________________
( ૧૫૯ )
લાગ્યું. તરફડતાં પણ એ શિકારી તરફ એને રાષ હતા. જાણે એ રાષથી એના જીવ ન જતા હાય એમ જણાયુ. આખરે વેદનાની કીકીયારી પાડતા એ ચિત્તો તરફડી માતને આધિન ચે.. બધાંયના મન શાંત અને ઉત્સાહવત થયાં.
શિકારીનું ન પૂરૂ થયું, એ આવેલ હતા જુદા વિચારે પણ હવે એના વિચાર બદલાણા, પેાતાના અશ્વ પાસે આવી એક છલગે તે અત્ર ઉપર કુદ્યો, એ જનમેદની તરફ તીક્ષ્ણ નજરે જોતા કાઈ કાંઈ પૂછે તે પહેલાં તેા અશ્વને એડી ડાળી. સ્વામીના અભિપ્રાયને જાણનારા અશ્વ જે દિશામાંથી આવ્યો હતો તે તરફ અદૃશ્ય થઇ ગયે, એ નરનારી બધાંચ ડાચુ વકાસીને જતા અને જોઇ રહ્યાં.
શરદૃવના ઉત્સવ એ રીને ઉજવાઇ ગયેા.
પશુ ર૦ મું.
સુશીલા.
“ હું મનવા ! તું કાં ચળે ચડે, વિકટ પ્રેમ પગે શાને પડે;
આ અનિમાં દાદલી, વસમી એની વાટ, ભાગ્યવંત કાઇ ચતુર જન, ગામે એને! ત્યાગ. ” હે મનવા॰
',