SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ). ફરીને કહું છું. મારું મન તે એમાંજ રમી રહ્યું છે એ ફરીને મળશે તે ઠીક નહી તો હું દીક્ષા લઈ તપસ્યા કરીશ.” પણ એને હવે કેવી રીતે શેધી કાઢ, એ વાત જવા દે, ને મારી વાતને તું સ્વીકાર કર, દીકરી !” “ તમે જાણે છે શ્રીમાન ! સતી સ્ત્રીઓનાં મનમાં જે વાત એક વાર ઠસી તે ફરીથી ખસતી જ નથી. જે વસ્તુમાં એનું મન ઠરેલું એમાંથી કેઈએ પાછું ફેરવેલું કે ? ” પણ એનો પત્તે હવે શું લાગે? અને ન લાગે તે કુંવારા પણ કયાં સુધી રહેવાય.” તપાસ કરતાં અવશ્ય પ લાગે. બીજી વખત જોતાંજ હું એમને ઓળખી કાઢીશ, બચપણમાં જોયેલ શ્રીમતીએ બારબાર વર્ષ આદ્રકુમારને નહાતા ઓળખ્યા શું? છુટા પડેલા નળરાજાને દમયંતીએ ફરી ન મેળવ્યા શું?” “એ માને કે કદાચ પાછા પ્રયત્ન કરતાં મળી આવે પણ એથી શું ? ચિત્તાને મારનાર કઈ રાજવંશી નુર હોવું જોઈએ, ને આપણે રહ્યાં વણીક મહાજન, આપણે ને એમના મેળ શી રીતે મળે, શું એવાં લગ્ન થઈ શકે ?” “ થઈ શકે, એમાં શક શું ! મગધપતિ શ્રેણિકને પરણનાર નંદા વણકની કન્યા હતી કે જેનાથી બુદ્ધિનિધાન, અભયકુમાર જનમ્યા. બિંદુસારને પરણનાર સુભાંગી એ
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy