાવતું બેલે છે કે આવું સાહસ કોઈએ કરવું નહિ. વારંવાર એ ઉપદેશ દેવા છતાં પાછું વાઘના મોંમાંથી એવી રીતે માંસ કાઢી લાવે છે અને પાછું ઉપદેશ કરે કે આ પ્રમાણે કે સાહસ કરશે નહી.” બીજાં પક્ષીઓ એને ઘણું સમજાવે છતાં એ સમજે નહિ ને પાછુ વાઘના મુખમાં પ્રવેશ કરે ને આખરે તે સપડાઈ જતાં વાઘ એને મારી ખાઈ જાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ (૪૧૦) સાધુઓ પણ જેવો ઉપદેશ આપે તે જે પિતાનો આચારજ ન રાખે તે સમાજમાં એમને માટે શંકા ઉત્પન્ન થાય જ. | નવ પ્રકારે પાપનાં પચ્ચખાણ કરવા છતાં જે એ અંશ માત્ર પણ દોષનું સેવન કરે તો તે પ્રત્યક્ષ મૃષાવાદી જાણવા, કેમકે જેવું તે બેલે છે તેવું પાળી શક્તા નથી. અંતરંગથી પણ અસત્યવાદી અને બાહ્યથી પણ અસત્યવાદી હોવાથી તે માયાપટી જાણવા. બીજાના ચિત્તને રંજન કરનાર વેષ માત્રથી નથી તો મેક્ષનું કાર્ય સધાતું, નથી તો દુર્ગતિમાં જવાનું બંધ થતું. વળી જેમનું ચારિત્ર નથી એમનાં જ્ઞાન દર્શન પણ નિશ્ચયથી તે નાશ પામી જાય છે. કારણકે ચારિત્ર ભ્રષ્ટ થતાં એમને પણ વિનાશ થાય છે. વ્યવહાર નથી દર્શન જ્ઞાનની ભજના સમજવી. વળી પોતે ચારિત્રમાં શિથિલ છે એમ સમજવા છતાં જે પિતાના સ્વાર્થ માટે બીજાને દીક્ષા આપે છે તે નવા થનારા શિષ્યને અને પિતાના આત્માને હણે છે. શિષ્યને દુર્ગતિમાં નાખવા ઉપરાંત પોતે પણ સંસારમાં અધિસ્તર ડુબે છે. પિતે સાધુને વેષ ધારણ કરવા છતાં તેને તે મિથ્યાત્વીજ કહ્યા છે. જે ચારિત્ર જગતમાં પૂજનીય છે, ઈંદ્રાદિક પણ જેને નમે છે, એવા ચારિત્રને ધરનારા મુનિઓ ખરે વાંદવા ગ્ય છે. જેઓ ચારિત્રના રસીક અને તપસ્વી છે, જેઓ ગુણવાળા છે, એમને તે જગત નમતું જ આવે છે ને નમશે Page #428 -------------------------------------------------------------------------- ________________ (૪૧૧) પણ જ્યાં ક્રોધ છે, તિરસ્કાર છે, કંચન કામિની સાથે અંશ માત્ર પણ સંબંધ છે, રાગદ્વેષની પરિણતિ જ્યાં જેર કરે છે, મારા તારાની માન્યતા ઘર કરી બેઠેલી છે કે જ્યાં હુંપદપણું છે ત્યાં કેઈ સામુ પણ જુએ નહિ તે નમવાની તે વાતજ ક્યાંથી? એક સાધુ અને ધોબી લડતા હતા ત્યારે સાધુને ભક્ત દેવતા પણ ત્યાં ઉ ઉ જોયા કરતો હતો છતાં તે સાધુનું રક્ષણ કર્યું નહિ. બન્નેમાં ક્રોધ રૂપી ચંડાળ ભરાયેલ હોવાથી સાધુ કોણ છે એમ તે જાણે ત્યારે મદદ કરે ને, જનતા જેમ ગુણે તરફ પ્રીતિ ધરાવે છે. ચારિત્રને જોતાંજ શીર ઝુકાવે છે તેમ જે કંઈ પણ દેષ જોવામાં આવે છે, તો જનતા તેવા સાધુને પણ સહન કરતી નથી. સાધુપણુ ન પાળી શકાય તે દીક્ષા છેડી શ્રાવકપણું પાળે એમાં જનતાને વાંધો ન હોય પણ સાધુપણું ન હોવા છતાં સાધુના વેષમાં રહીને જનતાને છેતરવા લેકેને રીજવવાની ખાતર ક્રિયા કે ઉપદેશ કરે છતાં મહાવ્રત પણ દુષિત કરાતાં હોય, સાધુપણામાં ક્યાં આવી રીતે દંભનું જ સેવન થતું હોય ત્યાં જનતાને ઉગ્ર રોષ ફાટી નીકળે છે, ને એનું પરિણામ પણ ભયંકર આવે છે. છતાંય ભગવાનનું ચારિત્ર તે પાંચમા આરાના અંત પર્યત રહેવાનું છે અને એમને સ્થાપેલા સંઘ પણ પાંચમાં આરાને છેડે જોશે. એ સંઘમાં ગમે ત્યારે એકાવનારી પુરૂષો પણ થતા હશે, ગમે ત્યારે અને ગમે તે સમયે, પણ Page #429 -------------------------------------------------------------------------- ________________ (૪૧૨) તે દરમીયાન ચારિત્રનું આરાધન કરનારા હોય છે. માત્ર જ્યાં દુષણ જેવાય છે ત્યાં જ જનતાને વિધ હેાય છે. જ્યાં દંભ છે ત્યાં જ તિરસ્કાર છે. સાધુઓ સંસારીઓને મોક્ષ માટે ઉપદેશ આપે, સાધુપણાનું સ્વરૂપ સમજાવે, એમના હૃદયમાં ધર્મનું સ્થાપન કરે, એમાંથી કોઈ લઘુકમ જીવ નિકળે તે જનતાની સમક્ષ વડીલની સંમત્તિપૂર્વક દીક્ષા આપે, પણ જે દીક્ષા લેવાને સમર્થ ન હોય તેમને માટે શું કાંઈ તરવાને રસ્તે જ નથી ? એમને શ્રાવકના ધર્મમાં જોડે. બાર વ્રતનું સ્વરૂપ સમજાવે, શ્રાવકપણાનું માહાસ્ય સમજાવે, ને યથાશુક્તિ શ્રાવકધર્મમાં સ્થિર કરે. સાધુ જે ઉપકાર કરવામાં જ રસીક હોય તે દીક્ષા નહિ લેનારાઓ તરફ પણ પોતાની શી ફરજ છે તે બજાવે, જેની જેટલી ચગ્યતા હોય તેટલું તે તેમને જરૂર આપે, એકાંત દીક્ષામાં આગ્રહી રહી શ્રાવકધર્મમાં સ્થિર કરવા માટે કાંઈ ન કરવું એ કાંઈ ભગવાનની આણ પાળી કહેવાય નહિ. દશપૂર્વધર વજીસ્વામીએ અનેક દેશપ્રદેશમાં વિહાર કરી જેન ધર્મને દિવિજય કર્યો. તેઓ અનેક શિષ્યના પરિવારવાળા હતા, વજન નામના શિષ્ય શ્રતના પારંગામી અને મુખ્ય હતા. વિક્રમની બીજી સદી શરૂ થયા પછી એમના સાંભળવામાં આવ્યું કે જાવડશાહ ગીજનીથી આદિનાથની પ્રતિમા લઈ મધુમતી તરફ જાય છે. શત્રુંજયને ઉદ્ધાર કરવાની એની વૃત્તિ છે એમ જણાતાં સમય પણ Page #430 -------------------------------------------------------------------------- ________________ (૪૧૩ ) હવે અનુકૂળ આવ્યે જાણી પોતે જાવડશાહ જે ભૂમિ ઉપર, હતા તે તરફ વિહારકમ ફેરવ્યો. માર્ગમાં જાવડશાહ સાથે ભેટ થાય તો ઠીક પણ પિતે ઘણું દૂર હોવાથી જલદી પહોંચી શકાય તેમ નહોતું. છતાંય લકવાયકા અનુસાર વજીસ્વામીએ વિહાર દ્વારા સોરઠની ભૂમિકા તરફ આવવાને નિર્ધાર કર્યો. એવી રીતે જાવડશાહની પાછળ એમણે પણ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. જાવડશાહની પાછળ વિહાર કરતા કરતા ગુરૂ પણ ભવ્ય જીને ઉપદેશ દેતા આવી પહોંચ્યા હતા. સંસાર તરવાની ઈચ્છાવાળા અનેક જનને તેમણે સંઘ સમક્ષ દીક્ષા આપી ઉદ્ધાર કર્યો હતો. અનેક શ્રાવકેને ધર્મને બેધ આપીને ધર્મમાં સ્થિર કર્યા હતા. શ્રાવકોને કામને બંધ ન આપે, અર્થ અને કામ શી રીતે મળે તેવું ન બતાવે. સંસારી બાબતે માટે કંઈ પણ વિચાર ન કરે પણ એમને ધર્મ પમાડે, ધર્મમાં સ્થિર કરે, સાધુ થવાની અયોગ્યતાવાળાને શ્રાવકધર્મને મહિમા સમજાવે, સમક્તિનું સ્વરૂપ બતાવે, જેટલું ગ્રહણ કરી શકે તેટલું આપીને ધર્મમાર્ગમાં તે અવશ્ય જોડે પણ દીક્ષાની હીમાયતમાં એ તરફ દુર્લક્ષ્ય તે ન જ કરે. કારણ કે શ્રાવક શ્રાવિકા પણ ધર્મના એક અંગ રૂપ છે, ચતુર્વિધ સંઘમાં એમનું સ્થાન છે. - જાવડશાહે મધુમતીમાં મહોત્સવ પૂર્વક પ્રવેશ કર્યો. તે જ Page #431 -------------------------------------------------------------------------- ________________ (૪૧૪) અરસામાં ભગવદ્ વાસ્વામી પણ વિહાર કરતા કરતા મધુમતીની બહાર ઉદ્યાનમાં ઉતર્યા. યુગપ્રધાન ગુરૂના પધાર્યાના સમાચાર મળતાં જાવડશાહ પિતાના વહાણની ખબર ન લેતાં ગુરૂને વાંદવા મહત્સવપૂર્વક પરિવાર સહિત ઉદ્યાનમાં આવ્યા. - ધર્મદેશનાને અંતે ગુરૂએ શત્રુંજયને ઉદ્ધાર કરવાની સૂચના કરી. તે દરમીયાન ૫દીયક્ષ પણ ન ઉત્પન્ન થયેલ આવી પહે, વજીસ્વામીને સહાય થવા કંઈક કાર્યને માટે વિનંતિ કરી. અનુકૂળ સંગમળવાથી સકલ સંઘ સહિત જાવડશહેવજીસ્વામી સાથે શુભ મુહુર્તે શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. પ્રકરણ ૪૬ મું. આસુરી માયા, મઝા છે જુલ્મગારેને, સમય એ હવે આવ્યો; પડે પિબાર શેતાનને, સમય એવો હવે આવ્યો. હણે છે રાય રૈયતને, સમય એ હવે આગે; નહી જ્યાં દાવ કે ફર્યાદ, સમય એવો હવે આવ્યા. ” હાડમાંસથી ભરેલા અપ શક્તિવાળા માનવીઓ પણ અપશક્તિ પામીને કે એક નાની શી રીયાસત મેળવીને Page #432 -------------------------------------------------------------------------- ________________ (૪૧૫) પછી જ્યારે મોજશોખમાં ઉતરી તાંડવલીલા આદરે છે ત્યારે એવા અલ્પ શક્તિવાળા માનવીની પણ તાંડવલીલા જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. પ્રજાની બેનબેટી ઉપર અત્યાચાર કરવાની શક્તિ સારા કુટુંબની સ્ત્રીઓને બળજબરાઈથી ઉપાડી જવાની લીલા, એમનું શિયળ તોડવાની અભૂત પાશવતા, કર, વેરા, ઈજારાથી પણ પુરૂ ન થવાથી રૈયત ઉપર પેટા આક્ષેપ મુકી તેમના ઉપર જુલ્મોની ઝડી વરસાવવાની શૌર્યતા, તેમને આકરા દંડ કરી જપ્તીઓ દ્વારા એ વસુલ કરી સેના માલના છ દામ ગણવાની દયાળુતા વગેરે લીલાઓ કરતાં પણ ન ધરાતાં પિતાના પાપકૃત્ય ઉપર પડદે નાખવા માટે કે વેરની તૃપ્તિ માટે માણસેનાં ખુન ઉપર ખુન કરવાની ભયંકરતા ઈત્યાદિ દુન્યામાં જે જે અધમ અને નીચ કાર્ય ગણાતુ હોય તેવા દરેક કાર્યોમાં અનુભવ મેળવીને જે નિષ્ણુત થયો છે. છતાં જેને કઈ પણ સત્તાઓ કાંઈ કરી શક્તી નથી બલ્ક એના જુલ્મોને પોષી રહી છે એવા શક્તિસંપન્ન જુલ્મમારા પણ એમના માનવી સીતથી જગતને અજાયબ કરે છે, ત્રાહી ત્રાહી પિકરાવે છે, ત્યારે ક્યાં ખુદ દેવતાઓ જ જહાંગીરી ચલાવતા હોય, એમની જ સતમગીરી ચાલતી હેય, દેવતા જ્યારે દેવસ્વરૂપમાં હોય ત્યારે તે તે મહાન પવિત્ર અને ઉચ સંસ્કારવાળા હોય છે પણ જ્યારે અસુરના રૂપમાં એમની બુદ્ધિ અધમ કેટીએ પહોંચે છે ત્યારે તે એમની શેતાનીયત આડે આંક વાળી નાખે છે. એમના જુલમેનું, Page #433 -------------------------------------------------------------------------- ________________ (૪૧૬) વાસનું, એમની તાંડવલીલાનું, એમની આસુરી માયાનું એક અલ્પ શક્તિ માનવી શું વર્ણન કરી શકે? નરકમાં જેમ અસુરે(પરમાધામીઓ)નારકીઓ ઉપર અનેક પ્રકારના ત્રાસ જુલ્મ વરસાવી પોતાના દેવભવને સફળ કરી રહ્યા છે તેવી જ રીતે શત્રુંજય ઉપર કપદી અસુરની સરદારી નીચે અનેક અસુરે (દેવે) નું ટોળું એકત્ર મળી તાંડવલીલા આદરી રહ્યું હતું. દેવશક્તિને લીધે સર્વ શક્તિસંપન્ન હોવાથી માનવકમાં એમનું સ્થાન નિર્ભય હતું. અલ્પ શક્તિવાળા માનવીઓની મધ્યમાં જુલમગારેએ શત્રુજય ઉપર પાપલીલા કરવાને અમરપટ્ટો મેળવ્યો હતો. એ પર્વત ઉપર જ પોતાને નિવાસ કાયમને માટે અસુરેએ નિર્ધાર્યો હતે. આવાં વિશાળ જિનભવને અત્યારે તો એમની પાપલીલા માટે જ ઉપયોગમાં લેવાતાં હતાં. રૂષભદેવની આગળ કપદી પોતાના સાગ્રીત અસુરે સાથે તાંડવલીલા કરી રહ્યો હતો. એ તાંડવલીલામાં અનેક બીભત્સ દેખાવ નજરે પડતા હતા, અનેક બીજા રૂપ વિકુવીને પિતાની શક્તિથી અનેક ચેષ્ટાઓ તેમની પાસે કરાવી રહ્યા હતા. જ્યારે બીજા કેટલાક અસરે બીજા ચઢ્યમાં તાંડવનૃત્ય કરી રહ્યા હતા. કેઈ અસુર પર્વત ઉપર જ્યાં જ્યાં પિતાને ઠીક લાગ્યું ત્યાં Page #434 -------------------------------------------------------------------------- ________________ (૪૧ ) ધામા નાખી અનેક દુરાચરણ આચરી રહ્યા હતા. સારાયા પર્વત ઉપર અસુર પિતાની સત્તા જમાવી અનેક પ્રકારનાં સ્વરૂપે વિકુવી માંસમદિરાના ખાનપાનમાં જ જાણે ગુલતાન બની ગયા હોય એવી ચેષ્ટાઓ બતાવી રહ્યા હતા. ભેગએ કોઈ પણ મનુષ્ય એમના પંજામાં સપડાયે. એના માટે તે એ જુદી જ ગોઠવણ કરતા હતા. એકદમ એને સ્વર્ગમાં મેલી દે તે એમને આનંદ પડતો નહિ. પણ એને માટે મનુષ્ય ખમી શકે તેવાં અનેક દુઃખે તૈયાર કશ્તામાં આવતાં, માયા વડે અનેક જુદાં જુદાં રૂપ બનાવી એને ભય પમાડી ચીસો પડાવતા હતા, અનેક નવીન શસ્ત્રો તૈયાર કરી એનાથી અનેક પ્રકારે એના ઉપર અજમાયસ કરી બમે બુમ પડાવતા હતા. જાલિમો દૂર ઉઠ્યા ઉભા એ નિરાધાર માનવીની દર્દભરી ચીસોથી મલકાતા હતા ને આનંદ પામી આ બિભત્સ આનંદમાં પણ પિતાના દેવભવને સફળ માની રહ્યા હતા. એ કુર આનંદ એજ એમના જીવનની સફલતા હતી. અસુરે નાયક કપદી ઘણી જ શક્તિવાળો દેવ હતા. ત્રણે લેકમાં પોતાની સામે કોઈ ઉભું રહી શકે તેમ નથી એ એને મિથ્યા ગર્વ હતે. પિતાની શક્તિ ઉપર પેટે ર૭ : Page #435 -------------------------------------------------------------------------- ________________ (૪૧૮). વિશ્વાસ રાખીને ઇંદ્રની પણ પરવા કરે નહિ. પ્રાણીમાં બળનું ગુમાન વધી જાય છે ત્યારે જંગલના ગમે તેવા બળવાનને પણ તે તુચ્છ દષ્ટિથી જુએ છે. બીજાના બળને નહી જાણનારા એવા અભિમાનીઓને ઠેકર વાગે નહિ ત્યાં સુધી પોતાનાથી બીજાને ઉતરતા અને હીનકોટીએ જ જુએ છે. આવી રીતે પોતાને જ બળવાન માનતો ચમરેંદ્ર શકેંદ્રને જીતવાને મુદગળ લઈ ઉઠ્યો હતો, પણ શકના વજને પણ જેવાની કમતાકાતવાળા અભિમાનીની પાછળથી ચમત્કાર જોયા પછી બુદ્ધિ જેમ ઠેકાણે આવી ગઈ તેમ કેટલાક અસુરે પિતાને જ સર્વશક્તિવાન માની જગતમાં પિતાની બબરી કરનાર કોઈ જ નથી એમ માની રહ્યા હતા. સરદાર કપદી પિતાના હજારે યક્ષેથી (અસુરોથી) ગર્વાધ બની ગયો હતો. અનેક માણસોની એણે હત્યાઓ કરી નાખી હતી, અનેક બીજ પ્રાણુઓ પણ એની મેજ મજાહ માટે હોમાયાં હતાં, આજ વર્ષોનાં વર્ષો વીતી જવા છતાં પિતાની જાલીમ સત્તા તેડનાર કેઈ માથાને ન મળવાથી એ અસુર નાયકનો ગર્વ આસમાને પર્યત પહોંચી ગયો હતો. કારણ કે આજ સુધીમાં એની સામે થનારા કંઈકની એણે ખબર લઈ લીધી હતી. કેટલાય મનુષ્યના રૂધિરમાં પોતાના હાથ ખરડીને પોતાની વેરની આગ બજાવી હતી. માનવીના લોહીને એ તરસ્ય બનવાથી સિદ્ધગિરિ આસપાસ એણે બધું ઉજ્જડ કરી નાખ્યું હતું. માનવીઓને Page #436 -------------------------------------------------------------------------- ________________ (૧૯) મારીને ડાટ વાળી નાખે હોં, તેથી કોઈ માનવી. એનાં ત્રાસથી શત્રુંજય સામે ડગ ભરવાની હિંમત કરતો નહિં. અસુરનાયક કંપદી એવી રીતે શત્રુજ્ય ઉપર પિતાને અમરવાસ નાખીને કુકૃત્ય કરી રહ્યો હતો. ત્યાં રૂષભદેવના મંદિરમાં પિતાની બિભત્સ તાંડવલીલા રમી રહ્યો હતો. તેવામાં બે ત્રણ અસુરો એકદમ એની આગળ પ્રગટ થયા, “સરદાર ! જુલમ! જુલમ ! ” પ્રગટ થયેલા અસુરેને પોકાર સાંભળી નાયક કપદને રંગમાં ભંગ થયે, “અરે કમબો છે શું ? શું જુલમ થયો?” “સરદાર! જાવડશાહ સંઘ લઈને શત્રુંજય આવે છે.” તો તે આપણને એમનાં મુડદાં ચુંથવાની મજાહ પડશે, ”એક અસુર બોલ્યો. તે આપણી તાંડવલીલા હવે ખુબ જોરમાં પ્રગટ થશે,” બીજે અસુર છે . જાવડ સંઘ લાવે છે તેને જોયા છતાં તમે એમજ પાછા આવ્યા, બેવકુફે! ” કદી અસુરને સ્વામી પોકારી ઉઠ્યો. અમે એમને મારવાને ઘણું શક્તિ અજમાવી પણ Page #437 -------------------------------------------------------------------------- ________________ (૪૨૦) એમનામાં એક સાધુ છે તે બહુ જબરા છે. એ સાધુથી અમે હારી ગયા; નાસી છુટ્યા,” પેલાએ કહ્યું. અરે મુર્ખાઓ! એક માનવીથી હારી ગયા, અસુર થઈને માનવીથી ડરી ગયા. ત્યાનત છે તમને, ધિક્કાર છે તમને,” અસુરને સ્વામી ગાયે. પ્રભુ! અમેય પણ બાકી રાખી નથી, અમારી જેટલી શક્તિ હતી એ બધીય શક્તિ અમે તેમની સામે ધરી, પણ એ સાધુ જબરા, એ માનવી આજે માથાને મળ્યો.” “એ માનવી કયા નામથી ઓળખાય છે તે જાણે છે કે?” હા ! એ સાધુ તે વાસ્વામી ! વાસ્વામી ખરે વજ સમાન દુર્ભેદ્ય છે, મને લાગે છે કે એ આપણને સ્થાનભ્રષ્ટ કરશે. ” “ચૂપ ! શયતાન! દુશ્મનનાં મારી આગળ ખ્યાન, મારી શક્તિ આગળ માનવી કોણ? સમસ્ત ભૂમંડળને લવણસમુદ્રમાં ડુબાડી દઉં. આકાશચકને ખેદાન મેદાન કરી દઉં. જલમાં રસ્થલ બનાવું, સ્થલમાં જલ બનાવું એવી મારી અગાધ શક્તિ આગળ માનવીને શું હિસાબ? એક નિમેષમાં બેજાન કરીશ, સંઘ સહિત હું ફના કરીશ,” ગીધ અસુર સરદારના ભિમાનની કાંઈ મર્યાદા ન હતી. Page #438 -------------------------------------------------------------------------- ________________ (૪૨૧) “સરદાર ! જાવડશાહ સંઘ સહિત નિર્ભયપણે ચાલ્યા આવે છે સાથે એક પ્રતિમાજી પણ છે. આ મૂળ પ્રતિમાને બદલે એમની જગાએ પિતાની આણેલી પ્રતિમા સ્થાપશે, આપણે હવે તે માટે શું કરવું?” એ... એટલી બધી શું એના માથામાં રાઈ ભરાઈ છે? હું જોઉં છું કે આવું કામ કરનાર બે માથાવાળો કેણ છે? કેણે સિંહણનું દૂધ પીધું છે વારૂ?” કપટ્ટનાયકે ચગાનમાં આવી પોતાના સેવકને બ્યુગલ કુંકવા હુકમ કર્યો. બ્યુગલના અવાજથી જ્યાં ત્યાં કિડા કરતા અસુરે પિતાના નાયક પાસે આવીને પ્રગટ થયા. શક્તિસંપન્ન પોતાના હજારે અસુરેને જોઈ અસુર નાયક મનમાં મલકાયે. મારી આગળ એ બિચારા શું હિસાબમાં છે?” પોતાના સેંકડે અસુરેને સંઘને નાશ કરવા મોકલ્યા. પ્રકરણ ૪૭ મું. દેવ અને દાનવ. શુભ મુહુર્તે જાવડશાહ સકલ સંઘ સહિત શત્રુંજય તરફ ગમન કરી રહ્યા હતા. ચોર લુંટારૂ અને ડાકુ લેકેથી સંઘનું રક્ષણ કરવાને શસ્ત્રબંધ પલટન પણ સાથે જ રાખવામાં આવી હતી. એ પલટનનું અધિપતિપણું જાજનાગને Page #439 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨૨ ) સોંપવામાં આવ્યું હતું. જાજનાગ પણ પિતાના જેવા મહાદૂર જવાને મર્દ હતા. જાવડશાહે એને કેળવણી ઉપરાંત યુદ્ધના દાવપેચની પણ તાલીમ આપી હતી. પિતાની માફ્ક યુદ્ધમાં કુશળ અને તિરદાજ જાજનાગ પણ પેાતાના પરાક્રમથી જ સૈન્ય ઉપર કાબુ મેળવવાને ભાગ્યશાળી થયેા હતેા. સંઘમાં અનેક નાના મેાટા લક્ષ્મીપતિઓ, જમીનદારે, સત્તાધિકારીઓ વગેરે હતા, અનેક પ્રકારનાં વાહનેા વગેરેથી એની શાભા અપૂર્વ હતી. એવી રીતે આનંદમાં કલ્લોલ કરતા સંઘ માર્ગ કાપી રહ્યો હતા. અનેક સાભાગ્યવતીએ મંગલગીતા ગાઇ રહી હતી. એવા આનંદમાં દૂરથી અસુરાનું દળ આવતુ વાસ્વામીએ અવલેાકયુ. એ અસુરો અનેક પ્રકારે કિલકિલાટ કરી રહ્યા હતા. સંઘને ભય પમાડવાને અનેક પ્રકારનાં ખીહામણાં રૂપા બનાવી ત્રાસ પમાડી રહ્યા હતા. કાઈ માટા ભયંકર દૈત્યનાં રૂપ બતાવી રહ્યા હતા, કાઇ વાઘનાં તા કાઈ સિંહનાં તા કાઈ હાથીનાં રૂપે વિધ્રુવી અનેક ગર્જના કરી રહ્યા હતા. એ ગર્જનાઓથી ધરતી પણ ધ્રુજવા લાગી. માનવીના માથાની માળાના હાર પહેરી અનેક પીશાચા સંઘ આગળ ઉત્પન્ન થઈ તાંડવનૃત્ય કરવા લાગ્યા, કુર હાસ્ય કરતા હાથીના દંતશૂળ જેવા ભયંકર દાંત અતાવી ભય પમાડવા લાગ્યા. આ અસુરાના તાંડવનૃત્યથી સંધ આકળ વિકળ થઇ ગયા. બધાને ભય ઉપજવા લાગ્યા. કારણ અસુરશક્તિ આગળ અપ માનવશક્તિની ગુજાશ નહેાતી. Page #440 -------------------------------------------------------------------------- ________________ (૪ર૩) સંઘની આકુલ વ્યાકુલ હાલત જોઈ વાસ્વામીએ કપદીને યાદ કર્યો. ન કપદી તરત જ વજીસ્વામીની આગળ પ્રગટ થયે. “હે દેવ! આ રાંકડાઓને તું તારું પરાક્રમ બતાવ? ” . વાસ્વામીના વચન સાંભળી કપદીએ પોતાના સેવક દેવતાઓને હુકમ કર્યો, “આ રાંકડાઓને નસાડી મુકે.” કપદી) યક્ષના સેવકે તેમની ઉપર તુટી પડ્યા. જે સ્વરૂપે પેલા રાંકાઓ ઉપદ્રવ કરી રહ્યા હતા તેવાં રૂપ ક્વી એમની સામે ધસ્યા. કુસ્તી થવા લાગી, સિંહની સાથે સિંહ હાથીની સાથે હાથી, દેત્યેની સાથે દૈત્ય, એમ અસુરેનું યુદ્ધ થવા લાગ્યું. બન્ને પક્ષે એક બીજા ખુબ શક્તિ બતાવી રહ્યા હતા. આ બળવાન કપદ પણ પોતાના સેવકોની શક્તિ જોઈ રહ્યો હતો. એક બીજાને નસાડવાને મથતા અસુરેમાં છેવટે નવા કપદીની જીત થઈ ને પેલા જાલિમ અસુરો ભગ્નાશ થઈ કાગડાની જેમ નાસી ગયા. પોતાના સરદારને શું ન્હો બતાવશું એમ સમજી માર્ગમાં એક સ્થાનકે સ્થિત રહ્યા. સંઘ ત્યાંથી આગળ વધવા લાગે, સંઘ નજીક આવ્યો તેટલામાં એ અસુરે એ આકાશમાં મેઘ ઉત્પન્ન કર્યો. વિજબીના ચમકારાને ગાજવીજ થવા લાગી. જે મેઘ તુટી પડશે Page #441 -------------------------------------------------------------------------- ________________ (૪૨૪ ) તા ધરાને હાલ હવાલ ઉપરાંત સ ંઘને મુશ્કેલીમાં ઉતારશે વાસ્વામીએ દેવમાયા જાણીને તરત જ પેાતાની શક્તિથી પ્રલયકાળના વટાળીયેા ઉત્પન્ન કરી એ મેઘને વરસતાં પહેલાંતે અદૃશ્ય કરી દીધા. પેાતાના પાસા નિષ્ફળ થવાથી અસુરે એ પણ પ્રલયકાળના વાયુ ઉત્પન્ન કર્યો. તરત જ આડા પત ઉત્પન્ન કરીને વાયુને વાસ્વામીએ થંભાવી દીધા, અસુરાની મહેનત વ્યર્થ ગઇ. અસુરાએ સઘને જવાના માર્ગે આડા પર્વત ઊ કરી દીધા જેથી સંઘના જવાના માર્ગ રૂધાઇ ગયા. એ ભયંકર પર્વતને ભેદી ને જવાય પણ શી રીતે ? વજ્રાસ્વામીએ તરત જ પોતાની શક્તિથી વજા ઉત્પન્ન ક્યું. એ વજ્રથી પર્વતના ટુકડે ટુકડા કરી નાખી જમીન સાક્ મેદાન કરી દીધી ને સઘને જવાનેા માર્ગ માકળા કર્યા. એક પછી એક પેાતાની શક્તિના નાશ થતા જોઇને અસુરાએ ખુખ ક્રોધે ભરાઇ મેલ મેટા દંતશૂળવાળા મઢીન્મત્ત હાથીઓ ઉત્પન્ન કર્યો એ હાથીએ સઘ ઉપર ધસી આવીને સંઘને ઉપદ્રવ કરે તે પહેલાં તેા આ તરફથી ગર્જના કરતા સિંહા હાથીઓ ઉપર ધસ્યા. ભયંકર વિકાળ વાળવાળા કેસરી સિંહાને ધસી આવતા જોઈ હાથીએ અધવચમાં જ અશ્ય થઇ ગયા. Page #442 -------------------------------------------------------------------------- ________________ (૪૨૫) અસુરેએ ભયંકર સિંહે વિમુવી ગર્જના કરતા એ સિંહને સંઘ તરફ છોડી મુકયા, તે માર્ગમાં જ તેમને સામનો કરવાને અષ્ટાપદ તૈયાર હતા. એ બળવાન અષ્ટાપદ આગળ સિંહનું શું ગજુ ! અષ્ટાપદને જે સિંહ પલાયનમ: કરી ગયા. પિતાની એક પણ શક્તિ સફલ ન થવાથી અસુરે ક્રોધથી ધમધમવા લાગ્યા, ભયંકર સિત્કાર કરતા ધમપછાડ કરવા લાગ્યા. હવે શું કરવું એને વિચાર કરવામાં ગુંથાયા. એમણે નિશ્ચય કરી સંઘની ચારે બાજુએ દાવનલ પ્રગટ કર્યો. પરતુ વજસ્વામીએ તરત જ જલ પ્રગટ કરી અગ્નિને શાંત કરી દીધી. અસુરો ક્રોધથી ધમધમતા હાથ મસળવા લાગ્યા. એમણે અનેક સર્પો ઉત્પન્ન કર્યા. એ સર્પોની ખબર લેવાને ગરૂડ તૈયાર જ હતા, ગરૂડને જોતાં શું સર્પ ટકી શકે? અસુરે ક્રોધથી ઉછળવા લાગ્યા, વારંવાર હારવા છતાં કોધથી ભાન ભૂલેલા તેઓ માયાથી અનેક રૂપ બનાવી પિતાની ભયંકરતા બતાવતા સંઘ ઉપર ધસી આવ્યા, અનેક પ્રકારનાં આયુધને હાથમાં ગ્રહણ કરીને તેઓ સંઘ ઉપર દેડ્યા, એ પીશાચેની ખબર લેવા નવા કપદના સેવકે તૈયાર જ હતા. તેઓ પણ વિવિધ રૂપ બનાવી વિવિધ હથીયારે વડે એમને સામને કરવાને ધસી આવ્યા, એક બીજાની ઉપર પ્રહાર કરવા લાગ્યા, પોતાની સર્વ શક્તિથી Page #443 -------------------------------------------------------------------------- ________________ | ('અરદ ) એક બીજાની ખબર લેવાને આતુર બન્યા, એક બીજા અનેક રૂપે કરીને યુદ્ધ કરતા, અનેક શસ્ત્રોને ઉપયોગ કરતા. સરવાળે તે સત્યને જ ય થાય છે. જુલ્મીઓને જુલ્મને હવે અંત આવેલો હતો, આજ સુધી અનેક જંતુએને નાશ કરીને, અનેક મનુષ્યને વિધ્વંસ કરીને એમણે પાપને ભંડાર ચિકાર ભર્યો હતો. તીર્થકરની, તીર્થની આશાતનાએ પેટ ભરીને ઘણું વર્ષ પર્યત કરી લીધેલી હોવાથી એમની સિતમગારી હવે પોતાને અંત પકારી રહી હતી. એમને નાશ કરવાને એમનાથી પણ બળવાન જગત ઉપર ઉત્પન્ન થઈ ચુક્યો હતો. કપદી તેમની ખબર લેવાને સમર્થ હતા. “બહુરત્ના વસુંધરા” જગત બળવાનથી પણ બળવાન ઉત્પન્ન કરે છે. શેરને માથે સવાશેર હાય જ. હમેશાં વિજય મેળવનાર ઉપર વિજય મેળવનારને પણ પૃથ્વી ઉત્પન્ન કરે છે. સમસ્ત ભૂમંડલને દબાવનાર વિદ્યાધર પતિ ઇંદ્ર પણ દશમુખથી પરાભવ પામ્યો એ દશમુખ લમણથી હાર્યો. માટે પોતાની શક્તિને ગર્વકરે એ નરી મુર્ખતા છે. એમનાં પાપ પિકારી ઉઠ્યાં હતાં, ધરા એ પાપીઓના ભારથી ધ્રુજી રહી હતી, નવા કપદીના સેવકે એ એમને ખુબ માયો, પણ એ દેવાનીમાં ઉત્પન્ન થયેલા હોવાથી આયુષ્યની અધવચમાં મરતા નથી. પણ નવા કપદીના હુકમથી એના સેવકેએ એ અસુરેથી ખુબ ખબર લઈ લીધી. સેવકોએ એમ નથી. પાસ થયેલા હોવાથી Page #444 -------------------------------------------------------------------------- ________________ (૪૨૭) એમને માટે શત્રુંજય તરફ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યું, તેથી તેઓ શત્રુંજયને છોડીને જ્યાં ઠીક ફાવ્યું તે તરફ નાસી ગયા. નવા પદના સેવકે પણ એમની પછવાડે દોડ્યા. એ દુછો ફરી શત્રુંજયની સન્મુખ પિતાની પાપી મીટ ન માંડે એવી પ્રતિજ્ઞા કરાવી ત્યારેજ એમને પિતાના પંજામાંથી મુક્ત કર્યો. પાપના ભારથી ભારે થયેલા અસુરો ભયથી ધ્રુજતા ચારે તરફ શંકાની નજરે જોતાં જ્યાં જેને ઠીક પડયું ત્યાં પલાયન કરી ગયા. જે ત્યાર પછી કેઈની નજરે પણ પડ્યા નથી. એમાંથી પોતાના સરદારને સમાચાર આપવાને એક પણ શત્રુંજય તરફ જવાને ભાગ્યશાળી થયો નહીં. એ અસુરનાં અનેક વિદ્ગોની પણ લેશમાત્ર પરવા નહિ કરત સંઘ શત્રુંજયની નજીક આદિપુર આવી પહઓ. સંઘે ત્યાં પડાવ નાખે, અનેક વાછ વાગવા લાગ્યાં, અશ્વોના હણહણાટ થવા લાગ્યા, ને હાથીઓ પણ ગર્જના કરવા લાગ્યા, સૌભાગ્યવંતીઓ મંગળગીત ગાવા લાગી. લાંબા કાળે તળેટી આગળ માનવીઓને કોલાહલ ‘સાંભળી પર્વત ઉપર રહેલો અસુરનાયક કંપે, “ઓહો ! આ લોકે આવ્યાજ શી રીતે, મારા મેકલેલા સેંકડે ૧ આજે શત્રુંજયની પાસે આદપુર ગામ છે તેજ પ્રાયઃ આદિ પુર હોવું જોઈએ. Page #445 -------------------------------------------------------------------------- ________________ (૪૨૮) અસુરે ક્યાં ગયા? તેઓએ આ લેકેની ખબર કેમ ન લીધી? અરે તેઓ પાછા પણ કેમ ન આવ્યા? શું તેઓ મને બેવફા થયા હશે? હશે ખેર ! હું સર્વશક્તિમાન છું. આ સર્વની ખબર લેવા એકલે તૈયાર છું. અનેક અસુરની મધ્યમાં બેઠેલે અસુરનાયક વિચાર કરી રહ્યો હતે, “મારા સેવકે આ વાસ્વામીથી પરાભવ પામી મને હે દેખાડવાના ભયથી નાશી ગયા હશે. કદાચ મારા સેવકે નાસી ગયા, તે ભલે ગયા પણ હું આ સર્વ લોકેની ખબર લઈશ.” અસુર નાયક કપદી આયુધાને ખખડાવતે ને પિતાની શક્તિ તરફ જોઈ રહ્યો હતે. બીજા અનેક અસુરે પણ યુદ્ધ કરવામાં કુતુહલી બનેલા આયુધો નચાવતા અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. બીજાની શક્તિને નહી જાણનારા મુર્ખાઓ એમજ સમજે છે કે પોતાના જે જગતભરમાં કઈ બળવાન છે જ નહિ. એવા ખોટા ખ્યાલથી આખરે તેઓ નાશ પામી જાય છે. અસુરનાયકે સંઘપતિની સ્ત્રી સુશીલા (જયમતી)ના શરીરમાં એકદમ જવર ઉત્પન્ન કર્યો. જવરની તીવ્ર વેદનાથી જયમતી આકંદ કરવા લાગી ને ભૂમિ ઉપર આળોટવા લાગી. કલેલ કરતા સંઘમાં અચાનક આ આપત્તિ આવવાથી શેકની છાયા છવાઈ ગઈ. જ્વરને માટે અનેક ચિકિત્સાઓ કરી, ઔષધ ઉપર ઔષધ કર્યો, પણ જરાય શાંતિ વળી Page #446 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨૯ ) નહિ. વજ્રસ્વામીને ખબર પડતાં અસુરની માયા જાણીને એની પાસે આવી. એની ઉપર પેાતાની દૃષ્ટિ ફેંકી. એ ષ્ટિના તાપને નહિ સહન કરતી એ વ્યાધિ નષ્ટ થઈ ગઈ. તરતજ સંઘની નજર આગળ જયમતિ વ્યાધિરહિત થઇ ગયાં. ક્ષણ પહેલાં આક્રંદ કરતાં જયમતીને તદ્દન સ્વસ્થ જોઈને સકળ સંઘને આનંદ થયા. “ પોતાના જીવનનાં પરાક્રમામાં અસુર નાયકના આજે આ પ્રથમ પરાજય થયા. પેાતાની શક્તિથી ઉત્પન્ન થયેલા જ્વર એકદમ નષ્ટ થયેલેા જેઈ મનમાં તે અજાયબ થયા “ શુ એ મનુષ્ય કીટક મારી અગાધ શક્તિના નાશ કરવા માગે છે ? આખા વિશ્વના સંહાર કરવાની શક્તિ આગળ એ મગતરાના શા ભાર છે! હમણાંજ હું મારી શક્તિ બતાવું એને? તરતજ એણે પોતાના અસુરોને હુકમ કર્યો, “ અરે અસુરે ! આખાય પર્યંત કંપાયમાન કરે. રાવણે જેમ અષ્ટાપદ ઉપાડ્યો હતા તેમ સારાય શત્રુંજય પર્વત ડાલાવા બેઉં તેા ખરા વાલી મુનિ મા સ્થિર કરવાની કાની તાકાત છે?” પેાતાના સરદારના હુકમથી પ્રલય કાળના પવનવડે જેમ વૃક્ષાના પાંદડા ડોલાયમાન થાય તેવી રીતે આખાય શત્રુજય ડાલવા લાગ્યા. શત્રુંજયને ચાલતા જોઈ સ ંઘ ક્ષેાલ પામ્યા. “ અરે આ શે! ઉત્પાત? ખધાંય શિખરા હમણાં ગબડી Page #447 -------------------------------------------------------------------------- ________________ (૪૩૦) પડશે મંદિરે ડેડલાયમાન થઈ જશે, શત્રુંજયને ડેલતે જેઈ સંઘમાં હાહાકાર થઈ રહ્યો. વજીસ્વામીએ તરતજ પર્વતને ઉદ્દેશીને શાંતિકર્મ કર્યું. તીર્થનું જલ મંત્રી શત્રુંજય ઉપર છાંટવા માંડ્યું, અક્ષત અને પુષ્પ મંગાવી વિધિ ભણીને શત્રુંજય પર છાંટ્યાં. વાસ્વામીની અગાધ શક્તિ આગળ અસુરશક્તિ નષ્ટ થઈ ગઈ ને પર્વત પૂર્વની માફક સ્થિર થઈ ગયે. અસુરની બીજી શક્તિ પણ વ્યર્થ થઈ. પિતાની શક્તિ વ્યર્થ જવાથી અસુરોએ પિતાના સરદાર પાસે પ્રગટ થઈ જે બીના બની હતી તે કહી સંભળાવી ને હવે ફરી શું કરવું તે માટે પૂછયું. શું આપણે બીજી શક્તિ પણ નષ્ટ થઈ ગઈ શું એ એ બેમાથાળે છે? અરે આપણું અગાધ શક્તિને નહિ જાણનારા એ અલ્પશક્તિ માનવીએ શું ધાર્યું છે. એ શું જીવવાથી ધરાઈ ગયા છે કે શું? અરે એ તો જીવવાથી ભલે ધરાયે હોય, પણ આ આખોય સંઘ શું જોઈને મરવા આવ્યો હશે. શત્રુંજય આપણું છે ને આપણું જ રહેવાનું છે. આપણી પાસેથી છીનવીને લેવાને કોઈ સમર્થ નથી. આ પર્વત ઉપર પોતાની સાથે લાવેલી પ્રતિમાને તેઓ કદાપી સ્થાપી શકવાના નથી. એ મુખએ એટલુંય સમજતા નથી કે શત્રુંજયને તે અમે અમારી નિવાસકિ Page #448 -------------------------------------------------------------------------- ________________ (૪૩૧) બનાવી છે. અમારાથી હવે કઈ પણ ભેગે આ ભૂમિ છેડાય તેમ નથી. પોતાના ઘરમાંથી કાઢવાને કઈને શું જરાય હક્ક છે? ગરીબમાં ગરીબ માણસ પણ પિતાનું ઘર એકદમ છોડતો નથી ને પિતાની જેટલી શક્તિ હોય તે શક્તિવડે દુમિનની ખબર લે છે. ત્યારે અમારા જેવા સર્વ શક્તિમાનની સામે આ મુખઓએ શું ધાર્યું હશે? મરવાને તૈયાર થયેલા આ લેકેને કોણે ચઢાવ્યા હશે ? કેટલાય વર્ષોથી આપણે અહીયાં માલીકપણે રહ્યા છીએ તે શું એમના ડરાવ્યા આપણે આ ભૂમિ તજી નાસી જઈશું. જોઈએ છીએ કે આપણું સર્વ શક્તિ આગળ એ ક્યાંસુધી ટકી શકે છે?” ભવિષ્યમાં આ લેકેની કેવી રીતે ખબર લેવી તે માટેની અસુરનાયકે પિતાના અસુરે સાથે મંત્રણા કરી, ને પાછી ફરી એ આપત્તિને ભૂલી પર્વત ઉપર તાંડવનૃત્ય કરતા અટ્ટહાસ્ય કરવા લાગ્યા. રંક બિચારાઓને કયાંથી માલુમ પડે કે આ તાંડવનૃત્ય તેમનું છેવટનુંજ નિર્માયું હતું? દરેક જૈન કુટુંબમાં અમારાં દર વરસે પ્રગટ થતાં અવનવાં ઐતિહાસીક પુસ્તક હોવાં જોઈએ. માત્ર રૂ. ૩) માં એક હજાર ઉપરાંત પાનાનાં ત્રણ ચાર પાકા પુઠાના પુસ્તકે ગ્રાહકને નિયમીતપણે મળે છે. સં. ૧૯૭૮ થી ૮૮ સુધીમાં લગભગ ૩૫ પુસ્તક અપાયાં છે. દાખલ ફીના રૂ. બા ભરી આપનું પુરું શિરનામું લખાવો જેન રાસ્તી વાંચનમાળા-પાલીતાણા –(કાઠીયાવાડી Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ મું. શત્રુંજયને તેરમો ઉદ્ધાર શત્રુંજયની તળેટી આગળ આદિપુરમાં જાવડશાહે પડાવ નાખે. દેશ પરદેશના લોકો તેમજ આજુબાજુના ગામડાના લેકેને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ બધા ત્યાં આગળ ભેગા થવા લાગ્યા. આદિપુર આગળ એક નગર જે દેખાવ થઈ ગયે, આજે ઘણાં વર્ષે શત્રુંજય આગળ માનવ મેદની જોઈ લોકેને હર્ષ માટે નાતે. આજે ઘણે વર્ષે હવે ભગવાનનાં દર્શન થશે ને શત્રુંજયની યાત્રાને માર્ગ ખુલ્લો થશે એ જનતાને આનંદ કાંઈ જેવો તેવો. નહોતે. આદિપુર આગળ તો માનવને મહાસાગર અત્યારે ખળભળી રહ્યો હતો. અનેક પ્રકારની દુકાને ત્યાં ખડી થઈ ગયેલી માલૂમ પડતી હતી. અસુરેને ચારે કોરથી ભય છતાં લેકે ભયને ભૂલી ગયા હતા. નિર્ભય થઈને લેકે તલપટ્ટી આગળ હાલી રહ્યા હતા. વાસ્વામીનું નામ સ્મરણ કરવાથી ભય તો હવે ભાગી ગયો હતો. અસુરેને ભય ઉપસ્થિત થતાં વાસ્વામીનું નામસ્મરણ કરવા વડે અસુરો રાડ પાડતા પાછા હઠી જતા હતા. સ્વામીની શક્તિ આગળ એ ભયંકર અસુરે પણ શેહ ખાઈ ગયા હતા. તેમાંય પદ ચક્ષને જોઈને તેઓ મુઠી વાળી પોબારા ગણી જતા હતા. Page #450 -------------------------------------------------------------------------- ________________ બે ત્રણ દિવસ સુધી ત્યાં લિપલોક શત શત દરમીયાન વાસ્વામીને પર્વત ઉપર સહવાના એક દિવસ શોધી કાઢ્યો. એ શુભ દિવસના પ્રભાતકાલે વહેક શાહ અને સકલ સવે ઉપર ચડવા માટે તૈયારી કરી મંગલમય વાછ વાગવા લાગ્યાં. સૌભાગ્યવતી શુ ગીતે ગાવા લાગી, અને શુભ શકુનપૂર્વક જીવશાસહિત, સંઘ ભગવાનની પ્રતિમાને આગળ કરીને પર્વત ઉપર ચડવા લાગ્યા. એ અસુર સરદાર કમદીના બળને તેડવાને જાકામી પણ તૈયાર થઈને સંઘ સાથે ચાલતા હતા. વજનજામીને સેવક ન કપદ પણ પિતાના એક લાખ સેવક ત્યાગી સાથે આકાશમાર્ગે ચાલતું હતું. અસુરનાયક પણ પોતાના અસુરો સાથે ત્યાં સંતાનો માર્ગમાં અદૃશ્યપણે ઊભો રહ્યો માર્ગમાં એણે ભૂતને મુક દાય ઉત્પન્ન કરી કદર્થના કરવા માંડી. ભયંકર અહાસ્ય કરતા ભૂતો સંઘને બીવરાવવા લાગ્યા, પણ કપદી યક્ષના સેવકે વિધવિધ આયુધ લઈને એ ભૂતો ઉપર તુટી પડ્યા ભૂતે રાડ પાડતા ભાગી ગયા. અસુર સરદારે રાક્ષસો ઉત્પન્ન કર્યા. એ રાક્ષસે લાંબા લાંબા દાંતવાળા, ને આયુધ ઉછાળતા મોટા મોટા ઠેકઠE ભરતા નાચતા કુદતા સંઘને હરત કરવા લાગ્યા. પણ ૨૮ Page #451 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩૪ ) કપદીના સેવકા 'એમની ખબર લેવાને તૈયાર હતા. એમના જેવુ’ ભયંકર રૂપ કરતા ને આયુધા ઉછાળતા તેમના ઉપર તુટી પડ્યા. રાક્ષસાએ પાતાની ભુખ શક્તિ બતાવી છતાંય આખરે તેા પાપીઓના જગતમાં પરાજય જ નિર્માયા છે. એ મુજબ રાક્ષસા પણ હારીને અશ્ય થઈ ગયા. શાકિનીનાં રૂપ ધર્યા, વૈતાલ બનીને પ્રગટ થયા, પણુ એકેમાં એમને એ પાપીઓને યશ મળ્યે નહિં. અસુર સરદાર પણ પાતાની હાર થવાથી પાતાની ભિન્ન ભિન્ન શક્તિઓના ઉપયાગ કરી સંઘને મહાત કરવાને તેણે નિશ્ચય કર્યા. અનેક પ્રકારનાં ગ્રા ઉત્પન્ન કરીને પેાતાની ભયકરતા અતાવતા તે ફુગ્રહા વડે સંઘને ભયભીત કરવા લાગ્યા. પણ વાસ્વામીએ પેાતાની શક્તિથી એ કુગ્રહાના સમુહને ભેદી નાખ્યા. એ કુહાની ભયંકરતા એમને પેાતાને જ ભયંકર થઈ પડી. એ અસુરાએ પેાતાની જે જે શક્તિ સંઘને વિન્ન કરવાને પ્રગટ કરી એ સર્વ શિકતએ નાશ પામી ગઈ. માર્ગમાં આવતી વિઠ્ઠોની એવી અનેક પર પરાને નાશ કરતાં સંઘ શત્રુંજય ઉપર પહોંચી ગયા અને જિનભવનાનાં દર્શન કર્યો. અધી સદી વીત્યા પછી આજ ભગવાનનાં દર્શન થવાથી હર્ષ તા માતા નથી. ભગવાનનાં દર્શનના એક ખાજીએ હર્ષ હતા ત્યારે બીજી રીતે સંઘને મન અત્યંત શેક થયા. શત્રુંજય ઉપર જ્યાં નજર કરો ત્યાં માનવીનાં Page #452 -------------------------------------------------------------------------- ________________ (૪૩૫ ). મડદાં અનેક હાલતવાળાં નજરે પડતાં હતાં. તેમજ હાથ, પગ, મસ્તક, શરીર વગેરે ભિન્ન ભિન્ન અવયવે જ્યાં ત્યાં પડ્યા હતા. મનુષ્ય સિવાય અનેક તિર્યંચ જાતિનાં મડદાં પણ હાલહવાલ સ્થિતિમાં પર્વતને અપવિત્ર કરી રહ્યાં હતાં. એ મડદાની બદબાથી સંઘને અનેક પ્રકારે ગ્લાનિ ઉત્પન્ન થઈ. આખાય પર્વત હાડકાં, ચરબી, રૂધિર, કેશ, માંસ અને ખરીઓ વગેરે મહા દુધમય પદાર્થોથી ખરડાયેલ જે બધાને ખેદ થયે. જાવડશાહે પિતાના અનેક સેવકે મારફત એ બધાં કલેવરે પર્વતથી દુર ફેંકાવી શુદ્ધ જલ મંગાવી આખેય પર્વત ધવરાવી સાફ-નિર્મળ કરાવી નાખે. વાયુ વડે કંપતા ને સર્વત્ર તૃણ ઉગેલા અને પડી ગયેલા પ્રાસાદને જોઈ સંઘપતિને વારંવાર ખેદ થયે, એમણે બધા પ્રાસાદે સાફ કરાવવા શરૂ કર્યા. પડી ગયેલા પ્રાસાદને પણ ઉદ્ધાર કરીને સ્થિર કરવા માંડ્યા. રાત્રી પડવાથી સંઘે ત્યાં પર્વત ઉપર નિવાસ કર્યો. અસુરનું બળ નાશ પામવાથી એમણે આ પ્રતિમાનેજ આ બધાનું કારણ માનીને રાત્રે નીચે ઉતારી દીધી. પ્રાત:કાલના મંગલનાદથી જાગૃત થતાં જાવડશાહે અને સંઘે પ્રતિમા નહી જેવાથી તપાસ કરવા માંડી પણ વજાસ્વામીને જ્ઞાનથી અસુરોની માયા જાણુને કપદી યક્ષને તે પ્રતિમા Page #453 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩૬ ) અમુક જગ્યાએ બતાવી જેથી કપદી એ પ્રતિમાને પાછે પર્વત ઉપર લાવ્યેા. બીજે દિવસે પણ અસુરાએ રાત્રીએ પ્રતિમાને નીચે ઉતારી ને સંઘ મટીને પ ત ઉપર લાવ્યેા. એવી રીતે એકવીશ દિવસેા વહી ગયા પણ કાઈ પાતાના નિશ્ચયથી પાછા કે નહિ. વાસ્વામીએ વિચાર્યું, “ આવી રીતે ચાલ્યા કરે એ તે ઠીક નહિ. અસુરાને આ તે। સહેલાઇથી બની શકે તેવુ હતુ. અસુરાનું ખળ તેાડવા માટે કઈક ઉપાય કરવા જોઇએ એના અંત લાવવેા જોઇએ. ” તરત જ કદી યક્ષ અને જાવડશાહને ઓલાવ્યા. “ હે યક્ષ ! હવે તારી શક્તિનું તું સ્મરણ કર. તારા અનુચરા સહિત તું અસુરા રૂપી 'તૃણમાં અગ્નિ સમાન થઇને આકાશમાં વ્યાપીને રહે, વાની જેમ ખીજાથી અભેદ્ય તુ અસુરાને ખરાખર તારા પરચા બતાવ. અને જાવડશાહ ! ચતુર્વિધ ધર્મ ને ધારણ કરનારા તમે ખન્ને પતિપત્ની રૂષભદેવનું મનમાં ધ્યાન ધરી અને પંચપરમેષ્ઠીનુ સ્મરણુ કરી પ્રતિમાના રથની નીચે પૈડા (ચક્ર)ની પાસે પ્રતિમાને સ્થિર કરવાને માટે સૂઇ જાઓ. જો કે એ અસુરે ગમે તેવા સમર્થ હશે છતાં તમને બન્નેને કાંઇપણ કરી શકશે નહિ, અને આ સળસંઘ આદિનાથનું સ્મરણ કરતા અમારી સાથે પ્રાત:કાળ સુધી કાર્યેાસ કરીને રહેા” આવાં ગુરૂનાં વચન Page #454 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭ ) સાંભળીને સાયંકાળ થયે છતે કપર્દીયા સેવક સાથે વા ધારણ કરીને આકાશમાં સ્થિર રહ્યો. જાવડશાહ અને તેમનાં પત્ની બન્ને પંચપરમેષ્ટીનું સ્મરણ કરતા રથના બન્ને ચક્રપાસે બન્ને જણ સુઈ ગયાં ને વાસ્વામી સાથે સકળ સંઘે કાર્યોત્સર્ગ કર્યો. મધ્યરાત્રીના સમયે અસુરે કુંફાડા મારતાં ત્યાં આવી પોંચા પણ પ્રતિમાને સ્પર્શ કરવાને કોઈ સમર્થ થયા નહી. આકાશમાં રહેલા કપદીના તેજને નહી સહન કરતા કાગડાની પેઠે તેઓ નાસી ગયા. પ્રાત:કાળે વજસ્વામી ધ્યાનમુક્ત થયા અને સાથે કાર્યોત્સર્ગ પૂર્ણ કરી જોયું તે પ્રતિમાજી વિદ્યમાન હતાં. મુખ્ય પ્રાસાદમાં પ્રતિમાને પધરાવવાને જાવડશાહ તૈયાર થયા. હવે પ્રથમ ચૈત્યમાં અશુચિવાળા પદાર્થો પડેલા હતા તે સાફ કરાવી ચેત્યની ભૂમિ બધી શુદ્ધ કરાવેલી હેવાથી વાસ્વામી અને જાવડશાહ પ્રતિમાને પ્રાસાદમાં લઈ ગયા. હવે જુની પ્રથમની પ્રતિમાને બહાર કાઢવાની હોવાથી દુષ્ટ દેવતાઓના સ્થંભન અને નાશ માટે વાસ્વામી સમાધિપૂર્વક સર્વ ઠેકાણે વાસાક્ષત નાખીને શાંતિ કરવા લાગ્યા. તે પછી પિલી જુની મૂર્તિને ઉત્થાપવાને જાવડશાહ પ્રતિમા પાસે આવ્યા એટલે અસુરનાયક કેપથી ધમધમ Page #455 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩૮ ) અનેક અસુરાની સાથે પ્રથમની સ્મૃત્તિમાં સ્થાન કરીને રહ્યો. જાવડશાહ મૂર્તિને બહાર કાઢવાની બુદ્ધિએ ઉપાડવા ગયા, પણ મૂર્ત્તિ નહિ ઉપડવાથી વાસ્વામીએ વાસક્ષેપ મંત્રી મૂર્ત્તિ ઉપર પ્રક્ષેપ કરવાથી અસુરાનું બળ નષ્ટ થયુ ંને સ્તભિત થઇ ગયા. એટલે જાવડશાહ વર્ણ ભ્રષ્ટ અને જીણું થયેલી આ પ્રથમની મૂર્ત્તિને બહાર લાવ્યા. જાવડશાહને ઉપદ્રવ કરવાને અશકત અસુરા મૂર્તિને બહાર કાઢવાથી હાહાકાર કરવા લાગ્યા, પાકાર કરવા લાગ્યા. એ પેાકારથી અધુ બ્રહ્માંડ હલમલી રહ્યું. એ ગર્જનાથી આકાશ પણ ધમધમી ઉઠયું. ભયંકર પાકારથી ખેંચી અને દિગ્ગજો પણ ભય પામીને પલાયન કરી ગયા. પર્વતા સહિત પૃથ્વી કપાયમાન થઈ ગઈ. હાથી, સિંહ, મનુષ્યા વિગેરે પણ મુચ્છો પામી ગયા. પ્રાસાદો, દિવાલા અને વૃક્ષેાપણ જમીન ઉપર સ્થિર રહી શક્યાં નહિં. એ અસુરાના ભયંકર પાકારરૂપી ગર્જનાથી ગિરિરાજના પણ ઉત્તર દક્ષિણ બે ભાગ થઇ ગયા. અસુરાના આ બધા ઉત્પાતથી જાવડશાહ એમની પત્ની અને વજાસ્વામી સિવાય સકલસંઘની દુર્દશા થઈ ગઈ. બધાય મરેલાની માફક ભૂમિ ઉપર આળેાટતા જડ જેવા થઇ ગયા. સકળસ ંઘની આવી સ્થિતિ જોઇને વજીસ્વામીએ પ્રેરેલે નવા કપદી હાથમાં વજ્ર લઈને અસુરે ઉપર દોડ્યો, પેતાના સ્વામીને યુદ્ધમાં જતો જોઇને એના સેવકા પણ અનેક પ્રકારનાં આયુધેા નચાવતાં અસુરા ઉપર દોડ્યા. Page #456 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩૯ ) દેવ. અને અસુરનું વિશ્વને પ્રલય કરનારું મહાયુદ્ધ પ્રવત્યું. અસુરેએ જીવ ઉપર આવી અનેક નવાં રૂપે બનાવી નવાં આયુધ વડે નવા કપદી સાથે યુદ્ધ કરવા માંડ્યું પણ સામે દેવોજ હતા એમના કરતાંય અધિક શક્તિવાળા હતા. કપદી યક્ષે બીજા અસુરોને શિક્ષા કરવાનું પિતાના સેવકને ભળવી અસુરનાયક મહાગર્વિષ્ઠ, પિતાને સર્વેશ્વર સર્વ શક્તિમાન ગણતે પેલે જુને પદી જે મિથ્થામતિથી અંધ બની ગયું હતું તેની સામે આવીને તેને પડકાર્યો. એ અસુરનાયક પણ એની ઉપર ધસી આવ્યું. નવા જુના બન્ને કપદી વચ્ચે મહાન દેવતાઈ યુદ્ધ શરૂ થયું. દેવશક્તિને ઉપગ કરતા એકબીજા જીવ ઉપર આવીને યુદ્ધ કરવા લાગ્યા. જાણે એક બીજાના પ્રાણના આતુર બન્યા હોય, એક બીજાને હરાવવાના સોગંદ લીધા હોય તેમ તેમની વચ્ચે આશ્ચર્યકારક યુદ્ધ થયું. જુના ક્ષદી અસુરનાયકે જે જે શક્તિઓ નવા કપર્દી ઉપર નાખી તે સર્વે શક્તિઓને નવા કપદીએ નિષ્ફળ કરી નાખી. નવા કપદીની શક્તિ આગળ અસુર નાયકની સર્વ શક્તિઓ. નાશ પામી ગઈ. દેવતાઈ મુગળ, દંડ, ચક્ર, વજ, વિન્યા શકિત ભૂંગળ વગેરે અનેક, આયુધ અસુરનાયકે કપદ ઉપર ક્રોધ કરીને ફેંકયા પણું એ પાપીનાં બધાં અસ્ત્રો નિષ્ફળ ગયાં. નવા કપદીએ ઉપરથી નવી નવી શક્તિઓ મારી અસુર સરદારને મુંઝવી દીધે, પદની શક્તિ આગળ Page #457 -------------------------------------------------------------------------- ________________ (જજ) વાસુરનાયક ત્રાસ પામી ગયો. હવે એના તેજને અસુરનાયક સહન કરવાને પણ અસમર્થ થયે. * * અસુર નાયક પોતાનું ખરત્ન લઈને નવા કપદી ઉપર દોડ્યો. ન કક્ષદ પણ વજ લઈને એની સામે ધસી આવ્યું. નવા સ્પદીએ વજન ઘા કરીને અસુરના ખડગને વ્યર્થ કરી દીધું. વજન જેવાને પણ અસમર્થ અસુરનાયક પિતાની ઉપર પડતા વજને જોઈ રાડ પાડતે ત્યાંથી નાઠો. કેટલેક સુધી ન પડી પણ તેની પાછળ દોડ્યો અને શત્રુંજયથી ઘણેક દૂર એ અસુરનાયકને કાઢી મૂર્યો. અસુરનાયકના હાલહવાલ જોઈ બીજા અસુરો પણ ત્યાંથી જેમ ફાવ્યું તેમ નાસી ગયા. કપદીના સેવકેના મારથી ત્રાઢા પિકારતા પાછા શત્રુંજયની સામે મીંટ પણ ન માંડી શકે એવા દર નાસી ગયા. હવે શત્રુંજય અસુરની જાલીમ સત્તામાંથી તદ્દન મુક્ત થઈ ગયે.નવા કપદીએ અસુરેને ઉપદ્રવ ટાળીને સકળ સંઘને સ્વસ્થ કર્યો. જય જય પૂર્વક વિજયના મંગલ વાછ વાગવા લાગ્યાં, સૌભાગ્યવંતીઓ વિજય ગીત ગાવા લાગી. શુભ મુહુર્ત જાવડશાહે પ્રગટ દેવતવાળી નવીન પ્રતિમા ને પાંડેએ રચેલા એ કાષ્ટના પ્રાસાદમાં વજીસ્વામીની પાસે પ્રતિષ્ઠામહોત્સવ કરાવ્યું. જુની પ્રતિમાને સ્થાનકે પ્રગટ પ્રભાવવાળી પ્રતિમાની સ્થાપના કરી. એ મુખ્ય પ્રાસાદની Page #458 -------------------------------------------------------------------------- ________________ આહાર પૂર્વના બિંબની બીજા પ્રાસાદમાં સ્થાપના કરી. વનસ્વામીએ ઉદષણા કરી. એ પ્રતિમાના અધિષ્ઠાપકેને ઉડી ને કહ્યું, “જાવડશાહે લાવેલું નવીન બિંબ મુખ્ય પ્રાસાદમાં મુળનાયક તરીકે રહો ને પૂર્વ બિંબની સાથે તમે પણ અહીં પ્રાસાદની બહાર સ્થિર થાઓ. પ્રથમ મુખ્ય નાયકને નમસ્કાર, સ્નાત્ર, પૂજા, ધ્વજ, આરાત્રિ અને મંગલ કરીને પછી પૂર્વ બિંબને પણ એ પ્રમાણે થશે, ને આ મુખ્ય મૂળ નાયકની આજ્ઞા સદા સ્થિર થાઓ. આ રીતિને જે તેડશે તેના મસ્તકને ન કપદી ભેદી નાખશે.” વાસ્વામીની આ વાણી સાંભળીને પ્રતિમાના અધિછાયકે શેષ જે રહેલા હતા તે પણ સમજીને શાંત થઈ ગયા ને પૂર્વને સ્વભાવ તેમણે પણ બદલી નાખ્યું. “એવી રીતે ઉદ્ધારનું કાર્ય નિર્વિને સમાપ્ત થઈ ગયું. જ્યાં જીર્ણોદ્ધારની જરૂર હતી ત્યાં જીર્ણોદ્ધાર કરાવ્યું, બધાં મંદિર સમરાવી નવાં જેવાં કરી નાખ્યાં. પ્રતિષ્ઠા વિધિ થયા પછી સ્નાત્ર પૂજા તથા આરાત્રિક મંગલ પણ કર્યા. છેલ્લે પ્રાસાદના શિખર ઉપર ચડીને ધ્વજા પણ ચઢાવી. વિક્રમ સંવત ૧૦૮ માં જાવડશાહે વજસ્વામીની સહાયથી શત્રુંજયને તિર્થોદ્ધાર કર્યો. માણસે રાખી પૂજા વગેરેની પણ વ્યવસ્થા કરી. ધ્વજા ચઢાવવાને પ્રાસાદના શિખર ઉપર ચડેલાં પતિ પત્ની શુભ ભાવના ભાવતાં હતાં. દેવગે એ બન્નેનું Page #459 -------------------------------------------------------------------------- ________________ ( ર) આયુષ્ય પણ પૂર્ણ થવાથી ઉદ્ધારના અતિ હર્ષથી હૃદય સ્ફોટ થતાં જાવડશાહ અને તેમનાં પત્ની ત્યાં જ મૃત્યુ પામી. ચોથા દેવલેકમાં ઉત્પન્ન થયાં. અક્ષીણ વાસનાવાળા વ્યંતર દેવતાઓએ કપદી યક્ષના સેવક દેવતાઓએ તેમના ઉત્તમ દેહને ક્ષીરસમુદ્રમાં ક્ષણવારમાં નાખી દીધે. પ્રકરણ ૪૯ મું. જાજ નાગ. પીડી પ્રજાને હોંશથી, રાજા થયા તે શું થયું રૈયત રીબાવી રાંકડી, સત્તા મળી તે શું થયું. લુંટી દૌલત ગરીબની, શ્રીમંત થયા તે શું થયું? રહી જે ગંધ માયાની, સાધુ થયા તે શું થયું. ઉદ્ધારનું કાર્ય સમાપ્ત કરીને જાવડશાહ અને તેમનાં પત્ની ધ્વજારોપણની ક્રિયા કરવાને પ્રાસાદના શિખર ઉપર ચઢ્યાં. ધ્વજા ચઢાવતાં બન્નેને મનમાં શુભ ભાવના જાગ્રત થઈ ને ત્યાંજ મૃત્યુ પામીને ત્યાંથી ચેથા દેવલોકને વિષે ઉત્પન્ન થયાં. તેમના પુત્ર જજનાગ તથા સકળ સંઘ નીચે આતુરતાથી તેમની રાહ જેતે હતે. એ આતુરતામાં કેટલાક સમય પસાર થઈ ગયે પણ જાજ Page #460 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪૩) નાગને માતાપિતાના દર્શન થયાં નહી. આખરે એમની તપાસ થઈ પણ કયાંથી પત્તાં લાગે. ભગવાનનાં પ્રાસાદ ઉપર મંદ મંદ વાયુની લહેરથી ફરકતી ધ્વજા પેાતાના વિજય જાહેર કરતી જગત જતાને આગમનનાં આમ ત્રણ અપી રહી હતી. પણ જાવડશાહ અને એમનાં પત્નીને કયાંય પત્તો લાગ્યું નહી. સંઘપતિને નહી જોવાથી સર્વેનાં મન અતિ ઉદાસ થયાં, “ અરે મહાભાગ્યવંત જાવડશાહ ક્યાં ગયા હશે? શું પેલા અસુરાનું એમાં કાંઈ પરાક્રમ રહેલ' હશે?ઃ એ સંઘવીનાં પનાતા પગલાં પાછાં ક્યારે થશે ? ” માતાપિતાને નહી જોવાથી ખેદ પામેલા જાજનાગે વજ્રસ્વામીને પૂછ્યું, “ ભગવન્ ! મારાં માતાપિતા કયાં છે, ધ્વજા આરેાપણ નિમિત્તે પ્રાસાદના અગ્ર ભાગે ગયેલાં ત્યાર પછી તેમના કાંઇ સમાચાર નથી. ’’ જાજનાગનાં વચન સાંભળી વજીસ્વામીએ ઉપયાગથી સર્વ હકીકત જાણી લીધી. “ જાજનાગ ! તારા માતિપતા પરમ સુખમાં ગયાં છે. એમણે તે પેાતાના આત્માનું કાર્ય સાધી લીધું છે. માનવભવની સફળતા એમણે સિદ્ધ કરી લીધી છે. જાજનાગ! તમારા પિતા પુત્રનેા સબંધ હવે પૂરા થઈ ગયા છે. ” વજીસ્વામીનાં વચન સાંભળી જાજનાગને કઇંક અશુભ થવાની કલ્પના થઈ. “ મારા ને એમને સખ ધ પૂરા થયા એટલે શુ, Page #461 -------------------------------------------------------------------------- ________________ ( w) ભગવન! જરા સ્પષ્ટતાથી કહો. મારું મન અતિ આકુળ વ્યાકુળ થાય છે. શું આ સંસારમાં તેઓ નથી વારૂ?” “એમજ છે. ધ્વજારોપણની ક્રિયા કરતાં શુભ ભાવનાને મેગે તેઓ કાળ કરીને મહેંદ્ર દેવલોકમાં ઉત્પન્ન થયાં છે. આ સંસારમાંથી તેઓ વિદાય થઈ ગયાં છે.” વજસ્વામીના સુખથી નિકળેલા સમાચાર ક્ષણ માત્રમાં સંધમાં પ્રસરી ગયા. આખાય સંધનાં મન આકુળ વ્યાકુળ થઈ ગયાં. જાજનાગ પણ ગુરૂના મુખથી પિતાનું મરણ સાંભળીને મુચ્છિત થઈ ગયે, સંવ પણ કલ્પાંત કરવા લાગ્યો. આદિપુરના સમીપ પ્રદેશમાં શત્રુંજયની તલહટ્ટી આગળ તંબુઓ નાખી છાવણને શહેર જેવો દેખાવ થઈ રહ્યો હતે. તે અત્યાર સુધી આનંદમાં મગ્ન રહેનારાઓને આનંદ શોકમાં પલટાઈ ગયે. જાવડશાહના મરણથી–સંઘપતિના અવસાનથી બધી છાવણુમાં હાહાકાર થઈ રહ્યો. સંઘપતિના પુત્ર જજનાગની મુર્છાના ઉપચાર કરવાથી સાવધાન થતાં જાજનાથે કપાત કરવા માંડયું. હૃદયમાં પારાવાર આઘાત લાગ્યું. “હા! હિત વિધિ! તેં આ શું કર્યું? અરે મારે આધાર રૂપ માતપિતા આજે હતાં ન હતાં થઈ ગયાં, હા! હા! આ શું થયું? માતા અને પિતા સાથે જ અદ્રશ્ય થઈ ગયાં.” જાજનાગનું મન અતિશય આકુળ વ્યાકુળ જાણ વનસ્વામીએ સંતાપને હરનારી દેશના આપી. જાજનાગ અને Page #462 -------------------------------------------------------------------------- ________________ (૪૫ ) સંધને શાંત કર્યો, અને જાજનાગને ઉપદેશના સ્વરૂપે કહ્યું, અરે જાજનાગ ! તારા પિતા તા માનવભવ જીતી ગયા છે. આ મનુષ્યભવમાંથી તે દેવભવમાં ઉત્પન્ન થયા. જે જન્મે છે તે મરવાના છે તે માટે શાક કરવાથી શું? જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેના અવસ્ય વિનાશ છેજ. એવી ખાખતાના શાક ન કરતાં શાસન ઉન્નતિનાં કાર્ય કરી તુ પણ માનવભવ સફળ કરી લે. તું પણ હવે કવચધારી થયા છે. સંસારની અનિત્યતાનું સ્મરણ કરી તારા આત્માને શુભ માર્ગ તરફ જોડ. તારા પિતાને માર્ગે ચાલી તેણે જે જે ધર્મ કાર્યો કર્યા છે તે ચાલુ રાખ, લક્ષ્મીને શુભ માગે વાપરી શુભ ફળને મેળવ. તારા પિતાએ શત્રુંજયના ઉદ્ધાર કરી મહાન લાભ મેળવ્યેા છે, તું પણ એ તિર્થની વ્યવસ્થા સાચવી ઘણા પુણ્યના લાભ પ્રાપ્ત કર ! દેવગુરૂ અને ધર્મની ભક્તિ કરનારા થા ! જીનમ ંદિર બંધાવી, જીર્ણોદ્ધાર કરાવી લક્ષ્મીનું ફળ મેળવ, સુપાત્ર દાન આપીને સાધુ સાધ્વીની ભક્તિ કર, શ્રાવક શ્રાવિકા ક્ષેત્રમાં લક્ષ્મી વાપરીને તારી લક્ષ્મી સફળ કર. કારણકે શ્રાવક શ્રાવિકા રૂપી અંગ જો અક્ષત અને સુદૃઢ હશે તેા બાકીનાં ક્ષેત્રાની રક્ષા તે કરી શકશે. તેમજ સાધુપણાને અંગીકાર કરનારા પણ તેમાંથી નીકળશે. તારા જેવા સમૃદ્ધિવતે પેાતાના ગરીબ આંધવ જનની ઉપેક્ષા કરવી તે યુક્ત નથી, ગરીમ–સીઝાતા શ્રાવકાને ધનની મદદ આપી ધર્મમાં સ્થિર કરવા. જેમ શ્રાવક Page #463 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર વિશાળ તેમ ધર્મોની જાહોજલાલી વધારે. દીક્ષા લીધા પછી અમારે ત્યાગીઓને તે શ્રાવકની લક્ષ્મી સાથે શું સંબંધ હાય, અમારે તે વખતે આહાર પાણીની જરૂર કે અંગને ઢાંકવા માટે કપડાં વગેરે ઉપકરણની જરૂર, અમે સાધુ તે ગમે ત્યાંથી ચાચીને મેળવી લઈએ. જરૂર સિવાય વધારે પરિગ્રહ રાખવાથી મમતા ઉત્પન્ન થાય, એમાંથી અનેક અનર્થોને જન્મ થાય; અમારે સાધુનો ધર્મ તે ગહન છે. ભક્તિ અગર રાંગપણથી મળતો આહાર પણ અમને ન કરે, જો કે ભક્તિ કરવી એ શ્રાવકને ધર્મ છે, પણ એ શ્રાવકેની અતિભક્તિથી સાધુઓ શિથિલ બની સાધુતા ચુકી જાય છે. અમુક અમારે વસ્તુ જોઈએ અમુક વસ્તુ ન જોઈએ એવી પરિણતિ સાધુને ન હોય, જે શ્રાવકની ઘણું ભક્તિ હાય તેને ત્યાં વહારવા પણ અમે ન જઈએ, અમારે માટે તૈયાર કરેલું પણ અમારે ન પે, તમે તમારે માટે જે ખાદ્ય તૈયાર કરેલું હોય તેમાંથીય અલ્પમાત્ર લઈએ જેથી તમને અભાવ ઉત્પન્ન ન થાય, બીજા ઉપગરણું પણ જરૂર જેટલાંજ અમારે કલપે, ઉપરાંત જેટલું વધારે તેટલું વધારે બંધન. સાધુસાધ્વીની ભક્તિમાં ગ્રહસ્થને દ્રવ્ય વાપરવાની આવશ્યક્તા નથી હોતી, છતાં જિનમંદિરોમાં, જ્ઞાનભક્તિમાં, લક્ષ્મીનું ફળ મેળવાય છે તેમજ શ્રાવક શ્રાવિકાક્ષેત્રને વિશાળ કરવામાં લમીના અનેક લાભ સમાયા છે. ધર્મની મહત્તા–જાહેરજલાલીમાં શ્રાવકને પણ મુખ્ય હિસ્સો છે. સાતે ક્ષેત્રોમાં શ્રાવક Page #464 -------------------------------------------------------------------------- ________________ (૪૪૭'). શ્રાવિકા મૂળ ક્ષેત્ર છે. જેનું મૂળ નષ્ટ થયું હાય એ વૃક્ષ કદિ પણ ખીલતું નથી. જેના મૂળને સારૂં પોષણ મળ્યું હોય એ વૃક્ષ સારી રીતે કાલી ફુલી શકે છે. વિશાળ વડલાનાં મૂળ પણ એવાંજ જમીનમાં વ્યાપી રહેલાં હોય છે. શ્રાવક શ્રાવિકાક્ષેત્ર જો વિશાળ હાય, સામર્થ્ય યુક્ત હાય, ધર્મની લાઅણીવાળાં હાય તા ધર્મની સામે કેાઇ આંગળી ચીંધી શકે નહિ અનેક તીર્થા અને જિનમ ંદિરનું રક્ષણ પણ તેઓજ કરનારા છે એ ભુલવું નહિ. જેટલી એ ક્ષેત્રની નિળતા એટલી ધર્માંમાં પણ નિ`ળતા આવવાનીજ. માટે એ ક્ષેત્રની ઉપેક્ષા તારે કરવી નહિં. ” વજાસ્વામીની દેશનાથી જાજનાગનું મન કાંઈક શાંત થયું. જાવડશાહનું અધુરૂ કામ જાજનાગે પૂર્ણ કર્યું”. ભાટચારણાને મુક્ત હાથે દાન દીધું. સિવાય ત્યાં આવેલા અનેક દીન, હીન, ગરીબ જનાને પણ ભેાજન આપી સંતુષ્ટ કર્યાં ઉપરાંત તેમને પણ દાન આપ્યું. ત્યાં શત્રુ ંજય ઉપર પૂજાવિગેરેની વ્યવસ્થા કરી દેખરેખ માટે માણસા રાખ્યા ને ગુરૂના કહેવાથી ત્યાંથી ચંદ્રપ્રભાસ થઇને ગિરનાર તરફ્ સંઘને લઈને ગયા. ત્યાં સંઘસહિત જાજનાગે નેમિનાથને વાંદ્યા. અનેક સ્થળે ચૈત્યા કરાવતા, ને સંઘના મહિમા વધારતા જાજનાગ મધુમતીમાં સંધ સહિત આવ્યેા. વાસ્વામી ગુરૂ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા ને સંઘના પણ ચેાગ્ય સત્કાર કરી જાજનાગે વિદ્યાય કરી દીધા. Page #465 -------------------------------------------------------------------------- ________________ (૪૪૮), જાજના પિતાને માર્ગે ચાલી ધર્મના અનેક કાર્યો કરી એણે પુષ્કળ લકમી ખચીને શ્રાવક્ષેત્રના પોષણ માટે અધિકાધિક મહેનત કરી દીન દુ:ખી જનોના કલ્યાણ માટે આશ્રમો સ્થાપન કરી લક્ષ્મીને સદવ્યય કર્યો. સાતે ક્ષેત્રમાં પિતાનું ધન વાપરતે, ને પિતાની માફક મધુમતી આદિ બારે, ગામને વહીવટ કરતે જાજનાગ સુખમાં પોતાને કાળ વ્યતીત કરતા હતા. . . . . પ્રકરણ ૫૦ મું. છેવટે શું ? રહ્યાં જે મેહનાં બંધન, સાધુ થયા તો શું થયું ? તજ્યાં ના કામિની કંચન, સાધુ થયા તો શું થયું ? ચુક્યો જે માર્ગ મુક્તિને, સાધુ થયા તે શું થયું ? પળે ના ધર્મ સાધુને, સાધુ થયા તે શું થયું ?” છે. વજીસ્વામીના ૮૨ મા વર્ષમાં શત્રુંજયને ઉદ્ધાર થયે, વિક્રમની બીજી સદીના આઠમા વર્ષમાં ઉદ્ધારનું કાર્ય કરી વાસ્વામી અન્યત્ર વિહાર કરી ગયા. વિક્રમ સંવત ૬૩ માં વાસ્વામીના વિદ્યાગુરૂ ભદ્રગુપ્ત યુગપ્રધાન આર્યરક્ષીત સૂરિથી નિયંમિત થયા. Page #466 -------------------------------------------------------------------------- ________________ ( ) શણુંજય તીર્થનો માર્ગ ખુલ્લો થવાથી દેશ પરદેશ જેમ જેમ સમાચાર પ્રસરતા ગયા તેમ સંઘ ઉપર સંઘ યાત્રા કરવાને આવવા લાગ્યા. જ્યાં જ્યાં એ મંગલમય સમાચાર મળતા ગયા તે બધાનાં મન આનંદીત બની ગયાં હતાં, અનેક ભાવિકે શત્રુંજયનાં દર્શન કરવાને ટમટમી રહ્યા હતા. તેમના મનોરથ હવે સફળ થયા. શત્રુંજય તીર્થને ઉદ્ધાર એ એક મહાભારત કાર્ય કરીને વાસ્વામીએ જેન કેમની મહાન સેવા બજાવી હતી. સિવાય વજીસ્વામીએ શાસનનાં અનેક કર્તવ્યો બજાવ્યાં હતાં. એ મહાન પુરૂષે દુષ્કાળના સમયમાં રોટલા ટુકડા વગર પ્રાણ ગુમાવતા શ્રાવકોને સંઘની વિનંતિથી પોતાની શક્તિથી બીજે ગામ લઈ જઈ સંઘનું રક્ષણ કર્યું હતું. પણ પૂર્વ ભવે પાપ કર્યો હશે માટે આ ભવમાં એમને રોટલા વગર મરવું પડે છે એમ ધારી ઉપેક્ષા કરી નહોતી. તે સમયમાં સાધુ થનારાઓ પણ વૈરાગ્યથી જ દીક્ષા ગ્રહણ કરતા હોવાથી તેઓની દીક્ષા ત્યાગમાર્ગને જ શોભા આપનારી થતી હતી. પોતાની સાધુતાની સલામતી માટે દેહની પણ પરવા કરતા નહિ. સંયમને દૂષણ લાગે તે પહેલાં તો દેહની કુરબાની કરી લેતા હતા પણ ન તો સંયમને દોષિત કરતા અથવા તો સમાજમાં પોતાની નિંદા કરાવતા, કારણકે જેમ પિતાના મોં ઉપર રહેલે ડાઘ પિતાનાથી દેખી શકાતો ન હોવાથી આરીસાની જરૂર પડે ૨૮ Page #467 -------------------------------------------------------------------------- ________________ (૪૫૦) છે. એ આરીસાથી મુખ ઉપર રહેલે ડાઘ સાફ માલુમ પડે છે તેવી જ રીતે પોતાનામાં રહેલા દૂષણ પિતાને જણાતાં નથી પણ સમાજમાં તેની અસર થતી હોવાથી અથવા તે સમાજ રૂપી આરિસામાં એ ડાઘ માલુમ પડતાં તરત જ સમાજમાં નિંદા થાય છે. પ્રાય: કરીને જનસમુહમાં થતી નિંદાને જાણું બુદ્ધિમાન પોતાના દોષોને દૂર કરી સમાજમાં ફરી પ્રતિષ્ઠા મેળવી શકે છે. આર્ય સુહસ્તિસ્વામી યુગપ્રધાન હતા, તેમના સમાન શ્રેષ્ઠ પુરૂષને પણ તેમના સંયમ માટે મહાગિરિ તરફથી વારેવાર ઉપાલંભ મળતો હતો ત્યારે પોતાની ભૂલોને સ્વિકાર કરી તરત જ એમની ક્ષમા યાચી લેતા હતા ને નિર્દોષ સંયમ પાળવામાં સાવધ રહેતા હતા. સિદ્ધસેન દિવાકર જ્યારે પ્રમાદને વશ બની ગયા હતા ત્યારે એમના ગુરૂ વૃદ્ધવાદીએ એમને ઠેકાણે આણ્યા હતા. તે સમયના છ ઘણું સારા અને લધુકમી હોવાથી તરત જ ભૂલોને સ્વિકાર કરી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થતા હતા. પણ જ્યાં ભુલનું સ્વીકારવાપણું ન હાય, અને અમારું એજ સાચુ એવી જ જ્યારે માન્યતા હોય છે ત્યારે તેમને માટે કાંઈ કહેવાપણું રહેતું નથી. બાકી તે સિદ્ધસેન દિવાકર જેવા પણ ભૂલ કરી ગયા છે. ભદ્રબાહુ જેવાને પણ બેબે વખત સંઘનું કથન માન્ય રાખવું પડયું છે અને વાસ્વામીની વાત તે પ્રસિદ્ધ જ છે કે એમને સંઘની રક્ષા માટે પિતાની Page #468 -------------------------------------------------------------------------- ________________ (૪૫૧). વિદ્યાને ઉપયોગ કરે પડ્યું હતું. તે છતાં એમનું સંયમ દૂષણરહીત હતું. સંયમ પાળવામાં એમણે જરા પણ પ્રમાદ બતાવ્યો નથી. શાસનની સેવા કરતાં પણ સંયમ પાળવામાં દુષણ આવવા દીધું નથી. ઉત્કૃષ્ટપણે ચારિત્ર પાળી આત્માને સ્વાર્થ સાધવા માટે કંચન અને કામિની તેમના મનને લેશ માત્ર પણ સ્પક્યાં નહોતાં. કટી દ્રવ્ય સહિત રૂકમિણ કરતાં સંયમની કિંમત એમને વધારે હતી. તેથી જ દે પણ એમના સંયમને નમતા હતા. બાકી તે સ્વાર્થ હોય ત્યારે સાધુથી સાવદ્ય ક્રિયાઓ સેવાય ને શ્રાવકોને ઉપકાર કરવામાં પાપ મનાય, ધર્મભાવનાથી પણ ઉપકાર ન થાય એ તે શું ? ભારતના ગ્રામનુગ્રામ વિહાર કરતાં વજાસ્વામી દક્ષિણ દેશમાં પરિવાર સહિત પધાર્યા, સંવત ૧૧૪ ની સાલમાં વજીસ્વામીની વય ૮૮ વર્ષની હતી છતાં સંયમમાં પ્રસાદ લેશ પણ નહોતા. ઉપદેશની શક્તિ તેમની જેવી ને તેવી જ જણાતી હતી. કે એમના દર્શનથી પાપનો નાશ થતે સમજતા હતા. એમના દર્શન માટે લેકે હજારોની સંખ્યામાં ભેગા થતા હતા, અથવા તે મહાપુરૂષના આત્મામાં એવી કાંઈક અધિક્તા હોય છે કે જે સ્થળે તેમનાં પોતાં પગલાં થાય, ત્યાંની આજુબાજુની જનતા એમનાં દર્શન માટે મરી પડે, એમનાં દર્શન કરી પ્રભુદર્શન એટલે પિતાનો આનંદ પ્રગટ કરે. Page #469 -------------------------------------------------------------------------- ________________ (૪૫૨ ). અને સાધુ પણ તે જ કહેવાય કે જેના દર્શનથી હૃદયમાં ભક્તિ જાગૃત થાય, જેમનાં દર્શન કરવાનું મન થાય, જેમના દર્શનથી પાપનો નાશ થાય, જેમને જોતાં જ હૈયામાં શાંતિ થાય, ભલે ને ગમે તે ધર્મને તે મનુષ્ય હોય, પણ સાધુનાં દર્શન થતાં એના હૈયામાં સદ્ભાવ જ પ્રગટ થાય. સામા માણસના હૃદયમાં સદભાવ પ્રગટ કરવામાં સાધુમાં રહેલી સાધુતા જ ખાસ કારણભૂત છે. એનું નિર્મળ ચારિત્ર જ જેનારના મનમાં સારી લાગણી પ્રગટ કરે છે એ સાધુતાથી પવિત્ર થયેલ આત્મા જ સમાજ ઉપર અજબ પ્રભાવ પાડે છે. પૂર્વના જણાનુબંધે કદાચ કે શત્રુતા બતાવે એ જુદી વાત છે બાકી સંસારીઓને સંસારત્યાગ કરનારા ત્યાગીઓ તરફ કોઈ સામાન્ય રીતે અણગમે હોતો નથી. તેઓ તે સાધુમાં રહેલી સાધુતાના રાગી હોય છે. અને ગુણ જુએ તો તેના પક્ષપાતી બને છે. પણ એ ભક્તોની ભક્તિ આગળ સાધુએ પિતાની સાધુતા જાળવી રાખવાની ખાસ આવશ્યક્તા છે. સમાજ ખાતર નહિ પણ જે સાધ્યબિંદુને સિદ્ધ કરવાને એણે સાધુતા ધારણ કરી હોય તે સાધ્યની ખાતર તો એણે કાળજીથી સાધુતાને રક્ષવી જરૂરની જ છે. અહીયાં સમાજ તરફથી તો એમણે બીજે ભય હાય, પણ વ્રતભંગથી થતી પાપની સજાઓ માટે અન્યની આગળ વર્ણન કરનારાઓ પોતા માટે માફી Page #470 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫૩ ) મેળવી શકશે શું ? જો પેાતાનામાં જ નરી અસાધુતા ભરી હાય એવા સાધુ સમાજને ભલેને ગમે તેવા ઉપદેશ આપે એની અસર પણ શુ ? એ તેા પુરૂષની પ્રમાણિકતા ઉપર જ એના વચનનેા આધાર છે. 6 એક દિવસ વજ્રસ્વામીને શ્લેષ્મની અત્યંત પીડા થવાથી એક સાધુને તેમણે સુ લાવવાને આદેશ કર્યો. સાધુએ સુંઠ લાવીને ગુરૂને આપી. આહાર કર્યા પછી એને ઉપયાગ કરીશ ’ એમ વિચારી સુંઠના કટકા કાન ઉપર રાખ્યા. આહાર કર્યા પછી સ્વાધ્યાયમાં એક ચિત્તવાળા વાસ્વામી સુંઢ વાપરવી ભૂલી ગયા. સંધ્યાકાળે પ્રતિક્રમણની ક્રિયા કરતાં મુહુપત્તિ પડિલેહવાના અવસરે શરીરની પિડેલેહના કરતાં તે સુંઠ નીચે પડી. તરત જ પેાતાને સ્મૃતિ થઇ કે “ જીવનભરમાં આજે આટલેા પ્રમાદ થઇ ગયા, અરે ધિક્કાર થાએ, આ મારા મેટા પ્રમાદ થઇ ગયા. પ્રમાદથી નિર્મળ ચારિત્ર પાળી શકાતુ નથી. અને જો સંયમ ન પળાય તેા જન્મ અને જીવિતવ્ય નકામાં જ છે માટે સયમના રક્ષણ માટે શરીરના ત્યાગ કરવેા ઠીક છે. ” પેાતાના પ્રમાદની નિંદા કરતાં એમણે પેાતાના શિષ્ય વજ્રસેનને હાલ આ તરફ મારવી ય દુષ્કાળ ચાલે છે, પણ જે દિવસે લક્ષ્ય મૂલ્યવાળા ભાતની તું ભિક્ષા પામીશ તેને બીજે દિવસે મુકાલ થશે એમ સમજી લેવું. ” વસેન એ પ્રમાણે ઉપદેશ આપી પેાતાના પદ ઉપર સ્થાપન કરી ગચ્છના 66 કહ્યું, Page #471 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫૪) ભાર સેંપી તેમને અન્યત્ર વિહાર કરવાની આજ્ઞા આપી. વાસ્વામીના સાધુઓને પણ દુષ્કાળને લીધે ભિક્ષા મળતી ન હોવાથી વાસ્વામી પણ શિષ્યને લઈને એક પર્વત તરફ ચાલ્યા. એક ક્ષુલ્લક મુનિને પર્વત નીચે કઈ ગામમાં મુકી વાસ્વામી સાધુઓ સાથે પર્વત ઉપર ચડ્યા. ગુરૂ મહારાજને અપ્રીતિ ન થાઓ” એમ ધારી એ ક્ષુલ્લક મુનિએ પર્વતની નીચેજ એક શિલાતળ ઉપર આહા૨પાણીનાં પચ્ચખાણ કરી અનશન કર્યું. મધ્યાન્હ સમયના સૂર્યના અતિ તાપથી ક્ષણવારમાંજ માખણના પિંડાની જેમ વિલિન થઈ ગયા-ઓગળી ગયા શુભ ધ્યાનથી કાળ કરી તે દેવાંગનાઓને વલલભ થયા. - સાધુઓને તે પર્વત ઉપર મિથ્યાત્વી દેવનો ઉપસર્ગ થવાથી પાસેના બીજા પર્વત ઉપર જઈ વજી સ્વામી સાથે સર્વ સાધુઓએ ત્યાં અનશન કર્યું. કારણુકે “સોપકમ આયુષ્યવાળા કેઈ પણ એકરાત્રી પણ વજસ્વામીની સાથે રહે તે તે નિ:સંશય એમની સાથેજ મરણ પામે” એવી પરિ. સ્થિતિ હોવાથી વજસ્વામીની સાથે સર્વે સાધુઓએ કાલધર્મ પામી સ્વર્ગલેકને શોભાવ્યું. યુગપ્રધાન વજાસ્વામીને વંદન કરવા સુધર્માપતિ શકેંદ્ર ત્યાં આવ્યા, રથમાં બેસી ત્યાં આવેલા વાપતિએ વજન સ્વામીના શરીરની ભક્તિથી ખુબ પૂજા કરી. મુનિઓના Page #472 -------------------------------------------------------------------------- ________________ (૫૫) શરીરને પણ પૂજી એમની ઉપરની ભક્તિથી વૃક્ષને નમાવતાં તે પર્વત ફરતી ઇંદ્ર પોતાના રથ સહિત પ્રદિક્ષણું કરી ત્યારથી રથાવત્ત નામે તે પર્વત પ્રસિદ્ધ થયે. એવી રીતે શકેંદ્ર વજીસ્વામી તરફ પિતાની ભક્તિ બતાવી પિતાને સ્થાનકે ગયા. વાસ્વામી સ્વર્ગે જતાં દશમું પૂર્વ અને ચોથું સંઘયણ વિચ્છેદ ગયાં. વાસ્વામી ગયા, જાવડશાહ ગયા, ને તે સમયને કાળ અનુક્રમે ચાલ્યો ગયો પણ શત્રુંજયનો ઉદ્ધાર કરવાથી વજાસ્વામી અને જાવડશાહ અમર નામના મેળવી ગયા. નવા કપદીની તીર્થના અધિષ્ઠાયક તરીકે શત્રુંજય તીર્થ ઉપર સ્થાપના કરી. અને પેલે જુને અસુરનાયક કપદી શત્રુંજય ઉપર અમરપદો મેળવનારની લોખંડી દિવાલ સદાને માટે નાશ પામી ગઈ. એ એની અમર સત્તા હવામાં મળી ગઈ. એ ચિરપરિચિત સ્થાન સર્વ શક્તિમાન અસુરનાયકને છોડવું પડ્યું. આજે તો હવે શત્રુંજય તરફ મીટ માંડવા જેટલી પણ એ અસુર નાયકમાં શક્તિ નથી તેની ખબર લેવાને ન કપદી હમેશાં તૈયારજ છે. એ અસુરનાયકે સગરચકી લાવેલા સમુદ્રને કિનારે ચંદ્રપ્રભાસ તીર્થમાં બીજું નામ ધારણ કરીને નિવાસ કર્યો. સારા નરસા માર્ગોમાંથી માનવી ભવિતવ્યતાને અનુસરી એક રસ્તો પસંદ કરી લે છે અને પછી તે રસ્તે પિતાનું નાવ વહેતું મુકી દે છે. ઉત્તમ માણસો મુક્તિરૂપી Page #473 -------------------------------------------------------------------------- ________________ (૪૫૬ ). સ્ત્રીને વરવા માટે ચારિત્ર રત્નને પ્રાપ્ત કરી તેની આરાધના વડે વાસ્વામીની માફક ભવસાગર તરી જાય છે. જેનાથી ચારિત્ર ન પાળી શકાતું હોય તેવાઓ શ્રાવકધર્મનું પાલન કરી દેવ ગુરૂ અને ધર્મની ભક્તિ કરી પિતાના આત્માને નિર્મળ બનાવી મોક્ષની લક્ષ્મીને વધુ નજીક કરે છે. સાધુ અને શ્રાવક ઉભયે પોતપોતાના ધર્મમાં સ્થિર રહી શાસનની શોભા વધારે! સ્વધર્મની આરાધના વડે મુક્તિની વરમાળ મેળો ! ! શુભ ભવતુ !!! સમાપ્ત. પણ Page #474 -------------------------------------------------------------------------- ________________ કોઇપણ જાતના દરેક નેન સસ્થાનો તકે શાળાનું વિશ્વાસ પાત્ર. જૈન સસ્તી વાંચનમાળા. (દડીયાવાડ)