SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૮ ) આ બધીય મહન્દળ ભેદવાને ત્યારે શું કરૂ, કેઇપણ અવસ્થામાં સ’સારીયાની સ્થિતિ તા ત્રિશંકુ જેવીજ છે. હુ તા દીક્ષા લઉં, તપસ્યા કરી આ માનવ જીવનની અલ્પતાના લાભ લઈ લઉં. આવું અલ્પજીવન લગ્ન રૂપી કાદવમાં નાખી ઘણા કાળ પર્યંત એની સજા ભોગવવા કરતાં તપશ્ચર્યામાં એના વ્યય કરવા શું ખાટે ? ઉચ્ચ સસ્કારવાળી એક કુમારીકાના આ વિચારી હતા. કુમારિકા સંસારની વિચિત્રતા જોઇને, ગરીબ અને ધનવાનાની માહઘેલછા જોઇને આ ધર્મભીરૂ ખાલિકાના મનમાં કાંઈક જુદીજ ભાવના થયા કરતી હતી. “ હું પણ ત્યાગી બની જાઉં તે શું ખાટુ ? આ માનવીનું જીવન તા ત્યાગને માટેજ હાઇ શકે, સસારની મેહમાયા કરતાં આ જીવનને ત્યાગને માર્ગે દોર્યુ હોય તે ! "" ઘણુંજ સારૂ બેન ! ” એમ બેલતી ચારપાંચ સમવચ માળાએ! ત્યાં દાખલ થઇ. 66 “ દીક્ષા લેવી છે એન ? કયા સાધુએ તને ભુરકી નાખી ભમાવી છે. જોર્જ સભાળજે એન ? એ સાધુએ તે માણસાનાં મનનાં મન ફેરવી નાખે છે તે ? ’” માયાવતી એલી. “ અરે સાંભળને એ બધીય વાતા એ તા, દિક્ષા કર્યાં રસ્તામાં પડી છે. હજી સંસારના ખાટા મીઠા વાના ઝપાટા
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy