SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૭). મનુષ્યની અલ્પ છંદગાની, એ અ૫ દગાનીમાંય પંદર વર્ષ તો બાલ્યકાળનાં ગણાય, છેવટનાં વૃદ્ધાવસ્થામાં જાય, રહી માત્ર વચગાળાની એક યુવાવસ્થા, એ યુવાવસ્થામાં પણ લગભગ અર્ધા તો રાતનાં નિદ્રાવસ્થામાં વ્યતિત થાય, એ ગણ્યા ગાંઠો સમય અવશેષ રહે, એમાંય શરીરે મંદવાડ આવે, વ્યાધિ થાય, રોગ શાકમાં પરાધિન રહેવું પડે, ત્યારે સુખ ભોગવવાને યુવાનીને સમય કેટલો ? એટલા અલ્પ સમય ને માટે પણ માનવી કંઈકંઈ આશાઓ કરી નાખે છે. એ આશાઓને સફળ કરવા આભજમીન પણ એક કરી નાખે છે, ને પાપ પુણ્યનો ખ્યાલ પણ માનવી રાખતો નથી. એ આશાએ તૃપ્ત કરવાને ગમેતેવા માર્ગ લે પડે એ શું? ગરીબ માણસ પેટનો માત્ર ખાડો જેને સહેજે પૂરવાને અનીતિ કરે, ન કરવા ચેગ્ય પણ પેટની ખાતર શું જનને કરવું પડે, એ પેટને ખાડો જેને સહેજે પુરાય છે એવા ધનિક માણસો ત્યારે શું. બધાય ધવતાર હશે. વાહ ! તો તે જગતમાં કળીયુગ આવે જ નહીં. પૈસે, ધન, ધનવાનને અનેક આશાઓ ઉત્પન્ન કરાવે છે. એ મનના કંઈકંઈ મને ધનવાન પૈસાના જોરે પૂરા કરવા લલચાય છે. એ આશાઓ પૂર્ણ કરવા એને કંઈ કંઇ કર્મ કોટિલ્ય કરવાં પડે. ફકત પિટનોજ ખાડો પૂરવાથી શ્રીમંતને તે સંતોષ કદિ થાય?
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy