________________
( ૨૫ )
બે નિક ! આપનાં પગલાં અમારી કની ઝુંપડીમાં! ભાવોની આંખમાં ઝળઝળીયાં આવ્યાં.
એ પુરૂષ કાંપિધ્ધપુરના નગરશેઠ હતા. ભાવોના બચક ! મહાજનના પણ અગ્રેસર અને શ્રાવકામાં પણ પ્રગણ્ય નેતા હતા. લક્ષ્મીદેવીની એનની ઉપરનીઠી જર હતી. શ્રાવકના આચાર વિચારના જાણ, ધાનીક અને સુધીની ભિત કરવામાં દસીક ઉદાર પુત્ર હતા. એ નચ ંદ્ર સાક્ષાત ધર્મનીજ મુર્તિ હતા.
ભાવશે ને આવકાર સ્વીકારતા ધર્મચંદ શેઠ તેમની સામે આવી મીઠું હસ્યા અને એહાથ જોડી આ ગરીબ પણ સાધીક અને વિનય સાચવ્યા.
·
અવિવેક થતા જોઇ ભાવકોઠે એમના બેડાધ પકડી લીધા. ૮ આ શું કરે છે શેઠ સાહેબ ? કયાં હું ને કયાં તને ? કયાં અમીરને કયાં ફકીર ? કયાં રાજા ને કયાં રક, અને આપને નમવા ચેાગ્ય તા ?
""
ભાવડશેઠે ધર્મચ દ્રશેના સત્કાર કર્યો ભાડશેઠ ધર્મ ચંદ્રશેઠના સત્કાર કરતાં અર્ધા અધા થઇને એક ગોદડુ પાથરી શેને બેસાર્યા ભાવડશે. મનમાં અનેક પ્રકારે વિચાર
કરવા લાગ્યા.
“ કોઇ પાપના ઉદયથી તમારા જેવા ધી અધુની યાદ મને વિસરાઇ ગઇ, અનેક પ્રકારના વ્યવસાયને લીધે