SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૭૯ ) કરીને પછી એ તીર્થ દેવતાઓ, અને વિદ્યાધરે માટે જ થયું. કેઈ લબ્ધિવંત મનુષ્ય જ સ્વશક્તિથી ત્યાં જઈ શક્તા હતા. અથવા તો કોઈ વિદ્યાધર કે દેવતાની પ્રસન્નતાથી કઈક ભાગ્યવંત મનુષ્યને અષ્ટાપદનાં દર્શન થતાં હતાં. કઈ દિવ્ય શક્તિધારી મનુષ્યને અષ્ટાપદ તરફ વેગથી આવતા જોઈને એ દેવો વિચારમાં પડ્યા, એ વિચાર કરે તેટલામાં તો એ મુનિ અષ્ટાપદ પાસે આવી પહોંચ્યા. સૂર્યનાં કિરણનું અવલંબન લઈને અષ્ટાપદ ઉપર ચઢી ગયા. એ મુનિ તે તે જમાનાના સુપ્રસિદ્ધ ગૌતમ સ્વામી હતા. અષ્ટાપદનાં ચૈત્યોને જુહારી ચૈત્યવંદન કરતાં તેજ વખતે જગચિંતામણિનું ચૈત્યવંદન રચાયું. એક ચિત્યવૃક્ષની નીચે ગતમસ્વામી બેઠા એટલે પેલે જ ભગદેવ પિતાના મિત્રો સાથે ગૌતમસ્વામીને વંદન કરીને એમની આગળ બેઠે. બીજા પણ વિદ્યાધરે વગેરે ચૈત્ય જુહારવા આવેલા તે વંદન કરીને ગૌતમસ્વામી આગળ બેઠા. ૌતમસ્વામીએ ધર્મોપદેશ આપે. ઉપદેશમાં કેઈક વાત એ શું ભગદેવને બરાબર ન ઠસવાથી એ બંધ કરવાને માટે પુંડરિક કંડરિક નામનું અધ્યયન કહી સંભળાવી ધર્મમાં સ્થિર કર્યો. અષ્ટાપદની યાત્રા કરી મૈતમસ્વામી પર્વતની નીચે ઉતરવા લાગ્યા. ત્યાં એક એક પગથીયે પાંચેસો પાંચસે તાપસ
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy