SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૩) વાદી પ્રતિવાદી માતાપિતા હોવાથી જ કેસ ગુંચવાડાભર્યો થઈ ગયો છે. સામે એના પિતા ન હોત તો અમે ક્યારેય આ બાળકને માતપિતાને સેંપવાને તમને હુકમ કર્યો હોત. પણ અહીંયાં આ પ્રકારની સ્થિતિ હોવાથી જરા વિચાર કરવો પડે છે.” આવી ગુંચવાડાભરી સ્થિતિને તોડ કાઢવાને મંત્રીએ એક વિચાર રાજાને જણાવ્યું, “નામદાર! આ કેસ જરા ગુંચવણ જેવો છે. આ કેસનો ચુકાદો આપણે આ બાળક ઉપર જ નાખીએ, એ બાળકના હાથેજ કેસને ચુકાદો થાય તો ઠીક.” કેવી રીતે બાળક ચુકાદો આપે!” રાજાએ આશ્ચર્ય દર્શાવતાં પૂછ્યું. પ્રભે ! વાદી અને પ્રતિવાદીને સામસામે રાખી આ બાળકને મધ્યમાં રાખીએ. પછી બનને આ બાળકને બેલાવે તેમાં આ બાળક પોતાની મરજીથી જેની પાસે જાય એને હવાલે બાળકને કરે. અનાદિકાળથી બાળકને માતાને સહવાસ વિશેષ હોવાથી તે જરૂર માતાની પાસે જશે. બાળકનું મન માતા તરફ વળેલું હશે તે પછી પિતાને હક્ક પણ રહેશે નહિ. માટે બાળકની મરજી ઉપર જ આ બધું છડી ધો. 7 ૨૩
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy