SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૫ ) તે પછી એ ત્રણ દિવસમાં ભાવડશાહ પેાતાના માણસા સાથે મહારાજની રજા લઈ પેાતાના વતન તરફ જવાને રવાને થયા. મહારાજે આપેલી લશ્કરી ટુકડી સાથેજ હતી. ભાવડશાહ હવે તે સૌરાષ્ટ્રમડળમાં તપનરાજ જેવા મધુમનીના અધિપતિ થયા, એ ભાગ્યની પ્રસન્નતાથી મળેલા સુખને અનુભવ કાઈ ન્યારાજ કહેવાય છે. વિધિએજ પ્રસન્ન થઈને આપેલા સુખમાં કાંઈ ખામી હાય ખરી ! પ્રકરણ ૧૨ યું. પ્રવેશ મહેાત્સવ. “ કરે જન કેડી પ્રયત્ના, નફામાં મેળવે છે શું. ભલે આભ જમીન એક કરે, નફામાં મેળવે છે જી. ધસી જનને જગતમાં, ખરીતા કમાણી છે. ભલુ કરતાં ભલુ થાયે, એ ખરીતા કમાણી છે. ” માળવપતિની રજા લઇ ભાવડશાહ મુસાફરી કરતા કરતા કાંપિયપુર તરફ આવતા હતા, એ મુસાફરી પણ આનંદજનક, શાંતિમય અને સુખકારી હતી. એક તા ભાવડશાહ શ્રાવક ધી એમાં અગ્રગણ્ય ગણાતા હતા. તેમાંય
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy