Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Iિ -૫ સંગ્રાહક અUસંપ્રદ્યUSઝ માહUાલા દલીચંદ દે®ાઈ શ્રી મહાવીર ઈજ્જૈન વિદ્યાલય Sain Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૫ [વિકમ અઢારમા શતકના ગુજરાતી ભાષાના જેન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી: ખંડ બીજો] સંગ્રાહક અને સંપ્રાજક મેહનલાલ દલીચંદ દેસાઈ સંશોધિત સંવર્ધિત બીજી આવૃત્તિના - સંપાદક જયંત કોઠારી શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Gurjar Kavio Vol. V Descreptive catalogue of Jain poets and their works in Gujarati Language of V. S. 18th century: Part II ed. Mohanlal Dalichand Desai, revised by Jayant Kothari 1988, Mahavira Jaina Vidyalaya, Bombay ખીજી સંશાષિત આવૃત્તિ મે ૧૯૮૮ નકલ ૫૦૦ 122239 કિંમત : રૂ. ૯૦ આવરણ : શૈલેશ મેાદી વિક્રેતાઓ આર. આર. શેઠની કંપની ૧૧૦-૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગી, ફુવારા પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ નવભારત સાહિત્ય મંદિર ૫૩૧, કાલબાદેવી રાડ, ધેાખી તલાવ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગ, પતાસાાળ સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગૂર્જર સાહિત્ય ભવન ગાંધી માગ, રતનપાળનાકા સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગ્રંથાગાર મ્યુનિસિપલ માર્કેટ સામે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯ પ્રકાશક સેવંતીલાલ કેશવલાલ શાહ, શાંતિલાલ ટોકરશી શાહ હિંમતલાલ શાંતિલાલ ગાંધી મોંત્રીએ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાન્તિ મા, મુંબઈ ૪૦૦ ૦૩૬ મુદ્રક ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય, ૧૯, અજય એસ્ટેટ, દૂધેશ્વર રાડ, અમદાવાદ ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ સાંકેતિક અક્ષરોની સમજ [આ પૂર્વેના ભાગમાં અપાયેલી સાંકેતિક અક્ષરની શુદ્ધિવૃદ્ધિ રૂપે અહીં કેટલીક સામગ્રી આપવાનું પ્રાપ્ત થાય છે. અહીં પણ સાંકેતિક અક્ષરે જેને માટે પ્રજાયા ન હોય એવી નવી આધારસામગ્રીને નિદેશ કર્યો છે. [ ]માં મૂકવામાં આવેલી સઘળી સામગ્રી બીજી આવૃત્તિના સંપાદક તરફથી મૂકવામાં આવી છે.] ક. આધારસામગ્રી અને તેના સાંકેતિક અક્ષર અલવર રાજની લાયબ્રેરી (પીટસન કેટલોગ) [જુએ પી.] આ.કે.ર. ઉ.ખાંભંઝીં. [ઉમેદ ખાંતિ જૈન જ્ઞાન ભંડાર, જુઓ ઝી.] કયા લહિયા પાસે, અમદાવાદ કસ્તુરસાગરજી ભં, ભાવનગર છોટાલાલ વાડીલાલ, અમદાવાદ જૈ.વિ. અમ. જૈન આત્માનંદ સભા, ભાવનગર [જુઓ આત્માનંદ સભા, ભાવનગર] જૈન વિદ્યાશાળા જ્ઞાન ભંડાર (દેશીવાડાની પળ] અમદાવાદ [જુઓ જૈવિ.શા.જ્ઞા.ભં. અમદાવાદ] જૈન શાળા, વિજાપુર જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ [મુંબઈ) જૂને સંધ ભંડાર, પાટણ ફોફલિયાવાડ (જુઓ સંધ ભંડાર, ફેફલિયાવાડ, પાટણ ડો. ત્રિભુવનદાસ લહેરચંદ [સંપાદિત] પ્રશસ્તિસંગ્રહ ડો.ત્રિ. | પ્રશસ્તિસંગ્રહ) પંડિત લાલચંદની નોંધ પ્ર.વિ. અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ મેટાદ. ભુવનભક્તિ. લા.ભ. રાધનપુર વધમાત. વિ.ની. અમદાવાદ │T 11 ચ.ક. એ. ચરણકમલ યેલા, ચેલા 4 [બેટાદ જૈન પાઠશાળા? જુએ નીચે] એટાદ જૈન પાઠશાળા ? ? વડા ચૌટા ઉપાશ્રય, મેાહતવિજય સંગ્રહ, સુરત [જ્ઞાનભંડાર વધુ માન ભંડારસ્થ વિકાનેર હેાવા સંભવ] એટલે વી..ભ. અમદાવાદ વીકાનેર જ્ઞાનભંડાર [જ્ઞાનભંડાર વધુ માન ભંડારસ્થ વિકાનેર કે બિકાનેર હેદ્ જ્ઞાનભંડાર ?] શા જકાભાઈ ધરમચંદ, પતાશાની પાળ, અમદાવાદ સંધના જૂના ભંડાર, પાટણ [જુએ જૂના સધ ભંડાર, પાટણ ફોફલિયાવાડા] હિંદી સાહિત્યનેા સને ૧૯૦૧ની ખેાજના રિપેટ હૈાશિયારપુર ભ. ખ. અન્ય સાંકેતિક અક્ષરે હા. ઠાકર સે. સેવક Page #6 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વની શુદ્ધિવૃદ્ધિ જી./પ. શુદ્ધિ ૫૫/૧ ૫૯૨ ૧૦૦/૨૩ ભુવનભાનુ ૧૩૭ ૨૬ ૧૭૫૪ વૃદ્ધિ ૧૧૪/૧૮ પછી ઉમેરાઃ હું.રત્ન સઝાય (પ્રકાશિત : જૈતયુગ પુ.૫ પૃ. ૪૦૩૦૪) મ ૧૮૫/૬ ‘જૈહાપ્રાસ્ટા' પછી ઉમેરા ઃ – દીપવિજયને નામે ૨૨૧/૧૧ કૌ ંસમાં ઉમેરા : જૈહાપ્રાસ્ટા, ૨૩૦/૧૪ ઉમેરા ઃ [જૈહાપ્રાસ્ટા ] ૩૧૦/૨૪ ‘દિવાલી’ પહેલાં ઉમેરા ઃ ર.સં.૧૭૮૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા [મુખ્ય સામગ્રી અને પૂર્તિમાં કઈ કવિ સકારણુ બેવડાય છે તે ઉપરાંત મુખ્ય સામગ્રીમાં પણ સરતચૂકથી કાઈ કવિ એવડાયેલ છે. આવાં કર્તાનામા પૂર્વ ફૂદડી કરેલ છે. ક્રમાંક તે બન્ને સાથે એક જ રાખેલ છે. પૂર્તિનાં આવાં કેટલાંક કર્તાનામે ભા.૪માં પણ ગયેલ છે.] સાંકેતિક અક્ષરાની સમજ મહત્ત્વની શુદ્ધિવૃદ્ધિ અનુક્રમણિકા ૯૯૦. શાંતિદાસ ૯૯૧. ખેતા ૯૯૨. વિનીતવિજય કનકવિજય ૧૦૦૪. જ્ઞાનધમ ૧૦૦૫. રુચિવિમલ ૧૦૦૬. આણુ દરુચિ ૧૦૦૭. ધ્યાતિલક 3 4 5 ૧ ૧ ૯૯૩. 3 ૩ ૧૦૧૫. ૯૯૪ સમયમાણિકન્ય ૯૯૫. રત્નવર્ધન ૯૯૬. સકલકીર્તિશિષ્ય 3 ૧૦૧૬. અજ્ઞાત ૧૦૧૭, મેઘવિજય ૯૯૭. ચંદ્રવિજય ૫ ૧૦૧૮. સુમતિવિજય ७ ૯૯૮. લાવણ્યચંદ્ર ૯૯૯. પદ્મનિધાન ૧૦૧૯. દીપસૌભાગ્ય ८ ૧૦૨૦. ૧૦૦૦. નિત્યવિજય ૯ ૧૦૨૧. ૧૦૦૧. ચંદ્રવિજય ૧૦ ૧૦૨૨. ૧૦૦૨. તેજપાલ ૧૦ ૧૦૦૩. દીપવિજય-દીપ્તિવિજય ૧૨ ૧૦૦૮. નયનશેખર ૧૯ ૧૦૦૯. કેશવદાસ-કુશલસાગર ૨૧ ૧૦૧૦. યશાલાભ ૨૪ ૧૦૧૧. અજિતચંદ ૨૪ ૧૦૧૨. જ્ઞાનકીર્તિ ૨૬ ૨૭ ૨૯ ૫ ૧૦૧૩. અભયકુશલ વા. ૧૦૧૪. કનકવિલાસ રત્નરાજ ઉપા. આનંદસૂરિ હરખચંદ સાધુ લક્ષ્મીરત્ન તિલકચંદ પ્રાગજી અમરવિજય ૧૦૨૬, મુનિવિમલ ૧૦૨૩. ૧૦૨૪. ૧૬ ૧૦૨૫. ૧૬ ૧૭ ૧૦૨૭. જીવરાજ ૧૮ ૧૦૨૮. કીર્તિસાગરસૂરિશિષ્ય ૩૦ ૩૧ ૩૧ ૩૨ 33 ३७ ૩૭ ૩૭ ૩૮ ૩૯ ૩૯ ૩૯ ४० ४० Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૯, માણિક વ્યવિજય ૧૦૩૦, સૌભાગ્યવિજય ૧૦૩૧, *જિનચંદ્રસૂરિ ૧૦૩૨. જિતવિમલ ૧૦૩૩, નયવિજય ૧૦૩૪. ખેમ ૧૦૩૫. માનજી મુનિ ૧૦૩૬. અમરચંદ ૧૦૩૭. ક્રાંતિવિજય ૧૦૩૮. કાંતિવિજય ૧૦૩૯. અમૃતસાગર શીલવિજય ૧૦૪૦. ૧૦૪૧. યશાવન ૧૦૪૨. કાહાનછગણિ ૧૦૪૩, ભસાગર કુશલલાભ વાચક ૧૦૪૪, ૧૦૪૫. અમરસાગર ૧૦૪૬. ખેતલ-ખેતાક ૧૦૪૭, સુખલાલ ૧૦૪૮. મણિવિજય ૧૦૪૯. ચંદ્રવિજય ૧૦૫૦. તિલક વિજય ૧૦૫૧. વિનીતવિમલ ૧૦૫૨. વચ્છરાજ ૧૦૫૩. શ્રીદેવ ૧૦૫૪. ઉદયરત્ન ૧૦૫૫. વિવિજય ૧૦૫૬. હિમ્મત ૧૦૫૭, નેમવિજય ૧૦૫૮. જિનલબ્ધિ ૧૦૫૯. બાલ ૪૧ ૪૩ ૪૪ ૪૫ ૪૫ ૪૫ 7 ७० 4 ૧૦૬૦. વિનયચંદ્ર ૧૦૬૧. પ્રીતિસાગર ૧૦૬૨, ઋદ્ધિવિજય વા. ૧૨૬ ૧૩૨ ૧૩૩ ૧૦૬૩. કેસરવિમલ ૧૩૪ ૧૦૬૪. મેાહનવિજય ૧૩૭ ૧૦૬૫. હું સરત્ન ૧૫૭ ૧૦૬૬. ગાડીદાસ ૧૫૮ ૧૦૬૭. દેવકુશલ ૧૬૨ ૧૦૬૮. દાનવિજય ૧૬૨ ૧૦૬૯. ભાવરત-ભાવપ્રભસૂરિ ૧૬૫ ૧૭૯ ૧૮૨ ૧૮૪ ૧૮૮ ૧૮૮ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૪ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૮ ૨૦૨ ૨૦૮ ૨૧૦ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૪ ४७ ૪૯ ૧૦ પર ૫૪ ૧૦૭૦. *(બ્રહ્મ) જ્ઞાનસાગર ૧૦૭૧. કીર્તિસુંદર–કાન્હજી ૫૫ ૫૮ ૧૦૭૨. દીપચંદ ૬૦ ૧૦૭૩. જશવ તસાગર ૬૧ ૩ ૬૬ 4 ૧૦૭૪, પો ૧૦૭૫. માહનવિમલ ૧૦૭૬. લક્ષ્મણ જ્ઞાનસાગર વાચક ૧૦૭૭. ૧૦૭૮. કુશલવિનય ૧૦૭૯. માવજી ૧૦૮૦. લક્ષ્મીવિય ૧૦૮૧. કેશરકુશલ લાધા શાહ ७० ૭૧ ૭૨ ૭૩ ૧૦૮૨. ૭૫ ૧૦૮૩. રામવિજય વા. ૭૫ ૧૦૮૪. દેવવિજય વા, ૭ ૧૦૮૫. ખેમચંદ ૧૧૪ ૧૦૮૬. લાવણ્યવિજયગણિ ૧૧૫ ૧૦૮૭. લબ્ધિવિજય વા. ૧૧૬ ૧૦૮૮. વિવૈકવિજય ૧૨૫ ૧૦૮૯. જગત-જગતાથ ૧૨૫ ૧૯૦. અમર--અરવિજયગણિ૧૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ २८७ છે છે વે કે આ જી ૨૯૮ ૩૦૦ ૧૦૯૧. ગંગ મુનિ–ગાંગજી ૨૧૭ ૧૧૨૦. લબ્ધિસાગર ૨૭૮ ૯૮૮. સુખસાગર ૨૨૦ ૧૧૨૧. જીવવિજય ૨૭૮ ૧૦૯૨. વિજયજિતેંદ્રસૂરિશિષ્ય૨૧ ૧૧૨. ચતુર ૨૮૦ ૧૦૯૩. કર્મસિંહ ૨૨૧ ૧૧૨૩. રામવિજય ૨૮૧ ૧૦૯૪. રામવિમલ ૨૨૨ ૧૧૨૪. ગંગવિજય ૨૮૪ ૧૦૯૫. પ્રેમવિજય ૨૨૪ ૧૧૨૫. ઋષભદાસ ૧૦૯૬. જિનસુંદરસૂરિ ૨૨૪ ૧૧૨૬. રાજસુંદર ૨૮૮ ૧૦૯૭. જિનસુખસૂરિ ૨૭ ૧૧ર૭. ચતુરસાગર ૨૮૮ ૧૦૯૮. ઝાંઝણયતિ ર૨૯ ૧૧૨૮. નેમચંદ ૧૦૯૯. દુગદાસ–દુર્ગાદાસ ૨૨૯ ૧૧૨૯. લાલરત્ન ૧૧૦૦. સમથS ૨૩૦ ૧૧૩૦. વલભકુશલ ૧૧૦૧. ઉદયચંદયતિ ૨૩૦ ૧૧૩૧. કેસર ૨૩ ૧૧૦૨. નેમિદાસ શ્રાવક ૨૩૧ ૧૧૩૨. નિત્યલાભ ૨૯૪ ૧૧૦૩. દેવચંદ્રગણિ ૨૩૨ ૧૧૩૩. રંગવિલાસગણિ ૧૧૦૪. પદ્મચંદ્રશિષ્ય ૨૫૭ ૧૧૩૪. દેવવિજય ૧૧૦પ. તેજસિંહ ૨૫૭ ૧૧૩૫. પ્રેમચંદ ૩૦૨ ૧૧૦૬. કીર્તિવિય ૨૫૮ ૧૧૩૬. ગજવિજય ૩૦૨ ૧૧૦૭. ભાગવિજય ૨૫૮ ૧૧૩૭. જિનવિજય. ૩૦૪ ૧૧૦૮. વરસિંહ ૨૫૯ ૧૧૩૮. વિમલસેમસૂરિ ૩૦૯ ૧૧૦૯, ન્યાયસાગર ૨૫૯ ૧૧૩૯. લક્ષમીવિમલ૧૧૧૦. કાન્તિવિમલ વિબુધવિમલસૂરિ ૩૦૯ ૧૧૧૧. કીસન વા.-કૃષ્ણદાસ ૧૧૪૦. જ્ઞાનવિજય ૩૧૦ મુનિ રક૬ ૧૧૪૧. જિતેંદ્રસાગર ૩૧૧ ૧૧૧૨. સભાચંદ ૨૬૬ ૧૧૪૨. પુણ્યવિલાસ ૩૧૪ ૧૧૧૩. ઉદયસિંહ ૨૬૭ ૧૧૪૩. જિનસમ ૩૧૬ ૧૧૧૪. પ્રીતિવર્ધન ૨૬૭ ૧૧૪૪. વિદ્યાસાગરસૂરિ ૩૧૬ ૧૧૧પ. જીવસાગર ૨૬૭ ૧૧૪પ. રતનવિમલ ૩૧૬ ૧૧૧૬. જિનદયસૂરિ ૨૬૯ ૧૧૪૬. વિબુધવિજય ૩૧૭ ૧૧૧૭. કાંતિવિજયગણિ ૨૭૦ ૧૧૪૭. દીપચંદ ૩૧૯ ૧૧:૮. સુખસાગર ર૭૬ ૧૧૪૮. ખીમ મુનિ ૩૧૯ ૧૧૧૯. હીરાનંદ ૨૭૮ ૧૧૪૯. અજ્ઞાત ૩૧૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૦ به w w w w w ૧૧૫૦. હર્ષનિધાનસૂરિ ૩૨૦ ૧૧૭૩. શાંતિવિજય ૩૫૬ ૧૧૫૧. તિલકસૂરિ ૩૨૦ ૧૧૭૪. પુણ્યરત્ન ૩૫૭ ૧૧૫ર. કુશલ ૩૨૨ ૧૧૭૫. રાયચંદ ૩પ૯ ૧૧૫૩. પૂર્ણપ્રભ ૩૨૩ ૧૧૭૬. ખુશાલ ૩૬૦ ૧૧૫૪. જ્ઞાનસાગર ૧૧૭૭. નિહાલચંદ્ર ૩૬૦ ઉદયસાગરસૂરિ ૩ર૮ ૧૧૭૮. ભોજસાગર ૧૧૫૫. કલ્યાણસાગરસૂરિશિષ્ય ૩૩૭ ૧૧૭૯. વીરચંદ ૩૬૩ ૧૧૫૬. જયસૌભાગ્ય ૩૩૭ ૧૧૮૦. મોતી માલુ ૩૬૪ ૧૧૫૭. શાંત સૌભાગ્ય ૩૩૭ ૧૧૮૧. લાલચંદ્ર ૩૬૪ ૧૧૫૮. સિંહ ૩૩૮ ૧૧૮૨. લક્ષમી વિજય ૩૬૪ ૧૧૫૯. માણેકવિજય ૩૩૮ ૧૧૮૩. દયામાણિકય ૩૬૫ ૧૧૬૦. લાવણ્યવિજય ૩૩૮ ૧૧૮૪. વેણીરામ ૩૬૬ ૧૧૬૧. વિનયકુશલ ૩૩૯ ૧૧૮૫. પદ્મ ૩૬૭ ૧૧૬૨. રામવિજય-રૂપચંદ ૩૩૯ ૧૧૮ ૬. સત્યસાગર ૩૬૯ ૧૧૬૩. ત્રિલેકસિંહ ૩૪૧ ૧૧૮૭. ૩૭૦ ૧૧૬૪. રઘુપતિગણિ–રૂપવલ્લભ ૩૪૨ ૧૧૮૮. ભાનુવિજય ૩૭૧ ૧૧૬૫. રાજવિજય ૩૪૭ ૧૧૮૯. ઉદયસાગરસૂરિ ૩૭૧ ૧૧૬૬. સુંદર ૩૪૯ ૧૧૯૦. હર્ષચંદ્ર ૩૭૨ ૧૧૬૭. જિનવિજય ૩૪૯ ૧૧૯૧. ક્ષમાપ્રમોદ ૩૭૨ ૧૧૬૮. નયણરંગ ૩૫૪ ૧૧૯૨. કૃપાવિજય ૩૭ર. ૧૧૬૯. સુંદરજીગણિ ૩૫૫ ૧૧૯૩. સુખવિજય ૩૭૩ ૧૧૭૦. સિદ્ધિવિલાસ ૩૫૫ ૧૧૯૪. સુબુદ્ધિવિય ૩૭૩ ૧૧૭૧. મહિમાવદ્ધન ૩૫૫ ૧૧૮૫. વસ્તી (મુનિ) ૩૭૪ ૧૧૭૨. ગુણવિલાસ પા. ૧૧૯. જ્ઞાનસાગર 3७४ ગોકુલચંદ ૩૫૫ ૧૧૯૭. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) ૩૭૪ w w ૦ ૦ ૦ ૦ ૦ ૦. ૮૩૬. આનંદઘન ૮૪૧. જ્ઞાનસાગર ૮૫૫. જિનહર્ષ ૧૧૯૮. જીવણ ૩૯૬ ૧૧૯૯, પદ્મચંદ્રમુનિ ૩૯૭ ૧૨૦૦ હીરાણુંદ ૩૯૮ ૯૧૬. ધમસિંહ ૪૦૦ ૯૪૭. માનવિજયગણિ ૪૦૧ ૪૦૧ ૪૦૨ ૪૦૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯૫૫. *દાનવિજય ૯૬૧. જ્ઞાનવિમલસૂરિ– ૧૨૦૧. અજ્ઞાત ૯૭૨. જિનર ગર ૧૦૩૧. જિનચંદ્રસૂરિ ૧૨૦૨. અજ્ઞાત ૧૦૫૩. શ્રીદેવ ૧૦૫૪. ઉદયરત્ન ૧૦૭૦. (બ્રહ્મ) જ્ઞાનસાગર ૧૦૭૨. દીપચંદ ૧૨૦૩. લાભકુશલ ૧૦૮૪, દેવવિજય ૧૨૦૪. સિંહુવિમલ ૧૨૦૫. અજ્ઞાત જયસાગર ૧૧૨૫. ઋષભદાસ ૧૨૦૬. જિનભક્તિસૂરિ ૧૨૦૭. ૧૨૦૮. હેમસાર ૧૨૦૯. ૪૨૦ ૧૨૧૦. ૪૨૧ વિમલ ૪૦૪ ૪૨૧ ૧૨૧૧, ૧૨૧૨. લબ્ધિ ૪૦૬ ૪૨૧ ૪૦૬ ૧૨૧૩. માણિકચ ૪૨ ૧૨૧૪. કાના ४०७ ૪૨૨ ४०७ ૧૨૧૫. અજ્ઞાત ૪૨૩ ૪૦૮ ૧૨૧૬. અજ્ઞાત ૪૨૩ ૪૧૧ ૧૨૧૭. અજ્ઞાત ૪૨૪ ૧૨૧૮, અજ્ઞાત ૪૨૪ અજ્ઞાત ૪૨૫ ૪૧૪ ૧૨૨૦. અજ્ઞાત ૪૨૫ ૪૧૫ ૧૨૨૧. અજ્ઞાત ૪૨૬ ૪૧૬ ૧૨૨૨. અજ્ઞાત ૪૨૬ ૪૧૬ ૧૨૨૩. અજ્ઞાત ૪૨૭ ૪૧૭ ૧૨૨૪. અજ્ઞાત ૪૨૭ ૪૧૭ ૧૨૨૫. અજ્ઞાત ૪૨૭ ૪૧૯ ૧૨૨૬. અજ્ઞાત ૪૨૮ ૪૧૯ ૧૨૨૭. અજ્ઞાત (ગદ્યકૃતિ) ૪૨૯ ૪૨૦ ૧૨૨૮. અજ્ઞાત (ગદ્યકૃતિએ.) ૪૩૩ 10 ૪૦૩ જ્ઞાનસમુદ્ર ૪૧૩ ૧૨૧૯. રામચંદ્ર ચૌધરી પત ધર્મોથી ઋદ્ધિહષ Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિ ભાગ ૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ અઢારમી સદી ૯૦. શાંતિદાસ (શ્રાવક) (૩૪૮૪) ગૌતમસ્વામી રાસ કપ કડી .સં.૧૭૩૨ આસો સુદ ૧૦ આદિ- સરસવચનદાયક સરસતી, અમૃતવચન મુખથી વરસતી, સહગુરૂ કેરૂ કીને ધ્યાન, અલવે આલે બુદ્ધિનિધાન. તીર્થકર ચોવીસે તણું, એકમનાં ગુણ ગાઉં ઘણા, વિહરમાન વંદુ જિન વીસ, સિદ્ધ અનંતા નામું સીસ. ૨ સુમતિ ગુપતિ પાલે મન સુદ્ધ, નમું સાધ જેસ નિર્મલ બુદ્ધિ, મુઝ મતિસાર કરૂં અભ્યાસ, કહણ્ય ગૌતમસ્વામીને રાસ. ૩ અંત - સંવત સતર બત્રીસે લહું, આસો સુદિન દસમી કહું, કર જોડી કહે સાંતિદાસ, ગૌતમ રીષી આપ સુખવાસ. ૬ (૧) સં.૧૭૩૨, લીં.ભં. (૨) સંવત ૧૮૫ર વર્ષે દ્વિતીય ભાદ્રવ સુદિ ૮. દિને લિખિત જતિ મણકવિજે સૂરતબિંદર મધ્યે સુદ્ધ દૃ2 ભ. શ્રી હિરવિજય સૂરિસ્વરજી પ્રસાદાત એનમ સાહજી દેવીચંદ વાચનાથ, પ.સં.૪-૧૨, જે.એ.ઈ.મં. નં.૧૧૩૩. (૩) સંવત ૧૯૩૬ના ફાગુણ સુદી ૮ ને શ્રી વડાવલી નયરે શ્રી મહાવીર સ્વામીપ્રસાદાત લખીત. મુની પ્રેમવિજેજી ભક્તિવિજેયજી પઠનાથ મુનીરાજ ગૌતમસંગરજી. ૫.સં.૪–૧૪, પ્ર.કા.ભં. નં.૯૪૭. [આલિસ્ટમાં ભા.ર, મુપગૂહસૂચી, લીંહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.ર૯૦-૯૧.] ૯૯. એતો (લે. દાદરશિ.) (૩૪૮૫) ધનાનો રાસ રસિં.૧૭૩૨ ૩. વેરાટ(મેવાડ)માં આદિ- પ્રથમ નમું પ્રભૂ પાસજિણ પોહવિ માહિ પ્રસિદ્ધ, ઇંઢ પદમાવતિ પુર નામેં કરે નવનિધિ. સાર વચન દે સરસતિ, તું મોટી છે માય, તે પ્રસન હાયે થકે, કવિરાયાં કહિવાય. ગુરૂ ગિરૂવા ગુણગલા, ગુરૂ વિણ ઘોર અંધાર Page #15 -------------------------------------------------------------------------- ________________ વિનીતવિજય અત - [] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ કાઠનાવ જિમ ણિએ સુગુરૂ ઉતારે પાર. ધના પણ ધણું હુએ, પુન્યવત પુરૂષ પ્રધાન, પુરવ પુન્યથી પામિયે પગપત્ર પ્રગટનિધાન, કવિજત ગુણ એહુના કહેા સાંભલતાં સુખદાય, શાલિભદ્રની સાંભલા પ્રગટ પેાહવિ માહિં. રાગ ધન્યાસસર. ધન ધન રષિરાયા, જિષ્ણુ આઠ કર્મ ખપાયા, અંત – તપગચ્છગયણ-દિવાકરૂ એ, શ્રી હીરવિજય સુરિરાય, શ્રી. - શ્રી પુજ દામેાદર દીપતા રે, પાવિ માંહિ પ્રસિદ્ધ, લાયક લુ કે ગછ સહિ રે ગછતાયક રે જસ જગ માંહિ. ધ. ૭ તાસ સેવક સુપ્રસાદસુ રે, ધતા તણા ગુણ ગાય, ખેત કવિ ખાતે કહે રે સુણા શ્રાવક રે તુમે ચિત્ત લાય. ધ. ૮ મેદપાટમે જાણીયે રે વાંકા ગઢ વેર, વિષમા ડુઇંગર વાંકડા રે વિષમા છે રે સહિ ઘટઘાટ. ધ. ૯ સંવત ૧૭ અતીસમે· કિધા વૈસાખ માસ, ચતુર તણા મન રિઝીયે, સાંભલતાં રે સહિ પેંહચે. આસ. ૧. ૧૦ એ ચાપઈ ચેાપ સું રે સાંભલતાં સુખદાય, ધનલખમી હેાવે ઘણી રે ધણી લછી રે આવે ઘર માંડે. ધ. ૧૧ iણુ જાણી આણુસી રે, રાગા સુટલ કરિ ટાલ, પુન્યવ ́ત શ્રાવક સાંભલે રે, કહે સાધજી રે યાપ્રતિપાલ, ધ. ૧૨ માહણવેલી ચાપઇ, ચઢી ચતુરાને હાથ, ૧. ૧૩ મિડી મિશ્રી સારખી રે મિલે ખીરખાંડના સાથ, (૧) સં.૧૮૨૦ ભાદરવા સુદ ૧૧ વા. શુકર લિ. રષિ દિપા. રામપરા મધે. ૫.સં.૧૨-૧૫, આગ્રા ભં. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૮૬-૮૭, ભા.૩ પૃ.૧૨૮૨. ભા.૩માં આ વિને નામે ૨.સં.૧૭૪૫ની ‘અનાથી મુનિની ઢાળા' નોંધાયેલી તે વસ્તુતઃ નાગેારી તપગચ્છના ખેમ (જુએ હવે પછી સં.૧૭૪૫ના ક્રમમાં)ની કૃતિ છે.] ૯૯૨,વિનીતવિજય (ત. મુનિવિજ્રય-દનવિજય-પ્રીતિવિજયશિ.) (૩૪૮૬) ૧૨૪ અતિચારમય શ્રી મહાવીર સ્ત. ૧૨૫ કડી ર.સં.૧૭૩૨ આસા સુદ ૧૩ ૩ ४ Page #16 -------------------------------------------------------------------------- ________________ [3] નવિજય તહના રાજિમાં દીપતા એ શ્રી સુનિવિજય ઉવઝાય. ૧૨૧ શ્રી. તસ ચરણાંબુજ સેવતા એ કાત્રિક માંહિ પ્રધાન, શ્રી. શ્રી દનવિજય પ્રભુ સમરતાં એ પામીઈ નવહિ નિધાન. ૧૨૨ શ્રી. તાસ સીસ બહુ ગુનિલે! એ જ્ઞાન તણે! ભંડાર, શ્રી. વિષ્ણુધ શ્રી પ્રીતિવિજય ગુરૂ એ સેવકન સુષકાર. ૧૨૩ શ્રી. ભેદ સચમ તણા ચિત ધા એ દત મિત સંત્રત સાર, શ્રી. આસે। સુદિ દિન તેરસ એ તવત કર્યુ” જયકાર. ૧૨૪ શ્રી. લસ અઢારમી સદી શ્રી વીરજિનવર વિકસુખકર કામિતપૂરણ સુરતઃ, તપગચ્છનાયક સુમતિદાયક શ્રી વિજયાણુંદ સરીસર, તસ પાટિ સેાઇ ત્રિજગ મેહઇ શ્રી વિજયરાજસૂરિ ગણુધર, પંડિત શ્રી પ્રીતિવિજય વિનયી વિનીતવિજય મ ગલકરૂ. ૧૨૫ (૧) ચેતસાગરજી ભર્યું. ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૯૩.] ૯. કનકવિજય (વૃદ્ધિવિજયશિ.) (૩૪૮૭) રત્નાકર પચવિતિ સ્તવ ભાવા ર.સં.૧૭૩૨ શાહપુરમાં (૧) સુશ્રાવિકા પુ’જી પઠના લિ. સાહિપુરે સં.૧૭૩૨ માધ સિત દશમ્યાં ગણિ ક્તકવિજચેન લિ. પ.સં.૬, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૦. લહિયા તે જ ભાવાના કર્તા પણ ગણ્યા છે. તે રચનામિતિ માધ સુદ ૧૩ પણ સંભવિત ગણાય.] ૯૯૪, સમયમાકિય (ખ. સાગરચ’દ્રશાખા મતિરશિ.) (૩૪૮૮) મત્સ્યાદર ચાપાઈ ૨.સં.૧૭૩૨ નાગાર (૧) સં.૧૭૩૪ લિ. પ.સ....૨૫, છત્તાબાઈ ઉપાશ્રય, વિકાનેર. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૯. ૫. રત્નવન (ખ. જિનભદ્રસૂરિશાખા શિવનિધાન–મતિસિ --રત્નજયશિ.) (૩૪૮૯) ઋષભદત્ત ચાપાર્ક ર.સ.૧૭૩૩ વિજયદશમી મંગલાર સખાવતીમાં આદિ- વામાનંદન પરગડા, તેવીસમેા જિનરાજ, પારસનાથ પરસાદથી, લઈ વતિ કાજ. ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ રત્નવ ન સરસતિમાત સુપસાવલે, લહીયે નિરમલ વાણિ, મૂરખથી પંડિત કરઇ, કેતા કરૂં વખાણું. વિનય કરી ગુરૂ સેવીચે, વંદૂ બે કર જોડિ, આલસ અંગ ન આણીયે, આપઈ વિદ્યા કિડ. દાન સીયલ તપ ભાવના, જિષ્ણુવર ભાખ્યા ચાર, તઉ પણ ઇડાં વખાણીય, સીલ તણુ અધિકાર. અંત – ભગવત દાખ્યા શુદ્ધ દ્, કલ્પવૃક્ષ સમાન, સીલરતન રાખ્યું સંકટે, દીધા અવિહડ દાન. રિષભદત્ત રૂપતિ તણુ, ભાખ્યા પ્રબંધ ૨સાલ, ભાવ ધિર જે સાંભલે, ફૂલે મનેારથમાલ. શ્રી ખરતરગચ્છ રાજીયા, શ્રી જિનચંદ સૂરીંક, ચિરંજીવા ૬ મેર યું, પ્રતìા અધિક દિણું દ. સુવિહિત ચારૂ ચૂડામણી, સેહે મુનિવર-થાટ, સ` શાસ્ત્ર લાભે ઘણાં, જાણે ફૂલ્યા વનહાંટ. શ્રી જિનદત્ત પરપરા, શાખા જિનભદ્રસૂરિ, શ્રી શિવનિધાન પાઠક જયા, સકલ વિદ્યાના પૂરિ. તાસુ સીસ ગુણુ-આગલા, મહિમાં મેરૂ સમાન, મતિસિઘ સુગુરૂ મહિમાનિલે, નિદિન ચઢતે વાંન. ગુરૂયાં ગચ્છ મહિ પરગડા, વાચકપદવીધાર, શ્રી રત્નજઇ ગુરૂ સુપસાલે, સકલશાસ્ત્ર ઉદાર. રત્નવર્ધન શિષ્ય વિનય કરી, એ રચ્યા અધિકાર, સંવત સત્તર તેત્તીસ હૈ, વિજયદસમી ભૃગુવાર. નગરી ભલી સખાવતી, જિનવર પારસનાથ, ઋદ્ધિ બુદ્ધિ સુખ સંપદા, આપે બહુલી થ. [*] જૈન ગૂર્જર કવિએ : ૫ * ઉત્તમ કુલ જે ઉપના, ઉત્તમ આરિજ દેસ, ઉત્તમ સામગ્રી લહી, ઉત્તમ સુણૅ છે સિરદાર. આરાધિક જિતધર્મરા, કોઠારી પહિરાજ, વિરાગદાસ લલ્લુ બાંધવ ભલેા, સારે રાજના કાજ. એહ પ્રબંધ આગ્રહ કરી, વખાણ્યા મતિસાર, વટશાખા જિમ વિસ્તા, પુત્ર કલત્ર પરિવાર. ર 3 ૪ ૫ ७ L u ૧૦ ૧૨ ૧૩ ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] સકલકીર્તિશિષ્ય ભણે ગુણે જે સાંભલે, નરનારી એ રાસ, રલી રંગ વધામણા, પૂરી મનકી આસ. (૧) પ.સં.૨૨-૧૩, અનંત. ભેં.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮૪-૮૬.] ૯૬. સકલકીર્તિશિષ્ય. (૩૪૯૦) બાર આરાની ચોપાઈ ર૧૧ કડી લ.સં.૧૭૩૪ પહેલાં આદિ- જિનગુરૂવાણીય કરીઅ પ્રમાણ, જાણઈ તુઠ બુદ્ધિ હુઈ સુમાન, કાલદ્વારની પરિ તુહ્મિ સુણ, જિનવાણું તુ નિશ્ચઈ કરૂ. ૧ સુખમ સુખમ જે પહિલે કાલ, ચ્યાર કડાકડિ સાગર ધાર, ત્રિણિ પલ્ય જીવી તસુ હેઈ, ત્રિણિ ગાઉ ઊ દેહ જોઈ. ૨ અંત – આગમ શાસ્ત્ર થિકા મઈ કહા, નિપુણ નિરંતર ભણુ સહા, ભણતાં સુણતાં પુણ્ય અપાર, ધરમ તણુ નિ હુઈ સાર. ૨૧૦ પંચ ગુરૂ પ્રણમ્ નિત કરૂ સેવ, જિનવરવાણી માત નમેવિ, શ્રી સકલકીરતિ ગુરૂ પ્રણમુ સાર, ભણતાં ગુણતાં પુણ્ય અપાર. ૨૧૧ (૧) સં.૧૭૩૪ મહા વદિ ૫ બુધે. પ.સં.૧૦-૧૪, હા.ભં. દા.૮૧ નં.૫૧- [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૯-૪૦.] ૭ચંદ્રવિજય (ત. ત્રાદ્ધિવિજય-રત્નવિજયશિ.) (૩૪૯૧) જબુકમાર રાસ ર.સં.૧૭૩૪ પોષ સુદ ૫ મંગલ કેરડાદમાં આદિ- સકલગણિ શ્રી ૫ શ્રી રત્નવિજયગણિ ગુરૂભ્યો નમઃ દૂહા.' વામાનંદન પાસજી, ત્રિભૂવનને આધાર, ચરણકમલ નમતા થકાં, લહઈ સુખ અપાર. સાત ફણે કરી સભા, મુખ પૂનિમનો ચંદ, નવકાર કાયા પ્રભુ તણી, લંછન જાસ ફણદ. મન સુધે પ્રણમ્ સદા, આણી અધિક ઉલ્લાસ, અશ્વસેનસુત ભેટતાં, પુતચઈ મનની આસ. વલી પ્રણમું સુધઈ મનઈ, માહાવીર ભગવંત, જસ ચરણાંબુજ સેવથી, લહઈ સુખ અનંત. સિંહલંછન સિંહની પરઈ, પા જેણે ચારિત્ર, ભવિજનતારણ ભણી, ભાષ્યા સૂત્રસિદ્ધાંત. પ્રથમ ગણધર વીરનાં, પૃથિવીનંદન ૧ણ, Page #19 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રવિજય અત [3] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ દુ ગૌતમ ગૌત્ર ગૌતમ નમું, જસ નામઇ ક્રેડિડ કલ્યાણુ. હું સવાહન હસતી વદન, કવિજનની આધાર, સારદ મુઝ મયા કરી, દેજો બુદ્ધિ અપાર. સરસ વચન વિંઉ સરસતિ, કહું છું એ કર જોડિ, જબૂઉંમર ગુણ ગાયસ, માત પૂરિ મઝ કાર્ડ, નિજગુરૂપદપંકજ તમી, કરસું જ જી-વખાણુ, સાધુગુણ ગાતાં થાં, વાધે બુદ્ધિવિજ્ઞાન. નવાણું કેડિ સેવન તજી, ધન તે જ બુકુમાર, આઠ કન્યા પ્રભવા સહિત, લીધૅ સ યમભાર. માતપિતા કન્યા તણા, પ્રતિ ખૂઝવ્યા વલી તેહ, પ...ચસય સત્તાવીસ કું, લિઈ ચારિત્ર ગુણગેહ. બાલપણે ખુદ્ધિ-આગલેા, ધન તે જમ્મૂ સ્વામિ, તાસ ગુણ ગાતા થકાં, વાધઇ મહીયલ મામ. ઢાલ વધાવાના એ દેશી. ७ .. u ૧૦ ૧૧. આજ મુઝે જન્મ સફલા થયા, આજ મુજ પૂગી આસ, દુખદાહગ સર્વિદુરઇ ગયા, જય ગાયા રે મેં જબ્રૂના રાસ કે વિરે ભવ વા; ૧૨ જબૂ ઉંમર આણુ દઇ જસ સેવઈ મુનિવ્રૂંદા. નિજ પિતામાતા સહીત, સાસુસસરા એહ, આઠ કન્યા પ્રભવા સહિત, જેણે લીધા રે ચારિત્ર સસસ્નેહ. ૨ ભ.. પાંચ સઇ સત્તાવીસ સું જેઇ, પાલ્યા સુદ્ધ ચારિત્ર, તપ જપ ક્રિયા બહુ કરી, જેઇ કીધા નિજ જન્મ પવિત્ર કિ. ૩ ભ શ્રી વીરપટાધર પ્રથમ જયા, શ્રી સુધર્મા ગણધાર, તસ પટ પ્રભાવક ગુણનિલે, મેં ગાયા રે શ્રી જ`બૂ ગણધાર કે. ૪ ભ.. નઇડદેસ માંહિ ભલેા, કારડાદે નયર સૂખવાસ, વસઈ શ્રાવક પુન્યવંત જિહાં, જે પૂજઇ પાસજિષ્ણુ દ પસાઉલે, આણી અધિક ઉલાસ, વામાનંદન સાંનિધે મેં ગાયા રે, જમ્મૂ સ્વામિના રાસ કિ. ૬ ભ.. સવત સત્તર ચેાત્રીસમઇ, પેાસ માસ સુખકાર, સુદિ પાંચમ મંગલ દિનઈ, મન પાયા રે અતિ અપાર કિ. ૭ ભ.. જિતવર શ્રી પાસ કિ.પભ Page #20 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [9] તપગછરા જગજયા, શ્રી વિજયપ્રભસૂરિક, તસ પાટે ગુરૂ કીપતા, આચાર્ય રૂ શ્રી વિજયરત્ન મુણિંદ કે. ૮ ભ. પ`ડિતપ્રવર પૉંડિતવરા, શ્રી ઋદ્ધિવિજય ગુરૂરાજ, શ્રી રત્નવિજય શિષ્ય તસ તણેા, જગ જાગત રે અતિ જસ સ તસ સેવક એણિ પરિ, ચ’દ્રવિજય ગુણ ગાય, વીર પટાધર જમ્મૂ તણા, ગુણ ગાતાં રે ઋદ્ધિ અત - લાવણ્ય'દ્ર એ રાસ થર થાયો, જિહાં લગે કુ રવિ ત્ર્યંદ, જેઈ ભણઈ ભાવિ સુણુઇ એક ચિત્ત તેહનઇ ધરિ રે નિત હાઈ આણુ ૬ ક. ૧૧ ભ. ગ્રંથાગ્રંથ એ રાસનેા, આઠ સઈ બાવન, સાધુગુણ એકચિત્ત જે ભઈ, તે પામઇ રે અવિચલ સુધન કિ. ૧૨ ભ. (૧) સ.૧૭૩૪ વષે ફાગુણુ સુદિ ૯ દિન આત્માઅર્થા, પ.સં.૨૯૧૫, અનંત. ભ. (ર) ડે.ભ. (૩) ચં.ભ. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૦૩-૦૫.] કિ. ૯ ભ. ૯૯૮. લાવણ્યચંદ્ર (આં. અમરસાગર-લક્ષ્મીચંદશિ.) (૩૪૯૨) સાધ્રુવના ૧પ ઢાળ ર.સ.૧૭૩૪ શ્રા.શુ.૧૩ સિરાહીમાં આદિ- સકલસુરાસુર વૈય લધિ રૂપ કરિ સુવિનાણુ એ દેશી. પરમપુરૂષ વર-ધર્મ પ્રકાશક, જગત-મહિત અરિહંત, અવિનાસી સિવવાસી નિરમલ, સિદ્ધ અનાદિ અનંત. કિભવીયણુ ! જિનવાંણી સહીઈ વૃદ્ધિ થીર થાય કિ. ૧૦ ભ. તસ આરાધક ગુણુ ગ્રહીઇ – કિ. ભવી. આંકણી. ૧ ઇ. ઢાલ ૧૫ રાગ ધન્યાસી. પાસ જિણુંદ જુહારીઈ. મણિ પરિ સાધુ થુણ્યા ઉચ્ચર ગઈં, જે જિન-આગમ જાણ્યાજી સવરધારણ નિજ રકારણ, તારણુતરણ વખાણ્યા. મનલિ સાહસ ધિર ધર છડી, વચન ગ્રહિઉં નિરવાહિછ કાયા તપ ઉપÑિ ન વિરતિ, ત્રિવધઈં વ્રત આરાહિ. ૨ ઈ. છસઈ આઠ સયલ સંખ્યાઈ, નામ કહિયાં મઈ ખાંતિજી કેઈ ભઇ ત્રિણિ વાર લિખ્યા તે, બુધ ! મત જણૢા ભ્રાંતિજી. ૩ ઇ. Page #21 -------------------------------------------------------------------------- ________________ પદ્મનિયાન [<] જૈન ગૂજર કવિઓ ઃ પ કાઈ તજી કહેતાં પણિ ન અતિ, કેઈ અન્ય સરખિ નાંમિજી, લાભ ઘણા ગિફ્આ ગુણ ગાતાં, આતમ આણુંક પામિજી. ૪ ઇ. મરણવિહી સંથાર-પયન્ને, આવશ્યક નિરયુક્તિજી વલી પ્રામાંણિક બહુશ્રુત આગિ, તે મુનિ વાંદુ ભક્તિજી. ૫ ઇ. ભરત વિદેહ ઐરાવત પાંચે, દૂઆ છઇ વલી હેાસઈજી, તે તિણિ ભાવિધ્યાવિ ગાવતાં, નિજ પાતક ધાસઇજી. ઇ. ૬ સુવિહિતતિલક સેહમ ગણુધરથી, અડતાલીમિં પાર્ટિ, આરેિજરક્ષિતસૂરિ પરમ ગુરૂ, વિધિપક્ષ ઉપમ ખાટિજી. ઇ. ૭ તાસ પરંપર અ`ચલગચ્છપતિ, અમસાગર સૂરીંદાજી, તસ આજ્ઞાપાલક ગીતારથ, વાચક લક્ષ્મીચંદાજી. ઇ. ૮ તસ શિષ્ય લાવન્યચંદ્ર સૂત્રરૂચિ, રવિં રિષિગુણુ નાંમિશ્ર, તિણિ અક્ષરસંકલના કીધા, મતિ માતિ હિતકાંમિજી. સતર ચઉત્રીસે શ્રાવણ શુદિ, તેરસિ મંગલદાયીજી, સીહી સિંહિરે ગુરૂમહર, સાધુવદના ગાઇજી. સાજન મુતિગુણુ ચુણજો સુયા, મુખિ ભણ્યા મિત આણુંદ મંગલમાલા લહિયા, સમકિત નિરમલ કરયેાજી. ઇ. ૧૧ (૧) જુએ આ પછીની કૃતિને અંત. ઇ. ૯ ૬. ૧૦ ધરજો, (૩૪૩) સાધુગુણુ ભાસ ૪ ઢાલ આદિ – સાહસ ધર ઘર પરિહરી, વિચરઇ જે ખગધાર, મન એક જિતઆણા વિષઇ, પગિગિ તસ બલિહારિ રે. ધનધન સાધુ તે થિર સંધયણ સુસત્ત રે જાવજીવ ઇમ જોગિવ ધિત, ગુણ હું નહી ક્ષણુ વિશ્રામ કિ. સાધઇ મુગતિ સમાધિ કું નિતિ, પ્રણમિ હે લાવન્ય સિરિ નામિ કિ. (૧) સં.૧૭૩૪ ફ્રા.શુદિ ૧૧ પત્તન નગરે અચલ ગચ્છે વા. નાથાગણિ શિ. ધર્મચદ્ર લિ. પ.સં.૯-૧૩, મ.ઐ.વિ. નં.૬૩૦. (‘સાધ્રુવંદના’ની સાથે) અત - [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૯૦-૯૧.] ૯૯૯. પદ્મનિધાન (વિજયકીર્તિશિ.) (૩૪૯૪) ખારવ્રતવેચાર ૨.સ.૧૭૩૪ અંત – સ્વત સતરે ચેાતીસે સમઇ રે સુભ મદૂત સુભ વાર, સદગુરૂને વચને કર આર્યાં રે ધરમઈ જયજયકાર. હિ શિ. ૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી નિત્યવિજય કલસ ઇમ ભાવતી સુણીય સુણીય ગુરૂમુખિ આણિ સુધી આસતા, જે ટાલિ દૂષણ એહ ભૂષણ ધરે તસુ સુષ સાસતા; વાચનાચારિજ વિજયકીરતિ સેસ પદમનિધાન એ, તસુ પાસિ પૂરિ શ્રાવિકાયઈ ધયા વંત પરધાન એ. (૧) સં.૧૭૩૪ વષે મિસિર સુદિ ૩. વિવેકવિજયજી ભં. ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.ર૯૬.] ૧૦૦૦, નિત્યવિજય (ત. લાવણ્યવિજયશિ.) (૩૪૫) એકાદશાંગ સ્થિરીકરણ સઝાય ૧૨ ઢાળ રા.સં.૧૭૩૪ આદિ– એવો રે અનાથી –- એ દેશી. સરસ્વતિ માત નમીનઈ સદગુરૂચરણે નામિ શીશ, આચારાંગ અનોપમ ભાઈ, શ્રી વદ્ધમાન જગદીશ રે. ગાયમ! સુણિ સૂધે આચાર, જિમ પામો ભવજલપાર રે. ગો.સુ. અંત – જૈન ધર્મમાં નિજ ચિત રાખો. તપગપતિ હમ સમ જે ગુરૂ, તપ જપ સંયમ ગાજે રે, શ્રી વિજયસેન સૂરીશ પટાધર,શ્રી વિજયદેવ સરિરાજઈ રે. જૈન. ૭ તાસ પાટ સોહાકર સંપ્રતિ, શ્રી વિજયપ્રભ સૂરિરાયા રે, શ્રી વિજયરા સૂરીસર જગગુરૂ, દીપઈ તેજ સવાયા રે. જેન. ૮ સકલવાચકવાદી-ગજ-કેશરી, શ્રી લાવણ્યવિજ્ય ઉવઝાયા રે, નામ જપતાં જેનું ભવિજન પાતિક દૂર પુલાયા રે. જેન. ૯ સંવત સતર ચોત્રીસા વરખ, હરખઈ જોડી હાથ રે, નિત્યવિજય બુધ પભણઈ ઈણિ પરિ, પ્રણમી શ્રી શાંતિનાથ . જેન. ૧૦ –ઈતિ એકાદશાંગ સ્થિરીકરણ ચૂલિકારૂસ્વરૂપ સ્વાધ્યાય-૧૨ (૧) લિખિતથ્ય મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયગણિ શિષ્ય સકલપંડિતપ્રધાન પંડિત શ્રી પ શ્રી નિત્યવિજયગણિ શિષ્ય ગણિ દેવવિજયેન. સંવત ૧૭૬૦ વષે આષાઢ સુદિ ૧૧ સેમવાસરે શ્રી સૂર્યપુરવાસ્તવ્ય સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા દેવગુરૂભક્તિકારિકા શ્રીજીનાજ્ઞાપ્રતિપાલિકા શ્રીસમકિતમૂળદ્વાદશત્રતધારિકા શ્રાવિકાબાઈ મેટીકી પઠનાથ. પ.સં.૭, અમર. ભં. સિનોર. [પ્રથમ આવૃત્તિ ભાર .ર૯૯.] Page #23 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રવિજય [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૫. ૧૦૦૧, ચ'દ્રવિજય (ત. લાવણ્યવિજય-નિત્યવિજયશિ.) (૩૪૯૬) [+] સ્થૂલિભદ્ર કાશાના ખારમાસ ૧૩ ઢાલ ૬૭ કડી ૨. સ.૧૭૩૪ આસપાસ. આદિ અંત દેશી ધનરા ઢાલાની. આસા માસ જ આવિએ રે, ધરધર મંગલ ચ્યાર, દિલરા માન્યા.હું જોઉં સાજન વાટડી રે, ઉભી નિજ ઘરબાર, દિલરા માન્યા. ધર આવે! હૈ! સુજાણ, મેા ઘર આવે, મેારા જીવન પ્રાણાધાર, મેા ઘર આવેા; ઘર આવે! – આંકણી. ઢાલ ૧૩. તુંગિયા ગિરશિખર સાહે. ઇમ નારિ કહ્યા પછી મેલે, થૂલિભદ્ર અણુગાર રે, શીલ નિજ મને ધરતું સુંદરી! એ સંસાર અસાર . ઈમ કશા કામિનિ ! સુણિ તું દેશના ૬૧. * શ્રી તપાગચ્છ-તખત સેાહે શ્રી વિજયદેવ સૂરીંદ રે, તસ સીસ માંહે પ્રધાન સુંદર, વાચક સવિ સુખકંદ રે. ૬૫ ઇમ.. શ્રી લાવણ્યવિજય ઉવઝાય સેવક, શ્રી નિત્યવિજય બુધ શિષ્ય, કહે શ્રી ચદ્રવિજય નેહ ધરીને, સહુ મત અધિક જગીસ રે. ૬૬ ઇમ.. કલા ઈમ ગુણ્યા સ્વામી શીશ નામી શ્રી થુલીભદ્ર ગણુધરવરા, અતિ લાભ જાણી સરસ વાણી ગાઇએ સવિ સુખકરા; તપગછરાજા શ્રી વિજયસેન(દેવ)સૂરિ શ્રી લાવણ્યવિજય વઝાયવરા, શ્રી નિત્યવિજય બુધ સેવક ચ'દ્રવિજયજયજયકા. ૬૭ (૧) પદ્મનાથ · ગુરુણી જડાવસરીજી. ૫.સ....પ-૧૨, મુક્તિ. નં.૨૩૩૧. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૨૭-૨૮. કવિના ગુરુની કૃતિ આની પહેલાં જ નોંધાયેલી છે તેને આધારે અહીં સમયનિર્દેશ કર્યો જણાય છે.] ૧૦૦૨. તેજપાલ (લે. ગુજરાતી તેજ સિંહ-ઇંદ્રજીશિ.) (૩૪૯૭) રત્નપ ́ચવીસી રત્નચૂડ ચાપાર્ટ ૨૫ ઢાળ ૪૭૫ કડી ર.સ... Page #24 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] તેજપાલ. ૧૭૩૫ નભ(ભાદરવા) ૧૩ રવિ અહમદપુરમાં. આદિ આસા રાગે દૂહા. પ્રેમ ધરી પ્રણમું પ્રભૂ, આદીશ્વર અરિહંત, શ્રી સારદ મુઝનઈ સદા, આપ બુદ્ધિ એકત. દાન શીલ તપ દાખીયા, ભાવસહીત ભલ ભાય, સરીખા છઈ તઈ પણિ સુણે, દાન સદા સુખદાય. અન્નદાને જગિ અધિકતર, કીતિ કરઈ કલ્લોલ, તંબા તુરી વસુ સ્ત્રીય થકી અને સુદાન અમોલ. અંત - ગુજરાતિ સેંકાગછિ ગાજતો, પ્રભુ તેજસિંઘ હે ગણિ અધિક પ્રતાપ. દિનદિન શ્રી ગુરૂ દિલ સૂધઈ સહી સમરઈ હે તસ નાસઈ સંતાય.૪૭૨ ગુણનિધિ ગિરયા શ્રી ગુરૂ પૂજ્ય ઇદ્રજી હો સદા પૂજય પવીત્ર, અનુચર તેજ કહઈ ઈમે ચતૂર સુણે હા એહ રત્નચરિત્ર. દાં. ૪૭૩ સંવત બાંણુ ગુણ સુંદરૂ, મકરાકર હે શસિ વર્ષ વદીત, તેરસિનભ માસઈ તિહાં, અહિમદપુરિ હે ર વાર આદીત. દાં. ૪૭૪ પભણી હાલ પંચવીસમી રસિક જન હે ગાયો કંઠિ રસાલ, સગવટ કવિઓ સાંકલી, તુક સરસઈ હોં ઈમ સ્તવઈ તેજપાલ, દાં. ૪૭૫. (૧) સં.૧૭૪ર વર્ષે વૈશાખ વદિ ૦)) શનીવાસરે. સં.૧૯૧૬, જે. શા.અમ. દા.૧૩ નં.૪૦. (૨) પ.સં.૨૦-૧૬, ડા. પાલણપુર દા. ૩૬. (૩) પ.સં.૧૧-૨૨, વડા ચૌટા ઉ. પ.૧૯. (૩૪૯૮) અમરસેન વયરસેન રાસ ૪ ખંડ ૨.સં.૧૭૪૪ માધવ શુદ ૩ અહિંમદપુરમાં આદિ દૂહા આસાવરી રાગે. પ્રથમ જિનેસર પ્રણમીયે, નાભિ નરેસર નંદ, પ્રણમુ નિજગુરૂ પ્રેમ , સુરપતિજી સુખકંદ. વરદાય સમરું વલી, દેવી કવિ-સુખદાય, સરસ વચન ઘો સારદા, કૃપા કરી મુઝ માય. દાન શીલ તપ દાખીયા, ભાવસહીત ભગવંત, સરીખા છઈ તઉપણિ સુણે, આખું દાન એકત. દાન સુપાત્રે દેયતાં, દાલિદ્ર નાસઈ દુરિ, દૂખવિયોગ મિટઈ દાનથી, હરિ સ્ત્રી વસઈ હજૂર. Page #25 -------------------------------------------------------------------------- ________________ દીપવિજ્યા-દીપ્તિવિજય [૧૨] જૈન ગૂર્જર કપિ અમસેન વયરસેન અતિ, આયો દાન ઉદાર, સંપતિ લહી ભવિ સાંભલઉ, વારૂ કથાવિસ્તાર. સોહગ સ્ત્રી વયનની, પ્રવર શીલ-પ્રતિપાલ, કવિ જઈ કવિતા કહે, ઈ રમણે ચરિત્ર રસાલ. ચઉ ખંડે છઈ ચાતુરી, સુસ્વર ઢાલ શંગાર, શ્રેતા સુણિયો ચૂપ સુ, અતિ સુંદર અધિકાર. અત- પડિકમણું સૂત્ર વૃત્તિ દેખિનઈ, પુષ્પમાલાથી રે એહ જોઈ પ્રબંધ કવિચાતુરી વિસ્તાર કરી, શ્રી ગુરૂસાંનિધ રે એ રચિયો સંબંધ. ૧૧ ગછનાયક ગુણે ગાજતાં, આચારજ રે પ્રપો અણબીહ, સુરતરૂ તિમ ગુરૂ તેજસિ, દિનદિન રે હો જય ચઢતા દીહ. શ્રી. ૧૨ દયાધમ ગછાંબરિ દિનમણી, વિદ્યાવર રે ગણિ શ્રી વરસિંઘ, ધન લુક ગુરૂ ધીમતી, સુખકારી રે શ્રી પૂજ્ય શ્રી સંઘ. શ્રી. ૧૩ પૂજ્ય પવતી શ્રી પૂણ્યના જસ સિરે, સાહિસકરણજી સુજાણ, વિનય કીકાજી વિદ્યાવરૂ, વિદ્યમાન જ રે તમ વિનય વખાણ. શ્રી. ૧૪ પ્રવર પંડિત પૂજ્ય ઇંદ્રજી, સ્તબો ચઉો રે ખંડ શિષ્ય તેજપાલ, ભવિક સુણો ભલ ભાવ સું, અતિસુંદર એકાદશમી એ ઢાલ. શ્રી. ૧૫ સંવત વેદ યુગ મુની શસી માધવ માસ રે, તૃતીયા શુકલ સાર, અહિમંદપુર આણંદમાં કર્યો, રાસ રંગિ રે પ્રકાસ જયકાર. શ્રી. ૧૬ (૧) પ.સં.રર-૧૮, ખેડા ભં.૩. (૨) સં.૧૭૪૭ મહા વદિ ૮ કુજવાર શ્રી પૂજ્ય તેજપાલ પ્રસાદાત ઋષિ કેશવેન. પ.સં.૨૮-૧૩, લા.ભ. નં.૪૦૬, (૩૪૯) થાવગ્રા મુનિ સ. (૧) ધો.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૦૫, ભા.૩ પૃ.૧૨૯૩-૯૪.] ૧૦૦૩. દીપવિજય–દીસિવિજય (ત. વિજ્યાદાન-રાજવિમલ મુનિવિજય-દેવવિજ્ય-માનવિજયશિ.) *(૩૫૦૦) યવન્ના (કૃતપુણ્ય) રાસ ૨.સં.૧૭૩૫ આસો શુ.૫ બુધ સિડી[સિનેહી ?]માં આદિ- બ્રહ્મસુતા બ્રહ્મવાદની, કવિણ કેરી ખાય હંસવાહની હરખઈ કરી, પ્રણમું હું તમ પાય. પ્રથમ પૂરવ દિસિં તાહરો, કાશ્મીરે ઈ ઠાણ Page #26 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] દીપવિજ્યા-દીતિવિય બીજે મરુધર દેસમાં, અજઝારીઈ મંડાણ. સરસતિનઈ સહુ કો નમઈ, માનઈ રાણારાય કવિયણ નવરસ કેલવિ, તે સરસતિ સુપસાય. સેવકન સાનિંધ કરે, માતા ગુણની ખાણિ કાવના-ગુણ ગાવતાં, દેવે અવિચલ વાણિ. અત – ઢાલ ભમરૂલી. કેવને સંજમ લીઈ સા. ભમરૂલી, સુપી પુત્રને રાજ તો, છઠાઠમાદીક તપ કરે સા. ભમરૂલી, સાર્ધ આતમકાજ તો. ૧ દીધારી દેઊલ ચડે સા. નામેં મંગલમાલ તા, સંવત સત રે જાણીઈ સા. પણ ત્રીસે હુઉં સગાલ તા. ૮ આસો સુદિ પાંચમ દીને સા. અનુરાધા બુધવાર તો, દાન તણા ગુણ મેં કહ્યા સા. સીરડી ગામ મઝાર તા. ૯ જસસૌભાગ્ય વધે ઘણે સા. રાસ રચ્યો ઉલાસ તો, અરબુદ ગિરિ વ જિહાં લગે સા. તિહાં લગે પ્રતાપ રાસ તા. ૧૦ ગણનાયક નેં ગુણે ભર્યા સા. સૂરી શ્રી વિજયરાજ તા, તેહને રાજ્ય મનહરૂ સા. રાસ કહ્યો સુભ કાજ તો. ૧૧ ગાયમ ગણધર સારિષા સા. શ્રી વિજેદાન સૂરીરાય તે, તાસ સીસ બહુગુણભર્યા સા. શ્રી રાજવિમલ ઉઝાય તો. ૧૨ તેહના સીસ વખાણઈ સા. સયલ વિદ્યા ભંડાર તા, શ્રી મુનિવિજય વાચકવરે સા. સમતારસભંગાર તો. ૧૩ તેહના સબ્દ વલી જણાઈ સા. નવનિધિ (મલિં) જસ નામ તો, ઉસવંસ-કુલ-ઉપના સા. વૈરાગી ગુણવંત તા. શ્રી દેવવિજય વાચક વડા સા. નામ તેહવું પરિણામ તો, સંમતારસ (આગે) સા. વાણુ અમી વરસંત તા. ૧૫. તસ ચરણબુજ-મધુકરૂ સા. ગુણગિરૂઆ બુધરાય તો, શ્રી માનવિજય પંડિતવરૂ સા. નિજ ગુરૂને સુખદાય તા. ૧૬ શિશુ પરૂઆણુક તેહનો સા. દીપવિજય ગુણ ગાય તો, ભણે ગુણે જે સાંભલે સા. તે ઘર નવનિધિ થાય તા. ૧૭ ગાથા ઈન્દુ મહામુનેદને દેયં ભા ભવિકા મુદા, Page #27 -------------------------------------------------------------------------- ________________ -દી૫વિજય-દીતિવિજય [૧૪] જન ગૂર્જર કવિએ : ૫ કૃતyયકવદ્ દૃષ્ટવા નિરંતરસુખપ્રદે. (૧) સં.૧૭૭૦ આષાઢ કૃષ્ણપક્ષે પ્રતિપદા તિથી પં. માનવિજયગણિ શિ. પં. નયવિજયગણિ મેરવિજય શિ. પં. અમરવિજયણિનાલેખિ. પ.સં.૧૦-૧૬, પ્રથમનાં છ પત્ર નથી, જશ.સં. (૨) જિનચંદ્રદાનચંદ્ર-દીપચંદ્ર ભ્રાતૃ દેલતચંદ વાચનાથે. પ.સં.૨૮, જય. પિ.૬૯. (૩૫૦૧) + મંગલકલશ રાસ ૩ ખંડ ૨.સં.૧૭૪૯ આસો સુદ ૧૫ -આદિ– પ્રણમું સરસતિ સ્વામિની, કવિજન કરી માય, વીણાપુસ્તકધારિણી, કવિયણને વરદાય. કાશમીરે જગ જીણી, માતાનું અહિઠાણ, બીજુ મરુધર દેશમાં, અઝારીયે મંડાણ. મનશુધે પ્રણમી કરી, માગું વયવિલાસ, જેમ મુજને સુખ ઊપજે, પૂગે મનની આશ. મંગલકલશકુમારને, રાસ રચું મનરંગ, દે વયણ સહામણું, મુઝ મન બહુ ઉછરંગ, વલી પ્રણમું નિજ ગુરૂ સદા, જેહને બહુ ઉપકાર, તે ગુરૂ ઉપકારી સદા, જેમ જગમાં જલધાર. ઉત્તમના ગુણ વરણ, આખંડલ મહારાજ, દેવસભા માંહે બેસિનૅ, એમ ભાખે જિનરાજ. ઉત્તમના ગુણ બોલી, કીજે તીરથયાત્ર, દાન સુપાત્રે દીજીયે, નિર્મલ હવે ગાત્ર. (બીજા ખંડને અંતે) સંવત સત્તરે જાણજે, સા. વરસ તે ઉગણપચાસ તો, આ શુદિ પૂનમ દિને, સા. એ મેં કીધે રાસ તો. અત - ખંડ ૩ ઢાલ ૭. કાયા માયા કારમી એ દેશી. પુણ્ય કરો તમે પ્રાણીયા, પુન્ય નવે નિધાન. વિજ્યમાન સરીસરૂ, તપગનો સિણગાર રે, તેહને રાજ્યે રંગાઈ કરી, રાસ રચ્યો સુવિચાર રે. શ્રી વિજયદાન સૂરીસરૂ, ઉત્તમ જેહનું નામ રે. મુનિવર માંહિ વખાણુઈ, ભાગ્યવંત ગુણધામ રે. Page #28 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] દીપવિજય-દીપ્તિવિજય તહના શિષ્ય સોહાંકરૂ, શ્રી રાજવિમલ ઉવઝાય રે. તહના સીસ વષાણી, શ્રી મુનિવિજય ઉવઝાયો રે. તેહના શિષ્ય વષાણી, સંવેગી-સિરદાર રે. શ્રી દેવવિજય વાચક વડા, ઉસવંતસિણગાર રે. પ્રાગવંસ-કુલ-ઊપના નિજ ગુરૂને સુષદાય રે, શ્રી માનવિજય પંડિતવરૂ, દેલતિ અધિકી સવાઈ રે. ગુરૂનામિ સુષ ઉપજે, મતિ બુદ્ધિ સઘલી આવે રે, દીસિવિજય સુષ કારણિ, રાસ રચ્યો સુભ ભાવિ રે. નિજ સીસ ધીરવિજય તણું, વાંચવાનું મન જાણું રે, રાસ રચે રલીયામણે, મન માંહિ ઊલટ આણે રે. ૮ સંવત સત્તરઈ જાણ, વરસ તે ઉગણપચાસે રે, ભણે ગણે જે સાંભલઈ, કવિ દીપ્તિની ફળ આસ. (૧) ઇતિ શ્રી મંગલકલસ રાસે તૃતીય ખંડ સમાપ્તઃ સંવત ૧૮૧૩ વષે મિતી પિસ માસ સુદિ ૧ બુધવાર સંપૂર્ણ.? (૨) સં.૧૭૮૮સીયા વર્ષે ભાદ. શુદિ પ દિને પં. હર્ષવિજયગણિ શિ. પં. શ્રી પ્રેમવિજયગણિ શિ. પં. રાજવિજય લિ. રાનેર બંદિરે. પ.સં.૩૧-૧૪, ધો.ભં. (૩) સંવત ૧૮પ૬રા મૃગશિર વિદ ૧૧ રવિ. શ્રી ભાડૂદા મધ્યે શ્રી લિ. ધીરવિજયગણે. એનસાગરજી ભં. ઉદયપુર. (૪) લખ્યા સં.૧૭૬૪ શ્રા. વિક કુવાર. સંવત સતરે એ સહિ, એસિડિ ચિત લાય, શ્રાવત વદિ ષષ્ઠી કુને, લખીઓ રાસ મુનિ રૂ૫. પં. શ્રી દીપ્તિવિજય તો, વિકી વિદ્યમાન, શ્રી ધીરવિજય તણા, સસ સબલ પ્રધાન. ચતુરવિજય ગણિરાજનો, સેવાકારી ભૂત્ય, લાલવિય ત્રાવીધ્યાર મુંકે, દલિતિ ને ઋદ્ધિ હવે નિત્ય. ૩ પ.સં.૨પ-૧૫, ખેડા ભ૩. (૫) પં. કેસરવિમલ શિ. પં. ભાગ્યવિમલ શિ. પં. ભેજવિમલ શિ. સુમતિવિમલ લ.સં.૧૮૧૪ મૃગશિર સુદ ૧૦ મંગલ મણુઉંદ્ર નગરે. પ.સં.૨૮-૧૬, બેડા ભં.૩. (૬) ૫.સં.ર૬-૧૮, વી.ઉ.ભં. દા.૧૭. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૧૫-૧૭, ભા.૩ પૃ.૧૩૬૫-૬૭. આ કવિને નામે મુકાયેલ “શંખેશ્વરજીને સલેક” વસ્તુતઃ દીપવિજયશિષ્ય દેવ Page #29 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધમ [૧૬] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ વિજય (હવે પછી સં.૧૭૬૦ના ક્રમમાં)ની કૃતિ હાઈ અહીંથી રદ કરેલ છે.] ૧૦૦૪. જ્ઞાનધમ (ખ. રાજસારશિ.) (૩૫૦૨) દામન્નક ચેાપાઈ ૨.સ’.૧૭૩૫ વિજયદશમી જુએ નં.૮૭૬ જ્ઞાન ધૃત નોંધેલ દામન્નક ચેાપાઈ' ત.૩૧૧૧ ભા.૪ પૃ.૧૭૦. આ બંને એક તા નથી ? – એ શંકા બંનેને જોઈ મેળવતાં દૂર થાય તેમ છે. બંનેના રચનાસંવતા જુદા નેોંધાયેલ હોવાથી જુદાજુદા નંબર તેમને આપેલા છે. (૧) પ.સં.પ, જિનસાગરસૂરિશાખા ભ. વિકાનેર, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮૦,] ૧૦૦૫, રુચિરવિમલ (ત. માનવિમલ-કેશરવિમલ-ભાવમલશિ.) (૩૫૦૩) મત્સ્યાદર રાસ ૩૩ ઢાળ ર.સ.૧૭૩૬ આ≠િ– શાંતિકરણજિત શાંતિજી, સુખદાયક સ`સાર, નામ થકી નિત પામીએ, સુખસંપત્તિભંડાર. સરસ વયણ રસ વરસતી, સમરી શારદમાય, વાણુ અનેાપમ આપજ્યું, જિમ જગમાં જસ થાય. કાલિદાસ કવિતા લહે, તે તાહરા ઉપગાર, માતા તિમ મુઝ ઉપરે, ધરજ્યે હેજ અપાર. ગુરૂ ગિરૂએ સંસારમાં, આપે વિદ્યાદાન, ભેાવિમલ કવિરાજને પામી અવિહડ માંન. પુણ્યે ઉપર સંબધ એ, સુયા સહુ તરનાર, સુણતાં અચિરિજ ઉપજે, વાધે બુદ્ધિ અપાર. પુણ્યે ધણુ કચણુ લહે, પુણ્યે ઇષ્ટ સયાગ, પુણ્યે સુરસેવા કરે, પુણ્યે પુરણ ભાગ. મચ્છેદર પુણ્યે કરી, પામ્યા સુખ ભરપૂર, તે સબંધ સુણતાં સદા, વાધે અધિકા નુર. અ`ત – ચવી સહુએ તિહાં થકી, ચ્ચે મેાક્ષદ્દાર, શાંતિચરિત્ત ધનદના, સંબંધ અપાર. મેં ભાષ્યા સષેપ સ્યું, ભવિજન-કૌતિક કાજ, અધિક આછું જે કહ્યો, તે ષમયા કવિરાજ, સંવત સત્તર છત્તીસમે', એ ભાષ્યા સંબંધ, સુણતાં અચરજ ઉપજે, વાધે અતિ આણુ દ. 3 ४ ૐ સા. ૧૭ ૧૮ ૧૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૭] તપગચ્છનાયક ગુણનીલેા, શ્રી વિજયપ્રભસૂર, નામ જપતાં તેનૂ, સુખસ`પત્તિ ભરપૂર. શ્રી આચારિજ જગજયા, શ્રી વિજયરત્ન ગણુધાર, નામપ્રભાવે પામી, દુસ્તર ભવના પાર. પંડિત માંહિ સિરામી, માનવિમલ મુનીરાય, શિષ્ય પડિત કરી કેસરી, કેસરવિમલ કહેવાય. વિદ્યાગુરૂ ગુરૂના ગુરૂ, સમરતાં સુખ થાય, તાસ પટાધર દીપતા, ભાવિમલ સુધિરાય. ઢાલ તત્તીસમી એ કહી, ચિવિમલ સૂપરાણુ, ભણે ગુણે જે સાંભલે, તસ ધરિ કાર્ડિ કલ્યાણુ, ૨૪ (૧) લિ. શ્રી પાટણનગરે ૫". ગ`ગવિજયેન. સ.૧૭૭૯ માગ દિ • ૩ દિને વાર શુક્ર. ૫.સ.૨૩-૧૭, લીં.ભ. (૨) લિ. મુનિ કૃષ્ણવિમલેન શ્રી રતલામનગરે અર્જા શ્રી રત્નના અજ શ્રી હીરાદેવી વાચનાથ સંવત ૧૭૪૭ વર્ષ શાકે સાલેમારા પ્રવૃત્તમાને દ્વિતીય વૈશાખ વિર્દ અમ્યાં રવિવાસરે તિથૌ. પ.સ’.૨૫-૧૭, વિ.ને.ભ. નં.૪૪૯૦, [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૫૨-૫૪.] આણંદમુચિ દૂા. શ્રી સિદ્ધાચલ નિત નમી, ઋષભ જિનેસર દેવ, ભવભયવારણુ જિનવરૂ, સેવ કરી નિતમેવ. વીતત કરૂં મિ માહરી, રલીઉ ભવ અનંત, સંસારસાગર માંહિથિક, અવ્યક્ત મિથ્યાતી હુંત. જનમમરણ કર્યાં ઘણા, કહત ન લાભે પાર, પુદ્ગલપરાભરત અતંત જે, સૂક્ષ્મ તેડુ વિચાર. અત – તપગચ્છ-ગગન ગણુ ઉડ્ડયઉ રવિ અનુકાર, શ્રી વિજયપ્રભસૂરિ સાસન જિત સિગાર, ૨૦ ૨૧ ૧૦૦૬, આણુ દરુચિ (ત. ઉયરુચિ-પુણ્યરુચિશિ.) (૩૫૦૪) ષટ્ આર [છ આશ] પુદ્ગલપરાવત સ્વરૂપ સ્તવન ૨.સ.૧૭૩૬ ૨૨ આમાં છ આરા, પુદ્ગલ-પરાવર્તન, સમ્યક્ત્વ, ૧૪ ગુણસ્થાન વગેરેનું વર્ણન છે. આદિ ૨૩ ૧ ૨ m Page #31 -------------------------------------------------------------------------- ________________ દયાતિલક [૧૮] જૈન ગૂર્જર કવિઓ આચારિજ શ્રી વિજય રત્નસૂરિ યતીશ, તેહનઈ ગછવાસી ગાયઈ શગંજ ઈશ. કલશ. સંસારતારણ દુખવાણ કલ્યાણકારણ જિનવરો, શત્રુંજનાયક મુક્તિદાયક પાપ-તાપ દૂરી કરે, જે વાદિ ગજદલસીહ સાદુલ ઉદયરૂચિ પંડિત જયવરે, તસ સીસ સુહારક જ્ઞાનસાગર પુણ્યરૂચિ પંડિત ગુરા, તસ સસલેસિ સ્તવીઉ ઉલસી આણદરૂચિ આદીસર, ઈદુ મુનિ ગુણ રસ સંખ્યા એહ સંવત્સર ચિત ધરે, ત્રિણ જગ માંહિ તીરથ એહવઉ અવર ન કઈ જાણીઉ, જૈન શૈવ જવન શાસ્ત્રિ, મહિમા તાસ વખાણુઉ. (૧) મુનિ હમીરરૂચિ પઠનાર્થ. ટબા સહિત, પસં.૨૮, વિ.ને.ભં. (૨) સં.૧૭૪૯ આસાઢ વદિ ૬ પં. દ્ધિકુશલેન લિ. લાકૂલ બંદિરે ગ. ૨ગકુશલ વાચનાથ. પસં.૩૮, ઝીં. પિ.૪૧ નં.૨૧૧[મુગૃહસૂચી] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૩૫૪–૫૫, ભા.૩ પૃ.૧૩૨૬-૨૯૦) ૧૦૦૭, દયાતિલક (ખ. જિનચંદસૂરિ–રત્નજશિ.) (૩૫૦૫) ધનાને રાસ ૧૭ ઢાળ ૨.સં.૧૭૩૭ કાર્તિક આદિ- વીર જિનેસર પાય નમી, પ્રણમી નિજ ગુરૂપાય; હંસગમણું ચિતમેં ધરી, કહિર્સિ કથા ચિત લાઈ. દાન સીલ તપ ભાવના, ધરમના મારગ એહ, ઈહાં તેઉ દાંત બખાંણિમ્યું, દઈશુહાર સિવગેહ. ભલઈ પાત્ર જે દાંત ઘે, નિજ શiઈ શુભ ભાવ; તે નર થાયે સુખ ભવને, જિમ ધની વડદાવ. દાન દેઈ મુનિવર ભણી, પછઈ કરઈ પછતાઈ; તે દુખ ભજે ન જગિ હવે જિમ ધન્નાના ભાઈ. હાલ ૧૭ ધન્યાસિરી. દાનઈ સુપરિ દીજીયે....... સંવત મુનિ ગુણ રિષિ રસી, કાતીન ચૌમાસ; તિણ દિન પૂરી મઈ કરી, એ ચૌપઈ ઉલ્લાસ. દા. શ્રી ખરતરગચ્છ-રાજયઉ, શ્રી જિનચદ સુરિંદ; Page #32 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯] પ્રતિપ અવિચલ પુછજી, ન લગિ રવિ પ્રભુ ચંદ. સકલ વિદ્યા કરિ સાભતા, વાચકપદવીધાર; શ્રી રતનજય મુઝ ગુરૂ ભલા, ભાવિક-કમલ-દિનકાર. તસ પરસાદે મે કરી, એહ કથા પરિસિધ; યાતિલક કહે જે સુણે, તિયા ધરિ અવિચલ સિદ્ધિ, સાલિભદ્ર ધના પરð, દીજઇ ઇષ્ણુ પરિ દાન; પરભવ જાતા તે લઈ, અવિચલ કૈાડિ કલ્યાણ, (૧) લિ. જીયા કીસનગઢ મધ્યે આત્મા અથી શ્રી પુજજી શ્રી નાથુરામજી? પ્રસ્યાદ લિ. સં.૧૮૩૧. પુ.સં.૯-૧૬, ધેા.ભ. (૨) પ.સં. ૧૫, ચતુ. પા.પુ. (૩૫૦૬) ભવદત્ત ભવિષ્યદ્મત્ત ચેા. (પંચમી અધિકાર) ૨.સ.૧૭૪૧ જે.શુ.૧૧ ફતેહપુર (૧) કવિની સ્વય‘લિખિત પ્રત, ફક્ત આદિપત્ર નથી, જિ.ચા. (૩૫૦૭) વિક્રમાદિત્ય ચાપાઈ (૧) અપૂર્ણ, વીકા. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૫૦-૫૧, ભા.૩ પૃ.૧૩૨૫. ગુરુનામ પહેલાં ‘રત્નવિજય’ બતાવાયેલું તે પછીથી સુધાયુ છે. કૃતિની રચનામિતિ ત્યાં સુદ ૯ દર્શાવી છે, પણ એ માટે કૃતિના ઉદ્ભુત ભાગમાં કાઈ આધાર નથી.] (૩૫૦૮) ચેાગરત્નાકર ચા. ર.સં.૧૭૩૬ શ્રાશું.૩ બુધ વૈદકના ચાપાઈબદ્ધ સારા ગ્રંથ છે. નયનરોખર ૧૦૦૮. નયનશેખર (અ. પાલીતાણા શાખા સુમતિશેખર—સૌભાગ્યશેખર-જ્ઞાનશેખરશિ.) ८ - ૮૫ અંત - ગ્રંથસમુદ્ર અઅે અપાર, જે તણેા વિ લાગે પાર, તેહ ગ્રંથ થકિ એ ઉધરી, પ્રાકૃત ભાષા ચાપઇ કરી. કાઇક યોગ છે અનુભવ્યા, કઇક લિખિત પ્રમાણે વ્યા, કાઇક સુગુરૂ મુખે સાંભલી, તેહ તણી ચાપઇ સંકલી. ઝાઝા યાગ તા માંહિ ટાંમ, યાગરત્નાકર ચાપઇ નાંમ, શ્રુતસાગરથી લીધી મથી, બુદ્ધિ માત્ર એ ચેપઇ કથી. વિભક્ત છંદ અને અલ'કાર, લઘુ દીરધ નિત્ર જાણુક સાર, ઝમકબધ નથી તેવા જેડ, પડિત હાસ્ય મ કરજો તેહ. ૮૭ z ૮૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૯૪ [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ વિચક્ષણ અર્થે કરે અતિ ભલા, હું નવિ તું છું માઈકાકલા, તા શુદ્ધ વાણી કહું કિમ હુઇ, પુણિ શુદ્ધ કહેજો ધીવંત સાઇ. ૮૮ પું સ્ત્રી કલીવ તણા જે વેદ, પદ અક્ષરમાં નહી શુદ્ધ ભેદ, વ્યાકરણસ’સગ` મે વિકીએ, રેખ દોષ તે મુજને દીયા. ૮૯ છુટક યાગ હતા તે તડા, ચેપઇ માંહિં કીધા સાંમઠા, જૂજૂઆ ગુરૂમુખ સાંભલી, તેહની ચાપઇ કીધી વલી. સંવત સત્તર છત્રીસઈ નંણિ, ઉત્તમ શ્રાવણ માસ વાંણિ, સુક્લ પક્ષ તિથિ ત્રીતિયા વલી, બુધવારઈ શુભવેલા ભલી. ૯૧ શ્રી અ'લગચ્છિ ગિરૂઆ ગ્રૂપતી, મહા મુનીસર મોટા યુતી, શ્રી અમરસાગર સૂરીસર ́ણ તપતંજě કરિ જીપઈ ભાણ. ૯૨ સુવિહિત ગચ્છ તણા સિણગાર, જીણુ જીત્યું કામવિકાર; મેાહરાય મનાવ્યા હારિ, કષાય દૂર કીધા ચ્યાર. આચાય ના ગુણ છત્રીસ, તિણિ કરિ સાહઇ વિસવા વીસ, યુગપ્રધાન બિરૂદ જેRsનઈ, રાયરાણા માનઈ તહનઈ, તાસ તણુઇ પિષ શાખા ઘણી, એક એક માંહિ અધિકી ભણી, પંચ મહાવ્રત પાલઇ સાર, ઇસા અઈ જેહના અણુગાર. ૯૫ તે શાખા માંહિ અતિ ભલી, પાલીતાણી શાખા ગુણનિલી, પાલિતાચાય કહીઇ જેહ, આ ગહ્રપતિ જે ગુણગે. ૯૬ અનુક્રમે તેહને પાટે જાણિ, શ્રી પુણ્યતિલક સુરીસ વખાંણુ, તેને વશ સાલમે પાટ, સૂતશેખર વાચક ગુણુ-થાટસાત શિષ્ય છે વાચકપદે, સૌભાગ્યશેષઃ પુન્યવત હદે, તાસ ચરણાંજ સેવે જેહ, માનશેષર વાચક ગુણ જે. સતર ભેદ સજમના સાર, પાલે નિત જે પ ચાચાર, સતાવીસ ગુણૅ અભીરામ, નાંનશેષર તે વાચક ગુણધામ. ૯૯ તે સહીગુરૂના લહી પશાય, હ્રીએ સમરી સરસતી માય, ચેાગરત્નાકર નાંમે ચેાપઇ, નચણુશેખર મુંતિ ણુ પરિ કહી. ૧૦૦ આછાઅધીકા અક્ષર જેહ, કવિજન માફ કરો તે, કર જોડીને કરૂ વીનતી, શુદ્ધ કરજો જન સૂભમત. આયુર્વેદના જિ હાઇ ણુ, કરે સહુ કા તાસ વાંણુ, પરાપગાર ચિકિત્સા કરે, તેહના ઝાઝા જસ વિસ્તરે. નયનરોખર ૯૦ ८७ ૯૮ ૧૦૧ ૧૦૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ [૧] જાંણી સંસાર અસાર, કાજે કાંઇક પરઉપગાર, ગાંધી સું મ કરયા ભાગ, ગુણ ઉપને લીજે લાગ. અતિત અભાગત દુલ જે, પુણ્યહેત પડી ગોતે, ઇ વિ જશ ખેલે સહુ કાઇ, દેવ તણા સુખ પરિભવ હેાઇ. ૧૦૫ ગુણ કીધે જે નીષ્ણુ થાઈ, મરી પાપે તે દૂતિ નઇં; પુણિ એ ઉપદેશ અમ તણા, પરોપકાર કરયા ઘણા. ૧૦૬ વલી સીષ સુણા સજન, એ ઉપગાર કરે તે ધન્ય, અઢારમી સદી કેશવદાસ-કુશલસાગર” એ ઉપગારે ટલે સર્વિ શૂલ, પાપગાર ધર્મનું મૂલ. ધર્મ તણી મતિ હીઇ ધરી, જીવદયા વલી પાલેા ધરી, સૂષસ'પતિ વલી ભાગ રસાલ, જેથી લહિજે મ`ગલમાલ. ૧૦૮ (૧) કસ્તુરસાગરજી ભંડાર, ભાવનગર. (૨) લ.સ`.૧૮૩૬, શ્લા, ૯૦૦૦, ૫.સં.૧૪૧, લી’ભ’. દા૪૩ નં.૧. (૩) સ.૧૮૪૨ વર્ષ આશુ શુર્દિ ૧૩ પડિંત શાંતિકુશલગણિત શિ. પં. પુન્યકુશલગણિ શિ. પ્ ભાણુકુશલગણિ લીપીકૃત મુનિ હશકુશલ વાંચનાથ'. શ્રી ધેરાજીનગરે શ્રી ઋષભદેવ પ્રસાદાત્. ૫.સ.૨૦૫-૧૭, પ્રથમ પત્ર નથી, જશસ. [આલિસ્ટઇ ભા.૨, ફૅટલૅંગશુરા, લીંડસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ. ૪૮૭, ૫૬૭ – નયશેખરને નામે).] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૫૧-૫૨, ભા.૩ પૃ.૧૩૨૫-૨૭] ૧૦૦૯, કેશવદાસ-કુશલસાગર (ખ. જિનભદ્રશાખા સાધુકીતિ-મહિમસુંદર–નયમેરુ-લાવણ્યરત્નશિ.) (૩૫૦૯) કેશવમાવની અથવા માતૃકાખાવની (હિં.) ર.સ.૧૭૩ શ્રાવણ શુપ મગળ આદિ- કાર સદા સુખ દેઉતહી” નિત સેઉત વાતિ ઇચ્છિત પાવૈ, બાઉન અક્ષર માંહિ શિરામણી યાગ યાગીસર હીઈ સ ધ્યાવૈ. ધ્યાનમેં ગ્યાનમે વેદપુરાણમેં પ્રીતિ જાકી સમેં મન ભાવૈ, કેશવદાસપુ દીજી” દોલતભાવ સૌ' સાહિબકે ગુણ ગાવૈં. ૧ અંત – ક્ષાલ વિનાદ વિદ્યા જન્મ કા કરે, જ્યું લેાક આયજી રે ખેત પાકા, મુંસીયમાર ગરીબ સા દીાત, કાઊ ન પુછત નાંઉં જુ' તાકાં, ઠીગીય માર દેષી સબ ડરપતિ દેત હીઉસ આદદ ાંકા, કેશવદાસ તેસાચ્' કહે ભયા, ખાંડેકી પૃથ્વી ને` દાન વિદ્યાકા. પ ખાન અક્ષર જોર કરી ભયા, ગાઉ પવ્યાસહીમે મત ભાવે; ૧૦૪ ૧૦૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ કેશવદાસ-કુશલસાગર [૨૨] જૈન ગૂર્જર કવિઓ સત સત છત્રીસકો સાઉન સુદિ પાંચ ભૃગુવાર કહાવે. સુખસોભાગ નીકો તિતકો હુવે બાઉન અછર જે ગુન ગાવે; લાવનારત્ન ગુરૂ સુપસાઉ સે કેશવદાસ સદા સુખ પાવે. ૬૦. (૧) શ્રી કેશવદાસકૃત બાવની સંપૂણ. શ્રી ૬ શ્રી પૂજ્યજી ઋષિ. શ્રી (પછી ભૂંસીને ઉપર લખ્યું છે) ૬ કેશવ તશિ.. ભૂપતજી લપીકૃત. છેલું પત્ર, મારી પાસે. (૨) સં.૧૮૪૮ રાધ માધવમાસે લ. લફિમકલલેં. બ્રા ઉમેદવિજયગણી પઠનાથ ઇલાદુગે. પસં૬-૧૩, ખેડા, ભં. દા૭ નં.૫૫. (૩) જુઓ નીચેની કૃતિમાં ત્રીજી હસ્તપ્રત. (૩પ૧૦) શીતકારકે સયા (હિંદીમાં) છ સવૈયા ' (૧) જુઓ ઉપરની કૃતિની બીજી હસ્તપ્રત. (૨) સં૧૮૧૪ પ્ર.. આ શુદિ ૪ શનિ પં. ઋાનવિજય લિ. એ. દેવજી વાચનાર્થ. ૫સં.૧૩, તેમાં પ્રથમ તો ૯ પત્રમાં કૃષ્ણદાસ બાવની' છે તે સાથે, ખેડા. ભે૨ દા.૩ નં.૧૫૪. (૩૫૧૧) વીરભાણ ઉદયભાણ રાસ કપ ઢાળ ૨.સં.૧૭૪૫ વિજય-- . દશમી સોમવાર નવાનગરમાં આદિ- સદગુરૂજી સાનિધ કરો, શ્રી જિનકુશલ સૂરી પરતાપૂરણ તું પ્રભુ, પરતિખ સુરતરૂકંદ. જસ મહિમા જગ સાહરિ, સયલે મહકી વાસ, સમર્યા આસ્થા પૂર, સેવક મન ઉહાસ. બિરદ ઘણા છે તાહરા, મેં કહ કિમ કહિવાય, ખીરસમુદ્ર જલ સુ ભર્યો, કહા કિમ બિંદુ ગણાય. અરજ સુણેજ્યો સાહિબા, પ્રણમું બે કર જોડી, સાધુ તણા ગુણ ગાઈવા, મુજ મનમે છે કિડિ. એ આસ્યા મુઝ પૂરો, સાંભલી મારા સ્વામિ, જોડિ સરસ વાણુ સરસ, સફલ હોસે તુઝ નામ. મંદ બુદ્ધિ છે માહિરિ, જેડી કરણ પણ સ, થાણું કર્યું ને નહિ, જુઠ કહું તો હું વીરભાણુ ઉભાણનો, ચરિત્ર સુણો ચિત લાય, જિમ ઉતપતિ આગલ થઇ, કહિને સંબંધ બનાય. વીરભાણુ તો દાનથી, લાધી લીલા ઋદ્ધિ, ઉદેભાણ સેવા કરી, સાધૂ તણી મન સુદ્ધિ. Page #36 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૩] કેશવદાસ-કુશલસાગર સેવા દાન પ્રભાવથી, ફલીયાં વંછિત કાજ, ઉત્તમ કુલ તે અવતર્યા, પાયા દોનો રાજ, મહા મુનિસર ગાવતાં આરતિ ચિંતા નાય, દુખદેહગ દૂરે ટલેં, નવનિધ લક્ષમી થાય. સરસ કથા સુણો ચતુર, વિકથા છેડી વાત, સાંભળતાં સુખ ઊપજે, નિર્મળ થાસ્ય ગાત્ર. કિણ દેશે કિણ નગર એ, કુંણ રાજ કુંણ નામ, તે ભવિયણ તમે સાંભળે, મન રાખીને ઠામ. ' ૧૨ અંત – ઢાલ ૬૪ ધનાસી. ધનધન આદ્રકુમરવર સજની એ દેશી. ધનધન વીરભાણુ ઉદેભાણ મુનીવરૂ, નામ થકી વિસ્તાર, માહા મુનીસરનાં ગુણ ગાવતાં, પામીજે ભવપાર. ૧ ધન. વિકમચરિત થકી એ ઉધર્યો, સરસ કથા રસ જોય, ઓછો અધિકે જે મેં ઈહાં કહ્યો, મિછા દુકડ સોયા. ૨ ધન. મેં ચતુરાઈ કરીને માહરી, કીધો એહ પ્રબંધ, ઓછાઅધિકે જિહાં તુમે દેખો, કહિ મેલસંબંધ. ૩ ધનએ અરજ છે રે કવિયણ માહરી, ઘું છે ચતુર સુજાણ, માહરી શોભા વધસ્ય તુમ થકી, વાચ્યાં સરસ વખાણ- ૪ ધનસતર પસતાલે સંવરે, વિજયાદશમી સોમવાર, પુરણ રાસ કર્યો મેં તિણ દિને, વર્યા જયજયકાર. ૫ ધનનવાનગર માહે એ મેં કરી, ચોપાઈ મન-આણંદ, મૂલનાયક શ્રી સંઘને સુખકરૂ, ધમનાથ સુખકંદ. ૬ ધનશ્રી ખરતરગછ દિનદિન દીપતા, દાદાને સુપસાય, જેહને નામે નવનિધિ સંપજે, આરતિ ચિંતા જાય. ૭ ધનજિનભદ્રસૂરીની શાખા પરગડી, જેહના શિષ્ય વિનીત, સુધો સંયમ પાલે દિન પ્રતિ રૂડી જેહની રીત. ૮ ધનશ્રી સાધુકતિ પાઠક સુખકરૂ, જેહનો જશ વિખ્યાત, પરવી પોસે જિણ થાપીયો, જગ સહુ જાણે રે વાત. ૯ ધનમહિમસુંદર વાણરસ તેહના, શિષ્ય મહા પ્રવીણ, અધિક પંડિત ચતુરાઈ અતી ઘણ, સીલ ગુણે લયલણ ૧૦ ધનતેહના શિષ્ય વાચક નયમેરૂજી, જેની અમૃત વાણ, રૂપ કલા ગુણ સોહે અતિ ભલા, દેખી રીઝે રાયરાણ. ૧૧ ધન Page #37 -------------------------------------------------------------------------- ________________ [૨૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ ૧૨ વન. તેહના શિષ્ય વાણારસ દીપતા, લાવણ્યરત્ન સુજાણુ, તે ગુરૂ માહરા ત્યાં લગે પ્રતપજો, ન્ત' લગે ધ્રભાણુ. તેહના શિષ્ય સુવિનીત છે, કુશલસાગરગણી જાણુ, સાધુ તણા ગુણ ગાયા સુદ્ધ મને, અધિકી આસતા આણુ. ૧૩ ધનભણે ગુણે જે ભવિયણ સાંભલે, તેહની ફલસે આસ, આરત વિધન ચિંતા દરે ટલે, એ સાંભલતાં રાસ. ગુરુ લધાજીના પરસાથી, રાસ રચ્યા શ્રીકાર, કેસવને સુખસાતા છે ધણી, દિનદિન હરખ અપાર. (૧) લિ. ૧૮૭૮ શક ૧૭૪૪ વૈશુદ ૧૩ ગુરૂ. રાજકોટ પૂ.અ. (૨) સંવત ૧૮૮૩ના વર્ષે આસાઢ વિદ ૧૩ સામે. શ્રી જખઉ મધ્યે......શ્રી અજિતનાથ પ્રસાદાત્, પ.સં.૪૪-૧૭, વ.રા. મુંબઈ. (૩) લ.સ’.૧૮૭૧, ધાસભ’. (૪) સં.૧૯૭ કાવ૭ ખુવે ૫, અમરવિજય લ. પ.સ.૮૧ ૧૨, ખેડા ભ’૩. (૫) સ.૧૮૫૩, ૧૨૪૪, ૫ખ જીરા ભં. દા.૧૨ નં.૧૪. (૬) સ’.૧૯૯૨ ૧.૧૩ શુક્ર મેહત મુનિ-જિયશસૂરિ-રાજમુનિ-સ્લમુનિ લિ. કચ્છ લાઈનમાં. ૫.સ.૪૨–૧૫, જિનદત્ત ભં. મુંબઈ. ૧૫ ધન. ચશે.લાભ [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૫૪ અને ૩૬૬-૬૯, ભા.૩ પૃ.૧૩૨૮ અને ૧૩૩૩. સવદાસ ભાવની'ના કર્તા કેશવદાસ તથા વીરભાણુ ઉદયભાણ રાસ'ના કર્તા કુશલસાગર(કેશવ)ને પહેલાં જુદા ગણેલા, પરંતુ પછીથી એક કર્યા છે, જે યાગ્ય જણાય છે. કવિતાં એ નામ છે એમ જ વીરભાણુ ઉદયભાણ રાસમાંથી સમજાય છે. એ રાસમાં ઉલ્લિખિત ગુરુ લધાજી તે કવિના વિદ્યાગુરુ હોવાના સંભવ છે. ૧૦૧૦. યોાલાભ (ખ. સાગરચંદશાખા સમયકલશ-સુખનિધાન— ગુણુસેનશિ.) (૩૫૧૨) સનત્કુમાર ચાપાર્ક ૨.સ.૧૭૩૬ શ્રા,શુ.૧૧ (૧) સ’.૧૭૬૩ માગશુ.૧ નવહર મધ્યે વા. જ્ઞાનતિધાન શિ. જ્ઞાનનંદન આણુ દુધીર જ્ઞાતવિજય લિ. પ.સ.૩૧, કૃપા, પો.૪૭ નં.૮૬૬(૩૫૧૩) ધ સેન ચાપાઈ ૩૬ ઢાળ ર.સ.૧૭૪૦(૩૦ ?) જે.શુ.૧૩ નાપાસરમાં આદિ- ચરણકમલ શ્રી પાસના, પ્રણમું બે કર જોડિ, સેવક જાસ પ્રસાદથી, શીઘ્ર લહૈ. સુખ કાર્ડ, સાચી માતા સરસતી, અવિરલ આપે વાં, ૧૪ ધન. ૧. Page #38 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી . [૫] ચશોલાભ સરસ વચન રચના કદી, રીઝે ચતુર સુજાણ. ધરમાચારિજ જ્ઞાનગુરૂ, કુમતિ-વિણસણહાર, સકલ પ્રકાશક સાસ્ત્રમતિ, જ્ઞાનહંસ-દાતાર. તીર્થકર ગણધર વિર, ઉપદેશ ધર્મ અધિકાર, . શ્યારિ ધર્મ માટે દાનધર્મ, એ મોટો સંસાર. કથા અપૂરવ અધિક રસ, મીઠી જણિ નિ વાત, સુઘડ હુયે તે રીઝ, સુણતાં અચરિજ વાત. સ્મિત હાલ ૩૬ શાંતિ જિન તારે ભાંમલે જાઉં – દેશી દાનધરમ શ્રીકાર સ, આદરિ તિણ મનમે રે, શ્રી ધમસેન રિષીસર રાયા, પ્રણમું ઊઠી નિત પાયા છે. શ્રી. ૧ સંવત સતરહ સે ચાલીસ, જેઠ સુદિ તેરસ દિવસે વે, સુપાસ તણે દિક્ષા-દિન-ઉચ્છવ, સુરનર કરે મહત્સવ છે. શ્રી. ૨ નાપાસર જિનભુવન વિરાજે, અજિત શાંતિ જિન રાજે છે, ખસ્તગછ સુરત સમ સોહે, દાન-અમૃતફલ મહે . ૬ ગ૭ ચોરાસી સિર રવિ છાજે, સૂરિ જિનચદ વિરાજે છે, તસુ રાજે મેં ચરિત એ રચીયે, સાધુગુણે મન મચી વ. ૭ સાગરદની સાખ ઉદારા, સાધુ વડાં ગુણધારા વે, વાચક પદવી પાટવિ રાજે, સમયકલસ ગુરૂ છાજે છે. શ્રી. ૮ સુખનિધાન વાચક પદધારા, ગુણમણિરતનભંડાર છે, તાસ સીસ ગુણે કરિ સોહે, ભાવિક જીવ પડિહે છે. શ્રી. ૯ શ્રી ગુણુસેન વિદ્યાભંડાર પરઉપગારી ઉદારા વે, તાસ સીસ ચરિત એ ભાખ્યો, જાદવહીંડ મેં દાખ્યો છે. ૧૦ ..................ને મીસરને માધવ પૂછો , ભણતાં ગુણતાં સબ સુખ પાવે, અલય-વિઘન દૂરિ જાવે વે. ૧૧ ચશે લાભ સાધુગુણ ગાવે, મનવંછિત ફલ પાવે . સકલ સંધને આનંદકારી, મંગલમાલ જયકારી છે. શ્રી. ૧૨ (૧) સં.૧૮૦૯ ફા.વ.૬ રવિ પં. લિ. કનકમાણક્ય મુનિ વિકાનેર મળે. પસં.ર૭-૧૫, મહિમા. પિ.૧૨. (૨) સં.૧૮૫૯ ફ.વ.ર રતનધર્મમાનવિજ્ય ચિ. સવાઈ સહ લિ. કાલૂ મળે. પ.સં.૨૬, દાન. પિ.૧૪ મું.ર૭. (૩૫૧૪) અમરાપ્ત મિત્રાનંદ રાસ Page #39 -------------------------------------------------------------------------- ________________ અજિતચંદ [] જૈન ગૂર્જર કવિએ પ આદિ– સ્વસ્તિ શ્રી જિણવર સકલ, ચરણ નમું ચિત લાય,. મનવંછિત ફલઈ મન તણા, થિર રિદ્ધિ સંપતિ થાય. ૧ વરદાયક વાગેશ્વરી, સાચી સકતિ સુહાય, શ્રી ગુરૂ મુઝ સાનિધ કરે, નમતાં નવનિધ થાય. ધરમ ચ્યાર ધ્યા સદા, ભાખઈ ભગવંત એમ, સુખસાતા લાભઈ સુથિર, નરભવ સફલ જન્મ.. કહૂઆ ફૂલ કષાયના, પરખિ પ્રાણું પાપ, ઈમ જાણી જિણ ઉપદિસ્ય, સેવ્યા હોઈ સંતાપ. ચ્યાર કષાય એ ચઉગણા, વરજઉ આણિ વિવેક, મિત્રાનંદ અમરદત્ત જિમ, કીધા કરમ અનેક. (૧) પ.ક્ર.૧થી ૩૨, અપૂર્ણ, નાહટા.સં. નં.૨૫૯ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૨૧-૨૩. ધર્મસેન એપાઈને ૨.સં. ૧૭૪૦ કૃતિમાં સ્પષ્ટ મળે છે, પછી (૩૦) શા માટે મૂક્યું છે તે સમજાતું નથીઅમરદત્ત મિત્રાનંદ રાસના ઉધૂત ભાગમાં કવિનામ નથી, શ્રી દેશાઈને એ માહિતી નાહટા પાસેથી મળેલી હોવી જોઈએ.] ૧૦૧૧. અજિતચંદ (તપ—ઉપકેશગચ્છ અમીચંદશિ.) (૩૫૧૫) ચંદન મલયાગીરી રાસ ર.સં.૧૭૩૬ આશ્વિન સુદ ૧૦ રેવાતટે હેડિયો નગરમાં ધર્મપુરના શ્રાવક અભેચંદના કહેવાથી રો. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૩૫૫] ૧૦૧૨. જ્ઞાનકીર્તિ (વિનયદેવસૂરિ–વિનયકીર્તિસૂરિ–વિજયકીતિ સૂરિશિ.) વિનયદેવસૂરિ માટે જુઓ નં.૨૩૭ ભા.૧ પૃ.૩ર૧. (૩૫૧૬) ગુરુરાસ (ઍ.) ૧૯ ઢાળ ર.સં.૧૭૩૭ માઘ શુ.૬ ખંભાતમાં આદિ- આદિનાથ આદિ નમું આપે અવિચલ શર્મ. નીતિપંથ પ્રગટાકે, વારિઉ યુગલાધર્મ. અંત – ઢાલ ૧૯ રાગ ધન્યાસીરિ. વિજયકીરતિસૂરિ વંદિઇ ગુણગિરૂઉ ગુરૂરાજ રે, નામે જેહને નવનિધિ થાઈ, સીઝે સલાં કાજ રે. વિ. ૧. બ્રહ્મારૂષિથી ગચ્છ બ્રહ્મામતી, વિનયદેવ તસ નામ રે, Page #40 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭] અભયકુશલ વા. સરિશિરોમણિ સમતાદરિઓ, સવિ ગુણનું વિશ્રામ રે. વિ. ૨ તેહને પાટિ દીપક મદજીપક, વિનયકરતિસૂરિ જાણ રે, ગુરૂ ગુણ સકલવિદ્યાનું આગર, તે હુએ આગમજાણ રે. વિ. ૩. તસ પટ સોહે જનમન મોહે, માટે મહિમાવંત રે, સાધુ ક્રિયા તપ જપનું દરિયુ, શ્રી વિજયકીરતિસૂરિ સંત રે. વિ. ૪ તસ સસ જ્ઞાનકિરતિ ભાષે, ગાયુ ગુરૂગુણ રાસ રે, ગુરૂ નામે સુખસંપદ લહઈ, પંચે સઘલી આસ રે. વિ. ૫. સાયર ગુણ ઋષિ ચંદ્ર સંવચ્છરિ, માઘ માસ સુદિ જાણું રે, થભણનારે સંધઆદેશ, છટ્ટિ દિન ચઢયો પ્રમાણ રે. વિ. ૬ ભણતાં ગુણતાં સંપતિ થાઈ દુઃખદાલિદ્ર સબ જાઈ રે, નવનિધિ સિદ્ધિ ઘણેરી આઈ, ઈઈ હર્ષ ન માઇ રે. વિ. ૭. (૧) ઈતિશ્રી ગુરૂ રાસ સમાપ્ત. શ્રી તપાગછે મહેપાધ્યાય શ્રી હિતરૂચિગણિ તચ્છિષ્ય કવિ હસ્તચિભિર્લિપકૃત, ભારક શ્રી જ્ઞાનકીર્તિસૂરીશું સ્વવાચનકૃતે. શ્લોક સં.૩૫૧, પ.સં.૧૨, અમર.ભં. (એ હતિરુચિ વૈદ્ય વલભ' ગ્રંથના રચયિતા સમજવા. તેને માટે જુઓ નં.૯૧૧.) [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૩૦૬-૦૭, ભા૩ પૃ.૧ર૯ ૬] ૧૦૧૩. અભયકુશલ વા. (ખ. કીતિરત્નસૂરિશાખા લલિત કીતિ–પુણ્યહર્ષશિ.) (૩૫૧૭ ) ઋષભદત્તરૂપવતી ચોપાઈ ૨૭ ઢાળ રા.સં.૧૭૩૭ શુ.૧૦. મહાજનમાં આદિ-પાસ જિણેસર પ્રણમતાં, વિઘન બુરાઈ જઈ, જિમ સૂરિજ ઊગ્યે થકે, તતખિણ તિમિર નસાઈ. સરસ વચન ઘો સરસતી, કવિજન કેરી માય, જસુ પ્રસાદિ જગમેં દય, કાલિદાસ કવિરાય. જે મઈ એ ઉદ્યમ કીયો, તેહ સુગુરૂ સુપસાય, તિલતિલાંરે મહમહઈ, ફૂલ તણે પરભાવ. બહુવિધ જિણવર વાગટ્ય, પુન્ય તણા પરકાર, સલ સમા નહી અવર કે, સિવસુખ સાધનહાર. રૂપવતીએ નિરમ, પાલ્ય જિણ વિધી સીલ, કથાકુતૂહલ કાંન દે, સુણતાં લહસ્ય લીલ. રિષભદત્ત ચિત્ત રંજ, નિજ નારી-ગુણ દેખિ, Page #41 -------------------------------------------------------------------------- ________________ અલ્પચકુશલ વા, [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ સગલી નારિન સારિખી, સંશય ટલ્યૌ અસે. - અંત ઢાલ ૨૭ રિષભ પ્રભુ પૂજી રે. પૂરવભવ-વાતાં સુણું એ, લીને મનિ વચરાગ મુનસર વંદીયે રે કર જોડી એને વીનવે એ, તારે મુઝ મહાભાગ મુનીસર વંદીયે રે.૧ દીક્ષા લીધી ભાવ સું એ, પાલે પંચ આચાર, પંચમહાવ્રત નિરમલા એ, ચરણ-કરણ-ગુણધાર. ખંતિ પ્રમુખ દસવિધ સદા એ, પાલી સાધુને ધરમ, મુ. ઈશાને સુર તે દૂયા એ, જિહાં છઈ બહુલા શરમ. દોઈ સાગરને આઉખેં એ, ભોગવિ સુરના ભગ, મહાવિદેહઈ સીછિઐએ, ધરમ તણા લહિ યેગ. મુ. ૪ રૂપતિ જિમ પાલિ એ, ત્રિવિધ ત્રિવિધ કરી શીલ, શીલ પાલે જે ઇમ સદા એ, તે લહિયે બહુ લીલા મુ. ૫ જિણ વિધ ગુરૂમુખિ સાંભલ્યો એ, તિણ વિધ એહ પ્રબંધ, ચઉપઈ કરીને સાંકલી એ, ઢાલ સતાવીસ સંધ.. મુ. શ્રી ખરતરગચરાજી એ, શ્રી જિનચંદ્ર સુરીસ, તેહને રાજઈ સંયુ એ, રિષભદત્ત સુમુનીસ. મુ. ૭ સંવત મુનિ ગુણ રૂષિ શશિ એ, ફાગણ માસ ઉદાર, ઉજવાલી દસમી દિને એ, મહાજન નગર મજાર. મુ. કારકિરતન સુરીંદની, શાખા સકલ વદીત, લલિતકીરતિ પાઠકવરૂ એ, સાધુગુણે સુપવિત. તાસ સીસ જગિ પરગડા એબહુ-વિદ્યાભંડાર, શ્રી પુણયહરણ પાઠક જયો એ, તસુ સાંનિધિ લહિ સાર. મુ. ૧૦ અભયકુશલ એ ભાષી એ, સખર સંબંધ રસાલ, ભણતાં ગુણતાં વાંચતાં એ, વાધઈ મંગલમાલ. ' મુ૧૧ (૧) સંવત ૧૭૭૦ ગ્રા.સુદિ ૫ ગુરૂ પં. અમૃતપ્રભુ મુનિના લિ. -આસતરા મળે. ૫.સં.૧૪-૧૬, અનંત ભં.. (૩૫૧૭ ખ) વિવાહ પટલ ભાષા [અથવા વિવાહ વિધિ વાદચાપાઈ] (હિંદી રાજસ્થાની) - અંત – વિવાહ પટલ ગ્રંથ છે મોટો, કહિતાં કહી ના ત્રો મૂરખ લોક સમઝાવણ સાર, એ અધિકાર કી હિતકાર. પપ પુચહર વાચક પરગડા, પરવાદી ગંજણ ઉતકટા. Page #42 -------------------------------------------------------------------------- ________________ [૨૯] નક્રવિલાસ તસુ પ્રસાદે સુભમતિ લહી, અભયકુશલ વાચક એ કહી, ૫૬ (૧) અંત્ય પત્ર, નાહટા.સ'. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૯૫-૯૬. ત્યાં ઋષભદત્ત રૂપવતી ચેાપાઈ’ના ર.સ.૧૭૩૦ દર્શાવેલા તે સરતચૂક થયેલી જણાય છે.] ૧૦૧૪, કેનવિલાસ (ખ. ફ્રેમશાખા ગુણુવિનય ઉ.—મતિકીતિ – અઢારમી સદી સુમતિસિંધુર-કનકકુમારશિ.) (૩૫૧૮) દેવરાજ વચ્છરાજ ચતુર્દી ૪૬ ઢાળ ર.સં.૧૭૩૮ માધવ માસે જેસલમેરમાં આદિ – પ્રહસમિ પ્રણમું પ્રેમ ધરિ, પાસ-જિજ્ઞેસર-પાય, ગાડીમ ડણ ગુણ ભણી, તારણુ ત્રિભુવનન્તાય. જસુ પ્રસાદ પામી કરી, માતવ મહિમાવંત, પારસ પામી લેહ જિમ, ધરે સુક'ચન કત. વાગ-વાણિ-વરદાયિની, મહિર કરા મુઝ માય, ઇષ્ણ અવસર આરાધતાં, સહસ વચન દ્યો સાંય. શ્રી જિનદત્ત સૂરીંદ ગુરૂ, ગુણનિધિ વિલ ગણુઇસ, કુશલકરણ તિમ કુશલ ગુરૂ, નિત નામું હું શીશ. ઢાલ શાંતિ જિન ભામણું જઉં – એ દેશી. ધરમ તણા ફલ ઋણુ પર ધારી, ધરમ કરી હિતકારી, એ. ૧ અત - * ૧૩ ૧૪ સિદ્ધિ ઇસરગ ભૂધર પૃથ્વી, સ ંવત સંખ્યા કહેવી છે. માધવ માસની ઉજ્વલ તીથે, લાયક મેં યશ લીજે છે. જેસલમેરૂ નગર જયદાઇ, ખતર સંધ સદાઇ, એ, યુગપ્રધાને શ્રી જિનચ'દ યતીસર, શ્રી જિનસિંહ સૂરીસર, બે, ૧૨ શ્રી જિનરાજસૂરિ રાજેસર, શ્રી જિનરતન મુનિસર છે. વરતમાન વરત તસુ પાટે, શ્રી જિનચંદ્ર યશ ખાટે એ. ચાપડાવ શ-સરહંસ સરીખા, પુણ્યે એહ પરીખેા. એ. શ્રી ક્ષેત્રસાખે મહા ઉવંઝાયા, શ્રી ગુણવિનય સુહાયા છે. નૂતન ગ્રંથ ઘણા જિએ કીધા, કવિયણમે. યશ લીધા છે, તસુ સીસ પાઠક શ્રી મત્તિકીર્તિ, પસરી જેહની કીરતી બે, સીસ તીયાંરા પાઠક બંધુર, ગણિ શ્રી સુમતિસિંધુર ખે, વાચક્રવર શ્રી કનકકુમારા, વિનય તીયાંરા ઉદારા ખે. ૧૬ ૨૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ -૨નરાજ ઉપા. [૩૦] જૈન ગૂર્જર કવિએ પ પસરી સોભા એહની પૂરી, દુરમતિ દિલથી દૂરી છે, પામી સહાચ્ય ઈહાંની પૂરી, સંબંધ કી મેં સનૂરે . રૂડી ઢાલાં વાત પિણ રસરી, મીઠી દૂધ ક્યું મિસરી બે, કનકવિલાસગણી ઈમ આખે, સુંદર શાસ્ત્રને શાખે છે. ૨૪ શ્યાલીસ ઢાલે ચોપી ચાવી, ભવિયણને મન ભાવી બે, ઓછોઅધિકે ઇહાં જે આખે, દુક્કડ મિથ્યા દાખ્યો . ૨૬ એ સંબંધ સુણતાં ભાવૈ, થિર કમલા ઘરિ થાવે છે. ર૭ (૧) લિ. સં.૧૮૨૧ વૈશાખ માસે. રાજકોટ પૂ.અ. (૨) માણેક. [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૩૫૭-૫૮.] ૧૦૧૫. રત્નરાજ ઉપા. (ખ. જિનચંદ્રસૂરિરત્નનિધાન-રત્ન સુંદરશિ.) (૩૨૯) ૨૨ અભક્ષ નિવારણ સઝાય ર૭ કડી લ.સં.૧૭૩૯ પહેલાં આદિ– પ્રણમું ભાઈ શ્રી અરિહંત, કેવલજ્ઞાન કરી દીપંત, તેહનાં વચન ભલાં ચિત ધરી, શ્રાવકનઈ હિત જાણ કરી. ૧ ઉભયકાલ પડિકમણુઉ કરઈ, જીવદયા ચિત સૂધી ધરી, શ્રાવક સમકિત પાલઈ સાર, જાણી અભક્ષ કરઈ પરિહાર. ૨ અંત – એ સેવ્યાથી ભમઈ સંસાર, નરક તણું દુખ અધિક પ્રકાર, એ વિરમંતાં સુખ નિરવણિ, એવી શ્રી જિનચંદની વાણિ. ૨૬ રતનનિધાન સુગુરૂ ઉપદેસ, એ અધિકાર કહ્યઉ (વિશેષ), રતનરાજ કહેઈ ઉવઝાય, લાભ ઘણઉ ભણતાં સિઝાય. ર૭ (૧) સંવન્નદાગ્નિ મુનેદુ પ્રમિતે (સં.૧૭૩૯) સરદઋતૌ કા.શુ.૧૩ કાર્તિક ભગુવાસરે માત્તડપુર (સુરત) નગરપ્રવરે બ. ખરતરગચ્છ ભ. જિનમાણિક્યસૂરિ પટ્ટે અકબરસાહ ભલ્લાલદીન પાતસાહ-પ્રતિબંધક અમારિ-પ્રતિપાલક દર્શની-ન-મુક્તિકારક શ્રીમદ્ શ્રી અકબરસાહદત્ત જંગમ જુગપ્રધાન-પદધારક ભ. જિનચંદ્રસૂરીશ્વરાણામંતવાસિકસિદ્ધાંતીયાં સિરામણિ રત્નનિધાન શિ. રત્નસુંદરગણિ શિ. રતનરાજગણિ શિ. મહે. રત્નાગણિ શિ. પં. તેજસાગરમુનિ બ્રાd પં. જ્યસાગરમુનિ શિ. લખમીચંદ્રણ લિ. સુશ્રાવક પુણ્યપ્રભાવક સાહ હાંસજી તપુત્રરત્ન સાહ માણિકજી તપુત્રરત્ન સાહ વીરચંદ બ્રાત્રિ તીચંદ તબ્રાત્રિજ ચિરં જીવણદાસ પ્રમુખ પુત્ર પૌત્ર પ્રપૌત્ર પ્રમુખ સપરિવાર વાચનાથ લિ. (આ ચોપડાના અંત છે. તેમાં ઉદયરાજકૃત ગુણબાવની” સં.૧૬ ૬૭, શ્રીસરકૃત Page #44 -------------------------------------------------------------------------- ________________ -અઢારમી સદી [૩૧] અજ્ઞાત આદિનાથ ત., ધર્મવધનકૃત પ્રાસ્તાવિક કુંડલિયા બાવની' સં.૧૭૩૪, વૈરાગ્યશતક' બાલાવબોધ સહિત, વિચારષત્રિશિકા બાલા. સહિત, ને છેવટે આ સઝાય છે.) જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩૧-૩ર.] ૧૦૧૬. અજ્ઞાત (ર૦) [+] અંજનાસુંદરી રાસ લ.સં.૧૭૩૯ પહેલાં આદિ– પહિલઈ નઈ કડવઈ હે પાય નમું ભવદુખભંજન જે ભગવંત તા કરમકા ધાતણું કાપસુ, હવઈ પરભવ પાપના આસું અંત તો રાસ ભણું સતી અંજના, દાન દયા ગુણ સીલ સંતોષ તો વીરહણી વલીય વઈરાગણી, સંજમ સાધન ગઈ સુરલોક તો, સતીયશિરોમણી ગાઈએ. ૧ અત- વંશ વિદ્યાધર ઉપની માય તો, નામે હે નવનીધ સંપજે એહનું નામ જપતા ભવદુખ જાય તો હવ પ્રથવી પૂછ કરે સાથરે, અનસણ લીધું છે અંજનામાય તો ચેહું ગતી જીવ ખમાવતી, ચાર હે સરણ ચીંતે મન માં તો નારીનૂ લિંગ છેદી કરી, આગલ પામસી પુરૂષને વેસ તો તેણે વેસે મુગતિ તે જાય, એમ કહે ગ્રંથ શ્રી ઉપદેશમાલ તો. ૧૫૬ સતી શિરામણું. આધÉઉછું જે મેં કહ્યું, તે મીછામી દુક્કડું હજી મુઝને શિયલ તણે ગુણ વરણવું હવે સતીય તે સાધવી અજના જેહ એહ સંબંધ પૂરો હું હવે આગલે ચાલસે સીતા તણી વાત વિરહણું વલીય વઈરાગિણી રામની ભારજા જગતની માત તો ૧૫૭ સતી. (૧) પ.સં.ર૯-૧૦, જશ.સં. (૨) પ.સં.૧૯-૧૩, જશ.સં. (૩) સ.૧૭૩૯ શ્રા.૭ રવિવારે... અલવર મહાદુગે. પ.સં.૧૧-૧૫, વિરમગામ ભં. [જેહાપ્રોસ્ટા, મુપુન્હસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧.] પ્રકાશિત ઃ ૧. પ્રાચીન જૈન રાસ સંગ્રહ ભા.૧ (સં. જીવણલાલ સંઘવી).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૦-૩૧.] ૧૦૧૭. મેઘવિજય (લાભવિજય-ગંગવિશિ .) (૩૫૨૧) ચાવીસી જિન સ્ત, રે.સ.૧૭૩૯ ચોમાસું વજીરપુરમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ સુમતિવિજય [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ આદિ " ગિંદડાની દેશી. અલબેલો આદિલ સેવાઈ રે, હાંજી, પેલી સુનદમ સુમંગલાકે કંત, એ રૂડે. મરૂદેવારો નંદ, એ રૂડે, દીઠઈ પરમાણંદ, એ રૂડા ઉંચપણે રે તન દીપતું રે, હાંજી પંચસયાં ધનુષ તત. એ.મદી. ૧ અંત – રાગ ધન્યાસી મિશ્ર. સુડા તે રૂડા સંદેશઠા – એ દેશી. ચઉવીસ જિણવર તણું લાલા, સ્તવન કીધાં પ્રત્યેકઈ રે, જીતી જનમ પાવન થયાં લાલા, ગાયતાં જિન સુવિકઈ રે, શાસન. ૧૩ પારેષ આસકરણ જિનરાગી લાલા, વજીરપુર નગરને વાસી રે, તસ આગ્રહઈ કરી જિન સ્તવ્યા લાલા, પાતિક ગયાં અતિ " નાસી રે. શા. ૧૪ સંવત સતર ઉગણશ્યાલીસ લાલા, વજીરપુર રહ્યા ચાઉમાસી રે, સકલ સંઘનઈ સુખકરૂં લાલા, થુથુઆ જિણ ઉલ્લાસી રે. શા. ૧૫ સકલ પંડિત શિરસેહરો લાલ, લાભવિજયગણિ ગિરૂઆ રે, તસ સીસ પંડિતરાજ તો લાલા, ગગવિજય ગુણભરીયા રે. શા. ૧૬ તસ પદપંકજમધુકરૂ લાલા, મેઘવિજય કહિ કોડી રે, એ ચઉવીસ તીર્થંકરા લાલા, ઘો સુષ મંગલીક કેડી રે. શા. ૧૭ (૧) પ.સં.૮–૧૫, વિસ્વલિખિત, વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૩૫૯.] (૧૦૧૮) સુમતિવિજય (વડ ત. ભુવનકીર્તિસૂરિ-રત્નકીર્તિ સૂરિશિ.) (૩૫૨૨) + રત્નકીતિસૂરિ ચોપાઈ (.) ઢાલ ૯ કડી ૧૪૬ ર.. ૧૭૩૯ આષાઢ સુદ ૭ બુધ આદિ– સંભવ જિનવર વિનવું, માગું એક જ માન, દુરગતિ દુખ દૂરિ કરી, આપજે નિરમલ જ્ઞાન. શ્રી શ્રુતદેવી સાંનિધ કરે, દેજે વચનવિલાસ, કવિકલા તું કેલવિ, જે ભગવતી પુરિ આસ. માતપિતાથી અધીક વલી, ગુરૂ જે જ્ઞાનદાતાર, . ગુણ ગાઉં હું તેહના, સારદર્તિ આધાર. Page #46 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૩] દીપસોભાગ્ય શ્રી વૃદ્ધ તપાગચછ ગણધરૂ, શ્રી રત્નકીર્તિ સ્રીરાય, ચરીય ભણું મન હેત શું, આણંદ અંગિ ન માય. અત - ઢાલ નવમી. મન ભમરા રે – એહની જાતિ. પંચ મહાવ્રત પાલીનિં સુણ પ્રાણી રે, સાધી આતમ કાજ, સેવું જિનવાણી રે. સંવત સંયમભેદ તે સુ. વષ ભુવન નિધિ સાર, આષાઢ શુક્લ સપ્તમી સુ. હસ્ત નક્ષત્ર બુધવાર. શ્રી રતનકત્તિસૂરી સ્તવ્યા સુ. ઢાલ નવે મહાર, સે. સીસ સુમતિવિજય સદા સુ. પય પ્રકૃમિ વારંવાર. સે. ૧૮ જૂનાધિક જે ભાષીઉં સુંજીહા તણિ રસિ લીદ્ધ, સે. સકલ સભા સાખિ કરી સુ. મિચ્છામિ દુક્કડ દીધ. સે. ૧૯ ગુણ ગાયા ભગતિં કરી સુ. સૂરી તણા સુન્નણ, ભણિ સુણિ નરનારિ જે સુ. તેહ ઘરિ કુલકલ્યાણ. સે. ૨૦ கற்க કલસ તપગચ્છનાયક સુખદાયક શ્રી ભુવનકીર્તિ સૂરીશ્વરૂ, તસુ વંચભૂષણ વિગતષણ શ્રી નીતિસૂરી પટધરૂ; દિન દિન ગાજી અધિક દિવાજી તાસ શિષ્ય સોહામણા. ઈમ વદિ વાણુ સુમતિ અણુ ઘરિધરિ રંગવધામણું. ૨૧ સવગાથા ૧૪૬ ઢાલ ૯ શ્લોક ૧૭૦. પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂજ૨ કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૩૮૩-૮૪.] ૧૦૧૯ દીપસૌભાગ્ય (ત. રાજસાગરસૂરિ સંતાનીય માણિક્ય સૌભાગ્યચતુરસૌભાગ્યશિ.) (૩૫૨૩) ચિત્રસેન પદમાવતી ચોપાઈ ૩૧ ઢાળ ૬૦૭ કડી .સં. ૧૭૩૯ ભાદ્ર. વદ ૯ મંગળ નગીનાપટીપ) નગરમાં આદિ દુહા. પ્રણમુ પ્રેમેં પાસ જિન, શ્રી શંખેશ્વર દેવ, સુરનર વર કિનર સદા, જેની સારે સેવ. તસ ગણધર ગીરૂયા સવિ, આગમ વિચિત હાર, લબ્લિનિધાન વિભુ પ્રણમીઈ, ગુણગણ-યણભંડાર. Page #47 -------------------------------------------------------------------------- ________________ દીપસૌભાગ્ય ૩૪] જૈન ગૂર્જર કવિએ ૫ આગે અનેક કવિજન હુયા, તેણે સબરી તુંહી માય, મુરખ ઠંડી પંડીત કીયા, પામ્યા તુઝ પસાય. તેણે સમરૂ શારદા, માતા પુરે આસ્ય, મુઝ મતિ આપો , અવિરલ બુદ્ધિપ્રકાશ. પદપંકજ નિજ ગુરૂ તણ, પ્રણમું હું સુખકાર, અજ્ઞાનતિમિર-દીપક સમ, જ્ઞાનદષ્ટિદાતાર. શ્રી ભગવંતે ભાષીઉ, ચઉ ભેદે જિનધમ, દાન શીલ તપ ભાવના, એહથી લહઈ શીવશર્મ.. દાનાદિક સહુ સારિખા, પિણ ઉત્તમ શીલ વિશેષ, પરણી જે તે ગાઈઈ, ઉખાણે દેખ. રોગ સાગ વિયોગી નહિં, સંકટ સ્થાપદ દુષ્ટ, ટોં ઉપદ્રવ શીલથી, જાઈ અઢારે કુષ્ટ. પાલો શીલ અખંડ નીત્યુ, જે પાઉ શિવલીલ, ચિત્રસેન પદ્માવતી તિમ પાલો શુભ શીલ. અંત – ઢાલ ૩૧ રાગ ધન્યાસરી. દીઠે દીઠા રે વામા નંદન દીઠે એ દેશી. ગાયે ગાયે રે મેં શીલ તો જસ ગાયે, ચિત્રસેન પદમાવતી દોઢ, તિનકે સંબંધ બનાયો રે. ૧ તપગછગગન-દિનેસર સરીખે, સહુ સહુ જનકે મન ભાયે, શ્રી વિજયસેનસૂરીશ્વર સુંદર, સૂરીસરદાર કહાયે રે. ૨ તસ પાટે પ્રભુ પુન્યપ્રતાપી, પ્રબલ પુર્વે પાયે, દિન દિન અધિકે જગ જશ જે હતા, સાગરવંસ દીપા રે. ૩ વડ વયરાગી મુનિ ગુણરાગી, પ્રતિબધું નરનારી, શુદ્ધ સરૂપક શુદ્ધ આચારી, પંચમહાવ્રતધારી રે. સુવિહિત સાધુસંગાર સોહાવે, તપગચ્છઠાકુર રાજે, શ્રી રાજસાગરસૂરીસર મોટો, જોડિ ગેયમની છાજે. ૫ પટ્ટપ્રભાવક ઉદયે તેહને, મુનીગણ હિયડે ધ્યા, શ્રી વૃદ્ધિસાગર સૂરીસ્વર જયવંતા, સકલ સૂરી સવાયે રે. ૬ તસ ગણ માંહિ પિઢા પંડિત, માણસેભાગ્ય બુધ સંત, બહુશ્રુતધારી જન મનોહારી, મહિયલ માંહિ મહંત રે. ૭ તસ સસ ચતુરભાગ્ય બુધ, મુઝ ગુરૂ જ્ઞાનદાતારી રે, દીપસૌભાગ્ય મુનિ કહે, તસ સિશ એ ગુરૂ પરમ હિંતકારી રે. ૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ [3] દીપસૌભાગ્ય સંવત નિધિ ગુણુ મુની સસી વરષે ૧૭૩૯, રૂડે ભાદ્રપદ માસ રે, અસિત પક્ષ નવમી ભૃગુવારે, વિજય મુહુત્ત ઉલ્હાસ રે. બહુજન કેરા આગ્રહ જાણી, નગિના તયર મઝારે રે, રાસ રચ્યા મેં ગુરૂ સુપાઇ, શ્રી સરસ્વતી દેવી આધારે રે. ૧૦ પ્રત્યક્ષર ગુણા ગ્રંથાગર કીને લેાક પ્રમાણ, અઢારસી સદી ત્રીસે... અધિકા નવસત ઉપરે, જાણે જાંણ સુજાણુ ૨. ૧૧ ચિત્રસેનકી ચેાપાઇ કીની, ચુપે ચરિત્ર મે' જોઇ, અવર ગ્રંથે જો હાઇ સુવિશેષા, તા રીસ મ કરજ્યા કાઇ રે. ૧૨ સાધી સહુ કરજ્યા સુધી, ચતુર વિચારી જોયા, શીલવંત નરના ગુણુ ગાવી, પાતક પરહેા ખેાજ્યા રે. અણિ હિયડે હુસ્ય દ્ગુરી, સહુ જનકે મન ભાઇ, દાય મલી જણુ ગાવજ્ગ્યા, નવનવી એકત્રીસ ઢાલ બનાઈ રૂ. ૧૪ મૂઢ પણે મેં અલિક જે ભાખ્યું, આછુંઅધિક` ન`ણિ, મિચ્છા દુકડ સંધતિ સાખે, દેૐ તે હિત આણી રે. સરસ સંબંધ સદા સુખદાઇ, સાંભલયેા નરનારી, ભણતાં ગુણતાં સુણતાં જનને, હેાસે જયજયકારી રે. રંગે રાસ રચ્યા રસદાઈ, કહે... મુની દોષ ઉલ્લાસે', કવિતા વક્તા શ્રાતા જતની, લખ્યા દિનદિન આસે... રે. ૧૭ મે', (૧) સવ ગાથા ૬૦૭ ગ્રંથામંથ શ્લાક ૯૩૦ મુની દીપસેાભાગ્યેન મૃતા પટીદ્રનગરે સંવત ૧૭૩૯ વર્ષે ભાદ્રપદ માસે અસિત પક્ષે ૯ દીનૈ ચાપે કૃત. ચિલેાડા મધ્યે પૂ. મહવિજએન લપીકૃત. ૫.સં.૨૬-૧૫, લા.ભ’. નં.૪૯૩, (૨) સ.૧૭૭૩ મા શીષ શુ.૧૪ શનૌ મુ. યસૌભાગ્યેન લિ. રાધનપુરે આદીશ્વર પ્રસાદાત. પ.સં.૧૫-૧૮, ઈડર ભ. નં.૨૦૭. (૩૫ર૪) + વૃદ્ધિસાગરસૂરિ રાસ (ઐ.) સં.૧૭૪૭ આસપાસ અમદાવાદના પ્રસિદ્ધ નગરસેંઠ શાંતિદાસના ગુરુ રાજસાગરસૂરિના શિષ્ય આ વૃદ્ધિસાગર સ.૧૭૪૭ના આસે સુદ ૩ને દિને સ્વસ્થ થયા તે અરસામાં આ રાસ રચાયા છે. વધુ માટે જુએ ઐ.રા.સ. ભાગ ૩. આદિ – સકલસમિહિતપૂરા, સિદ્ધાર્થકુલ-સૂર, ત્રિસલાનંદન નામથી, ઋદ્ધિવૃદ્ધિ ભરપૂર. જય જયદાયક જિતવરૂ, શાસનનાયક વીર, પ્રણમું ૫૬પંકજ સદા, મેરિગિર પર ધીર. ૧૩ ૧૫ ૧૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ દીપસોભાગ્ય અ'ત – [૩૬] જૈન ગૂજર કવિએ : ૫ શ્રી રાજસાગર સૂરીશ્વરૂ, સુવિહિત-મુનિ-શિણગાર, પ્રણમું પ્રેમે તેહના, ચરણકમલ સુખકાર. તાસ પાટ” ઉયાલિ’, પ્રગટયો અભિનવ સૂર, તપષ્ટિ કરી દીપતા, જેના અધિક પહેર. વતિપૂરણ સુરતરૂ, શ્રી ગુરૂજીનું નામ, પાપનિવારણ દુખહરણુ, મહીમ ડલિ અભિરામ, તે ગુરૂ તણાં ગુણ ગાવતાં, મુઝ મિત ધણા ઉલ્લાસ, સાંભલતાં જે સપજઇ, સુખસ પતિ સુર્વિલાસ. સજમતિસ્મલ પાલીને, તપ જપ કરી શુભ કાજ, શ્રી વૃદ્ધિસાગર સૂરીશ્વર, પામ્યા સુરપુર રાજ.. ઢાલ ૧૦ રાગ ધનાસી. ભવિયાં ભાવિ સાંભલા * ૩ સકલ પંડિત માંહિ. વિરાજઈ, ગુરૂગુણુ ચણુ સુધામ રે, માણિકયસૌભાગ્ય બુધરાજજી, કહીÛ જસ પુહવી પ્રસીધું નામ ઊં રે. ભ. ૩ ભ. ૪ ભ. ૫ તાસ સીસ મનમાહન પડિત, ચતુસોભાગ્ય બુધઇંદ્ર ૨, તસ પદપ કજ-સેવક મધુકર, દીપ કહે... સુખકંદ રે શ્રી વૃદ્ધિસાગરસૂરિ પુરંદર, જે પામ્યા સરગાવાસ રે, ગુણ. ગુંથીતě ભગતિ કીધા, તેહ તણા એ રાસ રૂ. ભણુંસ્ય ગુણુસ્યું નઈ સાંભલસ્ય", તે ધરિ ઋદ્ધિ સુવિશાલા રે, દીપસૌભાગ્ય કહે· ગુણુ રઢીયાલા, ગાતાં મોંગલમાલા રે. ભ. ૬ (૧) સં.૧૭પપ કાર્તિક શુદિ ૧૧ ભગુવાસરે નવિનપુર મધ્યે પર સત્યવિજયગણિતશિષ્ય પ્ર: શ્રી વૃદ્ધિવિજયગણિ શિ. પ. રૂપવિજયેન લિપીકૃતઃ સર્વ ગાથા ૧૭૧, લેાકસખ્યા ૨૫૧, પ.સ.૧૬–૯, વી.પા. ન’૧૮૧૦. (ર) મુનિ અમવિજયેન નટીપત્રે સંવત ૧૭૭૨ વર્ષ આસે શુક્લ ૧૫ વિ. પ.સં.૬-૧૫, વિ.ને.ભ. નં.૩૨૨૯. (૩) સવ ગાથા ૧૭૧ èા.૨૫૧ સં.૧૮૦૫ પાસ દિ છ શનૌ સાઝિતરા ગ્રામે લ. ગણિ ધૃતસાગરેણુ લ. પ.સં.૧૦-૧૧, જે.એ.ઇ.ભ. ન.૧૨૯૩, [હનાસૂચિ ભા.૧ (પૃ.૪૧૯, ૪૩૫).] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૬૯-૭૩, ભા:૩ પૃ.૧૩૩૪. ચિત્રસેન Page #50 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી આનંદસૂરિ પદ્માવતી ચોપાઈ'ની પહેલી પ્રતમાં સર્વગાથા ૬૦૦૭ અને લેક ૯૦૩૦ દર્શાવાયેલ તે છાપભૂલ ગણું અહીં સુધારેલ છે.] ૧૦ર૦. આનંદસૂરિ (૩૫૨૫) સુરસુંદરી રાસ ર.સં.૧૭૪૦ (૧) પંડિત લાલચંદની નોંધમાંથી. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ૩૫૯] ૧૦-૨૧. હરખચંદ સાધુ (૩૫૨૬) શ્રીપાલ ચરિત્ર સં.૧૭૪૦ (૧) મિશ્ર. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૫૯.] ૧૦રર, લક્ષ્મીરત્ન (હીરરત્નશિ.) (૩૫૨૭) + ખેમા હડાલિયાને શસ (ઍ.) ૬ ઢાળ ૧૩૫ કડી ૨.સં. ૧૭૪૧ માગશર સુદ ૧૫ ગુરુ ઉનામાં આદિ– આદ્ય જિનેસર આદ્ય નૃપ, આદ્ય પુરૂષ અવતાર, ભવભય ભાવઠુ ભગવંત નર, કરૂણાનિધી કીરતાર. ૧ પ્રિણમું તારા પ્રથમ ચરણ, ઘો મુઝ વચનવિલાસ, સાંભલો ભવીકજન, હું રચું જૅમ રાસ. કવણ પેમે કયાં હુ, પ્રગટયો કવણ પ્રકાર, . સાંનિધ કરો ગુરૂ સદા, કહું કથા તસ સાર. ગુરૂ માતા ગુરૂ પીત્યા, કીજે ગુરૂ પાયે સેવ, જ્ઞાનદીવાકર ગુરૂ કહ્યા, નમો નમો ગુરૂદેવ. કુંભે બાંધ્યું જલ રહે, જલ વિના કુંભ ન હોઈ, જ્ઞાનેં બાંધ્યું મન રહે, ગુરૂ વિના જ્ઞાન ન હોઈ. ૫ અંત – - રાગ ધન્યાસિરી. * ધન્ય ધન્ય પેમે દેદરાંથિ, જેની કીરત જગમાં જણિજી, દિધાં દાન તે ચઢતે પાણિજી, કવિજને વાત વષાંgિછે. ધન્ય. ૧૯ પાતરાઈ ઘણું માન જ દીઇ, સાહં બરદ જેણે લીધુંછ.. જતાં બાદ જેણે રાખ્યાં સઘલાં, દઈ દાન મમ પ્રઘલાંછ. ઘ. ૧૩૦ વલી શેત્રજગીરી જાત્રા કીધી, રૂડે લાહો લીધો, Page #51 -------------------------------------------------------------------------- ________________ [૩૮] જૈન ગૂર્જર કવિએ ઃ અંત સમે ચારીત્રપદ લીધું, સરંગલાક કારજ સીધ્યુંછું. ધ. ૧૩૧ ગયા સાધુ તણા ગુણુ ગાયા, અને વલિ રીષિરાયાજી, કવીજત મત કોઇ દોષણ મ દેયા, ગુણ હુવા તે ગાયાજી. ધ. ૧૩૨ સંવત સતર એકતાલિસા વર્ષે રાસ રચ્ચે! મનહરપેજી, માગસર સુદ પુન્યમ ગુરૂવારે ગામ ઉનાઉ... માઝારજી. ૧. ૧૩૩ પંડીત હીરરત્ન પરસીધ્યા તસ પસાય રાસ Üાજી, છઠ્ઠી ઢાલ ધનાશ્રીમાં ગાવે સાંભલતાં સુષ પાવેજ. તિલકચંદ કીજે ધર્મ ભવકજનવ્રૂ ંદા, લષમીરત્ન કહું દા. (૧) સં.૧૮૯૮ના કાર્તિ વદ ૧૪ ને લખ્યું છે. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૬૦-૬૧. ૧૦૨૩, તિલકચંદ (ખ, નયરગ-વિમલવિનય ધર્મ મંદિર પુણ્યકલશ—જયરંગશિ.) ૧. ૧૩૪ જયરંગ જુએ નં. ૮૩૮. આ કવિએ પેાતે સ્વહસ્તે સં.૧૭૧૭માં લખેલી પ્રત ભાવનગર આત્માનંદ સભા હસ્તગત શ્રી ભક્તિભમાં છે તેમાં પેાતાને શ્રીર ગગણિ શિષ્ય કહેલ છે. (વૈ. નં.૪) (૩૫૨૮) કેશી પરદેશી સધ ૨.સ.૧૭૪૧ લેારમાં અંત – રાયપસેણી સૂત્ર થકી રચ્યા એ સંબંધ સુવિશાલ, સંવત સત્તર એકતાલે સમે નગર જાલેાર મઝાર. ૩ વીર.. ખતરગચ્છ જિન”દ્રસૂરિ રાયે શ્રી જિનભદ્રસૂરિ સાબ, વાચક શ્રી નયરીગ શિષ્ય સુંદર વિમલવિનય મૃદુ ભાષ. ૪ વીર. વાચનાચારિજ શ્રી ધમાઁદિક્ વૈરાગી ત્રતધાર, મહેાપાધ્યાય પીયે. પરગડા ન્યકલસ સિરકાર. તસ પાટે પાઠક જયર"ગ ભલા તસ ચરણે ચચરીક, તિલકચદ કહે એ આપને શ્રી સંધને મંગલીક. (૧) યુત્તિ ચેનસાગર ભ. ઉદયપુર. (૨) સં.૧૯૦૨ થૈ.વ.૧૩ સુમતિવિશાલ લિ. પ.સ.૯, કૃપા. પેા.૪૨ નં.૭૩૬. (૩) વિવેકવિજય ભ, ઉદયપુર. (૪) બાલેાત્તરા ભ ૫ વીર.. ૬ વીર. ૧. ૧૩૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રાગજી અઢારમી સદી [૩૯] [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૩૬૧, ભા.૩ પૃ.૧૩૩૨.] ૧૦૨૪, પ્રાગજી (ભીમશિ.) (૩૫ર૯) બાહુબલ સઝાય ર.સં.૧૭૪૧ વિજયાદશમી પાટણમાં આદિ– બાંધવજી વૈરાગે વ્રત આદરી હે લાલ, બાહુબલ બલવંત. બાં. અંત – મહિમંડલ મહિમાધરા હો લાલ, ગુરૂશ્રી ભીમ મુણિદ, બાં. તસ સેવક પ્રાગજી હે લાલ, પામઈ પરમ આનંદ. બાં. વી. ૧૪ ઈમ જિન-મુનિગુણ ગાઈયા હો લાલ, પાટણ નગર મઝાર, સતર ઈકતાલીસને હો લાલ, વિજયદશમિ દિન સાર. બાં. વી.૧૫. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૬૨.] ૧૦૨૫. અમરવિજય (ત. વિજયરાજસૂરિશિ.) વિજયરાજસૂરિ સ્વ. સં.૧૭૪ર. (૩૫૩૦) પાર્શ્વનાથ સ્તુતિ અંત – ભટ્ટારકશ્રી વિજયરાજસૂરિ તપગચ્છ કેરો રાયજી, તસ પદપંકજ-મધુકર સરિખે, અમરવિજય ગુણ ગાયછે. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૩૬૨.] ૧૦૨૬ સુનિવિમલ (૩૫૩૧) શાશ્વત સિદ્ધાયતન પ્રતિમા સંખ્યા સ્તવન ર૮ કડી લ.સં.૧૭૪ર પહેલાં આદિ– સિરિ રિસહ જિસેસર વદ્ધમાણ, ચંદાણુણ નિમલ ગુણનિહાણ, સિરિ વારિસેણે તિહુઅણુ દિણિંદ, એણિ નામિ ચઉ સાસય જિણિદ. અંત – ઇસ સુરનર મુનિ વંદીએ સાસય સિધ્યાયતન વખાણ્યાં, અંગ ઉપાંગ વૃત્તિ પ્રકરણથી સુહગુરૂવયણે જોયાં, મુનિવિમલ કર જોડી વિનવાઈ પ્રણમી તુમચા પાય, સાસય સુહ સંતતિ કેરે મુઝ જિનજી કરઉ પસાય. ર૯ (૧) ટબાસહિતઃ ગણિ દ્ધિવિમલ શિ. ગણિ અમૃતવિમલ લષાવીત રાજનગર મ સં.૧૭૪૨ માર્ગશીર શુદિ ૮ ભોમે લ. પ.સં.૧૧,વિમલગ૭ ભં. વિજેપુર. (૨) પ.સં.૩-૧૫, હા.ભં. દા.૮૩ નં.૭૨.[હેજેજ્ઞાસુચિ. ભા.૧ (પૃ.૨૫૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૯૩.] WWW.jainelibrary.org. Page #53 -------------------------------------------------------------------------- ________________ જીવરાજ [] જૈન ગૂર્જર કર્વિએપ ૧૦૨૭. જીવરાજ (શ્રીપૂજ્ય ગેવિંદશિ.) * (૩૫૩૨) ચિત્રસંભૂતિ સુઝાય ૫૦ કડી .સં.૧૭૪૨(૬) કુમાર (મહા) એકમ સેમ વિક્રમનગર (વિકાનેર)માં આદિ– પ્રણમું સરસતિ સામણી, માંગું વચનવિલાસ, સાધુ તણ ગુણ વર્ણવું, કરો બુદ્ધિપ્રકાસ. - ૧ સદગુરૂ સે પ્રાણ તુહે, ચિત્તભૂતિ પરિ જોય, ગાવ ચરાવઈ ગુવાલિયા, બ્રહ્મ ભિખુ સુત્ત દેય. અત - - કલસ એ ચિનિ ચંગઈ હરષ અંગેઈ આણિ અધિક વિખ્યાત એ, ચિત્ત નામ મુનિવર તણું ગુણ ભણુઈ થાયે નિરમલ ગાત એ. ૪૮ સંવત સતર બિયાલ વર કુમાર માસ ઉલ્હાસ એ, એકમ સામે એહ તવીયા, રાગ ઢાલ વિલાસ એ. ૪૯ પૂજ શ્રી ગોવિંદ પ્રસાદૈ વિકમનયર મઝાર એ, - જીવરાજ આષઈ સંધ કેરી વીનંતી અવધાર એ, (૧) સં.૧૭૯૪ વષે મિતી જેઠ વદિ ૭ વાર શનિ દિને લિપીકૃતમ. પ.સં.૨-૧૨, ક.મુ. (૨) સં ૧૭૬૮ માધ વ.૧૦ શનિ લિ. ઉત્તમચંદ વિક્રમપુરે પ.સં.૨, અભય. નં.૨૮૦૯. (૩) પ.સં.૨, ચતુ. પિ.૩. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૬૨, ભા.૩ પૃ.૧૩૩૨. પછીથી ૨.સં. ૧૭૪૬ પણ બતાવ્યો છે તે “છિયાલ” પાઠ મળ્યો હશે તેથી.] ૧૦૨૮ કીર્તિસાગરસૂરિશિષ્ય. (૩૫૩૩) + ભીમજી ચંપાઈ ૧૭૮ કડી .સં.૧૭૪ર ચૈત્ર સુદ ૧૫ પુજપુરમાં આદિ – સરસ વચન ઘો સરસતિ, પ્રણમી વિનવું માય, અવિરલ મુઝ મતિ આપજે, કરજે એ સુપસાય. સરસંત સોહગ સાદરી શ્રી વિદ્યા સુભરૂપ, તે મન સમરૂ જેહને સેવિ સૂર નર ભૂપ. મિઠાઈ મુઝ વાણીમાં તિ દીધી સિરગ, વલી અવસે કિં વીનવું દિસિંદિસિં રંગ અભંગ. ૩ ચતુર શ્યલ પંડિત પુરસ, તન મન અધિક સહાય, બુધિ અકલિ આવિએ કલિ, સાંભલતાં સુખ થાય. “ જાણ હેસું તે જાણુ, અવર ન જાણે જોય, Page #54 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૧] દાન. ૧૭૬ કાવ્ય ગીત ગુણુ ઉર્, મૂઢ ન આણે હેજ. દુ:ખદાગ દૂરે હરે, આવિ સુખ ભરપૂર, ઈણુ વીધી ચાલ જે નર, તે નર સદા સન્દૂર. દાની માંની મહાગુણી, ચતુર સદા સનેહ, તેહ નર સુષ પામે સદા, દિનદિન દીપે દેહ. ભિમસાહ ભાગી નર જે, અઢે ઈં સંસાર, તેહ તણાં ગુણ વરવું, સાંભલજો તરનાર. અંત – ભીમ પુરંદર માટા સાહજી રે આસપુર નગર સુવાસ, ચતુર જોડાવ રૂડી ચેાપઇ રે કીદ્યા ઉત્તમ કામ. સકલભટ્ટારકપુર દરસિરામણી શ્રી કીર્ત્તિસાગર સૂર૬, તશિષ્ય જોડ ચાપઈ રે પુજપુર નગર મઝાર, સંવત સતર બચતાલીસમે રે ચૈત્રી પુન્યમ સુખકાર, જે નર ભણું ગુણૅ ને... સાંભલે રે તસ ઘર જયજયકાર. દાન. ૧૭૮ (૧) સં.૧૭૪૯ વર્ષે આસા માસે શુક્લ પક્ષે ૧૪ ક્રિમિતિયુ શુક્રવાસરે સકલ પં. શ્રી કપૂરસાગરજી તશિષ્ય ગણિ મેહનસાગર લિખિત ગડાનગરે ચતુરમાસ શ્ચિંત સાહુ ભીમસાહ શ્રી સિંધ સુત ઋષભદાસ બલમજી રતનજીકસ્ય સુખ કુરૂ કલ્યાણમસ્તુ પરઉપગારાય. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૬૩-૬૪. અત ૧૦૨૯. માણિકવિજય (ત. શાંતિવિજય-ક્ષમાવિજયશિ.) (૩૫૩૪) [+] નેમરાજુલ બારમાસા ૫૭ કડી ર.સં.૧૭૪૨ વૈ.શુ.૩ આદિ– પ્રભુનું ગિરિ રે નંદન શારદા લાગું રે ચણુ એ દેશી. પ્રણમું પ્રેમિ રે સરસતી વસતી વચનવિલાસ, કવિજનસંકટ ચૂરતી પૂરતી વષ્ઠિત આસ; સેવક સાતિધિકારણી વિધનનિવારણી માય,. તુમ સુપસાઇ રે ગાયસ્યું નેમિસર જિનરાય. દૂા. માણિક,વિજય ७ બાંધીએ તન્ન મન પ્રેમ પાસે, જાય ચદૂનાથ ને રહત પાસે; બારમે માસ તે વિરહ ટલીએ; આપ માણિક્યના સામી મળીયા. ૫૫ સતર ખેતાલીસ સવત, વારૂ વૈશાખ માસ, સુદિ તૃતીયા નિરવિવાસર, સથવ્યા બારે માસ; Page #55 -------------------------------------------------------------------------- ________________ માણિક્યવિજય [૨] જૈન ગૂર્જર કવિઓ વાચક શાંતિવિજય તણે, ખીમલિજ્ય બુધ સીસ, શ્રી હેમવિજય સુ૫સાયથી, માણિક્ય પુગી જગીસ. પ૬ દૂઉં. રસિક મન ભાવતા બારમાસા, પઢત સુણતાં ફલિ સકલ આસ; સરસ શંગાર રસ સહિત વાણી, ભણે માણિક્ય તે સાંભલો ચિત આણી. પ૭ (૧) પ.સં.૭-૧૦, ઘોઘા ભં. દા.૧૬ નં.૨૬. (૨) લ. પં. મેહનવિજય. ૫.સં૫-૧૫, જેનાનંદ. નં.૩૩૭૩. (૩) પ.સં.૬-૧૫, જૈનાનંદ. નં.૩૩૮૩. (૪) પ્રત ૧૯મી સદીની, ૫.સં.૬, જિ.ચા. પિ.૮૪ નં.૨૧૮૨. [મુગૃહસૂચી.] [પ્રકાશિતઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૩૫૩૫) [+] પર્યુષણ પર્વ વ્યાખ્યાનની [અથવા કલ્પસૂત્રની] સઝાય [અથવા ભાસ] ઢાલ ૧૧ આદિ– હરિઆલે રે શ્રાવણ આવેલું એ દેશી. પરવ પજુસણ આવીયાં આણંદ અંગ ન માયે રે, ઘરે ઘરિ ઉછવ અતિ ઘણા શ્રી સંધ આવી જોયે રે – પર. ૧ અંત - રૂપામહેર પ્રભાવના કરીએ નવ સુખકાર રે, શ્રી ખેમા વિજય કવિરાયને બુધ માણવિજે જયકાર રે. ૯ ઢાલ ૧૧ ભરત ગૃપ ભાવ સું એ – દેશી. સંવછરી દિન સાંભલો એ બાસું સૂત્ર સુજાણ સફલ દિન આજુને એ. ખિમાવિજય પંડીત તણે એ, બુધ માણિક્ય મન(વંછિત)દાય. (૧) પ.સં.૫-૧૭, જશ.સં. [મુગૃહસૂચી.] ||પ્રકાશિતઃ ૧. જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ. ૨. સ.મા.ભી.] (૩૫૩૬) ૨૪ જિન સ્ત, અથવા ચોવીશી આદિ – આદિનાથ સ્વ. માનીતી કાગલ મેકલઈ – એ દેશી. પ્રથમ જિનેસર પ્રાહુણ જગવાહલા વારૂ, આ અમહેય ગેહ રે મનમોહનગારૂ, ભગતિ કરૂં ભલી ભાંતિ સું, જગવાહલા વારૂ, સાહિબજ સસનેહ રે. મનમેહનગારૂ. ૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૩] સૌભાગ્યવિજય અંત – સંપ્રતિ શાસનઈસ, ચરમ જિસર વાદીઈ, શ્રી વીમવિજય બુધ સીસ, કહિ માણિક ચિર નંદીઈ. (૧) ઈતિ ચકવીસ જિનસ્તવાનાનિ લિખિતાનિ કૃતાનિ ચ. કવિની સ્વહસ્તલિખિત પ્રત, પ.સં.૭–૧૨, તા.ભં. દા.૮૩ નં.પ. (૨) સં.૧૭૮૩ .વ.૪ રવિ પં. હર્ષવિજય શિ. જિતેંદ્રવિજય લિ. પ.સં.૯-૧૨, ખેડા.ભં.. [મુગૃહસૂચી, લીંહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા. ૫.૫૬૭, ભા.૩ પૃ.૧૪પ-૫૩.] ૧૦૩૦. સૌભાગ્યવિજય (ત, હીરવિજયસૂરિ–સેમવિજય, ચારિત્ર વિજય, સત્યવિજય-લાલવિજયશિ.) મેડતાના શાહ નરપાલની પત્ની ઈન્દ્રાણુથી જન્મ, જન્મનામ સાવલદાસ. શ્રી વિજયસેનસૂરિના પાદસેવી વાચક કમલવિજયના શિષ્ય સત્યવિજય પાસે સં.૧૭૧૯માં દીક્ષા લીધી, સં.૧૭૬રમાં ચોમાસું દક્ષિણના. અવરંગાબાદમાં કર્યું ને ત્યાં કા.વ.૭ શનિ પુષ્ય નક્ષત્ર રવિયોગે પ્રથમ પ્રહરે સ્વર્ગવાસ. (રામવિમલકૃત “સૌભાગ્યવિજય નિર્વાણ રાસ ગાથા ૬૩ વિકાનેર બહત જ્ઞાનભંડાર પત્ર ની પ્રતિમાંથી સાર આપનાર અગરચંદ નાહટાજી, જૈન સત્યપ્રકાશ પુ.૨ અં૧૧ પૃ.૧૨૮) (૩૫૩૭) સમ્યકત્વ ૬૭ બેલ સ્ત, ર.સં.૧૭૪૨ ભા.વ.૧૧ સમાણું (૧) સં.૧૭૮૬ ચ.શુ.૧૧ લિ. ગણિ બુદ્ધિવિજયેન. પ.સં.૫, અભય. નં.૨૭૨૩. (૩૫૩૮) + તીથમાલા સ્તવન .સં.૧૭૫૦ આમાં કવિએ પૂર્વ દેશનાં તીર્થો વર્ણવ્યા ઉપરાંત ગૂજરાત, કાઠિયાવાડ અને મારવાડનાં તીર્થોનું વર્ણન કર્યું છે. તેમાં જણાવવા પ્રમાણે યાત્રાને આરંભ આગ્રાથી સં.૧૭૮૬ના ચાતુર્માસ પૂરું કર્યા પછી વિજય પ્રભસૂરિની આજ્ઞાથી કર્યો છે તેમાં સમેતશિખરની યાત્રા કરી પાછા ફરી પટણામાં તેજસૂરિની આજ્ઞાથી કવિ ચોમાસું કરી, ઉત્તરે પટણાની આજબાજનાં બધાં તીર્થોની યાત્રા કરી. પછી સોરઠ અને બીજું તીર્થોનું, વર્ણન છે. આદિ – આણંદદાઈ આરે, પ્રણમું પાસ જિર્ણોદ, ચિંતામણિ ચિંતાહરણ, કેવલજ્ઞાન-દિકુંદ. અંત – ઢાલ ૧૩ આદર છવ ક્ષમા એ દેશી. અનડ અકબર યવન પાતિસાહ પ્રતિબો ગુરૂ હીરજી, Page #57 -------------------------------------------------------------------------- ________________ જિનચંદ્રસૂરિ [૪૪] જન ગૂર્જર કવિઓ: ૫ સંવત સોલેશતાલા ય વરસે, ફતેપુરમાં સધીરજ. ૧૭ તાસ સીસ વાચક પદધારક, સેમવિજય સુખકારજી, ચારિત્ર આદિ વિજય ઉવઝાયા, સત્યવિજય સુવિચાર. ૧૮ , તાસ સીસ પંડિત પદધારી, લાલવિજ્ય ગણિરાયજી, દિલીપતિ અવરંગ જેવ ટ્યુ, મિલ્યા આગરે આયછે. ૧૯ તપગનિ પિયાલ વિશાલા, દેખ દિલીપતિ સજી, નિજ ફરમાન દઈ પુરમાં મેં, રહિયે સદા સુખવાસ. ૨૦ તે કવિ લાલવિજય સુખ પાયા, પાયા તીર્થ ઉદારજી, માનવજન્મ સફલ ભયો માહરે, એ તો ગુરૂ-ઉપગારજી. ૨૧ એ તીરથની માલા કંઠે, જે ધારે નરનારિજી, ઘર બેઠાં તીરથફલ પામી, સફલ કરે અવતારજી. કલશ. એ તીર્થમાલા અતિ રસાલા, પંચ કલ્યાણક તણ, સંવત સતર સૈ પચાસ વર્ષે, લાભ પંણિ મેં ભણી, શ્રી વિજય રત્નસૂરીસ ગપતિ, સદા સંધ સુહંકારે, ગુરૂ લાલવિજય પ્રસાદ પભણે સૌભાગ્યવિજય જ્યકરે. ૧ (૧) સં.૧૮૧૭ વૈશાખ વદિ ૧ બુધવાસરે. લિ. અમૃતવિજયેન સૂર્ય પુરે સૂર્યમંડન પાર્શ્વ પ્રસાદાત. પ.સં.૧૧-૧૨, મારી પાસે. (૨) સં.૧૮૫૯ ચત્ર વદિ ૧૧ ભોમે પુણ્યસાગરસૂરિ શિ. પં. રત્નસાગર શિ. પં. ધનસાગરગણિ લ. વટપદ્ર વાસ્તવ્ય પઠુઆ કમચંદ ધમચંદ કે લિખાપિત આત્માથે શ્રી આદિસર પ્રસાદાત. પ.સં.૨૩–૧૧, ખેડા ભં.૩. ' પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સં. પૃ.૭૩થી ૧૦૦.. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૧૮–૧૯, ભા.૩ પૃ.૧૩૬૭-૬૮. ત્યાં સેમવિજયચારિત્રવિજય–સત્યવિજ્ય એમ ગુરુપરંપરા બતાવેલી, પરંતુ ત્રણે હીરવિજયસૂરિના શિષ્ય હેવાનું કાવ્યમાંથી સમજાય છે.] ૧૦૩૧. જિનચંદ્રસૂરિ (ખ. જિનરાજસૂરિ-જિનરત્નસૂરિશિ.) (૩૫૩૮) + ૯૬ જિનવર સ્ત, ૨૩ કડી ૫ ઢાલ ર.સં.૧૭૪૩ પ્રકાશિત : ૧. અભયરત્નસાર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩૩. ત્યાં કવિને જિનરાજસૂરિશિષ્ય કહેલા, પરંતુ કૃતિમાં કવિનું ગુરુનામ જિનરત્ન નિદેશાયું છે અને વસ્તુતઃ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧. અઢારમી સદી જિતવિમલ, જિનરાજ-જિનનિ એ ગુરુપરંપરા છે.] ૧૦૩૨, જિતવિમલ (૩૫૪૦) ભપચાશિકા બાલા. સં.૧૭૪૪ (૧) ગ્રં.૨૫, પ.સં.૯, હી.ભં. દા.૪૪ નં.૪૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૨, ભા.૩ પૃ.૧૬૩ર.] ૧૦૩૩. નયવિજય (ત. જ્ઞાનવિજયશિ.) (૩૫૪૧) નેમિનાથ બારમાસા ૪૨ કડી .સં.૧૭૮૪ થરાદમાં અંત – જે ભવિ ભાવઈ ગાવઈ, પાવઈ તે ધનપૂર, નિતનિત આનંદ અતિ ધણે, તસ તણે વધતઈ નૂર. સત્તર ચિમા લઈ વીરભદ્ર, થિરપદ રહી ચૌમાસ, આનંદ અધિકા. પાયા,. ગાયા બારે માસ. સકલપંડિતસિરતાજ -જ-રાજ (વિજયરાજ) રાજ, જ્ઞાનવિજય પ્રભુ બડહવાઈ, - તે ગુરૂચરણ પસાંય પામ, નયવિજય વિનમ્યા નેમિ સ્વામિ. ૪૨ (૧) પ.સં.૩, . નં. ૧૭૦. , (૩૫૪૨) ચોવીસી ૨.સં.૧૭૮૬ ' (૧) પ.સ.૫, લી.ભં. નં.ર૭૮૧, [લીહસૂચી.]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩૩ અને ૧૩૯૬. “વીસી” તિલકવિજયશિષ્ય નેમવિજય (જુઓ હવે પછી નં.૧૦૭૫ના )ને નામે મુકાયેલી, પણ લી.ભં.ની એ પ્રતમાં કર્તા આ નવિજય જ છે.] . .. ૧૦૩૪. ખેમ (નાગરી તપગચ્છ–અહિપુરગચ્છ રાયસિંહ-બેત્ર* * * . સિંહ(ખેતસી)શિ.) (૩૫૪૩) અનાથી ત્રષિ સંધિ અથવા ઢાળે [અથવા સઝાય - '૨.સં.૧૭૪૫ કલ્યાણપુરમાં આદિ– વંદિય વિર જિણેસ જગીસ, નિત પ્રણમું તાસ ગોતમ સીસ, પ્રણમું સુગુરૂ કરૂં નિત સેવ, જિણ ઉપગાર કીયો ગુરૂદેવ. ૧ સાંનિધિકારી હો મોરા, મનમે ધ્યાન જપૂ નિત તારા, કમલ-સૂદૂઆ સુપસા, ગુણ અનાથી ગાયા ચાહે. ૨ અંત – શ્રી કલ્યાણ નાગરીગ9પતી રે, સિષ રાયસિંધ રિષિરાય. * * સિષ સોભાકર દીપે ખેતસી રે, ચૂહડ સિષ સુખદાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ - પ્રેમ [૪૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ તસ ચરણાબુજ સેવક ખેમે ભણઈ રે, કલ્યાણપુર સુખકાર, સતરઈ સઈ પૈતાલઈ સુગુરુગુણ ગાયનઈ રે સફલ કરઈ અવતાર. (૧) સં.૧૭૭૪ પોષ વદિ ૫, પ.સં.૫-૧૨, ગુ. નં.૧૩–૫. (૨) પ.સં.૮. અભય. નં.૧૪૫૪. [મુપુગૃહસૂચી.] (૩૫૪૪) ઈષકાર સિદ્ધ ચોપાઈ ૪ ઢાલ ૨.સં.૧૭૪૭ ઉદયપુર આદિ– પરમ દયાલ દયાકરૂ, આસાપૂરણહાર, ચઉવીસે જિનવર નમું, ચોવીસ ગણધાર. ધર્મગ્યાંનદાતા સુગુરૂ, અહનિસ યાન ધરેસ, વાણું વર દેસી સરસ, વિઘન હરે વિઘનેસ. ઉત્તરાધ્યયન ચવદમઈ, મિત્ર છે એ અધિકાર, અલપ અકલ ગુણ છે ઘણું, કહુ વાત અણુસાર. અંત – ધુર ચ્યારે ઢાલ ભવાં તણી, ઇષકારી સિદ્ધથી અધિકાર, ચ્ચાર દ્વાલ સંયમ તણી, ગુણ ગાયા સુત્ર-આણુસાર. ધન. ૭ જિનવાણી સુધ સદવતું, અણુદું સાચે લે નેહ, વિશુદ્ધ સુદ્ધ સહુ વાસરે, જિણ આખે મીછાદુકડ દેહ. ધન. ૮ સતરે સિતાલે સમે, ઉદયપુર મઝાર, મુની એમ ભણે સિદ્ધાંતના, ગુણ ગાયાં કેડિ કલ્યાણ. ધન. ૯ (૧) સં.૧૮૨૮ શાકે ૧૬૮૩ દ્વિ-આસાઢ વદિ ૬ બુધ. પ.સં.૯૧૧, શેઠિયા. ભં. વિકાનેર. (૩૫૪૫) સોલ સતવાદી સ. ૧૯ કડી મેડતામાં - આદિ – બ્રહ્મચારી ચૂડામણી, જિનશાસનશિણગાર હે, બ્રહ્મચારી. સતવાદી સાલે તેણુ ગુણ ગાયાં ભવપાર છે. બ્ર. ૧ અંત – સોલ સતી ગુણ ગાઇયા, મેડતાનગર મઝાર હો. બ્ર. અહિપુરગછ મુનિ ખેતસી, શિષ્ય એમ મહાસુખકાર હો. બ્ર.૧૯ (૧) ૫.સં.૧-૧૨, મારી પાસે. (૩૫૪૬) મૃગાપુત્ર સ. ૧૨ કડી આદિ– પુર સુગ્રીવ સોહામણો, મૃગપુત્ર રાજા બલિભદરાય હે. અંત – કેવલ પાયે નિરમ, મૃ. પામી સિવસુખઠામ હે, ગછ નાગરી દીપતા, મૃ. ગુરૂ ખેત્રસિંહ ગુણધાર હે. મુનિ એમ ભણે કર જોડીને, મૃ. તિકરણ સુધ પ્રણામ હે. ૧૨ (૧) સં.૧૭૬૩ વષે શાકે ૧૬૨૮ પ્રવર્તમાને મેધ માઘ ? માસે Page #60 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭] માનજી મુનિ કૃષ્ણપક્ષે ષષ્ઠી તિથી સોમવારે. શ્રી વીકાનેર નગરે પં. ધમવિલાસ લિપીકૃતા. પ.સં.૧–૧૪, મારી પાસે. [રાહસૂચી ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯૧-૯૨, ભા.૩ પૃ.૧૨૮૨ તથા ૧૩૩૬૩૭. ભા.૧માં “સેલ સતવાદી સ.” તથા “મૃગાપુત્ર સ.” સં.૧૬મી સદીના ખેમને નામે મુકાયેલી, પરંતુ એ સં.૧૮મી સદીના પ્રેમ જ છે. ભા.૩ પૃ.૧૨૮૨ પર ર.સં.૧૭૪૨ની “અનાથી મુનિની ઢાળો લોકાગચ્છના ખેતોખેતસી (જુઓ આ પૂર્વે નં. ૯૯૧)ને નામે મુકાયેલી તે પણ ભૂલ જ છે. ત્યાં સેંધાયેલી હસ્તપ્રત એમની કૃતિની હસ્તપ્રતમાં નોંધાયેલી છે જ] ૧૦૩૫. માનજી મુનિ (ખ. સુમતિ મેરુ-વિનયમેરુશિ.) (૩૫૪૭) કવિવિદ (વૈદ્યક હિંદીમાં) ર.સં.૧૭૪૫ વૈ.શુ.૫ સોમ લાહોર આદિ – શ્રી જિનાય નમઃ ઉદિત ઉદીત જગિમગ રહ્યા ચિત્ર ભાનુ, એસઈ પ્રતાપ આદિ ઋષભ કહત હૈ. તાકી પ્રતિબિંબ દેખ ભગવાન રૂપ લેખિ, તાહિ નમ પાય પેખિ મંગલ વહતિ છે. ઐસી કર દયા મેહિ ગ્રંથ કરે ટેહિ દેહિ, ધરે ધ્યાન તબ તૌહિ ઉગમ ગહત હૈ. વચન વિધન કે અચ્છર સરલ દેઉ, નર પઢે જેઊ સાજૈ સુખૌ લહત હૈ. ૧ અંત – સંવત સતરહ સે સમે, પૈતાલે વૈસાખ, શુક્લપક્ષ પાંચમિ દિને, સોમવાર હે ભાખ, એર ગ્રંથ સિવ મથન કરિ, ભાષા કહીં વખાન, કાઢા ઓષધ ચૂણિ ગુટિ, પ્રગટ કરે મુન માંન. ભટ્ટારક જિનચંદ ગુરૂ, સબ ગઈકા સિરદાર, ખરતરગછ મહિમાનિલૌ, સબ જનકે સુખકાર. કૌ ગચ્છવાસી પ્રગટ, વાચક સુમતિ મેર, તાક શિષ્ય મુનિ માનજી, વાસી વિકાનેર. કીયૌ ગ્રંથ લાહોર્મ, ઉપજી બુદ્ધકી વૃદ્ધિ, જે જન રાખ કંઠમે, સો હૈ પરસિદ્ધ. ખરતગછ મહિમા બહુત, સુમતિએ ગુરૂ ભજન, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪ માનજી મુનિ [૪] જન ગૂર્જર કવિઓ: ૫. તાક શિષ્ય સબમે પ્રગટ, કર્યો ગ્રંથ મુન માન. ૧૮ રાગહરણ તાત અધિક, લેભ છાડ દેહ, વધે સુજસ સંસારમૈ, પરભવ સુખક ગેહ. (૧) સં.૧૮૩૭ ફા.સુ.૩ શનિ લિ. ગુલાબચંદ્રણ પં. કુસલ કલ્યાણ- હેત શ્રી પુન્નપાલ મળે. ૫.સં.૪૨, નાહટા. સં. . ' (૩૫૪૮) કવિપ્રમોદ ૨સ (વૈદ્યક હિંદીમાં) ર.સં.૧૭૮૬ કા.સુ. આદિ– ૯૦ શ્રી જિનાય નમ: કવિત્ત પ્રથમ મંગલ પદ હરિત દુરિત ગઇ, - વિજિત કમદમદ તાસોં ચિત લાઈયઈ. જોકે નામ ફૂર કરમ છિનહીમ હેત નર્મ, જગત વિખ્યાત ધમ્મ તિનિહિક ગાઈઈ.. અશ્વસેન વામા તક અંગજ પ્રસિદ્ધ જગિ, - ઉરગલછન પગ જિન પત પાઈઈ.. ધર્મધ્વજ ધમરૂપ પરમ દયાલ ભૂપ, કહત મુમુક્ષ માંન ઐસેહીક ભ્રાઈ. ૧ યુગપ્રધાન જિનચદ પ્રભુ, જગત માંહિ પરધાન, વિદ્યા ચઉદ પ્રગટ મુખ, દિશિ ચાર મધિ આંન. ખરતરગચ્છ શિર પર મુકુટ, સવિત જિમ પ્રકાશ, જાકે દેખ ભાવિકજન, હરખે મન ઉ૯લાસ. સુમતિ મેર વાચક પ્રગટ; પાઠક શ્રી વિનૈમેર, તાકૌ શિષ્ય મુનિ મનજી, વાસી વિકાનેર.. સંવત સતર છયાલ શુભ, કાતિક સુદિ તિથિ દેજ, કવિમેદ-રસ નામ યહ, સવ ગ્રંથનિકૈ ખોજ. સંસ્કૃત વાની કવિનિકી, મૂઢ ન સમ કોઈ, તાતે ભાષા સુગમ કરિ, રસના સુલલિત હાઈ. ગ્રંથ બહુત અ૩ તુછ મતિ, તાકૌ યહ પરધાન, સબ ગ્રંથન મથન કરિ, કીયો એહમઈ આંન. અંત – ખરતરગચ્છ પરસિદ્ધ જગિ, વાચક સુમતિ મેર, વિનય મેર પાઠકપ્રગટ, કીર્ય દુષ્ટ જગજેર. ૩૯૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૯] અમરથદ તાક શિષ્ય મુનિ માનજી, ભય સબનિ પરસિદ્ધ, ગુરૂપ્રસાદકે વચન તેં, ભાષા કીની જન નિદ્ધ. ૩૯૯ કવિપ્રદ એ નામ રસ, કીયો પ્રગટિ યહ મુખ, જે નર ચાહે યાહિક, સદા હોય મનસુખ. ४०० સબ સુખદાયક ગ્રંથ યહ, હંરે પાપ સબ દૂર, જે નર રાખે કંઠ મધિ, તાહિ સઃ સુખપૂર. ૪૦૧ (૧) ઈતિશ્રી ખરતરગચ્છીય વાચક શ્રી સુમતિ મેરૂગણિ તન્ના પાઠક શ્રી વિનેમેરૂગણિ શિષ્ય માંનજી વિરચિત ભાષા કવિપ્રમોદ રસ ગ્રંથે પંચ કર્મ સ્નેહઘતાદિ વરચિકિત્સા કવિત્તબંધ ચૌપાઈ દેધક વર્ણને નામ નવમોદેશ. ૫.સં.૧૮૦, નાહટા.સં. (૨) સં.૧૭૬૫ ચ.શુ. ૧૩ વન્ દેશે ખ. વા. રાજસાગરણનાં શિ. પં. ગુણસુંદરગણીનાં શિ. પં. જિનદાસે લિ. ૫.સં.૧૧૧, નાહટા.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૩૪-૩૬.] ૧૦૩૬. અમરચંદ (અં. અમરસાગરસૂરિ–ગુણસાગરપક્ષે યણચંદ-મુનિચંદશિ.) (૩૫૪૯) [+] વિદ્યાવિલાસ રાસ [અથવા ચરિત્ર ૩ ખંડ ૭૦૨ કડી ૨.સં.૧૭૪૫ ભા.શુ.૮ ભગુવાર રાધનપુરમાં આદિ -- શ્રી ગણેશાય નમઃ શ્રી સારદાય નમઃ સકલસુખદાયક સદા, પ્રણમું જિનવર પાસ, સમરું સરસતિ સામિની, વર દે મુઝ સુવિલાસ. ગણધર જે મોટા ગુણ, ગિરૂઆ તે ગુણવંત, ચરણકમલ ચેખે ચિત, સેવું સાધુ મહત. વિદ્યાવિલાસ વખાણતાં, પાતિક દુર પુલાઈ, જિનધર્મમહિમા જાણતાં, નિશે નવનિધ થાય. ગુરૂ પ્રણમું ગિરૂઆ ઘણું, જ્ઞાનદષ્ટિ ગુણન્નણ, દાન તણું ફલ વર્ણતાં, વર દે મુઝ વાણિ. પુન્ય થકી ઋદ્ધિ પામિઈ, પુન્ય બહુલા પુત્ર, પુજે માંને પંચ જન, સાખિ એહનો સુત્ર. પુજે પદવી પામીઓ, વિનય કરી વિશેષ, વિવેકી સઘલે વડો, રાખે ધમની રેષ. Page #63 -------------------------------------------------------------------------- ________________ કતિવિજ્ય [૫] ન ગૂર્જર કવિઓ: ૫ ભવિઅણ! તમે ભાવ સૂ, ચરિત્ર સુણો અતિ ચંગ, વિનયે તેહ વખાંણસું, રિદ્ધિ પામિ જિમ રંગ. ૭ અંત - વિધિ પક્ષના રાજી શ્રી, અમરસાગરસૂરિ જાંણાજી, તપતિજદિવાકર તે તપે, મુખ જપે અમૃતવાણાજી. પુ. ધીંગડમલ ધર્મધુરંધર, પાટધર પુન્યવંતોજી, સૂર કલ્યાણનો શિષ્ય સવાઈ, ગુણસાગર મતિવંતો. પુ. ૮ તસ પષિમેં મહાવ્રતધારી, વાચક શ્રી હિતકારી, યણચંદ સુનામ અનોપમ, બહુલા તપ-બ્રદધારીજી. પુ. ૯ શિષ્ય તસુ નામે સુવિનીતા, શ્રી મુનિચંદ મતિવંતાજી, નામ લેયતે પાતિગ નાસે, ભાગે મનની ચિંતાજી. પુ. ૧૦ એ અધિકાર મેં એવો ગાયો, શ્રી સંધ તણે મનિ ભાયોજી, અમરચંદ દે સંધ આસીસા, હાજો સુજસ જગસાજી. પુ. ૧૧ સંવત ૧૭૪૫ વર્ષ, ભાદ્રપદ માસ સુહરજી, શુદિ અષ્ટમી સોહે ભગુવારે, રાસ રમો હિતકારેછે. પુ. ૧૨ રાયધણપુરે રેગિ સું ગાયે, શ્રી સંધ થયો સવાયો, પાંચસે સવા ચોપાઈ અનુમાને, રાસ મેં તે કહાયોજી. પુ. ૧૩ કુલ ૭૦૧ રસનાઈ જે અધિકું છું, ભાષ્ય વયણવિલાસ, મિછા દુકકડ સંધની સાથું, શું આનંદ ધરી ઉલ્લાસોજી. ૭૦૨ (૧) ઈતિશ્રી વિદ્યાવિલાસ ચરિત્ર તૃતીય ખંડ સંપૂણ. સંવત ૧૭૮૩ વર્ષે ભાદ્રવા વિદિ ૧૨ રવૌ. શ્રી અચલગ છે પં. શ્રી દીપસાગરજી તશિષ્ય મુનિ વિજેસાગર મુ. મેધસાગરેણ લિષતું. શ્રી કુઠારા મળે ગ્રંથાગ્ર. ૯૬૦. ૫.૩થી ૨૪ પં.૧૩, પ્રથમ બે પત્ર નથી, વ.રા. મુંબઈ. (૨) પ.સં.૨૧-૧૫, છેલ્લી પ્રશસ્તિ નથી, મ.જે.વિ. નં.૪૭૩. [પ્રકાશિતઃ ૧. પ્રકા. શા. ખીમસી પ્રેમજી.] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૭૩, ભા.૩ પૃ.૧૩૩૭.] ૧૦૩૭. કાંતિવિજય (૩૫૫૦) [+] સુજસવેલી ભાસ (અ.) ૪ ઢાળ ર.સં.૧૭૪૫ આસપાસ [2] પાટણમાં યશવિજય ઉપાધ્યાયના ગુણપરિચયરૂપ. આદિ– [૧ ઢાળ ઝાંઝરીયાની દેશી. ઝાંઝરીયા મુનિવર ધન ધન તુમ Page #64 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧] કાંતિવિજ્ય અવતાર એ દેશી. પ્રણમી સરસતિ સામિનીજી, સુગુરૂને લહી સુપસાય, શ્રી યશોવિજ્ય વાચક તણાજી, ગાઈશું ગુણસમુદાય. ગુણવંતા રે મુનિવર ધન તુમ જ્ઞાનપ્રકાસ.] અંત - યાચક ચારણ ગણિ સલહીજતાજી, વીટયા સંઘ સમગ્ર, નાગપુરીય સરાહૈ પધારિયાજી, લેતા અરથ ઉદગ્ર. ૪ વા. કોરતિ પસરી દિસિંદિસિં ઉજલીજી, વિબુધ તણી અસમાન, રાજસભામાં કરતાં વનાજી, નિસુણ મહેબતખાન. ૫ વા. ગુજરપતિને હંસ હુઈ ખરીજી, જેવા વિદ્યાવાન, તાસ કથનથી જસ સાધે વલીજી, અષ્ટાદશ અવધાન. ૬ વા. પેખિ ગ્યાની ખાન ખુસી થયાજી, બુદ્ધિ વખાણે નિબાપ, આડંબર યુ વાજિંત્ર વાજતેંજી, આર્વે થાનિક આપ. ૭ વા. શ્રી જિનશાસન ઉન્નતિ તી થઈજી, વાધી તપગચ્છથતિશોભ, ગ૭ ચોરાસીમાં સહુ ઈમ કહે છે, એ પંડિત અક્ષભ. ૮ વા. સંઘતિ સકલ મિલિં શ્રી વિજયદેવને, જી અરજી કહે કર જોડિ, બહુશ્રુત એ લાયક ચઉ પદેજી, કુણ કરે એહની હોડિ. ૯ વા. ગપતિ નાયક એહવું જાણિબેંજી, ધારે મનમાં આપ, પંડિતજી થાનકતપ વિધિ મ્યું આદરેંજી, છેદન ભવસંતાપ. ૧૦ વા. ભીના મારગ શુદ્ધ સંવેગનેંજી, ચઢે સંયમ ચોષ, જયમાદિક પંડિતમંડલીજી, સર્વે ચરણ અષ. ૧૧ વા. ઓલી તપ આરાધ્યું વિધિ થકીજી, તસ ફલ કરતલિ કીધ, વાચક પદવી સતર અઢારમાંજી, વિજયપ્રભ દીધ. ૧૨ વા. વાચક જસ નામી જગમાં એ જોઇ, સુરગુરૂને અવતાર, સુજસલિ ઈમ સુણતાં સંપઔછે, કાંતિ સદા જયકાર. ૧૩ વા. (પછીની છેલ્લી ઢાલ માટે જુઓ યશોવિજય ઉપાધ્યાય કે જે ૧૭૪૩માં સ્વર્ગસ્થ થયા (નં.૮૮૫ ભા.૪ પૃ.૧૯૩) તેની નીચે આખી મૂકી. છે છતાં છેલ્લી બે કડી અહીં મૂકવામાં આવે છે ) શ્રી પાટણના સંઘનો લહી, અતિ આગ્રહ સુવિશેષિ રે, સોભાવી ગુણફુલર્ડિ, ઈમ સુજસવેલી હે લેષિ રે. શ્રી. ૮ ઉત્તમ ગુણ ઉદભાવતા, મહે પાવન કીધી છહા રે, કાંતિ કહે જસવેલડી, સુણતાં હુઈ ધન ૨ દીહા રે. શ્રી. ૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ કતિવિજય [પર જૈન ગૂર્જર કવિઓ ૫ (૧) ઈતિ શ્રીમન્મહાપાધ્યાય શ્રી યશોવિજ્યગણિ ગુણગણપરિચય -સુજસલિ નામા ભાસં. ઠાકોર મૂલચંદ પઠનાથ. મુનિ જિનવિજયજીને લેખ નામે મહાપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી પૃ.૧ર૬થી ૧૨૮, વીરાત ૨૪૪૨ પિષ અંક, આત્માનંદ પ્રકાશ. (૨) પ.સં.૪-૯, વી.ઉ.ભં. દા.૧૮ પિ.૧ નં.૧. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.પર૧).] પ્રકાશિત ઃ ૧. મારા સંશાધનાદિ સહિત, પ્રકા. જ્યોતિ કાર્યાલય [૨. પ્રાચીન સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૮૧-૮૨, ભા.૩ ૫.૧૨૦૯. કૃતિના સમય યશોવિજયજીના સ્વર્ગવાસ પછી તરત માન્ય છે એ માટે બીજે કોઈ આધાર નથી. ત્યાં કર્તા આ પછીના કીર્તિવિજયશિષ્ય કાંતિવિજય માનેલા પરંતુ એમ માનવું યોગ્ય છે કે કેમ એ પ્રશ્ન છે. કેમકે એ કાંતિવિય પોતાને માટે “કાંતિવિજય' પૂરું નામ યોજે છે ને પોતાની ગુરપરંપરા બતાવે છે, જ્યારે આ કવિએ પોતાને ઉલેખ માત્ર “કાંતિથી કર્યો છે. પ્રેમવિજયશિષ્ય કાંતિવિજય (હવે પછી સં.૧૭૬૯ના ક્રમમાં) પિતાને કોઈ વાર “કાંતિ” તરીકે ઉલ્લેખ છે. એ આના કર્તા હશે ?] ૧૦૩૮, કાંતિવિજય (ત. કીર્તિવિજયના શિષ્ય, વિનયવિજય ઉના ગુરુભ્રાતા) આ કવિ કાંતિવિજય માટે શ્રી વિનયવિજયપાધ્યાયે (નં.૮૩૭ ભા.૪ પૃ.૭) “હૈમ લઘુપ્રક્રિયા” વ્યાકરણ બનાવ્યું છે એ વાત પ્રશસ્તિમાં ‘સં.૧૭૧રની લખેલી પ્રત પાટણના ભંડારમાં છે તેમાં એક શ્લોક મૂકેલો. છે તે પરથી જણાય છે ? કાંતિવિજયાખ્યગણિનઃ પઠનકૃત કૃતધીયઃ સતીશ્યસ્ય, વિહિતાયં યઃ સફલઃ સ્તોત્સવ પ્રકારેણ. આ વ્યાકરણ જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રકટ કરેલ છે પણ તેમાં આ લોક પ્રકટ થયો નથી. (૩પપ૧) સંગ સાયન બાવની આદિ સકલ મને રથ પૂર્વઈ, શ્રી શંખેસર પાસ, કૃપા કરિ મુજ ઉપરી, આપો વચનવિલાસ. રંગીલે આતમાં.. શ્રી ગુરૂ હીર સરિંદના, શ્રી કાસિંવિજય ઉવજઝાય, Page #66 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૩] કાંતિવિજય તેહ તણા સુપસાયથી, મેં કીધી એહ સજઝાય. રંગીલે આતમા. ૫૧ ગુરૂ બ્રાતા ગુરૂ સારીખા, શ્રી વિનયવિજય ઉવજઝાય, ગ્રંથ બે લાખ જેહ કર્યો, વાદીમદભંજણહાર. ૨. પર સંવેગ રસાયન બાવની, જે સુણે નર ને નાર, કાંતિવિજય કહે તસ ઘરે, નિતનિત મંગલમાલ. સં. ૧૩ (૧) પ.સં.૭, અમર.ભં. (૩૫૫૨) વીશી [અથવા ચતુર્વિશતિ જિન સ્તવન] આદિ– ઋષભ સ્ત. રાગ કાફી. અલી અલી કહે કબ આવેગો એ દેશી. આજ અધિક ભાર્વે કરી તો, ભેટવા ઋષભ જિહંદ , શેત્રુંજા ગઢ કેરે રાજીઓ, માતા મરૂદેવીને નંદ હે. ૧ આ. કીર્તિવિજય ઉવઝાયનો ઈમ કાંતિવિજય ગુણ ગાય છે. ૫ અ. અંત – મહાવીર સ્વ. વટપત્ર તણા સિચ્ચાર એ દેશી. સોલ સજી સિણગાર સુંદર નારિ સર્વ મિલી, છરેજી ગાયર્યું મધુરે સાદિ, વીર જિર્ણોસર લલીલલી. કાંતિવિજય કહે દેવ, દરિસણ દેજો વલવલી. (૧) પ.સં.૮-૧૧, સીમંધર. દા.૨૦ .૨. [મુપુન્હસૂચી.] (૩૫૫૩ ક) શીલ પવીસી ૨૭ કડી . અંત – શ્રી તપગચ્છ સહકરૂ રે, શ્રી કીસિવિજય ઉવઝાય રે, - કાંતિવિજય હર્ષ કરી રે, કીધી એ સઝાય રે. (૧) પ્ર.કા.ભં. (૩૫૫૩ ખ) [+] પંચમહાવ્રત સઝાય ઢાલ પ આદિ– કપુર હાઈ અતિ નિરમતું રે એ દેશી. સકલ મનોરથ પૂરવઈ રે, શખેશ્વર જિનરાય, તેહ તણું સુપસાયથી રે, કરૂં પંચમહાવ્રત સઝાય રે મુનિજન એ પહેલું વ્રત સાર. એહથી લહઈ ભવને પાર રે– મુનિજન. હાલ પ શ્રી કીર્તિવિજ્ય ઉવઝાય તો, જગ માંહિ જસ મહિમા ઘણો, અંત Page #67 -------------------------------------------------------------------------- ________________ અમૃતસાગર [૫૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ તેહનો શિષ્ય કાંતિવિજય કહઈ, એ સઝાય ભણે તે સુખ લહે. ૭ (૧) માણેક મુનિને ચોપડો. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૪, ૫૬૨).] [પ્રકાશિત : ૧. સઝાયમાલા ભા.૧-૨ (બાઈ જાસુદ).] (૩૫૫૩ ગ) [+] રાત્રિભેજન ત્યાગ (છઠા વત) સ. આદિ– સુણે મેરી સજની રજની ન જાવે રે – દેશી સકલ ધર્મનું સાર મે કહીઈ રે. અંત – કાંતિવિજય એ વ્રત જે પાલે તે ધન અવતાર રે. (૧) માણેક મુનિને ગુટકે. (૨) પ.સં.૪-૧૨, ના.ભ. [પ્રકાશિત ઃ ૧. મેટું સઝાયમાળા સંગ્રહ.] (૩૫૫૩ ઘ) [+] સુંદરી મહાસતી ઝાય ૯ કડી આદિ – સરસતિ સામિની કરે પસાય રે. સુંદરી તપનો ક સઝાય રે. (૧) માણેક મુનિને ગુટકે. [લીંહસૂચી.] [પ્રકાશિતઃ ૧. સઝાયમાલા વિદ્યાશાલા).] (૩૫૫૩ ચ) હરિયાળી ૬ કડી આદિ – એક નરે બહુ પુરૂષ ઝાલીને નારી એક નિપાઈ. (૧) પ.સં.૧, જશ.સં. (૩૫૫૩ ૭) ભગવતી પર સઝાય આદિ– સરસતિ સરસ વચન ઘ માય રે. (૧) પ.સં.૧, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૮૧-૮૨, ભા.૩ ૫.૧૨૦૯-૧૧. જુઓ આ પહેલાંના કાંતિવિજય વિશેની સંપાદકીય નેધ. “સુજસવેલી ભાસ'ના અનુમાનિત સમયને આધારે આ કવિને સમય ગયો છે, પરંતુ વિનયવિજયના આ ગુરુભ્રાતા આથી વહેલા સમયમાં થયો હોય એવો પણ સંભવ છે.] ૧૦૩૯. અમૃતસાગર (ત. ધર્મસાગર ઉ–શ્રુતસાગર-શાંતિ સાગરશિ.) (૩૫૫૪) સવજ્ઞ શતક બાલા, ર.સં.૧૭૮૬ (દ્ધિસાગરસૂરિ રાજ્ય) (૧) મૂળ ધર્મસાગરકૃત ગા.૧૨૩ની સંસ્કૃત વ્યાખ્યા સાથે. પ્રથમ અને બીજા અધિકારની છૂટી પ્રતા, પ.સં.૯૨ અને ૭૧, કુલ ૬૦૦૦ગ્રંથમાનની લ.સં.૧૭૪૬. લી.ભં. દા.૨૦ .૩ અને ૪. Page #68 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૧, ભા.૩ પૃ.૧૬૩૫-૩૬.] ૧૦૪૦, શીવિજય (ત. શિવવિજયશિ.) (૩૫૫૫) + તીથમાળા ૪ ખંડ ૨.સ.૧૭૪૬ આસા આદિ દૂા. અરિહંતદેવ નમું સદા, જસ સેવિ ગુરૂરાય, તી માલા ગુણુસ્યું મુદ્દા, સદ્ગુરુ તિહુ પસાય. અરિહંતમુખકજવાસિની, વાણી-વર્ણવિલાસ, કવિજનમાતા વિનવું, પૂરે મુઝે મન-આસ. જગમાં તીરથ સુંદર, જ્યાતિવત ઝમાલ, પભણીસ દીઠાં સાભળ્યાં, સુણતાં અમીરસાલ. અંત – ઋષભદેવ ચેાખ ચાસાલ, દીપેં દરસણુ અમીઅરસાલ, પ્રગટમલ પેારવાડ માહિં, સંઘવી સીપા સુ કહિવાય. મહાપુરૂષ મેહાજલ નામ, તીરથ થાપ્યું અવિચલ ઠામ, સંવત નેઉÛ સેાલિ વલી, શેત્રુજ યાત્રા કરી મિત લી. ૫૯ * શીવિજય ૨. ૩ સયણપુરિ રૂડા ચઉમુખ, નલિનીગુલ્મ વિમાન પ્રતખ્ય. માગવશ પુન્યિ બહુ ભર્યાં, કામલદેખિ અવતă; ધનધન ધરણા સંધવી નામ, ણિ કીધાં ઉત્તમ કામ. સંવત ચૌદ છતાલિ ણિ, સામસુંદરસૂરિ ગુણખાણિ, તસ ઉપદેશ સુણી ગહગદ્યો, જિનસાસન સેાભાવક થયેા. ચેામુખિ થાપ્યા નાભિ-મલ્હાર, સૂરિપદ મહાચ્છવ સુખકાર, સતિલક વિમલાચલ યુ, ઈંદ્રમાલ લેઈ વ્રત ઉયુ.. ૬૮ વરસ ખત્રીસે ભરયૌવને, નારીસંગ તજ્યેા સુભ મૂર્તિ, બાવન સંધ મલ્યા તિણિ વારિ, ધરણિસાહ વરીએ જયકાર.૬૯ કુંભારાણાનું પરધાન, સકલ બુદ્ધિ સદા સાવધાન, ધન યૌવન ઠકુરાઈ લહી, ઉત્તમ કરણી કીધી સહી. * કલશ. પ્રેમ અનેક તીરથ અષ્ટિ સમરથ પષ્ઠિમ દિસિ સાહામણાં, જયજયકારક શિવસુખકારક ત્રિભુવનનાયક જિત તણાં; સંવત સસી સુનિ વેદસ (૧૭૪૬) આસે માસિ અભિનવી, ૫૮ દ ૬૭ ૭૦. Page #69 -------------------------------------------------------------------------- ________________ શીવિજચ [૫૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ બુધ શિવિજય શિષ શીલ, સેવી વવદ્ આણુંદ વિતવી. ૮૫ (આ કૃતિના આ છેલ્લા કલશ લાગે છે, અને તેથી તે પછીનાં વર્ણના તેની પહેલાં આવવાં જોઈએ, છતાં પછી છે; તા જેમ અનુક્રમ છપાયા છે તે પ્રમાણે તેમને પુરવણી તરીકે લઈને અત્ર મુકાય છે.) (બીજો ખંડ) દૂા. (પૂર્વ દિશાનાં તાર્થાનું વન) પૂરણ પુર્તિ પામી, માનવભવ-અવતાર, સદ્ગુરૂ-સાનિધિથી લઘો, જ્ઞાનષ્ટિ-આધાર. યુગતિ સધાતિ જોયાં, તીરથ દેશ અનેક, કલ્યાણકકારી કહ્યું, પૂરવદેિશિ વિવેક. * કલા. તપગચ્છનાયક બહુ સુખદાયક વિજયપક્ષ ધુરંધરૂ, શ્રી વિજયરાજ સુદિ સાહિ સૂરિગુણૅ કરી સુંદરૂ, તસતતણ રાજિ અહિ છાજિ સવેગગુણ-મણિસાયરૂ, બુધ શિવવિજય સીસ શીલ વીરિત સદા આણુંદ જયકરૂ. ૫૬ (ત્રીજો ખંડ) દૂહા (દક્ષિણ દેશનાં તીર્થોનું વર્ણન) પરમપુરૂષ પ્રમુ વલી, વાગેસરી વરદાય, શ્રી ગુરૂચરણ પસાઉäિ, સકટ દૂરિ જાય. દુખ્ખણુ દેસિ દીપતા, દાલતિકાઈ દેવ, ગુણ ગાઉ તીરથ તણા, ગામઠામ સુણા હેવ. ૧ સાર'ગધર સંઘવી પારવાડ, યાત્રા કીધી ચૈત્ર પ્રયાદિ, સતર ખત્રીસિ (૧૭૩૨) બહુલી ઋદ્ધિ, લખમી તણા લાહા તે લીધું. ૮ ૧ તિહાં ગચ્છનાયક દીગ ખરા, છત્ર સુખાસન ચામરધરા, વધેરવાલવ શિસિગાર, નામિ સંધવી ભેાજ ઉદાર. ૨૩ સંવત સાતિ સત્તરિ (૧૭૦૭) સહી, ગઢ ગિરિનારિ જાત્રા કહી. બાહુબલીનું ખીજું નામ, લેાકપ્રસિદ્ધ છિ ગેામટસ્વામિ. ૬૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ [૫૭] શીવજય ૭૪ ચદ્રકીતિ નામિ ગચ્છધણી, ધનવંત શ્રાવક તિહાં બહુ ગુણિ. કલિયુગ માહિ ઉપિ આજ, દખ્ખણમાહિ તીરથરાજ, ઘાટ ઉતરી આવ્યા મલખાર, કલિકેટ બૉંદિર અતિહિ ઉદાર, જિનમદિર સ્વેતાંબર તણું, વ્યાપારી ગુજ્જર તિહાં ભણું. ૭૭ ચાર વર્ષોંના શ્રાવક ભદ્ર, બ્રમ ખ્યત્રી વૈસ્ય નિ સુદ્ર, નાતિ તણા એહુ જ વિહાર, મિથ્યા દેવ તણા પરિહાર. ૮૩ રાજનગર શ્રાવક ચેાસાલ, જગપ્રસીદ્ધ માનિ ભૂપાલ, જિનસાસન સેાભાવિ સદા, આશ્રિતવલ બહુ સંપદા. ૧૪૨ ઉસવંશ-ભૂષણ શિરકાર, સૂરા રતન એ બધુ ઉદાર, સત્યાસીઈ (૧૯૮૭) દીઉ સત્રુકાર, વિમલાચલના સૌંધ અઢાર.૧૪૩ શ્રી શ્રી વંશ ચાંત ાનેિ, દાસી મનીએ પુન્યપ્રધાન. ૧૪૫ સંવત ચેગિ (૧૭૦૪ ?) શત્રુકાર, વરસ એ લિંગ દીધે! સાર, દુરિ દુકાલ ગયા તિણિ વારિ, માણસ મિલિયાં સહિસ ઇગ્યાર.૧૪૬ એસ વશે શાંતિદાસ, શ્રી ચિંતામણિ પૂજ્યા પાસ. ૧૫૧ વસ્તુપાલ મત્રીસર વંશ, શિવા સામજી કુલ અવત`સ, શેત્રજ ઉપર ચેમુખ કીએ, માનવભવલાહે। તિણિ લીએ. ૧૫૩ સેરીસિ લેાઢાણ જિન પાસ, સંકટ ચૂર પૂર આ, જૈન માંચીથી આણી દેવ, મલિ સેલાની સેવ. સતર ઇંગ્યારિ આરિ (૧૭૧૧-૧૭૧૨) ક્િરી, પુરવદિસિની અઢારમી સદી યાત્રા કરી, એકવીસિ અડત્રીસિ (૧૭૨૧-૧૭૩૮) સહી, દુખ્યણ દેવની સેવા લહી. ૧૬૯ નવકાર, ચઉદ્દ પૂરવના જે છિ સાર, તે પહિલાં પભણી પૂરવાચાર્યને વચને ધરી, દેવ દિગ`બર વાંદ્યા કરી. કલા. દૂા (ઉત્તર દિશાનાં તીર્થોનું વન) ૧૫૮ એ તીરથમાલા ગુણવિસાલા જે ભવિકજન કો ધિર, સકલલચ્છી ધેનુ સુવચ્છી નિશ્ચલ આવિ તસ ધિર, શુદ્ધ સ'વેગી સગુણસંગી, બુધ શિવવિજય સાંનિધ કરી, કાવિદ શીવિજય સીસ પણુિં, વીનવે આણુંદ ધરી. ૧૭૩ (ચેાથા ખ ́ડ) ૧૭૦ Page #71 -------------------------------------------------------------------------- ________________ ચશેાવન [૫] જૈન ગૂજર કવિઓ ઃ ૫ ઉત્તરદિસ પિસદા, જૈનરાજ અશેષ, મહાનગર રૂડાં ઘણું, સુણ્યા તેહ વિશેષ. દુરગમ પથ ઉલ્લંધતાં, નદી નગર પાષાણુ, મ્લેચ્છ રાજ્ય અહિ મેટાં, કહિસ્યું તાસ વખાણુ. ૨૮ ગંગા તીરિ ષ્ટિ કેદાર, કુરૂક્ષેત્ર તિ વલી હરદ્વાર, એ તીરથ શિવનાં છે સહી.... સહિસમુખી ગ’ગાનિ પારિ, સેાહિ જનરાજ્ય ઉદાર, સાત સય કાસે જઈ જેમ, ચાલીસ કાસ વિસ્તાર ગામ. ૨૭ લાદેશ તારાત ખેલ, જિનધરમી જન કરિ કલ્લેાલ, સૂરચંદ્ર રાજા જિનમતી, ત્રણ લાખ સેના તસ દીપતી. સાલ છિતાલિ (૧૬૪૬) શેત્રુ જ ભણી, કલ્યાણુસેન રાજા તે ગુણી, સંઘ સબલ લેઇ મહામંડાણ, ત્રિણ વરસે કરી ૫થ પ્રમાણુ. ૩૯ સમેતાચલ આવ્યા મનરંગ, જિનના સ્થૂલ નમ્યા તે અંગ, ચપાર પહેાતા નરરાજ, વાસુપૂજ્ય પૂજ્યા જિનરાજ. ૪૦ ભાનુચંદ વાચક તિહાં મિલ્યા, તેહના સૉંસય મનના ટલ્યા, લાહુરવાસી ખ્વત્રી સહી, એ વાત વિલાષી કહી. સાલ ચાસીઇ સુપર જેહ, જોઇ આવ્યા ઉલ્લાસિ તહ, નિજગુરૂમુખથી મ્હ સાંભલી, અતિઆણુ દૃિ એલી વલી. ૪૭ * ૧૧ કલસ. ઇહુ ચ્યાર દિગવધૂક ઠિ રાજિ તીરથ મણીમય માલ એ, જસ દિરસ પરિમલ લહિં નિરમલ ભવિકભંગ રસાલ એ; બુધ શિવિજય શિષ શીલવિજઈ અખય આણુંદ અતિઘણું, કર વિમલ જોડી કુમતિ છેડી કર્યું" તવન સાહામણું. (૧) સવત ૧૭૪૮ વર્ષે માગસર માસે શુક્લપક્ષે યેાદશીતિથી સામવાસરે લિખિત . ૫૫ પ્રકાશિત ઃ ૧. પ્રાચીન તી માલા સગ્રહ પૃ.૧૦૧થી ૧૩૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૭૪–૭૮.] ૧૦૪૧, યશવન (ખ. પ્રેમશાખા સુગુણકીર્તિ રત્નવલ્લભશિ.) (૩૫૫૬) ચંદનમલચાગીરી રાસ ૩૨ ઢાળ ૨.સ.૧૭૪૭ શ્રા.શુ.૬ ४८ Page #72 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૯] યશવધન. રતલામમાં આદિ – પુરિસાદાણી પદ નમી, પ્રણમી સદગુરૂ પાય, સાસણનાયક સરસતી, સાનિધિ ને સુપસાય. નૃપ ચંદન મલયાગીરી, કહિ કથાકિલોલ, સાંભળતાં સુગણું નરાં, ઊપસી ઇલ્લોલ. કલિ માંહે આ કરમગતિ, નિર નાના ભાંતિ, તિયું કારણ પ્રાણ તુહે, ધરૌ જરી ધરમષાંતિ. પુન્ય થકી પાતિક ટલે, મિલે મનોરથ સિદ્ધ, સુષદુષ સિરજિત સંપજૈ, જિણ જીવ જેહવા કિ. ચંદન ચતુર મલ્યાગરી, સુત દે સાયર નીર, જ્યાં જ્યાં પડે અવઘડી, સા સા સહે સરીર. અંત - ઢાલ ૩૨ ધન્યાસરી રાગે. ભાવભગતિ ઇણ વિધ મન આણી, કર્મ તણી એ કહાણ રે, વારૂ સાંભલિને એ વાણી, પ્રતિબૂઝ વૅ પ્રાણ રે. ભાવ.૧. જિણજિણ જેહવા કર્મ કમાયા, તિણ તેહવા ફલ પાયા રે, પાછે સમકી જૈ પછતાયા, પારંગત તિણ પાયા રે. ભાવ.૨. કવિકલ્લોલ કિયા મેં કિતા, સહુ સાચા છે જેતા રે, ચેષા કરિ કરિ અપણ ચેતા, ઓલષિ લો એતા બેતાં રે. ભાવ.૩. સંવત સતર સતાલે વરસે, શ્રાવણ સુદિ છઠિ દિવસેંજ, એ સંબંધ રચ્યો અતિસરસૈં, સુણતાં સહુ મન હરસેંજી. ભાવ-૪ શ્રી રતલામ સહર સુષકારી, અલકાપુર અવતારી, સા વૈસાવી સમકિતધારી, ગુરૂ-ભગતા ગુણધારીજી. ભાવ.૫ શ્રી બરતરગણ-નભસ હઈ, શ્રી જિનચંદસૂરિ ચંદ સમ સહેજી,. ગહગણુ સમ પાઠક સબ સોહૈ, મુનિગણ તારા સમ મેહેછે. ભાવ.૬ મસાષ ગુરૂ તરૂ સુખદાઈ, ગરૂયા ગુરૂ વરદાઈજી, વાચક સુગુણકીરતિ સવાઈ, વિસ્વકર્મા બિરૂદ બોલાઈજી. ભાવ.૭ તાસુ સસ પંડિત બડ જ્ઞાતા, શ્રુતકેવલિ વિખ્યાતાજી, રતનવલભગણિ ગુણ સુષદાતા, મુઝ ધર્માચાર્ય કહાતાજી. ભાવ.૮ તાસુ સસ એ ચરિત રચાયે, સુગુણ નિરાંને સહાય, ગુણયણુ યશોવર્ધન ગુણ ગાય, નવરસ માંહિ બનાયોજી. ભાવ.૯ બત્રીસ ઢાલ બણાઈ સારી, ચતુર નરાં ચમકારી, Page #73 -------------------------------------------------------------------------- ________________ [૬૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ નવનવ રાગે એ મનહારી, આગમ ગુરૂમુખ અનુસારીજી. ભાવ.૧૦ જાણીને અંતરાય ન કીજૈ, પરઉપગાર ધરીજૈ, ચશેાવરધન હીયે જિન ધ્યાર્જ, જ્યાં અંતર સંસાર તરીઢેજી, ભાવ.૧૧ કાહાનગણિ ઋદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિ મિલે સુણતાં, ભાગ જાગે ઋણુ ભણતાંજી, મેાટા સુખ પાવૈ મનગમતાં, અરિહંત આજ્ઞા સિર ધરતાં. ભાવ.૧૨ (૧) ઋષિ શ્રી ૫ રાજસિહજી તત્ અ ંતેવાસી મુનિ ખલા લિપીકૃત”. ઇંદ્રપ્રસ્થપુરાત્. સંવત સસિ અબ્ધિ બાણુ નિધિ (૧૭૫૯) પૌષ માસે તમપક્ષે તૃતીયા ગુરૂ સ્ત્રે સંપૂણી કૃતઃ ૫.સ.૧૭-૧૪, તા.ભ. (૨) સં. ૧૮૦૯ આ.વ.૧૩ શિવગઢમાં પૂ. દલાજી લિ. શિ. રતનશી શિ. માનસિહ પડના. પ.સં.૧૫, ઔ,વીકા. નં.૭૭૧, (૩૫૫૭) જ’અસ્વામી કાસ ર.સ.૧૭પ૧ (૧) ૫.સ.૪૬, પંજાબ જીરાના ભં. દા.૧૧ નં.૨૫. (૩૫૫૮) વિદ્યાવિલાસ રાસ ર.સ.૧૭૫૮ કા.શુ.ર બેનાતટ (૧) ૫.સ.૨૨, કૃપા. પેા.૪૫ નં.૭૯૦, (૨) ખાલેાતરા.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૭૮-૮૦, ભા.૩ પૃ.૧૩૩૮.] ૧૦૪૨. કાહાનજીણુ (લાં. તેજસ શિ.) તેજસિંહ જુએ નં.૮૮૪, (૩૫૫૯) અજુ નમાલી સ. ૧૬ કડી ૨.સં.૧૭૪૮ રાણપુર (૩૫૬૦) [+] ગજસુકુમાર્ સ. ૯ કડી ર.સ.૧૭૫૩ પાષ [પ્રકાશિત ઃ ૧. જૈન સ્વાધ્યાય મ`ગલમાળા ભા.૧.] (૩૫૬૧) શાંતિ સ્ત. ૭ કડી ર.સ.૧૭૫૬ સુરત ચામાસું (૩૫૬૨) સુદર્શન શેઠ સ, ૧૮ કડી ર.સં.૧૭પ૬ સુરત ચામાસું (૩૫૬૩) + સામાયિક દેષ સઝાય ૧૬ કડી ર.સ.૧૭૫૮ સુરતમાં અંત - પૂજ્ય શ્રી તેજસ ઘજી, સુરત નગર ચામાસે, - વરસ સત્તર અઢાવને, ગણી કાંહાનજી ઇમ ભાસે. (૧) પ્ર.કા.ભ. [પ્રકાશિત : : ૧. લાંકાગચ્છીય શ્રાવકસ્ય સાથે પચપ્રતિક્રમણુસૂત્ર.] (૩૫૬૪) નેમનાથ સ્ત ્ ૬ કડી ર.સ.૧૭૬૭ ફ્રા. જંબુસર (૩૫૬૫) મેદ્યમુનિ સ, છ કડી ર.સં.૧૭૭૦ કાલાવડ [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૪૪૭, ભા.૩ પૃ.૧૩૯૫.] Page #74 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧] 8ષભસાગર ૧૦૪૩. ઝડપભસાગર (તા. ચારિત્રસાગર-કલ્યાણસાગર-ઋદ્ધિ સાગરશિ.) (૩૫૬૬) ગુણમંજરી વરદત્ત ચોપાઈ ર.સં.૧૭૪૮() કા.શુ.૫ સેમ આગ્રામાં આદિ પ્રણમું જગદાનંદકર, જગનાયક જિનરાજ, સંભારતાં સંપ, સકલસુખસિરતાજ. ગુણધર ગણધર લબધિકર, શ્રુતપુરવધર સાર, કંચન કંજસન સરસ, ધ્યાન ધરઈ ધીધાર. દેવી સુપ્રસન હુ જદી, સેવં ગુરૂના પાય, મનુષ્ય તુ મૂરિખને, કૃપા થકી કવિ થાય. ગીર્વાણા નહિં ગુરૂ વિના, વિલિ વિદ્યા સંસાર, પય પ્રણમું જિનગુરૂ તણુ, ગુરૂ મોટા દાતાર. વલ પ્રણમું વિદ્યાગુરૂ, પંડિત શ્રી જસરાય, મહવાન હુઈ મુકુન, પંડિત કી પઢાઈ. ભવિકજીવ-ઉપકાર ભણિ, જયેં કહ્યો પૂરવ સૂરિ, કાતિ સુદિ પંચમિ તણે, કહિસ્યું મહિમા પૂર. પરમ ગ્યાન જગમેં કહ્ય, ગ્યાન સાધક સહુ અરથ, ગ્યાંનઈ અનિષ્ટ નિશ્ચય નહીં, સહુમેં ગ્યાન સમરથ. ગ્યાન થકી પાવૈ મુગતિ, ગ્યાંનઈ પરમાનંદ, ગ્યાન કલપતરૂ સમ કૌ, સૂણું ભાવિકજનવૃંદ. સુજસ સુલછી સંપજે, જો હુર્વે ઘટમેં ગ્યાન, ગ્યાંનઈ સુરસુખ સેવઈ, ગ્યાન વિના એ ધ્યાન. તિકે ધ્યાન તો પાંમિજઈ, જે તપ પંચમિ હોય, પરિહરિનઈ પરમાદનઈ, તપ વિંધ કરો જોઈ. વરદત્ત ગુણમંજરી, પંચમિ આરાધિ જિણ ભાંતિ, તે દષ્ટાંત કર્યું હાં, ખરી ધરી મન ખાંતિ. તિથિ પનરે જગમઈ જિકે, સહુ અછે સિરદાર, પિણિ કાતિ સુદ પંચમિ તણી, મહિમા અગમ અપાર. ૧૨ ગુણમંજરી વરદત્તને, સગલો હિ સંબંધ, કહિસ્યું હું તિણિ વિધિ હાં, નવનવ ઢાલે બંધિ. ૧૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ -ઋષભસાગર [૨] જન ગૂર્જર કવિઓ: ૫ સજજનનઈ સુખ ઊપજઈ, દુજર્જન હુવઈ મલીન, છઈ જેવી તેહવી કહી, રૂષકી વાત રખીન. સરસ એહ સંબંધ છઈ, સુણત દુરિત સહુ જાય, પંચ પ્રમાદ છેડી પરા, તિણ સુણિજ્યો ચિત્ત લાઈ. ૧૫ અંત - ઢાલ ૧૧મી રાગ ધન્યાસી. ઈણ પરિ ભાવભગતિ અતિ આણ, ગુણવંતના ગુણ જોણું રે, અમૃત થકી મીઠી અધિકાણી, કથા યથાથ કહાણ રે. ૧ ઈણ પરિ સુદ પંચમી ગુણ ગાયા, અધિક અધિક સુખ પાયાજી, જે જન જગર્મ નામ ગવાયા, ધન્ય ધન્ય જનની આયા). ૨ ઈણ. ઇહાં ગુણમજરિ વરદત્ત અધિકારા, નામ સુણત વિસ્તારાજી, આચરીયા જિણ ધર્મ અપારા, સુખ પામ્યા શ્રીકારાઇ. ૩ ઈશુ. તપ તણું ફલ પરતખિ દેખે, ઠામઠામ હૈ લેખોજી, સુકત થકી તમે સુખીયા દેખો, મત કાઈ કરો અદેખોજી. ૪ ઇણ. પંચમિ પંચ ગ્યાંનને આપઇ, પંચ પંચ સુમતિ સપઈજી, પંચ મહાવ્રત પંચમિથી હુર્વે, પંચમ અનુતર અપૅજી. ૫ ઈ. ગુણમંજરી વરદત્ત ગુણ ગાવૈ, ભાઈ જે નરનારીજી, પરથલ સુખ તે તેલ પાવૈ, દાવે કરો વિચારીજી. ૬ ઈણ. એહથી અધિક અસાતા આણી, પુણ્ય કરો સૌ પ્રાણજી, ન્યું પરણે શિવની પટરાણી, એ છે આગમવાણીજી. ૭ ઇશુ. ગુણનિધિ ગીરૂઓ તપગચ્છ ગાજૈ, સકલ બિરૂદ તસ છાર્જે છે, વીર પરંપર વિજપ્રભસૂરીસર, પરગટ તસ પટ રાજે છે. ૯ ઈશું. તાસ પટધર વિજૈન સૂરીસર, ક્ષમા પંડિતમેં ખ્યાતાજી, વડે વખત વડવખત વિરાજ્યા, દેખત હાર્વે સાતાજી. ૧૦ ઈ. તપગચ્છ માંહિ વિબુદ્ધશિરોમણિ, ચારિત્રસાગર ચાવાજી, કલ્યાણસાગર તસ સીસસિરોમણિ, વિદ્યાવિશારદ વાવાઝ. ૧૧ ઈ. તાસ પરંપર પાટ પરગડા, દ્ધિસાગર ગુરૂરાયાજી, પંચમહાવ્રત પરતખિ પાર્લ, પંડિતપદવી પાયાછે. ૧૨ ઈ. તસ પદપંકજને પરસાÊ, સુણી સંબંધ સવા છે, ષભસાગર કહે મનનૈ રાગૈ ભલ મિલિયા મુઝ ભાગે છે. ૧૩ ઈ. નગર આગરઈ સરસ સુઠામઈ, સંધ વસે સુભ નામેં, Page #76 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી કુશલલાભ વાચક ઉસવંસ નિજનિજ ગોત્રા, પરખિ પુણ્ય પવિત્રાજ. ૧૪ ઈ. આણંદ કામદેવ સા દૂજો, કરે દેવગુરૂપૂજજી, સુલસા રેવઈ સરસી કાંતા, સહુ શ્રાવિકા સાંતા દાંતાજી. ૧૫ ઇ. તિણ કહ્યા વિનતી અમ માની, પંચમિ ચૌપાઈ કરિ દિનેંજી, તસ વચન મનિ અણુ ફલ બહુ ણ, એ ચઉપઈએ રાણીજી. ૧૬ ઈ. મિત્રભાવ જુગભાવ મદરપતિ, સસિ તઈ સંવછર ધારમૈંજી, ઋષભ આગ ચરિત રચ્ય એ, કાતિ સિત સર તિથિ સસિ વારંછ. ૧૭ ઈ. ધરમ પા ધરમ પ્રતિ બહુ, અરથી પાવૈ અર્થે છે, અભિલાષક પાવૈ અભિલાષ, સુણસી જેહ સમરથઈછે. ૧૮ ઈ. રોગી તણું રોગ સૌ જ, છુટે બંધનથી બંછ, ભીરુ પુરૂષ તે ભયથી છુટે, સુખ ઈણ હું જિણ સંબોજ. ૧૯ ઈ. ઋષભસાગર નિજમતિ અનુસાર, એ કહી ઇણ પ્રકારે, ભણે ગુણે એ ચરિત પવિતઈ, આનંદ હુ તસ ચિરઈજી. (૧) ઇતિ શ્રી પંચમી તપ વિષયે ગુણમંજરી વરદત્ત ચૌપાઈ સંપૂણે. પ.સં.૨૦-૧૨, ધો.ભં. (૨) સં.૧૭૭૯ કા-કૃ.૧ આગરા લિ. લક્ષ્મિસિદ્ધિ. ૫.સં.૨૨, દાન. નં.૧૦૧૧. (૩) ૫.સં.૨૦, જય. પ.૬ ૬. (૪) ૫.સં. ૨૨-૧૨, ગુ. (૫) સં.૧૮૭૮ લિ. ૫.સં૨૦–૧૫, ગુ. [હજૈજ્ઞાચિ ભા.૧ (૫૨૪૩).] પ્રથમ આવૃત્તિ ભા-૨ પૃ.૩૮૦–૮૩. કૃતિ વિયરત્નના રાજ્યકાળમાં એટલે સં.૧૭૩થી સં.૧૭૭૩ સુધીમાં રચાયેલી છે. મદરપતિ = ૭ જ અભિપ્રેત હોઈ શકે પણ એ કેવી રીતે બને તે સ્પષ્ટ નથી. મંદર = સ્વર્ગ = ૭ અથવા પર્વત કે સાગરના અને કોઈ શબ્દ હશે? યુગ = ૪, પણ મિત્ર = સૂર્ય = ૧ અથવા ૧૨ થાય; ૮ કેવી રીતે થાય એ સ્પષ્ટ નથી. સંકેતશબ્દોનું અથધટન સંદિગ્ધ જ રહે છે. આ કવિને નામે વિદ્યાવિલાસ રાસ” મુકાયેલો તે પછીથી ૧૯મી સદીના ઋષભસાગરની કૃતિ ઠરતાં અહીંથી રદ કર્યો હતો.] ૧૦૪૪ કુશલલાભ વાચક (ખ. જિનમાણિજ્યસૂરિ-કલ્યાણ ધીર–કલ્યાણલાભ-કુશલધીરશિ.) (૩૫૬૭) ધમબુદ્ધિ ચાપાઈ ૩૫ ઢાળ ર.સં.૧૭૪૮ પોષ વદિ ૧૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ કુશલલાલ વાચક [૬૪] જૈન ગૂર્જર કવિએ : ૫ નવલખીમાં આદિ– આદિચરણ પ્રભુમી કરી, શાંતિ નમું મુખચંદ, તેમનાથ મતમે ધરી, પ્રણમું પાસ જિષ્ણું. વૃદ્ધમાન જિનવર નમ્, સાસણના સિગાર, ગુરૂ ગૌતમ સરસતિ તમ્, સમરી શ્રી નવકાર. એ સહૂને પ્રણમી કરી, ધરમ તણા ધિર રાગ, ધરમકથા કહિસ્સું હિવઇ, મેાક્ષ તણેા જે માગ. રાગ ન પહવે ધરમથી, ગ્રહ નવિ પાડે કાઈ, વૈર ન વૈરી કિર સકે, જગ માહે જસ હાઇ. ધરમ કરે! સદ્ પ્રાંણીયા, જ્યું ધરમઈ ધન હેાઈ, મંત્રી સુબુદ્ધિની પરે, સુખી વે! સહુ કેાઈ. કિણ્ થાનક તે ઊપને, રિદ્ધિસિદ્ધિ લાધી કેમ, સદ્ ભાપૂં સદ્ કે સુણા, જ દએ છે જેમ. ઢાલ ૩૫ ગીતા છંદની તિ ધરમ કરઉ ભવિ પ્રાંણીયા, જ્યું ધરમઇ ધન હેાઇ અંત - * એ ગ્રંથ દેખી કિરીય ચરૂપી કરમ મેટછુ કારણઇ એ સાધુ ઇંદ્ર રિંદ વદઈ જાઉં તેહનઈ વારઇ. ખરતર અતિ દીપતા ભટ્ટારક વડભાગ શ્રી જિનમાણિક સુખકરૂં જગ મહિ અધિક સેાભાગ સેાભાગ જેહનઉ ચિહું ખડે, પ્રતપીયઉ જિષ્ણુવર જિસઉ તસ્ સીસ વાચક શ્રી કલ્યાણધીર, સાધુગુણૅ સગુણાં તિસ, તેહના શિષ્ય સુક્ષ વાચક, શ્રી કલ્યાણલાભ કહીયઇ જસુ રૂપ ગુણ કરિ જગત માહેં નામ' સુખ લહીયÛ. શિષ્ય તેહના જજિંગ પરવડા, મહેાપાધ્યાય કહાયાજી શ્રી કુશલપીર કલાનિલઉ, સહુ જીવાં સુખદાયાજી સુખદાઈ સગલાં જીવ સેતી, પ્રતપીયઉ તે હે દિસે તસુ સીસ વાચક કુશલલાલે', જોડ કિર મનનઈ રસઈ શિષ્ય કુશલસુ દર હીરસુંદર તણુઈ આહિ એ કરી ચઉપઇ રચના કથા સુણતા ચતુર જનનઈ મન હરી. શ્રી ખરતરગચ્છ ગુચ્છપતી, શ્રી જિનચંદ સુરિંદ ૧ 3 ४ ૫ ૐ 3 ४ Page #78 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬] કુશલલાલ વાચક રાજઇ તેહનઈ એ રચી, સહુઅ જતાં સુખક દ સુખકંદ ચઉપી જગતમા રે, વાચતાં એ સુધ મનઈ સંવત સતરઇ સઇ અડતાલઇ, પાસ વદઇ દસમી દિનઈ એ થઈય પૂરી અતિ સનૂરી કથા કવિનઇ સુખકરી સુધ ઢાલ સુણિનઈ કવિ કહે જ્યા સીખ એહુ હીયે ધરી. નગર મનેાહર નવલખી દેહરાસર સુખકાર શાંતિ જિણસિર સેાલમા સુરતનઈ અવતાર અવતાર સુરતર થકી અધિકઉ સધના સંકટ હરઈ રિધિસિધિદાતા જગવિખ્યાતા સેવીયાં ભવજલ તરઇ તિહાં વસે સ'ધ સનૂર સુખીયા દેવગુરૂરાગી સદા દિનદિન અધિક પ્રતાપ હુઈજ્ગ્યા કુશલલાભ કહુઇ મુદ્દા. (૧) પ.સ’.૩૧–૧૪, ડા.પાલણપુર દા.૩૬. (૩૫૬૮) વનરાજર્ષિ ચાપાઈ ૩૯ ઢાળ ર.સં.૧૭૫૦ આષાઢ શુ.૧પ ભટનેરમાં આદિ - દૂા. આદિ જિજ્ઞેસર આદેિદેવ, ચાવીસે જિચ દ પ્રણમું તે દિનદિન પ્રતે, સહુ જીવાં સુખકંદ. ભાવ ધરી નિત ભેટતાં, સીઝે સગલા કાજ સુરનરના સુખ એ દીયે, અનુક્રમિ અવિચલ રાજ. પુડરીક ગૌતમ પ્રમુખ, પ્રણમી સહુના પાય વાગેસરિ પ્રણમું વલી, સિદ્ધિરીદ્દિબુદ્ધિ-દાઇ. સુગુરૂ વલી સાંનિધિ કરી, દેજ્યો વચનવિલાસ જિનપૂજાફુલ વરવ્ર, એ મુઝ પૂરા આસ. પૂજા દોઇ પ્રકારની, દ્રવ્ય ભાવ કહવાય દ્રવ્ય અનેક પ્રકાર છે, ભાવ એક શિવદાય. દાન શીલ તપ ભાવ એ, ભાવે બહુ ફુલ હાઇ તિષ્ણુ કારણ ભવીયાં તુમ્હે, ભાવ ભજો સહુ કાઈ. ભાવસ્તુતિ પૂર્જા થકી, રાજ લઘો વનરાજ તે સંબધ ઇદ્ધાં હિંવે, હું કહિસ્સું હિતકાજ. મતચિંતા સદ્ન મુંકિનÛ, આલસ ઉંઘ નિવારિ ૫ ૫ { 5 Page #79 -------------------------------------------------------------------------- ________________ અમરસાગર [9] જૈન ગૂર્જર કવિએ ૫ વાત સકલ થે વરજિને, સુગુણ ચણ સુખકાર. અત – ઢાલ ૩૯મી ઈહલોક પરલોક સુખ પામસી રે, લહ્યા વનરાજઈ જેમ ઈમ જાણી જિનવરપૂજા કરઉ રે, શિવપુરસુખ લહઉ તેમ. સ.૧૪ વર્તમાન ગચ્છનાયક જગમઈ દીપતા રે, જગવર શ્રી જિનચદ રાજઇ તેહનઈ ચેપઈ એ રચી રે, ઘમંડ ઘણુઈ આણંદ. સ.૧૫ ખરતરગચ્છ જ્ઞાનમહોદધિ રે, શ્રી જિનમાણિસૂરિ તાસુ સસ વાચકપદશ્રીયુતા રે, કલ્યાણધીર ગુણભૂરિ. સ.૧૬ તેહના શિષ્ય રે વાચકપદધરૂ રે, કલ્યાણલાભ કહાય તસુ પાટ તેજઈ સૂરિજ સારિખા રે, શ્રી કુશલધીર ઉવઝાય.સ.૧૭ તસુ પદપંકજ અતિ જિમ સેવતાં રે, અકલિ લહી મઈ એહ કુશલલાભગણિ વાચક ઈમ કહે રે, ચઉપઈ એ સસનેહ. સ.૧૮ કુશલસુંદરને અતિ આગ્રહ કરી રે, ચેપઈ કી સુવિચાર હીરસુદર હરખું કરી વાચજો રે, કુસલપીર સુખકાર. સ.૧૯ સંવત સતર સઇ પંચાસે સમેં રે, આસાઢ માસ ઉદાર અજૂઆલી રે પૂનમ પૂરી થઈ રે, ચઉપઈ એ સુખકાર. સ. ૨૦ નગર ભલે રે ભટને વખાણીયે રે, નગરાં માંહિ પ્રધાન શ્રાવક સુખી સંખરા જિહાં રે, ધરે સદા પ્રમધ્યાન. સ. ૨૧ મૂલનાયક છે જિહાં મુનિસુવ્રત વીસમો રે, એ શિવપુરપંથ સહાય સઘલા સંઘ પ્રતઈ તે સુખકરૂ રે, દિનદિન દલતિ દાય. સ.૨૨ ઈહાં ચોમાસું રે આવી કીધી ઉપઈ રે, શ્રી જિનકુશલ પસાય ઈહાં તે શૂભ વિરાજઇ સાસઉ રે, કુશલલાભ સુખદાય. સ.૨૩ ભણતાં ગુણતાં રે સાંભળતાં ય ચેપઈ રે, સંધ સદા સુખકંદ રિદ્ધિવૃદ્ધિ હુ સગલે ઘરે રે, પામો પરમાણંદ. સ.૨૪ (૧) અપૂર્ણ ગા.૪૧૮ સુધી, પ.સં.૧૮, ભુવન. પિ.૧ર. (૨) સં. ૧૭૬૧ મા.વ.૧ મુલતાણ મધ્યે પં. રંગધર્મ લિ. કલ્યાણમૂર્તિ પઠનાર્થ. પ.સં.૩૦, જય. પિ.૬૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૩૯-૪ર.] ૧૦૪૫. અમરસાગર (તા. ધર્મસાગર ઉ–ગુણસાગર-ભાગ્ય સાગર-પુણ્યસાગરશિ.) (૩૫૬૯) રત્નચૂડ એપાઈ [અથવા રાસ] ૬૨ ઢાળ ર.સં.[૧૭૪૮] મધુ Page #80 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૭] માસ શુદ ૧૦ ગુરુ માલવાના ખિલચીપુરમાં વિજયરત્નસૂરિરાજ્યે આદિ સરસતિ માત મયા કરી, ઘો વાંણી વરદાંન, સરસ કથા શ્રવણે સુણી, કવિ કરે જેમ વાંણુ. આદિદેવ આદિ નમું, તીથ માંહિ પ્રધાન, જેના મહિમા રંગતા, મહિયલ મેરૂ સમાન. માલવદેશ મગશી-ધણી, પાસ જિષ્ણુંદ દયાલ, સંકટ સગલા પરિહરે, તે પ્રણમ્ તિકાલ. મૂઢપણે મેહી રહ્યો, જાણું નહિ કાઇ મર્મ, જ્ઞાન તળે દીવે... કરી, દેખાયા જિષ્ણુધર્મ. તે સદ્ગુરૂ સમરૂં સદા, સંકલસાધુસિણુંગાર, જે મૂખ અક્ષર ઉચ્ચરૂં, તેના એ ઉપગાર. કહીશ કથા કૌતિક ભણી, સાંભલિયેા નરનારિ, રત્નચૂડ ગુણવંતની, દાન તેણે અધિકાર. ભેટચો ગિરિરાજ એ દેશી. ઢાલ ૬૩મી સરસ કથા ણી કરી, કીધી સારી રે મતિ-અણુસાર કિ. ૧ ધનધન એ રત્નચૂડના , જિષ્ણુ પરિહર્યાં મિથ્યામતિ કૂડ કિ, ધ ઉપદેશ રત્નાકર ગ્રંથથી, મે જોઇ રે સબધ, અંત - - અમરસાગર ૨ ખાઠિ ઢાલ દૂદ્ધે કરી, લેાકભાષાઇ રચ્યા એહ સંબંધ કિ. ધ. ૨ તીનસહસ્ર નવ સત્તર ઉપરે, સત્તસર્ડ લેાકા ાંણિ, મધુ માસ સિત દશમી દિને, ગુરૂવારે રે ચાપઇ ચઢી પ્રમાણુ કિ. ધ. ૩ માલવ દેશમે અતિભલું, ખિલચીપુર પુણ્યવાસ, શિષ્ય તણા આદર થકી, કીધી ચાપૃષ્ઠ રે તિહાં રહીય ચામાસ કિધ.૪ અમીય રસાયણ સારિખી, કવિયણ વાણિ દૈખિં, વિરસવાણી જાણી માહરી, મેાટા મુનિવર હેા મત વૈખિ ધ. પ પંડિતની જાડી આંગણે, તે આગલિ માહરી જોડિ, જિમ મેરૂ ગિરવર આગલે, કિમ સરવર રે કરે તેહની હેડિ કિ. ધ. ૬ કવિયણની ખુદ્ધિ આગલિ, એ માહરી કહેા કુણુ બુદ્ધિ, ખાટી હાઇ તે ખરી કરી,તુમ્હે વાંચિયા રે મુનિવર મન શુદ્ધિ કિ. ધ. ૭ સકલ ભટ્ટારક સેાભા ઘણી, તસ લાલ તિલક સમાન, શ્રી વિજ્રયદેવ સૂરીસર, ગિરૂવા ગળપતિ રે કૂવા યુગપ્રધાન કિ. ધ. ૮ તસ પાટ ઉત્તુંયાચલ પ્રભાતિ, યા અભિનવેા સૂર, 3 Page #81 -------------------------------------------------------------------------- ________________ ખેતલ-ખેતાક [૬૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ તપાગચ્છતખત વિરાજતા, જયવંતો રે શ્રી વિજયપ્રભસૂરિ કિ.ધ. ૯ તસ પદ પ્રભાકર અતિ ભલો, જસ વદન વિરાજિત ચંદ, સુવિહિત સૂરિશિરોમણી, આચારિજ રે વિજય રત્ન સૂરદ. કિ.ધ.૧૦ વાચક-ચક્ર-ચૂડામણિ, શ્રી ધર્મસાગર ઉવઝાય, કલિકાલ માહે જિણ કર્યો, જિનશાસન રે ઉદ્યોત સવાય. કિ. ૧૧ તસુ સસ પણાયાલીસ આગમ, સૂત્રધાર અરથભંડાર, પંડિત ગુણસાગર ગુરૂ જગ માંહે રે, કવિ-કુલસિંણગાર. કિ. ૧૨ તસ સસ સાધુશિરોમણિ, શ્રી ભાગ્યસાગર ગુરૂરાય. બાલપણું વ્રત આદરી, જિણ કીધા રે ઘણું ધરમનાં કાજ. કિ. ૧૩ તસ સેવક વલી સહદર, પુણ્યસાગર ગણિરાય, અતિ ભદ્ર ભાવી પુન્ય પ્રભાવ, ગુણ ગિરૂઆ રે તપ નિરામય કાય. કિ. ૧૪ તસ ચરણપંકજ રસિક મધુકર, અમરસાગર સીસે, શિષ્યને હિત કારણુઈ કીધી ઉપઈ રે, પુરતી મનહ જગીસ. કિ. ૧૫ (૧) સં.૧૭૮૧ પિષ શુ.૧૧ બુધે લિ. જહાનાબાદ મધે લિખાપિત શીલાલંકારધારિણી સાવીશ્રી સુણવિજયાજીકાનાં તતસિષ્યણી મહામતિધારણી સાવીશ્રી દીપવિજયાજીકાનાં વાચનય. પ.સં.૭૫–૧૩, ગુ. નં.૧૧૧૦ (હવે બંડલ નં.૫૫ .૬૬૧). (૨) સં.૧૭૪૦, પ.સં.૧૦૧, પંજાબ જીરાને ભં. ડબા ૧૧ ને.૧૨. (૩) સં.૧૭૭૭, ૫.સં.૫૪, પંજાબ જીરાને ભં. ડબા ૧૧ નં.૨૩. (૪) વસુમતિ સંજ્ઞા નિધિ મહી (૧૯૪૧) સંવત્સરે શ્રા.સુ.૭ મંગલે દેશ બંગાલ મકસૂદાવાદમાં પાર્ધચંદ્રગટે ઇદ્રચંદ્ર શિષ્ય અબીરચંદ્ર શિ. છત્ર ચંદ લિ. પ.સં.૭૧–૧૯, કુશલ. નં.૯૩૧ પિ૨૩. [મુપુન્હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૮)-બનેમાં ર.સં.૧૭૪૮.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮૬-૮૮. કૃતિને રચનાસમય વિજય રત્નસૂરિરાયે તેથી સં.૧૭૩૨ અને સં.૧૭૪૯ વચ્ચે દર્શાવેલો પણ અન્યત્ર ૨.સં.૧૭૪૮ મળે છે.! : કે . ૧૦૪૬. ખેતલ–ખેતાંક (ખ, યતિ) (૩૫૭૦) [+] ચિતડ ગઝલ (હિંદીમાં) ૬૩ કડી .સં.૧૭૪૮ શ્રા.વ.૧૨ આદિ દેહા ચરણ ચતુર્ભુજ લાઈ ચિત, ઠીક કરે ચિત ઠૌડ ચ્ચાર દિશિ ચિહું ચક્કરમેં, આ ગઢ ચિતાડ. Page #82 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૯] ખેતલ-એતાક ગઢ ચીડ હૈ વંકા કિ, માનું સમંદમેં લંકા કિ વેડછ પૂર તલ હતીક, અર ગંભીર ભી રહતીક. ખરતર જતી કવિ ખેતા, આખે મોજ મ્યું એતાક સંવત સતરે સૈ અડતાલ, શ્રાવણ માસ ઋતુ વરસાલ વિધિ પખ બારમી તરીક, કિની ગજલ પઢી ઠીકિ. ૬૧ રેખતા પઢૌ ઠીક બારીક સ્યુ પંડિત રે, જિન્હા રીત હૈ ગીતકી ઠીક પાઈ ગ્યારું કુટ માલુમ ચિતાહ ચાવા, જહાં ચંડિકા પીઠ ચામુક માઈ. ૬ર કાંલી વાવ ઝુકત ઝરણું રે કંગી, ઝુડ દરખત જેર જાઈ કહે કવિ ખેતલ સુકવિતા રે ગજલ ચિતડકી ખૂબ ગાઈ. ૬૩ (૧) સં.૧૭૬૦ ૨.શુ.૧૩ પં. નેમમૂર્તિ લિ. પાલિકા નગરે. (૨) સં.૧૭૮૮ માહ સુદિ ૧ લિ. રિણું નગર મધ્યે પં, ભાગ્યસમુદ્રણ. નાહટાજીની ઉતારેલી નકલ પરથી. (૩) પ.સં.૨, કૃપા. પો.પર નં.૧૦૩૪. [રાહસૂચી ભા.૧.] [પ્રકાશિતઃ ૧. ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક વર્ષ ૫ અંક ૪.] (૩૫૭૧) [+] ઉદેપુર ગઝલ (હિંદીમાં) ૮ કડી ૨.સ.૧૭૫૭ માગ.વ. આદિ – જપું આદિ ઈકલિંગજી, નાથદુવાજૈ નાથ ગુણ ઉદીયાપુર ગાવતાં, સંતા કરે સનાથ. સમરે દેવતા સગલાંક, ગણપતિ આદિ દસ અગલાક હાજર માત હરસિદ્ધીક, સારદ માત વરસિદ્ધીક. અંત – ખરતર જતી કવિ ખેતાક, આખે મોજ એતાક રાણું અમર કાયમ રાજ, કીર્તિ પસરી સમંદા પાજ. ૭૮ સંવત સત્તર સત્તાવન, મિગસર માસ ધરિ પખ ધન્ન કીન્હી ગજલ કૌતુક કાજ, લાયક સુનઉ જસુ મુખ લાજ. ૭૯ કલશ લાયક જસુ મુખ લાજ સુનતે હુ તારીફ સહરકી ગુયેન સુનિ છે ગજલ, નિજર કરિ નેક મહરકી ફતે જંઘ હર પૂજઈ રિધૂ, અમરસિંહજી રાના Page #83 -------------------------------------------------------------------------- ________________ સુખલાલ [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ ઉદયાપુર ક્યું અનૂપ, અજબ કાયમ કમઠાના વાડી તલાવ ગિર બાગ વન, ચાક્રવત્તિ લતે ચમર અનભંગ અંગ કરતિ અમર, અમરસિંહ જુગજુગ અમર. ૮૦ (૧) પ.સં.૩, અભય. નં.૨૧૬૧. [રાહસૂચી ભા.૧.] [પ્રકાશિત : ૧. ભારતીય વિદ્યા વર્ષ ૧ અંક ૪] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૬૮-૬૯. ત્યાં કવિનામ ખેતલ–ખેતા” આપેલું પરંતુ કૃતિમાં ખેતલ-ખેતાક મળે છે તેથી એમ જ રાખ્યું છે.] ૧૦૪૭. સુખલાભ (બ. કીર્તાિરનશાખા સુમતિરંગશિ.) (ઉપર) જયસેન રાજા ચોપાઈ (રાત્રિભોજન ત્યાગ પર) રા.સં.૧૭૪૮ ભા.વ.૮ જેસલમેર (૧) પ.સં.૨૩, રામલાલ સંગ્રહ, વિકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪ર.] ૧૦૪૮ મણિવિજય (ત. કપૂરવિજયશિ.) [વિજયપ્રભસૂરિનો રાજ્યકાળ સં.૧૭૧૦-૧૭૪૯.. (૩૫૭૩) [+] ૧૪ગુણસ્થાનક ભાસ [અથવા સઝાય, સ્તવન] ૧૭ ભાસ વિજયપ્રભસૂરિના ધારામાં આદિ- શ્રી શંખેસર-પુર-ધણજી, પ્રણમી પાસ જિણુંદ નામ જપતા જેહનું છે, આપઈ પરમાણંદ. ભવિકજન સાંભળે એવું વિચાર કમથ માંહિ કહ્યો છે, એ સઘળો અધિકાર. ભવિક. અંત – ૧૭મી ભાસ. દીઠો દીઠા રે વામા કે નંદન દીઠ એ દેશી પૂજે પૂજે રે પ્રભુ પાસ પૂજે સરખેસર પરમેસર સાહિબ, એ સમ દેવ ન દૂજે રે. ૧ જેહનઈ નામઈ નવનિધિ પામઈ, મુગતિવધૂ તસ કાંઈ સુર નરનારિ બે કર જોડી, આવિનઈ સિરિ નામઈ રે. પ્ર. ૨ તેહ તણઈ સુપરસાઈ હરપઈ, ગુણઠાણ સુવિચાર, બંધ ઉદય ઉદીરણા સત્તા, ભાખી પરઉપગાર રે. પૃ. ૩ સ્થાપુરમંડણ શાંતિ જિણસર, મહિમા મહિયલ ગાજ પાસ ચિંતામણિ ચિંતા ચૂરદ્ધ, સસણે જિન રાજઈ રે. પૂ. ૪ કેસર ચંદન મૃગમદ ઘેલી, પૂજઈ જે નરનારિ, ભાવના ભાવઈ જિનવર આગઈ, તેહની દુરગતિ વારી રે. પૂ. ૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭૧] ચંદ્રવિજય તપગચ્છનાયક પૂણ્યઈ પૂર, શ્રી વિજયદેવ સૂવિંદ, તસ પટ્ટધારક કુમતિવારક, શ્રી વિજયપ્રભ મુણિંદ રે. પૂ. ૬ સકલપંડિતશિરમુગટ-નગીન, કપૂરજય ગુરૂસ મણિવિજય બુધ ઈણિ પરિ જપઈ, પૂરો સંધ જગીસ રે. પૂ. ૭ (૧) પ.સં.-૧૩, ૫.ક્ર.૧થી ૭, ખેડા ભ. દા.૨. [મુપુગૃહસૂચી.] [પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ર. ચૈત્ય. આદિ સં. ભા.૧ અને ૩. તથા અન્યત્ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૨૮-ર૯.] ૧૦૪૯. ચંદ્રવિજય (ત. હીરવિજય-કલ્યાણવિજય-સાધુ વિજય જીવવિજયશિ.) વિજયપ્રભસૂરિ આચાર્યપદ સં.૧૭૧૦ સ્વ. સં.૧૭૪૯. (૩૫૭૪) ધન્ના શાલિભદ્રની ચે. પ૦૫ કડી આદિ – વર્તમાન જિન ગુણનિલ, ઉપશમરસભંડાર, ભૂરિ ભગતિભાવઈ કરી, પ્રણમી સુખદાતાર. સમરી સરસતિ સામિની, તિમ વલી ગૌતમસ્વામિ, નામ જપતાં જેહનઈ, લહઈ વંછિત કામ. નિજગુરૂ ધ્યાન ધરી મુદા, ધાતુ અધિકાર, ગ્રંથ માંહિં નિરખી અને, પભણિસુ હું વિસ્તારિ. અંત – મહાવિદેહિ અવતરી, પુહચર્ચાઇ મુગતિ મઝાર, સકલ સુખ લહસ્થઈ તિહાં, બેહું મુનિવર રે નામિ જયકાર કિ. ૪૯૭ શ્રી હીરવિજયસૂરિ ગુણનિલો, તપગચ્છ-ગગનનો ભાણુ, શ્રી વિજયસેન સૂરીસર, તસ પાટિ રે અતિ ચતુર સુજાણ કિ. ૪૯૮ તસ પાટિ પ્રતપઈ સુખકરૂ શ્રી વિજયદેવ સૂરી, શ્રી વિજયપ્રભ સૂરીસરૂ આચારિજ રે તપતજિ દિકુંદ, કિ. ૪૯૯ દઈ. શ્રી હીરવિજય સૂરીદને શિષ્ય લબધિનો ભંડાર, શ્રી કલ્યાણવિજયગણિ વાચકવરૂ રે કવિજનસિરદાર, કિ. ૫૦૦ ઈ. પંડિત સાધુ વિજય નામિં તેહનો શિષ્ય પ્રધાન, તેહના સીસ બિ ગુણનિલા, દોઈ ડિલી રે શશિ સૂર સમાન, કિ. ૧ ઈ. પંડિત જીવવિજય પ્રથમ સીસુ તે વૃદ માંહિ લીહ, Page #85 -------------------------------------------------------------------------- ________________ તિલકવિજ્ય [૨] જૈન ગૂર્જર કવિએ ૫ લાવયવિજ્ય પંડિત નામિં બીજુ શિષ્ય રે વાદીગ-સિંહ, કિ. ૨ ઈ. પંડિત જીવવિજ્ય તણે સીસ ચંદ્ર નિજ કર જોડિ, કહઈ મુનિવર ગુણ ગાવતાં સહી પુછતાં રે માહરા મનકેડ. કિ. ૫૦૩ દેઈ. દાન સુપાત્રિ ભાવિકજન, દયા ધરી શુધ ભાવ, તેહથી વંછિત પામીઈ ભવજલનિધિ રે તરવા વડ નાવ. ૫૦૪ ધના નિ શાલિભદ્ર મુનિ તણું એહ ચરિત્ર બેલ્યું રસાલ, જેહ ભણુઈ નઈ વલી સાંભલઈ, તેહ પામઈ રે સવિ સુખ સુવિશાલ કિ. ૫૦૫ (૧) ઈડર બાઈઓને ભંડાર. (૨) પંચ દ્રવિજયગણિ લિખિતં. ધોરાજી નગરે. કવિની સ્વહસ્તલિખિત પ્રત, પ.સં.૧૮-૧૫, ઈડર ભં. નં.૨૦૨. [બને પ્રતિ એક જ હોવાનું સમજાય છે.] [પ્રથમ આવૃત્તિ ભા-૨ પૃ.૩૦૨-૦૩, ભા.૩ પૃ.૧ર૯૨-૯૩.] ૧૦૫૦, તિલકવિજય (ત. લક્ષ્મીવિજયશિ.) વિજયપ્રભસૂરિ આચાર્યપદ સં.૧૭૧૦ સ્વ.સં.૧૭૪૮. (૩૫૭૫) [+] બાર વ્રત સઝાયો ૧૨ ઢાળ સં.૧૭૪૯ પહેલાં આદિ – પ્રથમ ગુણવ્રત સ્વાધ્યાય રાગ મલ્હાર. જીહ રાય દેશ રળિયામણે લાલ એ દેશી હે પહિલા સમકિત ઉચ્ચેરી લાલા પછે વ્રતઉચ્ચાર જીહ કીજે લીજે ભવ તણે લા. લાહો હરષ અપાર. ૧ સુગુણ નર ! એ એ વ્રત બાર જિમ પામે ભવેપાર સુ. આંચલી શ્રાવકકુલ અજુઆલિયે લા. પાલિયે એ વ્રત સાર. જિ. લષમીવિજય ઉવઝાયને લા. તિલક લહે જયકાર. સુ. ૬ (બીજી પ્રતમાં) રાગ સામેરી. મનમધુકર માડી રહ્યો એ દેશી જિનવાણ ઘન વૂડે, ભવિ-મનખેત્ર રસાલ રે સુગુરૂ સુદેવ સુધર્મનું, વાવ્યું બીજ વિશાલ રે. સમકિત સુર તરવર તિહાં. અંત – ઢાલ ૧ર રાગ સારંગ રસિયાની દેશી. Page #86 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭૩] વિનીતવિમલ રસિયા સાચો રે દાન તણે રસે વસિયા સમકિત વાસ, સોભાગી. જાગી મતિ જે સાધુભગતિ તણી, ખજમતિ કીજે રે ખાસ. સ. ૧ તપગચ્છનાયક દાયક વ્રત તણું શ્રી વિજયભ ગણધાર, સો. વાચક લષિમીવિજય સુપસાયથી, તિલકવિજય જયજયકાર. સો. ૫ (૧) પં. અમૃતવિજયગણિ લ. પ.સં.૪-૧૩, જ. (૨) પસંદ(૧૩, ડ. પાલણપુર દા.૩૯ નં.૩૧, [મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૦, પ૬૨).] [પ્રકાશિત : ૧. અપ્રગટ સઝાય સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪૨-૪૩.] ૧૦૫૧. વિનીતવિમલ (ત. શાંતિવિમલશિ.) સં.૧૭૪૯ પહેલાં. [વિજયપ્રભસૂરિ સ્વ. સં.૧૭૪૯.] (૩૫૭૬) + આદિનાથને શલોકો [અથવા ઋષભદેવનું ગીત] અથવા શત્રુજય શલોકો આદિ– સરસતિ માતા દ્યો મુજ વાણી. અંત ઈમિ વિધિ જાત્રા કરી ઘર આવે, ચક્કી મનમાં આનંદ પા. પાલીની પાખની પિરવાહ ચાવો, નામ નગે ને ગામ હિમા. પંડિત શાંતિવિમલે ચારિત્ર દીધો, પછી શ્રીપૂજ્ય પન્યાસ કીધે. ધર્મના ઉદ્યમ બહુલા ત્યાં થાય, પાપકર્મ તે દૂર પલાય. તપગચ્છનાયક શ્રી વિજયપ્રભસૂરિ, ગિરૂઓ ગચ્છનાયક પુણ્યાઇ પૂરી, કહે વિનીતવિમલ કર જોડી, એ ભણતાં આવે સંપત્તિ કેડી. (૧) જુઓ કૃતિક્રમાંક ૨૫૭૮ નીચે. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્ન સંગ્રહ ભા.૨.૨.સલેકા સંગ્રહ.] (૩૫૭૭) વિમલમંત્રી સરને શલોક ૧૧૧ કડી આદિ – સરસતિ સમરૂં બે કર જોડી, વાંદુ વ૨કાંણે ગિરનાર ગેડી, જઈ સગુંજ સંસર દેડી, કવિતા નેઉ સૈ કલ્યાણ કોડી. ૧ મરૂધર માંહે તો તીરથ તાજ, આબુ નવકેટેિ ગઢનો રાજા, ગામ ગઢ ને દેવલ દરવાજો, ચામુષ ચંપો ને ઉપરે છજાં. ર અંત ખૂઝરી વાત જતિ ન વખાણે, સંબંધ સંખેર્પે છેડે સો આણે પરવાડ પ્રાક્રમી ક્રિઓ પ્રસધ, પંડિત શાંતિવિમલે ચરિત્રદીધો. ૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ વિનીતવિમલ [૭૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ પછે. શ્રીપૂજ્યે પતાસ કીધા, શલેાકેા જોડી સેાભાગ લીધે પિતા વરાગ કનકાદે જાયા, ગામ હૈમાવ સì સવાયા. ૧૧૦ નામ પિણ્ સાહ નગેા કડાયા, પંડિત વિનિતવિમલ ગુણ ગાયા સાહે અ‘બાએ સદગુરૂ પસાયા, ભણે ગણે તે પામે સજસ સવાયા.૧૧ (૧) સં.૧૮૨૪ શાકે ૧૬૮૯ ફાવ.પ સામે લિ. તેમવિજયગણિ વાચનાથે સાહિપુરા મધ્યે. ૫.સં.૯-૯, ગુ. નં.૬-૨૦, હવે બંડલ નં.૪૩ નં.૪૭૬. (૨) લિ. અગાસી બંદિરે સં.૧૮૩૪ શ્રાવ. ૪ શુક્ર લિ. મુતિ રાજેન્દ્રસાગરજી ચેામાસ રહ્યા હતા તારે મુનિસુવ્રતસ્વામી પ્રસાદાત્ પુ.સં.૨, પ્રથમ પત્ર નથી, ગા.ના.. (૩) ૫. જીવવિજયગણિ લિ. પસં ૪-૧૬, મુક્તિ. નં.૨૪૫૩. (૪) સં.૧૮૫૦ માધ શુ.૧૩ બુદ્ધે પ`ચપદરા મધ્યે લિ. શુકના. પ.સં.૧૧-૧૫, અનંતભ’૨. (૫) સં.૧૭૯૬ માંડિલનગરે વા. કુ દાસ શિ. જગરૂપ પદ્મનાથૈ. પુ.સં.૫, ૫.ક્ર.૨થી ૩ નથી, મહિમા. પેા.૬૩. [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, લીંહસૂચી. (૩૫૭૮) નેમિનાથ શલેાકેા ૬૫ કડી આદિ– સરસતિ સમરૂં એ કર જોડી, ચાદવ જોરાવર છપનકુલ કાડી, તે માંહિ ઠાકુર કાંહાંન કહેવાઈ, મધૂરા મૂકીને... દુચારિકાં આવે. ૧ એ વાત જગ સધલેહી ણી, તે માટે એમાં થેાડીસી આણી, પાસે... લાગું છું માતા બ્રહ્માણી, નેમીગુણ ગાઉં દેયા વાંણી. અંત - ઇમ ચાદવરા સબધ ઝા, સેાલ હાર સબલ રાજા - તેની વાત મેં કર્યુંહું કહેવાય, ગ્રંથ જોડું તેા ગાડાં ભરાય. દ્વારાવતી ને મથુરાંને આગે, યસ જોડુ તા બહુ દિન લાગે, ચઢતા સલેાકા સબલ થાયે, નાના નિરખેાધી વતી ન ભણાય. આરા ને મેલે' અકલ થેાડી, કૈવલીને' ગુણ અનંત જોડી, ગિરનાäિ કીજે ઇરિસણુ દોડી, કહે નગરાજ સથી આછી, પોતે પારવાડ હસાવસને વાસી, પિતા વરજાગ કૅનકાદે જાયા, નાહનપણે નામ નગેા કાયા. સાહ હમાવસ એ સવાયા, ૫`ડિત વિનીતવિમલ ગુણ ગાયા. ૬૫ (૧) પ.સ'.૩–૧૬, મુક્તિ. ન`.૨૩૮૯. (પ્રથમ આ કવિકૃત આદિનાથ શલાકા – શત્રુ ંજય શલાકા' છે, ને પછી આ નેમિનાથ શલાકા છે ને છેવટે ૭ કડીની શાંતિનાથ સ્વાધ્યાય' તે જ કવિની છે.) (૩૫૭૯) અષ્ટાપદ્મ શલાકા ૫૫ કડી Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉછરાજ અઢારમી સદી [૫]. આદિ- અજાહરિ આગલ ઉલગ જોયે, પાયે લાગે તે પંડિત થાયે મોક્ષગામી ને મન શુદ્ધ ગાઈ, તે તો પુરૂષોત્તમ પુરૂષ કહિવાઈ. ૧ સમતશિખર ઉપરિ આયા, વીસ તીર્થકર વૈકુંઠ પાયા પગલા થાપીનિ તીરથ કીદ્ધા, ચ્યાર તીર્થકર ચિદં ઠામે સિદ્ધા. ૨. અષ્ટાપદ ઉપર આદીસર આયા જોણે, ચપ વાસપૂજ્ય બારમો. વખાણે ગિરનાર ઉપર નેમસર સ્વામિ, પાવા પાખતી વીર સિદ્ધિ પામી. ૩ અંત – પૂરે પંડિત તે વિચારે જઈ, જુને શાસ્ત્ર તે ખૂઠો ન હોઈ ગુરૂના વચનથી વાંચીને જાણ્યો, તે માટે મહે તવનમેં આયે. ૫૪ શ્રી વિજેરતનસુરિ ગછનાયક વારે, ચેસઠમેં પાટ શ્રીપૂજ્ય ત્યારે, કહે વિનીતવિમલ કર જેડી, એ ભણતાં આવે સંપત દોડી. પપ (૧) સં.૧૮૪૦ આસાઢ વદિ ૧ ભગુવારે. એક ચાપડી, ૫.સંજ, યતિ જયકરણ વિકાનેર. (૩૫૮૦) શાંતિનાથ સ્વાધ્યાય ૭ કડી (૧) જુઓ કૃતિક્રમાંક ૨૫૭૮ નીચે. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૮૩, ભા.૩ પૃ.૧૩૪૩-૪પ...] ૧૦પર, વછરાજ (લે.) (૩૫૮૧) સુબાહુ ચોઢાળિયું .સં.૧૭૪૯ વિકાનેર (૧) કાકડા મધ્યે લિ. ઋષિ વછરાજ બેકલ વાચનાથ' આર્યા લોહાગદેજી સદાજી. પ.સં.૨, અભય. નં.૨૮૩૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪૭.] ૧૦૫૩. શ્રીદેવ (જ્ઞાનચંદશિ.) (૩૫૮૨) થાવસ્થા મુનિ સંધિ ૨.સં.૧૭૪૯ મા.શુ.૭ જેસલમેર શિષ્ય કલ્યાણની સહાયથી. (૧) સં.૧૭૬૩ દિ.જે.શુ. ગિનીપુર મધ્યે રાજસિંહ શિ. બા.. ઋષિ લિ. પ.સં.૧૪, જિ.ચા. પિ.૮૦ નં.૧૯૮૯. (૩૫૮૩) નાગશ્રી ચોપાઈ આદિ – સ્નાન કરી શુદકઈ, બઈરસ રસોડઈ તેહ ભાઈ તિને એકઠા, જર્મ ધરતા નેહ. અંત – આયા અવાસે આપણે, બિલસઈ તે વંછિત ભોગ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત શ્રીદેવ કહે ભદ્ર શ્રી ધર્મથી, સોંપજઈ સુખ સ`જોગ. (૧) પ.સ'.૧૦-૧૮, ધેા.ભ. (૩૫૮૪) સાધુવંદના ૧૩ ઢાળ આદિ – અંત – [$] જૈન ગૂર્જર કવિએ : ૫ ચાપાઈ પાંચ ભરત પાંચ ઇરવએ ણુ, પાંચ મહાવિદેહ વખાંણુ, જે અનંત હુવા અરિહંત, તે પ્રણમું કર જોડિ સંત. જે હિવણાં વિહરે જિષ્ણુચ', ક્ષેત્ર વિદેહ સદા સુખકંદ, કર જોડિ પ્રણમું તસ પાય, આરત વિધન સહુ ટલ ય. ઢોલ ૧૩ કાલ અને તે મુનિવર જે મુક્તં ગયાજી, સંપ્રતિ વરતે જેડ, નાણુ-દંસણ ને ચરણ-કરણ પુર ધરા રે, શ્રીદેવ વર્દુ તેહ, ૧૨ ૧ કલશ. ચાવીશ જિતવર પ્રથમ ગુણધર ચક્ર હલધર જે હુવા, સંસારતારક કૈવલી વલી શ્રમણ-શ્રમણી સજુયાં, સર્વંગ શ્રુતધર સાધુ સુખકર, આગમવયણે જે સુણ્યા, જ્ઞાનચ'દ ગુરૂ સુપસાયથી, શ્રીદેવ મુનિ તે સથુણ્યા. ૧૩ (૧) ઋ. ભાગ્યગ્યદ મુનિના દિષણ દેશે જોગાઈકા આંબા મધ્યે · બજાર શનીવારામે બાલાજીકે દેવલ મધ્યે સ.૧૯૦૭કા મિતિ જેષ્ટ શુક્લપક્ષ તિથા દ્વિતીયા. પ.સ.૯-૧૪, માં.ભ. (૨) જોધપુર મધ્યે સ.૧૯૧૩ આ.વદ ૧૪ ભૌમ. પ.સ.૬-૧૯, વિજાપુર ના.ભ. નં.૧૮૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪૬-૪૭, ‘સાધુવ`દના' દેવચંદ્રને (હવે પછી સં.૧૭૬૬તા ક્રમમાં) નામે મુદ્રિત મળે છે. પણ કૃતિ શ્રીદેવની જ જણાય છે. આ માટે જુએ દેવચંદ્રની સંપાદકીય નોંધ.] ૧૦૫૪, ઉદયરત્ન (ત. વિજયરાજસૂરિ–વિજયરત્નસૂરિ–હીરરત્નસૂરિ–લબ્ધિરત્ન સિદ્ધરન–મેઘરત્ન-અમરરત્ન-શિવરત્નશિ.) ઉદયરત્નજી ખેડાના રહીશ હતા. એમ કહેવાય છે કે તેમનું મરણ મિયાંગામમાં થયું. સ્થૂલિભદ્ર નવસા' લખ્યા તેથી તેમના આચાયે સંધાડા બહાર કર્યાં, તેનું કારણ એ કે આ રસેસ એટલાબધા શૃંગારથી રસરિત હતા કે દરેક નરનારીનાં કઠે રહેતા. તેથી પછી નવવાડ બ્રહ્મચર્ચ'ની રચી ત્યારે તેમને સધાડામાં પ્રવેશ કરાવ્યા. એવી દંતકથા છે કે તેમને ઇંદ્રજાંળની શક્તિ એટલીબધી હતી કે શ્રી તીર્થંકરનું સમેવસરણ Page #90 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭૭] ઉદયરત્ન કરી શકતા હતા અને બીજ તેને જોઈ શકતા હતા. ખેડામાં ત્રણ નદીની વચમાં કાઉસગ્ગ રચાર માસ સુધી અખંડ કર્યો તેથી ત્યાં બેટડું થઈ ગયું. તેનાથી પ૦૦ ભાવસાર – વૈષ્ણવ આદિ જૈન થઈ ગયા તેમણે સોજીત્રામાં પટેલનાં ઘરે છે તેમને જૈન બનાવ્યા હતા. ખેડાનો રત્નો નામનો ભાવસાર કવિ ઉદયરત્ન પાસે શીખેલ છે, (જુઓ કાવ્યદોહનમાં) કે જે રત્નાએ સં.૧૭૯૫માં વિરહના બારમાસ, શંગારનાં પદ રચ્યાં છે. હાલ ખેડામાં શાંતિનાથના દેરા પાસે ભંડાર છે. તેમની પરંપરાના હાલ સુમતિ રત્ન ગોરજી જેવા, ખેડામાં હમણાં જ સ્વગ સ્થ થયા છે. (આટલું બુદ્ધિસાગર મહારાજ મુંબઈમાં હતા ત્યારે તેમની પાસેથી સાંભળી લખ્યું છે.) તેમણે ૧૭૮૯ ચૈત્ર સુદ ૧૨ શત્રુંજયની યાત્રા કરી હતી. ઉદયરને પિતાની ગુરુપરંપરામાં થયેલા આચાર્યો માટે ટૂંકી ભાસ રચી છે તે મુનિ માણેકના એક ચોપડામાંથી શેઠ જીવણચંદ સાકરચંદ દ્વારા મળી છે તેમાંથી સારભૂત હકીકત નીચે પ્રમાણે છે : હીરરત્નસૂરિ – સીથામાં જન્મ. એસવાલ નાતમાં પિતા જસવીર, માતા ખીમાદે. તેમની સ્થાપના શ્રીપુરની વાડીમાં છે. રત્નસૂરિ – શ્રીમાલી, માતા હીરાદે, પિતા હીરજી, જન્મ કંબઈમાં. ભાવરનસૂરિ – પોરવાડ જ્ઞાતિમાં પિતા સાહ દેવરાજ ને માતા નવરંગદે, ગઢ ગામમાં જન્મ. તપગચ્છના નાયક હીરરત્નસૂરિ છે. દાનરત્નસૂરિ–ઓસવાલ દૂગડગોત્ર, દુગેલીમાં મહેતા કમસિંઘ એ પિતા, અને આણંદબાઈ માતા. નાગોરમાં જન્મ. ભાવનસૂરિની પાટે. (૩૫૮૫) જંબુસ્વામી રાસ ૬૬ ઢાળ ર.સં.૧૭૪૯ બીજ ભાદ્ર.શુ.૧૩ ખેડા હરિયાલા ગામમાં દૂહા. પરમ જ્યોતિ પરકાસકર, પરમ પુરૂષ પરબ્રહ્મ, ચિદ્રરૂપી ચિત્ત માંહિ ધરૂં, અકલ સ્વરૂપ અંગમ્ય. સકલ સિદ્ધિ સાંનિધ કર, ત્રિભુવનતિલક સમાન, સિદ્ધારથકુલિ કેશરી, વંદુ શ્રી વદ્ધમાન. નીરજ અંગજ નંદિની, નિત મુખિ જેહનો વાસ, હસાસણિ હરષિ કરી, ત્રિવિધેિ પ્રણમું તા. જગઉપગારી જગગુરૂ, શ્રી હીરરત્ન સૂરીરાય, આદિ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ સરસ કથી રસ કેલવું, પામી તાસ પસાય. સંબંધ જ બુસ્વામીને, કથાબંધ કિલ્લોલ, ચિત્ત શું શ્રવણે ચાખતાં, અભિનવ અમૃતલ. ભરયૌવન માંહે ભામિની, આઠ તજી મદ મોડિ, જિણિ સોનીયા સામટા, તજ્યા નવાણું કેડિ. સહમ સાંમિ સમીપ જિણે, સંયમ લીંધ સુન્નણ, ચાખું ચારિત્ર પાલીનિં, પામ્યો પંચમ નાંણ. કર્મ આઠે ક્ષય કરી, પાસ્યા પદ નિર્વાણ, તાસ ચરીત્ર સુણતાં સદા, ભાજિ ભવબંધાણ. કિણ વિધિ સંયમ આદર્યો, માતપિતા કુણ ગામ, કવી ચતુરાઈ કેલવી, રાસ રચું અભિરામ. અત – ઢાલ ૬૬. રાગ ધન્યાસી. શાલિભદ્રધન્નો ઋષિરાયા એ દેશી.. જંબુસ્વામી તણું ગુણ ગાયા, સંઘ તણિ સુપસાયાજી, તપ જપે જપ કરી કસિ જેણિ કાયા, કેવલનાંણ ઉપાયાછે. ધર્મ આરાધિ કર્મ ષપાયા, મન શું મૂકી માયાજી, કર જોડી પ્રણમું સુરરાયા, શાશ્વત શિવસુખ પાયાજી. જંબુસ્વામીનું ચરિત્ર નિહાલી, દૂષણ દૂરિ ટાલીજી, ઘટતા ઘટતો અથ સંભાલી, વારૂ વાત રસાલી જી. ચરિત્ર તણે સંબંધ મિં ભાલી, રચના કરી રઢીયાલીજી, એ ચપાઈ રચી સાલી, દુર્મતિ દૂરિ ટાલી જી. કવિકેલવણ કરી મેલવણ, અધિકું છું આપ્યું, રચનાનિ રસિં નઈ પરવસિં, હિંગલ ડોલી નાંખ્યુંછે. ચતુરવિધ સંઘ તણું તે સાષિ, મિચ્છામિ દુકડ દાગ્યુંછ, હવ્યકવ્યની વાત ન જાણું, મતિ અનુસારિ ભાખ્યું છે. શુદ્ધાશુદ્ધ સંબંધ વિચારી, સુધો જન શોધિ યોજી, મંદ કવિ હું કાંઈ ન જાણું, મુઝ દૂષણ ન દે છે. મદ મેડી કહું છું કર જોડી, અપરાધ માહરે જમજી, તાજન એ સુણી પઈ, ઉપશમરસમાં રમો. નવરસ સરસ સંબંધ મનોહર, એ મે રાસ બનાયાજી, ચતુર તણિ કરિ ચડચ્ચે એ તવ, લહિસ્ય એ મૂલ સવાયા. ૯ સમકતિનું ફલ માગી લીજિં, જખું પ્રતિ કર જોડીજી, Page #92 -------------------------------------------------------------------------- ________________ [૭૯] તુમે પામ્યા તે મૂર્ખાને દેયા, ભત્રના બંધન છે।ડીજી. સંવત સત્તર ઉગુણુંપ ચાસિ, દ્વિતીય ભાદ્રપદ માર્સિંજી, સિત તેરસિં સદા સુભ દિવસે, રાસ રચ્યા ઉલાસિંજી વામાનંદન ત્રિભાવનનવંદન, ભીડભંજન સાંનિધિ, પૂરણ રાસ રચ્યા ચડયો પરંમણિ, સુણતાં ધન-સુખ વાર્ષિજી. ૧૨ વાત્રક નદીય તણે ઉપકઠિં, ખેડુ હરીચાલુ. બેિ ગામજી, સુંદર ડાંમ મનહર મંદીર, ધનદ તણેા વિશ્રામજી. શ્રાવક સવ વસિં તિહાં સુખીયા, વીતશેાકા વડભાગીજી, ત્યાગી ભાગી નિગુણુ રાગી, સમકીત ત સભાગીજી. જિતની ભગતિ કરિ મન શુદ્ધિ, સદ્ગુરૂની કરે સેવાજી, આઠે પુહરે ધર્મ આરાધિ, દાન દીઈ નીતમેવજી. આસ્તિક સૂત્ર સિદ્ધાંતના શ્વેતા, સાંભલવા રસીયા, જીવાદિક નવ તત્ત્વને જાણે, ધર્મ કરે ધસમર્સિયાજી. સંધ તણે! આગ્રહ પામીર્તિ, રાસ રચ્યા મતરોંગેજી, સુધા સાધૂ તણા ગુણ ગાયા, ઉલટ આણી અંગેજી. તપગચ્છ-ગયણાંગણું-દીપાત્રળુ, દીયરનિ પર દીપેજી, શ્રી રાજવિજયસૂરીશ્વર સદ્ગુરૂ, સકલ સૂરીનેિ છપેજી. તાસ પાર્ટિ શ્રી રત્નવિજયસૂરિ, તેજના અંબારજી, શ્રી હીરરત્નસૂરીશ્વર જગગુરૂ, સાહિં તસ પટેાધારજી. તસ પાર્ટિ તરણી તણી પરુિં, પ્રતર્ષિં શ્રી જયરત્નસૂરિંદાજી, જયવતા શ્રી ભાવરત્નસૂરી, ભવીય ભાવે વદાજી શ્રી હીરરત્નસૂરીશ્વર કેરા, ગિરૂમા પ્રથમ ગણુધારજી, પડીત લગ્ધીરત્ન મહામુનિવર, ભવજલ-તારણહારજી. તસ અન્વય વાચકપદધારી, શ્રી સિદ્ધરત ઉવઝાયાજી, તસ ગણધર વંદું ગુણવતા, શ્રી મેઘરત્ન મુનિરાયાજી. તાસ શિષ્યશિરામણિ સુંદર, શ્રી અમરરત્ન સુપસાઈ, જ બુકુમર તણા ગુણ ગાયા, ઉલ્લેટ ધરી મન માંહિ. જિહાં લગે × મંડલ રહિં અવીચલ, જિહાં લગે મેરૂ ગિરી...દાજી, જિહાં લગે ઇંદ્રાસણ ગયણાંગણ, જિહાં લગે સાત સમુદ્રો”. જિંહાં લગે અવની ગ્રહગણુતારા, નાગલેાક નાર્ગિાજી, તિહાં લગે એ ચાપાઇ થીર થાયા, જિહાં લગે' સુર ને ચંદીજી. ૨૫ અઢારમી સદી ઉદ્દેયરન ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૪ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન [૮] જૈન ગૂર્જર કવિઓ . ઢાલ છાસઠિમી રાગ ધન્યાસી, પૂરણ પૂગી આસોજી, ઉદયરત્ન કહે શ્રવણે સુણતાં, કમલા કરે ઘરિ વાસોજી. ૨૬ એ સંબંધ જે ભાર્વે ભણસિં, એકમનાં સાંભલસિંજી, રોગ શોગ દુખ દેહગ ટલર્સિ, મનના મનોરથ ફલસિંછ. ૨૭ (૧) તપગચ્છાધિરાજ ભટ્ટાર્ક શ્રી દાનરત્નસૂરીશ્વર તતશિ. પં. કલ્યાણરત્નજી તતશિ. પં. કુશલરત્નજી તતશિ. પં. રંગરત્ન લિપીકૃત. શ્રી ઉતેલીયા ગામે શ્રી ચંદ્રપ્રભુ પ્રાસાદાત શ્રી લિંબડી નગરે સંઘમુખ્ય વેહરા જેરાજ જેઠા વાંચનાથે. સંવત ૧૮૬૩ના કા.વ.૧૩, ગ્રંથમાન ર૫૦૦, પ.સં.૮૪–૧૫, લીં.ભું. દા.૨૫ નં.૫. (૨) હીરરત્નસૂરિ સંતાને મહે. ઉદયરત્ન શિ. ઉત્તમરત્ન શિ. જિનનિ શિ. ખેમારત્ન શિ. રાજરત્ન શિ. મયાંકનૈન લિ. ખેટકપુરે રસુલપુરા મધે ત્રિષભ પ્રસાદાત્ સં. ૧૮૯૬ આસાડ સુદિ ૬ વાર ચંદ્રપુત્રે. ખેડા ભં. (૩) સં.૧૮૧૪ જે.શુ.૧૩ રવિ પં. જિનરત્ન શિ. મુ. મતિરત્ન લ. પ.સં.૧૦૬-૧૩, સીમંધર. દા.૨૦ ૨૩. [મુપુન્હસૂચી, લીંહસૂચી.] (૩૫૮૬) [+] અષ્ટપ્રકારી પૂજા રાસ. ૭૮ ઢાળ રા.સં.૧૭૫૫ પોષ સુદ ૧૦ અણહિલપુર પાટણમાં આદિ-- અજર અમર અકલંક જે, અગમ્ય રૂપ અનંત, અલષ અગોચર નિત નમું, જે પરમ પ્રભુતાવંત. સુષસંપતિ આવી મિલિ, જગમાં જેનું નામ, પ્રણમું તે પ્રભુ પાસનિં, કર જોડિ મુતકામિ. કમલનયના કમલાનના, કમલ સુકમલ કાય, તનયા કમલભૂ તસ નમું, ચરણકમલ ચિત લાય. અમરસરાવર જે વસે, તે કઈ વાહન જસ, સા સરસતિ સુપસાય કરિ, મુઝ મુર્ષિ પૂરો વાસ. ગુરૂ દિણયર ગુરૂ દીવડો, દુષભંજન ગુરૂ દેવ, પશુ ટાલિ પંડિત કરે, નમીઈ તિણે નિતમેવ. જગ સધતિ જોતાં વલી, મુઝ ગુરૂ મહિમાવંત, શ્રી હીરરત્નસૂરી સેવતાં, ભાંજિ ભવભય-તંત. જ્યોતિરૂપ શ્રી પાસ જિન, સરસતિ સદગુરૂ સાર, તાસ પસાઈ હું કહું, અર્ચાનુ અધિકાર. Page #94 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી ઉદયરત્ન અર્ચા અરીહંત દેવની, અષ્ટપ્રકારી જેહ, ભાવભેદવુગતિ કરી, વિધિ શું વષાણું તહ. ૮ પૂજા અષ્ટપ્રકારની, વિવિધિ વાત વિનોદ, સુશ્રાવક તે સાંભલી, મનમાં લહસ્થે મોદી ભક્તિ ભાવ વધસ્ય વલી, સાંભલી કથાસંબંધ, એક પૂજે અનિં શ્રવણરસ, સોનું અને સુગંધિ. કવિ કેલવણુ કેલવી, વાંણે વિવિધ વિલાસ, ભવિયણનિ હિત કારણિ, ચિસું પૂજરાસ. અંત – રાગ ધન્યાસી. દીઠો દીઠો રે વામાને નંદન દીઠે એ દેશી. ગાયા ગાયા રે જિનપુજ-ગુણ એમ ગાયા, વિવિધ કથા સુ મેં કરી મેં, શ્રી જિનરાજ વધાયા રે. ૧ એમ. અષ્ટપ્રકારી ચરીત્રમાં નર્મલ, વિજિયચંદ્ર મુનીરાયા, હરિચદ નૃપના હેતનઈ કાજઈ, એ સંબંધ બતાયા રે. ૨ એમ. ગાથાબંધ મેં ચરીત્રથી જોઈ, ભેદ સવે દિલમાં લાયા, જિનપૂજાફલ દઢ થવા હેતઈ, દ્રષ્ટાંત એહ દેખાયા રે. ૩ એમ. મુલચરિત્ર રચના દેખી, વિધિવિધિ ભાવ ભેલાયા, પ્રેમ જિનપુન ગુણ ગાતાં, દુક્રીત દુરે ગમાયા રે. ૪ એમ. સકલ મનોરથ સફલ ફલ્યા, અબ પુન્ય ભંડાર ભરાયા, કુસલલતા શત શાખા પ્રસરી, મંગલ કેડિ ઉપાયા રે. ૫ એમ. આદિચરિતથી ન્યુનઅધિક જે, સંબંધ એહ રચાયા, મિછા દુકડ હોજે મુઝસેં, સંધની સાખિ સુણાયા રે. ૬ એમ. જિનગુણ ગાવાને બુદ્ધિ જગી, તણિ મેં સત દોડાયા, મંદિ મતિ હું કાઈ ન જાણું, સોધી લે કવિરાયા રે. ૭ એમ. સંવત સતર પંચાવના વરશે, પાસ માસઈ મનૂ ભાયા, રચ(વિ)વસરે દિશમી દિવસઈ, પુરણ કલસ ચઢાયા રે. ૮ એમ. શ્રી તપગણ-ગણગણ-ભુષણ, દિનદિન તેજ સવાયા, સકલ સૂરીસર ગ્રહગણ દિનકર, શ્રી રાજવિજય સૂરિરાયા છે. ૯ એમ. તસ પાટે શ્રી રતનવિજયસૂરી, નરપતિ જેણે નમાયા, શ્રી હીરરત્નસૂરિ તસુ પાટે, મનવંછિત સુખદાયા. ૧૦ એમ. શ્રી જયરતનસૂરી તસૂ પાર્ટિ, શ્રી તપાગચ્છ જેણઈ દીપાયા, Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દયન [૨] જૈન ગૂર્જર કવિએ : ૫ સ’પ્રતિ ભાવરત્નસૂરી વંદે, ભવિજત ભાવ-સખાયા રે. ૧૧ એમ. શ્રી હીરરત્નસૂરીશ્વર કેરા, સી પ્રથમ સહાયા, પડીત લધિરત્ન મુનીવર સુધા, શિરતાજ કહાયા રે. ૧૨ એમ. તસ અંતય અવત ́સ અનેાપમ, શ્રી સિદ્ધરન ઉવાયા, તસ શિષ્ય મેઘરત્નગણિ ગિરૂ પાયા, જીત્યા જેણે કષાયા રે. ૧૩ એમ. તાસ વિનયગુણાકર ગણિવર, અમરરત્ન અભીધાયા રે, ગણિ શિવરત્ન તસુ સીષ્ય પ્રસીધા, પડિત જેણે હરાયા રે. ૧૪ એમ. પૂરણ રાસ ચડચો પરમાણુ તે, મુઝ ગુરૂ સુપસાયા, મેધીજ મઇં નીર્મલ કાપ્યું, જીત-નિસાણ ભાયા હૈ. અણુહલપુર પાટણમાં એ મે, સરસ સબંધ બણાયા રે, પચાસર પ્રભુ પાસની સાતિધિ, અગણિત સુખ ધર આયા હૈ. ૧૬ એમ. ૧૫ ઉચરત્ન કંહ આાતિરમી, ઢાલે ધન્યાસી ગવાયા, સંધ ચતુર્વિંધ ચઢત દિવા, સુખસંપતિ બહુ પાયા રે. ૧૭ એમ. (૧) સ.૧૭૮૧ જે.વ.૧ રવિ લ. મુનિ (વિ)નયવિજે' પ.સ.૧૧૬૧૪, વી.ઉ.ભ’. દા.૧૮. (૨) ૫. પદ્મવિજયગણિ શિ. ન્યાતવિજયણ શિ. માણિકયવિજય શિ. ૫'. જીવવિજય શિ. કુશલવિજય ૫. માહનવિજય ૫. સુંદરવિજય ૫. ચતુરવિજયગણુ લિ. સં.૧૭૯૦ કા.કૃ.૭ ગુરૂ સાદડીનગર મધ્યે. પુ.સં.૭૪-૧૩, જૈનાત ૬. નં.૩૩૦૭, (૩) સં. ૧૮૪૮ પાસ રૃ.૧૩ શનિ સૂર્યપુર મધ્યે. શ્રી શાંતિજિન ચરણે ભ કીર્ત્તિરત્નસૂરિ શિ. મુનિ બુદ્ધિરસ્બેન લિ. પ.સ'.૬૪–૧૭, ખેડા ભં.૩. (૪) સ’.૧૮૫૩ કા.વ.૫ શૌ ભ. હીરવિજયસૂરિ શિ. ૫. આણુંઃવિજયગણિ શિ. ૫.... મેરૂવિજયગણિ મહેા. લાવણ્યવિજય શિ. ૫. જ્ઞાનવિજય શિ. નયવિજય શિ. પં. શુભવિજય શિ. પ.... પ્રેમવિજય ૫. સુબુદ્ધિવિજય શિ. ૫. નિત્યવિજય ૫. રૂપવિજય શિ. ૫. વિદ્યાવિજય તત્ક્ષાતુ પં. ખૂસ્યાલવિજય લ. ૫. વિદ્યાવિજય વાચનાથ ઇલ્લાલ મધ્યે. ૫.સ.૬૭--૧૬, ખેડા ભ’.૩. (૫) સ.૧૮૯૦ ચૈત્ર શુ.૧ ગુરૂ સૂર્યપુર મધ્યે શ્રી શાંતિનાથ પ્રાસાદાત્ લ. મુ. તેજરત્નેન. ૫.સ.૮૨-૧૩, ઝી’, પેા.૩૮ ન’.૧૭૬, (૬) સ`.૧૮૯૯ કા.શુ.૧૧ વિ નડીઆદ ગ્રામે લિ. મુ. લખમીરત્નેન શ્રી રાજવિજયસૂરિગચ્છે ગેાડી પારસનાથ પ્રાસાદાત્. પ.સ'.૧૦પ-૧૩, ખેડા ભ. (૭) સં.૧૯૦૪ ફા.વ.૩ બુધે લખાવીત પ. Page #96 -------------------------------------------------------------------------- ________________ -અઢારમી સદી ઉદયરત્ન અનોપરને લ. તેજવિજય પાદલિપ્ત મહાતીર્થ. પ.સં.૧૦૧–૧૪, ખેડા ભં. (૮) પ.સં.૭૬-૧૩, ખેડા ભં. (૯) પં. ગુણવિજય શિ. કેશરવિજય લિ. કડી નગરે સં.૧૭૭૭ ચાતુર્માસ. પ.સં૫૮–૧૬ વડાચૌટા ઉ. પ. ૧૫. (૧૦) સં.૧૮૩૬ આ શુ.૧૪ દિને. ૫.સં.૮૦–૧૪, ગુ. નં.૧૧–૧. (૧૧) ઈતિશ્રી અષ્ટપ્રકારી પૂજા રાસ સંપૂર્ણ સકલષ. પ.સં.૭૫–૧૪, આ. ક.ભં. (૧૨) સં.૧૮૧૨ માગસર સુદ ૧ લિ. પ.સં.૮૨–૧૭, રત્ન.ભં. દા.૪૧. (૧૩) સં.૧૮૫૧ વષે પિષ સુદ ૨ વાર બુધે લ. શ્રી રાજનગર મધ્યે શ્રી ચિંતામણ પ્રસાદાત પં. ભાણવિજયગણિ લખિત. પ.સં.૮૫૧૩, લીં.ભં. (૧૪) સર્વ ગ્રંથાગ્રંથ શ્લ.૩૦૦૦ લખ્યા સં.૧૮પપ ફાગણ વદ ૧૦, પૃ.૨.સં. [આલિસ્ટઓઈ ભા.૨, ડિકેટલોગભાઈ વ.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી, લી હસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૧, ૨૫૮).] [પ્રકાશિત ઃ ૧. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ ભાર પૂ.ર૪ર-૪૨૪.] (૩૫૮૭) [+] યૂલિભદ્ર રાસ [અથવા સંવાદ] અથવા નવરસે ૯ ઢાળ ર.સં.૧૭૫૯ માગશર સુદ ૧૧ (૧૫ સેમવાર) ઉના ગામમાં આદિ – સુખસંપતિદાયક સદા, પાયક જાસ સુરિંદ, સાસણનાયક સવગતી, વાંદુ વીર જિર્ણોદ. જબૂદ્વિપના ભરતમાં, પાડલીપૂર નૃપનંદ, સિકલાલ મહેતો તસ પ્રીયા, લાલદે સુષકંદ. ચાગર ન્યાતિ સીરોમણિ, નવ તેને સંતાન, સાત સૂતા સુત દોય સું, વંશવધારણ વાંન. શ્રી સ્થૂલભદ્ર ભોગી ભ્રમર, મૂનીવરમાં પણ સિંહ, વેશ્યાવિલૂધ તે સહી, ન લહે રાત નિં દીલ. અંત ઢાલ એહી. આવ્યા ગુરૂ પાસ દુકરે રે, દુકરકાર ગૂરૂ ઉચરે રે. - દૂહાં. ઉદયરતન કહે એમ મનના રે મનના મનોરથ વેગે ફલ્યા રે. (અન્ય પ્રતમાં) ઢાલ ૯ રાગ મેવાડે ધન્યાસી. પામી તે પ્રતિબોધ એયું રે (૨) વ્રત ચોથું વલી ઉચરે રે સત્તર સે ઉગણસાઠ માગશિર રે (૨) શુદી મૌન એકાદશી રે Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉદયરન [૪] જૈન ગૂર્જર કવિઓ - (પા.) પૂનિમ વાર શશી રે, શીલ તણું ગુણ ગાયા રે (૨) ઉનાઉઆ નિ(ન)યરમાં રે. ૮ (પા.) ગુણ એહ ગાયે રે ગાયો રે ઉનાઉયામાં ઉલસી રે શૂલભદ્ર રિષિરાય ગાતાં રે (૨) મુંહ માંગ્યા પાસા ઢલા રે ઉદયરત્ન કહું એમ મનમાં રે (૨) મનોરથ સઘલા ફલા રે. ૯ (૧) ઇતિશ્રી ભૂલભદ્ર મુની અણુગારનો ગ્રંથ પંચ મહાવ્રત બાર વ્રતધારક કેસ્યા બારે વ્રત ધારક સીલગુણ સંપૂર્ણ સંવત ૧૮૫૪ના વર્ષ મતિ વૈશાખ સૂદી ૪ દીવસે લલીત ભગવાન આત્મા અથ વાધૂ નગરે. આ.ક.મં. (૨) લી.ભં. (૩) પ.સં.૬-૧૦, ધે.ભં. (૪) પ.સં.૩-૧૭, મારી પાસે. (૫) દીપવિજયના દુહાઓ સાથે સંવત ૧૮૪૯ શાકે ૧૭૧૩ પ્રવર્તમાને ફાગણ સુદિ ૧૧ રવિવારે લિખિત ૫. ખુમાણુવિજયેન પરતાપગઢ મથે. ૫.સં.૨-૧૦, ધો.ભં. (૬) દીપવિજ્યના દુહાઓ સાથે : લ.સં.૧૮૮૬ ચૈત્ર વદ ૬ . સુદરજી સંઘજી, જીર્ણગઢમાં. મારી. પાસે. (૭) દીપવિજયના દુહાઓ સાથે : લિ. ધમડકા નગરે ઋ. રાજસી ઋ. ચાંપસિ. ઝ. સુંદરજી વૈરાગી પ્રેમજી લપીકૃત. પ.સં.૮, અમર.ભં. સિનોર. મારી પાસે. (૮) સં.૧૭૮૫ શાકે ૧૬૩૯ વિ.વ.૮ શુકે વા. અભયમાણિકચ શિ. લક્ષ્મીવિજયગણિ શિ. પં. રતનસી લિ. સાધ્વી કસ્તુરાં વાચનાર્થ. ૫.સં.૩, અભય. નં.૩૫૧૧. (૯) પ.સં. ૬, જય. પિ.૪૮ નં. ૧૦૭૫. (૧૦) સં.૧૮૬૦ સે.શુ.૭ લ. મુક્તિવિજય સા. જોઈતા વેણીદાસ પઠનાઈ વીરમગામે. પ.સં.૭–૧૨, વિરમગામ સંધ ભં. (૧૧) ભ. ઉદયસાગરસૂરિ શિ. ૫. પદ્મસાગર પઠનાર્થ ભ્રાતૃ પં. વિવેકસાગર બ્રાતૃ સરૂપચંદ આદિસર પ્રસાદાત માહા સુદ બીજે લ. પ.સં.૭–૧૯, મુક્તિ. નં.૨૪૭૫. (આની પછી ૧૨મા પત્ર સુધી જિનહષકૃત “અવંતીસુકુમાલ સ.” છે.) (૧૨) લિ. પૂરણકલસ હેતવે સં૧૮૪૯ જે.શુ.૧૪ સેમ, ગુટકે, પ.સં.૫, અભય. (૧૩) સં.૧૭૬૯ પિશુ.૧ અંચલગ છે જયસાગર લિ. રાધાબાઈ પઠનાથ. પ.સં.૧૦, વિકા. (૧૪) નંદાધ્યનેકાબૂ મિત હાયને વાહુલે માસ પૂર્વપક્ષે સૂરાચાર્યાભિધે ઘઍ ચતુથી કવાટચામલિખમ્મુનિ દીપચંદ્રઃ પિતૃવ્ય મોહન રામજી પઠન હેતવે વિશ્વભરાખ્ય પુરે. પસંદ૧૩, પુ.મં. (૧૫) સં.૧૮૩૧ ચે.શુ.૧૫ રવિ. પ.૮-૧૨, જશ.સં. (૧૬) પ.સં.૭–૧૩ વી.ઉ.ભં. દા.૧૮. (૧૭) ૫.સં.૫–૧૨, વી.ઉ.ભં. દા.૧૮. (૧૮) શ્લો.૧૭૦, ૫.સં.૪–૧૫, તા.ભં. દા.૮૩ નં.૯૮. (૧૯) Page #98 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી ઉદયરત્ન સં.૧૮૩૦ શ્રા શુ.૧૪ લિ. સુરત બિદર મ મુ. અમૃતવિજયેન. પસં. પ-૧૦, વડાચૌટા ઉ. પો.૩. (૨૦) પસં.૯-૧૦, અનંત.ભં.૨. (૨૧) પ.સં.૪, અપૂર્ણ, ગો.ના. [આલિસ્ટઓઈ ભા.ર, જૈહાપ્રોસ્ટા, મુપગ્રહ સૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૪૫, ૩૩૦, ૫૦૩, ૫૭૨, ૬ર૯).] [પ્રકાશિતઃ ૧. પ્રકા. ગુલાબચંદ લખમીચંદ ખેડાવાળા. ૨. સંપા. જશભાઈ પટેલ.] . (૩૫૮૮) + શંખેશ્વર પાર્શ્વનાથને શક [અથવા છંદ] ર.સં. ૧૭૫૯ વિ.વ.૬ આદિ- માત ભુવનેશ્વરી ભુવનમાં સાચી. અંત – ઓગણસાઠ ને ઉપર શતર વરસે, વઈશાખ વદી છઠીને દિવસે, એહ શકો હરખે મેં ગાયો, સુખ પાયો ને દુરગતિ પલાયો. નિત્યનિત્ય નવલી મંગલ લાલા, દિનદિન દીજે દોલત રસાલા, ઉદયરત્ન કહે પાસ પસાથે, કેડિ કલ્યાણ સન્મુખ થાય. ૨૩ પ્રકાશિત ઃ ૧. શલકા સંગ્રહ (ભી.મા.). [૨. પ્રાચીન છેદ સંગ્રહ.] (૩૫૮૯) મુનિ પતિ રાસ ૯૩ ઢાળ ૨૮૨૧ કડી .સં.૧૭૬૧ ફ.વ. ૧૧ શુક્ર પાટણમાં આદિ દૂહા. સકલસુખમંગલકરણ, તરણ બુદ્ધિભંડાર; સવ વસ્તુ વાદે સદા, આદિપુરૂષ-અવતાર. સ્વર્ગ અને શિવ પંથને, પ્રગટ પ્રરૂપક જે; પુરૂષોત્તમ ત્રિભુવણપતિ, ત્રિવિધું પ્રણમું તેહ. સુરલલનાને લચને, ન ચલિં જેમ ગરિંદ; શાસનનાયક તે નમ્, શ્રી વર્ધમાન જિમુંદ. જડ પણિ સંસ પસાયથી, ભૂખર હુઈ તતખેવ; દુરમતિ દુર નિવારણ, સમરૂં સરસતિ દેવી. આગમપંથપરંપરા, પામઈ ગુરૂ સુપસાય; જ્ઞાનઉપાયક ગુણનિધિ, પ્રણમું તેના પાય. વિઘનહરણ સંપતિકરણ, નમસ્કાર એ ચાર; મંગલરૂપ મનેહરૂ, સકલ સભા સુખકાર. શ્રી હિરરત્નસૂરિંદના, પ્રભુમિ પદ-અરવિંદ; રચનું મણિપતિ રાયને, રાસ રસિક સુખકંદ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન [૮] જૈન ગૂર્જર કવિઓ છે અંત - ફાગુણ વદિ એકાદસી દિવસે, સતર સે એકસઠા વરસે, શુક્રવાસર ને શ્રવણ નક્ષેત્રે, સર્વ યુગે મનહર્ષઈ છે. તે મુનિ. ૧૫. પંચાસર પ્રભુ પાસે પ્રસાદ, શ્રી મણિપતિ મુનિ ગાયો, અણહિલપુર પાટણમાં એ મેં, પૂર્ણ કલસ ચઢાયે રે. તે મુનિ. ૧૬ કુશલલતા શત શાખા પ્રસરી, છતનિસાણ જાય, જયકમલા ગેલે મુઝ ગેહે, આજ ચાલીને આવિ રે. તે મુનિ. ૧૭ તપગ-કમલ-વિકાસન દિનકર, શ્રી રાજવિજયસૂરિ રાજે, તસ પાટે શ્રી રત્નવિજયસૂરિ, ગુણરત્નાકર છાજે રે. તે મુનિ. ૧૮ જવહર જાતિમાં હઈ જિમ હીરા, તિમ સૂરિવરમાં સાચ. શ્રી હીરરત્નસૂરી ત: પાટઈ, જેણે હીર જાઓ રે. તે મુનિ. ૧૯ તસ પાટ ઉપઈ જયકારી, શ્રી જ્યારન સુરિંદ, શ્રી ભાવરત્નસૂરી તસ પાટઈ, ભવિજન સંપ્રતિ વંદઉ રે. તે મુનિ. શ્રી હીરરત્નસૂરિસર કેરા, શિષ્ય પ્રથમ સોંદા, વિબુધસિરામણું સમતાસાગર,શ્રી લબધિરત્ન મુણિદોરે. તે મુનિ-૨૧ તસ અનુચર વાચક પદધારી, શ્રી સિદ્ધરત્ન સહાયા રે, તસ અન્વય અભિનવગુણમંદિર, શ્રી મેઘરત્ન સવાયા રે. તે મુનિ. સેવક તાસ દીપે વ્રત જેહનાં, દૂષણ રહિત સદાઈ, અમરરનગણિ તસ વિનયથી, શિવરત્ન સવાઈ રે. તે મુનિ. ૨૩ એ મુઝ રાસ ચડો પરમાણુઈ, તે શ્રી ગુરૂ મુપસાઈ, ઢાલ ત્રાણુંમી રાગ ધન્યાશ્રી, સુણતાં સુખ થિર થાઈ રે. તે મુનિ. ૨૪ ઉદયરત્ન કહઈ આજ અપમ, મનવંછિત સુખ મિલિયા, શ્રી જિનધમ તણુઈ પ્રસાદઈ, સ્વયં મનોરથ ફલિયા રે. તે મુનિ ૫ (૧) સવગાથા ૨૮૨૧ ઢાલ ૯૩ ગ્રંથાગ્રંથ શ્લોકસંખ્યા ૪૦૦૫. સં.૧૮૨૧ શ્રાવણ કૃષ્ણ પક્ષ ૯ દિને ભૂમિવાસરે લિખિત ફત્તેચંદ સુરસંધ શ્રી પાલણપુર મધ્યે. પ.સં.૮૧, પ્ર.કા.ભં. (૨) સં.૧૮૨૨ માગશર વદ ૧૨ ચંદ્ર બલોલ ગ્રામ પં. લફિમવિજયગણિ તશિષ્ય પં. ઝવણવિજય લખિતં. પ.સં.૬-૧૭, લા.ભં. નં.૪૦૫. (૩) ચં.૪૦૦૫ ગાથા. ૨૮૧૧ ઢાલ ૯૩, સં.૧૭૮૪ પિશુ.૯ સોમે લિ. પાટણ મધ્યે ખેડા ભં... (કવિની હસ્તલિખિત પ્રત લાગે છે.) (૪) સં.૧૮૧૯ શ્રા. વદિ ૧૧ સોમે. Page #100 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭] ઉદયરત્ન શ્રી તપાગચ્છ રાજવિજયસૂરિ પાટે ભ. રત્નવિજયસૂરિ-હીરરત્નસૂરિજય રત્નસૂરિ-ભાવરત્નસૂરિ-દાનરત્નસૂરિ--કીરિત્નસૂરિ તથા પંન્યાસ મલૂકરત્ન શિ. રાજરત્નન લિ. કાકાગુરૂ કીર્તિરત્નસૂરિ વાંચવા અથે લિગે છિ...શ્રી ગુર્જર દેશે શ્રી ખેડા હરીયાલા ગામે. પ.સં.૧૧૦–૧૪, ઝી. પો.૩૭ નં.૧૭૩. (૫) સં.૧૮૮૭ શ્રા.શુ.૧ ભોમ રત્નવિજય શિ. તેજવિજય અથે લ. મુ. દાનવિજય લીબડી નયરે શ્રી શાંતિનાથ પ્રસાદાતા પ.સં.૭૯-૨૦, સંધ ભં. પાલણપુર દા.૪૬ નં.૧. (૬) સં. ૧૮૯૫ માગશર સુદ ૧૧ શ્રી ભ. કીર્તિરત્નસૂરિ તથા પંન્યાસ પં. મંયારત્ન તથા પંન્યાસ પં. ભાગ્યરત્ન શિ. પંન્યાસ પં. રાજેદ્રરત્ન શિ. મુનિ તેજરત્ન શિ. મુનિ ગુણરત્નને વાંચવા સારૂ લખાવ્યો છે...લ. ભેજક પરમા જેઠા ગામ પાટડીના. ૫.સં.૧૧૭-૧૫, ખેડા ભં. દા.૬ નં.૭. [મપુગૃહસૂચી.] (૩૫૯૦) રાજસિંહ રાસ અથવા નવકાર રાસ અથવા પંચપરમેષ્ઠી ૩૧ ઢાળ ૮૮૦ કડી .સં.૧૭૬૨ માગશર સુદ ૭ સોમ અમદાવાદમાં આદિ-અરિહંત આદિ દઈને, પરમેષ્ટી જે પંચ પહિલે પ્રણમું તેહને, જિમ લહઈ સુખસંચ.. શાસનપતિ વીસમે, જિણવર ત્રિશલા જેત, વિઘનવિડારણ વંદીએ, વધમાન વિખ્યાત. વલી વંદુ વાગેશ્વરી, કવીજન કેરી માય, શ્રુતસાગર તરતાં સદા, તરી સમ જેહ સખાય. સુમિતઉપાયક કુમતિહર, ફડણ દુરગતિફે જ તિણ નમીઈ ત્રિવિધિ કરી, શ્રી ગુરૂચરણ-સરોજ. શ્રી હીરરત્ન સુરીંદના, પ્રણમું પદ-અરવિંદ, આશા પૂરિ આશરૂઇ, સદ્ગુરૂ જે સુખકંદ. ભવસાગર તરવા ભણી, ભરવા સુકૃતભંડાર નવરસમય નવકારને, રાસ રચું સુખકાર. શ્રોતાજન સુણો તુમે, આદર કરી અપાર જિમ ઉદ્યમ એ માહરા, સફલ હુઈ નિરધાર. ૭ સર્વગાથા ૮૬૧ અંત – ઢાલ ૪૧ [૩૧] શાંતિ જિન જઉં ભામણે એ દેશી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉયરન [૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ શ્રી નવકાર તણું ગુણ ગાયા, મનવંછિત સુખ પાયા, બે. ભીલ તણા દષ્ટાંત બતાયા, પ્રગટ ફલ દેખાયા, બે. ૧ શ્રી. નવનિધિ ચૌદ રત્ન ઘરિ આયા, અષ્ટ મહાસિદ્ધ ઉપાયા, બે. દુગતિનાં દુઃખ દૂર ગમાયા, પુણ્યભંડાર ભરાયા, બે. ૨ શ્રી. પંચકથાગર્ભિત ગુણધારી, એ ભીલચરિત મોહારી, બે. સુણ નવકાર જપો નરનારી, સુરનર શિવસુખકારી, બે. ૩ શ્રી. ભવભયભેદક ભાવે ભવિયાં, દાયક સુખ અણમવિયાં, બે. પંચ મંગલ મહા મંત્ર પસાથે, ધ્યા દઢ ચિત્ત થાઈ. બે. ૪ શ્રી. વૃદારૂ વૃત્તિ તણિ અનુસારે, જિન-આગમ આધારે, બે. એ મેં રાસ રચ્ય વિસ્તારે, થિર ચિત રાખી ઠારે, બે. ૫ શ્રી. અધિકીઓછી રચના રચાઈ, મૂલ ચરિત્રથી કાંઈ, બે. પંડિત તે પરખીને લેજો, તે મિચ્છા દુકકડ મુઝ હોય. બે. ૬ શ્રી. શ્રી ગુણસાગર નવકાર કહાવે, કોઈ પાર ન પાવે, બે. મિંડા હરી મતીની માનીએ, રાસ રચ્યો ઉછાહે. બે. ૭ શ્રી. સંવત સત્તર બાસઠ વષે, માગશિર શુદિ સાતમે હરખે બે. સોમવાર નક્ષત્ર ધનીષ્ટા, હષણ ગ ગરિષ્ટા છે. ૮ શ્રી. ગુજરમંડલ માઉં ગાજે, ગઢ ચોફેર બિરાજે, બે. અમદાવાદ નગીનો જે, ભૂષણ સાબરમતિને બે. ૯ શ્રી. શ્રાવકલક વસે ભાગી, જિહાં જિનધર્મના રાગી, બે. સંઘ મુખ્ય સાહા વદ્ધમાન વારૂ, દેલવંત દિદારૂ બે. ૧૦ શ્રી. તેહને સુત સાહા જગસી જાણે, સમકિતવંત શાણે છે. તહ આગ્રહે એહ, રાસ રચ્યો ગુણગેહ બે. ૧૧ શ્રી, શાંતિનાથ તણે સુપસાયા, પુરણ કલશ ચઢાયા છે. સકલ લીલા સુખસંપતિ લાધી, વલી શુભ વાસના વાધી છે. ૧૨શ્રી. જ્યાં લગિ અવનિ ગ્રહગણુતારા, જ્યાં લગે શ્રી નવકારા બે. તિહાં લગે એ ચૌપાઈ, થિર થાયે ભવિયણ ભાવે. ૧૩ શ્રી. શ્રી તપગચ્છગયણ વિષણુ ભાંણું, શ્રી રાજવિજયસૂરિ જાણું બે. શ્રી રત્નવિજયસૂરિ તસ પાટે, સોહે સુંદર ઘાટે બે. ૧૪ શ્રી. તાસ પટે ઉપાવણ વીરે, શ્રી હીરરત્નસૂરિ હીરે, બે. તસ માટે જ્યારત્ન સૂરદા, દીપે જેમ દીણું દા. બે. ૧૫ શ્રી. સંપ્રતિ ભારત્નસૂરિ વદે, તસ પાટે સોહે ચંદ બે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૯] ઉદયરત્ન શ્રી હીરરત્ન સુરીશ્વર કેરા, વારૂ શિષ્ય વડેરા બે. ૧૬ શ્રી. પંડિત લધિરત્ન ગુરૂરાયા, સિદ્ધિરત્ન વિઝાયા, બે. તસ અન્વય ગણિવર સોહેંદા, શ્રી મેઘરત્ન મુદા છે. ૧૭ શ્રી. તસ અનુચર અમરરત્ન ગણીશ, શિવરત્ન તસુ સસ બે. મુજ ગુરૂની સાનિધ્યે એ મેં, કહી કથા મન પ્રેમ, બે. ૧૮ શ્રી. એકત્રીસમી ઢાલે ભાયા, રાગ ધન્યાસી ગાયા, ઉદયરત્ન કહે મંગલમાલા, વાધે જય સુવિશાલા, બે. ૧૯ શ્રી. (૧) ઇતિ પંચપરમેષ્ટીને રાસ સંપૂર્ણ. સર્વગાથા ૮૮૦. કસંખ્યા ૧૧૫૧ સંવત ૧૮૫૭ના વર્ષે ભાદ્રવ વદિ ૧ દોં બહસ્પતિ વાસરે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રે લષિતં પં. શ્રી ૧૦૮ પં. શ્રી શાંતિવિજયગણિતશિષ્ય પં. શ્રી ૫ પં. ખુશાલવિજયગણિ તતશિષ્ય મુ. ધનવિજયેન લપીચક્રે મદે પરોપકારાય શ્રી અણવદપૂરા નગરે શ્રી અજિતનાથ પ્રાસાદાત. પ.સં.૩૪–૧૫, મો.સેંલા. (૨) સં.૧૮૩૭ ચૈત્ર શુ.૧૩ ગુરૂવાસરે વાચનાર્થ મુનિ પઘવિજય. પસં-૪પ-૧૪, રત્ન.ભં. દા.૪ર નં.૨૯, (૩) લિ, હંસ રત્ન મુનિના સં.૧૭૬ર ચે.વ.૧૩ રવિ હરીયાલા ગ્રામ મધ્યે ભીડભંજન પાશ્વનાથ પ્રસાદાત. પ.સં.૨૮–૧૫, ખેડા ભં૩. (૪) સં.૧૭૮૬ શાકે ૧૬૬ર ફા.શુ.૧૦ મંગલ લ. દયાહંસ. પ.સં.૨૬-૧૭, ખેડા ભં.૩. (૫) સં.૧૮૪૪ માઘ .૮ ભગૌ શાંતિનાથ પ્રસાદાત અમરાવતી નગરે. પ.સં. ૩૬-૧૨, ખેડા ભં.૩. (૩૫૯૧) + અહ્મચયની [અથવા શિયળની નવવાડ સેઝ ય ૧૦ ઢાલ ર.સં.૧૭૬૩ શ્રાવણ વદ ૧૦(૨) બુધ ખંભાત આદિ- શ્રી ગુરૂને ચરણે નમી, સમરી સારદ માત, નવવિધ સાયલની વાડીનો, ઉત્તમ કહું અવદાત. અંત- ઈમ જોણું નરનારિ સીયલની સવહષ્ણુ શુદ્ધ દિલમાં ધારજે, એહ દુરગતિનું મૂલ અબ્રહ્મ સેવામાં હો, જાતાં દિલને વાર. તપગછગયણદિણંદ વંછિત ફલદાતા હો રે હીરરત્ન સૂરીસરૂ પામી તાસ પસાય વાડ ભલી ભાખી હો સીલની એક મનોહરૂ ખંભાતિ રહી ચોમાસ સત્તર ગેસઠે હો શ્રાવણ વદિ (બીજ) દશમી બુધે ભણી, - ઉદયરત્ન કર જોડિ સીલવંત નરનારી હો તેને જોઉં ભમણે. (૧) ૫.સં.૩-૧૭, મારી પાસે. [આલિસ્ટઔઈ ભા.ર, જૈહાપ્રોસ્ટ, Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન [૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૪૮, ૧૬૧, ૨૬૭, ૨૮૩, ૩૨૬, ૪૧૧, ૪૨૮, પ૧૦, ૫૪૭, ૧૪૮, ૫૫૧, ૬૨૪).] પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. [૨. બહત કાવ્યદોહન ભા.ર.] (૩૫૯૨) બારવ્રત પાસ ૭૭ ઢાળ ૧૬૭૧ કડી .સં.૧૭૬૫ કા..૭ રવિ અમદાવાદમાં આદિ વ૬ અરિહંત સિદ્ધને, આચારય ઉવઝાય, સાધુ સનિ નિત નમું, શિવપથિ જેહ સખાય. ઋષભાદિક જિનરાજના, પદ પ્રણમું મદ મોર્ડિ, સરસતિ સદગુરૂ બોધકર, વંદુ બિ કર જોડિ. ગુણનિધિ ગાજે ગપતિ, ભાજે ભવભય ભૂરિ, શ્રી હીરરત્ન સૂરિવર નમું, ઉલટ આણું ઉરિ. દેશવિરતિનો ધર્મ છે, સમકિતમૂલ વ્રત બાર, રાસ રચું હું તેહનો, આલેવા અતિચાર. શ્રોતા સાંભલો સહુ, વરજી વિકથા વાત, મૂલ થકી માંડી કદં, શ્રાવકવ્રત અવદાત. અંત – શ્રી તપગણગગનાંગણભૂષણ, દૂષણરહિત દિણંદ, રાજસભારંજન ગુણે રાજિ, શ્રી રાજવિજય સૂર રે. ૯ તાસ પાટિ શ્રી રત્નવિજયસૂરી રત્નચિંતામણિ સરિ, તસ પટ્ટધર હિરરત્નસૂરી જ હિરો પરો રે. ૧૦ જયકારિ જય રત્નસૂરિ વર પટ્ટધર પ્રસીધા, સંપ્રતિ ભારતનસૂરી ભજતાં જગ માંહે જસ લીધે રે. ૧૧ શ્રી હીરરત્ન સૂરીશ્વર કેરા શિષ્ય વડેરા સહાયા, પંડિત લબધિરત્ન-પદ-અનુચર સિદ્ધિરન ઉવઝાયા રે. ૧૨. તસ વિનયી તપતેજ વિરાજે શ્રી મેઘરતન મુનિરાજા, તસ સીસ અમરતન પદ સેવક, શિવરત્ન હે તારા રે. ૧૩ એહ પ્રબંધ ર મે પાવન, ગુરૂપદપંકજસેવા, રૂ૫ અનુએ પ્રસાદ લહિનિ, દુર્મતિ દૂર કરવા. ગૂજરમંડલ માંહિ ગિરૂ૩, નગર નિરૂપમ રૂપે, શ્રી અમદાવાદ સહિર અનેપમ અમરપુરી સ્યો ઉપિ રે. ૧૫ દુર્ગકૉટ અગમ જિહાં ખાઇ, સુગમ સુભગ પુરસેરી, Page #104 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી ઉદયરત્ન હજાર ગમે બાર વિરાજિ, શોભા જિહાં સાભ્રમતી કારી રે. ૧૬ ઈશાન કુણિ જિહાં તિર્થ છિ અદભુત, અસારૂઈ આસા પુરિ, શ્રી હીરરત્ન સૂરીશ્વર જગગુરૂ, ચિતાસંકટચરિકારી રે. ૧૭ જવાહરી-વાટકમાં વસિ લિમ, ઝવહિરી લોક જિહાં ઝાઝા, ત્યાશિ ભગિ ને સોભાગી, જેહના નવ ખડે આઝા રે. ૧૮ હાટક જિહાં વેચાઈ હાટિ, રત્નપેલને ઘાટે, સોલસ ને વિસમો જિનવર, જિહાં પૂજોઈ સુવાટિ રે. ૧૯ શ્રીપૂજ્યનો આદેસ લહિનેં, તિહાં મેં મારું કિધું, શ્રી શાંતિનાથ તણું સુપસાઈ, જીત-નગારું દીધું રે. ૨૦ કાર્તિક શુદિ સાતમિ રવિવારે, સત્તર સે પાંસઠ વરશે, ઉત્તરાષાઢા નક્ષત્ર ધૃતિ યોગિં, સંઘને આગ્રહને હરશે રે. ૨૧ પૂરણ કલસ ચક્યો પરમાણિ, મનહર મંગલીક માલા, શિવસંપદગર્ભિત સુષલીલા, સુયસ વસાયા વિસાલા રે. રર જિહાં લગિ ધર ભૂધર ધરણિધર, રવિ સસિ સિંધુ સુરેંદા, તિહાં લગિ એ ચેપઈ ઘર થાય, ગાયો સુધિ જનવૃંદા રે. ૨૩ સત્તોત્તરમિ ઢાલ સેહાવી, ઉદયરતન કહિ આજ, કલ્યાણનિ મેં કેડી ઉપાઈ, પાંખ્યો અવીચલ રાજ રે. ૨૪ ભાવિ સમકિત સુરતરૂ સે. (૧) સર્વગાથા ૧૬૭૧ ગ્રં.૨૫૨૫, સં.૧૮૦૪ વૈ. શુદ્ધીતિમ દિવસે રવિવારે દિપ્રહરે પં. પ્રતાપવિજય શિ. મેહનવિજય લ. શિ. માણિકયવિજય લ. શિષ્ય ગણિ ઈશ્વરવિજય લખાવિંત. વટપલ્યાં ગ્રામ મધ્યે. પ.સં.૩૭ર૭, વડાચૌટા ઉ. પો.૧૮. (૨) સર્વગાથા ૧૬૬૫ લૈ.૧૭૫૮ સં.૧૮૫૪ માર્ગશિર વ.૪ બુધે પં. ક્ષમારત્નન લિ. ૫.સં. ૭૬–૧૨, પ્રથમ પત્ર નથી, ખેડા ભં.૩. (૩) છેલ્લાં પાનાં નથી, પ.સં.૩૯-૧૩, રત્ન. ભં. દા.૪૩ નં૨૮. (૪) ગાથા ૨૫૦૦, ૫.સં.૫૫, અમ. (૩૫૯૩) મલયસુંદરી મહાબલ પાસ અથવા વિનોદવિલાસ રાસ ૧૩૩ ઢાળ ર૯૭૫ કડી .સં.૧૭૬ ૬(૬૨) માગ.શુ.૮ સોમ ખેડા હરિયાલા ગામમાં આદિ- સકલસહિતશ્રેયકર, જસુ કર-પદ-નખકંતિ, દુરિત-તિમિર-આકર દલિ, સો સાહિબ નમું શાંતિ. ૧ અમેય ગુણે વામેય જિન, પારસનાથ પ્રસિધ, Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત [૨] જિન ગૂર્જર કવિઓ: ૫ વંદુ વિપદવિહાર, સંપતિદાયક સિધ. ચોવિસે જિનરાજના, સુવિધેિ ચરણસરોજ, નીત નમઈ મંગલનિધી, મંગલદાયક મોજ. ગૌતમ આદિ ગણધરૂ, વિહરમાન જિન વિસ, સરસતિ સદગુરૂ સંતના, પદ પ્રણમું નિશદીસ. કોડયં ગમે વર કામના, સફલ ફર્લો જમ્ નામ, શ્રી હીરરત્ન સૂરિ નમું, કર જોડિ શુભ કામ. ભવિકજીવના હિત ભણું, રત્નત્રય આખ્યાન, જ્ઞાન દર્શન ચારિત્રના, આખું ગુણ અસમાન. મલયસુંદરીને માદ યૂ, નામિ વિવેદવિલાસ, ગ્રંથ આગમ ગુણ લેઈને, રમ્ય રચું રાસ. અત – ઢાલ ૧૩૩મી સુણ કરૂણ રે નિધિ હેસો એ દેશી. ગુણ ગાયા રે ગુણવંતના, જિણે નિજ કાજ સમાર્યા રે, રાજ તજી વ્રતને ભજી, જિ જનમમરણદૂખ વાર્યા રે. ૧ ગુ. શ્રી પાશ્વનાથ નિર્વાણથી, વરસ એકસો તેં રે, મલયસુંદરી થઈ તે સમેં, તરીઈ તેહના ગુણ ગાર્તિ રે. ૨ ગુ. સંબંધ એહ છે સોહામણું, જે સુણતાં સુકૃત જામે રે, જિમ કેશી ગણધારે કહ્યો, શ્રી શંખ શ્રાવકને આગે રે. ૩ ગુ. શ્રી જયંતિલક સૂરીસરૂ, આગમિકગછનો ટકે રે, તિણે એ ચરિત રચ્યું ચોખ્ખું, નિમલ જોઈ તે નીકા રે. ૪ ગુ. કહેવાણુ હુઈ જે કાઈ, ઉછું અધિકું અજ્ઞાને રે, મિચ્છામિ દુકડ તે હો, મુઝને જે કહ્યું હુઈ માંને રે. ૫ ગુ. મલયસુંદરી મહાબલ તણું, મેં માહરી મતિ અનુંસારે રે, ગુણ નિમલ ગંગાજલ ગાયા, આગમ આધારે રે. ૬ ગુ. જિનાગમ જલનિધિ જો, અપરંપાર અનંત અગાધો રે, પાર પામે કુણ તહનો, સુરગુરૂ પામેં જિહાં બાધા રે. ૭ ગુ. પણિ જેહનું જેહવું ગજુ, તે તે કરઈ પ્રયાસો રે, મુઝને પણ તિમ ણો, જિમ પંખી કરે પ્રકાશે રે. ૮ ગુ. સુધા જનને સિર નાખીને, માગું છું એ તો માનો રે, મેં અશુદ્ધ કો હેઈ જે કાંઈં, તે સોધો પૂરણ પ્રધાન રે. ૯ ગુ. આજ અધિક ઉછાહ થયો, આજ પામી મંગલમાલો રે, Page #106 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી ઉદયરત્ન સુખ લીલા સંપતિ બાધી ફલી, કલ્પલતા સુવિશાલા રે. ૧૦ ગુ. ધર ફણિધર મંદિર સિધુ, શશિધર ધ્ર દિનકર તારા રે, દિગપતિ સુરપતિ જિહાં લગે, જિહાં લગે કૂર્મ કરારો રે. ૧૧ ગુ. સૂર ખેચર વિદ્યાધરા, વલી નક્ષત્રમાલા ગણે રે, વિચરે તિહા લગે વિસ્તરો ,એ વિબુધજનને વયણે રે. ૧૨ ગુ તપગચ્છગણદિવાકરૂ, શ્રી રાજવિજય સૂરીરાજ રે, શ્રી રત્નવિજયસૂરી તસ પાર્ટિ, દીપ જસુ ષડત દિવા રે. ગુ. ૧૪ શ્રી હીરરત્ન સૂરીશ્વરૂ, તસુ પાટિ પ્રબલ પ્રતાપી રે, જગઉપગારી જગગુરૂ જેહની, કીતિ જગમાં વ્યાપી રે. ૧૫ શ્રી જયરત્નસૂરી જો, તસુ પાર્ટિ સંપ્રતિ વંદો રે, ભાવિ ભાવરત્ન સૂરીશ્વરૂ, જે સૌમ્ય વદન જિમ ચંદો રે. ૧૬ શ્રી હીરરત્ન સૂરિને બુધ, લબ્ધિરત્ન અતિ સોહિં રે, વાચક સિદ્ધિરત્ન તેહને, ગણિ મેઘરત્ન મન મોહિ રે. ૧૭ અન્વય અમરરત્ન વારૂ, શ્રી શિવરત્ન તસુ સીસે રે, તે મુઝ ગુરૂર્તિ પસાઉલી, આજ પામ્યૌ સકલ જગીસો રે. ૧૮ સંવત સત સ છા(બાસઢિ, માગસર સુદિ આઠમિ દિવસે રે. પૂર્વાભદ્ર પદ નક્ષત્રે સિદ્ધિ, યોગ સોમવારનિં ફરિસે રે. ૧૯ ખેડા હરીયાલા ગામમાં, જિહાં પ્રતિપિં પાસ જિદે રે, ભાભિ જણ નમિ પ્રભુ, પ્રતપિં જગ જેમ દિણું દ રે. ૨૦ તે પ્રભુ પાસ તણિ પ્રસાર્દિ, મૈ પૂરણ કલસ ચઢાયા રે, આજ મનોરથ સહુ ફલ્યા, મિં તો છતનિસાણ વાયા રે. ૨૧ ઢાલ એકસો તેત્રીસમી, ધન્યાસી રાત્રે ગાયા રે, ઉદયરત્ન કહિં આજથી, વાધે દલતિ સવાઈ રે. ૨૨ ગુણ ગાયા રે ગુણવંતના. (૧) સં.૧૭૮૪ આસો વ.૮ શનૌ પાદરીયા ગ્રામ મધ્યે ભરૂચ નગર પાસે. ૫.સં.૧૦૫-૧૬, ભાગ્યરન મુનિ, ખેડા. (૨) સં.૧૭૯૪ આશ્વિન ક.૮ રવિ રાજવિજયસૂરિ ગઢેશ સંતાને મહે. ઉદયરતનગણિ શિ. પં. ઉત્તમરત્ન શિ. જિનરનગણિના લિ. પ.સં.૧૦૨-૧૬, આદિનાં ર૩ પત્ર નથી, ખેડા ભં.૩. (૩) સં.૧૭૯૬ શ્રા.શુ.૧૦ શુક્ર પં. સુમતિરત્ન શિ. માણકરન લિ. પ.સં.૧૨૬-૧૩, તિલક.ભં. (૪) સં.૧૮૪૪ શાકે Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન [૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ ૧૭૦૯ ફા.શુ.૧૧ ભમે લ. જ્ઞાનવજે દડગછાગછ દહેગામમાં. પ.સં.૧૦૫– ૧૮, ઈડર ભં. નં.૧૨૯. (૫) લ.૪૦૮૪ ગાથા ૨૯૭૫ સં.૧૮૨૮ કા. વિ.૮ શન સૂય ગ્રામે ભં. દાનરત્નસૂરિ શિ. ભ. કીરિત્નસૂરિ શિ. મયાનેન લિ. પ.સં.૧૦૩–૧૪, ઝીં. પિ.૩૭ નં.૧૬૯. () સં.૧૭૯૬ શ્રા.શુ.૧૦ શુકે દ્વરાંગદ્ધારા ગ્રામે ભ. દાનરત્નસૂરિ શિ. પં. કલ્યાણરત્ન લ. પ.સં.૧૧૪-૧૩, ખેડા ભેં.૩. (૭) સં.૧૮૧૬ પો.શુ.૫ સોમે લિ. (ભૂંસી નાખ્યું છે.) પ.સં.૧૧૮–૧૪, ખેડા ભ.૩. (૮) ઇતિ શ્રી જ્ઞાનરત્નપાખ્યાન વિષયે શ્રી મલયાસુંદરી મહાબલ ચરિત્ર સંબંધ વિનોદવિલાસાખ્ય રાસ સંપૂર્ણમ સંવત્ ૧૮૭૮ વર્ષે મિતી આશ્વિન્યાસે કૃષ્ણ પક્ષે ત્રયોદસ્યાં તિથી સોમવારે શ્રી કલકત્તા બિદરે. શ્રી શાંતિજિન પ્રસાદાત. ૫.સં.૧૫૧–૧૪, ગુ.વિ.ભં. (૯) સર્વગાથા ર૯૭૫ લોક જાણવા સંવત ૧૮૪ ફાગણ શદિ ૨ દિને પર સવા. પ.સં.૧૪૩-૧૩, ધો.ભં. [મુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૯).] (૩૫૯૪) યશેધર શસ ૮૧ ઢાળ ૧૫૦૩ કડી .સં.૧૭૬૭ પોષ સુદ ૫ ગુરુવાર પાટણના ઉણુકપુરામાં આદિ કર આમલ પરિ જે કલિ, સકલ વિશ્વ સમકાલ, ત્રિકાલવેદી ત્રિવિધેિ નમું, તે જિન સુવિધિ ત્રિકાલ. અચિંત્ય મહિમા કેવલનિધિ, રામાસુત અભિરામ, સેવક જણ સાહિબા, આપો બોધઈ નામ. સ્વર વ્યંજન સવે મિલી, બોલ્યા જે બાવ, પ્રણવ આર્દિ તે પ્રણમીઈ, વણ જે વિશ્વપાવન. જિનવર ગણધર જયકરૂ, સરસ્વતી સદગુરૂ સાધ, સુધી જન આદિ તે સવિ, વંદુ જેહ અબાધ. શ્રી હીરરત્નસૂરી સાનિધેિ, શાસનદેવ પસાય, રંગે યશોધરરાયનું, ચરિત કહું ચિત લાય. દયા-દુગ્ધ-મહેદધિ, જગપાવન જગસાર, જિનભાષિત સહુ જીવને, કેવલ જે હિતકાર. અષ્ટ ભવાંતર અતિ ગહન, કર્મવિપાક વિચિત્ર, સાંભળતાં સૂધિં મનિ, ચારૂ એહ ચરિત્ર. પરમ વૈરાગ્યને પામીઈ, જનમનાં પાતક જાય, Page #108 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી ઉયરત્ન એહના સુણતાં આઠ ભવ, આઠે કમ કપાય. હત્યા હરિભદ્ર સૂરિનેં, શિર ચઢી મેં સાત, સુરગતિ પામ્યા તે સહિ, એ કહિતાં અવદાત. અંત - હાલ ૮૧ રાગ ધન્યાસી. યોવન પાહુનાં એ દેશી. મુનિગુણ ગાવનાં અહો ભવિ એકમનાં – મુનિ. માણિક્યસૂરીકૃત ચરિતથી રે જોઈનિ રચના, ચશેધરના ભવ અષ્ટ એ ગાયા અતિ ગહનાં. જૂનઅધિક જે ચરિતથી રે કહ્યાં મેં કથનાં, મિચ્છામિ દુક્કડ તે હોય રે સંઘ-સાખિ સુમનાં. શ્રી રાજવિજયસૂરી રવિ સમો રે, તપિ તપગણગમાનાં, શ્રી રત્નવિજય સૂરીશ્વરૂ રે, તસુ પાટિં સુજનાં. સુરિવાર માંહિં હિતમ ભજિ રે હીરે જિમ રતનાં, ગુરૂ શ્રી હીરરત્નસૂરી રે, પ્રતાપે તેજ ધનાં. તસુ પટ્ટોબર ગુણનિલો, સૂરી શ્રી જયરતનાં, શ્રી ભાવરત્ન સૂરીવરૂ રે, સંપ્રતિ ચિરંજીવનાં. શ્રી હીરરતન સૂરદને રે, શિષ્ય પ્રથમ સુગુનાં, લબધિરતન પંડિત જો રે, જે ધરિ ધર્મ ઘનાં. વાચક શ્રી સિદ્ધિનને રે, અનુચર અધહરનાં, શ્રી મેઘરત્ન ગણશના રે, નિત નમીએ ચરનાં. તસુ શિષ્ય અમરરત્ન નમે રે, શિવરતન અધુનાં, મુઝ ગુરૂ સુયાઁ મહામહે રે, કુસુમ જ રૂતુ મધુનાં. સતર સે સતસઠા સમિ રે, શુદિ પાંચમિ સુદિનાં, પિસ માસિં ગુરૂવારિ રે, સિદ્ધિયોગ શુભ લગનાં. પાટણપુર પરિસરિ રે, ઉકપુર સંધનાં; ભીડિભડન પ્રતાપે પ્રભુ રે જિહાં શ્રી પાસ જિનાં. તે પ્રભુ પાસ પસાઉલિ રે રસ આંણી રસનાં, રાસ એ રચના હવિ રે વાજ્યાં વાજાં યશનાં. સંબંધ એહ સોહામણું રે મન શું થઈ મગનાં, જે નરનારી સાંજલિ રે સુષ મહિ તે સધનાં. એકાસીમી એ ઢાલ છિ રે, સુણો ચહુ ભાવિકજનાં, Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન [] જૈન ગૂર્જર કવિએ ૫ ઉદયરતન કહિ સંઘને રે સુષસંપતિ સદનાં, ૧૬ મુનિગુન ગાવનાં... (૧) ઈતિ દયાધર્મવિષયે અષ્ટભવવર્ણન શ્રી યશોધર રાસ સંપૂણમિતિ. સર્વગાથા ૧૫૦૩ શ્લોકસંખ્યા ગ્રંથાગ ૨૦૦૦ નંણવા. મુ. રંગવિમલેન લષિત ઈદં પુસ્તકં. પ.સં.૫૮–૧૩, રત્ન.ભં. દા.૪ર નં.૯. (૨) સં.૧૮૯૬ માઘ શુદિ ૧ ભૌમે ખેટકપુરે શ્રી ભીડભંજન અમીઝરા પાર્શ્વનાથ પ્રાસાદે ભ. કીર્તિરત્નસૂરિ શિ. પં. બુદ્ધિરત્ન શિ. પં. કાંતિરત્ન શિ. પં. અમૃતરત્નને લ. પ.સં.૪૬–૧૭, ખેડા.ભ. દા.૬ નં.૧૭. (૩) સં.૧૮૭૩ આસો શુદ ૬ શુક્ર લ. પંન્યાસ પં. હેતવિમલ શિ. મુનિ મેતીવિમલ પં. પુણ્યવિમલજી ગ્રાંમ લવણપુર મધ્યે શ્રી વાસુપૂજ્ય પ્રસાદાત. પ.સં.૬૩૧૬, ખેડા ભ. દા.૬ નં.૧ર. (૪) લિ. પટેલ વરજલાલ વેણુદાસ ખેટકપૂરે સં.૧૯૨૪ ભા.સુદી ૧૫ બુધે. પ.સં.૬૯-૧૫, ખેડા ભં. દા.૮ નં.૧૧૮. (૫) સં.૧૮૧૮ આસો શુદિ ૧૩ રવૌ મા. ઉદયરત્નગણિનાં શિ. પં. ઉત્તમરત્નગણિનાં શિ. પં. જિનરત્નમણિ શિ. લિખિત અમૃતરત્નમુનિના અમરાવતી નગરે શ્રી શાંતિનાથ પ્રભુ પ્રસાદાત. પ.સં.૪૪–૧૩, ખેડા ભં.૩. (૬) સં.૧૮૯૦ જે.શુ.૧૧ ભોમે સૂર્યપૂર ગ્રામે શ્રી. શાંતિજિન પ્રસાદાત્ લ. મું. તેજરનૈન. પસંદ૨-૧૩, ઝીં. પ.૪૦ નં.૧૯૭. (૭) બાલોત્તરા. ભં. (૩૫૯૫) + લીલાવતી સુમતિવિલાસ રાસ અથવા પાઈ] ૨૧ ઢાળ ૩૪૮ કડી .સં.૧૭૬૭ આસે વદિ ૬ સેમ પાટણના ઉનાઉમાં આદિ – દૂહા. પરમ પુરૂષ પ્રભુ પાસજિન, સરસતી સદગુરૂ પાય, વંદી ગુણ લીલાવતી, બોલીસ બુદ્ધિ બનાય. લીલાલહેર લીલાવતી, સુમતિવિલાસ સમુદ્ર, દિવ્ય ગાસું એ દંપતિ, જે ઉત્તમ ગુણ અશુદ્ર. કુણ તે દંપતિ કિહાં હવા, આદિ થકી આચરણ, કહું તેણે જે-જે કર્યા, સાંભલો ધરી ક. ગુણ ગાતાં ગુણવંતના, નિર્ગુણ પિણ ગુણવંત, થાએ થોડા કાલમાં, લીલા મુગતિ લહંત. અંત – ઢાલ ૨૧ શાલિભદ્ર ધન ઋષિરાયા એ – દેશી. લીલાવતી ને સુમતિવિલાસે, સંયમ સૂ ધું આરાધીજી, Page #110 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭] નરક તિય ચ મે ગતિ છેદી, સુરની લીલા સાધીજી. એક અવતારી થયા નરનારી, વંદા તેને માહારીજી; મન શુદ્ધે જે સયમ પાલે, તેહની ર્જાઉં બલીહારીજી. તપગચ્છ રાજધાની કેરા શ્રી રાજવિજય સૂરીરાજી, તસ પાટે શ્રી રવિજય સૂરીવર, મેરૂ સમી જસ માજી. ૩ ગુરૂ માંહિ. શ્રી હીરરત્નસૂરિ ગિરૂએ, ઝવેરમાં જિમ હીરાજી; તસ પાર્ટ જયરત્નસૂરી...દા, મંદિર ગિરિ પર ધારા, સંપ્રતિ ભાવરત્નસૂરિ પ્રત`, શ્રી હીરરત્નસૂરિ કેરાજી; પતિ લધિરત્ન મહા મુનિવર, વારૂ શિષ વડેરાજી. તસ અનુચર વાચકપદધારી, શ્રી સિદ્ધિરન સુખકારીજી; શ્રી મેઘર ગણિવર તસ વિનયી, અસરરત્ન આચારી. શિવરત્ન તસ શિશ સવાયા, પામી તાસ પસાયાજી; એમે વારૂ રાસ બનાયા, આજ અધિક સુખ પાયાજી. વરસ સત્તર સે સત્તસડે આસા, વદ છઠ સેામવારીજી; મૃગશિર નક્ષત્રે ને શિવયેાગે, ગામ ઉનાઉ મઝારજી. ભીડભ’જણ પ્રભુ પાસ પ્રસાદે લીલાવતીની લીલાજી; સુમતિવિલાસ સંયોગે બાઇ, સુણતાં આપે શિવલીલાજી, એહ કથા ભાવે જે ભણુસ્સે, એકમના સાંભલસ્પેજી; દુખ તેહનાં સવ દુર ટલચ્ચે મનના મનાથ ફલસ્વેજી. ધન્યાસીરી રાગે સેાહાવૈ, એકવીસમી ઢાલજી; ઉચરત્ન કહે આજ મે' પામી, સુખસ’પતિ સુરસાલજી. (૧) સં.૧૭૬૯ ફા.વ.૭ શનૌ (કવિની હસ્તલિખિત પ્રત ભાસે છે). [ભ.?] (ર) સં.૧૮૧૫ ભા.વ.૧૧, ૫.સ.૧૩-૧૨, ભાગ્યરત્નમુનિ પાસે, ખેડા દા.૨ નં.૪૨. (૩) સં.૧૮૧૯ ફા.વ.૧૩ લિ. ધનચિ. ૫.સ.૧૨૧૬, ખેડા ભં.૩. (૪) સં.૧૮૩૬ ફા.વ.૬ રૌ લિ. મુ. રાજેંદ્રસાગરેણુ સુમ્મઇ ખંદિરે ઋ. સામચંદ પાર્થાત્ શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૧૨૧૬, ખેડા ભ. કા.૬ નં.ર. (૫) સં.૧૮૩૬ શાકે ૧૬૭૦ .િભા.શુ.. શનિ કુડલા નગરે લિ. ઋ. Àતીચંદ. પ.સ.૧ર-૧૫, સંધ ભ. પાલણપુર દા.૪૬ નં.૭, (૬) સ.૧૮૪૮ મા.વ.પ તપા ક્ષમાવિજય લિ. પુ.સં.૧૮, દાન. પેા.૪ નં. ૧૦૫૭. (૭) સં.૧૮૬૮ મહા શુ.૩ મુ. રત્ન ૧૧ ७ ઉદયરત્ન પ 19 L દ ૧૦ Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન [૯] જૈન ગૂર્જર કવિઓ પ વિજય લિ. પં. ભાજવિજય હિતાર્થ ગ્રામ ભાંબરી મ. પ.સં.૧૫૧૫, જનાનંદ. નં.૩૩૨૩. (૮) સં.૧૮૬૯ આસો શુ. સા. મંગલજી પઠનાથે. પ.સં.૧૨-૧૫, ખેડા ભં.૩. (૯) સં.૧૮૭૨ શ્રા.શુ.૭ શુક્રે લિ. સાગરગથ્વીય પં. ન્યાયસૌભાગ્યગણિ શ્રી સૂયપુરે વાસ્તવ્ય એશવાલ વૃદ્ધ સાખીય જ્ઞાતી સા. રૂપા સુત ખેમચંદ તસ્ય પુત્રી શ્યામકું એર પં. ભક્તિસાગર ઉપદેશાત લિખાપિત. પ.સં.૧૬-૧ર, સંધ ભં. પાલણપુર દા. ૪૬ નં.પ. (૧૦) સં.૧૮૨૧ માહ શુ.૮ પં. ભક્તિવિજય શિ. મુ. રત્નવિજય પઠનાથ. પ.સં.૨૩-૧૧, સંધ ભં. પાલણપુર દા.૪૬ નં.૮. (૧૧) સં.૧૮૭૭ શ્રા.શુ.૩ શનિ પં. રાજેંદ્રવિજય શિ. મુ. દેવવીજે લ. રાનેર સેર મધ્યે આદેસર પ્રસાદાત. પ.સં.ર૧-૧૩, વિજાપુર જ્ઞા. મં. નં.૬૦૭. (૧૨) સં.૧૮૮૫ પો.વ.૧૪ લ. પંન્યાસ અમૃતકુશલ શિ. પં. વિજેસલ શિ. મુ. જતનકુસલ લિ. પ.સં.૧૪-૧૩, મજૈ.વિ. નં. ૫૧. (૧૩) પ.સં.૧૨-૧૫, તિલક.ભં. (૧૪) પ.સં.૧પ-૧૨, .ભં. દા.૮૧ નં.૩૮. (૧૫) પં. કેશરવિજય પં. રવિવિજય શિ. હંસવિજય લિ. રાધનપુર મધ્યે સં.૧૮૬૬ આસો શુ.૧૦ બુધે. પ.સં.૧૯-૧૩, વડાચૌટા ઉ. પિ.૧૬. (૧૬) પ.સં.૧૯-૧૩, મે. સુરત પ.૧૨૬. (૧૭) સં. ૧૮૧૬ .શુદિ ૨ ગુરૂ પં. રત્નવિજય શિષ્ય પં. ખુસાલવિજય લ. ધ્રાગધરા નગરે સંભવ જિન પ્રસાદાત. પ.સં.૧૦, ગોડીજી મુંબઈ નં. ૩૬૨. (૧૮) લિ.૧૮૭૬ શક ૧૭૪૧ ફાલ્ગન શુ.૧૩ શનિ જડિયા બિંદરે. રાજકેટ યતિના અપાસરાનો ભં. (૧૯) સં.૧૮૫૮ પિસ માસે શુકલપક્ષે ૮ વાર રવિ. લિ. ધો.ભં. નં.૨૮. (૨૦) પ.સં.૮-૧૬, ડે.ભં. દા.૭૦ નં.૭૧. (૨૧) પ.સં.૧૭–૧૩, માં.ભં. (૨૨) પ.સં.રર-૧૧, ગુ.વિ.ભં. (૨૩) પ.સં.૨૯-૯, પૃ.૫૦૦, સં.૧૮૫૬, લી.ભં. દા.૨૫ નં.૧૦. (૨૪) સં.૧૮૯૩ વર્ષ જેઠ વદ ૧૧ બુધવારે પીકૃત. ઠાકોર શીવરામ પાનાચંદ પોતાને અથે. શુભ ભવતુ. પ.સં.૧૪–૧૬, પ્ર.કા.ભં. નં.૩૨૨. (૨૫) ૧૮૮૬ના વર્ષ કાતી સુદ ૧૧ વાર શની લ. ખીમચંદ વિદ્યમાન જયચંદ્રજી સ્થિપ્રસાદાત લખ્યો છે. શ્રી સૂરત મધ્યે સ્વઅર્થે વા પરોપગારાય શ્રી લંકાગછે ગેપીપરા મથે આઠમે ચોમાસે લખ્યો છે. એ રાસની પરત રીષ ખીમચંદની છે. સહી. પ.સં.૧૮-૧૩, વિ.કે.ભં. નં. ૩૩૨૭. (૨૬) સંવત ૧૮૧૩ વષે માગસર સુદિ (?) અમાવાસ્ય સમવારે જેતપુર મધ્યે લષીત રત્નકુશલ શ્રી પાર્શ્વનાથ પ્રશાદાત્ શ્રી સુભ Page #112 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી ઉદયરત્ન ભવતુ. પ.સં.૧૦-૧૮, ભાવ.ભં. (૨૭) સર્વસંખ્યા ૩૪૮ સં.૧૮૬૧ ફાગુણ કૃષ્ણપક્ષે ૧૧ ભોમ. લિ. પં. સુખસાગરજી તશિષ્ય ફસાગર રદ્ધિસાગર તતશિ. રાજેંદ્રસાગરે. નીતનપૂરા મધ્યે ચાતુર્માસે સ્થિતઃ. પ.સં.૧૭–૧૫, ભ.ભં. [મુપુન્હસૂચી, લી હસૂચી, જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૨૪૫, ૨૫૧, ૪૯૮).] પ્રકાશિત : ૧. પ્રકા. ભીમશી માણેક. ૨. પ્રકા. કાળીદાસ સાંકળચંદ, અમદાવાદ, ટાઈસ પ્રેસ, સં. ૧૯૩૪. [૩. પ્રકા. સવાઈભાઈ રાયચંદ.] (૩૫૯૬) + ધમબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ રાજાને રાસ ર૭ ઢાળ ૩૯ કડી .સં.૧૭૬૮ માગશર સુદ ૧૧ રવિ પાટણમાં આદિ દોહા. શ્રી જિન સરસ્વતિ સંતને, પ્રણમું તજી પ્રમાદ, પાપબુદ્ધિ ધર્મબુદ્ધિનો, સુવિઘે કહું સંવાદ. હીરરત્નસૂરિ સાંનિધે, સદ્ગુરુને સુપસાય, રાસ રચું રળિયામણું, જેથી પાતક ાય. શ્રોતાજન સુણજે સહુ, વિકથા વજી વાત; તન મન વાચા નયણને, થિર કરી તજી વ્યાધાત. વક્તા વચનામૃત જરિ, શ્રેતા ઉખર ખેત, બીજ વાવ્યું જોયે બળી, તિહાં કિમ ઉપજે હેત. શ્રેતા જિહાં રસલડી, વક્તા વાણું નીર; સુમતિ-નીકે કરી સિંચતાં, થાયે ગહર ગંભીર. રસિયા સહુકે રાસના, રસની ન લહે રીત, નવરસના જે અતિનિપુણ, પામે તે સુણી પ્રીત. શ્રેતા વક્તા બે જિહાં, સરખા હોય સુજાણ; કવિચતુરાઈ તો લહે, પ્રગટે રસની ખાણ. ધમ થકી જસ વિસ્તરે, ધમે લહે શિવશ્રેણિ; ધમે હોય સુખ સંપદા, ધર્મ કરે સહુ તેણ. સુરતરૂ સુરમણિ સુરલતા, જે સુરધેનુ સમાન; સાધે તે સુદધું મને, ધર્મ સદા ધીમાન. અંત – સંક્ષેપે એ ચરિત્ર પ્રમાણે, રહસ્ય કથાનું દાખું; મિચ્છામી દુકડ તે મુને હેજે, અધિકું ઓછું જે ભાખ્યું રે. ભવિ.૩ તપગજમંડણ તિલકસમોવડ, શ્રી રાજવિજયસુરી રાજે, Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉદયન [૧૦૦ જૈન ગૂર્જર કવિઓ: ૫ તસુ પાટે શ્રી રત્નવિજયસૂરી, રત્ન સરિબ છાજે રે. ભવિ. ૪ શ્રી હરિરત્નસુરી તસુ પાટે, શ્રી જયરત્ન સુરિંદ; સાંપ્રત ભાવરત્નસુરિ ભેટ, અધિક ધરી આણંદ રે. ભવિ. ૫ શ્રી હરરત્ન સુરિશ્વર કેરા, વારૂ શિષ્ય સેકાયા; પંડિત લધિરત્ન તસ વિનયી, સિદ્ધિરત્ન ઉવઝાયા રે. ભવિ. ૬ ગણિવર મેઘરત્ન ગુણદરીયો, અમરરત્ન તસુ શિષ્ય શહાવે, મુજ ગુરૂ બહુલ જગી રે. ભવિ. ૭ સિદ્ધિ રસ મુનિ ઈદુ સમયે (૧૭૬૮) એકાદસી અજુઆલી, માગશિરસી રવિ દિન શિવયોગે, નક્ષત્ર અશ્વિની ભાલી રે. ભવિ.૮ એ મેં રાસ રચ્ય અતિ રૂડો, મનોહર પાટણ માંહે; પંચાસર પ્રભુ પાસ પસાથે, દુખ સવિ દુરે પલાયે રે. ભવિ. ૯ મંગલલિ ફલી આજ માહારે, રાસ એ જે સુણે રંગે; તસ ધર જયકમલા કરે વાસ, ઉત્તમ ગુણ વસે અંગે રે. ભવિ. ૧૦ સત્તાવીસમી એહ શહાવી, ઉદયરતન કહી ઢાલ, ધન્યાશ્રી રાગે શ્રી સંઘને, નિત્ય હુઓ મંગલમાલ રે. ભવિ. ૧૧ | સર્વગાથા ૩૯૬. (૧) સં.૧૭૯૪ અશ્વન વદિ ૫ સોમવારે લિ. મુ. વિવેકરને. ઉષ્ણકપુરે. પ.સ.૧૮-૧૧, બેડા ભ૩. (૨) સં.૧૮૪૩ જેઠ વદ ૧૩ શની ભ. કીર્તિરત્નસૂરિ શિ. લખીત મયારત્નન સૂર્યપુર ગ્રામે. પ.સં.૧૬૧૨, ખેડા ભં. દા.૬ નં.ર૩. [મુપુન્હસૂચી.] પ્રકાશિત : ૧ પ્રકા. સવાઈચંદ રાઈચંદ, અમદાવાદ. (૩૫૯૭) શa'જય તીર્થમાળા ઉદ્ધાર રાસ ર.સં.૧૭૬૯ (૩૫૯૮) + ભુવનભાનુ કેવલીને રાસ અથવા ૨સલહરી શસ ૯૭ ઢાળ ૨૪ર૪ કડી .સં.૧૭૬૯ પ.વ.૧૩ મંગળ પાટણના ઉનાઉમાં આદિ – દોહા. ' સકલસિદ્ધિદાયક સદા, અકલ અરૂપ અનંત, સિદ્ધ નમું હું તે સદા, આપે જે ભવ-અંતે. વલિ વંદુ વાર વિધે, ઇષભાદિક જિનરાય; ભેટું દુર્મતિભંજણા, ભાવી ભારતિ પાય. ગુણ-ગણધર ગુણઆગલા, જે-જે નર જગ માંહિ; શાનદેદિક સહુ, પ્રણમું પરમ ઉત્સાહિ.. Page #114 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] ઉયરત જનક શાહ યશવીર જસ, જનનિ ખિમાદે જાસ, શ્રી હીરરત્નસૂરી નમું, અસારૂ પૂરે આસ. જે જગ રમણિક ણિયે, તે-તે વસ્તુ અનિત્ય, બલિરાજ પરે બૂઝિને, ધર્મ કરો દઢ ચિત્ત. ભુવનભાનુ જે ભૂતલેં, કેવલિ કરૂણધામ, પ્રગટ થયા છે. પૂર, ગાઉં તસ ગુણગ્રામ. બલિરાજ પહેલો હુતો, નામ જેનું અભિરામ; ભુવનભાનું વલતો થયે, ગુણનિપન્ન સુનામ. ત્રિવિધ સૂ તહનો, રાસ રચું રસ રૂપ, શ્રોતાજન સુણજે તમે, અણુ ભાવ અપચરિત્ર એ ચેખે ચિત્તે, સુણસે જેહ સુજાણ; મારી મોહ નરેંદ્રને, લેશે પરમ કલ્યાણ. અંત – દ્વાલ ૯૭મી. માલધારીગણમંડણ, શ્રી હેમચંદ્ર રે સૂરિના ઈંદ; એ ચરિત્રની રચના તિણે રચી છે રે રમણિક સુખકંદ. ધ. ૬ તે ચરિત્રની લેઈ ચાતુરી, ભલભલા રે લઈ તેલના ભાવ; રાસ રચ્યો મેં અભિન, એ તો ભવજલ રે જાણે તારણનાવ. ધ. ૭ અધિકૃઓછું કહ્યું હવે, મૂલ ચરિત્રથી રે જે એહમાં તે; મિચ્છી દુક્કડ મુઝ હતો, સહુ સંઘની રે સાખેં કરી તેહ. ધ. ૮ અશુદ્ધ જે કાંઈ ઈહાં, મેં કહ્યો જે હોય જબાપ; સુધા જન તે શોધજે, મુઝ ગુનો રે વલી કર માફ. ધ. ૯ તપગચ્છમંડણ તિલક , શ્રી રાજવિજય સૂરિરાજ; તરણિ જિો તાસ પાટવી, રત્નવિજય રે સૂરિશિરતાજ. ધ. ૧૦ ગુરૂરાજ રાજ સમાજને, દીવો સેવ્યો સદીવ; હીરરતનસૂરિ હેજ શું, પૂરે આશ્યા રે પ્રતાપે અતીવ. ધ. ૧૧. જય રત્નસૂરિ જયકરૂ, સંપ્રતિ તેહને પાટે; ભારતના સૂરિ ભેટતાં, દુઃખ મેટે રે નમીયે તે માટે. ધ. ૧૨ શ્રી હીરરત્ન સૂરિંદન, સોહે વડેરો સીસ; લબ્ધિરન પંડિત તે હતો, નમું વાચક રે જેની જગીસ. ધ. ૧૩ શ્રી મેઘરત્ન મુણિદને, અમરરત્ન અનુચર તાસ; શિવરાન ગુરૂ સુપસાઉલે, મેં ગાય રે બલિ ઋષિ ગુણ ખાસ.ધ.૧૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન [૧૦૨] સત્તર સે એગણુયાત્તર (૧૭૬૯) સમે, વિદ તેરસ મગળવાર; પોષ માસ પૂર્વીષાઢ મેં, હણ્ યાગે રે થયા હ` અપાર. ધ. ૧૫ ગુણનિધ નાઉવા ગામમાં, ભીડભંજન શ્રી જિન પાસ, તાસ પ્રસાદે પૂરા થયા, રસલહરી રે નામે એ રાસ. ધ. ૧૯૬ * જૈન ગૂર્જર કવિએ ઃ ૫ : સુખશ્રેણી મોંગલમાલિકા, દીપાલિકા દિન જેમ, ભુવનભાનુ કેવલી તણા, ગુણ ગાતાં રે લીલા લહિયે... તેમ, ધ. ૨૦ ઈમ છન્નુમી ઢાલમાં, ઉદયરત્ન ઘે આશીષ, સુખસ પદ વાધા સદા, સહુ સંઘની રે પહેાચા ગુજગીશ, ધ. ૨૧ ઇતિશ્રી ઉદયરત્નજી મહારાજ કૃત ભુવનભાનુ કૈવલીના રાસ સંપૂર્ણ. ગાથા ૨૪૨૪. (૧) અધૂરી પ્રત, પ.સં.ર૪-૧૩ તથા પ.ક્ર.૪૩ ને ૫૦, રત્ન.ભ. (૨) ગ્રંથાઃ શ્લેાકસંખ્યા ૨૪૧૪. સંવત્ ૧૭૬૯ વર્ષે ચૈત્ર વદ ૭ ચંદ્રે શ્રીમદ્ અણુહલ્લપુરપત્તને લિપિકૃતેય રાસઃ મુનિ ઉદયરત્નેન શુભં ભવતુ શિવ ભદ્ર" માઁગલ" ભ્રયાત્. પ.સ.૬૨-૧૫, પ્રથમ પાનું નથી, ખેડા ભ’.૩. (કવિની સ્વહસ્તલિખિત પ્રત છે.) (૩) સં.૧૮૫૮ મા શિષ શુ.૧૧ ભામે સુજ્ય પૂર ગ્રાંમે લ.મયારત્નેન. પ.સ’.૬૯-૧૨, ઝીં. ધો.૪૦ નં.૧૯૫. (૪) પ.સં.૮૧, અપૂર્ણ, જશ.સ. પ્રકાશિત ઃ : ૧. જૈત કથારત્ન કાષ ભા.પ. (૩૫૯૯) + તેમનાથના શલાકા ૫૭ કડી આદિ – સિદ્ધબુદ્ધિદાતા બ્રહ્મની બેટી, અંત – ઉદયરત્ન કવિ ઇણી પર મેલે, કેાઈ ન આવે શ્રી નેમનાથને તાલે. ૫૭ (૧) પ.સં.૭-૯, પાદરા ભ. ન.૪૬. [આલિસ્ટઇ ભા.૨, હેજૅજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૭૪). [પ્રકાશિત ઃ ૧. સલેાકા સંગ્રહ ભા.૧ (શવલાલ સાઈભાઈ). ૨. જૈન સઝાયમાલા ભાર (બાલાભાઈ).] (૩૬૦૦) + શાલિભદ્રના શલાકા ૬૬ કડી ર.સ.૧૭૭૦ માગસર શુદ ૧૩ આજમાં આદિ – સરસતિ માતા કરીને પાઉ પાસ કરા પ્રણમું હું પાઉ, અંત – સંવત સત્તર શે સિત્તેરા વરશે, માગશર શુદ્ધિ તેરશે હર્ષે; Page #116 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] ઉદયરત્ન ઉદયરત્ન કહે આદ્રજ માંહે, એહ શકો ગાયો ઉછાહે. ૬૬ [પ્રકાશિત ઃ ૧. સલકા સંગ્રહ ભા.૧ (કેશવલાલ સવાઈભાઈ).] (૩૬૦૧) + ભરત બાહુબલને શલાકો આદિ– પ્રથમ પ્રણમ્ માતા બ્રહ્માણી, અંત – ઉદયન કહે વચનવિલાશ, બાહુબલ નામે લીલવિલાસ. (૧) લ. ગુરજી સિવજી રંગજી સં.૧૮૮૭ મહા વ.૧૨ બુધ સા. દીપચંદ મુલચંદ દાણી પઠનાથ" ખરતરગ છે. પ.સં.૬-૧૧, પાદરા.ભં. નં.૧૦૦. [પ્રકાશિતઃ ૧. સલેકા સંગ્રહ ભા.૧ (કેશવલાલ સવાઈભાઈ). ૨. જૈન સઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] (૩૬૦૨) ભાવરત્નસૂરિ પ્રમુખ પાંચપાટણન ગ૫રંપરા રાસ (ઍ.) ૩૧ ઢાળ ર.સં.૧૭૭૦, આરંભ બારેજમાં, પૂર્ણ ખેડામાં પાંચ પાટ એટલે રાજવિજયસૂરિ, રત્નવિજ્યસૂરિ, હીરરત્નસૂરિ, જ્યરત્નસૂરિ, ભાવરત્નસૂરિ. આદિ- શ્રી ગૌતમાય નમઃ દૂહા શ્રી શંખેશ્વર શ્રેયકર, બે કર જોડી બાલ વંદુ વામાવાણું, દેવ જે પરમ દયાલ. ગૌતમ કેશી ગણધરે, વંઘા વીર જિર્ણોદ દૂ પણ વંદૂ હેજ શું, શાસનપતિ સુખકંદ. સરસતિ સદગુરૂ સંતના, પંદ-પંકજ સુપસાય ગછપતીના ગુણ ગાયનું, થીર સંપદ જિણું થાય. શ્રોતાજન સુણજો સદ, આદ થકી અવદાત ભાવરત્નસૂરિને ભલો, વણવ વિખ્યાત. બિવંદણિકગછને બોલીશું, વચમાં વલી ઉદંત પ્રાક્રમ પાંચે પાટનાં, તુંમે સુણે કદૂ તંત. અંત – હાલ ૩૧ દીઠે દીઠે રે વામા નંદન દીઠે – દેશી ભેટે રે ભવી ભાવરત્નસૂરિ ભેટ શ્રી ગુરૂમુખે સૂત્ર સુણીને, મિથ્યાતનું મુલ મેટો રે. ૧ ભે. મુગતિવધુની મોજ ધરતો, મેહમાં એહનો ફેટ નિપુણ પુરૂષ માંહે એ નગીને, સાહદેવરાજને બેટે રે. ૨ ભે. લધિરના નામે જે પંડિત, હીરરત્નસૂરિ કરે Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન આદિ ૭ ભે. એ રાસ તણેા આરંભ મે' માંડવો, ખેટકપુર મે' સુંત્યા ખેમે' રે. ૬ ભે. જે જ્યમ વાત સુણી ગુરૂમુખથી, તેમ તે ભાખી તેમ મીછામી દૂકડ તહનું હેાજો, જુ ું ભાખ્યું. હુઇ જેમ રે. મધર દેસે' પાંચવતાના, વાસી સાહા મુલતાંન વધાસુત તે મુઝ ભ્રાતવચને, ગુરાવલીનુ` કર્યું ગાન રે. ૮ ભે. ભાગે' મતની ભજે વેરાગી, તે ઢાલ ન સેાભે ભાગી કંડ વિના જે રાગ આલાપે, તે મસકરી જે મુખ માંગી રૂ. ૯ ભે આભૂષણુ આપે જેમ ઉત્તમ, હે રત્ન મલે જહા ૨ તમ સેાભા લહે ઢાલ સુકડી, કંઠે જડાઈ તીહાં રે. ગુરુગની પરંપરા ગાતાં, સકિત થયું સુકું ભીડભ’જન પ્રભુ પાસને ચરણે, મન ુ` માહારૂં વિલુંધું રે. ૧૧ ભે. ઉદયરત્ન કહે આજ મારે, એકત્રીસમી એ ઢાલે જય-કમલા ચાલી ઘેર આવી, મત માટે ઉજમાલે રે. ૧૦ ભે. ૧૨ ભે. (૧) આ પછી એ પત્રમાં પાંચે પાટના એક-એક મળી પાંચ કડખા છે. સ’.૧૮૯૪ વૈ.સુ.૮ બુધે પં. પન્યાસ રાજરત્ન શિ. મુનિ હીરારત્ન લ. ખેટકપુરે રસુલપરા મધ્યે ઋષભ પ્રસાદાત્. પ.સ.૩૧-૧૪, મારી પાસે. (૩૬૦૩) ઢઢણ મુનિની સજ્ઝાય ૧૭ ઢાલ ૨.સ. ૧૭૭૨ ભાદરવા શુક્ર ૧૩ બુધ અમદાવાદમાં અત [૧૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ ૩ ભે. વિદ્યાવત અને વૈરાગી, વારૂ સીષ વડેરા રે. વાચક સિધિરત્ન તસ વિનવે, મેઘરત્ન મુણી દે અમરરત નામે તસુ અનુચર, શિવરત્ન સુખકા રે. ૪ ભે. એ મે ́ રાસ રચ્યા અતિ રૂડા, સમ્યક ગુરૂ સુપસાઇ ― ગુણવંત પુરૂષ તણા ગુણ ગાતાં, સુખસ`પત ધર થાઇ રે. ૫ ભે સંવત સતરસિતેરા વરષે, પુર બારેજા પ્રેમે દૂલા સરસતી ભગવતી શારદા, સાર રૂપ તું સાર. એ સ`સાર અસારમાં સેવકની કરે સાર. ઢઢણમુનિના ગુણ ઘણા, મુઝ મતિ અલ્પ છે માત, તે માટે તુજને તમી, ક' તેહના અવદાત. ઢાલ ૧૭ રાગ ધન્યાસી. પરષ૬ આગલ ઈમ પય પે, ઢઢણુ કેવલતાંણી, ૧ ર Page #118 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૦] ઉદયરત્ન તપગછતિલક સકલજવંદિત હીરરત્ન સૂરિરાય છે ઢંઢણ મુનિના ગુણ મેં ગાયા, પામી તાસ પસાય છે. સતર બહેતરે ભાદરવા માસ સુદ તેરસ બુધવારે જી સંઘવી મલકચંદ આગ્રહે, અમદાવાદ માંહે જે રહે છે. એહ પ્રબંધ ર મેં રૂડો, આણી પરઉપગાર જી. ભણસે ગુણસે જે સાંભલસે, તે લહેસે ભવપાર છે. ઉદયરતન કહે આજ સહી ઉદયે, અવિચલ સુખનો કંદ છે તીહાં લગે એહ સઝાય થીર થાઓ, જહાં લગે સૂરજચંદ છે. કલશ ઢઢણુ શું તે ધરીય સાજમાં તપ છમાસી તે કરે અલબ્ધ આહાર લબધ તપની ગોચરી દિનદિન ફરે. પૂરવે પ્રરમ દ્વીપ તણે ભવઆંતર બંધ દૂતા કહે ઉદય તે આલોચતાં મુનિ ઢંઢણુ ગુણ થયો છતા. (૧) લખી છે પં. દેવરત્નજી ગામ બેડવા મથ્ય. પરચુરણ સઝાયની પ્રિત, ખેડા ભં.૩. (૩૬૦૪) [+] ચોવીશી રા.સં.૧૭૭૨ ભા.શુ.૧૩ બુધ અમદાવાદમાં આદ – વાર વાર રે વીઠલ વંશ મુને તે ન ગિમિ રે એ દેશી મરૂદેવીને નંદન મારો સ્વામિ સાચે રે સિદ્ધવધુની ચાહ ધરો તે એહને રે. કેવલ કૃપા જેવો પિંડ કાચો રે સત્ય સરૂપી સાહેબે એને રંગ રાચે રે. યમરાજાના મુખડા ઉપરિ દેઈ તમાચો રે અમર થઈ ઉદયરત્ન પ્રભુ મ્યું મિલિ મા રે. (૧) સં.૧૭૮૦ વિ.વ.૬ ભોમે રાજનગરે પં. તેજરત્ન લિ. ઝીં. [લીંહસૂચી.] પ્રકાશિતઃ ૧. વીશી વીશી સંગ્રહ. ૨. ૧૧૫૧ સ્તવન મંજુષા] (૩૬૦૫) દામન્નક રાસ ૧૩ ઢાળ ૧૮૩ કડી .સં.૧૭૮૨ આસો વ. ૧૧ બુધ અમદાવાદમાં દૂહા. અકલ સકલ અમરેશને, દાખ્યા જિણે દશ ભેદ પ્રવચનમાં પચ્ચખાણના, કરવા કર્મ ઉચ્છેદ. આદિ Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન અત - [૧૦૬] જૈન ગૂર્જર કવિઓ ઃ પ્ આગાર તેહના અનુક્રમ, ખેલ્યા વલી બાવીસ વંદુ ત જિત વીરને, જે જયદાયક જગદીસ. વાગ્યેવી વાગ્વાદિની, હંસાસની ધરી હેજ પ્રણમું માતા પુત્રને, ત્રિપુરા દેજે તજ, એક સદ્ગુરૂ ખીજી શારદા, એ બિને આધાર રચનાં રચ્ ́ રસદાયિની, દામન્તકની દિલ ધારી. કુણ તે દામન્તક કિહાં હવા, મૂલ થકી ધરી મેદ ચરિત્ર કહું ચિત્ત દેઇને, સહુ સુયા સુવિનેદ. ઇહુ લેાકીક ફૂલ ઉપર, વસુદેવ હાડે વિસ્તાર દૃષ્ટાંત છે ધમિલના, જિણે હુઇ અતિસ્તાર. પરભવલ ઉપરિ પ્રગટ, ઇહાં કહિશું અવદાન દાસન્નકને અતિ દીપતા, જે વદારૂ વૃત્તિ વિખ્યાત. સાંભલતાં સુખ ઊપજે, વાધે લીલવિલાસ દુખદુર્ગાંતિ દૂરિ ટલૈ, રમણીક છે એ રાસ. ઢાલ ૧૩ સ્ 3 ४ ૫ ઇ, ૪ ૪. ૫. વઢારૂ વૃત્તિ વિલેકીને, અધિકાર કહ્યો મેં એ રે, અલીક કહ્યો હુઇ અજ્ઞાને, મિથ્યા દુષ્કૃત હુ તેડુ રે. શ્રી રાજવિજય સૂરીવર ગછે, શ્રી હીરરત્નસૂરી વ`શિ રે, વાચક ઉદયરતન સદા ઇમ, આગમપંથ પ્રશંસિ રે. સત્તર સૈ બ્યાસી સમે, પૂર્વા ફાલ્ગુની બ્રુધવારે રે, અશ્વન દિ એકાદશી, અમદાવાદ નગર મઝાર રે. શ્રી શાંતિનાથ સાઉલિ, આજ વાધી મંગલીક માલા રે, શ્રી તપાગ પરંપરા, દાતિ દીપે। સુરસાલા રે. ઇ. દ ७ ઇમ પચ્ચખાણું આરાધીએ. ૭ (૧) સંવત્ ૧૭૮૨ વર્ષે કાર્ત્તિક સુદિ સૌભાગ્યપચની શનૌ લિપિ. કૃતાય‘ ઉપાધ્યાય ઉદયરત્નગણિના ભ્રાતા પંડિત શ્રી હ*સરત્નાદિ સપરિકરે. ઠાંણું ૮ ચાતુર્માસ સ્થિતન શ્રી રાજનગરે જવહરીવાટક મધ્યે શ્રી તપાગચ્છાધિરાજ શ્રી રાજવિજય સૂરીશ્વર ગછે. શુભ' ભવતું. શિવ ભદ્ર' મંગલ ભૂયાત્ ૧૮૩ શ્લાકસંખ્યા ૨૨૫. ૫.સ.૯-૧૧, ખેડા ભ..૩ (કર્તાની સ્વહસ્તલિખિત પ્રત). (૨) ઉત્તમવિજયેન લ. રાજનગરે. પ.સં.૧૦-૪૧, સંધ ભ.... પાલણપુર દા.૪૬ નં.૧૮. Page #120 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૦] ઉદયરતન. (૩૬૦૬) વરદત્ત ગુણમંજરી રાસ (સૌભાગ્યપંચમી પર) ૧૩ ઢાળ ર.સં.૧૭૮૨ માગશર પૂર્ણિમા બુધ અમદાવાદ આદિ- ફલવદ્ધિપુરમંડણ, ફલવદ્ધ ગુણ જસ, ફવિદ્ધિ નામે નમું, પાસ નિવારણ પાસ. શિવપદ સુખસંપદ સધર, અધર ધરણ-આધાર, ધર્મધરણ જનઉદ્ધરણ, તે જ્ઞાન નમું ગણધાર. હીરરત્નસૂરી હૈજ સ્ય, વંદુ વારવારિ, જાયદાયક જે જગગુરૂ, વન-વધારણહાર. કાર્તિક સુદિ પાંચમિ કહી, ભાગ્ય નામે શ્રીકાર, મહામ્ય તાસ મનેહરૂ, વર્ણ વસું વિસ્તાર. શ્રેતા સાંભલો સહુ, ઉદ્યમવંત અપાર, જિમ ઉદ્યમ એ માહરે, બંધિ બેસિ નિરધાર. અંત – ઢાલ ૧૩ રાગ ધન્યાસી. યૌવન વાહંના એ દેશી અહો ભવિ જણ એમ પાંચમિ પાલના, તપ જપ તીરથ વ્રત ભજી રે તાપ ત્રય અધ ટાલના. ૧ પાંચમિ પાલનાં વરદત્ત ને, ગુણમંજરી રે હેજ શુ કરાવનાં ગુણવંતના ગુણ ગાવતાં રે, દુર્ગતિ દૂરિ દુરાવના. પા. ૨ કનકુશલકૃત મૂલિ છે રે, મહાગ્ય જગજનપાવનાં તે માંહેથી એ ઉધર્યો રે, અધિકાર અધિક સેહાવના. ૩ તપગછતિલક સમોવડો રે, શ્રી હરરતન સુરિવર મનાં રાસ એ તાસ પસાયથી રે, રચીઓ રસિકજનાં. સતર ચ્ચે ખ્યાસીયા સમિ રે, માગશિર શુદિ પૂનમ દિના બુધવારે પૂરણ બન્યો રે, સંબંધ એ સૂ ગુના. એપે અમદાવાદમાં રે, સેલમાં શાંતિ જિનાં દિનદિન દેલતિ દીપતી રે, મંગલ મુદિત ઘના. શિવરતને ગુરૂ સાનિધ્ય રે, વાચક કહિ વચન, ઉદયરતન ઢાલ તેરમી રે, ઋદ્ધિસિદ્ધિ બહુ રચના. ૭ (૧) સંવત ૧૭૮૨ પૌષ વ.૧૨ ભમે શ્રી ગુર્જરમંડલે શ્રીમ રાજદ્રગે શ્રીમત તપાગચ્છાધિરાજ શ્રી રાજવિજય સૂરીશ્વર છે શ્રી શાંતિનાથપ્રસાદાત. પ.સં.૯-૧૨, ખેડા ભં.૩. (આ છેવટની લખ્યા પ્રશસ્તિ પહેલાં જણાવ્યું છે કે “ભરતીપૂત્ર સૂર્યયશા તથા દામક તથા સૂવત તથા Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉદયરતના [૧ન્દ્ર જન ગૂર્જર કવિઓ ૫ વરદત્ત ગુણમંજરી એ ૪ ચ્યાર રાસ એ પ્રતિમાં લિખ્યા છે.” આ પરથી આ ઉપરાંત ઉક્ત ત્રણે ઉદયરત્નકૃત હોવા જોઈએ) (૩૬૦૭) સુદર્શન શ્રેષ્ઠી રાસ ૨૩ ઢાળ ર.સં.૧૭૮૫ ભા.વ.૫ ગુરુ ભાલજમાં આદિ- શ્રી સારદાયે નમઃ દૂહા. સકલ પદારથ સાધવા, સકલ સ્વયંભૂપાય પ્રણમી પૂરણ પ્રેમ શું, સમરી સારદમાય. મૃતધર ગણધર સહુ નમું, ગુરૂશ્રી હીર પસાયા રાસ રચું રળીયામણો, જેથી પાતિક જય. સુદર્શન શ્રાવકમાં વડે, શિવરે યુલિભદ્ર લીહ મદન-મયગલ-મદ ભંજવા, સાર્દૂલા બિ સહ. વખાણું વારૂ વિધેિ, સુદર્શન શેઠનું શીલ સાંભળતાં સંપદ મિલિ, લહીઈ વંછિત લીલ. કુણ તે સુદર્શન કિહાં હવ, કિમ પાયે ભવપાર સૂલી સિંહાસન હવું, સુણો તે સુવિચાર. અંત – ઢાલ ૨૩ ધન્યાસી. સુણિ કરૂણા રે નિધિ હંસલા એ દેશી સુદર્શન સાધુ તણું ગુણ ગાયા, શીલં જેહ સહાય રે કર્મ ખપી કેવલ ઊપાયા, દુકૃત દૂરિ ગમાયા રે. ૧ ગુરૂશ્રી દેવેદ્ધિ ગુણમાલા, પ્રશ્નોત્તર રત્નમાલા રે વૃત્તિ તેહની વિરચી સુરસાલા, ગર્ભિત જ્ઞાન રસાલા રે. સુ. ૨ તેહ તણિ અનુસારિ એ મિ, રાસ રયો મને પ્રેમેં રે અધિકું છું ભાડું જે મેં, દીધું મિચ્છામિ દુકકડ તે મેં રે. સુ. ૩ સતર પંચ્યાસીઈ ભાદ્રવ માર્સ, વદિ પાંચિમ દિન ઉલ્લાસૈ રે ગુરૂ કૃત્તિકા હર્ષણ એગ ખાસં, થઈ પૂરણ રચના એ રાસૈ રે. સુ. ૪ ભાલજપુરમાં નિિજન ભેટી, મનને સાંસે મેટી રે રચના એહ રચી રસપેટી, આપદવેલિ ઉછેટી રે. સુ. ૫ તપગચ્છની રાજધાની કેરે, શ્રી રાજવિજય સૂરીરાજ રે શ્રી રત્નવિજય સૂરીવર તસ પાટે, મેરૂ સમી જસમાજ રે. સુ. ૬ શ્રી હીરરત્નસૂરી તસ પાટે, જયરતનસૂરી દીપતા રે ભાવરન સૂરીશ્વર કેરા, શ્રી દાનરનસૂરી જયવંતા રે ગુ. ૭ શ્રી હીરરત્ન સૂરીશ્વર કેરા, શ્રી લધિરત્ન પન્યાસ રે Page #122 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૦] ઉદયરત્ન સિદ્ધિરત્ન વાચક સુસીસા, ગણિ મેઘરત્ન ગુણવાસા રે. સુ. ૮ અમરરત્ન તસુ શીશ ગણેશા, શિવરના શુભલેશા રે પાપ તણું જિહાં નહીં પરવેશ, સુરગુરૂ સમ શુભશા રે. સુ. ૯ સૌધર્મ પાટપરંપર પસાયા, સુગુરૂવચન મનિ લાયા રે પૂરણ એ મેં કલશ ચડાયા, મંગલિક મુઝ ઘરિ આયા રે. સુ. ૧૦ વાચક ઉદયરન કહ વાણી, ધન્યાસી રાગે ગવાણી રે ત્રેવીસમી ઢાલૈ તક જાણું, ભરપૂર ઋદ્ધિ ભરણું રે. સુ. ૧૧ (૧) સં.૧૭૮૨ શ્રા.શુ.૫ રવૌ મીયાગ્રામે. પ.સં.૧૩-૧૩, ખેડા ભં.૩. (૨) લિ. ગ. જિનનેન સં.૧૭૯૩ શ્રા.વદિ ૫ અમરાવતી નગરે. પ.સં. ૧૭-૧૨, યતિ નેમચંદ. (૩) સં.૧૮૧૭ શાક ૧૬૮૨ દ્વિશ્રા.વ.૧૦ ગુર લિ. મુનિ અમરબેન અમરાવતીનગરે. ૫.સં.૧૬-૧૧, ખેડા ભ.૩. (૪) લિ. પં. અમૃતરત્નન સં.૧૮૪૪ માઘ વ.૧ શની અમરાવતીનગરે શ્રી શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૧૬-૧૨, ખેડા ભં.૩. (૩૬૦૮) + વિમલમેતાને શલાકા ૧૧૭ કડી .સં.૧૭૯૫ જેઠ સુદ ૮ ખેડા હરિયાલે આદિ- સરસતિ સમરું બે કર જોડિ. અત - ભૂત નંદ ને મુનિગણ ઇંદુ, જેષ્ટ શુદિ આઠમ વાર દિણું દુ. રૂડો શલો એહ રચાયો, ખેડે હરિયાલે કલશ ચઢાયો હીરરત્નસૂરિ વંદી ગણધાર, ઉત્તમ એ મેં કીધો ગુણધાર, એક વાર તો આબુગઢ જોજો, હિમ્મત રાખીને સમકેતિ હેજે. ભાવ ધરીને એ જે ભણશે, લખશે ગણશે ને સભામાં ગાશે, વાચક ઉદયની એડવી વાણી, શુદ્ધિ સવલજે શુભ ફલ જાણી. ૧૧૭ પ્રકાશિતઃ ૧. સલકા સંગ્રહ (ભી.મા.). (૩૬૦૯) [+] નેમનાથ રાજિમતી બારમાસ (તેર માસ) ૨.સં. ૧૭૫ શ્રા.શુ.૧૫ સોમ ઉનાઉમાં આદિ સૂરતી મહિનાની દેશી પ્રણમું વિજ્યા રે નંદન, ચંદનસીતલ વાણિ, મોહન વિશ્વવિદની, આપો સેવક જણિ. જદુકુલકમલવિકાસન, શાસન જસ અખંડ, તવસું ત્રિભુવનનાયક, લાયક સુખ-કરંડ. ચૈત્ર માસે ચિત્ત ચેતજે, રાજુલ હૃદયવિવેક, Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેયરન [૧૧૦] સદેસા શ્રી નાથના, લાગ્યે કાઈ હાથના લેખ. અંત – ભૂ રકી (ઋષિ) ભુત નંદી જુત, સવછરનૂં નામ, શ્રાવણ સુદિ પૂન્યમ સસી, ઊનાઆ શુભસ્થાન. જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ કલસ ઉદયરત્ને કહ્યા તર માસા, નેમ નાંમે ફલી સફલ આસા, વસંત રાગે કરી જે ગાઈ, તસ ઘરે સ પદા અવિચલ થાઈ. (૧) ખેટકપૂર નગરે લિપિચક્રે. પ.સં.૧૭૩, પ્ર.ક્ર.૩૯થી ૪૧, ચાપડા પૂરા કરેલ સ`.૧૮૭૨ જ્યેષ્ટ કૃષ્ણ ષષ્ટી રવીવાસરે ખેટકપૂર મધ્યે ભીડભજન પાર્શ્વ ચરણે લિ. પં. બુદ્ધિનેન આત્માઅથે. [ભ?] (ર) મુનિ જીવ લિ. લેદ્રાણાં મળ્યે. પ.સ.૪-૧૫, મે.સુરત. પે.૧૨૭. (૩) પ.સ. ૪–૧૩, મુક્તિ. નં.૨૪૩૭. [મુપુગૃહસૂચી, લીંડસૂચી, હે‰નાસૂચિ ભા.૧ (પૃ. ૨૫૭, ૫૯૧).] 3 [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન-મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૩૬૧૦) વિશ રાસ અથવા સરત્નાકર રાસ ર.સ.૧૭૯૯ ચૈ.શુ.૯ ગુરુ ઉમરેઠમાં આદિ– અકલ સકલ અમરેશને, જિનવરે જગપાવન, ચાવીસે. ચિત્તમાં ધરૂં, વલી વંદુ વહુ બાવન. વીર-વજીર પ્રણમું વલી, હીઈં ધરૂં ગુરૂ હીર, વખાણું વારૂ વિધે, હરિવ’શનું જે હીર. ગણુધર-શ્રુતધર-ગણું નમું, પ્રભુ જે-જે પૂજ્ય, સમરૂં વરદા શારદા, સધલી પડે જેમ સુજ્ય. હરિવંસે નૃપ બહુ ા, હલધર ભૂધર નેસ, સમુદ્રવિજય આદિ સહુ, રાજમતી રહને િમ. નરનારી બહુ નિર્મલાં, હરિવંશે આ જેડ, માહ જીતી મુગતે ગયાં, વિસ્તારી ક ૢ તેહ. કુવંશે પણ કેતલા, નરનારિ નિરધાર, જિતધરમ જે-જે થયા, કહું તેહને! અધિકાર. શ્રેાતાજન સુયા તુમે, આગલથી આળસ છેાડ, હરખે’ હરિવ‘શ જે સુણે, તે કલ્યાંણુની પામે કાર્ડિ, અ`ત – ગુજરદેસમાં પાટણવારે', ઉનાયા છે ગામજી, તિહાંના વાસી મેહતા કેશવ, સુત ગાવિંદજી અભીરાંમજી. ૧ ર 3 ४ ૫ ૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] ભવાનીદાસ સુત ચેાભણ, મેહતા ત તણા આગ્રહેજી, એ રાસ રચ્યા મે રૂડા, સકલ Àાતા અનુગ્રહેજી. સંવત સત્તર તાંયા વર્ષે, ચૈત્ર શુક્ર નવમી ગુરૂવારજી, પુષ્ય નક્ષત્રે સુકમાં શુભયેાગે, વન્ત્યા જયજયકારજી. ચીડાત્તરમાં ઉ*ખરઠ ગામે, શ્રી શાંતિનાથ પસાયજી, પૂરણ રાસ ચડવો પરમાણે, સ'પદ વાધી સવાયજી, એ કથા તિહાં લગે થીર થાજ્યા, જિહાં લગે' સુરય-ચંદ્રજી, વિષ્ણુધ જિતવચને વીસ્તર્યાં, જિહાં લગે મેરૂ ગીરદજી શ્રી શેત્રુ་જય મહાત્મમાંથી, એ અધિકાર મે... લીધેાજી, સકલ સંધને સાનધ કાજૈ, સૂત્ર-અનુસારે સીધેાજી. મુલ ત્રંથથી અધીકુ ઉલ્લું, જે કાંઈ મેં ભાખ્યું છે, ચતુર્વિધ સંઘ તણઈ સાખે, મિચ્છા દુકડ ચિં દાપ્યું છે. રસરતાકર નામ છે એહનું, ગુરૂમુખે દેસી લેઇજી, વક્તાજન વાંચયેા સભામાંઈ, શ્વેતા સંયા કાન દેજી. તપગગયવિભૂષણ ભાનુ, શ્રી રાજવિજય સુદિજી, શ્રી રત્નવિજયસુરિ તસુ પાટે, દીપે જેમ દીણુ દૃષ્ટ, શ્રી હીરરત્નસુરી ગુરૂ હીરા, શ્રી જયરત્ન તસુ પાર્ટિ, શ્રી ભાષરત્ન સુરીસર વંદા, દાનરત્ન સુભ ધાટિજી, શ્રી હીરરત્ન સુરીશ્વર કેરા, શિષ વડેરા સાહે, પંડિત લબ્ધિરત્ન શિષ્ય વાચક, સિરિત્ન મન માહેજી. ૧૩ મેઘરત તસુ અનુચર, શીવરત્ન સેાભાગીજી. તે મઇ ગુરૂ તિણે' સુપસાઇ, એ કથા કહી થઇ રાગીછ. આજ મનારથ વછીત ફલીયા, પામી મ ́ગલમાલાજી, દુખદાલીદ્ર સ દુર્ગે નાડા, લીલા લાધી રસાલજી. ઉદયરત્ન વાચક ઇમ ખેાલે, વાજો જીતના વાન્તે જી, ઉત્તમ પુરૂષ તણાં ગુણ ગાતાં, ભવદુખ દુર્ર ભાજા જી. (૧) શ્રી ઇતિશ્રીવ હરીવશ વિષયે રસરત્નાકર નામા હરીવ`સુ વર્ણન' પાંચપાંડવઅધીકારે શ્રી હરીવશ રાસ સતપૂર્ણ સંવત્ ૧૮૫૮ન વષે શાકે ૧૭૨૩ પ્રવૃત્તમાને આસેત્તમ માસે શુભકારી આશ્વિન માસે શુક્લપક્ષે અષ્ટમી તિથૌ ૮ શ્રી દેવાચાય વાસરે ઉત્તરાષાઢ નક્ષત્રે શુક્રમા ચેાગ્યે લપીચક્રે મિદ, સકલભટ્ટારકપુર દર ભટ્ટા` શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ૧૬ ઉદયરત્ન ४ ૫ ७ '' ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્ન [૧૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ વિજયદેવ સુરીશ્વરજી તશિષ્ય મહેપાધ્યાય આ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિનયદેવ સૂરીશ્વરજી તશિષ્ય મહાપાધ્યાય આ શ્રી શ્રી ૧૦૮ શ્રી નયવિજયગણિ તતશિષ્ય પં. શ્રી પં. રાજવિજયગણિ તતશિષ્ય પં. શ્રી ૧૦૮ પં. દેવવિજયગણિ ધનવિજયેન લપીકૃત. શ્રી અણવરપુર નગરેશ્રી પાર્શ્વનાથપ્રસાદાત. પ.સં.૮૮, પ્રકા.ભં. (૨) સં.૧૮૫૪ પોષ વ.૩ શકે લિ. પં. પ્રેમરત્નન. પ.સં.-૬-૧૫, તિલક ભં. (૩) સં.૧૯૩૨ જેઠ વદિ ૪ રવિ લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડાગ્રામે. પસં.૮૮-૧૫, ખેડા ભં. દા.૮ નં.૧૧૯. (૪) ૫.સં.૨૭-૧૩, અપૂર્ણ, ખેડા ભં.૩. (૫) સં. ૧૮૩૭ જેષ્ઠ વદ ૧૩ ભૂમીવારે મુંની લબ્ધિરત્ન શિ. ભાવચારીત્રીયા ગેરકલ આત્માથે લિ. આદરીઆણામાં. અશુદ્ધ પ્રત, પ.સં.૧૧૪-૧૫, મુક્તિ. નં.૯૬. (૩૬૧૧)+ મહિપતિ રાજા અને અતિસાગર પ્રધાન રાસ પ્રકાશિત ઃ ૧. પૂનામાં છપાયેલ, સન ૧૮૮૦. (૩૬૧૨) સૂયયશા(ભરતપુત્ર)ને રાસ સં.૧૭૮ર (૧) માંડલની લાયબ્રેરીમાં. (૨) ભાવભં. (૩૬૧૩) ભાભા પારસનાથનું સ્તવન ર.સં.૧૭૭૯ ભા-શુ.૧૫ ત્રિભુવનનાયક ત્રિવિધિ શું ત્રિશુકલ, રાજ ભાવે ને ભેટો રે ભાભા પાસને રે સહીતપુરણ સુરતરૂ સંમ સારે, રાજ સેવ્યો રે આપે રે શિવપુરવાસને રે. સેવન કલસા ને રૂપાનાં કચેલાં, રાજ ન્હાઈને પહેરે રે નિરમલ ધોતીયાં રે; સૂકડ કેસર ફૂલડે રંગરેલ, રાજ પ્રેમ ને પૂજે રે પ્રભુના પનોતીયાં રે નરનારિ નેહ નું નિત્યમેવ, રાજ એકરસુ વિષયરસ વિસારીને રે, તાહરી આણ વહે તતકાલ, રાજ તુમ પદ આપે રે ભવજલ તારણે. કેડ ગમે સેવકના સાર્યા કામ, રાજ ગુણનિધિ ગુણવંત જે ગાજી, અણહિલપૂર પાટણ માહે અભિરામ, રાજ Page #126 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧૩] ઉદયરત્ન ભાભાને પાડે રે ભાભે રાજી રે. સતર એગણ્યાસી ઉદયરતન ઉવઝાય, રાજ ભાદ્રવા સુદ પુન્યમ ભાવે ભણે, પુજન્યો પુજજો પારસનાથના પાય, રાજ અમરની લીલા રે જીમ વસે આંગણે. (૧) માં.ભ. (૩૬૧૪) છૂટાં સ્તવને ૧ મહાવીર ગીત આદિ- સાહિબની સેવામં રહિસ્યું, કરિચ્યું સુખદુખ વાત. (૧) ટબાસહિતઃ મારી પાસે. ૨ પાશ્વ સ્ત, આદિ– ગોઠડા બાર ઉઘાડ, વણ(=વત) છે પૂજાન રે. ૩ પાધી સ્ત, આદિ – પ્યારે પારસનાથ પૂજવે રસીયા. ૪ + સિદ્ધાચલ સ્તવન સં.૧૭૮૯ ચિત્ર શુદિ ૧૨ શત્રુંજય યાત્રા કરી હતી. આદિ– શેત્રુજે જોવાનું છે જેર છે છે. અંતિ- સત્તર નેવ્યાશીયા સમેજી રાજ, જોર બની ઉજંગ, મહારાજા પ્રતિષ્ઠાનપુરે(?) પુજ્યા તણજી રાજ, અધિક આંગીને ઉમંગ મ. ૫ ચિતર શુદિ બારસ દિનેશ રાજ, ઉદયરતન ઉવાય, પરીકર શું પ્રભુ પિખીનેજી રાજ, ગેલે શું ગુણ ગાય. મ. ૬ ૫ + શત્રજય પદ આદિ- દાદા મોરા સાસરીયે વલાવ્ય. અંત – દેશ માંડે છે સેરઠ દેશ, તીરથ માંહે રે શે જો તેમ લહે, હાર માંહે હો હારમાં નગીને જેમ, ઉદયરત્ન કહે સાચું સવહે.૧૧ ૬ + શવંજય પવન આદિ-નાભિરાયા વિશે વારૂ. અંત- નાચી કુદી પાય વંદી ભવિજન ભાવે, ભગતિ શું ભગવંતને શીશ નમાવે, Page #127 -------------------------------------------------------------------------- ________________ વિમવિજય [૧૧૪] મુતિની મેાજ આપે માગુ છે કર જોડ, ઉદયરત્ન કહે ભવદુઃખ છેાડ. મ. પ્ ૭ ૪ ડક સ્તવન જૈન ગૂર્જર કવિએ : ૫ (૧) પ.સં.૩, પા.ભ.૩. [ કેટલાંક સ્તવના હસ્તપ્રતયાદીઓમાં નોંધાયેલાં તથા મુદ્રિત પણ મળે છે. (૩૬૧૫) + સઝાયા ભાંગવારક સઝાય સ.૧૭૯૫ ફા.શુ.૨ પૃ.૩૩૮, બલભદ્ર પુતિ પૃ.૧૭, એકાદશી પૃ.૩૮, વાગ્યે પૃ.૩૯, સીતાજી પૃ.૫૦, જોબન અસ્થિર પૃ.૫૬, નારીને શિખામણુ પૃ.૫૭, ક્રોધ, માન, માયા, લાભ પૃ.૬૪-૬૫, પ્રભાતે વહાણલાં પૃ.૭૨, ચૈતન્ય શિક્ષા ભાસ રૃ.૮૦, નિદ્રા પૃ.૮૧, અભવ્યને ઉપદેશ ન લાગવા વિષે પૃ.૮૧, વૈરાગ્યકારક પૃ.૯૧, અજ્ઞાન દોષ પૃ.૯૬, પરસ્ત્રીત્યાગ પૃ.૯૯, શિયલ પૃ.૧૨૬, સુમતિવિલાપ પૃ.૧૨૮, આત્મહિતશિક્ષા પૃ.૧૫૬, સ્ત્રી શિખામણ પૃ.૧૮૩, શિખામણ ાને આપવી પૃ.૨૦૦, તપ પૃ.૩૯૨, શિષ્ય વિષે શિખામણ પૃ.૧૫૭, શિયલ પૃ.૧૫૮ ને તે પર ખીજી બે (બ્રહ્મચય ) તે દિન કચારે આવશું સિદ્ધાચલ નંશું પૃ.૪૮, આંખડીએ ૨ મે આજ શેત્રુજય દીઠે! પૃ.૮૨. પ્રકાશિત ઃ ૧: જૈ.પ્ર. (પૃષ્ટાંક ઉપર નિર્દેશેલ છે.) અભંગી સ. - (૧) પ.સ’.૩, પા.ભ.૩. [કેટલીક સઝાયા હસ્તપ્રતયાદીમાં નોંધાયેલ તથા મુદ્રિત પણ મળે છે.] (૩૬૧૬) ગુરુ ભાસ ૧ હીરરત્નસૂરિ ભાસ ૨ જયરત્નસૂરિ ભાસ ૭ ભાવરત્નસૂરિ ભાસ ૪ દાનરત્નસૂરિ ભાસ (૧) ચારે ભાસ – માણેક મુનિના ચાપટા. [પ્રથમ આવૃત્તિ પૃ.૩૮૬-૪૧૪, ભા.૩ પૃ.૧૩૪૯-૧૩૬૫] ૧૦૫૫, વિમલવિજય (ત. વિજયપ્રભસૂરિશિ.) (૩૬૧૭) + વિજયપ્રભસૂરિ નિર્વાણ સ્વાધ્યાય (ઐ.) ૩૮ કડી સં. Page #128 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી હિંમત ૧૭૪૯ પછી વિજ્યપ્રભસૂરિ સં.૧૭૮૯માં ઉનામાં સ્વર્ગસ્થ થયા તેથી ત્યાર પછી આ રચાયેલ છે. • આદિ– ઢાળ – સરસ વચન દીઓ સરસતી રે – એ દેશી. પ્રણમી પાસ જિસરૂ એ, સમરી સરસતિ માય, નિજગુરૂના આધારથી રે, ગાયચ્યું ત૫ગછરા રે. ગુરુગુણ ગાઈઈ, શ્રી વિજયપ્રભસૂરિ રાય રે, જિનશાસનધણી, નામે નવનિધિ થાયો રે. " ગુરૂ. ૧ અંત – શ્રી વરસાસન ગગનભાસન, સુધ પરંપર પટધરો, ગુરૂનામ જપીઈ કમ ખપીઈ, વિમલસાર સંયમ ધરો, તપગચ્છદીપક કુમતિજીપક, વિજયપ્રભ ગુરૂ ગણધરે. તસ ચરણસેવક વિમલવિજયે, ગાયો જયમંગલ કરે. ૩૮ પ્રકાશિતઃ ૧. જેન એતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. (૩૬૧૮) અષ્ટાપદ સમેતશિખર સ્તવન પ૫ કડી આદિ- અમારો આગલિ ઉલગ લાઈએ, પાય લાગે તે પંડિત થાઓ, મોખાગામિનઈ મન શુદ્ધ ગાઈ, તે તો પુરૂષોત્તમ પુરૂષ કહવાએ. ૧ સમેતશિખર ઉપર આયા, વીસ તીર્થકર વૈકુંઠ પાયા, પગલ્યા થાપે ને તીરથ કીધા, યાર તીર્થકર ચિઉ ઠામે સીધા. ૨ અષ્ટાપદ ઉપર આદીસર ણી, ચંપા વાસપૂજ્ય બારમો વખાણી, ગિરનાર ગોઠે નેમીસર, સમી, પાવાપુરી પામતા વરે સીધા પામી. ૩ અંત – શ્રી વિજય રત્નસૂરિ ગણનાયક વાર, ચોસઠમેં પાટે શ્રીપુજ તારે, કહે વીનતી વિમલ કર જોડી, એહ ભણતાં આ સંપતિ દૌડી. ૫૫ (૧) સં.૧૮પ૬ ક.વદી ૧૧, પ.સં.૪–૮થી ૧પ, કલકત્તા સ. કે. ટે. વ.૧૪ નં.૨૪ ૫.૫૪–પ. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૪૧૭-૧૮, ભા.૩ ૫.૧૩૬ ૭.] ૧૦૫. હિમ્મત (૩૬૧૯) + અક્ષર બત્રીશી (આત્મડિત શિક્ષારૂપ) ૩૫ કડી .સં. ૧૭૫૦ ઉદેપુરમાં આદિ- કષકા તે કિરિયા કરે, કર્મ કરે ચકચૂર WWW.jainelibrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ નેમવિજય [૧૧] જૈન ગૂર્જર કવિઓ પર કિરિયા વિણ રે જીવડા, શિવનગર છે દૂર. અંત – અક્ષર બત્રીશી એ કહી, સંબંધન અધિકાર, દેહા અર્થ વિચારશો, પામે ભવ તણે પાર. ૩૪ સંવત સત્તર પચ્ચાસમાં, સમકિત કિયે વખાણું. ઉદયાપુરે ઉદ્યમ કિયો, તે મુનિ હિમ્મત જાણ. - ૩૫ પ્રકાશિત ઃ ૧. સજ્જન સન્મિત્ર પૃ.૫૭થી પરક. [૨. જૈન પ્રબોધ. પુસ્તક] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૪૧૯-૨૦.] ૧૦૫૭. નેમવિજય (ત. હીરવિજયસૂરિઆણંદવિય-મેરુ વિજય-લાવણ્યવિજય-લક્ષ્મીવિજય-તિલકવિજયશિ.) (૩૬૨૦) + શીલવતી રાસ અથવા શીલરક્ષાપ્રકાશ રાસ ૬ ખંડ ૮૪ ઢાળ ૨૦૬૧ કડી સં.૧૭૫૦ અખાત્રીજ આદિ – દૂહા. કાર અક્ષર અધિક, જપતાં પાતિક જંત એહવી અધિક કે નહિ, શિવપુર આપે સંત. અધ્યાપક આઠે પુહર, આખું આલસ ઈડિ યોતિરૂપ જગદીસ જે, માલે સમતા મંડિ. ઈચ્છા રાષે અતિ ઘણી, લય આણે ગુણલણ, અંતર ધરિઅ ગુરૂ ગુરૂ, છલે કીધા છીણ. અંત – ગ૭ ચોરાશી શિરામણ છાજે, તપગચ્છ અધિક દિવાજે હે, ગચ્છપતિ શ્રી વિજય રત્ન સુરંદા, રાજ ર સુખકંદા હે સસનેહી. ૧૪ સતિયશિરોમણિ શીલવતીને, સાચો વ્રત છે નગીને હે, રાસ સંપૂર્ણ સત્તર પંચાસે અખાત્રીજ રસ ધારસે છે. સ. ૧૫ કૃડ વચન મિથ્યાનાં દૂષણ, ભાખો રસના પિષણ હે, ત્રિવિધ કરી ને ખમાવું, મિચ્છા દુકડ દિયા ઠાવું રે. સ. ૧૬ રસના દોષે અધિક કહાયે, પરભવ તે ન સુહાવે છે, સતીચરિત્રનું નામ સંભારી, જે મુજ સુખકારી છે. સ. ૧૭ પંડિત વાંચી સહી શુદ્ધ કરજે, એની કૃપાદષ્ટિ ધરજે છે, ખંડ છટ્ટીની ઢાળ અઢારે, પૂરી સમી ગુણ લાવે છે. . ૧૮ ભણે ગણે જે રાસ રસાલા, તે ઘર મંગલમાલા હે, WWW.jainelibrary.org Page #130 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧૭] નેમવિજય નેમવિજય સતિગુણ ગાજ, વૃદ્ધિ વૃદ્ધિ પદ થાજે છે. સ. ૧૯ - (૧) સર્વ ગાથા ૪૩૭ સવ ખંડે ઢાલ ૮૪ ગ્રંથાગ્રંથ ૨૫૬૭ સીલવતિ મહાચરિત્રે મોક્ષગમન નામ પટ્ટો ખંડ સમાપ્ત. ભટ્ટારક વિજય પ્રભસૂરી ચરણસેવી પં. સુમતિવિજ્યગણી શિ. ગજવિજયગણ શિ. ચરણસેવિત રામવિજયેન લિ. સં.૧૭૮૧ ભાદ્રવા વદ ૧૧ ગુરૂવાસરે કૃષ્ણપક્ષે. પ.સં. ૬-૧૭, પ્ર.કા.ભં. (૨) સં.૧૮૪૭ વર્ષ વૈશાખ માસે શુક્લ પક્ષે વાર ગૂરી વાસ ભટ્ટારક શ્રી પ ઉયસાગર સૂરીશ્વરાન સૂપરીકરાન પંડિત શ્રી ૫ ચારિત્રસાગરજી સકેન લ. મૂ. હેમસાગર. ૫.સં.૪૫–૨૦, પ્ર.કા.ભં. નં.૯૮૧. (૩) સં.૧૭૬૯ શ્રા.સુદિ ૧૦ પં. કેસરવિજયગણિભિઃ લિ. મુ. લબ્ધીવિજય વાચનાથે વિજાપૂરે શ્રી ગોડી પાર્શ્વ પ્રસાદાત. પ.સં.૪૫-૧૬, પાદરા.ભં. નં.ર૩. (૪) સં.૧૮૨૫ જે.વ.૨ જસવિજય લિ. ગા.૨૦૬૧ લૈ.૩૦૩૫. પ.સં.૭૦, જિ.ચા. પો.૮૨ નં.૨૦૫૭. (૫) સં.૧૮૬૬ શાકે ૧૭૩૨ જયે.વ.૭ શનિ ભ. ભારતનસૂરિ શિ. પં. સુમતિરત્ન પં. માનરત્ન શિ. પં. માણક્યરત શિ. ૫. પ્રેમરત્ન શિ. લબ્ધિરત્ન શિ. રૂપરત્વેન લિ. ખેટકપુરે ભીડભંજન પાર્થ પ્રસાદાત મુનિ જિનેંદ્રરત્ન વાચનાર્થ*. પ.સં૯ર-૧૩, તિલક.ભં. [મુપુગૃહસૂચી.] પ્રકાશિતઃ ૧. પ્રાચીન કાવ્યમાલા, વડોદરા. (૩૬૨૧) + નેમિ બારમાસ પ૮ કડી .સં.૧૭૫૪ માઘ શુ.૮ રવિ - દીવ બંદરમાં આદિ- સમરીઈ શારદ નામ સાચું, એહ વિના જાણીએ સવ કાચું, જ્ઞાન વિજ્ઞાન ને ધ્યાન આપે, મહિરની લહિર અજ્ઞાન કાપે. ૧ ચરણ નમી ગુરૂ તણે માસ ગાઉં, નેમ રાજુલને ચિત્ત ધ્યાઉં, જે પ્રભુ સત્ય સંપત્તિદાતા, એ જિનભૂષણ સહી જગત્રાતા. ૨ નેનના હેત મ્યું નેહ જણાવે, માસ બારે કહી પ્રીઉ મનાવે, માસ એ માગસર મન્ન ભાવે, રાજલ વયણ મ્યું નેમ સુણાવે. ૩ અંત - નેમ રાહુલ મેરે ગાયાં, પાઇયાં આનંદ આપ, પરમેસર પદ ગાયતાં, જાજે વિરૂઆં પાપ, તપગછવિબુશિરામણિ, તિલકવિજય ગુરૂ જસ, દીવ બંદિર માંહિ વિરચીઆ, નેમીના રે બારે માસ. ૫૭ વેદ પાંડવોને મન્ન આણે, નય ચંદ સંવત એ વખાણે, ઉદ્યોત અષ્ટમિ માસ માહ, માર્તડવારે પૂરણ ઉમાહ. ૫૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ ને ઋવિજય [૧૧૮] જૈન ગૂર્જર કવિઓ (૧) ઈતિશ્રી રામતી ( ) કૃત નેમીધર દ્વાદશમાસ સંવત ૧૮૦૬ના ચઈત્ર સુદ ૧૦ દીને પં. પ્રમોદકુશલ લખતંગ મંગલપૂર મળે ઉભેકુશલ વંસી બાઈ સેના અમુલક તલસીની શ્રી પઠનારથે શ્રી. એક પડી, પ.સં.૩૭–૧૮, ના.ભં. પ્રકાશિત : ૧. જૈનયુગ પુ.૧ અંક પૃ.૧૮૯. [૨. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૩૬૨૨) વછરાજ ચરિત્ર રાસ ૪ ખંડ ૬૩ ઢાળ ૨૦૨૧ કડી .સં. ૧૭૫૮ માગશર શુ.૧૨ બુધ વેલાકુલ(વેરાવળ) બંદરે આદિ– અકળ ગતિ અંતરીક જિન, પ્રણમું પ્રેમે પાસ, વિઘન હરી સેવક તણાં, પૂરે પૂરણ આસ. કરૂણાવંત કૃપાલ તું, મોહનવલ્લી મહાલ, ચરમ જિન ચિત ચુપ સ્યું, ભેટ રંગ રસાલ. સુગુણ સુરણ સુંદરી, વાધેસરી વિખ્યાત, તુલજા તું હિ ત્રિલોચની, મુઝ મુજ વસજે માત. સરસ વચન ઘો સરસતી, વાણી તું પ્રમાણિ, કપટ તો હિ કાલિકા, ભારતી ગુણની પાંણિ. તું તુઠે નીરમલ હુવે, રસના કરણ સુચીત, વિમલમતિ વછરાજમાં, વાચા રિયે પવિત્ર. તિલકવિજયના ચરણજુગ, પ્રણમું હું બહુ પ્રેમ, મહિમાવંત ગુરૂ માહરે, કરજે હેમ ને જેમ. સરસ કથા કૌતક તણી, રાજ શ્રી વછરાજ, મન ધરજે મધુરી કથા, એ ભવજલધી-જિહાજ. અંત – ઢાલ ૨૬ રાગ ધન્યાસી. મેં ગાય રે ગીરૂઉ અણગાર, જનમમરણ જસ નામિ નાસઈ, ભાસ્ય જસ્ય ઉપગાર. ૧ મેં.. કમલકમલ સુરાધિપ સુર, ભગવી દેસ સુપસાર, સાવતિ સિધીસિલામે સીધા રે, ટાલિ ભાવઠિ ભાર. રમે. ઋષિગુણ રાસ એ શ્રવણ સુર્ણતા, આપણને સુખાકાર, વિષય તણું દલ દુર ઝંડાઈ, મંડાઈ ઋધિ સંસાર. ૩ મેં. એક કથા સવી સાંભલી મનથી, મુંકે વિષયવિકાર, - ધર્મ કરો તુમે દઢતા પામી, પામો જિમ ભવપાર. મેં. Page #132 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧૯] દૃ મે. એ ચરિત્ર શ્રી સાંતિચરિત્રથી, આંણ્યા અ” અધિકાર, અધિક વચન અરિહંત આણા વિષ્ણુ, મિચ્છા દુકડ ભાર. ૫ મે, નવિજય બુધ નહે ઉદધી, આગ્રહ કર્યાં ઇકતાર, પંડિત વાંચી સુધિ કરયા, ાણા કુટ લિગાર. ગછ ચરાસીમાં મુગટની ઉપમ, તપગણ-તષત ઉદાર, સુરી સદા ગુણુરેણુ-ચુડામણી, શ્રી વિજેપ્રભ ગણુધાર. પાર્ટિ પટાધર સુરિ સવાઇ, અત`ગ તણે અનુહાર, લધિગુણુ ગાયમ રિષા, વિદ્યા વયરકુમાર. શ્રી વીજયરત્નસુરી સદા સુમતી, તપગચ્છના સિગાર, સયલ ગચ્છ માંહિ સાઇ સેાભાકર, વંદીત પદ અણુગાર. ૯ મે. તસ ગચ્છ માંહિ તેજ તપન પર, લષઞીવીજય સિરદાર, ભુરી સેાભાનીધી વાચકપદવી, વિદ્યા તણા જે ભંડાર. ૧૦ મે કૈાવિદ કારિસ ભામિની, ભાલતિલક ઉરહાર, ૭ મે. ૮ મે. તેમવિજય ૧૨ મે. ૧૩ મે ૧૪ મે, તેહ સમેાવિડ છે ગુરૂ માહરા, તિલકવિજય મુષકાર, ૧૧ મે, તેહ તણા પ૬ અણુસરીને, રૂચે કર્યાં અધિકાર, શ્રી વેલાકુલ મંદિર માંહિ, નેસિવિય જયકાર, સંવત સત્તર અઠાવન માંહિં, સ્વૈતપક્ષ અવધાર, માસ મસર કવિતા તનસુખ, બારસિ ને બુધવાર ભરણી નક્ષત્ર ભલા સિદ્ધિ યાગા, ભાનેાયથી ઉદાર, સંતાષ વધે બહુ મિત્ર મિત્રાઈ, નવનિધિ-સિદ્ધિ‚ડાર. लू પીડ લગે. એ થિર થાઓ, જબ લગે... શશિ દિણકાર, વાચક વક્તા પાંમેા ભદ્રક, લહિયા ઋદ્ધિ અપાર. ચેાથા ષડ મે પુરણ કીધા, ઢાલ છત્રીસમી ધારિ, લછી પાંમી શ્રવણું સુણતાં, નેમિવિજય ધરબારિ. (૧) પહેલા ખ ડ ઢાલ ૧૪ ખીજાની ૧૨ ત્રીજાની ૧૧ ચાથાની ૨૬ સવેઢાલ ૬૩ ક્ષેા.૨૦૨૧ સં.૧૮૪૦ આસા સુદ્ર ૮ દિને ષભાલીયા નગરે શાંતિનાથ પ્રસાદાત સકલ ૫. શિરામણી પ્રવર ૫. યાનવિજયગણિ ચ સકલ પં. શિરામણી પ.. જીવવિજયગણ ૫, જસવિજયણિ તથા પં. શ્રી ભ્રાતા મણીવિજયગણ તથા ૫. યાવિજયગણિ ચરણાંન કમલાંન, શ્રી તપાગચ્છે ષિત મુની અમૃતવિજય, પુ.સ.૮૭-૧૫, મેા.ભ. (૨) સ.૧૭૬ર વૈ.શુ.૪ સામે. ૫.સ.૩૮, મહિમા, પા.૩ ૧૫ મે. ૧૬ મે Page #133 -------------------------------------------------------------------------- ________________ નેમવિજય [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૩૬ર૩) સુમિત્ર રાસ અથવા રાજરાજેશ્વર રાસ ચરિત્ર પર ઢાળ ર.સં.૧૭૫૫ માહ સુદ ૮ શનિ ભડિયાદમાં આદિ– સકલ મનોરથ પુર, વિસમો જિનચંદ ભગતવછલ ભગવંત, પ્રગટ પાસ જિર્ણોદ. આદિનાથ જિન આદિકર, શાંતિ સુધારસમેહ નેમિનાથ નિરંજન, વધમાન ગુણગેહ. એ પાંચે જિનવર નમી, આણી અધિક સનેહ વિનવિડારણ સુખકરણ, પ્રસિદ્ધ જગમાં એહ. બ્રહ્માણી બ્રહ્માસ્તા, શારદ નામ અનેક સરસ્વતિ ભગવતી ભારતી, જપું નામ સુવિવેક. જે સમર્યા નિર્મલ હએ, વારૂ બુદ્ધિપ્રકાશ હું માગું માતા ભણી, આપે વચનવિલાસ. મોટાના ગુણ ગાયવા, મેં મન ધર્યો ઉમેદ શારદ માતા આપજે, અનંત બુદ્ધિનો ભેદ. નામ તે સદ્ગુરૂનું સદા, જે સમરે દિનરાત બુદ્ધિ હોવે તસ નિર્મલી, મહિયલ માં વિખ્યાત. જ્ઞાનદષ્ટિ મુજ દાયકે, શ્રી તિલકવિજય મુનિરાજ તાસ પદપંકજ નમી, ચરિત્ર પ્રકાસું આજ નવ સરસ જે રસ ગ્રુત કહ્યા, તે કવિતાના મુખ માંહ્ય ત્રિણ ખંડે જે વર્ણવું, શારદ કેરે પસાય. ખીર ખાંડ ઘત ઉપમા, જિમ તિને સ્વાદ લહંત તિમ ત્રિણ ખંડે કહેતાં થકાં, ત્રિકરણ સુખ વહેત. ત્રિણ ખંડે તે વર્ણતાં, ચરિત્ર સુમિત્રરતન બાવન ઢાલ સુણતાં સહિ, મનડું હોય તે પ્રસન. અંત – ઢાલ ૧૭ ધન્યાસી ' ગાયા ગિરૂઆ ગુણ સાધુના, ઉલટ આણ અંગ્રેજી ચરિત્ર સુણતાં કર્ણ પવિત્ર હેાએ, ચારીત્રીયા ગુણ સંગેજી. ૧ તાસ સીસ કોટિવર પંડિત, તિલકવિજ્ય કવિરાયજી તાસ ચરણરજરેણુસેવાકર, નેમિવિજય ગુણ ગાયા. શ્રી વસુદેવની હિંડે ભાખ્યો, દાન તો અધિકાર ૧૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] નેમવિજય પંડિત તમે વાચિને જે, સુંદર અથવિચારજી. ૧૩ પ્રથમ અભ્યાસ મેં કીધો, આગમનૅ અનુસારંજી હું મુરખમતિ કાંઈ ન જાણું, રચિઓ ગુરૂ-ઉપગારેજી. જે પણ છે ચરિતાદિકમાં, વાત ઘણા ગ્રંથ માંહજી તે સંખે મેં કહિઓ વિસ્તારૅ, સંવરમણિ-ઉમાહેરુ. ૧૫ સંવત સતર પંચાવના માંહે, કીધે કવિત સુજગીસ જિહાં લગે શશિધર સૂરજ પ્રતાપે, વંચક કેડિ વરસ. ૧૬ માહા સુદ આઠમ વાર શનિસર, ભરણી નક્ષત્ર સિદ્ધ યોગાજી ઉદય થયો તદા કાલ તે બુધને, દૂર ગયા રવિ સોગા. ૧૭ ઓછુંઅધિકું જે મેં ભાડું, મિચ્છામિ દુકડ દિયેજી પંડિત તમે શુદ્ધિ કરે, શિરનામી કહું એહજી ૧૮ ગામ શ્રી ભ(ન)ડીયાદ જ માંહે, વેરા નાથાના ઉપદેસેજી વલિ નિજ આતમને ઉપદેશે, પરમ પ્રબંધ વિશેષેછે. ૧૯ ભણે ગણે જે એહિ જ રાસો, તે ઘર મંગલમાલાજી જન્મ પવિત્ર હે શ્રવણે સુણતાં, અતિ ઘણિ લ૭િ વિસાલાજી. ૨૦ (૧) સં.૧૮૭૮ માગસર સુદ ૯ ચંદ્રવારે સદી જેગે પં. જતનકુસલગણિ શિ. પં. પ્રિતમુસલગણિ શિ. પં. મેહનકુસલગણિ લ. સહેરનગરે. ૫.સં.૩૬–૧૯, જશ.સં. નં.૪૪પ. (૩૬૨૪) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ અથવા કામઘટ રાસ ર.સં. - ૧૭૬૮ અસાડ વદ ૭ આદિ-પરમ જ્યોતિ પ્રકાસકર, પરમેસર શ્રી પાસ પરતા પ્રભુતા પૂર, સકલ મનોરથ ખાસ. ભગવઇ અંગે ભગવતી, કવિજન કરી માય ગણધર પ્રણમી જેહને, હું પણિ પ્રણમું પાય. ગુરૂ જ્ઞાતા માતા પિતા, ગુરુ બંધવ ગુરુ મિત તિલકવિજય ગુરુરાજના, ચરણ નમું શુભ ચિત્ત. દાન શીલ તપ ભાવના, શિવપુરમારગ ચાર પામેં પુણ્યવંત પ્રાણીયા, ગિરુઆ ગુણભંડાર ધર્મ થકી સુખસંપદા, ધર્મ થકી ધનવૃદ્ધિ ધર્મ થકી અફલ્યાં ફલે, પામે જ્ઞાન ને સિદ્ધિ. શિવસંગતિ સંતતિ તદા, સઘલાં વંછિત આય, Page #135 -------------------------------------------------------------------------- ________________ નેમવિજય [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ જ્ઞાની ધ્યાની ધર્મથી, ફલે અતુલ સુખ ઠાય. કથા સરસ જિનધર્મની, ભાષી વીર જિર્ણ, સહુ કઈ તે સાંભ, લહિવા મનિ આણંદ. ધરમબુદ્ધિ વર સચિવની, પાપબુદ્ધિ તિમ રાય, તાસ કથા ગુણવર્ણના, ભવિ નિસુણે શિવ ભાય. ૮ અંત – સેહમસ્વામીની સુદ્ધ પરંપર, સોહે તપગચ્છરાજ રે, હીરવિજયસૂરિ સૂરિપુરંદર, છાજે અધીક દિવાજે રે. મ. ૬ સાહ અકબરબોધક જગગુરૂ, જેહને બિરદ સવાઈ રે, જુગારધાંત જે ગછ ચેરાસી, અવતંસ એપમ પાઈ રે. મ. ૭ આણંદવિજય બુધ સીસ વડેરા, મેરૂવિજય બુધરાયા રે, તસ સીસ વાચક માંહિ સીરોમણિ, લાવન્યવિજય ઉવઝાયા રે. મ. ૮ તાસ સીસ વાચિક-અવતંસક, લીવિજય પદ પાયા રે, તાસ સસ વિદ્યાનો દરીયા, કવિકુલવિદ ભાયા રે. મ. ૯ ભાલિ તિલક ભૂ-ભાંભિનિ-કંઠે, હાર ઓપમ જસ છાજે રે, તિલકવિજય બુધ ગુરૂવર ગીરૂયા, તપગચ્છ માંહિ જે રાજે રે. મ. ૧૦ તસ ચરણરજરેણુસેવાકર, નેમવિજય સીસ ભાસિં રે, ભણિ ગણિ જેણ હિંજ રાસ, તસ ઘરિ લખમી વાસે રે. મ. ૧૧ આનંદસુંદર ગ્રંથ જે ગીરૂઓ, એ અધિકાર તિણ માંહિ રે, અધિકાઉ છો જેહ મેં ભાષ્ય, મિચ્છા દુક્કડ પ્રાંહિ રે. મ. ૧૨. સંવત સતર અડસઠા વર્ષે, સાતમ કૃષ્ણ આસાઢિ રે, નેમિવિજે બહું લલ્લો સંપદ, પરમાનંદ પદ ગાઢિ રે. મ. ૧૩ શ્રી વિજયરન સૂરીસર રાજિયં, રાસ રચ્ય સુખકારિ રે, જિહાં લગિ સશિ સૂરજ થિર એ, વક્તા શ્રેતા સુખકારી રે. મ. ૧૪ (૧) ઇતિ શ્રી ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ મંત્રી નૃપરાસ કથા સંપૂર્ણ. સં. ૧૮૨૭ વર્ષે જેઠ વદિ ૨ દિને લિ. પં. શ્રી કૃષ્ણવિજયગણિ શ્રી રંગેન. લીખીત સ્વવાચનાથ. પ્ર.કા.ભં. (૨) પ.સં.૧૯, અમર.ભં. સિનેર. (૩) સં.૧૭૭૯ પો.વ. લ. પાટણનયરે પં. શુભવિજયગણિ શિ. પં. સમૃદ્ધિવિજય બ્રા ગગવિજય ભાતૃજ મુનિ લાલવિજય વાચનાર્થ. પ.સં. ૨૧-૧૬, જિનદત્ત. મુંબઈ પો.૧૦ ક. (૪) ૫.સં.૧૪-૨૧, ખેડા ભં.૩. (૩૬૨૫) તેજસાર રાજર્ષિ રાસ ૩૯ ઢાળ ૧૯૫૮ કડી .સં.૧૭૮૭ . કા.વ.૧૩ ગુરુ Page #136 -------------------------------------------------------------------------- ________________ [૧૨૩] અઢારમી સદી આદિ – પરમ પરમેશ્વર પરમ પ્રભુ, પાસ પરમ સુખકાર, પરમ લીલાકર પરમ જય, ભયભંજન ભવતાર. સકલ તી જિન ગણધરા, સાધુ સયલ જિંગ જેહ, પ્રણમું બે કર જોર્ડિને, ગુણુ ગીરૂઆ ગુરૂ તહ. મર્મ ભાખ્યા જિતધર્મના, ભાખી મારગ શુદ્ધ વંદું' સીસ નમાવીને, તિલકવિજય ગુરૂ બુદ્ધ. સરસતીને સુપસાલે, રચિ” કવિત રસાલ, ભાવે જે વિજન સુણું, પામે મંગલમાલ. ભાવે જિતવર પૂઈં, ભાવે દીજે દાન, ભાવે... સીયલ તપ આદરી, ભાવે અમરવમાન. જિનપૂજાલ-પુણ્યને, પામે કાઈ ન પાર, પૂનથી જે વિરમીયા, તે દેદ્યભાગી નરનારિ. સ્વરગલેાકનાં સુખ જિકે, લહેં પૂજ્યા જિનરાજ, જિનપૂજાંથી પામીઇ, અવિચલ ૫૬ શિવરાજ. જિતભુવનદીપક થક, ઉત્તમ ભાવ પરવેસ, લીલાલહેર સંપદ ઘણી, લહે તેજસાર નરેસ. ગછ ચેારાસી મુકુટ નગીના, તપગચ્છના સિગાર, પરધલ પુણ્ય મહેાદય મહિમા, વધતા સુજસ સફાર હીરવિજયસૂરિ સૂરિશિરામણિ, તપગચ્છન્તખત ઉદાર, વિક-કુમુદન વહિન જગતી, નણે ઉગ્યા કિંનકાર. જગતગુરૂ જસ બહુત વડાઈ, તાર્યાં કઈ નરનાર, મહાયરાગી ગુરૂ ગુણરાજિત, સેાભિત પર-ઉપગાર. રૂપપુરંદર સુંદર કાયા, અનંગ તણે અવતાર, માથા મુનિજન ગુણિજત સેવ, સૂરતિરી બલિહાર. વડવષતી વિદ્યાના આગર, ભાગ્ય તણા અંબાર, મહાનુભાવ સૂરીજનરંજન, જેર કીયા જેણે માર. સાહ અકબરક પ્રતિબાધક, કીયા સુગતા વિહાર, તસ શિષ્ય આણુ દુવિજય બુધ, ગિયા મેરૂવિજય બુધ સાર - મે ૮ મે ૯ મે ૧૦ મે’. ૧૧ મે ૧૨ મે, ૧૩ અત નેવિજય ૧ ४ ૫. ७ શ્રી લાવણ્યવિજય સુગુરૂ ઉત્રઝાયા, વાચક લિખમી સાધાર, કવિકુલ કાટીર ધીર મહાકવિ, જિનાગમ સહચાર. મે ૧૪ L Page #137 -------------------------------------------------------------------------- ________________ નેમવિજય [૨૪] જન ગૂર્જર કવિઓ પ તિલકવિજય બુધ બુધજનસેવિત, ભૂરમણી-ઉરહાર, તાસ ચરણરજણ સેવાકર, નામિવિજય જયકાર. મેં. ૧૫ સંપ્રતિકાલું ભાગ્ય વિશાલ, પ્રતિરૂપદિ ગુણલાર, શ્રી વિજયદયાસૂરિ નૂર અનોપમ, મૂરતિ કામણગાર. મેં. ૧૬ સૂરિ સવાઈ અધિક પુણ્યાઈ, શ્રી વિજયક્ષમ ગણધાર, તસ પદ પાટિ પ્રભાકર પ્રતપ, જૈન તણે સિરદાર. મેં. ૧૭ તેહને રાજ્યે રાસ એ કીધે, સરસ કથા અધિકાર, મિચ્છાદુક્કડ અલિક જે ભાખ્યું, સાખી કરી સંઘ ચ્યાર. મેં. ૧૮ સંવત સંયમ માતા પ્રવચન સુનય ચિત અવધારી, કાતી માસ સુવાસ કૃષ્ણયોગે, તેરસિ મેં ગુરૂવાર. મેં. ૧૯ એ દાનચંદ્ર શિષ્ય દેવતિચંદનેં, કથનેં કીયો અધિકાર, પંડિત વાંચીને શુદ્ધ કર્યો, ભવિક જીવે હિતકાર. મેં. ૨૦ જિહાં લગે ભૂપઠ સનિ રવિ પ્રતાપ, પ્રહ નક્ષત્ર ગતાર, તિહાં લગે એ રાસ થિર થાય, નેમિ સદા સુખકાર. મેં. ૨૧ (૧) સંવત ૧૮(૭)૮૭ વષે કઈ નગરે ફાગણ શુદિ ૨ શનિવારે લિખિતં. મહોપાધ્યાય ચૂડામણિચક્રવર્ચોપાધ્યાય શ્રી લક્ષ્મી વિજયગણિ શિષ્ય સકલપંડિતસભાભામિનીભાસ્થલતિલકાયમાન પંડિત શ્રી ૧૫ શ્રી તિલકવિજયગણિ શિષ્ય ચરણરજરસિક ષટ્રપદાયમાન પં. નેમિવિજયેન લિખિતં. -શ્રી દે લતચંદજી વાંચનાથ. પરોપકારાય પુણ્યાર્થ”. કવિની સ્વહસ્તલિખિત પ્રત, પ.સં.૧૯, પ્રકા.ભં. વડે. (૨) સવગાથા ૧૯૫૮ સવઢાલ ૩૯ સં.૧૮૮૦ શાકે ૧૭૪૫ શ્રાવદ ૭ સુર ગુરૂવારે પ્રભાત સમયે શ્રી અણહિલપુર પાટકાગ્યે ચતુર્માસકં સ્થિત. પં. કૃષ્ણવિજયગણી શિ. પં. રંગવિજયગણ શિ. લિ. ષવિજયગણીનાં સી. મુ. દયાવિજયગણિ વાંચનાથ શ્રી પંચાસર પાસ પ્રસાદેન.પ.સં.૪ર-૧૩, જશ.સં. નં.૧૩૦. (૩) સર્વગાથા ૧૯૬૫ ઢાલ ૩૮ પં. નિયવિજયગણિ શિ. પં. શુભવિજય શિ. પ્રેમવિજયગણી શિ. સુબુદ્ધિવિજય આત્માથે લિ. સં.૧૭૯૪ કા.શુ.ર શુ પ.સં.૨૪-૨૦, ઈડર ભં. નં.૧૬૦. ' [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૪૪૯-૫૪, ભા.૩ પૃ.૧૩૯૬–૧૪૦૦. ત્યાં આ કવિને નામે નોંધાયેલી “વીસી જ્ઞાનવિજયશિષ્ય નિયવિજય (નં.૧૦૩૩)ની ઠરતાં અહીંથી રદ કરી છે. સુમિત્ર રાસ'ના ઉધૃત પાઠમાં અંતે ભડિયાદ ગામનામ છે ત્યાં નડિયાદ સૂચવ્યું છે તે ભડિયાદ નામ અજાણ્યું Page #138 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] જિનલબ્ધિ લાગવાથી સૂચવ્યું જણાય છે.] ૧૦૫૮, જિલધિ (ખ. જિનહષસૂરિશિ) (૩૬૨૬) નવકાર મહાગ્ય ચોપાઈ ર.સં.૧૭૫૦ વિજયદશમી ગુરુવાર જયતારણમાં અંત – શ્રી ખરતરગચ્છ ગુહિર ગાજે, ચઢતે દિનદિન સાજે બે શ્રી જિનદત્તકુશલ પૂઠિ રાજઈ, અરિ ભાજે ઓ ગાજે બે શાખ આચારજિઆ તિણ માંહિ સકુચ કુલ માંહિ બધાકુ બે શ્રી જિનદેવ સૂરીસર રાયા, કલિ કેવલિ બિરૂદ કહાયા બે તસ પટ જિણસિદ્ધસૂરિ જણાયા, શ્રી જિનચંદ સૂરિરાયા બે કર૫ટહેટક પાટ પ્રભાવી, પતિસાત(હ) અગાર પલાવી બે બાજ મરૂધર માંહિ બજવી, ચિહું ખંડ કીરતિ કી ચાવી બે. તસ પટ્ટ શ્રી જિનહરષ તવેસર, વંદે બોહિ નર જહાંગીર બે આગલિ વાદ સુ કરિવર હે, લેહરાય મિસર બે. તાસ સરસ જિલબ્ધિ મુનીંદા, આતમક જિન ધરિંદા બે હેજે ગાવે શ્રીપદ હદા, ઈણ પરિ ગુણગણવૃંદા બે. સંવત સતર પચાસ વરસઈ, વિજયદસમિ દિન દરસઈ બે સુગુરૂવાર વિરાજઈ સરસઈ હી, ચૌમાસ ભલ ચરર્સ બે. સહર જયતારણિ માહે સુખદાઇ, વિમલનાથ વરદાઈ બે સુનિજ જ્ઞાઈ તાસ સવાઈ, ચાવીર ચીત્ત લાઈ છે. અદસન પંચ પ્રાજે ભાવે, મુણિ નવકાર મહાવે છે અલિયવિધન તસ દૂરિ પુલાવે, સુખસંપતિ સવિ પાથે બે શ્રી જિનલબ્ધિ કહે ચિત્ત લાઈ, સાખ પડાવશ્યકની પાઈ બે, એણે ગુણે જે સુણઈ સુણવે, ચિર દોલિતિ થિયાં થાવે છે. શ્રી નવકાર તણું ગુણ ગાયા(૧) સં.૧૯૦૭ શાકે ૧૭૭૨ ભાદ્રવા વદી ૩ ભોમે લિ. જાલનાપુર મળે. રે.એ.સો. (ડા. ત્રિભવનદાસના પ્રશસ્તિસંગ્રહમાંથી) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૬૯-૭૦. ૧૦૫૯, બાલ (૩૬ર૭) પાંચ ઈદ્રિય ચોપાઈ ૧૫૪ કડી .સં.૧૭૫૧ ભાદ્રશુ.૨ આગ્રામાં આદિ દોહા. પ્રથમ પ્રણમ જિનદેવ, બહુરિ પ્રણમી શિવરાય, Page #139 -------------------------------------------------------------------------- ________________ વિનયચંદ્ર [૨૬] જૈન ગૂર્જર કવિએ ૫ સાધ સકલકે ચરણક, પ્રણમી શીશ નમાય. નમ જિનેશ્વર વીરક, જગતજીવ-સુખકાર; જસુ પ્રસાદ ઘટપટ ખુલે, લહિયે બુદ્ધિ અપાર. ઈક દિન ઈક ઉદ્યાન, બેઠે શ્રી મુનિરાજ ધર્મદેશના દેત હૈ, ભવ્ય જીવ કાજ. સમદષ્ટિ શ્રાવક તહાં, ઔર મિલે બહુ લેક; વિદ્યાધરિ ક્રિીડા કરત, આય ગયે બહુ યોક. ચલી બાત વ્યાખ્યાનમેં, પાંચ ઈદી દુખ, ત્ય એ દુખ દેત હૈ, જ કીજે પુષ્ટ. ૧૬ ૧૫૩ સીસ નમત જગદીસક, પ્રથમ નમત હે નાક; તૌડી તિલક વિરાજતો, સત્યારણ્ય જગવાક. (આમ હિંદીમાં મંગલાચરણ શરૂ કરી પછી ગુજરાતીમાં ઢાલ, આવે છે.) ચેપઈની ઢાલ ગુજરાતી ભાષા. નાક કહે જગ હું વડો, મુઝ વાત સુણે સબ કોઈ રે, નાક રહે પત લોકમાં, નાક ગયે પત ખોઈ રે. ના. ૧૭ અંત – સંવત સતરહ એકાવને ૧૭૫૧, નગર આગરે માંહિ; ભાદે સુદિ શુભ દુજકે, બાલ ખ્યાલ પ્રગટાંહિ. ઉપર સુરસ માંહિ સબ સુખ વસે, કુરસ માંહિ કછુ નહિ, કુરસ વાત ના વહે, પુરસ પ્રગટ સમુ કાંહિ. ગુણ લીજે ગુણવંત નર, દોષ ન લીજે કય; જિનવાણી ડિરરે વર્સ, સબકે મંગલ હેય. ૧૫૪ (૧) પ.સં.૩-૨૧, અનંત.ભં. (૨) પ.સં.૩-૨૧, આગ્રા ભં. (૩૬૨૮) સીતા રાસ (૧) સં૧૭૬૦, લી.ભં. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪ર૧-રર.] ૧૦૬૦. વિનયચંદ્ર (ખ. સમયસુંદર–મેઘવિય-હર્ષકુશલ હર્ષનિધાન-જ્ઞાનતિલક-પુણ્યતિલક અને હર્ષસાગરશિ.) (૩૬૨૯) [+] ઉત્તમકુમાર રાસ ૪૨ ઢાળ ૮૪૮ કડી રા.સં.૧૭૫૨ ફા.શુ.૫ ગુરુ પાટણમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૨૭] વિનય ક આ ‘ઉત્તમકુમાર રાસ'નું નામ ‘મહારાજકુમાર ચરિત્ર' અપાયું છે (જુએ ‘અનેકા રત્નમ જૂષ!'ની પ્રસ્તાવના) તે બરાબર નથી. અક્ષર અતુલબુલ, ચિદાનંદ ચિદ્રૂપ આદિ સકલ તત્ત્વ સંપેખતાં, અવિચલ અકલ અનૂપ. અજર અમર અવિકાર નિત, જોતિ તણઉ જે ઠામ, સત્ત્વરૂપ આરાહિયઇ, વંતિપૂરણું કામ. જેહનઇ નામસ્મરણથી, ફીટઈ સઘલા ફેંદ મદમતિ પડિંત હુવઈ, દૂર ટલઈ દુખદ દ યેાગી ધ્યાવે ચુક્તિ રું, ભક્તિ કરી ભરપૂર સોંપઇ તેહનઇ વ્યક્તિ ગુણ, શક્તિ સહિત સનર. મંત્ર મુખ્ય ખીજક કહ્યો, સાર સહિત સુવિલાસ અરિતાદિક પ ́ચના, અંતર ાસ નિવાસ. અભ્ર માંહિ જિમ ધ અડગ, શેષનાગ પાતાલ મૃત્યુલાકમાં મેરૂ જિમ, તિમ એ વરણવિલાસ, તે અક્ષર તા છે વલૂ, મન પિણુ આગે વાણુ સરસતિ માતા આપજે, મુઝને અમૃતવાણિ. શ્રી જિનકુશલ સૂરી૬ ગુરૂ, પૂરા મુઝ મન-આસ 'તરમી ણિને, કરીયે નિજ અરદાસ. જોડિ તણીકા સુદ્ધિ નહિં, હું અતિ મૂઢ અત્યંણુ તુમ્હે સુપસાયેં જે કહું, ચાઢા તેહ પ્રમાણુ, દાન સુપાત્ર સમેા ન કૈ!, મુક્તિ તણા દાતાર ઊલટ ધિર ઘે તે તજે, સલિલનિધિ સંસાર. શાલિભદ્ર આદિક ઉપર, દાન તણે અધિકાર જિનશાસનમાં જેવતાં, વિરે તે નાવે પાર. તા પણ ઉત્તમકુમારનેા, ચિરંત સુણા મનરંગ સાધુ પ્રસશિત દાન જિષ્ણુ, દીધેાજી આણિ ઉમંગ. વાતચિત ા મત કરે, છેડા કુમતિલેશ વાંચતાં કવિતા તણા, મત જિમ થાય વિશેષ - ૧ ૨. 3 ૪ ૫ ૬ 19 L と ૧૦ ૧૧ ૧૨ નિજમતિ વિસ્તરિવા ભણી, મેં કીધા રે એ પ્રથમ અભ્યાસ વિનયચંદ્ર કહે દાખીસ્યું, આગે પિણ હું એ પ્રથમ પ્રકાસ ૧૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ વિનયચંદ્ર અત - [૧૨૮] ઢાલ ૧૪ ગૂજરી રાગે વસ્ત્રદાને ઊપરે રે, ઉત્તમચરિત્રકુમાર, સુણ સ*પતિ લી સુખ પામ્યા શ્રીકાર ઈમ જાણીને દાન ઘો રે, મન ધિર હરષ અપાર. ગુણ ગાયા મુનિરાયના રે ધન્ય દિવસ મુઝ આજ રાસ કીયા મનરંગસું રે, સીધાં વહિત કાજ, ચારૂચંદ્ર મુનિવર કીયો રે, ઉત્તમકુમરચરિત્ર, તે સબંધ નિહાલિને રે, જોડયો રાસ વિચિત્ર. છે.અધિકા જે કો રે, કવિચતુરાઇ હાઇ મિથ્યા દુષ્કૃત વલિ કહું રે, તે સુણિયા સહુ કાઇ. વચન પ્રમાણે જણને રે, મનથી ટાલી રેખ ઢાલ ભલી દેશી ભલી રે, કહિયેા ચતુર વિશેષ. શ્રી ખરતરગચ્છ જગત્માં રે, પ્રતપે જાણિ દિણું દ સહુ ગચ્છ માહે સિરતિલા રે, ગ્રહગણમાં જિમ ચંદ. ગુણગિરૂ તિહાં ગ૰પતિ રે, શ્રી જિષ્ણુચ'દ સૂરી”દ મહિમા માટી જેની રે, માને વડા તિરંદ, જ્ઞાનપાધિ પ્રમાધિવા રે, અભિનવ સસિહર પ્રાય કુમુદચંદ્ર ઉપમા વર્ષે રે, સમયસુંદર કવિરાય, તપુર શાસ્ત્ર સમ વા રે, સાર અનેક વિચાર, વિલ કલ ક્રિયા કર્માલની હૈ, ઉલ્લાસન દિનકાર. તનુ પ્રશિષ્ય પાડક ભલા હૈ, ગુણુનિધિ હનિધાન, પરમ અધ્યાતમ ધારિવા હૈ, જે ચાળીદ્ર સમાન. તીન શિષ્ય તસુ જણિયે રે, પંડિત ચતુર સુજણુ, સાહિત્યાદિક ગ્રંથના રે, નિર્વાહક ગુણુર્ભાણુ, પ્રથમ હસાગર સુધી રે, જ્ઞાનતિલક ગુણવંત, પુણ્યતિલક સુવખાંણતાં રે, હીયડઉ હેજઇ ઉલ્ડસ ત. તાસ ચરણસેવક સદા રે, મધુકર પંકજ જેમ, પ્રમુદ્રિત ચિતની ચુપ સું રે, રાસ રચ્યા મેં એમ, સંવત તરહ બાવને રે, શ્રી પાટણ પુર માંહિ, ફાગણુ સુદિ પાંચિમ દિને રે, ગુરૂવારે ઉચ્છાહિ. ઢાલ ખાયાલીસ અતિ ભલી રે, નવનવ રાગ પ્રધાન, જૈન ગૂર્જર કવિઓ ઃ પ સુ. ૧ 3 ४ પ્ ७ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯] વિનયચંદ્ર અડતાલીસ ને આઠ રે, ગાથાને છે માન. એહ ચરિત સુણતાં સદા રે, વાધે મહીયલ મામ, સુખસંપતિ બહુ પામીયે રે, અનુક્રમિ મનવિશ્રામ. ઢાલ ચવદમી મન ગમી રે, સહુ રીઝયા ઠામઠામ, જ્ઞાનતિલક ગુરૂ સાંનિધું રે, વિનયચંદ્ર કહે આમ. ૧૭ (૧) સવ ઢાલ ૪૨, સવ ગાથા ૮૪૮ ગ્રંથાગ્ર સંખ્યા ૧૨૬૦ સં. ૧૭૫૩ આશ્વિન વદિ ૧૦ સાહીઠી માંગછ ભાંડાગારે. પ.સં.૩૪–૧૩, તિલકવિજ્ય ભં. મહુવા નં. ૬૧. (૨) સં.૧૮૧૦ ચે.શુદિ ૧૧ શુક્ર મહો. પુણ્યચંદ્ર શિ. પુણ્યવિલાસગણિ શિ. વા. પુણ્યશીલગણિ લિ. બાકીદ ગામે. ચુનીજી ભં. કાશી નયાઘાટ. (૩) અમ. (૪) રત્ન.ભં. (૫) ડે.ભં. [ડિકેટલેગભાઈ વ.૧૮ ભાર.] [પ્રકાશિતઃ ૧. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] (૩૬૩૦) [+] વીશી સં.૧૭૫૪ વિજયાદશમી રાજનગરે અંત - સતરે સે ચીપન વર્ષ, રાજનગરમેં રંગેજી, વસી ગીત વિજ્યાદશમી દિન, કિયા ઉલટ ધરી અંગેજી. ૪ ગ૭પતિ શ્રી જિનચંદ સૂરીન્દા, હર્ષનિધાન વિઝાયાજી, જ્ઞાનતિલક ગુરૂને સુપાયે, વિનયચંદ્ર ગુણ ગાવેજી. ૫ (૧) વિકા.ભં. પ્રિકાશિતઃ ૧. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.. (૩૬૩૧) શત્રુંજય તીથ બહસ્ત, ૨૦ કડી .સં.૧૭૫૫ પિષ ૧૦ આદે– ઘણી રી બીદલી લાગે એ દેશી. હાં રે મોરા લાલ, સિદ્ધાચલ સોહામણઉ, ઉંચે અતિહિ ઉનંગ મોરા લાલ. સિદ્ધવધૂ વરવા ભણી, માનું ઉન્નત કરિ ચંગ –૧ મોરા લાલ. કલશ. ઈમ ભક્તિપૂવક યુક્તિ સેંતિ પૂણ્યઉ શેત્રજ તીર્થને; સંવત સતર પંચાવન વર પિસ દશિમી દિને; શ્રી પૂજ્ય જિણચંદસૂરિ પાઠક હર્ષનિધાન હર્ષઈ ઘણુઈ, પરિવારિ સે જિણ યાત્ર કીધી, વિનયચંદ્ર ઈસું ભણઈ. ૨૦ (૧) મારી પાસે. અંત - Page #143 -------------------------------------------------------------------------- ________________ ૬ સ. વિનયચંદ્ર [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૩૬૨) [+] ૧૧ અંગની સ્વાધ્યાય દરેક અંગ પર એમ ૧૧ સઝાય ૨.સં.૧૭૫૫ શ્રાવણ માસ વદ ૧૦ અમદાવાદમાં અંત - હરખ અપાર ધરી હીયે સ. અહમદાવાદ મઝાર કિ, ભાસ કરિ એ અંગની, સ. વરસ્યા જયજયકાર કિ. ૪ સ. સંવત સત્તર પચાવનૈ, સ. વર્ષાઋતુ નભ માસ કિ, દશમી દિન વદિ પક્ષમાં સ. પુરણ થઈ મનસ. ૫ સ. શ્રી જિનધર્મસૂરિ પાટવી સ. શ્રી જિનચંદ્ર સૂરીસ. ખરતરગચ્છના રાજીયા સ. તસુ રાજે સુજગીસ. પાઠક હર્ષનિધાનજી સ. જ્ઞાનતિલક સુપસાય કિ વિનયચંદ્ર કહે મેં કરી સ. અંગ ઈગ્યારે સિઝાય. ૭ સ. (૧) પંચાયતી જે.ભ. જયપુર પિ.૬૪. (૨) પ.સં.૮-૧૬, મુનિ સુખસાગર. [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૨).] | [પ્રકાશિતઃ ૧. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] (૩૬૩૩) [+] ચોવીશી રાસં.૧૭૫૫(૫૭) વિજયાદશમી રાજનગરે આદ– ઋષભ ગીત. ઢાલ મહિંદી રંગ લાગઉ. આજ જનમ સુકિયારથે રે, ભેટા શ્રી જિનરાય, પ્રભુ નું મન લાગે. ખિણ ઈક દૂરિ ન થાય, પ્રભુ નું મન લાગે. મીઠી અમૃતની પરે રે, રિષભ જિણેસર સંગ પ્રભુ. વિનયચંદ પામી કરી રે, રાખ રસભરિ રંગ. પ્રભુ. ૭ અંત- સંવત સતરે પંચાવન (પા. સત્તાવન) વર્ષ, વિજયાદશમી મન રાજનગરમાં નિજ ઉત્કર્ષ, રચી ભક્તિ અમરશે. શ્રી ખરતરગણ સુગુણ વિરાજૈ, અંબર ઉપમા છાજી; તિહાં જિનચંદ સૂરિશ્વર ગાજે, ગપતિ ચંદ દિવાજૈ જી, પાઠક હર્ષનિધાન સવાઈ, જ્ઞાનતિલક સુખદાઈજી, વિનયચંદ્ર તસુ પ્રતિમા પાઈ, એ ચૌવીસી ગાઈજી. (૧) પ.સં.૮, અંતે કલશ અપૂર્ણ, અભય. પો.૧૦ નં.૮૩૬. (૨) પ.સં.૭, હોશિયારપુર ભં. દા.ર૭ પ.પ૭. (૩) વીકા.ભં. પ્રકાશિત ઃ ૧. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] Page #144 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩૧]. વિનયચંદ્ર (૩૬૩૪) રેહા કથા ચોપાઈ ૬ ઢાળ આદિ- સકલ સુરાસુર જેહને, ચરણ નમાવે સીસ, વંદુ શ્રી સીમંધરૂ, જયવંતા જગદીસ. સવ કલા માંહિ ધર્મકલા, પ્રગટપણે પ્રધાન, સર્વ કથા માંહિ ધર્મકથા, ભાખી શ્રી વદ્ધમાન. પિતા સમઝે એહમેં સગુણ, જે હવે બુદ્ધિનિધાન, વિના પાસ કહે કિમ ચઢે, વસ્ત્ર ઉપર વાંન. ચિહુ ભેદે બુધિ વરણવી, આપ મુખે જિનરાય, નદીસૂત્ર માંહી કહી, ન્યારા અરથ લગાય. બુધિ ઉત્પાતિકી વિનયકી, કર્મિયાં કરતાં કાજ વાળે જવ પરિણમી, વાવય વાધ્યાં કે સાજ. પિણ ચિહુંમેં ઉત્પાતકી, બુદ્ધિ શિરે કહીવાય, ઇણ પુઠલ તિનું ભલી, સહજે ઉપજે આય. સરાહે તેને સદુ, બુદ્ધબલ જેહ કરંત, તિણ ઊપર ભવિ સો ભલે, રેહાને દષ્ટાંત. . ઢાલ ૬ એ રેહાની કથા ભલી, સહુ નદીસૂત્ર માંહિ ચાલી એ, સુણતાં પૂગે મનરલી એ, અવર હી કથા છે કેટલી એ. ૧૪ વિનયચંદ કહે એમ એ, સાંભલો ચિત ધરિ પ્રેમ એ, વિપરીત ભણ્ય પદ જેમ એ, મુઝ મિથ્યાદુકૃત તેમ એ. ૧૫ (૧) પ.સં.૪, અભય. નં.૧૦૬૮. (૨) પસં.૪, અભય.નં.૧૦૯૫. (૩૬૩૫) ધ્યાનામૃત રાસ (૩૬૩૬) મયણહા રાસ : (૩૬૩૭) + નેમિરાજુલ બારહ માસા (હિંદીમાં) આદિ રાગ હીંડેલા. આવી હો ઇસ રિતિ હિસં યાદવકુલચંદ ઘઉ મોહિ પરમાનંદ. આવઉ. રસ રીતિ રાજુલ વદન પ્રમુદિત, સુન યાદવરાય, રિકે પ્રીતિપ્રતીતિ, પ્રિયુ તુમ કર્યું ચલે રીસાય; ચિહું ઓર ઘેર ઘટા ........... મૈન, ધરિ અધિક ગાઢ અસાઢ ઉમટી ઘટી ચિત ચૈન. આ. ૧ અંત - * * Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિસાગર [૧૩] જૈન ગૂર્જર કવિઓ પર અંત- ઈમ ભાંતિ મનકી ખાંતિ, બારહ માસ વિરહવિલાસ, કરકે પ્રિયા પ્રિય પાસ, ચારિત ચહ્ય અતિ ઉલ્લાસ; દેઉં મિલે સુંદર મુગતિમંદિર, ભદ્ર જહાં અતિ નંદ, મૃદુ વચન તાકી રહી ભાખત, વિનયચંદ કવીન્દ. ૧૩ આ. (૧) પ.સં.૩૦, વાકાનેર જ્ઞાન ભંડાર પ્રકાશિત ઃ ૧. જૈન જ્યોતિ, પેક ૧૯૮૮, પૃ.૨૯૨-૯૩. [૨. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] (૩૬૩૮) + જુલ હેનેમિ સ. આદિ-શિવાદેવનંદન ચરણ.. પ્રકાશિતઃ ૧. શ્વેતાંબર જૈન, તા. ૧૩-૬-રકનો અંક. [૨. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૨૩-૨૪, ભા.૩ પૃ.૧૩૭૦-૭૫. રહા ચોપાઈમાં ગુરુપરંપરા નથી. એને અગરચંદ નાહટા સ્થાનકવાસી વિનયચંદની કૃતિ માને છે (વિનયચંદ્ર-કૃતિ-કુસુમાંજલિ, પ્રસ્તા. પૂ.૯). “મણરેહારાસ પણ અનેપચંદશિષ્ય વિનય (જુઓ હવે પછી સં.૧૮૭૦ના ક્રમમાં)ની, આ વિનયચંદ્રને નામે ચડી ગયેલી કૃતિ તે નહીં હોય ને, એ વહેમ જાય છે.] ૧૦૬૧. પ્રીતિસાગર (ખ, નયસુંદર-દયાસેન–પ્રીતિવિજય-પ્રીતિ - " સુંદર અને પ્રીતિલાભશિ.) (૩૬૩૯) રષિદના ચોપાઈ .સં.૧૭પર જેઠ સુદ ૨ રવિ રાજનગરમાં આદિ– પાસ જિનેસર પય નમી, મનમેં ધરી આણંદ, નામ લીયંતા જેહને, થાયઈ પરમાનંદ. અવર દેવનઈ સેવતાં, સુખ વંછિત ઘઈ સાર, એ પ્રભુને અતિશય વડે, નામ થકી નિસ્તાર. અંત – ઋષિદના રાય શિવસુખ પામીયા રે, સીલ તણે પરમાણ, સીલપ્રભાવે નિકલંક હુઈ સત રે, સતીયાં- સિમણિ જણિ. ૧ સુધમ સ્વામિ-પરંપરા રે જાણીયે રે, ચંદ્રકુલ શાખા વયરી જાંણ, કેટિગણ ગ૭ ખરતર વડે રે, જાણે સદ્ રાયરણ. ૨ વર્તમાન ગુરૂ ચિરજીવી હેળે રે, યુગપ્રધાનપદધાર, ભદ્રારક શ્રી જિનરંગ સૂરીશ્વરજી, ખરતર ગણધાર.. બહત જિનરાજસૂરિ શાખા માંઈજી, વાચક પદવીધાર, Page #146 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી | [૧૩૩] ત્રદ્ધિવિજય વા. સદગુરૂ શ્રી નયસુંદર ગુણનિલાજી, દુખીયાના આધાર. ૪ તસુ પઈ શ્રી દયાશેન વાચક ભલાજી, ગંભીર ગુણભંડાર, તસુ શિષ્ય પાઠક પદવીધારક વડા રે, શ્રી પ્રીતિવિજય સુખકાર. ૫ તસુ શિષ્ય ઉવઝાય પ્રીતિસુંદર તણાજી, બાંધવ પ્રીતિલાભ નામ, તસુ અન્તવાસી પ્રીતિસાગર રોજી, સંબંધ ઋષિદત્તા નામ. ક સંવત સતરઈ બાવન સમઈજી, જેઠ સિત પક્ષ જાંણ, તિથિ બીજી રવિવાર શુભ અતિ ભલોજી, શુભ ચંદ્ર હુંતો સુખઠાંણ. ૭ સલસંબંધઈ અધિકાર છે, સુણતાં હવે ઉલ્લાસ, ઓછાઅધિક તિણ માંઈ કહ્યૌજી, મિછા દુકડ તાસ. ૮ એ સંબંધ રચ્ય અતિ હરષ સ્પંજી, શ્રી રાજનગર મઝાર, સુખીયા શ્રાવક જિહાં વસે ઘણાજી, પરઉપગારી સાર. ૯ એ સંબંધ ભણતાં ગુણતાં ભલાં, સાંભળતાં સુખ થાય, ઋધિ સિધિ નવનિધિ ઘર છે સદાજી, રોગવ્યથા સહુ જાય. ૧૦ ઋષિદત્તા ચૌપાઈ કીધી રંગ સ્પંજી, સુણતાં હુવે સુષકાર, પ્રીતિસાગર મુનિવર ગુણ ગાવતાં, આણંદ જય જ્યકાર. ૧૧ (૧) લિ. સ. નેણચંદ અજીમગંજ મધ્યે સં.૧૮૭૮ શ્રા.સુદી ૭ રવિ. પ.સં.૩૨-૧૪, ગુ. નં.૧૩-૧. (૨) વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૭૬-૭૭.] ૧૦૬ર. દ્ધિવિજય વા. (ત. વિજયપ્રભસૂરિશિ.) (૩૬૪૦) જિનપંચકલ્યાણક સ્ત, ૧૦ ઢાળ ર.સં.૧૭૫૪ ઔરંગાબાદમાં માદિ – સારદ માત નમી કરી, પ્રણમી સદગુરૂપાય, પંચકલ્યાણક જિન તણા, ભણતા સિવસુખ થાય. ૧ વન જનમ દિક્ષા દિવસ, નણ સિદ્ધિ ગતિ નામ, પંચકલ્યાણક જ , એ જિનના અભિરામ. માસ પૂનિમીઆ સૂવમેં, તે તિથિને અધિકાર, ણિને યુગતિ કરો, ભવિયણ તપવિસ્તાર. અંત – ઢાલ ૧૦ ગિરિ નું નદીયાં ઉત્તરે રે લોલ એ દેશી સતર ચેપને પ્રેમ નું રે લાલ, કર્યો ચોમાસે રંગ રે, ચ. શ્રી અવરગાબાદમાં રે લા. જિહાં જિનઘર ઉતંગ રે. ચ. ૬૬ સંધ તણી સુણી વીનતી રે લા. તવન રચ્યો અતિસાર રે, ચ. સંઘે પણ સુણી આદર્યો રે લા. તપ જપ ધરમ પ્રકાર રે. ચ. ૬૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ કેસરવિમલ [૧૩] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ જે કલ્યાણક તપ કરે રે લાલ, તે પામે કલ્યાણ રે, ચ. દિનદિન સુખલીલા લહે રે લાલ, એહવા જિતની વાંણિ રૅ. ચ. ૬૮ શ્રી વિજયપ્રભસૂરીજી રે લાલ, શ્રી જિનશાસન જયકાર હૈ, ચ.. વાચક ઋદ્ધિવિજય નમે રે લાલ, શ્રી જિનગુરૂ સુષકાર રે, ચતુરનર, ગણણા કલ્યાણકના ગણા રે. ચ. ૬૯ (૧) લિ. યાણુવિજય. પ.સ.૨-૧૯, આ.ક.ભ’. (૨) સ`.૧૭૬૩ ચૈત્ર સુદિ ૧૩ ગુરૂ લિ. પં. કુલધર્મજી લિ. પ.સં.૪–૧૩, પાદરા ભ’. નં.૯૬ (૩૬૪૧) ૧૮ નાતરાં સઝાય આદિ – પહિલા તે સમરૂ રે પાસ પચાસરૂ રે (૧) પ.સ.૨-૧૨, હા.ભ’. દા,૮૩ નં.૧૦૨. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૨૩-૨૪, ભા.૩ પૃ.૧૪૩૬-૩૭. આ નામે મુકાયેલ રાહિણી રાસ' વિજયાણુંદ-વિજયરાજશિ. ઋદ્ધિવિજય. (ન.૮૫૦)ના ઠર્યા છે.] ૧૦૬૩, કેસરવિમલ (ત. શાંતિવિમલના ભાઈ) આ કવિના શિષ્ય દાનવિમલે એક પ્રત સ.૧૭૬૦માં લખેલી છે તેમાં સ્વગુરુપરંપરા આપી છે કે : ત. આ વિમલસૂરિ-વિજયવિમલ (વાનર્ષિ)ણિઆનંદિવજયગણુ-હર્ષવિમલ-શાંતિવિમલ-કેશરવિમલ (ડા.અ. સંધ ભં, ભાવનગર) આ કવિના શિષ્ય કાંતિવિમલ થયા છે તે માટે હવે પછી જુઓ. શિ. (૩૬૪૨) + સૂક્તિમાલા અથવા સુક્તમુક્તાવલ ર.સ.૧૭૫૪ આદિ – સકલસુકૃતવલ્લીઘૃ"દ જે મૂર્તિમાલા, નિજમનસિ નિધાય શ્રી જિનેદ્રસ્ય મૂર્ત્તિ લલિતવચનલીલાલેાકભાષાનિબંદ રિહ કતિયપદ્યે સૂક્તમાલા તનામિ. તત્વજ્ઞાન મનુષ્ય સજ્જન ગુણ ન્યાય પ્રતિજ્ઞા ક્ષમા, ચિંતાઘ' ચ કુલે વિવેક વિતયા વિદ્યોપકારાદ્યમા, દાનક્રોધયાદિ તાષ વિષયા સાક્ષ પ્રમાદાસ્તથા, સાધુ શ્રાવક ધર્મ વગ વિષયા જ્ઞેયા પ્રસંગા અમી. આમ એ શ્લેાક આદિમાં સસ્કૃત આપી પછી ભાષાના ૩૭ છંદ. છે તેમાં આદિને ર સકલકરમવારી, મેક્ષકર્માધિકારી, Page #148 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩૫] ત્રિભુવનઉપગારી, કૈવલજ્ઞાનધારી; ભવિજન નિત સેવા, દેવ તે ભક્તિભાવે, ઇહુ જ જિત ભજતાં, સર્વ સંપત્તિ આવે. અંત – ભવિષય તણા જે ચંચલા સૌમ્ય જાણી, પ્રિયતમ પ્રિયયેાગા ભંગુરા ચિત્ત આણી, કરમદલ ખપેઇ કેવલજ્ઞાંન લેઇ, ધધન નર તૈઈ મેાક્ષ સાથે જિ ઈ. ઇત્યેવ મુક્તા કિલ સૂક્તમાલા, વિભૂષિતા વૠતુષ્ટયેન તનેાતુ શાભામધિક' જતાનાં, કંઠે સ્થિતા મૌક્તિકમાલકેવ, ૩૮ આસીત્ સદ્ગુણસિંધુપા ણશશી શ્રીમત્તપાગચ્છેશ, સૂરિ શ્રી વિજયપ્રભાભિધ ગુરૂ જયા જગદિનઃ તત્પટ્ટોય ભૂધરે વિજયતે ભાસ્વાનિવેાયત્પ્રભુઃ સૂરિ શ્રી વિજયાદિત્ન સુગુરૂ વિજ્જતાનંદભ્રૂ. વિખ્યાતાસ્તદ્રાયે, પ્રાના શ્રી શાંતિવિમલનામાનિ, તત્સાદરા બભૂવુ, પ્રજ્ઞેા શ્રી કનકવિમલાખ્યા. તેષામુૌ વિનેયૌ, વિયાણુવિમલ ઇત્યાદ્ય, તત્સાદરા દ્વિતીયઃ, કેશરવિમલાભિધા વરજ. તેન ચતુર્ભિવગૌ`, વિરચિતા ભાષાનિબદ્ધ રૂચિરૈય, સૂક્તાનામિહમાલા, મનેાવિનેાદાય બાલાનાં. વેદે દ્વિચષિચદ્રે (સંવત ૧૭૫૪) પ્રમિતે શ્રી વિક્રમાગતૢ વર્ષે, અગ્રંથી સૂક્તમાલા, કેશરવિમલેન વિબુધેન. ૪૨ ૪૩ (૧) સવત ૧૮૧૧ વર્ષ વૈશાખ વિદ ૧૨ રૌ પ’. શ્રીરત્નેન વારાહી નગરે લિ. પસં.૮-૧૬, પ્ર.કા.ભ. નં.૨૪૦, (૨) સૉંવત્ ૧૯૧૧ના વર્ષે આસાઢ વદ ૫ ને લખ્યો છે. ૫.સ.૯–૧૨, પ્ર.કા.ભ’. (૩) સંવત ૧૮૬૮ વર્ષે પાસ વ૬૬ ભગૌ સકલપ તિપ્રવર પડિંત પુ. શ્રી શ્રી ૧૦૮ પં. શ્રી ભ્રવિજયજી તશિષ્ય પ. ઉત્તમવિજયજી તત્ સિષ્ય પ. શ્રી વનિતવિજયજી તતસિષ્ય ચેલા લખમીચંદ પાના, મુ. અમરવિજય પ. મેઘસક્ત લખીત રાહિઁડા મધ્યે શ્રી શાંતિનાથજી પ્રાસાદાત શુભ ભવતુ. પ.સ’.૧૬-૧૩, ના.ભ’. (૪) સકલપંડિતચક્રશક્રચૂડામણિ પડિતાત્તમ પૉંડિત શ્રી ૧૦૮ શ્રી શ્રી જસવંતવિજયજી શિષ્ય ચરણસેવી ૫, ધર્મવિજયજી લિપિમ્રીત્યા. ભાવચારિત્રીયા મતિચંદ વાંચનાથ આત્માર્થ, કેસરવિમલ ૩૭ ૩૯ ૪૦ ૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ કેસરવિમલ [૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૫ સં.૧૮૬૦રા મિતિ મહા સપ્તમ્ય તિથે બુધવારે લીખીત્વા ગ્રામ દેવરિયા નગરે ઉદાવત રાજશ્રી ભૂપાલસિંઘજી રાજયાત. પ.સં.૧૧-૧૪, ગો.ના. (૫) પં. ઉમેદવિજે પં. રવિન્ક. ૫.સં.૧૨-૧૪, સંઘ ભં. પાલણપુર દા.૪૭ નં.૧૬. (૬) લિ. મુ. લાલવિજય ગ. અમરરાયપુર મધ્યે સં.૧૮૮૮ યે..પ. પ.સં.૧૨-૧૫, પુ.મં. (૭) મુ. દેવચંદ પઠનાર્થ મુ. વિજયહણ ગોધરા ગ્રામ લિ. ર.એ.સો. મુંબઈ. (૮) સં.૧૮૦૫ વિ.વ.૯ લિ. પં. સુખહેમણિના. પ.સં.૭, અભય. નં.૨૪૫૧. (૯) સં. ૧૮૪૭ પિ.શુ.૧૨ પં. હેમવિજય શિ. રૂપચંદ લિ. વાસાનગરે સાધ્વી જ્ઞાનશ્રી પઠનાથે. પ.સં.૧૭, અભય. નં.૩૭૫૮, (૧૦) ભાં.ઇ. સને ૧૮૭૦૧ નં.૩૧૯. (૧૧) લિ. સૌભાગ્યરત્નન ગ્રામ લાડા. ઝીં. [આલિસ્ટઈ ભાર, મુપુગૃહસૂચી, લહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૦, ૩૧૬, ૪૯૧, ૪૯૮, પ૮૧-કલ્યાણવિમલને નામે પણ).] [પ્રકાશિતઃ ૧. સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય.] (૩૬૪૩) વંકચૂલ રાસ ર.સં.૧૭પ૬ આદિ દૂહ ત્રિભુવનનાયક ગુણતિલ, પ્રણમું આદિ જિર્ણોદ; જગજનતિમિર નિવારવા, ઉદય પંનિમચંદ. નીલમણિ પરિ નીલ ઘુતિ, પ્રણમું પાસ જિહંદ; ભવિયણ-વાંછિત પૂરવા, પરતિષ સુરતરૂકંદ. સિદ્ધારથ-નૃપ-કુલતિલે, ત્રિસલાનંદન વીર, પ્રણમું જિન ચોવીસમો, સુરગિરિ જેમ સુધીર. સારદ શશિ જિમ નિરમલી, પ્રણમું સારદ માય ભાવે નમું વલી નિજ ગુરૂ, જે મનવંછિત દાય. વંકચૂલ નરરાયને, નિયમ તણે પરસંગિ; તસ સંબંધી કહું હવે, સુણો જન મનિરંગ. અંત – ઢાલ, આજ અમારે આંગણ કે હૂં જાણું સુરતરૂ ફલિએ રે એ દેશી. ભવિયણ નિયમ તણાં ફલ દેજો, નિયમ થકી સુષ હેવે રે; નિયમ તણું વ્રત સાધ જે-જે, શિવરામાં તસ જોવે રે. ૧ભ. ભેગ અને ઉપભોગ તણા જે, નિયમવ્રત આરાધે રે; શ્રી વંકચૂલ તણિ પરિ તે નર, સરગ તણું સુષ સાધે રે. ૨ ભ. વિનય કરી ગુરૂ પાય નમજે, રાજઋદ્ધ સુષ લીજે રે; Page #150 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી મેહનવિજય સંગત સરસા ફલ પામીને, સદગુરૂ સંગત કીજે રે. ૩ ભ. શ્રી વંકચૂલ ચરિત્ર વષા, નિયમ તણે પરસંગે રે; મનવંછિત ફલ હેય નિરંતર, સાંભળતાં મનરંગે રે. ૪ ભ. સંવત સત રે છપને ગાયે, શ્રી વંકચૂલ નરેસે રે; સુંદર મંદિર મતિ બંદિર, શ્રી સંઘ તણે આદેશે રે. ૫ ભ. તપગછગયણ-દિવાકર સરિસો, શ્રી વિજયપ્રભ સૂરીસે રે; સંપ્રતિ ગેયમ ગણહર સરિસે, શ્રી વિજયરન મુનશે રે. ૬ ભ. તેહ તણે રાજે જયવંતા, શ્રી શાંતિવિમલ કવિરાયા રે; તાસ સહાદર ઈણ પરસંગે, કેસરવિમલ ગુણ ગાયા. ૭ ભ. ગુણ ગાતાં ગુણવંતા કેરાં, ફલય મનોરથમાલા રે; ઈમ વ્રતધરના ગુણ ગાતા, નિવસે ઘરેઘરે લછિ વિશાલા રે. ૮ ભ. (૧) લિ. વિવેકસાગરેણ જાવાલપુરે સં.૧૭૮૨ શ્રા.વ.૧૫, પસંદ૧૨, સંધ ભં. પાલણપુર. દા.૪૬ નં.૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૪૨-૪૫, ભા.૩ પૃ.૧૩૮૭. ત્યાં કવિને શાંતિવિમલશિષ્ય તરીકે ઓળખાવાયેલા, પરંતુ “સૂક્તમાલામાં કવિ પિતાને શાંતિવિમલના બીજા ભાઈ (પહેલા કનકવિમલ) તરીકે અને “વંકચૂલ રાસમાં તે સ્પષ્ટ રીતે શાંતિવિમલના ભાઈ તરીકે ઓળખાવે છે. કલ્યાણવિમલને શાંતિવિમલ અને કનકવિમલ એ બે ભાઈઓના શિષ્ય તરીકે ઓળખાવ્યા જણાય છે.] ૧૦૬૪. મેહનવિજય (ત. વિજયસેનસૂરિ–કીતિવિજય-માન વિજય-રૂપવિજયશિ.) - આ કવિના હાથથી લખેલ પ્રશ્નોત્તર સમુચ્ચય – હીરપ્રશ્નની સં.૧૭૮૨ વિ.શુ.૧૫ની પ્રત અનંતભંડમાં છે. તેના શિ. પં. હેમવિજય શિ. તિલકવિજય શિ. પં. ભાણવિજયની સણનાનગરે સં.૧૮૪ર ચે.શુ.૫ ચંદ્રવાસરે લખેલી “વંદાર વૃત્તિની પ્રત તે અનંત.ભંડમાં છે. (૩૬૪૪) + નર્મદાસુંદરીને રાસ ૬૩ ઢાળ સં.૧૮૫૪ પોષ વદિ ૧૩ શુક્ર સમીનગરે આદિ દૂહાં. પ્રભુચરણાબુજ-રજ તણી, વજજીને (વજીને) હાઈ ઢોક, માયા વલી જગ જેહનો, બીદૃ અક્ષરને શ્લોક. ધારક અતિશય એહવા, જિન સુરિગિરી પરિ(પ) ધીર, Page #151 -------------------------------------------------------------------------- ________________ મેહનવિજય [૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૫ દૂ પ્રણમ્ તે વીરને, ગૌતમ જાસ વછર. કવિ સુરતરૂ સભાવવા, પરભૂત તનયા પૂત, જ્ઞાન ચંદ્ર ને ચંદ્રિકા, કૃપા કરી અતી નૂત. જડતા લય મુદ્રા ભણી, જનૂ રૂપા સ્વયમેવ, શબ્દોદધિતારણ તરી, સા ભારતિ પ્રણમેવ. ગુરૂ ગૂણિમણ હારાવલિ, ધરિઈ હૃદય તટેણ, કીધે તજી પીપિલિકા, મત્ત મતંગ જલેણ. જિન ગણહર ભારિતિ સુગુરૂ, પ્રણમી ચરણ રણ; ધર્મોદ્યમ કીજે સદા, સવી સુષ લહિઇ જેણુ. ચ્ચાર ભેદ તે ધર્મના, દાન શીલ તપ ભાવ તેમેં શીયલ વિશેષ છે, કવ રત્નાગર નામ. ચહ્રશ્રવણ શીલે કરી, થયો કુસુમની માલ, પાવક પણ પાણિ થયે, શીલેં સહ સયાલ. સીલરૂપ સન્નાહથી, મનમથ નૃપનાં બાણ, વેધી ન સકે વૃક્ષને, રે મન મૃષા મ જાંણ. શીલ તણે અધિકાર અથ, નામયાસુંદરી ચરિત્ર રચિસ શાસ્ત્ર અનુંસારથી, વર્ણવ કરી વિચિત્ર. સાંભલો શ્રેતા નર, મિત્ર પુત્ર થિર લાય પિણ પીતાં કરતાં રશે, મહીધી કિન્નર ન્યાય. અંત – ઢાલ. રાગ ધન્યાસી. દેસાવગાસિક વ્રત છે દશમું એ દેશી. નમયાં સુંદરી ગુણુ મહાસે સૂધ સંજમ પાલેજ ધ્યાનાનલ સંગે સુપરે, કમ સમિધિ પ્રલેંજી. ૧ ન. એહ સંબંધ છે શીલકુલકમેં, જે સુગુણ જગસેંજી ભરોંસરબાહુબલી વૃત્તિ, પ્રગટ સંબંધ એ દીસે છે. ૧૨ ન. એ સંબંધ છે સાચો પણ કોઈ, કલ્પિત કરી મત જાણેજી, આવીભૂત સંબંધ અપર જે, કવિરચના તે પ્રમાણે છે. ૧૩ ન. ધનધન નમયા મહાસતી કેરી, સરસ કથા મેં ગાઈજી કીધી પાવન સુંદર રચના, સરસ સુસ્વાદ ઉપાઈજી. ૧૪ ન. એહ મહાસતીની પરિ કોઈ, પાલર્સ શીલ અભંગજી તે પિણ વંછિત સુખ અનુભવ, લહસ્થ ગ્યાનતરંગછે. ૧૫ ન. Page #152 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] ૧૮ નં. ૧૯ ન ૨૦ ન. ૨૧ ત.. ૨૨ ત. ચાયુ' વ્રત નિવૃત્તિનું કારણ, તિમ સૌભાગ્યપ્રદાતાજી યતિ ઉપદેસ્થે ઈમ મુખ હુંતિ, સીલે મહેાય સાતાજી. નસયાસુ દરી કેફે રચ્યું છે, ચરીત્ર અને પમ એહજી કવિકુલ કાઇ હાંસુ ન કરસ્યા, કરો શુચિ સસસ્નેહજી. મે તા સુકવ ભરૂસા આણી, રાસ રચ્યા છે. સાચેજી નહી તા સી મતિ માહરી જે દૂ, હાર્ડિ કરૂ કરી વાચેજી. તેહ કારણ એ રાસ રસીલેા, નમયાસુ*દરી કરેછ કંઠાભરણ પણે સદ્ન કરેજો, પણ દુષણુ મત હેાજી. વિધિષ શે વસુ (શિવસુખ) ઋષિ ઇંદુ સંવત સંજ્ઞા એહીજી માસ પાસ વિદ તેરસ દિવસે, ઉસના વાર ગુણગેહેજી. તુંગીયા નગરી ઉપમ પાંË, સમાનયર સુવિસેસજી ચતુરપણું ચામાસું કીધૂ, સદગુરૂને આદેશેજી. તપગગગનિ વિકાસ દિનમણિ, વિજયરત્નસૂરિ રાજે જી, રચના રાસ તણી એ કીધી, આગ્રહ સંધને પ્રાજૈ. શ્રી વિજયસેન સૂરીશ્વર સેવક, કીતિવિજય ઉવજ્ઝાયા તસપ૬પ કજષટપદ ઉપમા, માંનવિજય કવીરાઆજી. તાસસીસ કવિકુલવક્ષસ્થલ-મંડણ ભૂષણ દીવ્યજી રૂપવિજય પૉંડિત સુપસાઇ, કીર્ત્તિ સુધા સમ સવ્ય, કૃપાપ્રસાદ લહીને. તેહના, માનવિજયે‘ઉલાસજી ત્રેસઠમી ઢાલે કરી ગાયા, નમદા કરેા રામજી. જે કાઈ ભણસે· ગુણસ્ય સ્થે, તે લહે પરમાણુ જી મંગલ પ્રાપતિ સદા ધરિ ગણુ, સાભર્યે સેાભારૢ જી. ૨૬ ન. ઘરઘર મોંગલ લિલાલછે, ધર પ્રગટે પુન્યપ્રકાસજી Àાતાજન શ્રુતિ ધરનીે સૌ, મેાહન વચનવિલાસજી. (૧) સં.૧૭૮૭ કા.વ.૨ રિવ. પ.સ.પ૫-૧૭, ઈડર ભ. નં.૧૪૩. (૨) ૫'. દેવવિજયગણિ શિ. દશનવિજય લિ. રાજનગરે. પં.સં.૩૮૧૮, ઈડર ભ’. ન.૧૩૧. (૩) સ.૧૭૯૪ શાકે ૧૬૫- ફા.વ.૧ ભૃગુવારે રાજનગરે તપાગચ્ચે રાજવિજયસૂરિ નાને ભ. ભાવરત્નસૂરિ શિ. ૫. શાંતિરત્ન શિ. પં. હસ્તિરત્ન શિ. ગણિ કનકરત્ને પૂ. લાલવિજય શિ. પં. માણકવિજય અથે. પ.સ.૪૯-૧૪, ખેડા ભ.૩. (૪) સં. અભ્ર પૂર્ણ સિદ્ધિ શશાંક વર્ષે (૧૮૦૦) લ. પ.સં.પર-૧૫, સીમંધર. દા. ૨૫.. ૨૭ ત.. સાહનવિજય. ૧૬ ત.. ૧૭૧. ૨૩૨. ૨૪ ૧. Page #153 -------------------------------------------------------------------------- ________________ માનવિજય [૧૪૦] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ ૨૨ નં.ર૭. (૫) સં.૧૮૧૮ આશ્વિન શુ. ભેામે લિ. ચિર, સામદાસેન માંડવ્યાં. પૃ.સ.૫૪-૧૫, રાજકાટ મેાટા સંધ ભ', (૬) ભ, વિજયધર્મસૂરિ શિ. પં. હૅમવિજયગણિ શિ. શુભવિજય લિ. મનાવર નગરે અમીઝરા પાર્શ્વ પ્રસાદાત્ નીમાડ દેશે રાવજી શ્રી સવાઈસીઘજી રાજ્યે. પસં ૮૮-૧૩, ખેડા ભં.૩. (૭) સં.૧૮૩૧ ચૈ.વ.૧ રવૌ ૫. જવિજયગણિ શિ. પ. મેાહનવિજય લિ. કેરવાડા ગ્રામે. ૫.સ.૪૬-૧૬, જૈતાનંદ નં. ૩૩૦૧. (૮) ગ્રં.૨૦૮૬ સ.૧૮૮૦ શ્રા.શુ.૪ વિ. પ.સ.૬૧-૧૬, ખેડા ભં.૩. (૯) ગ્રં.૧૪૫૪ લ. વકીલ વરજલાલ શ્રેણીદાસ ખેડા સ.૧૯૨૯ અસાડ વ.૧૦ શિત. ૫.સ.૩૯-૨૦, ખેડા ભં. દા.૮ નોકર. (૧૦) શ્ર ૧૩૦૭ લ. વકીલ રજલાલ વેણીદાસ ખેડા સં.૧૯૩૩ માગસર શુ.૧ ગુરૂ. પ.સ’.૩૮-૧૭, ખેડા ભુ. દા.૮ નં.૧૧૫. (૧૧) પ.સં.૩૦-૧૩, ડા. પાલણપુર. દા.૩૬. (૧૨) લિ. સ`.૧૭૮૩ ભા.વ.૭ બુધે મુનિ હસ્તિસાગરેણુ શેખપુરે સુમતિનાથ પ્રસાદાત્. વિ.ની.અમદાવાદ એટલે વી..ભ. (૧૩) સગાથા ૧૪૫૪ સંવત ૧૭૯૬ના માહ શુદિ ૧ દિને વાર શુક્ર લિખિતા ૫. અમીવિજયેન. ૫.સ.૪૦-૧૭, પાલણપુર ભ. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત : : ૧. પ્રકા. ભીમસિંહ માણુક. (૩૬૪૫) હિરવાહન રાજાનો રાસ ૩૧ ઢાળ ૨.સ.૧૭૫૭(૮) કાર્તિક વદ ૯ શુક્રવાર મહેસાણામાં આદિ દૂા. પરમાન દમઈ પ્રભુ, ચિપી વિજ્ઞાન, જગહીતધર્તા જ્યાતિમય, તેહના ધરિઈં ધ્યાન. અધ્યાતમ-અભ્યાસથી, અનુભવ ઉદ્દયીક હોય, તેહથી શમ-અમૃત પીયા, જેથી દૂખ ન કાય. એહ દીશા તા ઉપજે, જો ગુરૂકરૂણા હાય, જ્ઞાનદશા પ્રગટે તકા, સૂદ્ધ સદાગમ જોય. આગમમેં જિને ઉપદિસ્યા, દર્શીન લક્ષ સમૂલ, અતિ વિશુદ્ધ ગતે આદર્યા, આતમ ઈં અનુકુલ. લક્ષણતા સભ્યક્ત ઈં, નીદુષણુ તસ સૂ;િ લક્ષણુ પંચ પ્રકાસ કૃત, બાધ ધરે હિતવૃદ્ધિ. ઉપસમાખ્ય આદિમ કહ્યો, સંવેગાખ્ય અધીકન્ય; નીવેદાનુક પાખ્યું વલી, અંતિમખ્ય આસ્તીકચર ૧ ૨. 3 ૪ ૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૪] દર્શનનેા શબ્દાર્થ એ, જોવા સાસન અન્ય; કર્મમાદના ક્ષય કરે, સમકિત વિના ન અન્ય. સકલ ક્રીયા પરિશીલના, કયે નહી સિ, જો નહીં સમકિતસ્રદ્ધતા, સવી તા સૂકલા વ્ય. આરાધે મન સૂદ્ધથી, દર્શન સમકિત સાથે, તા નિશ્ચે શીવપુર તણી, પ્રભૂતા તેહને હાથ. અંત – નીરવેદ જો અનુભવ્યા નૃપ હરીવાહને પવિત્ર; સૂષ પામ્યા તિષ્ણે સાસ્ત્રતા સાંભળ્યેા એ ચરિત્ર. ઢાલ ૩૧ જકડની ચાલિ. મેં અભ્યાખ્યા રે, હરીવાહન તણા; મેાહનવિજય. ७ ८ ㄍ ચરિત્ર અપૂરવ અનએ સુહમણા, ૫ (ચાલી) સાહાંમણા મેં ચરિત્ર ભાષ્યા, સમકત્વ તરી માંહેથી; માહરી મેં બુદ્ધિસાર, વણુ લેઈ જિહાંતિહાંથી. કવિકલા નથી મુઝે તહવી, કાઇ હાસી મત કરી. કરી મેં એ બાલક્રીડા, રીસ કાઇ મત કરી. કણે નિસુણ્યા છે વ્યાક ને એલષતા નથી કાંઇ વને; (ચાલી) વર્ણ ને કાંઈ લખ્ નહી. મંદતિ ૢ માંનવી, તેહ માટે સુકવી કાપે નવિ હૈ। હાસી માંનવી, વણુ ષોષરા હાઈ તેહ જ સુગણુ તેહ સુધારયા, સુકવિપદરજ સમેા ક છૂ ષોટ ઈં ત વારા, સંવત્ ૧૭ સૌચમ ગીરી પાંડય મીત,વષે વર્ષા ધૂરી માસાકિતે, (ચાલી) માસ હિલેા સરદ ઋતુને અસીત પક્ષ પ્રલક્ષએ, કર્મવાટી નવમી વારૂ વાર કવિ મિત્યુક્ત એ; ૧૩ ७ · માંસું રયા સુપરે કંગ મહિસાંણુક મહિં, એહ ચરીત્રની કરી રચના, ગુંણી નિસુણી ગહગહે. નૃપ હરીવાહન કેરૂં રિત્ર એ, વર્ણવી રચના માંહે વિચિત્ર એ, (ચાલી) વિચિત્ર રચના ચરિત્ર કેરી, નિરુણી પ્રાંણી હરષીઈ; અન્ય વિકથા છાંડા પરીહી, નાંન આગમ પરષી, કાન્તિવિજય ઉવઝાય જીતેદ્રીયી, જસ પદસેવા સુગુણ આશ્રઈ, (ચાલી) આશ્રઇ તસ ચરણુસેવા, મનવિજય પડિતવરૂ, Page #155 -------------------------------------------------------------------------- ________________ -સાહનવિજય જૈન ગૂર્જર કવિઓ: ૫ [૧૪૨] પ્રગટીત સ્વમૂલ દીહ દીવાકરે, એકત્રીસમી ઢાલ એ, તસ_સીસ પૉંડિત રૂપ હરીનૃપના ચરિત્ર કેરી, કરી રૂડે માહતિવજયે હાઈં મોંગલમાલ એ. (૧) સં.૧૭૬૪ ફ્રા.વ.૬ લ. પં. ર་ગવિજય ભુજનગરે આદિનાથ પ્રસાદાત. પ.સ.૨૫–૧૩, અશુદ્ધ પ્રત, મ.જે.વિ. નં.૪૫૮. (૨) સ`.૧૮૫૬ -શાકે ૧૭૨૨ પોષ શુ. રાત્રૌ લિ. પ. ઉમેદવિજયેન ૫. દીપસદૅન. પ.સં. ૨૩–૧૫, ઈડર ભ’. ન.૧૩૩. (૩) પ.સ’.૩૦, જય. પેા.૬૬. (૪) ઇતિશ્રી હરિવાહન નૃપ ચરીત્ર રાસ સંપૂર્ણ લિષતાય કટારિ ગ્રામ મધ્યે સંવત ૧૭૮૮ વા પાસ વિદ ૧ દિને. પ.સં.૧૯-૧૭, ભાવ.ભં. (૫) લ.સ. ૧૭૫૮ વિદ્યુતપુરે. ભાભ, (૬) ધમડકા ગામ મધ્યે સકલ પં, શ્રી હિત વિજયગણિ શિ. ૫. ભાણુવિજય ગુરૂ ભ્રાતૃ ગ. જિતવિજયેન લિ. સં. ૧૭૭૩ વર્ષ શાકે ૧૬૩૮ કાર્તિક વર્દિ ૬ ગુરૂ પુષ્યે શ્રી મહાવીર પ્રસાદાત. પ.સ’.૨૧–૧૪, માં.ભ. [મુપુગૃહસૂચી.] (૩૬૪૬) + રત્નપાલના રાસ ૪ ખંડ ૬૬(૮) ઢાળ ૧૩૮૯ કડી ૨.સ.૧૭૬૦ માગશર શુ.પ ગુરુ અણુહિલપુર પાટણમાં આદિ – સકલ શ્રેણિ મેદુર(મેદુલીલા) તણી, દાયક અનુદિન જેડ, તે જે કાઇ રૂપ છે, તેહથી ધરીઈ નેહ. અવિનાસી અવ્યય અરૂજ, અક્ષય વલી અલક્ષ, નિરાકાર નિરૂપાધિ ગુણ, નિર્વ તસ કાંઈ પક્ષ. આદિ અનાદિ નીરૂપ તન, ન્યારા વલી નિવેદ; રૂપારૂપી રૂપનેા, કુણુ દાખી સકે ભેદ. નિત્ય અરૂપી પણ નથી, છે રૂપી ભગવાંત; નિકટ ધણી કા નવિ લખે, યથા નયનયુગ કાંત. રાચ્યા હું રૂપસ્થથી, માચ્યા જ્ઞાનથી નિત્ય, આતમપદ હવે. એલખ્યા, ગ્રહી હવે સમકિતવૃત્તિ. ભાવાતીતા ભક્તને, છે એ તસ અનુકૂલ, મિથ્યામતી ગ્રાહક મનુજ, તહથી તેા પ્રતિકૂલ, અધ્યાતમ આવાસમેં, અનુભવગેાખ પ્રલક્ષ; જ્ઞાનનયનથી ઊપજે, તિહાં તસ રૂપ પ્રત્યક્ષ. સ્યું પ્રાંણી ભૂલા ભમે, તમેા નાથ જિનરૂપ; ગમે। દુખ ભવસ બધીયા, રમેા અનુભવથી અનૂપ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ८ Page #156 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૪૩] ૧૩ દયા સુક્તિ મુક્તિક મનુજ, પ્રાયે! ગુણ સમ્યક્ત; ઉક્તિ મુક્તિ પ્રતિયુક્તિથી, લહીઈં થઈ અવ્યક્ત. શ્રી જિન ચ્યાર પ્રકારના, ભાખ્યા દાખ્યા ધર્મ; દાન શીલ તપ ભાવના, એહ ધર્મના મર્મ. દાન થકી કેઈ નર તર્યા, દાનથી લહીઇ સૂખ, દાને સવિસકટ ટલે, દાને ત હાઇ દુખ. દેતાં દાન સુપાત્રને, વિ કરીઈ કાંઇ વાંણ; ચિત્ત વિત્ત ને પાત્ર યુત, લહીઈ પદ નિરવાંણિ. દાન ઉપર સંબધ અથ, કહિશ પ્રમાદ નિવાર; રત્નપાલ કેરૂં ચરિત, સુણેા સહુ કરિ મન ઠાર. અંત – ઢાલ ૧૮ રાગ ધન્યાસી, આરિ જીવ ખિમાણુણુ આદર એ દેશી. સંવત ખાંગ સયમ કરી જાણ્ણા, માગસિર માસ સુહાયેાજી; તિથિ પચમી ગુરૂવાર તળે દિન, વિજય મૂહુત્ત મન ભાયેાજી. તપગચ્છમ ડણુ કુમતિખ ́ડણુ વિજયરત્ન ગુરૂ રાજેજી. જાસ દિવાજે પીસુણ તણા મદ, સહેસા દૂરે ભાજેજી. વાચક કીર્ત્તિવિજય પયસેવક, માનવિજય કવિરાયાજી; તાસ સીસ બુધ વિજય ગુરૂ, તેહના પ્રણમી પાયાજી. માનવિજયે રાસ એ ગાયા, પુરવર પત્તન માંહિ; રત્નપાલ મુનિરાય તણા ગુણુ, ચ્યારે ખડે ભાયાજી. ચેાથે ખંડ અઢારે ઢાલે, પૂરા થયા સુવિશાલ; ચ્યારે ખડે સુપરે મેલી, નૌતન છાસ(અડસઠ) ઢાલજી, વર્ણવીને. જો કહિસ્સે વક્તા, હિત ધરી શ્રાતા સુણુસ્સે જી; તા ઉપજસ્ચે' રસ સહીતને, દુખાડંગ અવગણુસ્યું છે. હાસ્ય ધરિરિ મંગલમાલા, સાંભળતાં એ રાસજી; ધણુ કણ કંચણુ લીલા લચ્છી, મેહવિજય વિલાસજી. (૧) હીરવિજયસૂરિ શિ. મહેશ. કનકવિજય શિ. મહેા. કૃષ્ણવિજય શિ. પં. ગુણવિજય શિ. ૫. હર્ષવિજય શિ. ૫. માનવિજય શિ. પ. વિમલવિજય શિ. પ. વીરવિજય લિ, વાંકુલી મધ્યે સ.૧૭૮૬ પા.શુ.પ શુક્ર. ૫.સ.૩૮–૧૮, જૈનાનંદ. નં.૩૩૨૬, (૨) વા. તેજશ્ચંદ્રગણિ શિ. પ તારાચંદ્ર ૫. તત્વચંદ્ર શિ. કેસરચંદ્ર પ્રેમચંદ્રાભ્યાં લિ. સં.૧૭૮૮ આશ્વિન શુ.ર અધે લાશિ નગરે. પ.સ’.૫૪-૧૫, જૈતાનંદ. નં.૩૩૦૯. (૩) સ`.૧૮૧૮ જયે. ૨૫ મેાહનવિજય ૯ ૧૦ ૧૧ ૧૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ મેાહનવિજય [૧૪૪] જૈન ગૂર્જર કવિઓ : પ્ શુ.૧૩ ગુરૂ ગેરીતા ગ્રામે નેમિનાથ પ્રસાદાત્. ૫.સ.૫૦-૧૩, ઈડર ભર ન’.૧૪૮. (૪) સં.૧૮૨૩ ચૈ.વ.૮ સેામ વિક્રમપુર મધ્યે. ૫.સ.૩૩, જિ. ચા. પો.૮૧ ન.૨૦૫૩. (૫) સં.૧૮૪૫ મૃગશિર વ.૬ સામે સ્થ"ભતીથે મુ. પ્રેમસાગર લ. પ.સં.૭૮-૧૩, સીમંધર. દા.રર નં.૨૦. (૬) ૫'. ભાણુવિજયગણિ શિ. ૫. ભીમવિજય લ. પ.સ.૪૯-૧૫, મેા. સુરત ।.૧૨૪, (૭) ગ્રં.૧૮૮૪ સં.૧૮ર૩ શ્રા.શુ.પ રવિ લિ. પ, મેહતરત્નેન. પ.સ. ૫૩–૧૪, છેલ્લું પાનું – ખીજાં પાનાં ત્રુટક પાનામાં હશે, ખેડા ભં.૩, (૮) સ’.૧૮૬૬ શાકે ૧૭૩૧ ફા.વ.૩ ગુરૂ નિશાસમયે ચિત્રા નક્ષત્રે લ. હ`સવિજય હરવિજય શ્રી આણુ દસૂરિગચ્ચે જાંમ ગામ મધ્યે. પ.સં.૫૨૧૯, રાજકાટ મોટા સંધ ભં. (૯) લિ, ૫, શિવલાભ ". આચાર્ય ખરતરગચ્છે રિંદુ` મધ્યે સ’.૧૮૭૦ મૃગસર શુ.૩. પ.૪.૨૩થી ૧૬૮, નાના ગુટકા, યોવૃદ્ધિ. પાર૬. (૧૦) સં.૧૮૭૫ આ.શુ.૧૨ વીકાનેર મધ્યે લિ. પુ.સં.પપ, મહિમા. પેા.૩૬. (૧૧) વડતપગચ્ચે રાજવિજયસૂરિ પરંપરા કીર્ત્તિરત્નસૂરિ શિ. મયારત્ન-સાભાગ્યરત્ન રાજેંદ્રરત્ન તેજરત-ગુણરત સં.૧૮૯૪ શ્રા.શુ.ર લ. ભાજક પ્રરમચંદ જેઠા. સુર્યપુર (=ઝી ઝુવાડા) મધ્યે પાટડીના રેવાસી. ૫.સં.૫૩-૧૩, ઝી. ૪૦ નં.૧૯૮. (૧૨) લિ. ૫. પ્રમાદસાગર શિ. સુવિધસાગર શિ. ભાંણસાગરગણિ લિ. સ.૧૭૯૨ વૈ[] ૫ ભેામે જશાલનગરે. હુકમ મુનિ ભ. સુરત. (૧૩) સ’.૧૮૯૯ આષાઢ શુદ્ધિ ૧૧ ચંદ્રજ દિને લિ. અણુહિલ્લપુર પત્તને પ', કેસરીસિંધ લ. પ.સ.૮૪-૧૪, ગોડીજી ભ’. મુંબઈ ન.૪૧૨. (૧૪) સઢાલ ૬૬ સ ગાથા ૧૩૭૨, ૫.સ’.૪૦~૧૭, મેા.ભ. (૧૫) સંવત્ ૧૭૮૬ વર્ષ શુક્લપક્ષે ચૈત્ર શુદ ૧૫ દિને વાર સામે લખીતંગ ભાલદેસે ગગપૂરે ગ્રામે લખીત મહેાપાધ્યાયશ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી શ્રી સિદ્ધચદ્રગણી તશિષ્ય પડિંત શ્રી ૧૯ શ્રી સભાચંદ્રગણી તતશિષ્ય સકલપડિતાત્તમ શ્રી ૫ શ્રી ભાગ્યચંદ્રગણી તીસુ ખૂસ્યાલચંદ્રે લપીકૃત ભ્રાતા લખમીચંદ્રજી વાંચના. પ.સ’.૩૧, પ્ર.કા.ભ’. વડેા. નં.૬૫૫. (૧૬) સંવત ૧૭૯૬ વર્ષ પોષ સુદી ૧૧ શનૌ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ગચ્છાધિરાજ ભટ્ટારક પૂજ્ય શ્રી અખયચંદ્રસૂરીણાં શિર્ષિં પ્રતાપચન્દ્રેણુ લિખિત` સ્ત્રવાચનાથે ખ'ભાયત બદિરે. પ.સ’.૫૬, પ્ર.કા.ભં.નં.૯૫૧. (૧૭) સગાથા ૧૩૮૭ શ્લાકસ ખ્યા ૨૦૦૦ સં.૧૮૨૨ આસાઢ શુદિ ૧ ભામે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત્. પ.સ’. ૫૧-૧૫, ધેા.ભ’. (૧૮) ૫.સં.૪૮-૧૭, પાલણપુર ભ. (૧૯) સગાથા Page #158 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૪] મેહનવિજય ૧૩૮૯ સંવત ૧૮૧૭ વર્ષ પેસ માસે શુકલપક્ષે પાંચમિ દિન રવિવારે, પં. શ્રી ૫ શ્રી પંન્યાસ દિપતિ વિજય પં. શ્રી હર્ષવિજયગણિ અમરવિજયજી સેવક રૂપવિજય લખીત શ્રી માણિકપુર માહા ગામે આપ સ્વાર્થનઃ શ્રી શુભ ભવતુ, શ્રી રસ્તુ. પ.સં.૭૦-૧૨, અનંત.ભં. (૨૦) સંવત ૧૮૫૬ના વર્ષે સાકે ૧૭રરના પ્રવર્તમાન જયેષ્ટ માસે સુક્લપક્ષે સપ્તમી તિથૌ ગુવાસરે તપાગ છે ભટ્ટારક શ્રી હીરરત્ન સૂરીશ્વર તતશિષ્ય ગણી શ્રી ૫ ધનરત્નજી તતશિષ્ય શ્રી પ તેજ રત્નજી તતશિષ્ય શ્રી પ ધરત્નજી તતશિષ્ય પં. શ્રી પ લાવન્યરત્નજી તતશિષ્ય મુનિ ગેવિંદરત્નજી ભાવચારીત્રીયા મનછારામ લિપીકૃત આત્માથે સાયલા ગ્રામે ચોમાસું રહિને લખ્યું છે. શ્રી અજિતનાથ પ્રસાદાત. પ.સં.૩૫-૧૭, મો.સેલા. (૨૧) સં.૧૮૮૬ આસુ શુક્લ માસ તીથ વાર ૩ શુક્ર. શ્રી ગેવિંદવિજયજી શિ. મેહનવિજય તતશિષ્ય મુનિ હુકમવિજયેન રાયપુર સેર મધ્યે લિ. શ્રી શાંતિનાથજી પ્રસાદાત શ્રી માણભદ્રજી પ્રસાદાત. પ.સં. ૫૯-૧૩, વિ.કે.ભં. નં.૩ર૯૭. (૨૨) લ.સં.૧૯૨૫, પ.સં.૩૪–૧૮, ર.એસ. બી.ડી.૧૫૬ નં.૧૯૫૪. (૨૩) પ.ક્ર.૧૧થી ૩૬ પં.૧૮, ર.એસબી.ડી.૧૫૪ નં.૧૮૫૫. (૨૪) રન.ભં. (૨૫) ડે.. (૨૭) લીંબં. (૨૮) માણેક ભં. [જૈહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૪૮, ૪૯૯).] પ્રકાશિતઃ ૧. પ્રકા. સવાઈભાઈ રાયચંદ અમદાવાદ. (૩૬૪૭) + માનતુંગ માનવતાને શસ ૪૭ ઢાળ ૧૦૧૫ કડી .સં. ૧૭૬૦ અધિક માસ શુ.૮ બુધ પાટણમાં _વિષય – મૃષાવાદ-પરિહાર. આદિ દૂહા. - ઋષભ જિર્ણ પદાબુજે, મનમધુકર કરિ લીન, આગમ ગુણ સૌરભ્ય વર, અતિ આદરથી કીન. યાનપાત્ર સમ જિનવરૂ, તારણ ભવનિધિ તૈય, આપ તર્યા તારે અવર, તેહને પ્રણિપતિ હોય. (પછી સરસ્વતી, ગુરુની સ્તુતિ છે.) દિપ્રભેદ તે ધર્મ છે, આગારી અણગાર, વ્રત પણ દ્વાદશ પંચ તિહાં, તેના વિવિધ પ્રકાર - ૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ મોહન વિજય [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ મૃષાવાદ વ્રત દ્વિતીય એ, મૃષા તણે પરિહાર, સત્ય વચન આરાધિયે, તે વરિયે શિવનાર. કૂટ મૃષા તજતાં થકા, ધરિયે ઈમ પ્રતિબંધ, સત્ય વચન ઉપર સુણે, માનવતી સંબંધ. ૧૦ અતિહિ કૌતુકની કથા, સાંભળજે ચિત લાય, મત કરજે શ્રેતા સકેલ, બધીર ગીતને ન્યાય. અંત - ઢાલ ૪૭મી. વાથાના ભાવની દેશી. શમ દમ ખતિ તણું ગુણ પૂર, સંયમરંગે રંગાણ હે, સસનેહા ભવિજન, બીજું વ્રત ચિત્ત લાઈયે – આંકણી. સત્ય વચનનાં એવાં ફલ છે, મન માને તે ચાખ હે, સ. મૃષાવાદ પરહરવા કેરી, પ્રજ્ઞા સહુકે રાખો હે, સ. ૯ સસનેહા. માનતુંગ ને માનવતી, રાસ રચ્યો મેં રૂડો છે, સ. લે કવિજન એહ સુધારી, હેયે જે અક્ષર કુડો છે. સ. ૧૦ મેં તે કરી છે બાલક્રીડા, હું શું જાણું જોડી છે, સ. હાંસી કેઈમ કરજે કોવિંદ, મત કે ના વડી . સ. ૧૧ ચઉવિહં સંઘના આગ્રહ થકી મેં', કીય() રાસ રસીલાં છે, સ. જે કઈ ભણશે સુણશે પ્રાણી, તે લહેશે શિવચીલો હે. સં. ૧૨ પુરણ કાય મુનિ ચંદ્ર સુવષે (૧૭૬૦), વૃદ્ધિમાસ શુદ્ધ પક્ષે હે. અષ્ટમી કર્મવાટી ઉદયિક, સૌમ્યવાર સુપ્રત્યક્ષે છે. સ. ૧૩ શ્રી વિજયસેનસુરિ-પર્યસેવક, કીજિવિજય ઉવજાયા હે, સ. તાસ શીસ સંયમગુણલીના, માનવિજય બુદ્ધરાયા છે. સ. ૧૪ તાસ શિષ્ય પંડિત મુકુટમણિ, રૂપવિજય કવિરાયા હે. સ. તારા ચરણ કરૂણુથી કરિને, અક્ષર ગુણ મેં ગાયા હે સ. ૧૫ અણહિલપુર પાટણમાં રહીને, માનવતી–ગુણ ગાયા છે. સ. દુદાસ રાઠેડને રાયે આણંદ અધિક ઉપાયા છે. સ. ૧૬ સડતાલીશે ઢાલે કરિને, કીધો રાસ રસાલા છે. સ. મેહનવિજય કહે નિત હોજ, ઘરઘર મંગલમાલ હ. સ. ૧૭ સસનેહા. (૧) પ.સં.૪૯-૧૫, ખેડા ભ. દા.૬ નં.૧૫. (કવિની હસ્તલિખિત લાગે છે.) (૨) પં. કાંતિવિમલ સતીશ્ય પં. મેહનવિમલ શિ. ગણિ Page #160 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી મેહનવિજય કૃષ્ણવિમલેન લિ. સં.૧૭૮૫ ચિ.વ.૧૦ અણહિલપુર પત્તને પચાસરા પાર્શ્વ પ્રસાદાત, પસં.૨૯-૧૭, મો. સુરત પ.૧રક. (૩) ભ. હીરવિજયસૂરિ મહે. કીર્તિવિજય શિ. પ. અમૃતવિજયગણિ શિ. પં. રત્નવિજય શિ. પં. રવિવિજય શિ. પં. ચતુરવિજય ભાઈ કેસરવિજય ભાઈ હસ્તિવિજય વિ. સં.૧૭૮૮ કી.વ.૨ બુધે. પ.સં.૩૧-૧૬, જૈનાનંદ. નં.૩૩૧૦. (૪) સં.૧૭૮૯ વૈ.વ.ર શુક્ર ભવિજયસિંહસૂરિ શિ. મહે. ઉદયવિજયગણિ શિ. પં. નયવિજય શિ. પં. ભાણુવિજય શિ. પં. કલ્યાણવિજય શિ. પં. છવણુવિજય લ. સાબલી નગરે. પ.સં.૪૪– ૧૩, ડા. પાલણપુર. (૫) પ.સં.૩ર-૧૯, ડા. પાલણપુર દા.૩૮ નં.૧૦. (૬) પ.સં.૧૦-૧૫, ડા. પાલણપુર દા.૩૧ નં.૨૪. (૭) પં. ભીમવિજયગણિ શિ. વીરવિજ્યગણિ શિ. વૃદ્ધવિજય લિ. સં.૧૮૦૩ મૃગશિર શુ. ૫ ગુરૂ સંતપુર સ્થાને પ.સં.૩૭–૧૫, વી.ઉ.ભં. દા.૧૯ પિ.ક. (૮) સં.૧૮૧૩ આ.શુ. આજમ નગરે સીરીચંદ શિ. ભાગચંદ્ર નાગોરી લિ. પ.સં.૪૮, મહિમા. પો૩૭, (૯) સં.૧૮૧૭ પોષ, પિ.સંકર, ક્ષમા. નં.૨૯૮. (૧૦) સં.૧૮૧૭ માહા શુ.૮ ગુરૂ માહા વડસામાત લ. મુ. લબ્ધિચંદ્ર પ્રથમ પ્ર. પ.સંર૭–૧૯, ઝીં. પિ.૩૭ નં.૧૭૨. (૧૧) સં.૧૮૨૩. કા.વ.૧૦ ભોમે ભ. તપાગચો વિજયદયાસૂરિ શિ. પં. મુક્તિવિજય શિ. ડુંગરવિજયેન લ. બરડા નગરે. ૫.સં.૩૮–૧૪, તિલક, ભ. પિો.૭. (૧૨) સં.૧૮૨૪ ચ.વ.૫ ગુરૂ લિ. ઉચોસણ મળે પં. રવિવિજય (છેકી સુધારેલ) પં. લબ્ધિ (સુધારેલ) સત્ક લિ. પન્યાસ સુરસાગર, વાચનાર્થ પસં.૧-૧૫, ખેડા ભ૩. (૧૩) સં.૧૮૨૭ જે.શુ.૧૨ લિ. કનકધમેન. પ.સં૫૭, જિ.ચા. પિ.૮૦ નં.૧૯૮૩, (૧૪) લ. પં. મેહનવિજયગણિ શિ. પં. માણિક્યવિજયગણિ લ.સં.૧૮૩૦ આસો વ.૨ શન વલાસણું નગરે. પ.સં.૩૦–૧૬, ઈડર અં. નં.૧૪૭. (૧૫) સં. ૧૮૩૫ આસો શુ.૧૪. લિ. ૪. ગંગારામ સિયારી ગ્રામે. પ.સં.૩૩-૧૬, ગુ. નં.૫૫–૧૧. (૧૬) પં. વિનયવિમલ પટ્ટે નિત્યવિમલ શિ. કલ્યાણવિમલ શિ. ચેલા પરસોતમ લ.સં.૧૮૪૪ આસાઢ વ.૫ ગુરૂ. ૫. સંપર૧૧, ખેડા ભં. દા.૬ નં.૧૪(૧૭) સં.૧૮૪૫ પિશુ.૫ ગુરૂ ડાવલ મધ્યે ચિર. દલીચંદ લિ. પ.સં.૪૩-૧૫, વી.ઉ.ભં. દા.૧૯ પિ.૪. (૧૮) સં. ૧૮૪૫ જયે.વ.૩, ૫.સં.૪૭–૧૩, ખેડા ભં.૩. (૧૯) સં.૧૮૪૭ વૈશુ.૩ ભગુવારે સાચેર મધ્યે પં. દૌલત લિ. ચિ. ઉભાણ પટનાથ. પ.સં.૩૪, Page #161 -------------------------------------------------------------------------- ________________ મેહનવિજય [૧૪] જૈન ગૂર્જર કવિઓ પર જિ.ચા. પિ.૮૦ નં.૧૯૮૨. (૨૦) સં.૧૮૫૦ આશ્વિન શુ.૧ રવિ ભ. કીરિત્નસૂરિ શિ. પં. મયારનેન લિ. ચૂડા ગ્રામે. પ.સં.૩૬–૧૪, ઝીં. પિ.૩૭ નં.૧૭૧. (૨૧) સં.૧૮૫૩ કા.શુ.૫ ૫. સવિજય શિ. નાયકવિજય લિ. ધનારી મધ્યે. પ.સં.૩૧-૧૫, ખેડા ભં.૩. (૨૨) લિ. મુ. ભેજવિજય સં.૧૮૬પ પિ.વ.૧૨, પ.સં.૩ર-૧૭, જેનાનંદ. નં.૩૩૧૧(૨૩) સં.૧૮૬૯ પો.વ.૩ આદિતવાર મુનિ ખરતર જતી માણકચંદ લિ. (પછી ઉમેરેલ છે કે :) સં.૧૮૭૩ ફ.વ.૫ ગુરૂ રાત્રે પિલર ૧૫ રજની જતાં લિ. દીપહંસ વડલી મધ્યે રીષભદેવ પ્રસાદાત ઠાં. રાજશ્રી સાલમસિંઘજી રાજ્યમેં. પ.સં.૩૨-૧૯, પુ.મં. (૨૪) સં.૧૮૮૭ વૈશુ.૩ રવિ નાલ મધ્ય ગુણકલ્યાણ શિ. યુક્તિધર્મ લિ. પ.સં.૨૬, કૃપા. પિ.૩૦ નં. ૬૩૧. (૨૫) સં.૧૮૮૯ શ્રા.શુ.૧ થાવરવારે ૫. જીવકુસલ શાંતિસલ શિ. લતકુસલ વાચનાર્થ સેરઠ. પ.સં.૮૦-૧૨, મુક્તિ. નં.૨૪૬૨ (૨૬) સં.૧૯૦૫ જ્ય.વ.૧૦ દક્ષણ દેશે મહેરીયા તલે ગ્રામે લ. પં. નેમવિમલ અથે ચંદ્રપ્રભુ પ્ર. રેવાસી લુણાવાડાના વિજયરાજસૂરગ છે ભ. અમૃતરત્નસૂરિ રાજ્ય. પ.સં.૪૪–૧૩, ભાગ્યરત્નમુનિ, ખેડા દાર નં.૧૫. (૨૭) સં.૧૯૧૧ મહા ફાગણ [2] વ.૩ ગુરૂ રાજ્યદ્રગે પં. મયાસાગર શિ. પ્રેમસાગર લિ. ૫.સં.૪૮–૧૪, સીમંધર. દા.ર૦ નં.૯. (૨૮) વરસાલ બંદરે મહાવીર સ્વામી પ્રાસાદે લ. પં. લખમીવિજય સં૧૯૨૮ શ્રા.શુ. ૧૦ બુધ સમાચી વરસાલના રેવાસી. પસં-૭૦–૧૦, પાલણપુર ભં. દા.૪૫ નં.૧. (૨૯) સં.૧૯૩૨ આસો વ. ભુતિકા તિથી ભ. જિનસસૂરિ રાજ્ય બ.ખ. મહે. નેમિસુંદર શિ. લોકવલ્લભ શિ. જીવણ શિ. રામચંદ્ર શિ. સુખરામ શિ. સુમતિશેખર શિ. હીરાચંદ શિ. ચતુર્ભજ શિ. ઉદયચંદ લાલચંદ પઠનાર્થ દેશક મળે. પ.સં.૧૪, અભય. નં. ૩૦૧૬. (૩૦) પ.સં.૪૩, મહિમા. પિ.૩૪. (૩૧) પં. ઉદેરત્નમણિ પં. રૂષિરત્નગણિ પઠનાથ. પ.સં.૨૯-૧૪, ઘેધા ભં. દા.૧૬ નં.૧૬. (૩૨) સં૧૭૬૮ ફા.સુ.ર ગણિ લાલવિજયેન લિ. મઢાડિનગરે. પ.સં.૩ર૧૩, મો.સુરત પિ.૧ર૭. (૩૩) સં ૧૬૬ પિ.શુ.૧ ગણિ જય (?) લ. પ.સં.૪૬–૧૪, હા.ભં. દા.૭૯ નં.૧૮. (૩૪) પ.સં૩૧, પ્ર.કા.ભં. (૩૫) સંવત ૧૭૮૩ માસોત્તમ પોષ માસે શુકલપક્ષે પ્રતિપદા ૧ તિથૌ કુજવાસરે લિપીકૃતં શ્રીમદ્ અનહલપુર પત્તને સુર્ભ ભવતુ. પ.સં.૪૮–૧૪, આ.કા.ભં. (૩૬) સં.૧૮૩૫ કા.શુ.ર સોમ પં. વિવેકવિન લિ. શ્રાવક Page #162 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૪] મોહનવિજય દેવગુરૂભક્તિકારક હરખચંદ પઠાથે, પાદરા નગરે શ્રી શાંતિનાથ પ્રસાદાત. પસં૫૮–૧૨, ભ.ભં. (૪૭) સવગાથા ૧૦૧૫ સં.૧૮૦૭ માઘ વદિ ૬ મ પં. પુણ્યવિજયગણિ શિ. રત્નન લિ. સત્યપુરે મરૂધરે. પ.સં. ૩૪-૧૫, ગારીયાધર ભં. (૩૮) પં. શ્રી શ્રી માણિક્યવિજયજીના તતસીષ્ય મુ. જ્ઞાનવિજે લષીતંગ શ્રી વડાવલી નગરે શ્રી મહાવીર સ્વામી પ્રસાદાત. રવીવારે પાછીલે દીવસ પહરે સંવત ૧૮૪૨ શ્રાવણ સુ.૯, પ.સં.૪૫-૧૩, પાલણપુર ભં. (૩૯) પ.સં.૩૪–૧૭, છેલ્લું પાનું નથી, પ્રત જૂની છે, પાલણપુર ભં. (૪૦) પ.સં.૪૨, અમર.ભં. સિનોર. (૪૧) સં. ૧૮પ૬ માગશર માસે સુકલપક્ષે ૧૩ તિથૌ સોમવારે લિંબડી ગ્રામે વોહરા ડિસા તસૂત વહેરા યેઠા તત્સત વોહરા જયરાજનિ કાજિ રાસ લખા વ્યો છે. પ.સં ૫-૧૦, લી.ભં. (૪૨) પ.સં.૩૫–૧પ, રે.એ.સો. બી.ડી. ૧૫૭ નં.૧૯૪૭. (૪૩) સં.૧૮૬૯ ભાદવા વદિ લિ. મુની રંગસાગરણવિસલપુર મધે. પ.સં.૩૩-૧૫, વિ.ને.ભં. નં.૪પ૩. (૪૪) વિ.ને.ભં. નં.૪પર (૪૫) સંવત ૧૭૮૬ વર્ષે મહા શુદિ પ દિને લિ. શ્રી પૂજ્ય શ્રી ઋષિ શ્રી ૬ કેશવજી તતશિષ્ય પૂજાજી ઋષિશ્રી રાજસીહજી તતશિષ્ય શ્રી પંડિત પુજ્ય ઋષિ શ્રી પ વસ્તાજી તશિષ્ય શ્રી ૫ કર્મચંદજી . ધનજી ૪. વાઘજી . હીરજી ૪. સીરજી વૈ. કલ્યાણજી . બાથાલિ મુનિ ધનજી. પ.સં.ર૮-૧૫, કાટ ઉ. પો. નં.૧૪૫. [આલિસ્ટ ભાર, કેટલેગગુરા, જૈહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ. ૨૬૯, ૨૭૫, ૮૯૯, ૫૦૧, ૫૮૪, ૨૭).] પ્રકાશિત : ૧. પ્રકા. ભીમશી માણક. ૨. પ્રકા. સવાઈભાઈ રાયચંદ. (૩૬૪૮) પુણ્યપાલ ગુણસુંદરી રાસ ૭૫૭ કડી .સં.૧૭૬૩ - શુ.૧૧ ગુરુ પતનમાં આદિ- સકલસિદ્ધિદાયક સદા, ગુણનિધિ ગેડી પાસ અશ્વસેન-કુલ-દિનમણિ, નિત્યાનંદ પ્રકાસ. વાહન હંસ સભા તજિ(?, વીણ પુસ્તક હાર્થિ, : તે વરદાઈ પ્રણમીઈ, આપે વિદ્યા-આથિ. અક્ષર છે ચાલીસ ઇહ, તેહની અદ્ભુત શક્તિ અવિચ્છિન્ન રચના થક, તાહિ નહિં અવ્યક્ત. સહગુરુગુણ કુણ ગણિ સકે, જ્ઞાનનેત્રદાતાર ગજણ(?) તણે ગયવર કરે, એ મેટો ઉપકાર. Page #163 -------------------------------------------------------------------------- ________________ માહનવિજય [૧૫૦] રચના આદિ ચરિત્રથી, કથા મંગલ ચ્યાર ઋદ્ધિ વૃદ્ધિ લહે સદા, ધર્મ તણ્ણા અધિકાર. ચ્યાર ભેદ જિનધર્મના, દાંનશિયલ તપ ભાવ સિલ સમાંન નહી હાં, સીલ ભવેાધિ નાવ. જૈન ગૂર્જર કવિએ : ૫ પ્ સુરિ પુરવભવે, પાલૂ સિયલ વિશેષ તથિ નૃપપુત્રી થઇ, પામી સૂખ અસેષ. કિધી કર્મપ્રસસના, અવગૢ િનિજ તાત કર્મ શિક છિ વિર, થઈ વલિ વિખ્યાત. કહસ્ર ગુણસુરિ કથા, સીલ નીશ્રિત વલિ જેમ કર્મ ઉપરિ અધિકાર અથ, શ્રોતા બૂઝે તેમ. - અંત – શીલ તરંગણી ગ્રંથ થકી એ, ચરિત્ર રચ્યું સુવિશાલજી ભવિજન શ્રોતાજનને હેત, એહ સંબંધ રસાલજી. શ્રી વદ્ધમાન જિન પદ્મપ્રભાકર યસધન દિસેાદિસિ ગાજેજી, શ્રી વિજયરત્નસૂરીસર કૈરા અતિ રમણિક રાજે. કીધી રાસ તણી પર રચના ગુણ રસ સજમ વર્ષે, શુદ્ધિ એકાદશી સુરગુરૂ દિવસે પત્તન માહે હર્ષે જી. શ્રી વિજયસેન સરીસર સેવક કીતિવિજય ઉવઝાયજી, પૉંડિત માનવિજય તસ સેવક સાર્દુ તણા ગુણ ગાયા. તાસ સીસ· પં ́ડિતમુગટમણ રૂપવિજય ગુરૂરાયાજી, મેાવિજયે રાસ રચ્છે! એ પામી ચરણ પસાયાજી. પંડિત લિિવજય તણેા સેવક માણિકવિજય ઉપદેશે, કીધા રાસ સંબંધ સલુણા આણી હેત વિશેષેજી, શ્રોતાજન સાંભલિને (સર્જ) સરવ સપતિ તે સરસજી કીધા રાસ સંબધ સલૂણી, શિલ તણે વલિ ખણ કરશે. ૧૬ જે કાઇ ભણશે ગુણી સુણો, લડસે સુખ વિશાલ, ચવિ સંધ ભણી તે ડાયેા, ધણુકણુ મગલમાલ. (૧) સં.૧૮૩૮ પૂર્ત સૂ માસે વદ ૧૧ સૂરગુરૂવારે ૫ રૂવિજયગણિ શિ. પ. મેઘવિજયગણિ શિ. મુનિ હંસવિજય લ. ચેાખારી મધ્યે શ્રી ગેાડિજી પ્રસાદાત્.૫.૫૫થી ૭૩ ૫.૧૮, ડાહ્યાભાઈ શેઠ ખેડામાં, (૨) સ`ગાથા ૭૫૭ લેાકસ ંખ્યા ૧૦૨૦ ઇસ.૧૮૮૪ વૈ.શુ.૮ ભૌમે માંડવી અદરે અચલગચ્છે લિષાવત ચેલા દેત્રચંદ ગુણચક લિખત ચેલા મેઘજી ૧૭ ૬ ७. / e ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૧] સાહનવિજય શ્રી ભૂજની પે।સારવારા શ્રી માંડવી બંદરે શ્રી શાંતિનાથ પ્રસાદાત્. પ.સં. ૩૫-૧૩, મજૈ.વિ. નં.૪૪૮. (૩) ૫.સ.૨૫, પ્ર.કા.ભ. (૪) ભભ. (૩૬૪૯) + ચંદ્રુ રાજાના રાસ [અથવા ચક્ ચરત્ર] ૪ ખડ ર.સં. ૧૭૮૩ પાષ શુદ ૫ શનિવાર રાજનગરમાં આદિ અત - દુહા. પ્રથમ ધરાધવ તીમ પ્રથમ, તિર્થંકર અદેય, પ્રથમ જિષ્ણુ દ દિણુંઃ સમ, તમેા નમા નાભેય, અમીત કાંતિ અદ્ભુત સિખા, સિર ભુષીત સેાછા, પ્રગટત્યા પદમદ્દ થકી, સિંધુ-સલિલપ્રવાહ. ક્ષુધા સહિ કૈવલ લહી, દીધૂ પ્રથમ જ માત, જનનીવલ એમ જે, તે જગ ાત સુોત. જાસ વંશ અવત ́સ સમ, પ્રભુ તીયુક્તિ સુમુક્તિ, વિલસી મુકૂર નિવાસની, વરી વધૂ જે મુક્તિ. લઘુર્યે ઇચ્છા ઇક્ષુની, પારદિન પણ તે, મિષ્ટ ઇષ્ટ પ્રભુને' સદા, મીઠું મંગલ એહ. ગણધર દ્વાદસ અંગીકા, ધારક સૂત્ર કહેવ, જ ગમ નાણુ તા જલધિ, પુ`ડરીક પ્રણમેવ. તું વરદાતા શારદા, સચરાચર આભાસ, કહેતાં શીયલ સબધના, વિસે મુઝ મુખ-આવાસ. ગુરૂદરીયા ભરીયા ગુણું, તરીયા કિણુ વિધ જાય, સ અકથ ઉપગારભર, પ્રણમું તેહના પાય. ચંદ નારદ તણા રચું, સીયલ ગુણૅ સુચરિત્ર, શ્રોતા શ્રુતિ ભૂષણ નિપુણુ, પરમ ધરમ સુવિત્ર. એહ કથારસ આગલે, મુધા સુધા આયાસ, તે સાંભલિયેા રસ-રસિક, કવિજન વચનવિલાસ. મધુર કથા રચના મધુર, વક્તા મધુર તિમ હાય, મધુર એ તા ઘે' મધુરતા, હુઇ જો શ્રોતા કાય. ૧ . 3 ૪ ૫ ૐ ७ ८ ૧૦ ઢાલ ૩૩. તપગનાયક ગુણ લાયક, વિજયસેન સુરિંદાજી, પ્રતિમાપ્યા જિણે દિલ્લીના પતિ અક્બરસાહ ભૂમિંદાજી. ૧૬ તારું ચરણ શતપત્ર સુમધુકર, કીતિવિજય ઉવઝાયાજી, ૧૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ મેહનવિજય [૧૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ તાસ શીષ કવિકુળમુખમંડન, માનવિજય કવિરાયા. ૧૭ તસ પદસેવક મતિધૃતસાગર, લબ્ધિપ્રતિષ કહાયાજી, પંડિત રૂપવિજય ગુણગિરૂઆ, દિનદિન સુયશ સવાયા. ૧૮ તેહને બાળકે મોહનવિજયે, અઠોત્તરસ ઢાળજી, ગાયે ચદચરિત્ર સુરંગો, ચરિત્ર વચન પરનાલેછે. ૧૯ કીધો એ ઉલ્લાસ સંપૂરણ, ગુણ વસુ સયમ વર્ષોજી, પિષ માસ સિત પંચમી દિવસે, તરણિ જ વારે હજી. ૨૦ રાજનગર ચોમાસું કરીને, ગાયો ચંદચરિત્ર, શ્રવણ દેઈ શ્રેતા સાંભળશે, થાશે તેહ પવિત્ર. જે કોઈ ભણશે ગણશે સુણશે, તસ ઘર મંગલમાલાજી, દિનદિન વધતી વધતી થાશે, નિર્મળ કીર્તિ વિશાલાજી. રર અધિકૃઓછું જે કહેવાણું, મિચ્છા દુક્કડ તેજી. ધ્રુવ જગ અચલ હાજે ધરણતલ, ચદ તણું ગુણ એહજી. ૨૩ કળશ. એ ચરિત્રસાગર હુંતી નિરખી યત્ન સુરગિરિ આદર્યો, ચંદનૃપસંબંધરાશિ જિમ અતિહી પ્રભાકર ઉર્યો; શ્રી વિજયક્ષેમ સુરિત રાજ્ય, કરી પરમ ગુરૂવંદના, કવિ રૂપસેવક મેહનવિજયે, વર્ણવ્યા ગુણ ચંદના. ૧ (૧) મહે. ધર્મચંદ્રગણિ શિ. પં. ભક્તિચંદ્ર શિ. મયાચંદ શિ. પં. રંગચંદ્રણ લિ. સં.૧૭૮૧ માઘ શુ.૧૪ રવિ.પ.સં.૧૫-૧૯, ઈડર ભં. નં.૧૨૫. (૨) પં. દેવવિગણિ શિ. પં. દર્શનવિજયગણિ લિ. સં. ૧૭૯૫ કા.વ.૭ પાશ્વનાથ પ્રસાદાત નંદાસણ સ્થાને. પ.સં૬૦-૨૩, ઈડર ભં. નં.૧૨૬. (૩) ભ. વિજય રત્નસૂરિ શિ. નિત્યવિજય શિ. પં. જિનવિજય શિ. પ્રમોદવિજયેન લિ. સં.૧૭૯૯ આસો શુ.૧૩ આડીસર નગરે શ્રેયાંસનાથ પ્રસાદાત મુનિ જીવવિજય વાચનાર્થ. પ.સં.૭૩, પાદરા ભં. નં.૧૦. (૪) સં.૧૮૦૦ મહા શુ.૨, પ.સં.૫-૧૫, સંધ . પાલણપુર દા.૪૪ નં.૨. (૫) સં.૧૮૦૨ કા.શુ.૧૩ માdડવાર સણવા મળે આદિનાથ પ્રસાદાત ભ. વિજયપ્રભસૂરિ શિ. લબ્ધિવિજય શિ. દીપવિજય શિ. માનવિજય લિ. પ.સં.૧૧૦-૧૩, તિલક.ભં. (૬) સં.૧૮૦૪ પિશુ.૧૨ શુક્ર અંકલેશર ગામે મુનિ રાજેદ્રવિજયેન લ. પસં.૧૧૨૧૩, સુ.લા. ખેડા. (૭) સં.૧૮૧૭ ચે.શુ.૩ સવાસરે ભ. વિજય રત્નસૂરિ Page #166 -------------------------------------------------------------------------- ________________ વિજય અઢારમી સદી [૫૩] મેહનવિજય શિ. પં. સીહવિજ્ય શિ. પં. અમૃતવિજ્ય શિ. પં. વિજય ભ્રાતા પં. દેવેંદ્રવિજય શિ. સંઘ લિ. સાંડેરીનગરે પ.સં.૮૭–૧૫, જૈનાનંદ. નં.૩૩૦૪. (૮) ભ. હીરવિજયસૂરિ શિ. પં. શુભવિજય શિ. પં. ભાવવિજય શિ. અદ્ધિવિજયગણિ શિ. પં. ચતુરવિજય શિ. પં. વિવેકવિજય શિ. પં. પ્રમોદવિજય શિ. પં. ન્યાનવિજય લિ. શિષ્યાથ શિ. પં. રવિવિજય ભાતૃ ગણિ દર્શનવિજય શિ. પં. ખુશ્યાલવિજ્ય શિ. ખેમવિજયગણિએ અધૂરે પૂરો કર્યો છે ભાઈબંધાઈએ કરીને સં.૧૮૧૮ લખવા માંડ હતો સં.૧૮૨૪માં પૂરો કર્યો છે નંદાસણમાં લખવા માંડ્યો કડીમાં પૂર્ણ કર્યો છે. પ.સં.૮૮–૧૫, સંધ ભં. પાલણપુર દા.૪૪ નં.૩, (૯) લ. મુનિ અમરવિજે સં.૧૮૨૦ માર્ગશિર શુ.પ શુ પંન્યાસ દેવવિજ્ય શિ. પં. કુશલવિજય પઠનાથ. પ.સં.૧૧૪-૧૪, વડાચૌટા ઉ. પો.૧૨. (૧૦) પં. કૃષ્ણરૂચિ શિ. પં. રૂપરૂચિ શિ. પં. શાંતિરુચિ વાચનાથ સં.૧૮૨૪ શાકે ૧૬૮૯ આસાઢ વ.૪ બુધે ભાણવડ નગરે શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૯૮-૧૨, સીમંધર. દા.રર નં.૪. (૧૧) [બપુરાગઓ ઉપા. ધીરવિમલ શિ. પંન્યાસ આણંદવિમલ શિ. ગણિ હર્ષવિજેન સં.૧૮૨૫ આશ્વિન શુ.૧૪ સોમે રામપૂરા પથે. પ.સં.૯૩-૧૬, વિરમગામ સંધ ભં. (૧૨) ભ. વિજયપ્રભસૂરિ શિ. પં. સુમતિવિજય શિ. પં. ગજવિજય શિ. પં. કુંઅરવિજય શિ. પં. ગુલાલવિજય લ.સં.૧૮૨૫ આસો વદિ ૭ મંગળવારે. પ.સં.૧૬૦-૧૮, વડાચૌટા ઉ. પિો.૧૨. (૧૩) સં.૧૮૩૧ વિ.વ.૫ ચંદ્રવારે ઉત્તરા નક્ષત્રે મહ. રામવિજય શિ. પં. મહિમાવિજય શિ. પં. હર્ષવિજયેન લિ. રાધનપુરે આદિશ્વર પ્રસાદાત. પ.સં.૧૧૨૧૫, ખેડા ભં.૩. (૧૪) સં.૧૮૩૧ વૈ..૨ બીકાનેરે. ૫.સં. ૬, જિ.ચા. પિો.૭૯ નં.૧૯૫૭. (૧૫) સકલવાચકચકચૂડામણિ મહે. શ્રી ૧૦૮ ભાનુચંદ્રગણિ શિ. પં. દેવચંદ્રગણિ સતીર્થ પં. વિવેકચંદ્રગણિ શિ. પં. તેજચંદ્ર ભ્રાતૃ પં. જિનચંદ્ર શિ. છવણચંદ્ર સતીથ પં. દાનચંદ્ર શિ. પં. દેવતચંદ્ર તીર્થ પં. પ્રતાપચંદ્ર શિ. પં. ભાવચંદ્ર ભ્રાતૃ પં. વિદ્યાચંદ્ર શિ. મુનિ મુક્તિચંદ્ર ભ્રાતૃ વખતચંદ્ર બ્રાહુ તારચંદ્ર પડનાથ સં.૧૮૪૪ . અક્ષયતૃતીયા જીવવારે તૃતીય પ્રહરે લિ. પં. ભાવચંદ્ર વાચનાર્થ શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૧૪૦-૧૨, યશવૃદ્ધિ. પો.૧૨. (૧૬) પં. કલ્યાણવધન શિ. મેઘવર્ધન શિ. વિવેકવર્ધન શિ. ધનવદ્ધને ચેલા ખુશાલ લિ. સં.(૧૮)જપ . બુધે. પસં.૧૩૫-૧૫, સંધ ભં. પાલણપુર દા.૪૪ નં. Page #167 -------------------------------------------------------------------------- ________________ મેહનવિજ્ય [૧૫૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ ૧. (૧૭) સં.૧૮૪પ ભા..૯ સોમે . શિવચંદ લિ. પ.સં.૮૧, જિ. ચા. પો.૭૮ નં.૧૯૫૦. (૧૮) સં.૧૮૪૭ શાકે ૧૭૭૨ આસાઢ વ.૫ ગુરૂ ઈઠુવા ગ્રામ પં. અમીચંદ શિ. ચાંપસી લ. પ.સં.૧૨૪–૧૪, ખેડા ભં, ૩. (૧૯) સં.૧૮૫૦ કા.શુ.૭ રવિ સોમસમુદ્ર લિ. પ.સં.૧૬૬, અબીર. પિ.૯. (૨૦) સં.૧૮૫૦ વિ.વ.ર ચંદ્રવારે ભ. કીર્તિરત્નસૂરિ શિ. ૫. મયારત્નને લ. ચુડા ગ્રામે ભ. મુક્તિરત્નજી ચોમાસું રહ્યા તારેં. ૫.સં.૮૦-૧૫, ઝીં. દા.૩૦ નં.૧૪૯. (૨૧) સં.૧૮૫૩ માઘ શુ.૧૩ ગુરૂ લ. પં. કંઅરસાગર શિ. દીપસાગર ઘાંટુ મધ્યે સંભવનાથ પ્રસાદાત સાગરગચ્છે. પ.સં. ૮૫-૧૫, પાદરા.ભં. નં.૯ (૨૨) સં.૧૮૬૦ શાકે ૧૭૨૫ માઘ શુક ભાનુવાસરે વ્યતીય પ્રહરે મેષ લગ્ન નડીયાદ પાશ્વપ્રસાદાતા પ.સં.૧૦૯૧૪, ખેડા ભં.૩. (૨૩) સં.૧૮૬૦ ૨.શુ.૩ ગુરૂ વીકારે અમૃતવર્ધન લિ. પ.સં.૧ર૯, દાન. પ.૧૩ નં.ર૩૯. (૨૪) પ.સં.૧૨૮, દાન. પ.૧૩ નં.૨૪૬. (૨૫) સં.૧૮૬૧ પે.વ.૧૩ સૂયવાર ભ. કીર્તિરત્નસૂરિ શિ. પં. બુદ્ધિનેન લિ. મુનિ કાંતિરત્નને વાંચવા સારૂ.પ.સં૫૫-૨, ભાગ્યરત્ન મુનિ ખેડા દા.૨ નં.૧૮. (૨૬) સં.૧૮૬૬ અસાઢ શુ.૪ લિ. કૃષ્ણગઢ મધ્યે. પ.સં.૧૨૬-૧૪, યશવૃદ્ધિ. પિ.૪૦. (૨૭) સં.૧૮૬૮ ક.૧૩ રવિ ઘટી ૭ ચડતા લ. સાંડેરાગડે જશચંદ દરાજ પરતાપગઢ મથે લિખાવીત માણિકબાઈ પઠનાર્થ પરવાડ કે ઠારી. પ.સં.૧૧૭-૧૬, ખેડા ભ. દા.૬ નં. પ. (૨૮) સં.૧૮૭૨ પિ. મેચક પક્ષે ૭ ક્ષે શાખા મેરૂકુશલ શિ. ભવાનભક્તિ ભેજરાજ લિ. પ.સં.૧૨૪, ભુવન. પિ.૧૨. (૯) સં.૧૮૭૨ પ્ર. ભાદ્ર વ.૭ રવિ લિ. પં. રૂપસૌભાગ્યેન મકસૂદાબાદે અજીમગંજે તથા. મહાજન ટેલી મધે. પ.સં.૧૨૦-૧૩, ગુ. નં.૫૪-૪. (૩૦) સં.૧૮૮૪ કા.વ.૧૩ જગન્ મધ્યે દાનવિશાલ લિ. ૫.સં.૭૩, કૃપા. પ.૪૪ નં.૭૭૨. (૩૧) સં.૧૮૮૪ ચે.શુ.૮ આદીત લ. પં. દેવરન ઉમરેઠ બે શાંતિનાથ પ્રસાદાત. ૫.સં.૭૦-૧૬, ખેડા ભં. દા.૮ નં.૧૦૮. (૩૨) સં.૧૮૮૮ વ.શુ.૧ ભોમે સર પાલ પણ મધ્યે બાદરગંજ મળે. પ.સં.૧ર-૧૧, ઝીં. દા.૩૦ નં.૧૪૮. (૩૩) સં.૧૮૮૯ ૫.સં.૧૧૯, ગુ. નં.૧૧-૨. (૩૪) સં. ૧૯૧૦ કા.શુ.૧૪ વીકાનેર મો પં. સદામંડણ લિ. પ.સં.૧૫૭, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૫૧. (૩૫) સં.૧૯૧૨ ફ.વ.૨ રવિ ભ. કીર્તિરત્નસૂરિ શિ. ૫. મયારત્ન શિ. સૌભાગ્યરત્ન શિ. રાજેદ્રરત્ન શિ. તેજરત્ન લ. શિ. ગુણરત્ન શિ. માનરન અથે શિ. મુ. જયરત વાચનાથે સુયપૂર(ઝીy-- Page #168 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫૫] મોહનવિજય. વાડા) મધ્યે શાંતિજિનપ્રસાદે શ્રી મકવાણા રાજ્ય ઠા. સમતાજી કરસનજી. પ.સં.૧૧૮–૧૪, ઝીં. દા.૩૦ નં.૧૫૦. (૩૬) સં.૧૯૩૫ શાકે ૧૮૦૦ આષાઢ વ.૫ ગુરૂ. પ.સં.૧૪-૧૧, જૈનાનંદ. નં.૩૩૦૩. (૩૭) ૫.સં.૧૧૫, અભય. પો.૧૨ નં.૧૦૮. (૩૮), પ.સં.૫૩, જય. પિ.૬૬. (૩૯) પ.સં. ૧૬૪, જય. પ.૬૭. (૪૦) પ.સં.૯૯, ક્ષમા. નં.૨૯૧. (૪૧) પ.સં.૪પ, ગોડીજી મુંબઈ નં.૩૮૬. (૪૨) સકલપંડિતશિરોમણિ પ્રવર પ્રધાન પંડિત શ્રી ૧૦૮ પંન્યાસ શ્રી રાજસાગરજી તતશિ. પં. શ્રી ગ્યસાગરગણી તતશિ. શિવસાગરણ લિપિકૃતં. સં.૧૮૫૦ વર્ષે મતિ આધિન્ય સુદિ ૧૦ દિને શ્રી ઘાણપુર નગરે શ્રી આદીશ્વરજિન પ્રસાદ શ્રી મહાવીરજિન પ્રસાદાતશિવસાગરસ્ય વાચનાથ. શ્રી જીરાવલી પાર્શ્વજિન પ્રસાદાતા પ.સં.૧૨૬૧૩, .ભં. (૪૩) સકલપંડિત શિરોમણ પંડિત શ્રી ૧૮ પં. શ્રી મણિ ક્યવિજયગણિ તતશિષ્ય પંડિત શ્રી ૫ વિનયવિજયગણિ શિષ્ય પં. પ્રેમવિજય લિખિત. સંવત ૧૮૪ વષે આશુ વિદ પદિને રવિવાસ સંપૂર્ણ શ્રી બેલા નગરે. શ્રી પદ્મપ્રભુ જિન પ્રસાદાત. મંગલં વાચકસ્યાપિ લેખકસ્થાપિ મંગલં, મંગલં સવંકાનાં ભૂભૂમિપતિ મંગલ.૧ ઇતિ શ્રેય. શુભ ભવંતુ કલ્યાણું (આ પછી પાછળથી એવું ઉમેર્યું છે કે, સં.૧૮૭૫ શ્રાવણ વદ ૨ ચંદને રાસ ૧ મામા રાઘવજીને આપ્યો છે સાટે રૂમાલ ૧ લીધે છે તેને કોઈ દરદા કરે તે જીવણજી જવાબ કરેલી. જીવણજી. પ.સં. ૯૭–૧૫, અનંત.ભં. (૪૪) પ.સં.૯૭-૧૫, છેલ્લું ૯૭મું પાનું નથી, અનંતભં. (૪૫) પ.સંર૧-૧૯, ખંડિત, મો.સેલા. (૪૬) ઈતિશ્રી મોહનવિરચિત ચંદચરિત્રે પ્રાકૃત પ્રબંધે ચંદપ્રગટન ૧ વિરમતીવધુભાગમન ૨ સંયમગ્રહણ ૩ શિવપદપ્રાપ્તિ ૪ રૂપાભિશ્ચતુર્ભિઃ કલાભિઃ સમર્થોય ચતુર્થોલ્લાસ ૪ ઇતિ શ્રી ચંદરાસ સંપૂર્ણ સંવત ૧૮૮૧ના વર્ષે મૃગશિર માસે શુક્લપક્ષે ચૌદસ તિથૌ રવીવાસરે લિષીત. સકલપંડિતભાશંગારહારવિરાજમાન પંડિતત્તમ પંડિત શ્રી શ્રી શ્રી ૧૦૮ પં. મેઘવિજયગણિ તશિષ્ય પં. શ્રી ૧૮ પં. હંસવિજયગણિ તંતશિષ્ય પં. વિવેકી તેજસ્વી સભારંજનીક પં. શ્રી રત્નવિજયગણિ તતશિષ્ય પં. શ્રી ૫ પં. તતશિષ્ય પાયરજરેશુ સમાન કાણુવિજય લિપની ઈદ પુસ્તિકા ગ્લૅકસંખ્યા ૫૦૦૦. પ.સં.૨૦-૧૬, આ.કા.ભં. (૪૭) પ.સં.૧૭૮-૧૨, ધો.ભં. (૪૮) સં.૧૯૦૨ ફાગણ માસે શુકલપ તીથી ૧૩ વાર ભોમવારે પ.સં.૨૦-૧૬, ગે.નાં. (૪૯) સકલભકારકંપુરંદર ભકારક શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયદેવ. 1:11 1 છે . Page #169 -------------------------------------------------------------------------- ________________ મહાવિજય [૧૫] જૈન ગૂર્જર કવિઓ ૫ સૂરીશ્વર ચરણસેવી મહોપાધ્યાય શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી વિનીતવિજયગણિ -તષ્યિ વિબુધમુખમંડન પંડિત શ્રી પં. તેજવિજયગણિ તષ્યિ પંડિત શ્રી ૫ શ્રી માનવિજયગણિ તષ્યિ પં. શુભવિજયગણી તષ્યિ કનકવિજય લિખિતં. સંવત વસુ ગ્રહ સંયમ (૧૯૮) વગે વૈશાખ માસે શુકલપક્ષે રિક્તા તિથૌ ચતુદશદિને ભગવાસરે મધ્યાન્હ સમયે વિજયમુદ્ર રાજનગરે લખ્યો છે. ગ્રંથાચં ૩૦૦૦. અમર.ભં. સિનેર, આલિસ્ટઈ ભા.૨, કેટલોગગુરા, જેહાપ્રોસ્ટી, ડિકેટલેંગભાઈ વૈ.૧૯ ભા૨, મુપુગેહસૂચી, લીંહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૮૮, ૨૪, ૨૭૫, ૪૦, ૪૬૮, ૫૯૧).] [પ્રકાશિત : ૧. પ્રકા. ભીમસિંહ માણક. ૨. સંપા. અમૃતલાલ સંધવી.]. (૩૬૫૦) + ચાવીશી - આદિ ઋષભ સ્ત. પ્રભુજી એલભડે મત ખજે. બાલપણે આપણે સસનેહિ, રમતા નવ નવ વર્ષે આજ તુમો પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારની વે છે. પ્રભુ. અંત - મહાવીર સ્વ. પછેડાની દેશી. દુલભ ભવ લઈ દેહલે રે, કહે તરીકે કેણ ઉપાય રે, પ્રભુજીને વીનવું રે. વધમાન મુજ વીનતી રે, કાંઈ માનજે નિશદીશ રે; મેહન કહે મનમંદિરે રે, કાંઈ વસિયો તું વિસવાવીશ . પ્ર.૮ [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૮).] પ્રકાશિત ઃ ૧. ચોવીશી વીશી સંગ્રહ પૃ.૮૪થી ૧૧૦. [૨. ૧૧૫૧ સ્તવન મંજૂષા.] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૪ર૮-૪૨, ભા.૩ પૃ.૧૩૭૭-૮૬. ત્યાં નર્મદાસુંદરી રાસીના રસં. વિશે એવી નોંધ કરવામાં આવેલી કે “છપાયેલી પ્રતમાં રચ્યા સાલ સં.૧૭૫૪ મૂકી છે પણ સેંવમું એ પમુખ - કાર્તિકેય લાગે છે તો તેને અંક છ ગણો ઘટે એમ લાગે છે. એમ ગણતાં સાલ સ.૧૭૬૪ થાય.” અને પછીથી ૨.સં.૧૫૪ સુધારી ૧૭૬૪ કરવામાં આવેલો. પરંતુ શુંવમુ = શિવમુખ = પ જ યોગ્ય અર્થઘટન જણાય છે. -એ જ કૃતિને રચનાદિનવાર રવિ બતાવેલો, પરંતુ ઉશના = ઉન= Page #170 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫૭] હસરત શુક્ર જ થાય. રિવાહન રાજ્યના રાસ'ના ૨.સ.૧૭૫૫ દર્શાવેલા પરંતુ ગિરિ = ૭ કે ૮ થાય તેથી ૨.સ.૧૭૫૭ કે ૧૭૫૮ જ ગણાય. ‘માનતુંગ માનવતી રાસ’ના રચનાદિનવાર સામ કહેલા, પરંતુ સૌમ્ય = સામસૂત બુધ થાય.] ૧૦૬૫. હસરત્ન (ત. રાજવિજયસૂરિ ગચ્છે હીરરત્નસૂરિલધિરત્ન—સિદ્ધિરન-રાજરત્ન-લક્ષ્મીરત્ન-જ્ઞાનરત્નશિ.) આ ઉદયરત્ન નં.૧૦૫૪ના સહેાદર અને દીક્ષામાં કાકા ગુરુભાઈ થાય. મૂળ પારવાડ, પિતા શા વમાન, માતા માનબાઈ, મૂલ નામ હેમરાજ સં.૧૭૯૮ ચૈ.શુ.- શુક્ર સ્ત્રવાસ મિયાગામમાં કે જ્યાં તેમના સ્થૂલ છે. જુઆ ઉયરત્નકૃત ‘હંસરત્ન સંઝાય' (જૈનયુગ પુ.૫ પૃ.૪૦૩-૪). (૩૬૫૧) + ચાવીસી ર.સ.૧૭પપ માધવજ્ર ૩ મંગળવાર આદિ – શ્રી રૂષભદેવ સ્ત. અજબ રંગાવા સાહેબા ચૂનડીએ દેશી સકલ વષ્ઠિત સુખ આપવા, જંગમ સુરતરૂ જે. અંત - કૅલસ, દીઠે દીઠે રે વામાા નંદન દીઠે એ દેશી. મેં ગાયા રે ઇમજિત ચાવિશે ગાયા. * સંવત સત્તર પ`ચાવન વર્ષ, અધિક ઉમંગ બઢાયા, માધ અસિત તૃતીયા .ક્રુજવાસરે, ઉદ્યમ સિદ્ધ ચઢાયા હૈ. ઇ. પ તપગગગનવિભાસન દિનકર, શ્રી રાજ્યવિજય સૂરીરાયા, શિષ્યલેસ તસુ અન્વય ગણિવર, ચાતરત્ન મન ભાયા રે. દુ તસ્ય અનુચર મુનિ હંસ કહે ઇમ, આજ અધિક સુખ પાયા, જિતગુણુ જ્ઞાને ખેાધે ગાવે, લાભ અનંત ઉપાયા રે. [મુપુગૃહસૂચી.] ७ પ્રકાશિત ઃ ૧. ચાવીસી · વીસી સંગ્રહ પૃ.૩૬૮-૮૯. [૨. ૧૧૫૧ સ્તવનમંજૂષા.] (૩૬પર ક) શિક્ષારાત દુહા [અથવા આત્મજ્ઞાન દાધક શતક] ૧૧૧ દુહા ૨.સં.૧૭૮૬ ફાગણ વદ ૫ ગુરુ ઉનામાં આદિ દૂા. સકલ શાસ્ત્ર જે વર્ણવ્યા, વણુ તમાત્ર અગત્મ્ય અનુભવગમ્ય તે નિત્તિ નમું, પરમરૂપ પરબ્રહ્મ. સાપાધિક દષ્ટિ ગ્રહો, દીસે જે અનૈક, ૧. Page #171 -------------------------------------------------------------------------- ________________ ગેડીદાસ [૧૫] નિરૂપાધિક પદ ચિંતતાં, જે અનેક થઇ એક. ભૂવર્ણાદિક ભેદથી, જિમ જલ નાના ભાંતિ, પણ સ્વાભાવિક ગ ગુણ થકી, જલ ભાòિ ઇંક જાતિ. જૈન ગૂર્જર કવિએ : ૫ [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૩૧૩),] આદિ - 'ત – સૂઈંગમ નિહ કને, જલદ જવાસા ગાત્રિ તાપણિ મહિમાં તેહના, ન ઘટિ ઇક તિલ માત્ર. જે અયુક્ત ભાષ્ય ઇહાં, મિ કાંઇ મદમ્રુદ્ધિ, તે સમષ્ટિ સંતજન, શેાધી કરજ્યા શુદ્ધિ. નયપ્રમાણુ રત્ને ભર્યાં, જે ગંભીર અગાધ જિનમત રત્નાકર જયા, અવિતથ વાકચ અબાધ. સત્તર સે” છંચાસી સમે, એ શિક્ષાશત સાર, ફાલ્ગુણ વિદ્ પ`ચમ ગુરૌ, રચ્યા ઉનાઉ મેાઝાર. એ શિક્ષાશત જે સુગુણુ, ભણી ધરી મતભાવ, હસરત્ન કહિ તસુ રિ, જયકમલા થિર, થાય. (૧) સં.૧૮૪૬ પેાશ શુ. અધે શ્રી દ્રાફા મધ્યે લિ. ૫. નેચ ંદ્રેણુ. પુ.સં.૨~૨૦, ધેા.ભ. ૧૧૧ દૂહા. સારદ શુભ મતિાયિ, સારદ ચંદ વા; સારદ સેાભા કારણિ, સારદ સદા પ્રસન્ન. શશીકરનિંકર સમેાવર્ડિ, શ્વેત કર્યાં સિણગાર; ર ૩ ૧૦૭ (૩૬પર ખ) + અધ્યાત્મ કલ્પદ્રુમ પર માલા. પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.ક. : [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૬૧-૬૨, ભા.૩ પૃ.૧૪૫૦-૫૧.] ૧૦૬૬, ગાડીદાસ (ત. શ્રાવક) એ કવિએ ગાડીપાસની અટક પેાતાની કવિતા દર્શાવનાર ચિહ્ન તરીકે રાખેલ હૈાય અથવા ગાડીદાસ એવું નામ દર્શાવ્યું હાય એ બે વિકલ્પ પૈકી ગાડીદાસ એ કત્રિનું નામ – શ્રાવક કવિનું નામ હતું એ યેાગ્ય લાગે છે. [ગાડીદાસ નામ અન્યત્ર પણ મળે જ છે. જુએ! ભા.૪ પૃ.૩૯૧ ૫.૩૦.] (૩૬૫૩) નવકાર શસ અથવા રાજસિંહ રત્નવતી રાસ ૨૪ ઢાળ ૬૦પ(૭૦૫) કડી ર.સં.૧૭૫૫ આસે શુદ ૧૦ મ ́ગળ વટપદ્ર (વડાદરા)માં ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગેડીદાસ અઢારમી સદી [૫૯] સરસ વચન મુખ સરસતિ, વીણાપુસ્તકધાર. બ્રહ્મવાદિની સરસતી, શાસ્ત્ર ધુરિ સમવિ; sષ્કાર ધુરિ આદિ લિપિ, તે પ્રણમું નિતિ મેવ. સારદ માત મયા કરે, કવિજન પૂરે આસ; સેવક જનહિત ચિત કરી, મુઝ મુખ વસો વાસ. કવિજન તે સાચું વદે, જે(ને) કવિ જૂઠા હોઈ; સાચજૂઠનું પારિવું, વચન પ્રમાણે જોય. ઊપગારિ અરિહંતજી, એવિસે જિનચંદ; સેવકજન સિવસુષ દિઈ, પ્રણમું પદ અરવિંદ. ચિદાનંદ આણંદમય, અષય અપંડિત વાસ; સિદ્ધ સદા ચિત સમરીઈ, જિમ હાઈ લિલવિલાસ. વર્તમાન કાલે જિક, સુવિહિત ગુરૂ ગુણધાર; પ્રણમું તેહને પયજુગલ, જ્ઞાનદષ્ટિદાતાર. સદગુરૂ શિલાવટ પરિ, અઘટિત આ ઘાટ; મુરષ પંડિત કરે, સુદ્ધ દિસાડે વાટ. શ્રી ગુરૂના સુપરસાયથિ, નિર્મલ બુદ્ધિ રસાલ; રાસ રચું નવકારનો, જિમ હે મંગલમાલ. પંચમ ગતિ આરાધવા, પંચ પરમેષ્ટી નવકાર; ગુણ અનંત ગ્યાની ભણ્યાં, કહતાં નાવે પાર. એક જીભ હું કિમ કહું, એહના ગુણવિસ્તાર; એક ચિતે આરાધિઈ, ચૌદ પૂરવનું સાર. અષ્ટ મહાભય અકિરા, અષ્ટ-કરમદલપૂર; એહ પથિ ઉપશમે વાર્ધ આતમજૂર. જિમ વિષધર વિષ ઉતરે, ગણતાં મંત્ર વિશેષ; તિમ નવપદના ધ્યાનથિ, પાપ ન રહે વિશેષ. રાજસિંહ રતનવતી, પામ્યા સુષ અપાર; તાસ ચરિત સુણો સહુ, પહિલા ભવથિ સાર. ગ્રંથ સાષ વૃંદારવૃત્તિ, પંચકથા સુવિચાર; ત્રણ્ય કથા ઇહભવ તણિ, દો પરભવ સુષકાર. ઢાલ ત્રેવીસમી મેવાડે કહી રાસ રમે નવકાર છે. મા. Page #173 -------------------------------------------------------------------------- ________________ [૧૬૦] જૈન ગૂર્જર કવિએ : ૫ ગિ. ગિ. ૯ ગાડી ગિરૂ રે પાસ પસાઉલે રે સંધ સયલ જયકાર મા. ૧૩ અંત – ઢાલ – રાગ ધન્યાસી. ગિરૂઆ રૅ સદા મારી નિરમલ થાઈ દેવા રે, ગિરૂઆ રે ગુણુ તુમ તણા એ દેશી. રાસ રચા(ચ્યા) નવકાર રે, જે ગ્રંથ તણે અનુસાર રે; રાજસિંહ રતનવતી, લહિસ્થે શિવરમણી સુખકાર ૐ. રસનારસ મે’ ભાષીઓ, બલિ"એછુંઅધિક જે રે; સંધ તણી સાથે કરી મુઝ, મિાર્મિ દુકડ તેહ રે. ઢાલ ચેાવીસી(સમી) પૂરી થઇ, શ્રી ગાડી ગિરૂવા ગાજે સકલ સંધ મંગલ કરેા, દિનદિન અધિક દિવાઐ રે. વર્તમાન શાસનપતી, શ્રી દ્ધમાન જિનરાયા રે; સેહમસામી પટપરંપરા, પ્રેમે પ્રણમું પાઆ રે. સુવિહિ ત ગચ્છ રઅણુાયરૂં, શ્રી વિજયપ્રભ ગુરૂ-ઇશ રે; તાસ પાાંધર જગ જયવંતાં, શ્રી વિજયરત્ન સૂરીશ રે. ગિ, ૧૦ તેહ તણું રાજૈ એ રચિ, નવપદ રાસ રસાલ રે; 'હુભવ પરભવ સુષયા દાતા, નિતનિત મ ́ગલમાલ રે. સાત(ખટ) સે ઉપર પંચ મનેાહર, ગાથા (સુ)ગુણી તે વિજન માનસ કંઠે સુહાવા, દીસે ઝાકઝમાલા રે. અખ્ખર ગુણણા ગ્રંથિ કીધા, લેાક સને સુષદાઆ રે; આઠ સહસ (સાતસે) ઉપરિ પોંચ્યાસી, લિષતાં સાહીલાં થાસે રે. ગ. ૧૩ સંવત સત્તર પચાવને આસા સુદિ દશમી કુજવાર રે; વટપદ્ર પાસ સાઉલે, રાસ રચ્યા તવકાર રે.... ગિ. ૧૧ ખેાલી રે; ગિ. ૧૨ ગ. ૧૪ ગેાડીદાસ કલશ. એ રાસ નવપદ ભણે નિરુણ મોંગલમાલા તસ ધરે, નવનિધિ રિદ્ધિ સમૃદ્ધિ લીલા, કૈવલકમલા તસ વરે; રે; ગ. ૭ ૧૬ શ્રી વિજયદશમી. વિજય મદૂત, રાસ રચા નવકારને, પ્રભુ પાસ ગેડીદાસ પભણે, સકલ સંઘ મોંગલકરૂં. (૧) સં.૧૭૭૮ ચૈ.શુ.૧૧ શિત લ. પાટણું મળે. ૫.સ.૨૮-૧૩, હા.ભું. દા.૭૮ નં.૮. (૨) સં.૧૭૯૫ આસે શુ.૧૦ ગઢગ્રાંમ મધ્યે ૫. કલ્યાણસૌભાગ્ય શિ. કીર્ત્તિસૌભાગ્ય લિ. પ.સં.ર૮-૧૩, ઈડર ભ’. નં.૧૬૧. (૩) પં. વિમલવિજય શિ. ૫. વીરવિજય શિ. અમીવિજય વાંચના સ.૧૮૦૪ જે શુ.૧૪ સેમે પેસુખ નગરે પ. વીરવિજય લિ. વ્યાદુર Fol. 2 Page #174 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૧] ગાડીદાસ મધ્યે. પ.સં.૧૪-૧૮, જૈનાનંદ. નં.૩૩૨૧. (૪) સ.૧૮૨૮ ભા.વ.૫ રિવ લિ. પાર્શ્વનાથ પ્રસાદાત્ અમરાપુર ગ્રામે ચાતુર્માસ. ૫.સ..૩૬–૧૩, ઈડર ભ. નં.૧૫૨. (૫) સં.૧૮૪૦ કાશુ.૧૦ પન્યાસ સુબુદ્ધિવિજય શિ. રૂપવિજય શિ. વિદ્યાવિજય લ. પેઢામલીમાં, ૫.સ.૨૮-૧૬, ઈડર, ભ” ન ૧૬૧. (૬) પ.સ.૨૩-૧૭, ડા. પાલણપુર દા.૩૬. (૭) પ.સ’.૪૪-૧૦, મુક્તિ. નં.૨૪૬૦, (૮) સ`.૧૭૭૪ પ્રીતિવિમલ શિ. કનકવિમલ શિ. હવિમલ લિ. સ.૧૭૭૪ થિરપુરે. ૫.સ'.૨૭, સેં.લા. (૯) ઇતિશ્રી નવકાર રાસ સ`પૂરણ શ્રી ૫ શ્રી મેઘજી તન ઋષિ કલ્યાણુજી તંત્ર સેષરૂ ઋષિ ોઇતા ઋષી લષિત ચેલા રામચંદ પડનારથ શુભ' ભવતુ. આખી અશુદ્ધ છે, પ.સ’.૩૬-૧૩, ભાવ.ભ’. (૧૦) સંવત્ ૧૮૩૬ વૈ.શુ.૯ લિ. રત્નપ્રભ મુનિના સુદરા બિંદર મધ્યે. પ.સં.૨૦-૧૭, આ.ક.ભ. (૧૧) લીં.ભં. (૧૨) સંવત ૧૭૯૩ વર્ષે કાર્તિક શુદ્િ૫ દિને પં. શ્રી ન્યાવિજયગણિ શિ. પ.... શ્રી જીવવિજયગણિ શિ. ૫. મૈહનવિજયગણિ લિપિકૃત શ્રી આદિજિન પ્રસાદાત્ શ્રી ભુજનગર મધ્યે ઇતિ મોંગલમાલિકા. પ.સં.૧૯-૧૫, મેા.ભ’ (૧૭) લ. સંવત છેકી નાખેલ છે. ૫.સ'.૨૦-૧૫, ગા.ભ. (૧૪) સકલભટ્ટારકપુર દર શ્રી શ્રી ૧૦૮ શ્રી વિજયમાન સૂરિસ્વર શિષ્ય શ્રી ૫ શ્રી પ. આણુ વિજયગણિ શિષ્ય છુસાલવિજય વાચના.. લષીત આમાદ નગર મધ્યે લિપીકૃતમ્. વિ.ધ.ભ. (૧૫) ૫.સ.૨૨, આદ્ય ત્રુટક, અમર.ભ. સિનાર. (૧૬) ઇતિશ્રી નવકારવિષયે રાજસિંહ રત્નવતી પ`ચમકથા સંપૂર્ણઃ લિપિકૃત ચૈતત્ સકલભટ્ટારકપુર દર ભટ્ટારક શ્રી ૧૦૧૮ શ્રી હીરવિજય સૂરીશ્વર તચ્ચરણોવી શિ. પ’. આણુંદવિજય શિષ્ય પ', મેરૂવિજયગણિ તતશિષ્યાપાધ્યાયશ્રી ૧૦૮ શ્રી લાવણ્યવિજયગણિતશિષ્યાપાધ્યાય શ્રી પં. શ્રી લિિવજયગણિ તત્કાતા ૫. હ*સવિજયગણિ તતશિષ્ય ૫. તિલકવિજયગણુ તત્કાતા લઘુ પડિત શ્રી ૩ શ્રી હસ્તિવિજયગણિ પડિંત શ્રી પ. શ્રી નેમિવિજયગણિ તચ્ચરણરોવી શિષ્ય મેઘવિજય તલઘુબંધવ લલિતવિજયેન લિપીકૃત. શ્રૃતિ. દેલા. (કમળવિજય મુનિ પાસેની.) (૧૭) સ ૧૭૮૭ના વર્ષે શ્રાવણ માસે શુક્લપક્ષે પ બુધવારે લિખિતં શ્રી પાટણ મધ્યે. ગુ.વિ.ભં. (૧૮) ભ.ભ. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧ પ્રભુદાસને નામે), લીંડસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૨૪-૨૭, ભા.૩ પૃ.૧૩૭૭.] ૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ દેવકુશલ [૧૬૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ ૧૦૬૭. દેવકુશલ (૩૬૫૪) વ‘દારુ વૃત્તિ [અથવા ષડાવશ્યક સૂત્ર] બાલા, અથવા શ્રાવકાનુષાનવિધ ટખા ર.સ.૧૭૫૬ લ.સ.૧૭૬૬ પહેલાં (૧) ટબાથેન કૃતા જીવ દેવકુશલ લિ. પં. દેવકુશલેન જીર્ણદુ મધ્યે સૂત્ર મધ્યે ટબા` ક્રિયતે. પ.સ'.૧૯૨, ખેડા સંધ ભં. દા.૧ નં.૬, (કવિની સ્વલિખિત પ્રત) (૨) ગ્રં.પ૯૭૦ લ.સં.૧૭૬૬, પ.સં.૧૪૫, હા.ભં. દા.૫૬ ન’.૧૬. (૩) પ.સં.૧૪૮, પ્ર.કા.ભ. નં.૮૮૨. [ડિકેટલોગભાઇ વા.૧૭ ભા.૩ (દેવકુશલને નામે).] (૩૬૫૫) કલ્પસૂત્ર ખાલા. (૧) ૫. હ*સવિજયગણિ લિ. ધેારાજી નગરે સં.૧૮૧૬ શ્રા.શુ.ર ગુરૂ પાર્શ્વ પ્રસાદાત્ ભ. વિજયક્ષમાસૂરિ અનુસારે શિ. પ. જીવવિજય શિ. વીનીવિજય લઘુભ્રાતા હર્ષવિજયણ વાચનાય. પસ’.૧૨૨, ખેડા ભ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૭. ત્યાં કર્તાનામ દેવીકુશલ જ દર્શાવાયેલું પરંતુ ધ્વ દારુ વૃત્તિ બાલા.'ની પહેલી હસ્તપ્રતની પુષ્ટિકામાં સ્પષ્ટ રીતે દેવકુશલ’ નામ મળે છે. અને ‘કલ્પસૂત્ર ખાલા.'માં ‘દેવીકુશલ' નામ હેાવાનું માનવા માટે કારણુ જણાતું નથી. તેથી ‘ દેવીકુશલ’ને છાપભૂલ ગણી ‘ દેવકુશલ' કર્યુ છે.] ૧૦૬૮. દાનવિજય (ત. વિજયરાજશિ.) આ દાનવિજયે સ.માં કલ્પસૂત્ર ટીકા' (દાનદીપિકા) સ્વશિષ્ય દુનવિજય માટે રચી તેમજ શબ્દભૂષણ' (ભાં.ઇ. સને ૧૮૮૨-૮૬ નં.૪૫૭)ની રચના કરી. (૩૬૫૬) અષ્ટાપદ સ્ત. ર.સ.૧૭૫૬ બારેજ ચામાસું અંત – સંવત સતર ને વરસ છપને, રહી ખારેજ ચામાસ; ઋષભ શાંતિ જિતરાજ-પદ્મ, સ્તવન રચ્યું ઉલાસ. તપગપતિ શ્રી વિજયરાજસૂરિ તસ પદ-સેવાકારી; દાનવિજય કહે સધને હેાજો, એ તીરથ જયકારી રે. (૩૬૫૭) લલિતાંગ રાસ ૨૭ ઢાળ ૬૮૯ કડી .સં.૧૭૬૧ માગશર વદ ૧૦ રિવાજ ખૂસરમાં ૧૫ આદિ દૂા. સકલ કુશલકમલા સદન, વદનકાંતિ જિમ ચંદ ઈંદ્રનીલ સમ રૂચિર તનુ, પ્રણમું પાસ જિણ ૬. કલ્પલતા કવિલાકને, કરૂણા કામલ ચિત્ત ૧૪ ૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૩] દેવકુશલ સુખદાતા મૃતદેવતા, નમીઈ સરસતિ નિત્ત. શ્રી વિજયરાજસૂરિ વંદીઈ, મુઝ ગુરૂ મહિમાનિધાન, અધિક સરસ અમૃત થકી, જસ ગુણ-કથાવિધાન. પુરૂષારથ જગમાં વિવિધ, ધર્મ અર્થ મેં કામ, પિણ અધિક તિહાં ધર્મ છે, જેહનું સાર્થક નામ. ઉપાદાન દધિ ઘી તણું, દૂધ યથા કહે સંત, તથા અથ મેં કામનું, હેતુ ધર્મ અત્યંત. ધર્મઈ સુખસંપતિ મિલે, ટલે દુરિતદુખદંદ, પ્રભુતા-પટુતા દેહની, ઉચ્છવ નિત આણંદ. ધર્મ પ્રસંસે પંડિતા, તે તે શાસ્ત્રપ્રમાણ, મૂરખ પિણ મુખ ઈમ કહે, તરે ધર્મ નિરવાણ. ધર્મ કમે સુખ પામીઈ, તેહમાં કિસ્યું વખાણ, ધર્મપક્ષ થાપ્યા થકી, લહીઈ કેડિ કલ્યાણ. ધર્મપક્ષપાતે સુખી, થો લલિતાંગકુમાર, ધર્મ ઉથાપી દુખ લહ્યો, સજ્જન તસ અનુસાર, સ્વસ્થ ચિત્ત શ્રોતા પખે, કિમ થાઈ રસપષ, સાકર તેહને સ્યુ કરે, જિવા જસ સંદષ. અંત – ભાદેવ સૂરિશ્વર નિર્મિત શ્રી જિન પાચરિત્ર રે તેહ તણે છે પહિલે સંગે, એ સંબંધ પવિત્ર રે. ધ. ૧૨ તેહ વિલેકી રાસ રચ્યો એ, ધર્મ પક્ષને વારૂ રે.. સરસી એ કથા છૅ સહિજે, રચના તો અતિસારૂ રે. ધ. ૧૩ જે હાઈ કહિવાણું ન્યૂનાધિક, મિચ્છા દુક્કડ તાસ રે, પંડિત તેહ કરે સૂધાં, માહરી એ અરદાસ રે. ધ. ૧૪ શ્રી તપગચ્છ-પાયોનિધિ-શશધર, શ્રી વિજયાનંદ સૂવિંદ રે, જેને ગુણ ગાઈ છે ગેલિં, નરનારીના વૃંદ રે. ધ. ૧૫ તાસ પટ્ટ ઉદયાચલ દિનકર, શ્રી વિજયરાજ સૂરિરાય રે તાસ પ્રસાદે એ તસ શિષ્યઈ, રાસ ર સુખદાય રે. ધ. ૧૬ સત્તર સે ઇકસહિં મગશિર, વદિ દશમી રવિવાર રે શ્રી વિજયમાંન સૂરીશ્વર રાજ, રચ્યો એ જયકાર રે. ધ. ૧૭ શ્રી જંબુસર નગર અને પમ, જિહાં પદમપ્રભ દેવ રે શ્રાવક બહુ તિહાં સમકિવતાસિકરે દેવગુરૂસેવ રે. ધ. ૧૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ દેવકુશલ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ તે પુર માંહિં રાસ રચ્યો છે, પરઉપગાર નિમિત્તે રે સાંભળતાં શ્રાવક પિણ સમજ્યા, થયા ધર્મદઢ ચિત્તે રે. ધ. ૧૯ દાનવિજય કહે એ થઈ પૂરણ, સત્તાવીસમી ઢાલ રે ભણતાં ગુણતાં સાંભળતાં મેં, હો મંગલમાલ રે. ધ. ૨૦ જિહાં લગિ મેરૂ મહીધર શશધર, પુલવી રવિપરકાશ રે તિહાં લગ જગ જયવંતો વરતો, ધર્મપક્ષને રાસ રે. ધ. ર૧. (૧) ગાથા ૬૮૯ ઢાલ ર૭ સં.૧૭૭૩ વષે શ્રા સુદિ ૫ ગુરૂ લિ. પ.સં.ર૯-૧૫, ખેડા ભં.૩. (૨) સં.૧૭૮૧ કા.શુ.૩ ભગવાસરે પં. ભાણવિજય શિ. પં. સ્મૃદ્ધિવિજય શિ. મુનિ કેસરવિજય ગ. ચેલા ખુશાલ વાંચનાથે પાશ્વનાથ પ્રસાદાત સીરોડી ગામે. પ.સં.૨૪–૧૪, યશવૃદ્ધિ. પ.૬૭. (૩૬૫૮) કલ્યાણક સ્ત, ૨.સં.૧૭૬ ૨ માસું સુરત આદિ- નિજ ગુરૂપય પ્રણમીને કહિસ્યું, કલ્યાણતિથિ જેહ, ચ્યવન જનમ વ્રત ગ્યાન મુગતિ ગતિ, પંચકલ્યાણક એલ. ૧ અંત – સંવત સતર બાસિઠા વરસિં, સૂરત રહિ માસ રે કલ્યાણક-તિથિ તવન રચ્યું એ, આણી મન ઉલ્લાસ રે શ્રી વિજયરાજગુરૂચરણ-નિવાસી, દાનવિજય ઉવઝાય રે. ઈમ કહે કલ્યાણક તપ કરતાં, ઋદ્ધિ વૃદ્ધિ સુખ થાય રે. (૧) ભ. વિજયમાનસૂરિ શિ. પં. મહિમા વિજય શિ. રૂપવિજયગણિ શિ. પં. છતવિજય લ.સં.૧૭૮૨ વિ.વિદિ ૩ સની લ. બાઈ સેજબાઈ પઠનાથ. શાંણામે અમીઝરા પાર્શ્વનાથાય નમ:. પ.સં.૩-૧૩, હા. ભં. દા.૮૨ નં.૧૭૦. (૩૬૫૯) ચાવીસ જિન સ્તુતિ આદિ– શ્રી કષભ જિણેસર કેસર-ચરચિત કાય, - ત્રિભુવન પ્રતિપાલેં બાલકને જિમ માય. અંત – શ્રી વિજયરાજસૂરિ ચરણકમલ સુપસાય, કહે દાનવિજય ઈમ મંગલ કરે માય. (૧) લિ. મેહનવિજય. ગુરૂવારે રનેર બંદરે. પ.સં.૩-૧૩, આ. ક.ભં. (૨) પ.સં.૫-૧૧, વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૪૫-૪૭, ભા.૩ પૃ.૧૩૮૮-૯૨. ત્યાં આ કવિની તેજવિજયશિષ્ય દાનવિજય સાથે ભેળસેળ થઈ ગયેલી. પરંતુ Page #178 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] ભારત-ભાવપ્રભસૂરિ બંને કવિઓને જુદા માનવા જોઈએ. જુઓ આ પૂર્વે દાનવિજય (નં.૯૫૫) વિશેની સંપાદકીય નોંધ.] ૧૦૬૯ભાવરત્ન–ભાવપ્રભસૂરિ (પી. ચંદ્રપ્રભસૂરિની પરં. પરામાં વિદ્યાપ્રભસૂરિ-લલિતપ્રભસૂરિ વિનયપ્રભસૂરિ મહિમાપ્રભસૂરિશિ.) આમનું સૂરિપદ પહેલાં ભાવરત્ન નામ હતું અને તેમના પિતાનું નામ માંડણ ને માતાનું નામ બાલા(?) હતું. તે વાત તેમની કાલિદાસકૃત જ્યોતિર્વિદાભરણ” પરની “સુખબોધિકા” નામની સંસ્કૃત ટીકાની નીચેની પ્રશસ્તિ પરથી જણાય છે? જ્યોતિર્વેિદાભરણ નામ વરાગમસ્ય, સંત તે ગુરુકૃપા સુખબોધિય. શ્રી પત્તને પ્રવર પૌણિમિકાવગચ્છે ઢઢેરપાટકશુભાશ્રયસંશ્રિતાનાં શ્રીયુકત પૂજ્ય મહિમપ્રભસૂરિરાજ શિષ્યણ ભાવમુનિના મયકા યથાવિત. ઈતિ શ્રી કવિકુલચૂડામણિ શ્રી કવિ કાલિદાસદિત શ્રી જ્યોતિર્વિદાભરણે ગ્રંથાધ્યાયનિરૂપણુક્રમ નૃપ શ્રી વિક્રમાકર્ણનું નામ દાવિંશતિતમો:વ્યાયા. ગ૭ શ્રી મહિમપ્રભાગ સુગુરઃ શ્રી પણિમીયાભિધેઃ શિષ્યઃ સૂરિવરસ્ય માંડણસુતો ય ભાવરત્નાભિધા, બાલાકુક્ષિ સમુદ્દભવઃ સ કૃતવાન્ શ્રી પત્તને છન્દવ્યાકરણભિધા સ્મરણાલંકારયુતામિમાં. વતુવાલધિમારૂઢા વડાહી મહાબલી, સુખાય ક્ષેત્રપાલતુ રામાપક્ષકધારિણાં. પછી પ્રશસ્તિ ગુરુપરંપરાની છે. શ્રી વિક્રમાક દહિષર્થીમિત ગડબ્દ ખલુ રાધમાસે શુક્લે તૃતીડથ તિથ, ગભસ્તિ, વારે સમાપ્તા સુખબાધિકેય. ૧૬ (અલવાર રાજાની લાયબ્રેરી, જુઓ પીટર્સન ટૅટલૅગ) તેમણે યશોવિજ્યજીકૃત સંસ્કૃતમાંના “પ્રતિમાશતક' પર સંસ્કૃત ટીકા સં.૧૭૮૩ માઘ શુક્લ અષ્ટમી ગુરુવારે પૂર્ણ કરી છે અને તે ભાવનગરની આત્માનંદ સભા તરફથી આત્માનંદ ગ્રંથ રતનમાલા ૪૩મા રન WWW.jainelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ ભાવરન-ભાવપ્રભસૂરિ [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ તરીકે પ્રકટ થયેલ છે. તેમાંની પ્રશસ્તિ પણ “હરિબલ રાસમાં આપી. છે તે જ પ્રમાણે છે. વિશેષમાંઃ શ્રીમાલી વીર વંશે રામકુક્ષિથી થયેલ જયસીના પુત્ર તેજસી શેકીએ ઘણું દ્રવ્ય ખચી પદ (સૂરિપદ) જેને અપાવ્યું છે એવા ભાવપ્રભસૂરિએ આ વૃત્તિ પૂર્ણ કરી. ભાવપ્રભસૂરિના સંસ્કૃતાદિ ગ્રંથ માટે જુઓ મારે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. તેમના હસ્તાક્ષરની મૂળ નામ ભાવરત્નના નામે લખેલી. પ્રત નં.૧૮૩૫ પ્ર.કા.ભં. વડો.માં છે અને સં.૧૭૬૯માં પોતે “દેવધર્મ પરીક્ષાની પ્રત લખેલી તે આ.કા.ભં, પાલીતાણામાં છે. આમાંના શિષ્ય પુણ્યરત્ન “ન્યાયસાગરસૂરિ નિર્વાણ રાસ” સં.૧૭૯૭માં રચ્યો છે તે માટે જુઓ હવે પછી તે. (૩૬૬૦) + ઝાઝરેથી મુનિની સઝાય છે ઢાળ ૨.સં.૧૭પ૬ અષાડ (આસો) વદ ૨ સોમ. આદિ અનંતકાયની ચાલ. સરસતી ચરણ સીસ નમાવી, પ્રણમું સહગુરૂપાય રે, ઝાંઝરીઆ રૂષિના ગુણ ગાતાં, ઉલટ અંગ સવાય રે; ભવીજન વાંદ મુનિ ઝાંઝરીઆ, સંસારસમુદ્ર જ તરીયા રે સબલ સહી પરિસહ મનશુદ્ધ, શીલણ કરી ભરીયા રે. ભવી. અંત - હાલ ૪. સંવત ૧૭૫૬ના કેરી, આસોજ (આષાડ) વદ બીજ, સોમવારે સઝાય એ કીધી, સાંભળતાં મન મોહ કે; મુ. શ્રી પુનમગછ ગુરૂરાયે વિરાજે, મહિમાપ્રભ સુરીંદ, ભાવરત્ન શિષ્ય ભણે ઈમ, સાંભળતાં આણંદ ; મુ(૧) પસંદ-૧૧, કામુ. [મુપુન્હસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૮૧, ૪૯૪, પપ૩).] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૮૪. [૨. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ૩. જૈન સઝાયમાલા ભા.૧ (બાલાભાઈ શાહ). (૩૪૬૧) હરિબલ મચ્છીને રાસ ૩૩ ઢાળ ૮૪- કડી .સં.૧૭૬૯ કાતિક વદ ૩ ભોમ રૂપપુરમાં અંત – શ્રી વર્ધમાન પરંપર પાટે શ્રી ચંદ્રપ્રભ સૂરિરાયા રે, પ્રધાન શાખા પુનિ મગ૭ સોહે, ચરણ પવિત્ર જસ કાયા રે. ૧૫ તસ પટેિ પરંપર સુખકાર, શ્રી વિદ્યાપ્રભ સૂરીસ રે, Page #180 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૬૭] ભાવરન-ભાવપ્રભસૂરિ તસ પાટે ચૂડામણિ સરીષા, શ્રી લલિતપ્રભ યતીસ રે. ૧૬ તસ પાટે ફૂલાચલ સૂરજ, શ્રી વિનયપ્રભ સૂરિદા રે, ચારિત્ર ગુણ રયણાયર ભરીયા, તપક્રીયતેજ અમદા રે. ૧૭ તત્પટ્ટ કમલ કમલપ્રભ બાંધવ સમ શ્રી મહિમાપ્રભસૂરી રે, ગુણરયણે રેહણાચલ જાણું, સંયમસભા પૂરી રે. ૧૮ સેવીસિ વિદ્યાએ સોહે, મોહિં ભવી ઉપદેશે રે, જ્ઞાન તણું અવછંભ હેતું, પરઉપગાર વિસે રે. ૧૯પુસ્તકના ભંડાર ભરાવ્યા, વિવિધ શાસ્ત્ર લિખાવિ રે, શુભ તરૂનો અવછંભ જિનશાસન કિરતિ શોભાવી, જ્ઞાનદિશા સમજવી રે. ૨૦ તે સદ્દગુરૂની ચરણ સિવાઈ, મુઝ મતિ જ્ઞાને વિલગી રે, શુભ તરૂનો અવઠ્ઠભ લહીનેં, વેલ હુઈ કિમ અલગી રે. ૨૧ અડ [અંક?] અંગ અશ્વ ચંદ્ર ૧૭૬ કહિજઈ, એ સંવચ્છર જાણે રે, કાર્તિક શુદ ત્રીજ મંગલવારે, રાસ પ્રારંભ વખાણો રે. ૨૨ કાર્તિક વદિ તૃતીયા ભૌમવારે, થયો સંપૂરણ રાસ રે, મંગલ પણ મંગલ થયો એ, એ ગુરૂમહિમા પ્રસાદે રે. ૨૩ રૂપપુર ગામ સદા રલીયાંમણે, લેક સહુ ઋદ્ધિવંતા રે, ઋદ્ધિ સમૃદ્ધિ મુદાતા ભોગતા, વ્યવહારીયા ગુણવંતા રે. પુનિ મગછ દીપાવત રૂડા, અશ્મા પીય સમાના રે, સાધના પાત્ર પષિ ઉલટાયો, શ્રાવક ગુણે પ્રધાના રે. ૨૫ શ્રી મહિમાપ્રભસૂરિને શિષ્ય, ભાવરત્નઈ ઈમ ભાગ્યો રે. ૨૬ રત્નસેષરગણિકૃત પડિમણું, વૃત્તિનો સંબંધ એ જોઈ રે, અધિ કેઓછે મિચ્છા દુક્કડ, તેત્રીસમી ઢાલ હાઈ રે. ૨૭ ભણતાં ગણતાં સાંભળતાં વલી, મનવંછિત સુખ લહીએ રે, શ્રી રામ તણી પરે ભવિયાં, આવિલચની (?) કહીએ રે. ૨૮ (૧) સર્વગાથા ૮૪૯ ઈતિશ્રી હરીબલ રાસ સંપૂર્ણમ. ગુ.વિ.ભં. [મપુન્હસૂચી.] (૩૬૬ર) અંબડ રાસ રસં.૧૭૭૫ જે.વ.૨ રવિ પાટણ આદિ દુહા. શ્રી મહિમા જગ વિસ્તરે, નિત જપતાં જસ નામ Page #181 -------------------------------------------------------------------------- ________________ ભાવરત્ન-ભાવપ્રભસૂરિ [૧૧૮] જૈન ગૂર્જર કવિએ ૫ તે જિન પાસને પ્રણમીએ, લહીએ વંછિત કામ. શેષ સકલ જિનવર નમું, નમું સિદ્ધ ભગવાન અનંત ચતુષ્ટયી અનુભવે, પરમ જ્યોતિ પ્રધાન. સવિ ગણધર મુનિવર નમું, નમું સૂરીસર ઈષ્ટ જે જિન આણું અણુસરે, ગુણઈ તેહ ગરિષ્ટ. શ્રી ગુરૂ-ચરણ-યુગલ નમું, ઉપગારી તે આદ જ્ઞાન ટકેલ્કી કરો, સુધટો ટાલી ખાદ. પ્રણમું સારદ પાયલા, ટલે સયલ અંતરાય વચન સરસ અમૃતલવા, જિણે શક્તિ કહેવાય. સમકિત દઢ કરવા ભણી, માંડ્યો એ અનુવાદ અબડ ચરિતને સાંભળે, લહસો સરસ સવાદ, સુલસા ઉદ્દેશી જિને, વીર સભા મઝાર કરી પરીક્ષા અબડે, કરી પ્રપંચ અપાર. સમકિતથી ચૂકી નહી, સુલસા તેલ લગાર સમકિત માંહે દઢ થયો, તદા અંબઇ સુવિચાર. પૂતલડી બત્રીસની, જિમ થઈ ઉત્પત્તિ જેહ તેહ સંબંધ પ્રસંગથી, સરસ કથા છે એહ. ધર્મમંદિરમાં પેસવા, સમકિત નું દરબાર ભવિયણ! ભરમેં ભૂલિ મા, સાંભળે એ અધિકાર. ૧૦ અત – ઢાલ રાગ ધન્યાસી એ અધિકાર સુણો સવિ ભાઈ, દીપે આતમ...કરાઈ રે સસનેહી ! સમકિત શું લય લાઈએ – આંચલી અબડનો સંબંધ મેં ભાખ્યો, સુલસા ધર્મ સગાઈ હે. સનેહી ! ૧ સાંભળતાં સમકિત ઉપરાજે, મોહસેનને ભારે હે સ. પહિલું જે સમકિત પાકું છે, તે દઢ થઈ વિરાજે છે. સ. ૨ તેહથી મુગતિ તણું સુખ પામે, તેણે મેં રાસ એ કીધો છે સુલભધિ જંતુને જાણે, એ ઉપગાર પ્રસિધ્ધ છે. સજન જગ માંહે ગુણગ્રાહી, દુર્જન ગુણના દેશી હે માહરે કાર્ય સજજન સેંતી, દુર્જન મુકું ઉવેખે હે. જ્ઞાની નય ઉપનયને જણે ગ્રંથ અરથ રસ પીએ છે મૂખ ગ્રંથનો ભાવ ન ણે, ઉપર દૂષણ દીએ હે. Page #182 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯] ભાવરત્ન-ભાવપ્રભસૂરિ ઘણા વરસ ગ્રંથ સજજન જ્ઞાની, વિન્ન રહિત સુખ પાયો છે સુરગિરિ સમ અવિચલ પદ પાઇ, મનવંછિત ઋદ્ધિ થાય છે. ૬ શ્રી નિમગછ સભાકારી, શ્રી વિનયપ્રભ સુરીંદા હે તસુ પટ ઉદયાચલ છે, તેજ તપંત દિશૃંદા સકલ સિદ્ધાંતના પારંગામી, સકલ નયના દરિયા હે વૈયાકરણે હેમ સરીખા, આચારના ગુણભરિયા. કાવ્ય છંદ અને અલંકારે, પૂર્ણ લક્ષણવેત્તા હે સાહિ-સભા માંહે ઉપદેશે, નિબીડ મિયાતના ભેત્તા હે. ૮ જોતિષ યંત્રરાજાદિક આદે, શિરોમણી પર્યતા હે કુશાગ્ર બુદ્ધિ તણા જે ધારી, વિદ્યાવિનોદ વિહરંતા હે. ૧૦ જ્ઞાનના કેસ વધાર્યા જેણે, વિસ્તર્યો જસ જગ માહે હે શ્રી પૂજ્યશ્રી મહિમાપ્રભસૂરિ, થયા એહવા ઉછાહે હે. ૧૧ તસ પાટે તસ પકજસેવી, શ્રી ભાવપ્રભ સૂરીસા હે ગુરૂકૃપાએ જ્ઞાન-અભ્યાસે, જન કહે જાસ જગસા હે. ૧૨ વડગુરૂ ભ્રાતા તેહના કહીએ, લખમીરતન ઈશું નામ , તે શ્રીપૂજને વિનતી કીધી, રાસ રચ્યો એ પ્રકામે હે. ૧૩ ભવિયણને ઉપગારને હેતેં, અબડરાય વિસેસી હે શ્રી ભાવપ્રભસૂરિએ કીધે, વચનવિલાસ સુદેસી હે. ૧૪ પાટણ માંહે ઢઢેરવાડે, શ્રી મહાવીર વિરાજે છે સાંમલે લિડ પાસ જિમુંદા, કીરત ત્રિભુવન ગાજે હે. ૧૫ શ્રી જિન તાસુ પસાય થકી એ, રાસ પૂરણ સુખખાણું હે સરસ સંબંધ સમકિતને ભાખી, પવિત્ર થઈ મુઝ વાણી હે. ૧૬ પદરાય તણું જે પુત્રી, તસ પતિ તિમ તુરંગા હે ભેદ સંયમના ભેલા કીધા, સંવત જાણે એ ચંગા હે. ૧૭ માસ જેષ્ટ અને કૃષ્ણ પક્ષે, બીજ તિર્થે રવિવારે હે સુખસમાધિપણે એ પૂર, રાસ થયો એકતારે હે. ૧૮ પભણે વાંચે જે ભવિ પ્રાણી, સાંભલે શ્રોતા જે હે હે અવિચલ પદ કીરતિકમલાનું, મનવંછિત લહે તે હે. ૧૯ (૧) સં.૧૮૦૩ માગશર વ.૧૧ ગુરૂ પાટણ મથે લિ. ગણિ નેમવિજય વાચનાથે. પ.સં૫૨–૧૭, હા.ભં. દા.૭૮ નં.૪. (૨) સં.૧૮૧૮ શાકે ૧૮૬૩ આશ્વિન કૃષ્ણ પંચમી રાવ લિ. પં. ભક્તિવિજયગણિ પં. Page #183 -------------------------------------------------------------------------- ________________ ભાવરત્ન-ભાવપ્રભસૂરિ [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ કાંતિ સત્યેન અલ્લાદનપુર. ૫.સં.૪૭–૧૮, સંધ ભં. પાલણપુર દા.૪૫ નં. ૩. (૩) સં.૧૮૧૮ શાકે ૧૬૮૩ કાર્તિક શુ.૭ ભગુવારે મહાદનપુરે . લાલજી. પૂજ્ય ઋષિ ચાંપસીંહજી શિ. પૂજ્ય . ગેવર્ધનજી શિષ્ય પૂજ્ય ઋ. રાયચંદજી શિષ્ય પૂજ્ય ઋ. નાથાજી શિ. 8. માલજી લિ. ૪. લાલજી. પસં.૪૩-૧૮, સારી પ્રત છે, રાજકેટ મેટા સંધને ભંડાર. [મુપુગૃહસૂચી.] (૩૬૬૩) વીસી ૨.સં.૧૭૮૦ માધવ વ.૭ સોમ આદિ કાય થકે સવારે એ દેશી શ્રી સીમંધર સાહિબા રે અતિશય ઋદ્ધિભંડાર તીરથંકરપદ ભગવઈ રે વિહરમાન હિતકાર. આજ દિવસ ધન માહરા રે સાંભર્યો શ્રી જિનરાજ ટેક દૂરથી પણિ મોટા તણી રે સુજન રિજઉ છે રે સાર તિણિ સેવક લહૈ સાહિબી રે, શ્રી ભાવપ્રભ સુખકાર આજ. પ. અત – ઢાલ ઝુંબખડાની વિહરમાન પ્રભુ વીસ એ, ગાયા શ્રી જિનરાય, મનોરથ મુઝ ફલ્યા જિનવર ચ્યાર જબૂદીપઈ, આઠ ઘાતકીઈ કહાઈ, મનોરથ. ૧ સંવત સત્તર સંય આસીઇ, માધવ માસ મહંત મ. કૃષ્ણ પક્ષ સંયમ સોમઈ એ, મઈ સ્તવ્યા અરિહંત મ. ૬ પ્રધાન સાખા પુનિ મગ, ઢઢેર નામઈ તે સાર મ. શ્રી વિનયપ્રભ સૂરીસરા, જિનશાસન-અણગાર મ. ૭ તસ પાટઈ ગુરૂ દીપતા, શ્રી મહિમાપ્રભસૂરિ મ. જે થયા જંગમ સરસતી, તેજપ્રતાપ પડૂર મ. ૮ તે સુગુરૂ સુપ્રસાદથી, વા વયવિલાસ મ. શ્રી ભાવપ્રભસૂરિ કહઈ, જિનગુણ-લીલવિલાસ મ. ૯ (૧) ઇતિ શ્રી સીમંધરજિન પ્રમુખ વીસ જિનવર ગીતાનિ. લિખિ પુણ્યરત્નન, તેજ રત્ન પઠનાય, સં.૧૭૮૪. માં.ભં. (૩૬૬૪) મહિમાપ્રભસૂરિ નિર્વાણ કલ્યાણક રાસ ૯ ઢાળ રા.સં. ૧૭૮૨ પિોષ સુદિ ૧૦ ગૂર્જર દેશમાં ધાણધાર દેશના પાલણપુર પાસેના ગેલા ગામમાં Page #184 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૭૧] ભાવસ્તિ-ભાવપ્રભસૂરિ પિરવાડ વંશના શાહ વેલાને ભાર્યા અમરાદેવીથી બે પુત્ર ને એક પુત્રી થયા પછી સં.૧૭૧૧ આશ્વિન વદિ ૯ મઘા નક્ષત્રમાં એક પુત્ર થયો. તે પુત્ર નામે મેધરાજ ૪ વર્ષને થતાં માતા દિવંગત થઈ, મોટા પુત્ર જુદા થયા, પુત્રી સાસરે ગઈ અને તેથી આ મા વગરના પુત્રને રાખવાની વેલા શાહને ભારે ચિંતા થઈ તેથી તે ટાળવા નાના પુત્રને લઈ યાત્રાએ નીકળ્યો. પાટણનાં ચે જુહાર્યા ને ઢંઢેરવાડે આવીને મહાવીર સ્વામીને વાંદ્યા. અપાસરે આવતાં લલિતપ્રભસૂરિની પાટે વિનયપ્રભસૂરિ હતા. ત્યાં તેમનો ઉપદેશ સાંભળી પિતાને પુત્રને વહેરાવ્યો, સં.૧૭૧૭. તેને ગુરુએ અભ્યાસ કરાવી સં.૧૭૧૯માં દીક્ષા દીધી. નામ મેધરન રાખ્યું. હૈમ પાણિની મહાભાષ્ય આદિ વ્યાકરણ ભણ્યા પછી ભટ્ટાચાર્ય પાસે બુરહાનપુરમાં ચિંતામણિ શિરોમણિ' આદિ ન્યાયગ્રં, જ્યોતિષના સિદ્ધાંત શિરોમણિ યંત્રરાજ આદિ ગ્રંથ, ગણિતવિદ્યા, જૈન ન્યાય વગેરે સર્વને અભ્યાસ કર્યો. સં.૧૭૩૧ ફાગણ માસમાં તેમને વિનયપ્રભસૂરિની પાટે સ્થાપ્યા ને નામ મહિમાપ્રભસૂરિ રાખ્યું. આને ઉત્સવ શાહ શ્રી લાધા સૂરજીએ કર્યો. પછી અનેક પ્રતિષ્ઠા ઉત્સવાદિ કર્યા. શાહ વચ્છાના પુત્ર ચંદ્રભાણ વિજયસિંઘ સહિત દેશી ઉત્તમ આદિએ પ્રતિષ્ઠા તેમને હાથે કરાવી. ઉત્સવ સુંદરસુત કપૂરે કર્યો. અનેક પ્રકારના ગ્રંથ જે, બહુવિધિ જોઈ ભંડાર, અભિનવ તેહ લિખાવીયા, ઈમ કર્યઉ જ્ઞાન-આધાર. અનેક તીર્થોની યાત્રા કરી, અનેક શ્રાવકે કર્યા. લીલાધર આદિ ત્રણ ભાઈઓએ પટણાથી દ્રવ્ય મોકલ્યું તે પુણ્યક્ષેત્રે વપરાયું, શાહ વચછા કુલે હરષામદેના ઉદરે થયેલી બાઈ જતન, રંગબાઈ, વાલિમબાઈ, પ્રેમબાઈ વગેરે શ્રાવિકાઓ હતી. શાહ કસ્તૂરે પાંચમ ઊજવી. લાલચંદની ભક્તિ હતી. પજુસણમાં દોશી તેજસી આગળ રહી ઉદ્યમ કરાવતો. ભગવતી સૂત્રમાં ગૌતમ એ નામ જેટલી વખત આવે તેટલાં દામ ગલાલ કુંવરજી પ્રમુખે મૂક્યા. સં.૧૭૭૨ માગશર સુદમાં પ્રવેશ થતાં સૂરિને અસમાધિ થઈ એટલે સવને ઉપદેશ આપ્યો ભલામણ કરી, વૃદ્ધ શિષ્ય લાલજી પાસે હતા. માગશર વદ નવમીએ રાત્રે દિવંગત થયા. આદિ – શ્રીમપાશ્વજિનેશજન્મદિવસે સૌરવ્યાસ્ય દે સંભવં સૂરેઃ શ્રી મહિમાભાખ્યસુગુનિર્વાણકલ્યાણકે, વયેડલું ગુરુભક્તિતપરમના શ્રદ્ધાલવઃ શ્રયતાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ભાવરત-ભાવપ્રભસૂરિ [૧૭૨] જૈન ગુજરકવિએ : ૫ પૂજ્યાનાં ગુણકીત્ત નશ્રવણતઃ સ્યાત્ પાપનાશા યતઃ. દૂા. શ્રી સુખદાયક જગરૂ, પાર્શ્વનાથ પ્રસિદ્ધ વંતિપૂરણ સુરતરૂ, નમતાં હુઇ નવનિધિ. સરસતિના સુપસાયથી, ગાઇસિ હું ગુચ્છરાજ શ્રી મહિયાપ્રભસૂરિનું, સુંઉ નિર્વાણ સમાજ. ઢાલ નિંદરડી વજીરણુ હાઈ રહી જગભાણુ દાસી શિવજી કુલતિલઉ, દાસી તેજસી હેા પ્રતપ કિ ધનધન શ્રી સંઘ જંગ જયઉ - ટેક સંઘ સમુખ્ય શિરામણી જેહની આઢી હૈ। માનઇ દીવાંણુ કિ ધ.૧ શ્રી શ્રીમાલ વિમલ વંશઈ દેસી જઇતસી હેા કેરા શુભ પુત્ર કિ માતા રામકુખઇ લઘુઉ, જન્મ સુંદર હે રાખઇ ઘરસૂત્ર કિધ. ૨ પરઉપગારી દાનેશ્વરી, ગુણવંતા હેા ગભીર સદાય કિ, પુ‘નિમગચ્છદીપાવક, રૂપ અનુપમ હે। દીડાં આવઇ દાય, કિ ધ. ૩ દાસી કસ્તૂર હેમે વલી, દાસી તલકના હા એ દેોઈ સુત કિ, વચ્છાસુત સાથ સેાહામણા, કસ્તુરચંદ હે। મયાચંદ ભ્રાત કિ, ધ. ૪ દેસી સાથ વિનયી ઘણું,દેસી અમીચંદ હેા ચંદ નિરમલ બુદ્ધિ કિ પનાઉત સાથ સૌભાનિલઉ સદૃ, શ્રાવક હૈ। ગ૰રાગ વિશુદ્ધ કિ, ધ. પ ગુડિદાસ ગલાલ કુ’ચરજી, સામલ સાની હા સાનીપરિવાર, સંધ સધલા ભેલા કરી, દેસી તેજસી હા કરઇ ઉચ્ચવસાર કિ, ધ. ૬ ચૂઆ ચંદન અંગ કિ, ધ. વિમાનમાં ૨`ગિકિ, ધ. ૭ નાણુંક અંગ પૂર્જા કરી, વિલેપી । મનેાહર વસ્ત્ર વેશે ધર્યાં, પધરાવ્યા હૈ। પ્રાત સમય દશમી દિનઈ, સહુ શ્રાવકે હું વિહરાવ્યું વિમાન કિ ધ. આગિલ દાસી તેજસી, હાકમ નર હે। આણ્યા અસમાન કિ, ધ. ૯ (શબને અગ્નિદાહ દીધા ને ત્યાં સ્થંભ બધાવ્યું, તેનું વર્ણન કરે છે કે ) હિવઇ વિસ્તાર તે ભૂભના, સાંભલયા ! સુગાં ધરી પ્રીત કિ ધ. ૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭૩] ભાવરન-ભાવપ્રભસૂરિ શ્રી પત્તન પુરવર ભલું, દરવાજે હે ઈડીયા દીસી જાંણ કિ, ધ.૧૪ પીતાંબરસર પંથ, જાતાં જમણે હાથઈ ઉચ્ચ ઠાણ કિધ.૧૫ શકના પટિલ પાસિં થકી, દેસી તેજસી હો લીધ ઠામનેં એહ કિ, ધ. રાજી કરી લીધું લખી, બંધાવ્યા હો પાગ સહૂને સનેહ કિ, ધ. ૧૬ દાસી તેજસીઈ ઘણે, આદર કરી સંધથી દ્રવ્ય લીપ કિ, ધ. પાઈઓ આરાયો શુભ દિને, જગિ અખંડિત હો નિરમલ જસ લીધ કિ, ધ. ૧૭ શૂભ કરી તિહાં સુંદરૂ, જલ ભી હું પિ ફૂપ વાડી સાર કિ, ધ. છાયા વૃક્ષ સોહામણાં, ફૂલ તરૂયર હે મહિ અપાર કિ, ધ. ૧૮ શ્રી મહિમાપ્રભસૂરિની પ્રતિષ્ઠી પાદુકા માંહિં કિ, ધ. જે જન સેવૈ ભાવ મ્યું, પૂરે તેહના હો મનના ઉછાહ કિ, ધ.૧૯ મગશિર વદિ દશમી દિનૈ, વરસગાંઠે હે ઉજજમઈ ગુરૂ નેહ કિ,ધ શૂભે ગાજતેં વાજતે, કરે પૂજ હે પ્રભાવના જેહ કિ, ધ. ૨૨ શ્રી મહિમાપ્રભસૂરિના, ગુણ ગાતાં હો થયો હરષ અપાર કિ, ધ. સુણતાં સદનઈ સુષકરૂ, મનવંછિત હે લહઈ જયજયકાર કિ, ધાર૯ સંવત સત્તર બિહુરિ પિસ ઉજજલ હે દશમીનઈ દિન કિ, ધ. નિર્વાણ ગાઉં ઈણિ પરિ, ઢાલ નવમી હે ભાવરત્ન સુમન કિ, ઇ.૩૦ ગુરૂસુપ્રસાદ થકી હુઈ શ્રી સંધનઈ હે મનવંછિત સિદ્ધિ કિ, ધ. ઘરિઘરિ રંગ વધામણાં, સુખ વિલસઈ હે લહઈ બહુલી દ્ધિ કિ, ધ. ૩૧ અત - કલસ શ્રી મહિમાપ્રભસૂરિ સદગુરા તેહની સ્તવના કરી ધનધન શ્રાવકશ્રાવિકા જે સાંભલિ આદર ધરી તસુ ગેહ સંપતિ સાર સોહઈ સુખ સોભાગ સદા લહઈ તેજપ્રતાપ અખંડ કીરતિ પામઈ ભાવરતન કહઈ. ૧. (૧) સં.૧૭૮૪ માઘ વ.૩ જીવવારે અણહિલપુર પત્તને પૂર્ણિમા પક્ષે ઢઢેર સંજ્ઞકે ઢઢેરપાટકાલંકાર નિર્દોષ પૌષધશાલામાં કૃતિ ચાતુર્માસક ભ. ભાવપ્રભસૂરીશ ચરણસરોજ-રાલંબાયમાન શિશુ પ્રયાગકેનેદ પુસ્તક Page #187 -------------------------------------------------------------------------- ________________ ભાવરત-ભાવપ્રભસૂરિ [૧૭૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ લિ. પિતૃવ્ય ગુરૂશ્રી તેજરત્ન નામધેયાનાં તેજસ્વિનાં વાચનકૃત, ચાપડા, જશ.સ. [મુપુગૃહસૂચી.] (૩૬૬૫) ચાવીસી ૨.સ.૧૭૮૩ ફાગણુ શુદ ૩ સામ આદિ – અંત - - પૃથીડા સંદેશા પૂજ્યને વીનવે રે એ દેશી આદિ જિનેસર દાસની વિનતી રે, મુજ ચિત્તઆંગણીએ તું ધારિ રે ચરણકમલની આલેા ચાકરી રે, જીવન કિર સલેા અવતાર રે આદિ. ૧ સુણિ હિની પ્રિયુડા પરદેશી આજ દિવસ ધનધન એહ મહારા, ઋષભ પ્રમુખ જિન ગાયા રે વમાન ચેાવીસ તીત્થંકર, ત્રિભુવનના જે રાયા રે ૧ આ. ટેક ચિંતામણિ સમ સયલ જિષ્ણુસર, સેવતાં સુખ લહૈ પ્રાણી રે જિતસ્તવના કરી ઉલ્લટ આંણી, સકલ થઇ મુઝ વાણી રે. ૨ આ. સવચ્છર રત્ન પ્રવચનમાતા, ભેદ સયમના ધારા રે ફાગુણુ સુદિ તિથિ ત્રીજ અનુપમ, વાર નક્ષત્રપતિ સારા રે ૩ આ. પુનિમગચ્છ ગુરૂરાજ વિરાજ, શ્રી મહિમાપ્રભ સૂરીદા રે જગમઇ તેહની કારિત મેાટી, અહિનિશ ગાય રાખે...દા ૨ે ૪ આ. તસુ પાટઈ ભાવપ્રભ સૂરીસર, મન હરષઈ ઇમ ભાખઇ રે, જિનગુણુ સાંભલઇ ભાવ ઇમ પભણુઇ તે અક્ષયસુખ સાખઈ ૫ આ. (૧) સં. ૧૭૮૪ પાસ સુદિ ૧૦ સેામ લિ. પુણ્યરત્નેન ૫. તેજસી પડના . ચાપડા, જશ.સ. [મુપુગૃહસૂચી, ડેરૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૮૧).] (૩૬૬૬) સુભદ્રા સતી રાસ ૨૦ ઢાળ ર.સ.૧૭૯૭ મહા શુ.૩ શુક્ર પાટણ આદિ દા. સકલ અતિશયે શાભતા, શ્રી શખેસર પાસ, સેવકને સુરતરૂ સમા, પરતક્ષ પૂરે આસ. આરાહુ અતિ આકરે, ગુરૂ-પયયુગલ પ્રધાન, જસ પસાયે પામી, મહાજનમાં બહુ માન. ગુરૂ અપૂરવ દીવલા, હરે અર અંધાર, જાસ યાયે શિષ્ય કરે, શાસ્ત્રસમુદ્રના પાર. ૧ ૨. 3 Page #188 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] છાવરત્ન-ભાવપ્રભસૂરિ ચંદ્રકિરણ જિમ ઉજલી, જેહની દેહની કાંતિ, તે સરસતિ નિત સમરીએ, ભાજે ભાવઠિ ભ્રાંતિ. ૪ સત્તરમ (શિણગાર) જગિ જણઈ, શીલ સદર સણગાર, એક વિના સેલે વૃથા, દીસે જેહવા છાર. જેઠ સુભદ્રા મહાસતી, નિરમલ સ ચરિત્ર, સરસ સંબંધ સુણતાં થકા, થાસ્ય દેહ પવિત્ર. આલસ ઉંધ સદા તજી, ધરે શ્રેતા ગુણ જેહ, ચેતના સન્મુખી સુખી, કહ્યો સચેતન તેહ. અત – ઢાલ ૨૦ ધન્યાસી. દશવૈકાલિક હારિભદ્રિ વૃત્તિ, કહ્યો સુભદ્રા તાતો ચંપાયરે જિનદત્ત નામે, ભિન્ન સંબંધ વિખ્યાત રે. ૪ ભિન્નભિન્ન સંબંધ છે કાંઈક, વલી અન્ય શાસ્ત્રમે ધારી, શિલકુલાદિક શાસ્ત્રને જઈ, રાસ રમે મેં વિચારી રે. ૫ મુઝને કઈ દૂષણ મત દેજ્યો, તે તે શાસ્ત્રને જેજે. અધિકૃઓછું જે મેં ભાષ્ય, મિચ્છા દુક્કડ હોજો રે. શ્રી પુનિમગછ પ્રધાન શાખા શ્રી વિદ્યાપ્રભસૂરિરાયા, ભટ્ટાચાય છે જેણિ, વાદી નામ ધરાયા રે. તસ પટ્ટ કમલ દિવાકર સરિખા, શ્રી લલિતપ્રભ મુણિદો. જેહની લલિત વાણી નિસુણીને, ભવિજન પામે આણંદા રે. ૮ તસ પટ્ટ કુમુદ કલાધર કહીએ, શ્રી વિનયપ્રભ સૂરીશા, વિનય કરીને નૃપજન સેવે, પામે પરમ જગીશા રે. - તસ પર ઉદયાચલ વર દિનકર, શ્રી મહિમાપ્રભ સૂરિરાજા જેહને મહિમાપડહો જગમેં, વાજે અધિક દિવાજ રે. ૧૦ તે ગુરૂચરણસરાજકૃપાએ, મુઝ મતિ જ્ઞાને વાસી, શ્રી ભાવપ્રભ સૂરીશ સતીને, સંબંધ કહે ઉલાસી રે. ૧૧ શ્રી પત્તનપુર ઢંઢેરવાડે, પોલિ પ્રાસાદ ઉત્તેગા, શ્રી વર શામલો પાસ જિણેશર, કલિકુંડ પાસ સુચંગા રે. ૧૨ તરંગ અંક તુરંગમ ભૂમી, ૧૭૯૭ માન સંવત્સર ધારે, માહ શુદિ ત્રીજ જ્યા તિથિ જાણે, દિનવાર શુકે સંભારે. ૧૩ શીલસુવર્ણનાં ભૂષણભૂષિત, ગુણરયણે જે સહાય, Page #189 -------------------------------------------------------------------------- ________________ ભાવરત્ન-ભાવમભસૂરિ [૧૭] જૈન ગૂર્જર કવિઓ પ સતી સુભદ્રા નામ સુમંગલ, મનવંછિત સુખ પાયે રે. ૧૪ ભણતાં ગુણતાં વિલીય સાંભળતાં, સતીચરિત્ર રસાલા, શ્રી ભાવપ્રભસૂરિ વીસમી ઢાલે, ફલી મનોરથમાલા રે સતી સંબંધ સરસ ભાખ્યો. ૧૫ (૧) શ્રી મહાવીર શામલા કલિકુંડ પાર્શ્વનાથાય નમ: સંવત ૧૮૦૩ વષે શાકે ૧૬૬૮ પ્રવમાને માહ વદિ ૪ વાર સોમે લિખિત પૂજ્યશ્રી ઋષિ શ્રી ૫ મુકુંદજી તતશિષ્ય ઋષિ માણિકચંદેન. પ.સં.૧૪–૧૮, રત્ન.ભં. દા.૪૩ નં.૮૩. (૨) ખંભં. [મુપગ્રહસૂચી.] (૩૬૬૭) બુદ્ધિ વિમલા સતી રાસ ૨ ખંડ ૨સં.૧૭૯૯ માગશર શુદ ૨ ગુરુવાર અણહિલપુર પાટણમાં આદિ- સકલસુરવર મુગટકુસુમ, અર્ચિત પયઅરવિંદ, કેવલનાંણ દિPસરૂ, જયજય પાસ જિર્ણોદ. નીલકમલદલ લોયણું, નીલમણિ સમ કાંતિ, નવહાથ ઉન્નત તનુ, દાંત મુગતાફલ પાંતિ, નિરૂપમ વ્યાખ્યાગેમ, સિંહાસન સોહંત, ભામંડલ નીલાસિમેં, અશોક નીલ મિલંત. શ્રી વામા રાણી વિમલ, કુક્ષિ કમલ કલહસ, અશ્વસેન રાજેસરૂ, કુલ ઉદયાચલ હંસ. અતિશય ચઉદ જન્મના, ઘન ઘાતીઈ અગ્યાર, ઉગણીસ સુરકૃત જણાઈ, અન્ય સુરમેં ન લગાર. પાડિહેર આઠે ભલા, ગલિત અષ્ટાદસ દોષ, પાંત્રીસ ગુણ વાણું વદે, સ્યાદ્વાદ શુદ્ધ ઘોષ. એહવા પાસ જિણેસરૂ, નમતાં પાતિક જાય, વિઘન હરં સુખ કરં, પાશ્વયક્ષ સદાય. વાણુ વાણમય તનુ, ધરાઈ હૃદય મઝાર, વંછિત અર્થ દીઈ સદા, જસ અભિનવ ભંડાર. યતઃ અપૂવ કપિ ભંડારે, દશ્યતે તવ ભારતિ, અવ્યયે વ્યયતાં યાતિ, વ્યયે યાતિ મુવિસ્તરાં. નરભવ ઉત્તમ કુલ લહી, ધરે ઉજજવલ વ્યવહાર, નિર્મલ શીલભૂષણ ધરે, તે પામે સુખ સાર. Page #190 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૭૭] ભાવરન-ભાવપ્રભસૂરિ કઈક શીલ ઉધે ધરે, કુલ અઢીઈ ધરે કોઈ, આપ આપપણે ધરં, તે જગ વિરલા કેાઈ. દાહ આગમે અપા ચેવ દમેઅો, અપ્પા દુખલુ દુદ્દો, અપ્પા તો સુહી હોઈ, અસિ લોએ પરWય. શીલ ધરે લજજાદિ, તે વ્યવહારે નંણિ, આતમસાખે જે ધરે, નિશ્ચયનય પ્રમાંણ. પ્રાણત પિણ નવિ ડગે, શલલક્ષણના જંણ, નર સુરનર સુખ અનુભવી, લહે પરમપદઠાંણ. શ્રેષ્ઠિસુત બુદ્ધિ નિપુણ, જિમ તસ ઘરણું સાર, વિમલા નામ મહાસતી, જસ સફલ અવતાર. થાકેશ થકી લહ્યો, મેં એહનો અધિકાર, ભાખું ભવિયણ સાંભલો, એકચિતે સુખકાર. અંત – ઢાલ – વીર સુણે મારી વિનતિ – એ દેશી. રાગ ધન્યાસી. દાન શીલ તપ ભાવના ધર્મ ભાખ્યો હો જીનશાસન માંહિ, શિલધર્મ ઈહાં વર્ણવ્યો, ભવિ સુણજો હો ધરી મનમાં ઉછાંહિ. શીલપ્રભાવ મોટે જગે. પ્રધાન શાખા જિહાં શોભતી, પુનિ મગછ હૈ જગ માંહિ પ્રસિદ્ધ, શ્રી વિદ્યાપ્રભસૂરીસરા ભક જીતી હે વાદિપદ લીધ. સી. ૮ ત પટ્ટ ઉદયાચલ રવિ ભટ્ટારક હે લલિતપ્રભ સૂરીંદ, લલિત વાણી જેહની સુણિ ભવિ ભાંજે હો ભવભવના ફંદ. સી. ૯ તસ્ય પટ્ટ કુવલય ચંદ્રમા ભટ્ટારક હે વિનયપ્રભ નામ, જનને દેઈ દેસના શીખવી હે કરેં વિનયનું ધામ. શી. ૧૦ તસ પટ્ટપદ્મ પ્રભાકરા હો મહિમાલસુર, મહિમા મહીયલ જેનો ઉતર્યા હો જિણે વાદીનૂર શી. ૧૧ ગછ રાસાઈ જેહની કીર્તિ વિસ્તાર હો નિરમલ ગોખીર, સક્લઆગમવેત્તા વરૂ ગીતારથ હા બહુ ગુણ ગંભીર. શી. ૧૨ ચિત્કશ બહુલ લિખાવિયા, જેણે ભાવિયા હે સૂક્ષ્મનયભંગ, તે ગુરૂના સુપ્રસાદથિ વિદ્યા વાસિત હૈ મુઝ ગતિ સુરંગ. શી. ૧૩ ૧ર Page #191 -------------------------------------------------------------------------- ________________ ભાવરત્ન-ભાવપ્રભસૂરિ [૧૭૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ શ્રી મહિમાપ્રભસૂરિના પદધારી હે ભાવપ્રભ સૂરિસ, રાસ રચ્યો રલીયામણો, સાંભવિતાં હે લહઈ સુજીસ. શી. ૧૪ સંવત નવ નવ ઘેડલે ચંદ્ર સમિત હે જણે નરહ સૂરાણ, મગસર સુદ દિન બીજડી ગુરૂવારે હે સુંદર સૂખખાણ. શી. ૧૫ અણહિલપૂર પાટણે હેરવાડે હે વસતિ સૂવિશાલ, દીપે મનહર દેહરા પખતાં હે જોઈ પાપની ઝાલ. શી. ૧૬ તિહાં એ રાસ રયો ભલો મતિસારૂ હે આણિ નૂતન ઢાલ, બુદ્ધિલ સતિ વિમલા તણે, મિઠો રૂડ હે સંબંધ રસાલ. શી. ૧૭ બીજે ખંડે સલમી પૂરણ થઈ રે, એ સુંદર ઢાલ, ભાવપ્રભસૂરિ કહે સાંભળતાં હો હોઈ મંગલમાલ. શી. ૧૮ (૧) ઇતિશ્રી પૂનિમાગ પ્રધાન સાખી ઢઢેરસંજ્ઞિક ભટ્ટારક શ્રી ભાવપ્રભસૂરિવર વિરચિત શ્રી બુદ્ધિ વિમલા સતી ચરિત્રે રાસ સંબંધ દ્વિતીય ખંડ છે સમાપ્ત. પાટનગરે, પ્રસાદાત શ્રી વિજય જિનેંદ્ર સૂરીશ્વર પાર ઉતાવત લીપીકૃતં પંચાસર પ્રસાદાત. પ.સં.૩૮–૧૫, પ્ર.કા.ભં. (૨) સં.૧૮ર૯ ચે.વ.૭ ભમે લ. માનચંદ્ર પઠનાથ અભજી કાનજી. પ.સં. ૬૦-૧૧, તિલકભં. .૭. [મુગૃહસૂચી, હેરૈજ્ઞાસુચિ ભા.૧ (૨૭૬).] (૩૬૬૮) પ્રકી સઝાયાદિ (૧) લ. પં. દેવરત્નજી ગામ બેડવા મધે. ખેડા ભં.૩. ૧ ગુરુમહિમા એપાઈ ૯ કડી, ર સુશિષ્યલક્ષણાધિકાર ચોપાઈ ૭ કડી, ૩ શિષ્યલક્ષણ પાઈ ૭ કડી, ૪ કુશિષ્યલક્ષણ પરિહરણ ચે. ૧૩ કડી, ૫ ધનાજી સ. ૫ કડી, ૬ રાજિમતી રહનેમિ સ. ૧૬ કડી સંવાદ રૂપ, ૭ જબૂસ્વામી સ. ૭ કડી સંવાદ રૂપે, ૮ સ્થૂલિભદ્ર મુનિ સ. ૧૬ કડી, (૨) લિ. પ્રેમરત્ન (કવિના શિષ્ય) સં.૧૭૮૨, ચોપડા, જશ.સં. ઉપયુક્ત ૮ (૩) સં.૧૭૬૫ શાકે ૧૬ ૬૦ પિ.વ.૫ ગુરૂ પં. સુમતિ રતન શિ. માણક્યનેન લિ. આદીઆણુ શામે. પ.સં.૯, અંત, ડા. પાલણપુર દા.૩૯ નં.૬૫. ( આદિ જિન સયા ૧૫ કડી, ૧૦ પ્રકીર્ણ સવૈયા બાહુબલી, ભરતનૃપ, અષ્ટાપદ તીરથી એમ ત્રણના ત્રણ, ૧૧ ૨૪ જિન સવૈયા તઈસા ૨૪ કડી, ૧૨ શાલિભદ્ર ધન ઋષિ સ. ર૭ કડી, ૧૩ સ્થૂલિભદ્ર Page #192 -------------------------------------------------------------------------- ________________ નસાગર અઢારમી સદી [૧૭૯] (બ્રહ્મ) જ્ઞાનસાગર સ. ૧૫ કડી, ૧૪ ૫૦ પડિલેહણ મુહપત્તિકા સ્વા. ૮ કડી, (૪) લિ. પુણ્યરત્નન તેજરત્ન પઠનાય. [ભં. નીચેનો?] ૧૫ મેઘકુમાર સ. ૧૧ કડી, (૫) પ.સં.ર-૧૦, હા.ભં. દા.૮૩ નં.૧૩ર. ૧૬ + નવવાડ સ. આદિ- નવવાડ રૂડી પરે સાચવે, ઘન સીલ તણે જન જેહે રે શ્રી મહિમાપ્રભ સૂરીસના ભાવ સાધુ મ્યું નેહ રે. પ્રકાશિતઃ ૧. બ્રહ્મચર્યની ચોપડીમાં, પૃ.૧૪૪. [૨. મોટું સઝાયમાલા સંગ્રહ.] ૧૭ + અધ્યાત્મ થઈ આદિ – ઉઠ સવારે સામાયિક કિધૂ પણ બારણુ નવિ દીધું. અંત – ભાવપ્રભસૂરિ કહે નહિ કથેલો અધ્યાત્મ ઉપજ છે. [લહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૭૭).] [પ્રકાશિત ઃ ૧. ત્ય. આદિ સં. ભા.૧ તથા ભા.૩.] ૧૮ [+] [તર] કાઠિયા સ. [પ્રકાશિત ઃ ૧. નેમવિવાહ તથા તેમનાથજીને નવરસો.] (૩૬૬૯) [+] અષાઢાભૂતિ સઝાય અથવા રાસ] ૫ ઢાળ (૧) સં.૧૭૮૪, ચોપડે, જશ.સં. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૫૩, ૪૩૧).] [પ્રકાશિતઃ ૧. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ૨. મોટું સઝાયમાલા સંગ્રહ તથા અન્યત્ર.] (૩૬૭૦) લોકરૂઢ ભાષા જ્ઞાનપગી સ્તુતિચતુષ્ક બાલા, (૧) લ.સં.૧૯૭૯, પ.સં.૧૦, હેમં. નંર૫૯૧. [પ્રથમ આવૃત્તિ ભા.પૃ.૫૦૩-૧૧, ભા.૩ પૃ.૧૪૨૪-૩૨ તથા ૧૬૩૯.] ૧૦૭૦. (બ્રહ્મ) જ્ઞાનસાગર (દિ. કાષ્ઠાસંઘ શ્રીભૂષણશિ.) [અન્યત્ર કવિની રચનાઓ .સં.૧૬૫થી ૧૬૫૯ની નોંધાયેલી મળે છે.] (૩૬૭૧ ક) અનંત ચતુર્દશી કથા કડી પ૪ લ.સં.૧૭૮૮ પહેલાં આદિ– શ્રી જિનવર ચોવીસે નમું, સારદ પ્રણમી અધ નિગમું, ભાવે ગણધર પ્રણમુ પાય, ભાવે વંદુ સદગુરૂરાય. Page #193 -------------------------------------------------------------------------- ________________ (બ્રહ્મ) જ્ઞાનસાગર [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ અનંતવતની કથા પવિત્ર, સુણો સજન ચિત્ર વિચિત્ર, જબૂદીપ ભરત વર જાણ, આયખંડ તિહાં અનુપ વખાણ. ૨ અંત પાંડુરાય જિણપૂજા કરી, પૂન્યભંડાર સંપૂરો ભરી, હર્ષ સહિત આયો નિજ થાન, પુન ફર્લો મહિમા જન માન. પ૩ જે કોઈ વ્રત ભાવે કરે, તે નર મુક્તિરમણ કરશું ધરે, શ્રીભૂષણ પદ સમરી સહી, કથા જ્ઞાનસાગર મુની કહી. ૫૪ (૧) જુઓ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૧ ખ) સુગંધદશમી વ્રત કથા કડી ૪૩ આદિ- શ્રી જિન સારદ મનમાં ધરું, સદગુર નિત વંદન કરું, - સાધુ સંત વંદૌ હું સદા, કથા કદ્દ દશમીની મુદા. ૧ અંત – એ વ્રત જે નરનારી કરે, તે ભવસાગર લીલા તરે, ગ્યાનસાગર મુની ઈમ ઉચ્ચરે, જિણચરણે ચિત જ ધરે. ૪૩. (૧) જુઓ નં.૩૬૭૭ને અંતે. [કેટલોગગુરા.] (૩૬૭૨) દશ લાક્ષણિક કથા કડી પપ આદિ– પ્રથમ નમન જિનવરને કરું, સારદ ગણધર પદ અનુસરું, દશલક્ષણવ્રત કથા વિચાર, ભાખું જિનઆગમ અનુસાર. ૧ અંત - ભટ્ટારક શ્રીભૂષણ ધીર, સકલ સાસ્ત્ર પૂરણ ગંભીર, તસ પદ પ્રણમી બોલે સાર, બ્રહ્મ જ્ઞાનસાગર સુવિચાર. ૫૫ (૧) જુઓ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૩) રત્નત્રય વ્રત કથા કડી ૪૪ આદિ– શ્રી જિનચરણકમલ નમું, સારદ પ્રણમી અઘ નિગમું, ગૌતમ કેરા પ્રણમુ પાય, જેહથી બહુવિધ મંગલ થાય. ૧ શ્રી રત્નત્રય વતની કથા, જિનઆગમ કહી છે યથા, ભાખ્યું તેહ તણ અનુસાર, સુણો શ્રાવકધર્મવિચાર. ૨ અંત – રતનત્રિય વ્રત જે નર કરે, તે નર મુક્તિરમણ સુખ વરે, યહ ભવ બહુલી પાવે રિધિ, પરભવ સકલપદારથસિદ્ધિ. પામે મણિમાણિકભંડાર, પદપદ મંગલ જયજયકાર, શ્રીભૂષણ ગુર પદ આધાર, બ્રહ્મ ગ્યાન બેલે સુવિચાર. ૪૪ (૧) જુએ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૪) સોલ કારણ વ્રત કથા કડી ૩૪ આદિ– શ્રી જિનવર ચોવીસ નમું, સારદ પ્રણમી અધ નિગમું, Page #194 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી | [૧૮૧] (બ્રહ્મ) જ્ઞાનસાગર નિજ ગુર કેરા પ્રણમુ પાય, સકલ સંત પ્રણમી સુખ થાય. ૧ ષોડશ કારણ વ્રતની કથા, ભાખુ જિનઆગમ છે યથા, શ્રાવક સુણજ્યો નિજ મન શુદ્ધ, તેહથી તિર્થંકરપદ-વૃધ. ૨ અંત – જે નરનારી એ વ્રત કરે, તે તીર્થંકરપદ અનુસરે, ઈવ ભવ પામે રિદ્ધિ અપાર, પરભવ મોક્ષ તણો અધિકાર. ૩૩ પામે સકલ ભોગ સંગ, ટલે આપદા રોગ વિરોગ, શ્રીભૂષણ ગુરૂ આધાર, બ્રહ્મ જ્ઞાનસાગર કહે સાર. (૧) જુએ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૫) અડાહી વ્રત કથા કડી ૫૩ આદિ- શ્રી જિણ સારદ ગણધર પાય, પ્રણમી માંગુ એક પસાય, વત અષ્ટાબ્લિક કથા વિચાર, ભાખું આગમને અનુસાર. ૧ અંત – એ વ્રત જે નરનારી કરે, તે ભવસાગર વેગે રે, શ્રીભૂષણુ ગુરૂ આધાર, બ્રહ્મ જ્ઞાનસાગર કહે ઇહું સાર. પ૩ (૧) જુઓ નં.૩૬૭૭ને અંતે. (૩૬૭૬) નિર્દોષ સપ્તમી કથા કડી ૪૧ આદિ- શ્રી જિનચરણકમલ અનુસર, સારદ નિજ ગુરૂ મનમાં ધરું, નિરદેષ સપ્તમી કથા, બોલું જિનઆગમ છે યથા. અંત – એ વ્રત જે નરનારી કરે, તે નર ભવસાગર ઉતરે, અજરામરપદ અવિચલ લહે, બ્રહ્મ જ્ઞાનસાગર ઇમ કહે. ૪૧ (૧) જુઓ નં.૩૬૭9ને અંતે. (૩૬૭૭) આકાશપંચમી કથા કડી છે? આદિ – શ્રી જિનશાસન-પય અનુસર, ગણધર નિજગુરૂ વંદન કરું, સાધસંતના પ્રણમું પાય, જેહથી કથા અનોપમ થાય. ૧ સમવસરણમાં શ્રેણિક ભૂપ, સુણતા જિનવરકથાસ્વરૂપ, આકાશપંચમી વિકથા વિચાર, ઉપદેશશત શ્રી વીરકુમાર. ૨ અંત – કાણાસંધ સરોજ પ્રકાશ, શ્રીભૂષણુ ગુરૂ ધર્મનિવાસ, તાસ સિષ એમ બોલે સાર, બ્રહ્મ જ્ઞાનસાગર કહે મનરંગ. ૭૯ (૧) ઉપરની સ કૃતિ એક ચોપડીમાં. સં.૧૭૮૯ ફા.સુ.૧પ સનિ શ્રી ભૂલસંઘ બલાત્કારગણે સરસ્વતીએ ભટ્ટાર્કશ્રી કુંદકુંદાચાર્ય આમનાયે આચાર્ય શ્રી હર્ષકીર્તિઃ તતસિષ્ય બ્રહ્મચર્ય સુખસાગરેણુ લપિકૃતં સાહશ્રી દુખતમલજી તતપુત્ર બાબુજીશ્રી મયારામ પઠનાથ ખંડેલવાલ Page #195 -------------------------------------------------------------------------- ________________ કીર્તિસુંદર-કાન્હજી [૧૨] જૈન ગૂર્જર કવિઓ જ્ઞાતી ચીરંજીયાત પણું મળે શુભ ભવત, સેઠ સુદરસણ સમીપે, કલ્યાણ મસ્તુઃ શ્રીરસ્તુઃ શ્રી. જિનદત્ત ભં. મુંબઈ. (૩૬૭૮) નેમ રાજુલ બત્રીસી ૩ર કવિત આદિ કવિત ભોગ અનોપમ છાંડ કરી તુમ જેગ લીધે સુખડા મન ઠાર્યો, સેન વિચિતર ભલાઈ અનોપમ સુંદર નારકે સંગ ન જાં. શક તણો સુખ છોર પ્રતક્ષ કહા દુખ દેખત હોય ન આયે, રાજુલ પુછે કેમકુમાર મ્યું જગ વીસાર કહો મન આણ્યો. ૧ અંત - કલસ વાત કહી દસ વીસ રાણી રાજુલને સારી, નેમિકુમાર કહી નેમ વિવિધ દષ્ટાંત તત્ત્વ વિચારી. આદર વિનયવિવેક, સકલ યુ સમઝાયે, નેમનાથ દઢ ચિત્ત કબહું રાજુલ વસ કીનાયો, રાજીમતી પ્રતિબોધકે સુધ ભાવ સંજમ દીયે, બ્રહ્મ જ્ઞાનસાગર કહે વાદ નેમિ રાજુલ કી. (૧) પ.સં.૯-૧૩, ના.ભં. (અમૃતવિજયના ૨૪ એક સાથે.) [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૫૩૨-૩૫.] ૧૦૭૧, કીર્તિસુંદર-કાન્હજી (અ. જિનભદ્રશાખા ધર્મસિંહશિ.) ધમસિંહ જુઓ નં.૯૧૬. (૩૬૭૯) અવંતીસુમાર ચાલિયું સં.૧૭૫૭ ચોમાસું મેડતા આદિ- વંદુ શ્રી મહાવીરના, પાયકમલ ધરિ પ્રેમ, જિણ શાસન જાણીયે, આગમ ભાખ્યા એમ. કરણ જિણ મોટી કરી, મુની અતિસુકમાલ, સૂત્ર તણે અનુસારણું, સંબંધ કહું રસાલ. અત - સંવત સતરે વરસ સતાવને, મેડતા નગર મઝાર, ચમાસે શ્રી જિણચંદસૂરિજી, સહુ ગમેં સિરદાર જગમે. ૭ પાઠક શ્રી પ્રમસીજી પરગડા, પંડિત ગુણે પરધાન, કરી જેડ ત્યારે સિષ કાંન્ડજી, ધરિવા ધમનો ધ્યાન. જગમેં. ૮ સાધારે ગુણ વલિ સમરતાં, સુદ હવે સમકિત, રંગ રલી મંગલીક હુ રૂડા, વરે સુગતિ બહુ વિત. જગમેં. ૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] (૧) પ.સ.૩, અભય. ન.૨૬૩. (૩૬૮૦) [+] માંકડ રાસ ર.સ.૧૭૫૭ મેડતા [પ્રકાશિત ઃ ૧. રાજસ્થાન ભારતી અં.૩–૪.] (૩૬૮૧) અભયકુમારાદિ પંચ સાધુ રાસ ૧૨ ઢાળ ૨.સ.૧૭૫૯ જયતારણમાં આદિ અત – કીતિસુ દર–કાન્હજી ઉ. ધર્મવર્લ્ડ ન ગુરૂભ્યો નમઃ જગગુરૂ પ્રણમું વીર જિત, અધિક ભાવ મન આણિ, સુપસાયૅ જિષ્ણુરે સદ્ન, વંછિત ચઢે પ્રમાણુ. ગુણ સાધારા ગાવતા, કર્મનિજ્જરા હાઇ, સુણતાં સકિત સુધ હવે, કહું કથાનક સાઈ. સહુસુષુધીસિરસેહરા, અધિક કીયા ઉપગાર, કીરતિ અભયકુમારરી, સહુ જાણું સંસાર. તસુ સંબધ સખેપ સું, અવર ચ્યાર અણુગાર, શિવ સુવ્રત ધન જોનક જુ, એહના કહું અધિકાર. ઢાલ ૧૨ ધન્યાસી. ૧ ૨. શ્રી શ્રેણિક ને અભયકુમારનેા, ચરિત વડા વિસ્તાર, તિહાં સાધી ચિત્તું સાધાંની ચાપઇ, કહી વૈરાગવિચાર. વિધિ. ૬ મનમાન્યાં મેવા પકવાનના, અધિક ભર્યા અંબાર, સહુ કૈા ફિચ સારૂ જીમી સકે, એ તિણુ વિધિ અધિકાર. સંવત સતરે ગુણુસકે સમે, જ્જતારણ પુર જાણ, ચામાસે શ્રી જિનચદસૂરિજી, ભટ્ટારકકુલભાણુ. ભટ્ટારકીયા ખરતર જસ ભલા, શાખા જિનભદ્રસૂરિ, સાધુકીતિ સાધુસુંદર સારિખા, પાઠક વિદ્યાપૂર. વિમલકીરતિ જગિ વિમ્મલ ચંદ જ્યું, વિજયહરષ સુખદાન, શ્રી ધવદ્ધન રાજે સદગુરૂ, પાઠક સુગુણપ્રધાન. ગુણુ સાાંરા મત સુધ ગાવતાં, સહુ સુખ લહીયે... સાર, કીરતિસુંદર હવે કાંન્હજી, સંધ ઉદય સુખકાર. ૧૦ ૧૧ (૧) સ.૧૭૬૯ આ.વ.૧૪ જીલતાણુ મધ્યે હસહેમ લિ. કુશલસુખ નિમિત્તે. પ.સ.૯, જય. પેા.૬૯. (૨) પ.સ’.૯, લિ. કુશલસુખ. જય. પે.૬૯. (૩૬૮૨) કૌતુકપચીસી ર.સ.૧૭૬૧ અસાડ 3 ७ ८ ૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ દીપચંદ [૧૮૪] (૩૬૮૩) ચામેાલી ચાપાઈ ર.સં.૧૭૬ર થાણુલે નગરમાં (૧) સં.૧૮૭૯ આ.વ.૧ સુમતિવિશાલ લિ. પ.સ.૨૬, કૃપા. પેા.૪ર નં.૭૩૭. (લાભવનકૃત ‘લીલાવતી ચાપાઈ’ સહિત) (૨) પ.સં.૮, જિ. ચા. પેા.૮૦ નં.૧૯૯૦, (૩૬૮૪) વાગ્વિલાસ કથા સંગ્રહ જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ આ બધી કૃતિએ રાજસ્થાની ભાષામાં છે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૪-૦૬ ] ૧૦૭૨, દીપચ`દ (ગુજરાતી લેાંકાગચ્છ રૂપ-જીવા-વરસિંહજસવંત-રૂપસિંહ-દામેાદર-ધનરાજ-ક્ષેમકણુ –ધ સિંહ વધુ માનિશ.) (૩૬૮૫) ગુણકર’ડ ગુણાવલી ચાપાઈ ૨.સ.૧૭૫૭ વિજયદશમી આદિ – સ‘પતિસુખદાયક સરસ, પ્રણમું શ્રી જિષ્ણુ પાસ તીર્થંકર તેવીસમા, અવિચલ પૂરણ આસ વર્તે સરસ્વતી વીતવું, વાંણિઅથવરદાય કહિસ્ય પુન્ય ઉપર કથા, સાંભલતાં સુખ થાય. ૧ ગુણવંત નારિ ગુણાવલી, ઈંધંકે પુન્ય અખ્યાત કિણુ વિધ સિધ કારજ કરી, વસુધા હુઈ વિખ્યાત. ગુણુ તિરા દાખુ' ગહિર, વચને સરસ વણાય બુદ્ધિ કલ બલ છજ એ દ્, ચતુર સુÌા ચિત લાઈ. અંત – પુન્ય કયાંથી દુખ નવિ પામે, ધમ હૈ માખ્ય ધુર દાજી અવિચલ મેાખ્ય જિહાં આણુંદા, જપે એમ જિષ્ણુ દાજી. ગુ. ૮ સંવત સત્રે સતાવñ' વચ્ચે, દુસરા હારે દીવસેજી સરસ સમંધ કૌ મન સરસૈં, સુંણિયાં ભવિજન હરસેજી. ગિરૂ ગછ ગુજરાતી ગારૈ, વસુધાપીઠ વિરાટૈજી ધર સગલી જાણે ધનરાજ, ઈધકી જસ આવાજજી. તસ પાટે શ્રી પૂજ્ય ચિંતામણુ, દીપે જેહા કિંનમણુજી આચારજ ઉજ્જૈવંત ખમણ, દોલત હવે તસ દરસણુ, ગુ. ૧૧ સાખા તાંમ તણી તિહાં સુંદર, વડ શાખા જિમ વિસ્તારજી મેાટા ગુણઆગર બહુ મુનિવર, થિરચિત નાંનગ થૈવરજી, ગુ. ૧૨ નિરમલ ગુણ ભરીયા બહુ ત્યાંની, મુનીવર શ્રી ધમાનજી ગુ. હું ગુ, ૧૦ ર ७ ઘડીભર પ્રમાણે સંધ્યો છે Page #198 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯૫] દીપ દ ગુ’. ૧૩ શિષ તૈહના ઋષ દીપ સુબ્યાંની, ધરૈ સદા ગુણધ્યાનજી. ગુણ ગિરૂઆ રાજૈ ઇમ ગાવૈ, પગગ નવનિધ પાવૈચ્છ અવિરલ બુધ ત્યાં ઘટમેં આવૈ, થિર સ ́પતિ જસ થાવેજી. ગુ’. ૧૪ (૧) સં.૧૮૭૭ કા.વ.૧૧ બરડીયા મધ્યે લિ. ઋ. પતાચંદ સ્વામાથે. પ.સં.૧૬-૧૬, શેઠિયા ભ`. વિકાનેર. (૨) ૫.સ.૨૨, બાલેાત્તરા ભ [જૈહાપ્રાસ્ટા, મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧.] (૩૬૮૬) + સુદર્શન શેઠ રાસ [અથવા કવિત] (રાજસ્થાનીમાં) ૧૨૦ છપ્પા લ.સ.૧૮૩૬ પહેલાં આદિ- વંદુ શ્રી જિન (મહા)વીર ધીર સંજમવ્રતધારી, ઉપગારી અણુગાર સકલભવિજત-સુખકારી. અતિશયવંત અનંત શત સાહિબ શિવદાયક, નાયક ત્રિભવનનાથ વસુ જસ (સુજસ જગ) અવિચલ વાયક કરૂણાનિધાન કૃપાકરન, હિતકારી મિથ્યાહરણ, જયજય જિનેસ મુતિ દીપ જપે શાસનપતિ અસરણુસરણુ. શાસનપતિ ચિંત સમરી, સમરિ સરસત નિજ સહગુરૂ, વિમલ સુમતિ વિસ્તાર, ઉક્તિદાયક વાયક અરૂ. દાન શીલ તપ ભાવ મેાક્ષપુર ચ્યારે મારગ, વીતરાગ મુખવયણુ જિધરમ, એન કહ્યો જગ ધારત મનુષ્ય જે એ ધરમ વસુધા જસ સિવસુખ વરે, ચહુ માંહિ વસેષ વિચારતાં શીલધર્મ સથી સરે, શીલ નરાં શિણગાર, સિલ સુરતર શિર નાંમે, શીલ ધર્મરૈા સાર, પરમ સુખ સીલે પાંમે શીલે જસસેાભાગ, સીલે સંપત સવાઇ, શીલે લીલા સરસ વધે જસ સીલ વડાઇ. નરનાર શીલધારી નિપુણ હાય સુખી પાતિક હરે, આદરે સીલ પાલે અખંડ કવણુ તાસ સમેવડ કરે. અંત – કીધ સુદરસણુ કથા, યથા મે ગુરૂમુખત્રાંણી, આંણી મન ઉછાંડ વાહ મત સારી વાંણી. શીલસીરામણુ સેઠ પ્રગટ જિમ ઉત્તમ પ્રાંણી, ઉરી કથા અનુપ સકલ ભવીકાં સુખદેણી. યાં ણિ આણુ મત આસતા સુણજ્યેા નર ભજ્યા સકે, ૧ 3 Page #199 -------------------------------------------------------------------------- ________________ દીપચંદ [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ ધરજો હરદે છનવર ધરમ ત્રિભવનમ તારક નિકે. ૧૧૯ સુદરસન સંબંધ, સુણે વાંચે ચિત સાચે, તાંતણ કાચે તિકે રંચ ભર વિષય ન રાચે. સાચે રાચે સીલ, નેહ છેડે પરનારી, શેઠ તણા ગુણ સુણઈ ઈસી રાખ ઇક તારી. ઇહ લોક સુજસ પસરે ઇલા, પરલકે હુઈ પરમગતિ, આદરે સીલ પાલે અખંડ, કહે એમ દીપે કવિત્ત. ૧૨૦ (એક બીજી પ્રતમાં એક કવિત ઉમેરેલ છે અને છેલ્લે કાઢી નાખેલ છે. જે ઉમેરેલ છે તે આ છે:) ગછ ઉતપત ગુજરાત સાહિ લુ કે વડ શ્રાવક, જિનમાર્ગરે જાંણ પરમ જિનધર્મપ્રભાવક. ઉણરે મુખ ઉપદેશ સુણે નરનાર સમલ, સમકત કીધી સુધ મૂલ મિથ્યાત તજે મલ. ભંણ બૂણ (પા. ભાણનૂન) જગમાલ ભણે સંજમ હૈ પાટણ સહર, પરવર સાધ પુર પુર પ્રથમ ગરજે ગછ લુકે ગહર. ૧૧૯ (ઉપલા ૧૧૯મા કવિત પછી આગ્રાની પ્રતમાં નીચે વધુ છે :) પ્રથમ રૂપરિષિ પાટ થાટ છવા ગર (ગુરુ) થંભણ, દય વરસિંઘ સુજાણસિંહ જસવંત જિણસાસણ. રૂપસિંઘ ગછરાજ દાખે વડલાજ દાદર, ધરમાલિમ ધનરાજ સકલ ચિંતામણિ સદગુરૂ. શ્રી ખેમકરણ ગુરૂ ગુણસમજ, તેજપુંજ તિણ તખત, ધમસિંહ સુગુરૂ પ્રતાપે ધરા, વિમલ સુજસ ચઢતે વખત. ૧૨૦ ગુણજિહાજ ગજરાજ લાજ ભુજ ભારી લીધે, વિષયકષાય વિડાર કામ-અરિ દૂરે કીધ. સીલ અખંડ આચાર પાર વિદ્યા કુણ પાવે, નેણાવત નર નિડર અવર કુણ સમવડિ આવે. ઉચ્ચરે વાણિ મુખતે અમૃત દયાધરમમારગ દુખે, ધમસિંહ ગુરૂ પ્રતાપે ધરા, ઉજજવલ જસ કીરત અખે. ૧૨૧. જિણ ગછ માહે જતી વડા તપસી વયરાગી, પાસા ગેચંદ પ્રથમ વામજી સર્વાત્યાગી. Page #200 -------------------------------------------------------------------------- ________________ [૧૮૭] નાપા ઋષિ નિગ્રંથ તામ સિખ તામ તણી વિધિ, ડાંવર જસા દીપક સુજસ જીપદ સાધક સિંધ. રિષિ જસા રિષિ વૃધમાન રિષિ, (અહીંથી પૂર્તિ નથી.) (૧) પ.સ.૬-૨૧ ધેા.ભ’. (૨) ઇતિ સુદરસણુ શેઠનું કવિત્ત સ ૧૯૪૬ ફા.વ.૩ લ. ખત્રી આંબા માડણ શ્રી કાલાવડવારા કુલ ક્લેક ૪૦૦. ૫.સ’.૫-૨૩, ધેા.ભ. (૩) પ.સં.૧૯-૧૪, ધેા.ભ’. (૪) લિ. સં ૧૮૩૬ શ્રાવણ શુક્લ પ્રતિપત્તિથૌ ઋષિ ભગવાનદાસેન મહુકમગ જ મધ્યે. પ.સ’.૧૩-૧૨, આગ્રા ભંડાર. [રાહસૂચી ભા.૧.] અઢારમી સદી પ્રકાશિત : ઃ ૧. શીલરક્ષા ભાગ દ્વિતીય અર્થાત્ સુદર્શન શેઠ ચરિત્ર (કાવ્ય), પ્રા. કુંવર મેાતીલાલ રાંકા, બ્યાવર. (૩૬૮૭) વીરસ્વામીને રાસ આદિ શ્રી જિત વદ્ધમાન પાએ પ્રણમીઇ, ભાવસહિત શ્રી ગેાતમ નમીઈ, - દીપચંદ. નામીઈ સિર શ્રુતદેવતાનઈં, આડ કર્મ ક્ષપાવઇ, નાણાવરણીય આદિ તેહની, જેહનÛ શ્રુત ભાવઇ. ત્રૈલેાકચ મધ્યે સૌખ્યકારક આજ શાસન એહનઉ, ચવીસમા યુદ્ધ માન સ્વામી ધવલ ગાંઉં તહનઉં. (૧) તૂટક, છેલ્લા પાનાં નથી, પ.સ’.૧૮-૧૧, લીં.ભ. (કર્તા તરીકે દીપમુનિનું નામ ટીપમાં પ્રા. રવજીભાઈએ આપેલ છે.) (૩૬૮૮) પાંચમ ચાપાઈ આદિ- કરણે સકલ મોંગલ કવ્યા, ધરણ સુજસ જગધીર ગ્યાંદિવાકર ગુણગહર, વાંદું શ્રી જિત વીર. કરૂં વલે કર જોડિ હૈ, પ્રવચનમાત પ્રણામ તમહિમા પંચમી તણા, કહું ભવિહિતકાંમ. અંત – ગળ લૂંઢે ગછનાયક ગાજે, છતા બિરૂદ અંગ છાજે જીવિ વિમ શ્રી ધર્મસિંધ ગુરૂ રાજે તેજપુંજ જસ તાજે. ૭મુનિવર વિરધમાન સુખકારી, સિષ તહના સુવિચારાજી કહે દીપ ભવિજનહિતકારી, વચને જસ વિસ્તારાજી. પુન્યવત નરનારી કરે પચમી એડ કથા સુણસી ઇમજી જગકાત વિસાલા ક્ષા જિમ તરસી ભવસાગર તિમ. ८ ૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ જશવંતસાગર [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૧) લિ. ન્યાયવિસાલેન સેઝત મળે સં.૧૮૪૬ જે.સુ.૧ર. પ.સં. ૧૦, અભય. નં.ર૬૯૮. ' [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૫-પ૭ તથા ૧૩૯૩-૯૪. ત્યાં બે જુદા કવિઓ ગણેલા તે વસ્તુતઃ એક જ છે.] ૧ ૦૭૩. જશવંતસાગર (તા. કલ્યાણસાગર-જશસાગરશિ.) આ કવિએ સં.૧૭૮૦માં ભાવસપ્તતિકા, સં.૧૭૫૭માં જૈન સપ્તપદાથી (કે જેની સં.૧૭૫૮ની પ્રત વિવેકવિજય ર્ભમાં છે), સં.૧૭૫૮માં પ્રમાણુવાદાથ, વાદાથનિરૂપણ “રત્નાવતારિકા પંજિકા’માંથી), સં. ૧૭૫૯માં જૈન તકભાષા, સં.૧૭૬ ૦માં ગણેશના પ્રહલાદવ પર વાર્તિક, સં.૧૭૮રમાં યશોરાજી રાજ્યપદ્ધતિ (જન્મપત્રિકા પર) રચેલ છે. તેમના હાથની સં.૧૭૧રમાં વિચારષત્રિશિકાવચૂરિ, સં.૧૭૨૯માં ભાષાપરિચ્છેદની લખેલી પ્રત મળે છે. વિવેકવિજય ભં. ઉદયપુરમાં આ સવે છે. જુઓ મારે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ફકરો ૯૬૨. (૩૬૮૯) કમસ્તવન રત્ન પૂર્વાધ લ.સં.૧૭૫૮ પહેલાં અંત - ઈય સલવેદી દુઃખ છેદી સીમંધરજિન દિનમણી, | વિનો ભગર્તિ ભલીય જગતિ ભાવના મનમે ઘણી, કલ્યાણસાગર સુગુરુ સેવક જસસાગર ગુરૂ ગુણનિલા, કવિ કહે જસવંત સુણો ભગવંત તારિ તારિ ત્રિભુવનતિલા. ૪૭. (૧) સં.૧૭૫૮ વષે મતિ વૈશાખ વદિ ૩ અક્ષય તૃતીયા દિને સકલ પંડિત શ્રી ૫ શ્રી અજિતસાગરજી શિ. પં. શ્રી મહિલાસાગરજી શિ. પં. શ્રી અનપસાગરજી શિ. ગણિ અજબસાગરણ લિક્ષિતા શ્રી રૂપનગર મધ્યે શુકલ પક્ષેતિ મંગલમાલિકા. વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ૪૪૭, ભા.૩ પૃ.૧૩૯૪.] ૧૦૭૪. પડ્યો (દિ. વિનયચંદ્રશિ.) (૩૬૯૦) ધ્યાનામૃત રાસ લ.સં.૧૭૫૮ પહેલાં આદિ સકલજિનેશ્વરપદ નમ્, ગુણ છેતાલીસ ધાર ચુત્રીસ અતિશય પ્રાતિહાય અષ્ટ, અનંત ચતુષ્ટયે યાર. ૧ સવ સિદ્ધ સદા સમરશં, અષ્ટ ગુણ જયવંત દર્શનશાનમય નિરમલા, સિદ્ધ વસુ રસંત. કલસ Page #202 -------------------------------------------------------------------------- ________________ પડ્યો અઢારમી સદી [૧૯] છવ્વીસ ગુણે સુરીવર નમું, પાલી પંચાચાર તપ દ્વાદશ આવશ્યક છે, ત્રણ ગુપ્તિ દશધર્મ ધાર. પંચવીસ ગુણે પાઠક નમ્, પઢે પઢાવે જ્ઞાન, અગ્યાર અંગ ચૌદ પૂર્વ, અપૂર્વ ધરે નિજ ધ્યાન. વ્રત સમિતિ આવશ્યક ધરિ, હરે ઈદ્રિવિકાર, દાતણ નાન વસ્ત્ર વેગલા, ઉઠે ભોજન એક વાર ભૂમીશયન જે લેચ કરે, સાધુગુણ અઠાવીસ, પંચ પરમેષ્ટી એ નિરમાલા, અનુદિન નામું સીસ. સારદા સામિણ વલી સ્તવું, નિરમલ-જ્ઞાન-આકાર, સાર મતિ ઘો નિરમલી જિમ પામું શ્રુતસાર ભાસ રાસની પંચ પરમ ગુરૂ ચરણ નમીએ, પ્રણમી સારદા માય તો અનુક્રમે ગણધર મનિ ધરીએ, અનુસરી સહગુરૂ પાય તો. તખ્ત પરસાર્દિ ગાયશું એ, વર દો ભારતી દેવી તો ધ્યાન તણું ભેદ વરણવું એ, ગુરૂઉપદે સંખેવ તા. શ્રી પદ્મનંદસૂરિ આદિ એ, શ્રી જિનસેન ગુણભદ્ર તે અનુક્રમેં કવીશ્વર જે હવા એ, મતિજ્ઞાન સમુદ્ર તા. શ્રી શુભચંદ્રસૂરિ કૃત એ, જ્ઞાનાવ ગુરૂવંત તો શ્રી સકલકીર્તિ સ્વામી કહ્યો એ, તત્ત્વસાર દીપસંત તે. તે માંહિ મિં સાંભલ્યા એ, ધ્યાન તણી બહુ પ્રકાર તો તે સંપે વષાણનું એક આગમ માંહિ વિસ્તાર તા. ૫ સૂર્ય ચંદ્ર તારાગણ એ, રત્નદીપ તણે તેજ તુ આપણી આપણું શક્તિ કરી એ, પ્રકટ કરે ગુણ નિજ તા. ૬ જેણી વાર્ટિ ગજ સાંચરે એ મૃગ તિહાં કિમ ન જાય તો ગગને ગમન જિહાં ગરૂડ કરે એ, તિહાં હંસ કિમ ન જાય તે. ૭ મહાનુભાવ કવિશ્વર જે હવા એ, તિણિ કીયો બહુ પ્રકાશ પણ અપમતિ છે મુઝ તણી એ, તુહિં ચિંતિ થયો ઉલ્લાસ તા. ૮ ગુરૂ વાટૅ મુઝ જયતિ એ ઉપજે નહિ અહિઆસ તો , હિતમાત સુગમપણિ એ ભવિયણ સુણે મુઝ સ ભાસ તા. ૯ અંત – શ્રી શુભચંદ્રસૂરિ નમી, સમરિ વિનયચંદ્રમુનિપાય નિજબુદ્ધિ અનુસાર રાસ કી બ્રહ્મ કરમસી સાહાય. ૧૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ મોહનવિમલ [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ અણુવંણિ મે જે કાંઈ બોલીયું, જિનઆગમજ્ઞાન વિરોધ તે મુઝ ખમયે સારદા, હું તલ્મ બાલ અબોધ. ૧૫ વસ્તુ રસ કીયા મિં રાસ કી મિં ધ્યાન તણે મહાર ધ્યાન તણા ગુણ વર્ણવ્યા, ધ્યાની જનમનરંજન નિર્મલ પંચપરમેષ્ટી મન ધરી સારદ સામિની ગુરૂ નિગ્રંથ ઉજજવલ પઢે પઢાવે જે સાંભલે અંગ ધરિ અતિઉં ઉલ્લાસ જિનસેવક પદમુ કહે, અંત્ય લહિ અવિચલ વાસ. ૧૫ (૧) સં.૧૭૫૮ શાકે ૧૬૨૩ કાર્તિક વદિ ૮ બુધવારે શ્રી પત્તન નગરે પંડયા ગણેશ સુત ચંબિકેશ્વરેણ લિ. પ.સં.૧૮-૧૧, રતન.ભં. દા.૪૩ નં.૪૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫ર૪-રક.] ૧૦૭પ. મેહનવિમલ (તા. માનવિમલ-રામવિમલ-જ્ઞાનવિમલશિ.) (૩૬૯૧) વૈરસિંહકુમાર (બાવના ચંદન) ચોપાઈર.સં.૧૭૫૮ કાર્તિક સુદ ૫ શનિ દેવગઢમાં આદિ– પ્રણમું સારદ સામની, હંસાસન કવિમાત, વીણાપુસ્તકધારણ, તિહું ભુવને વિખ્યાત. તુઝને માને તિર્દૂ ભુવન, સુર નાર નાગકુમાર, મૂરખને પંડિત કરે, જ્ઞાન તણી દાતાર. અંત – રાવત શ્રી પ્રતાપસી રે, તેહના રાજ મઝાર, કુંઅર પ્રવીધ વચનથી રે, એ સંબંધ ર સા રે. ૧૭ ભ. સંવત સતરે અને રે, કાતી સુદી શનીવાર પંચમી તિથ કી એ ભલી રે, દેવગઢ નગરમઝાર રે. ૧૮ ભ. ચોરાસીગસેહર રે, શ્રી તપગચ્છ-દિનકાર, શ્રી વિજયપ્રભ શોભતા રે, ઓશવંશ જયકાર રે. ૧૯ ભ. તાસ પ્રગટ દિમણ સમા રે, શ્રી વિજયરત સૂરદ, તેજપ્રતાપે દીપતા રે, અભિનવ જાણે ઈંદા રે. ૨૦ ભ. પંડિત માનવિમલ તણું રે, પંડિત રામ જગીસ માગવાટ સિરસેહરો રે, પંડિત જ્ઞાન તસુ સીસે રે. ૨૧ ભ. તાસ સસ સુપ્રસિદ્ધ છે રે, પંડિતપદ ગુરૂ દીધ, Page #204 -------------------------------------------------------------------------- ________________ [૧૯૧] લક્ષ્મણ મેાહનવિમલ આખ્યાત જે રે, એવા યઇ તિણે કીધા રે. ૨૨ ભર ..વીતતી રે, સુણજ્યૌ કવિ જે અબાધ ૨૪ ભ અધિકાઓછે! જે કહૌ રે, તે ખમૌ અપરાધા રે. મુઝ મતિસારૂ મે· કરી રે, ચાપ એ રસાલ, બૈરીસિંહકુમારની રે, બાવના ચંદન બાલા રે. (૧) સં.૧૮૬૦ આસે! વદ ૧૧ વાર અર્દિત ૫. દેવચંદ લિ. મહેમાપુર મધ્યે.પ.સં.૩૧-૧૪, ગુ. નં.૬૬-૬. (ર) સં. ઇંદુ વસુ ચંદ્ર ગજ (૧૮૧૮) ચૈ.વ.૫ લિ. કિરપારામ. પ.સં.૩, જય પા.ન.૧૩, (૩) સ ૧૮૭૬ ભા.વ.૯, પુ.સ.૨૬, અભય. ા.૧૧ નં.૧૦૦૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૯૫-૯૬.] અઢારમી સદી ૧૦૭૬, લક્ષ્મણ (મલધારગચ્છ-વાચક ભગવંતવિલાસિશ.) (૩૬૯૨) છ આરાની ચાપાઈ ર.સ.૧૭૫૮ ફ્રા.શુ.૧૩ બુધ પટનામાં - આદિ – શ્રી જિતદેવ આરાધીયે રે લાલ, વંદી શ્રી ગુરૂપાય સુખકારી રે. માતા સુરતિ વીતવી રે લાલ, શ્રી ગણધર ગુરૂરાય, સુખકારી રે ભાવૈ જિતવર વદીયે રે લાલ. અંત – સંવત તરહ સે સમયે અડાવનઈ રે, ફાલ્ગુન મૈં સિત પાષિ રે ત્રિતાયા બુધવારે રાસ રચ્યો, સુભ ભાવ સાં રે, દેવ શાસ્ત્ર ગુરૂ સાષી રે. ૩૮ તમા. પ્રાચીદિશિ-મંડણુ પદ્મણો પુર પરગટૌ રે, ગંગાતિટ શુભ થાંન રે, તિહાં નિવસે સંધ ચતુર્વિધ પુણે પરભાવ સૌ રે, ધરે ધર્મના ધ્યાંત ૨. ૩૯ તમેા. વંશાં શિશ રŪ સ વંશજા રે, ગાત્ર ગહમડાં નાંમ રે, કરમચંદ પુત્ર હીશનઃ ન્યાતમાં રે, તેહના દયા વિષે પરિણામ ૨. ૪૦ નમે. તસ સુત દીપચંદ ગુનાયક જાણીયે હૈ, આગ્રહ તેહને એહ રે. કરી ચૌપહી ચિત ચાખે ભલ ભાવ સાં રે, હવે ઋદ્ધિ વૃદ્ધિ ગુણગે રે. ૪૧ તમેા. લસ. શ્રી આદિ જિતવર સકલસુખકર યુગલધરમનિવારણા સમકિતદાતા શુભ વિખ્યાતા ભવસમુદ્રહ તારા, ૨૩ ભ. Page #205 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર વાચક [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ ગછ શ્રી માલધારખંડણ દુહવિલંડણ વાચક શ્રી ભગવંતવિલાસ તસ્ય શિષ્ય મુનિશ્રી કહઈ લક્ષ્મણ શ્રી સંધ પૂર આસજી. [ભ.?] [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૮૮.] ૧૦૭૭. જ્ઞાનસાગર વાચક (ખ. જિનરત્નસૂરિ–ક્ષમાલાભશિ.) (૩૬૯૩) [+] નલદવદંતી ચરિત્ર ચોપાઈ ર.સં.૧૭૫૮ જે.શુ.૧૦ બુધ આદિ – પ્રણમું પારસનાથના, ચરણકમલ સુખકાર સારદ ને સદગુરૂ વલી, બુદ્ધિસિદ્ધિદાતાર. સતીયાં રે સિરસેહરે, દવદતી નલનાર તાસુ ચરિત્ર સુણતાં થકાં, સફલ હુ અવતાર ઉપઈ રાસ અનેક છે, તો પણ મુઝ મનરંગ અતિ સંખેપ ગાઈશું, તસુ ગુણ ગંગતરગ. અંત – ઢાલ ઋષભ પ્રભુ પૂજી એ એહની ચારિત્ર પાલે ભાવ શું એ, દૂષણ સગલા ટાલ કઠિન તપજપ કરે એ, જીવદયાપ્રતિપાલ. મહામુનિ વંદીએ એ. પાંડવનેમ ચરિત થકી એ, ઉધરીયૌ અધિકાર દમયંતી નલ તણે એ, શ્રી સંઘને જયકાર. મ. ૧૧ શ્રી ખરતરગચ્છનો ધણી એ, શ્રી જિનરાજ સુરિંદ પાટૅ મહિમા ઘણો એ, શ્રી જિનરતન મુનિંદ. મ. ૧૨ તાસુ સીસ પાઠક જય૩ એ, શ્રી માલાભ ગુણખાંનિ પ્રતાપે મહીયલ એ, દિનદિન ચઢતે વાન. મ. ૧૩ તાસુ શિષ્ય વાચક કહે એ, જ્ઞાનસાગર સુપવિત્ત કરણ નિજ આતમા એ, સતીય તણે સુચરિત. મ. ૧૪ સંવત સતર અડાવીને એ, જેઠ સુદિ બુધવાર દશમ તિથિ પરગડી એ, કીધે એ અધિકાર. મ. ૧૫ યુગવર શ્રી જિતચંદજી એ, રાજે શ્રી ગજરાજ સંબંધ નલચરિતને એક દીય સુખ સમાજ. મ. ૧૬ સીલ સહી સુરતરૂ જિસો એ, ભાખ્યો શ્રી વીતરાગ સીલે લીલા વરે એ, સીલ વડો ભાગ. ભ. ૧૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] પુણ્યાઢચ પુરૂષ તણી કથા એ, સુણીયે ધરિ ઊમાહ સદા સંપતિ કરે એ, દિન પ્રતિ હાઇ ઉછાઉં. ૧૩ મ. ૧૮ (૧) ૫. જ્ઞાનભદ્ર લિ. પ.સ’.૫, અભય. ન.૩૦૭૧. (૨) સ.૧૭૯૮ જેશુ. સાઝત મધ્યે વા. ક્ષમાલાભ શિ. જ્ઞાનસાગર શિ. જયશીલ ભ્રાતૃ ચશશીલ શિ. નિત્યભદ્ર લિ. જ્ઞાનભદ્ર ધર્મરંગ સહ. પ.સં.૭, જય. પેા.૬૭. [પ્રકાશિત ઃ ૧. બે લઘુ રાસકૃતિએ, સંપા. રમણલાલ ચી. શાહ.] (૩૬૯૪) કચવના ચાપાઈ ૩૩ ઢાળ ર.સ.૧૭૬૪ વિજયદ્રશમી ગુરુ આદિ – ૐ નમઃ શ્રીમદ્રિષ્ટદેવાય નમઃ સ્વસ્તિ શ્રીદાયક સદા, પ્રણમુ. શ્રી વમાન આપઃ સહુ અલગી ટલે', ધરતાં જેનવું ધ્યાન. સમરી માતા સારદા, માગું નિરમલ બુદ્ધિ, ચરણુ નમું સહગુરૂ તણા, તિગુી હુઇ નવનિનિધ . વન્દે સુખ ભાગવઈ, તે તા દાંત પસાય, તાસ ચરિત ઘુણતાં થયાં, કસમલ દૂરિ પુલાય. અંત – ઇમ જાણી ફૂલ દાંતના એ, દીજે દાન ઉદાર, ઋ. ૧૧ ઋ. ૧૨ દીય દુરગતિ ટલઈ એ, પામઈ ઋદ્ધિવિસ્તાર. સંવત સતર ચઉસઇ એ, આ સુદિ ગુરૂવાર, વિજયદશમી દિને... એ, એહ રચ્યા અધિકાર. યુગપ્રધાન જગ પરગડા એ, શ્રી જિનરાજ યતીસ, પાધર તેહના એ, શ્રી જિનરતન સૂરીસ, તાસુ શિષ્ય પાઠક ગુણનિધિ સહી એ, પાઠક શ્રી ક્ષમાલાલ, ઉત્તમ કરણી કરઈં એ, લીયઈ નરભવલાભ. તાસુ સીસ વાચક થુણ્યઉ એ, જ્ઞાનસાગરણ એમ, યવના મુનિ ભણ્યા એ, આંણી અધિક પ્રેમ, શ્રી ખરતરગચ્છ-રાજીયા એ, શ્રી જિતસુખ સૂરિંદ, વિજયરાજઈ સદા એ, તેજ” તણિ દિણિંદ, એહ સંબંધ ધૃતપુન્યને એ, ભવિયનનઇ હિતકાર, રાસક રળીયામણા એ, સુણતાં જયજયકાર. ગુણુ ગાવઈ જે સાધુના એ, છિ વરઈ તસુ આય, વિધન દૂરð પુલÛ એ, મનવ તિ સુખ થાય. જ્ઞાનસાગર વાચક ૧ ૩. ઋ. ૯ . ૧૦ . ૧૩ ઋ. ૧૪ . ૧૫ ઋ. ૧૬ Page #207 -------------------------------------------------------------------------- ________________ કુશલવિનય [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ જ્ઞાનસાગર વાચક કહી એ, તેત્રીસમી એ ઢાલ, ઉત્તમ ગુણ સાંભલી એ, હરશે બાલગોપાલ. અ. ૧૭ (૧) લિ. મયારૂચિ તપાગચ્છ સાહિજિહાનાબાદ નગરે નવધરા મધ્યે લિપીચક્રે. પ.સં.૨૫૧૩, શેઠિયા ભં. વિકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૨-૦૪.] ૧૦૭૮, કુશલવિનય આ અને રા.સં.૧૮૧૨ના શૈલેશ્વદીપક કાવ્યના કર્તા કુશલવિજય (હવે પછી ૧લ્મી સદીમાં) એક જ છે કે નહીં તે કૃતિઓ જોઈને કહી શકાય. (૩૬૯૫) નેમિરાજલ શિક ર.સં.૧૭૫૯ ફા.શુ.૩ (૧) સં.૧૭૭૯ પ.શુ.૪ રવિ સાદડી નય. અન્ય કૃતિઓ સહિત, પ.સં.૩૭, નાહટા.સં. (૨) પ.સં.૨, ચતુ. પો.૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૪ તથા ૧૫ર૪.] - ૧૦૭૯ માવજી (રવિવિજય શિ.) (૩૬૯૬) પાશ્વનાથ છંદ ૧૦૧ કડી લ.સં.૧૭૬૦ પહેલાં જુદાજુદા ગામના પાર્શ્વનાથનું વર્ણન. આદિ- સુરતરૂ ચિંતામણિ સમે, પરગટ પારસનાથ પરમેસર પ્રણમ્ સદા, હરશે જેડિ હાથ. અંત – કલસ પરતક્ષ પારસનાથ આસપૂરણ અલવેસર પરતક્ષ પારસનાથ પરમમંગલ પરમેસર પરતક્ષ પારસનાથ સુજસ ત્રિહુ ભુવણે સોહે પરતક્ષ પારસનાથ સયલ સુરનરમન મોહે, શ્રી પાશ્વનાથ વીર પ્રતાપ સુરગિરિ સુરિજ ન્યૂ સસી, પંડિત શ્રી રવિવિજય પવર, સસ જંપઈ માવજી. ૧૦૧ (૧) સં.૧૭૬૦ આસો શુ. ગુરૂ પં. માનવિય ચિરંજીવી લ. સીસ મેઘવિજય, પિસાલ વડી. પ.સં.૭-૧૦, હા.ભં. દા.૩ નં.૯૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૦૮.] Page #208 -------------------------------------------------------------------------- ________________ -અઢારમી સદી [૧૯૫] લક્ષ્મીવિનય ૧૦૮૦. લક્ષ્મીવિનય (ખ. જિનચંદ્રસૂરિના ગ૭માં લઘુખરતરશાખા--સાગરચંદસૂરિ-જ્ઞાનપ્રદ–વિશાલકીર્તિ-હેમહર્ષ -અમર અને રામચંદ–અભયમાણિક્યશિ.) (૩૬૯૭) + અભયકુમાર મહામંત્રીધર રાસ ૪ ખંડ ૨.સં.૧૭૬૦ ફા.શુ.૫ સોમ મરોટ નગરમાં આદિ દેહા. પરતખ સુરતરૂ સારિખો, પ્રણમું પાસ જિહંદ; સુરનર કિનર સાસતા, પ્રણમે પય-અરવિદ. વિધનવિદારણ સુખકરણ, પૂરણ વંછિત કોડ; ધરણિદ ને પદમાવતી, સેવે બે કર જેડ. ચરમશરીરી ચરમજિન, સંપ્રતિ શાસન જાસ; સમરીજે મન તે સંદા, આણું મન ઉલ્લાસ. (આ પછી સરસ્વતી, ગુરુની સ્તુતિ કરીને કહે છે કે :) અભયકુમર ગુણ વર્ણવું, બહુ બુધ બુદ્ધિવિલાસ, સુણતાં અચરિજ ઊપજે, જગ જાગે જસ વાસ. અતિ – (ચાર ખંડ છે. તેમાં છેલ્લા ખંડની.) ઢાલ ૨૧મી લોકસરૂપ વિચારો આતમહિત ભણી રે - એ દેશી. બુદ્ધિ અને સમકિત અધિકારે ગાઇયે રે, મુનિવર અભયકુમાર, સાધુ તણું ગુણ કહેતાં ભાવ શું રે, સફલ હેવે અવતાર. બુ. ૧ ગણધર સેહમસ્વામિ પરંપરા રે, વૈરી નામા શાખ; શ્રી કટિકગણ ચંદકલાનિલ રે, ખરતર બિરૂદ જસુ ભાખ. બુ. શ્રી જિનચદ સૂરીસરૂ રે, જયવંતા જગ ભાણ; ગુણ છત્રીશે શોભતા રે, આગમ અર્થ સુજાણ. બુ. ૩ તસુ ગચ્છ માંહે હુવા દીપતા રે, ગ૭ જુગ રાખણ ભાર; છે આચારજપદવી જેહને રે, સહુ જાણે સંસાર. બુ. ૪ શ્રી સાગરચંદ સૂરીસરૂ રે, જસુ વર વીર મહેત; તિણે પદ દીધું ભદ્ર સૂરીંદને રે, ગ૭ ગુણ સુ મહત. શ્રી સાગરચંદ સૂરીશની રે, શાખા સબલ સનૂર; . તસુ પ્રસાદે દીસે દીપતી રે, દિનદિન તેજ પર. બુ. ૬ ફલ શિક્ષાદિક અનુક્રમે રે, વાચક જ્ઞાનપ્રદ; પંડિત પૂરા પરગડા રે, દાયક સકલ પ્રમાદ. બુ. ૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ કેશરકુશલ [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૫ અંતેવાસી તેહના રે, સરસ્વતિ બિરૂદ સુજાણ; ઈડરગઢ-ભૂપતિ-સભા રે, અતિ પંડિત બલમાણ. . બુ. ૮ સરસ વચન ક્યું શાસ્ત્ર સરસ્વતી રે, શ્રી વિશાલકત્તિ ઉવઝાય; તાસુ શિષ્ય વાચકપદધરૂ રે, હે મહર્ષ કહેવાય. બુ. ૯ તાસ શિષ્ય બે નિર્મલા રે, અમર અને રામચંદ; સાધુધર્મધારક સદા રે, દીપે ક્યું રવિચંદ. બુ. ૧૦ અભયમાણિક્ય જયવંત જણિયે રે, સવિ ગુણસૂત્રભંડાર; પ્રત્યક્ષ પદ વાચક ધરે રે, દિનદિન જસુ જ્યકાર. બુ. ૧૧. તસુ પયપંકજ-મધુકર સમો રે, લણે રહે નિશદાસ; તિ એ ચારિત્ર પ્રકાશિયું રે, લક્ષ્મીવિનય સુજગીશ. બુ. ૧૨ સંવત નભ રસ મુનિ શશી (૧૭૬૦) રે, મારેટ નગર મઝાર; ફાલ્ગન શુદની પંચમી રે, તુંગીપતિ દિનવાર. બુ. ૧૩ એ આવશ્યક સૂત્રથી રે, કીધે ચરિત્ર ઉલ્લાસ છે અધિકે જે કહ્યું કે, મિચ્છા દુક્કડ તાસ. બુ, ૧૪ ભણે સુણે એ ચરિત્ર જે ભાવ શું રે, તસ ઘર નવનિધ થાય, અલિયવિઘન પૂર્વે ટલે રે, મનવંછિત ફલ થાય. બુ. ૧૫ વિછડિયા સાજન મિલે રે, પૂગે મનની આસ; ચાર બુદ્ધિ ઉપજે અંગમેં રે, પામે વલી જસવાસ. બુ. ૧૬ પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમશી માણક. (૩૬૯૮) ભુવનદીપક બાલા .સં.૧૭૬૭ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૫૬-૫૮, ભા.૩ પૃ.૧૪૦૬. આ કવિને નામે મુકાયેલ “હું ઢક મતોત્પત્તિ રાસ” અન્ય લક્ષ્મીવિજય (જુઓ હવે પછી સં.૧૮૫૧ના ક્રમમાં)ની રચના જણાતાં અહીંથી રદ કરેલ છે.] ૧૦૮૧. કેશરકુશલ (વીરકુશળ-સૌભાગ્યકુશલશિ.) ( ૬૯૮) + જગડ પ્રબંધ ચોપાઈ [અથવા રાસ ૨૬ કડી .સં. - ૧૭૬ શ્રાવણ સાંતલપુરમાં આદિ-પાસ જિણેસર પય નમ, પ્રણમી શ્રી ગુરૂપાય; જગÇશા સુરલા તણા, ગુણ ગાતાં સુખ થાય. રાજા કરણ મરી કરી, પિહેતા સરગ મઝાર; કંચનદાનપ્રભાવથી, પગપગ રહે મહાર. માનવભવ જે પામીએ, તો સહી દીજે અન; Page #210 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯૭] કેશરકુશલ દેવલોકથી અવતર્યો, જગÇશા ધનધને. અંત – ઈંદ્ર ચંદ્ર કે સુરતરૂ સાર, માનવ નહીં એ સુર-અવતાર; ધનધન જતિ શ્રીમાલી તણી, જેહની કીતિ ચિહું દિશે જણ.૨૪ સતર નભ ષ શ્રાવણ માસ, એહ સંબંધ કર્યો ઉલલાસ; શાંતલપુર ચોમાસું રહી, શ્રાવકજનને આદરે કહી. ૨૫ પંડિત માંહે પ્રવર પ્રધાન, વીરકુશલ ગુરૂ પરમનિધાન; સૌભાગ્યકુશલ સદ્ગુરૂ સુપસાય, તાસ શિષ્ય કેશર ગુણ ગાય. ર૬ (૧) જગડુશાને કડખો સં.૧૯૮૯ અસાડ વદ ૪ સોમે લ. ઠાકોર દુલા હરખા પાટણ મધે. પ.સં.ર-૧૧, જશ.સં. [લીંહસૂચી.] પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમશી માણક. (“લીલાવતી મહિયારીના રાસ” સાથે) (૩૭૦૦) વીશી આદિ ૧ સીમંધર સ્ત. સીમંધર જિનરાજ સુહંકર, લાગા તુમ સું નેહા . સલૂને સાંઈ દિલ સૌ દરસન દેહ તુમહીં હમારે મનકે મેહન, પ્યારે પરમ સનેહા વો-૧ સને. સુફલ ઘરી વહ સફલ સુબિરિયાં, જિહાં તુમ દરસન પાઉં વ સ. કેસર કુશલ કહે મનભાવન, ચરનકમલ શિર નાઉં . ૫ સ. અત – અજીતવીય સ્ત. અબ મેં મંગલમાલ પાઈ, પાઇ વે પ્રીતિ સેવાઈ. અબ. અછતવીય જિનરાજ ચરનકી, જે સેવા ચિત લાઈ. અબ. ૧ ભાગ જોગ જિનરાજ પ્રભુકી, ભગતિ મુગતિ મન ભાઈ કેસરકુશલ સદા સુખસંપદ, નિદિન અતિ અધિકાઈ. અબ. ૫ (૧) ૧૭મા જિન સ્ત. સુધી – પછી અપૂર્ણ, પ.સં.૫, મહિમા. પિ. ૬૩. (૨) પ.સં.૬, સં.૧૯૧૬ ચે.શુ.૧૨ રવિ વિકાનેર મળે. ભિં? (૩) પ.સંગ, મહિમા. પિ.૬૩. (૪) સં.૧૭૯૦ આષાઢ શુ.૧૫ લિ. પં. ગુલાલવિજય શ્રા. દેવકીજી વાચનાથ. ૫.સં.૧૦-૯, કુશલ. પિ.૩૫. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૫૮ તથા ૧૭૪, ભા.૩ પૃ.૧૨૦ તથા ૧૧૨૦૮. ત્યાં બે જુદા ક્રમાંકથી નેધાયેલ કર્તાકૃતિને પછીથી એક કરેલ Page #211 -------------------------------------------------------------------------- ________________ લાયા શાહે [૧૯૮] જૈન ગૂર્જર કવિએ ઃ પ્ છે અને ‘જગડુ પ્રબંધ ચાપાઈના ૨.સં.૧૭૦૬ તેમજ ૧૭૧૬ જણાવેલ છે. સ’.૧૭૧૬ ગણવા માટે તેા કાઈ આધાર નથી અને કર્તાનું પંચમી સ્તવન’ અન્યત્ર ર.સ.૧૭૫૮નું મળે છે, તેથી આ કૃતિના ર.સ.૧૭૬૦ ગણવેશ જોઈએ. ‘વીશી'માં ગુરુપર'પરા નથી, તેથી તેના કર્તા આ જ કેસરકુશલ હશે એમ કહેવું મુશ્કેલ છે. ૧૦૮૨. લાધા શાહ (કડવાગચ્છ કડુવા-ખીમ-વીરેશજીવરાજ –તેજપાલ–રત્નપાલ– -જિનદાસ–તેજપાલ–કલ્યાણ–લઘુજી થેાભણશિ.) મે ૧ 2.3 (૩૭૦૧) ચાવીશી ર.સ.૧૭૬૦ વિજયાદશમી શુક્રવાર અમદાવાદમાં અંત – કલશ. રાગ ધન્યાસી, દીઠે દીા રે વામાા ત દન દી। એ દેશી. ગાયા ગાયા રે, મેં ત્રિભુવનપતિગુણ ગાયા, ઉત્તમના ગુણ ભણતાં સુણતાં, પરમાણુ દ ચિત પાયા રે ઇણી પરે' જિન ચાવીસ મનેાહર, ભવિજતને સુષદાયા, ચત્તારિજિત ધ્યાન ધરતાં, દિનદિન સુજસ સવાયા રે ... મે ૨ કટુગછ માંહે અતિ સુંદર, સાહા યાણુ કવિરાયા, તાસ સીસ થેાભણુસી દીપÙ, સીયલવંત સાહાયા રે. તાસ સિસ લાઈ મનમેાઈ, પુરૂષાત્તમગુણ ગાયા, જે નરનારી ભણુસેં સુણસે’, તસ ભવપીડ મટાયા રે. સંવત સતર સાઠે... કવિવારે, વિજયસસ મન લાયા, રાજનગર મધ્યે રહીય ચેામાસું, ચાવીસ ગીત બનાયા રે. શ્રી થરાદ નગરના વાસી, સા હીરે મન ભાયા, સા કરમણુ આગ્રહથી કીધાં, સરસ સંબંધ રચાયા રે અક્ષર ન્યૂનઅધિક જે ભાષ્ય, સુદ્ધ કરયા કવિરાયા, સાહા લાધા કહે પૂરણ કીધાં, સારદ સુગુરૂ પસાયા હૈ. મે ૭ મે ૪ મેં પ મેં ક (૧) સં.૧૭૬૮ શ્રા.શુદિ ૧૩ રવૌ ખંભાઈત મધ્યે લ. પ.સં.૮-૧૨, ૨, ૩, ૮ એ ત્રણ પુત્ર, જશ.સ. (૩૭૦૨) જ મૃકુમાર રાસ ૩૨ ઢાળ ૨.સ.૧૭૬૪ કા.સુ.ર ગુરુ સાહીગામમાં અંત – કટુગછે. સાહા કડ્ડયા' નાયક, ખીમર વિરૂૐ મન્ન ભાષા, જીવરાજ તેજપાલપ તણે પદ, રતનપાલ ગાયા રે. ૯ સાતમે પાટે ધરમગુણગ્યાયક, સાડા જિષ્ણુદાસ થપાયા; Page #212 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯] લાધા શાહ તેજ કલ્યાણ મહાબુદ્ધિધારક, કટુકગ૭ દીપાયા રે. ૧૦ સાહા લઘુરુ૧૦ ગુણવંત વિરાજિત, દશમેં પાટે કહાયા; એકાદશમેં સાર શ્રી ભણી , સીલવંત સોહાયા રે. ૧૧ તાસ શિષ્ય લા૨ મન મોહ, મુનીવર જન્ મલાયો; સોહી ગામ રહી મનષાંતિ, સરસ સબંધ રચાયો રે. ૧૨ ગ્રંથાગ્રંથ સકલ થય ગુણ સુંઠાવસે(?) બત્રીસ અધિકાયા રે; ઢાલ બત્રીશઆ છે અતિ સુંદર, ગાવો ગુણીજનરાયા રે. ૧૩ સંવત સતર ચૌસઠા વરસે, કાર્તિક સુદ સુષદાયા રે; બીજ ગુરૂ દિન પૂરણ કીધો, સારદ સુગુરૂ પસાયા રે. ૧૪ જે નરનારી ભર્યો સુણ, તસ ભવપીડ મિટાયા રે; સાહા લાધે કહે સંધને હોય, દિનદિન સુજસ સવાયા રે. ૧૫ (૧) છોટાલાલ વાડીલાલ, અમદાવાદ. (૨) સં.૧૮૨૧ કા.વ.૮ બહસ્પતિવારે વિક્રમપુરે પૂજ્ય શ્રી ગુલાબચંદ શિ. નેચંદ લિ. પ.સં. ૩૨, જય. પિક૭. (૩) પ્રત ૧૯મી સદીની, પ.સં.૩૩, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૬૬. (૩૭૦૩) + સુરત ચિત્ય પરિપાટી ૮૧ કડી .સં.૧૭૯૩ માગશર વદ ૧૦ ગુરુ સુરતમાં આદિ– પ્રણમી પાસ નિણંદના, ચરણકમલ ચિત લાય; રચના ચૈત્ય પ્રવાડની, ચસુ સુગુરૂ પસાય. સુરત બંદીરમે છે, જિહાંજિહાં જિનવિહાર, નામઠામ કહી દાખવું, તે સુણો નરનારિ. અંત – કટુગોં કલ્યાણ વિરાજે, સાહા લહુ ગુણચંદાજી, ભણસી તસ પાટ પ્રભાવિક, પંડિત માંહે દિશૃંદાજી. ૭ સંવત સતર ત્રાણયા વરસે, રહી સૂરત માસે, માગસર વદિ દશમી ગુરૂવારે, રચીઉ સ્તવન ઉ૯લાસેજી. ૮ તપગચ્છનાયક સુજન સુલાયક, વિજયદયાસૂરિ રાજે, સાહી લાલચંદ તણું આગ્રહથી, રચના અધિક વિરાજે છે. ૯ અધિકુ ઉછુ જે હોય એહમાં, શુદ્ધ કરો કવિરાયા; સાહાજી લાધે કહે સુરત માંહે, હરષ શું જિનગુણ ગાયાછે. ૧૦ (૧) સવગાથા ૮૧ શ્રી સૂરત મધે દહેરા ૧૦ છે દેરાસર ૨૩૫ ભૂયરા ૩ પ્રતિમા એકેક ગણુતા ૩૯૭૮ પંચતીરથીની ૫ વસવટાની Page #213 -------------------------------------------------------------------------- ________________ લાયા શાહ [200] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ ૨૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક્ર કમલચૌમુખ સર્વે થઈને ૧૦૦૪૧ છઈ. પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સ. પૃ.૬રથી ૬૯. * (૩૭૦૪) + શિવચ’ધ્રુજીનેા રાસ (ઐ.) છ ઢાળ ર.સ.૧૭૯૫ આસે શુ.પ ગુરુ રાજનગર આદિ દૂહા સાસનનાયક સમરીયે, શ્રી વમાન જિનચંદ, પ્રણમું તેહના પયુગલ, જિમ લહું પરમાણુ ૬. શ્રી ગૌતમ પ્રમુખ જે મુનીવરા, શ્રી સાહસ ગણુરાય, જબૂ પ્રભવ પ્રમુખને, પ્રણમું તેહના પાય. શ્રી વીર પટાધર પરમગુરૂ, યુગપ્રધાંત મુનિરાય, યાવત ૬ઃપસહસૂરી લગી, પ્રણમું તેના પાય. તાસ પર પર જાણીયે, સુવિહિતગસિરદાર, જિનદત્ત ને જિનકુશલજી, સૂરી હવા સુખકાર. તસ ૫૬ અનુક્રમે જાણીયે, જિન માન સરદ, જિનધરમસૂરિ પટાધર, જિનચદસૂરિ મુણિંદ. સિવચંદ્રસુરિ જાણીયે, દેશ પ્રસીધ હૈ નામ, ખરતગચ્છ-સિરસેહરા, સવૅગી ગુણધામ. તસ ગુણગણુની વર્ણના, રથી ઉત્પતિ સાર, નાંમ ઠામ ગુણુ કહી દાખવું, તે સુણજો નરનાર. અંત – અતિ આગ્રહ કીધા હીરસાગરે હિત આણી, કરી રાસની રચના સાતે ઢાલ પ્રમાણ; કડુયામતિગચ્છપતિ સાહજી લાધે... કવિરાય, તિક્ષ્ણ રાસ રચ્યા એ સુષુત ભણી સુખ થાય. ૨ ૩ ४ ૫ ૬ ७ કલશ. ઇમ રાસ કીધા સુજસ લીધો આદિ અંત યથા સુણી, શિવચંદજી ગચ્છપતિ કરા ભાવ ો ભિવ ગુણ, સંવત સતર સે પચાણુ આસો માસ સાહામણા, સુદિ પાંચમી સુરગુરૌ વારે એ રચ્યા રાસ રલિયામણ્ણા, નિરવાણુ ભાવ ઉલાસા સાથે રાજનગર માંહે કી, કહે... સાહજી લાધેા હીર આગ્રહેથી રાસ એહ કરી દીઉ. (૧) પ.સ’.૫-૧૪, ડા.અ.પાલણપુર. (૨) ઈડરની બાઈઓના ભંડાર ૧ ૧૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૦૧] લાયા શાહે પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ (જેમાં આ રાસના સાર પણ આપ્યા છે) પૃ.૩૨૧-૩૩૨. (૩૭૦૫) પૃથ્વીચ, ગુણસાગર ચિરત્ર ખાલા, ર.સ’.૧૮૦૭ માગશર શુ.પ વિરાધનપુર અંત – શ્રીમદ્વીજિનેશ્વરસ્ય સુગતાદીશસ્ય તીથૅ વરે ગચ્છે શ્રી કદુકાભિષે પ્રથમતા વિદ્વત્ઝલાખ ડલઃ સાહેભ્યઃ કડુકાર્ત્તિમઃ શુભમતિધ મ કતાનાઽભવત્ તત્પદે બહુશાસ્ત્રાનિશ્રિતમતિઃ શ્રી ખીમસાહાયઃ. વીરશાહ ઇતિ તત્પદેભવત, જીવરાજ ઇતિવા ચતુર્થાં કે તેજપાલ ઇતિ પૉંચમે પટ્ટ, રત્નપાલ અભવચ્ચે ષષ્ટકે. તત્પટ્ટધારી જિનદાસ નામા તેાદિષાલેમકે ભભૂવ, કલ્યાણ નામા નવમે પદે ચ, દિસંખ્યકે ભુલહુતિનામા. ૩ તદનુગે ચ પદે મુકુલોદ્ભવે કવિકલાપ્રતા થૈાભણુનામક: તનુ લધકનામકસાહજી શુચિનયાયુિતા હિ રાજતે. ४ પ્રશસ્તાધશાલિનઃ પરાપકારકારિણા ગુરાઃ પદામ્બુજ મયા પ્રણમ્ય ભક્તિપૂર્વકમ્ સુશિષ્યયાચનેન મે જગજ્જનાપકારતા ૧૬૬૮.] વિશિષ્ટસચ્ચરિત્રકે કૃતઃ સુબાલખેાધક:. ૫ અષ્ટશતતમે (?) વષે પ્રમિત સપ્તમેાત્તરે માગશીષે સિતે પક્ષે પચમ્યાં ભાનુવાસરે. રચિતાડ્ય. મયા ગ્રંથા વિક્ષેપરહિતઃ ક્ષિતૌ, શેાધનીયઃ સતાં યૈર્યદુસૂત્ર ભવેદ્ધિ. પ્રમાદાદ્વીતરાગાનાવિરુદ્ધ. યયેાતિ, પરાકારણુ પુણ્યત્તિનઃ શાપ્યતાં અધાઃ રાધકેતિ પૂર્વ ગે ચાતુર્માસસ્થિતન ચ કટુગચ્છેશ લશ્વેત કૃતાડય બાલબેાધકઃ. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૪૯૬-૯૯, ભા.૩ પૃ.૧૪૨૧-૨૨ અને ૯ ૧ ર ૐ ७ L Page #215 -------------------------------------------------------------------------- ________________ રામવિજય વા [૦૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ ૧૦૮૩, રામવિજય વા. (ત. હીરવિજયસૂરિ–કલ્યાણવિજયધ વિજય-જયવિજય-શુભવિજય-સુમતિવિજયશિ.) (૩૭૦૬) તેજપાળ રાસ ૨.સ.૧૭૬૦ (૩૭૦૭) ધ દત્તષિ રાસ ર.સ.૧૭૬૬ (૧) પ.સં.૨૪, અમ. (૨૭૦૮) + ઉપદેશમાલા ખાલા, ૨.સં.૧૭૮૧૬[માધ ?] શુ.૯ કર્ણભૂષા નગરમાં ભૂષાયે ૭૧ કથાએ સહિત. સવચ્ચ’દ્રગજાદ્રિભપ્રભુમિત વર્ષે મધાવુવલે સિદ્ધયાક નવમી દિને પુરવરે શ્રી માલાયાં ઉપદેશશતપ્રકરણે નિષ્પાદિ સેાય મુદ્દા ભવ્યાનામુપકારકટતર' શબ્દાઝું ફેશ મયા. શ્રીમદ્ વીપરંપરાપદભતાં સ'જ્ઞાનલીલાવતાં, ભવ્યાનામુપકુવતાં કલિયુગે શ્રેયેાવતાં શાશ્વતાં, લક્ષ્મીમાત્યવતાં સ્મૃતિ વિતતાં ક્રોધાદિચેષ્ટા જિના લક્ષ્મીસાગરસૂરિણાં વિજયતાં રાજ્યે ગુઃ કૃતઃ શ્રીમદ્ સુપ્રતિવિજયગુરૂપ્રસાદતાડકારિ સદ્વિચારણ રામવિજયેન ભવ્યઉપદેશમાલા સંદર્ભ : 3 (૧) હીરરત્નસૂરિ-પન્યાસ રંગવિમલ-૫.... જસવિમલ-૫. વિદ્યાવિમલ-૫. જ્ઞાનવિમલ-૫. વિનયવિમલ-પ. મેહવિમલ-પ. ધર્મ વિમલ-૫. વિવેકવિમલ-મુ. લક્ષ્મીવિમલ લ. આત્મા સં.૧૮૮૬ શક ૧૭૫૨ જ્યું.વ.૩ જી વીરપુરે મહાવીરપ્રસાદાત્.પ.સં.૧૪૬, ખેડા ભ (૨) વિવેકવિજય ભ.... ઉદેપુર. (૩) લિ. સં.૧૮૪૨ ૫.સ.૨૦૦, લી’ભ નં.૭૯૭. (૪) લિ. સ`.૧૮૦૯, પ.સ`.૧૫૭, લી....ભ. નં.૧૪૨૩. (૫) પ.સ.૧૬૧, લીંભર નં.૩૪૨૪. (૬) સાઁવત્ મહીવસુરસાગ્નિના (૧૮૬૩) વર્ષે મધુમાસે ઇંદુ પક્ષે બાણુ તિથૌ ભામ લ. રાજસાગરસૂરિ-ભ. વૃદ્ધિસાગરસૂરિ-ભ. લક્ષ્મીસાગરસૂરિ-ભ. કલ્યાણસાગરસૂરિ-ભ. પૂન્યસાગરસૂરિ ભ. ઉદેસાગરસૂરિ રાજ્યે ૫. વિવેકસાગરગણિ શિ. ન્યાયસાગરેણુ ગુરૂપદેશાત્ પશ્ચાત્ ભાગ પૂરિતા રાજનગરે વીરપ્રસાદાત્. પ.સં.૧૬પ, ભાગ્યરત્ન મુનિ ખેડા દા.૨ નં.૨૦. (૭) સં.૧૮૫૨ ફા.શુ. ગુરૌ પ`. હેવિમલ પ'. ધર્મ સત્ક લવણપુર મધ્યે વાસુપૂજ્ય પ્રસાદાત્ ભ્રાતા વિવેકવિમલ વાંચનાથ. ૧. Page #216 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી | [૨] રામવિજય વા.. પ.સં.૧૪૨, ખેડા સંધ ભં. દા.૧ નં.૩. (૩૭૦૯) નેમિનાથ ચરિત્ર બાલા રે.સં.૧૭૮૪ (૧) પ.સં.૨૮૫, પ્ર.કા.ભં. દા.૫૬ નં.૫૧૧. (૩૭૨૦) [+] શાંતિજિન રાસ ર.સં.૧૭૮૫ વ.શુ.૭ ગુરુ રાજનગરમાં આદિ- સકલશ્રેયવરદાયિની, મુનિવરવંદિત જેહ, જિનપદલક્ષ્મી નિત નમું, આણિ અધિક સને. અંત – તપગચ્છનાયક સુગુરૂ મણિદા શ્રી હીરવિજય સૂરંદા રે, બુઝ અકબરશાહ નરિંદા, મેહનલ્લિકંદા રે. ૧૩ પડહ અમારિ તણું વજડાયા, જીજીયા-કર છેડાયા રે ડાબર સરવર પુણ્ય અંકૂરા, ધર્મકરણ થયા શૂરા રે. ૧૪ અકબરશાહ કર્યો જેણે સીધે, બિરૂદ જગત ગુરૂ દીધો રે; મહીયલમાં સબલો જસ લીધો, ચિંતિત કારત કીધો રે. ૧૫ શ્રી વિજયદાન ગુરૂ પાટ પટોધર, ઉદય અધિક સવાઈ રે, પંચ વિષય પરિહાર કર્યો જિર્ણો, તપ તપિયા સુખદાઈ રે. ૧૬ દેય સડસ અંબિલ જસ કીધાં, ઈમ નિવિ તિમ જાણે રે; ત્રિક્ય સહસ પટ શત વલી ઉપર, તપ ઉપવાસ વખાણે રે. ૧૭ ચાર કડિ સંખ્યાએ કીધે, શ્રી સહગુરૂ શિષ્ય ભાયે રે, અષ્ટોતરશત મુનિ જેણે દીખ્યા, એ ગુરૂપુજે પાયો રે. ૧૮ પંચશત સંખ્યાએ જસ ઉપદેશું, દેહરાસર પ્રાસાદો રે, ભવિજન ભાવ ધરીને માંડયા, દીઠે હેવો આણંદો રે. ૧૯ બિંબપ્રતિષ્ઠા કીધી ગુરૂજીએ, પંચાસ વાર ઉદાર રે, પાટણ પ્રમુખ નયર બહુ ઉત્સવ, વરો જયજયકાર રે. ૨૦ યાત્રા દેય સિદ્ધાચલ કેરી, દેય ગિરિનારે કીધી રે, લાખ બિબ જહા જિનનાં, મહિયલે ઈજત લીધી રે. ૨૧. માન તજી ઋષિ મેઘજી નામે, લંકામતને સ્વામી રે, જિનપ્રતિમાઆરાધક હુએ, હીરગુરૂને પામી રે. માગશિર સુદિ નવમી દિન સુંદર, શાહ કંયાકુલિ આયો રે, પન્નર આસીએ પાલણપુરમાં, નાથીએ કુઅર જાય રે. ૨૩ પર છનુએ કાર્તિક વદમાં, બીજે દીક્ષા લીધી રે, સત્તર [સંવત] સેલ સાતે નાગોરે, પંડિત પદવી દીધી રે. ૨૪ સત્તર [સંવત] સોલ આડે વાચકપદ, મહા શુદિ પંચમીએ દીધું રે, Page #217 -------------------------------------------------------------------------- ________________ રામવિજય વા. [૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ વિજયદાન સૂરીશ્વર ઉત્તમ, ચિંતિત કારજ કીધું રે. ૨૫ સેલ દાહેર સહિમાં, આચારિજપદ પાયું રે, સોભાગી મહિમાનધિ મોટા, જિનશાસન દીપાયું રે. રક શ્રી હિરવિજયગુરૂ પાટે પટાધર, શાહ કર્મ કુલચંદે રે, માત કેઈડાઈ કુખિ ઉપન્યા, શ્રી વિજયસેનસૂરિ વંદો રે. ૨૭ સુમતિ ગુપતિ સુધી ગુરૂ ધારે, સમતારસભંડારે રે, જિણે એ ગુરૂને નયણે નિરખ્યાં, ધન તેહનો અવતાર રે. ૨૮ શાહિ સભા માંહિ વાદ કરિને, જિનમતિ થિરતા થાપી રે, બિરૂદ સવાઈ જગતગુરૂ પાય, કીર્તિલતા આરોપી રે. ર૯ તાસ પાટે ઉદયાચલ ઉદય, શુદ્ધ પ્રરૂપણાકારી રે, શ્રી રાજસાગરસૂરી જયવંતા, ભવિયણને ઉપકારી રે. ૩૦ દેવીદાસ-કુલ-નંબર-દિનમણિ, માત કેડમદે જાયા રે, મનમોહન ભાગી સદગુરૂ, મહિમાનિધિ મુનિરાયા રે. સંવત સેલ ગ્યાસીયા વર્ષે, આચારજપદ થાપી રે, શ્રી રાજસાગરસૂરિ નામ જયંકર, સાગરગછ દીપાયા રે. ૩૨ સાહશિરોમણિ સહસકિરણ સુત, શાંતિદાસ સુજાણ રે, જસ ઉપદેશે બહુ ધન ખરચ્યું, લખ ઇગ્યાર પ્રમાણ રે. ૩૩ કરતિકમલા શ્રી ગુરૂજીની, જગ માંહે ઘણું પસરી રે, ભવિયણ મહી માંહે અતિ હર, જસ ગુણમાલા સમરી રે. ૩૪ તેહ ગુરૂ પાટ પટાધર પ્રગટયા શ્રી વૃદ્ધિસાગર સૂરીદો રે, પંચાચાર વિચારે ચતુરા, મોહનવલ્લીઝંદા રે. ૩૫ રૂપ અનોપમ સંગ બિરાજે, શુભ લક્ષણ અતિ રૂડા રે. બહુ નરનારી જિણે પ્રતિબોધ્યા, વયણ ન ભાગે કૂડા રે. ૩૬ ગુણનિધિ તેને માટે વિરાજે, શ્રી ઉમિસાગરસૂરિ છાજે રે, કીરતિ જેહની જગ માહે ગાજે, ભવિમન-સંશય ભાંજે રે. ૩૭ સંપ્રતિ માનવિજય તે ગુરૂજી સભાગી સિરદારે રે, વૈરાગી વાહલા વિજનને, સમતારસભંડારે રે. ૩૮ તેહ તણે રાજયે એ રચિયો, શાંતિ પ્રભુનો રાસ રે, ભવિયણ ભાવ ધરિને નિસણ, લહિએ સુખવિલાસ રે. ૩૯ ઢાલ – ધન્યાશ્રી. શ્રી ગુરૂ હીરસૂરિસર શીષ્ય કલ્યાણવિજ્ય વિઝાયપુરંદર Page #218 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] રામવિજય વા. દિનદિન ચઢતિ જગસા. ૧ શ્રી. શા રખાનંદન સોભાગી સાચે વડ વૈરાગી સંમતિ અરથ વિચાર સદ્દગુરૂ, સાચે શુભમતિ રાગી. ૨ શ્રી. માત પૂંજીબાઈ કુખે જોયો, નામે નવનિધિ થાઓ, વાચક ધર્મવિજયવર તેહના, દીપે અધિક સવાઈ. ૩ શ્રી. તસ અંતેવાસી ગુણ એ ભરિયા, બોલ ન બોલે વિરૂઆ, શ્રી જયવિજય વિબુધ મૃતદરિયા, પાલેં સૂધી કિરિયા. ૪ શ્રી. તસ પદપંકજભમર સરિખા, શ્રી શુભવિજય કવીશા, ગુણ ગંભીર મેરૂગિરી શા, શ્રુતજલ-સિંધુ મુનીશા. પ શ્રી. તસ ચરણબુજસેવક સુંદર, શુભ કિરિયા ગુણ શરા, સાધે યોગ અભ્યાસ અખંડિત, નહિં ગુણરયણ અધૂરા. ૬ શ્રી. મહિમાવંત મહંત મુનીસર, ચરણ નમે અવનીશા, શ્રી ગુરૂ સુમતિવિજય ઉપગારી, પ્રતો કેડિ વરીશ. ૭ શ્રી. તેથી ગુરૂ મહિમાનિધિ સાંનિધિ, રાસ રસીક મેં નિપાયા, શાંતિ પ્રભુ ગુણરાશિ ભણતાં, નવનિધિ આણંદ પાયા. ૮ શ્રી.. પૂરવ ચરિત તણું અનુસાર, એ સંબંધ બનાયા, લાભ અનંત લહ્યો એ રચતાં, દિનદિન સુજશ સવાયા. ૯ શ્રી. સકલ સંધને મંગલકારી, શાંતિ જિણુંદ સુખદાયા, રામવિજય કહે એ જિનવરને, હરખ ધરી ગુણ ગાયા. ૧૦ શ્રી. સંવત સત્તર પંચાસીયા વષે, વૈશાખ માસ કહાયા, શુદિ સાતમ ગુરૂ પુષ્ય સંયોગે, પૂરણ કલશ કઢાયા. ૧૧ શ્રી. અધિકન્યૂન જે કાંઈ ઈમેં, અણઉપગે લિખાયા, સકવિ સવિ શોધી લેજ્યો, કરિ સુનિ જરિ સુપસાયા. ૧૨ શ્રી. શ્રી રાજનગર સંઘ સોભાગી, તેને પ્રથમ સુણાયા, ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટિ અધિકેરી, આણંદ અધિક ઉપાયા. ૧૩ શ્રી. (૧) સં.૧૭૮૦ માગ.વ.૮ આગરા મધ્યે ઉદયચંદ શિ. ખુમ્યાલચંદ્ર લિ. ખર. જિનવિમલસૂરિ રાજ્ય. ૫.સં.૧૦૦, જય. પિ.૬૬. (૧) સં. ૧૭૯૨ ફા.વ.૧૩ શની પં. દેવહંસગણિ શિ. પં. જહંસ શિ. રૂપહંસગણિ શિ. મુ. મેહનહિંસ ભ્રાત હિંસગણિ શિ. મુનિ મુક્તિહંસ લ.. સૂરતિ બંદિરે ચાતુર્માસ પિતૃભ્રાત્ર દયાચંદ. પ.સં.૧૮૪-૧૭, વી.ઉ.ભં. દા.૨૦ પિ.૧. (૩) સં.૧૮૭૬ આસો સુદી ૧ રવિ વીરપુર વાસ્તવ્ય Page #219 -------------------------------------------------------------------------- ________________ રામવિજય વા. [૨] જૈન ગૂર્જર કવિઓ ૫ મહાવીરસ્વામી પ્રસાદાત આદીસર મુનીસુવ્રત રીષભદેવજી પ્રસાદાત લ. પન્યાસ જસવિમલ તત પંન્યાસ જ્ઞાનવિમલ તત્ પં. વિદા(વિદ્યા)વિમલ તત પં. વિનયવિમલ તત પં. મેહનવિમલ તત પં. ધરમવિમલ તત પં. વિવેકવિમલ તતશીષ્ય મુની લક્ષ્મીવિમલ લ. વીરપૂર મળે પંન્યાસ હેતવિમલજી ગાંમ છાણીની પરત હતી તે માંહિથી ઉતારે છે. શુદ્ધ કરવો. પ.સં.૨૯૭–૧૭, ખેડા ભં. દા.૭ નં.પર. (૪) પ.સં.૩૧૧-૧૨, ગુ. નં. ૫૪–૧. (૫) સં.૧૮૯૦ કા.વ.૧૪, પ.સં.૨૦૭, બૌ.વીકા. નં.૩૭. (૬) સં.૧૮૮૭ શાકે ૧૫ર ચૈત્ર શુ.૧૦ ભગુવાસરે પૂષ્ય નક્ષત્રે શુકરાનુયોગે પ્રથમ પ્રહરે લાભલામાં સંપૂર્ણ કૃતઃ... - તપાગચ્છ ભ. વિજયપ્રભસૂરિ શિ. પં. પ્રેમવિજયગણિ શિ. વનિતવિજય શિ. પં. રવીવિજય શિ. નેમવિજય શિ. રત્નવિજ્ય શિ. મુનિ તેજવિજય વાચનાથ...લિંબડિનગરે લ. મુનિ દાનવિજય શ્રી શાંતિજિન પ્રસાદાત. ૫.સં.ર૯૧-૧૬, ઝીં. દા. ૩૨ નં.૧૫૪. (૭) ગુ.વિ.ભં. (૮) રત્ન.ભં. (૯) ભાવ.ભં. (૧૦) સં. ૧૮૯૦ માગ.શુ.૧૧ રવિ ભાઈ મુરારજી વાસુદેવ તથા ભાઈ કચરા વિજયદેવસૂરીશ્વર શિ. મહોપાધ્યાય વિનીતવિજયગણિ શિ. પં. તેજવિજય શિ. માનવિજયગણિ શિ. શુભવિજય શિ. કનકવિજય લિ. શિ. રાજેદ્રવિજયસ્યાથે. પ.સં.૪૦૧-૧૧, ધો.ભં. (૧૧) સંવત ૧૮૭૧ના વર્ષે શાકે ૧૭૩૬ પ્રવર્તમાને પ્રથમ ભાદ્રવ સુદિ ૧ દિને મહોપાધ્યાય શ્રી શ્રી શ્રી રામવિજયગણી - તશિષ્ય પં. પ્રતાપવિજયગણ તતશિષ્ય વવેકવિજયગણું તતશિષ્ય પં. હેતવિજયગણ તતશિષ્ય પં. લખમવીજયજી લખાવીનં, શ્રી રાધનપૂર મધ્યે આત્માથે. પ.સં.૨૬૬–૧૫, વિ.કે.ભં. નં.૩૧૬૫. (૧૨) સં. ૧૮૫૦ પિસ વદિ ૧૩ મે લિ. ભાવનગર બિંદરે. પ.સં.૩૧૪-૧૧, લીં.ભું. દા.૨૬. (૧૩) પ.સં.૧૧૦, પ્રે..સં. (૧૪) પ.સં.૨૦૪, પૃ.૨.સં. (૧૫) ૫.સં.૧૧૩, ત્રીજો ખંડ સુધી, અમર.ભં. સિનેર. (૧૬) સં.૧૭૮૮ વર ફાલગુન માસે કૃષ્ણપક્ષે પંચમી ચંદ્રવારે લખિતંગ શ્રી અમદાવાદ નગરે લુણાવાડા મધ્યે સા. ભુષણદાસ સુભચંદ વાચનાર્થ. પ.સં.રર૧"૧૫, હાં.ભં. દા.૮૩ નં.૧૯૫. [મુપુન્હસૂચી, લીંહસૂચી.] કે જઉજવી.] [પ્રકાશિતઃ ૧. જૈન કથા રત્ન કોશ ભા.૮] (૦૭૧૧) + લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણ રાસ (એ.) સં.૧૭૮૮ પછી આદિ- શ્રી યુગાદિ જિનવર તણ, પદ પ્રણમું કર જોડિ - ભવિમનવંછિત પૂરવા, કલ્પતરૂની ડિ. Page #220 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭] રામવિજય વા. શાંતિનાથ પ્રભુ સોલમા, વિશ્વસેન કુલચંદ અચિરાનંદન જગધણી, પ્રણમું પરમાણુંદ. તપગચ્છનાયક જિનવરૂ, શ્રી લમીસાગરસૂરિ ગુણ તેહના ગામ્યું ઘણું, આણી આણંદપૂર. અંત - ઢાલ ગિયા રે ગુણ તુહ તણા એ દેશી વિજન સંભવજિનની સેવા, ભાવ ધરીને કીજે રે રાજપુરામાં એ જિનપૂજ, મયજનમફલ લીજે રે. ૧ભ. બુધ શ્રી સુમતિવિજ્ય ગુરૂ સેવક, કહે ઈણ પરિ કર જોડી રે; વાચક રામવિજય ગુરૂ ધ્યાનેં, લહઈ સંપતિ કેડી રે. ૫ (૧) સકલવાચકચૂડામણિ મહોપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી રામવિજયગણિ વિરચિતાય સંબંધઃ સંપૂર્ણ તશિષ્ય મુ. વિદ્યાવિજય લખિત સંવત ૧૭૯૦ વર્ષ વૈશાખ વદિ ૯ દિને. પ.સં.૧૦-૧૩, યતિ નેમચંદ. (૨) સં.૧૭૮૨ વર્ષ વૈશાખ સુદિ ૧૫ દિને લખિત મુનિ મહિમાવિજય ખંભાયત બંદરે. પ.સં.૧૨-૧૪, લા.ભં. પ્રકાશિતઃ ૧. જે.એ. રાસમાળા ભા.૧ (મારી પ્રયોજેલી). (૩૭૧૨ ક) + ચોવીશી લ.સં.૧૭૭૮ પહેલાં મહેસાણામાં આદિ- ગમાયા ગરબે રમે રે–એ દેશી. ઓલઘડી આદિનાથની જે, કાંઈ કિજે મનને કેડિયે. અંત - કલશ. ઈમ ભૂવનભાસન દૂરી નાસન વિમલશાસન જિનવરા, ભવભીતિચુરણ આસપુરણ સુમતી કારણ શંકરા, મેં ગુણ્યા ભગતે વિવિધ જુગતું નગર મહિસાણે રહી, શ્રી સુમતીવિજ્ય ચરણ સાંનિધિ રામવિજય સીરી લહી. (૧) પ.સં.૭–૧૭, આ.કા.ભં. (૨) પ.સં.૧૪-૯, લે.વ.ભં. દા.૧૧ નં.૭૬. (૩) લિ.સં.૧૮૨૧, પસંદ, લીં.ભં. નં.ર૯૧૯. (૪) વિ.સં. ૧૮૪ર, પ.૪૧૬૯થી ૧૮૧, લી.ભં. નં.ર૭૮૨. (૫) પસં.૯, લીં.ભં. નં.૧૯૪૧. (૬) લિ.સં.૧૮૬૯, પ.સં.૧૨, લીં.ભં. નં.૨૧૦૯ (૭) સં. ૧૭૭૮ સ્પે.વ.૧૧ મે રાજનગરે. પ.સં.૧૨-૯, જશ.સં. [મુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. ચોવીશી વીશી સંગ્રહ પૃ.૧૨૬-૪૪. [૨. ૧૧૫૧ . Page #221 -------------------------------------------------------------------------- ________________ દેવવિજય વા. [૨૮] સ્તવન મંજૂષા.] (૩૭૧૨ ખ) ૨૦ વિહરમાન સ્તવન આદિ- ભવિ તુમે વા રે સુમતિ શાંતિ જિષ્ણુ દા ~ એ દેશી. સુણિ ભવિ પ્રાણિ અે શ્રી સીમંધર જિન ધ્યાવે, પ્રથમ પ્રભૂ વિચરત વિદેહે", ગુણુ તસ અહિતિસ ગાવે. સૂણા. જૈન ગૂજર કવિએ ઃ ૫ * શ્રી સુમતિ સુગુરૂ સેવા શુદ્ધ મનથી કરતાં સુજસ ઉપાવા, વાચક રામવિજય કહે જગમાં જીતનિસાન બજાવે. સૂા. - અંત – શ્રી અજિતવીયજિત વીર્ય અનંત પ્રકટથુ ક્ષાયક ભાવે રે, સહજસમાધિની લીલા વિસે, તે પ્રભુ એક સભાવે રે. * સદગુરૂ સુમતિવિજય કવિ સાંનિધિ, જગિ લહીઈં જસવા રે, વાચક રાસવિય કહે એ પ્રભુ, ધ્યાને અમૃતઆસ્વાદે રે. છ (૧) માણુકવિજૈ પડના શ્રીચંદ લપીકૃત. પ.સ’.૧૦-૧૨, હા.ભ. દા.૮૩ નં.૧૦૩. (૨) પ.સં.૧૦-૧૩, ખેડા ભ’.૩. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૪૬-૫૫ર, ભા.૩ પૃ.૧૪૪૧-૪૩ તથા ૧૬૪૦-૪૧. ત્યાં નેમિનાથ ચરિત્ર બાલા ના ૨.સ.૧૮૮૪ દર્શાવેલા તે છાપભૂલ હશે એમ માનીને સ.૧૭૮૪ કરેલ છે. ‘જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' (ફકરા ૯૯૯ પૃ.૬૮૦)માં આ કૃતિના ૨.સં.૧૮૮૪ અને ‘ઉપદેશમાલા ખાલા.ના ર.સ.૧૮૭૮ દર્શાવેલ છે તે પણ ભૂલ છે.] ૧૦૮૪, દેવિવજય વા. (ત. વિજયરત્નસૂરિશિ.) (૩૭૫૩) + તેમરાજુલ બારમાસ (૧) ૧૭ કડી આદિ – મધુકર માધવને કહેજો – એ દેશી. બ્રહ્માણી વર હું માગું, કર જોડી તુમ પાય લાગું; દારિદ્રદુ:ખ હવે મુજ ભાંગુ રે, નેત્ર જિનેસરને કહેજો. 'ત – શ્રી વિજયરત્નસૂરિ રાયા, વાચક દેવેં ગુણ ગાયા; તુમ નામે સંપત્તિ પાયા રે, તેમ જિનેસરને કહેજો. [મુપુગૃહસૂચી.] 1 ૧ પ્રકાશિત ઃ ૧. જગદીશ્વર છાપખાનું, સં.૧૯૪૦ (શીલાછાપ). (૩૭૧૪) + તેમરાજુલ ખારમાસ (૨) ૧૭ કડી ર.સં.૧૭૬૦ આદિ – સસ્તીને પાય લાગું, હું તેા વચન સુધારસ માણું રે; સામલીયા. ૧૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯] દેવવિજય નેમ રાજુલના ગુણ ગા, હું તો કેતાં બહુ સુખ પાઉ રે. સામલીયા. અંત – એ તો સંવત સત્તર સાઠે , ગાયો મેં વિરહી માટે રે, સા. શ્રી વિજય રતન સુરિરાયા, એ તો દેવવિજય ગુણ ગાયા રે. સા. ૧૭ (૧) જે.એ.ઈ.ભ. (તીર્થમાલા સાથે). પ્રકાશિત ઃ ૧. જગદીશ્વર છાપખાનું, સં.૧૯૪૦ (શીલાછાપ). (૩૭૧૫) શીતલનાથ સ્ત, ર.સં.૧૭૬૯ માંડવીમાં આદિ છેડી તે આવી થારાં દેસમેં મારૂજી, ખીરણ દેઈ પાછી વાલ હે; મૃગાણીરા ભમરા, થાંસુ નહિ બેલાં મારૂજી. એ દેશી. શ્રી સરસતી ચરણે નમી, સાહેબજી પ્રણમી સદગુરૂપાય હે ઝીણું મારૂ સૂ મારે મન વચ્ચે; સીતલ જિનવર ગાયયૂ સા. નામું નવનિધ થાય છે. ઝીણું. ૧ અંત – સંવત સતર ઉગણેતરે સાર હી સા. માંડવિમાં માસ હે, ઝી. સીતલ જિનવર મેં સ્તવ્યા, સા. પૂર સંધની આસ હો. ઝી. ૧૦ શ્રી તપગચ્છ માંહે સેભતા સા. શ્રી વિજય રત્ન સૂરિરાયા હો. ઝી. દેવવિજય સુખ દીજિઈ સા. તુમ નામેં સુખ થાય છે. ઝી. ૧૧ પંડિત દેવ ઈમ વિનવે સા. (૧) મુનિ ઋવિજય લખિત મંડવિ નગરે. પસં.૧-૧૪, મારી પાસે. (૩૭૧૬) + નેમરાજુલ બારમાસ (૩) ૧૨ પદ્ય સં.૧૭૯૫ ચોમાસું પિોરબંદર કાવ્યમાં રસ છે. આદિ– ચેત્રે તે ચતુરા નાર, ચિત્તથી વિમાસે રે; કંતવિહુણી રાત, કિમ કરી જાશે રે. અંત - આ ફાગુણ આવ્યો માસ, નાહ ન આવ્યો રે; અબીલ ગુલાલ જ તેહ, સહુ મેં છંટાયો રે. આ પીયુ ચાલ્યો ગિરનાર, મુજને છોડી રે; આ શિવરમણી શું રંગ, પ્રીત એણે જેડી રે. આ ખોટી જગ માંહે પ્રીતિ, જે નર કરશે રે; થિર નહીં જગ માંહે કાય, સુકૃત હરશે રે. પામી તે મને વૈરાગ્ય, સંયમ લીધું રે; ૧૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ ખેમચંદ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ આ રાજુલ સતી ગુણ જણ, કારજ કીધું રે. આ સંવત સત્તર પંચાણું, રહી ચોમાસે રે; આ પોરબંદર શુભ ઠામ, મનને ઉલ્લાસે રે. શ્રી વિજયરત્ન સૂરિદ, વાચક દેવ બોલે રે, વારી હું નેમ જિદ, નહીં તુમ તાલે રે. (૧) લી.ભં. દા.૨૩ (ગેડી તથા દાદા સ્તવન સાથે). પ્રકાશિત : ૧. પ્રકા. જગદીશ્વર છાપખાનું, સં.૧૯૮૦. [૨. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૫૦૦–૦૩. ત્યાં આ કવિની દીપવિજયશિષ્ય દેવવિજય (જુઓ હવે પછી સં.૧૭૭૮ના ક્રમમાં) સાથે ભેળસેળ થયેલી, પરંતુ બન્ને કવિઓ સ્પષ્ટ રીતે પોતાની અલગ ગુરુપરંપરા નિદેશે છે, તેથી બનેને જુદા જ કવિઓ ગણવા જોઈએ. પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૭૨૯ પર જે દેવવિજયને સં.૧૭૭૩માં ઉપાધ્યાયપદ અપાયું હોવાનો ઉલ્લેખ છે તે આ જ દેવવિજય સંભવે છે. તો “નેમરાજુલ બારમાસ (૧)” સં.૧૭૭૩ પછીની કૃતિ બને.] ૧૦૮૫. ખેમચંદ (તા. મુક્તિચંદ્રશિ.) (૩૭૧૭) ૨૪ જિન સ્ત, લ.સં.૧૭૬૧ પહેલાં અંત - વિજયપ્રભસૂરિરાય, સૂરિશિરોમણું રે સુ. શ્રી વિજયરન સુરીંદ, મુનિવરનો ધણી રે મુ. મુગતિચંદ ગુરૂ સીસ, પેમચંદ ઈમ ભણુઈ રે છે. ગાયા જિન ચેવિસ, ઉલટ અતિ ઘણઈ રે ઉ. (૧) પંડિતશ્રી મુક્તિચંદ્રગણિ શિ. પં. જેમચંદગણિ શિ. મુનિ વિરચંદ્ર લિષતું. સં.૧૭૬૧ બુદિ મધ્યે. ગુલાબવિજય ભંડાર ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૫૫. ત્યાં કૃતિનો રસં.૧૭૬૧ દર્શાવેલ. કવિના શિષ્ય કરેલી આ પ્રથમાદશ પ્રત હોય તે ર.સં.૧૭૬૧ સંભવે.] ૧૦૮૬ લાવણ્યવિજયગણિ (ભાનુવિશિ.) (૧૭૧૮) ચોવીશી સં.૧૭૬૧ લગભગ આદિ- આદિનાથ સ્ત, મહાવિદેહ ક્ષેત્ર સોહામણું એ દેશી. આદિ જિનેસર સાહિબા, જગજન પૂરે આસ, લાલ રે. કરીય કૃપા કરૂણું કરે, મનમંદિર કરો વાસ, લાલ રે. આદિ. ૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] લધિવિજય વા. વીતતી તૂટા પ્રભુ, કીધા જ્યેાતિપ્રકાસ લાલ રે, પંડિત ભાનુવિજય તણા, લાવણ્ય મન ઉલ્હાસ લાલ રે. ૫ અંત – મહાવીર સ્ત. એવી આવી રે ઇંદ્રાણી પેાતઇ એ દેશી. સૉંગમ સુર પ્રેરિત સુરમ્યામા, મનમથ સેના આવી, સન્મુખ પ્રભુ સ્યું છલ વાહે ને, ખેલે નેહ જગાવી. પ્રીતમ લીજે રે આ યૌવનચા લાહા – આંચલી. પ્રી. ૮ દિનદિન પરમાણુંદ બહુ વિલસે, વીર જિનેસર રાયા, કાવિદ ભાંત્તુવિજયયસેવી, લાવણ્યકે મન ભાયા. (૧) ઇતિ મહેાપાધ્યાય શ્રી શ્રી ૧૧૯ શ્રી લાવણ્યવિજયગણિકૃત ચતુર્વિં શતિ તીર્થંકર સ્તવન. શ્રી મહાવીર જિત ૨૪ સં.૧૭૬૧ ભા. વિદ ૫ ગુરૌ સ્તંભતીથ `દિરે લિ. પ.સ....૯-૧૩, તિલક.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૬-૦૭.] ૧૦૮૭, લધ્ધિવિજય થા. (પૌ. લક્ષ્મીચંદસૂરિ-વીરવિમલશિ.) (૩૭૧૯) સુમ'ગલાચાય ચાપાઈ ૨.સ.૧૭૬૧ ભાગવા નગરમાં આદિ – સકલ સુરાસુર સામી ભલ, સમરથ સાહિબ પાસ; - અત - દૈવ દયાપર દાલિદ્રહર, નીલવરણ તનુ જાંસ. અશ્વસેન-કુલિ મ ડણક, વામા-ઊયરિ-મહાર; કસ-મદભંજન કેસરી, પ્રભાવતી-ઊરિ હાર. ત્રિગૂઢ લ છત દીપતુ, વાણારસિ જિન અવતાર; સે પાસ પ્રણમું મુદ્દા, જસ દીઠઈ જયકાર. સરસતિ ભગવતી ય નમી, માંગી વચનવિલાસ; કર જોડિ સહિગુરૂ તણા, પ્રણમું ચરણ ઉલ્હાસ. સિંધ્ધ સાધુ પ્રણમી કરી, પ્રણમી પ્રાધિ લિપિ પાય; સુમરેંગલ રિવર તણુઉ, ખાલિસ્સુ ચરિત સવાય. ૧ 3 રાગ ધન્યાસી, રિખભ પ્રભુ પૂજીએ – એ દેશી, પુત્રના ચરિત્રથી એ, ઉધરીએ એ અધિકાર, ધરમ હીએ ધરાએ, ટાલી સયલ પરમાદ – વિયણ સાંભલે એ ધરમ. છડા કુડઉ વિવાદ, ધરમ. આંકણી. ધ્રુરિ સંબધ પ્રકરણ” કહિઉ એ, અેહલુ સિદ્ધાંત મઝારી, ૬૬ ધ અધિક ઉૐ જે કહિઉં એ, ખેાલી અલીક જ ભાખ, ૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ વિવેકવિજય [૨૧ જૈન ગૂર્જર કવિઓ: ૫ તેહનું મિચ્છા દુકડ એ, શ્રીય સંધ કરઈ સાખિ. ૬૭ ધ. પૂનિસગપતિ રાજીયા એ, પાલઈ પંચાચાર, શ્રી લક્ષ્મીચંદ સૂરીસરૂએ, જસુ દરસન છઈ સુખકાર. ૬૮ ધ. પ્રથમ શિષ્ય મુખ્ય તહના એ, વીરવિમલ મુનિંદ, વિનયવિવેકઈ આગલા એ, પ્રવર્તાવક માંહિ દીપઈ જિમ ચંદ. ૬૯ ધ. તેહ ગુરૂની અનુમતિઈ, રચિઉ રાસ રસાલ, ધરમ. શિવ દરિસનદધિ ભૂ વત્સરઈ એ, ભાગવા નયર મઝારિ. ૭૦ ધ. એ રાસ સરસ જિકે પભણઈ એ, આણુ હરખ જ જાણ, લમ્બિવિજય વાચક ભણઈએ, તેહનઈ કુશલકલ્યાણ. ૭૧ ધ. (૧) શ્રીમદ્રાકાગણાધિરાજ પાદા, શ્રી લક્ષ્મીચંદ્રસૂરીઢાણાં, શિષ્ય લબ્ધિવિજય મુનિ વિરચિત શ્રી સુમંગલાચાય ચતુઃ ૫દી સંપૂર્ણ. સંવત શિવ રસદધિ પૃથ્વી (૧૭૬૧) વ કે માસે કૌમુદી પક્ષે પ્રાંતિકાર્ય સંજ્ઞા કર્મ. વાટ દ્વાદશાર્થિવસરે શ્રીમદ્ ભાગવા ગામ મધ્યે લિખિતમ. ગ્રંથા. ૪૨૫, મયા કિંચિત પ્રજ્ઞાનુસારેણ સુમંગલાચાર્યાખ્યાન રચિત વિબુધરેતદ્ર શોધનીયં પરોપકારાય સ્વપન્યાય. પ.સં.૯, પ્ર.કા.ભં. વડો. નં.૪૧૪. (કવિની સ્વહસ્તલિખિત પ્રત લાગે છે. રચ્યાસંવતમાં જ રચનાસ્થળે જ લખાયેલી છે.) [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૫૮-૫૯.] ૧૦૮૮. વિવેકવિજય (ત. હીરવિજયસૂરિ–શુભવિજય-ભાવવિજય –દ્ધિવિજય-ચતુરવિજયશિ.) (૩૭૨૦) રિપુમદન રાસ ૧૭ ઢાળ સં. ૧૭૬૧ બંક માસ શુ.૧૧ ભગુવાર વડાવલીમાં આદિ– શંભણ પુરવર પાસ જિણ, હું પ્રણમું તુમ પાય, વામાનંદન નામથી, પરમ પામું સુખદાય. ૨ સરસતિ ભગવતિ આપ, મુઝનઈ બુદ્ધિપ્રકાસ, કાલિદાસ જિમ માઘ તિમ, તિમ ઘો વચનવિલાસ. અંત - ઢાલ આવ આવ રે સહીઓ ઉપાસરે આવો એ દેશી. ગાયા ગાયા રે ઉત્તમના ગુણ ગાયા, સુખસંપતિ બહુ પાયા રે, ઉત્તમના ગુણ સુણસે ભણસે તસ ઘર અદ્ધિ સવાયા રે. ૧ દાન સીલ તપ ભાવના કહીઈ, એ જગમાં સહી ચ્યારે રે, Page #226 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] વિવેકવિજય એ આરેથી અધિક જાણે, સીલ વડે સુખકાર રે. ગા. ૨ શીલ પાલ્યું રિપુમન રાજે, તા તસ રિદ્ધિ સિવાઈ રે, ઈમ જાણીને સંજમ પાલ, પ્રાણી તમે સહુ કોઈ રે. ૩ સીલઉપદેશમાલાથી લીધે, એહનો સહી અધિકાર રે, પંડિત સોઈ શોધીને કરો, જે હવે ખોવટ લગાર. જેહવી બુદ્ધિ તેહવી ચતુરાઈ, આવે તેવી વાણી રે, રંક જાણે હું ધનવંત સબલો, તે સવિ મચ્યા જાણું રે. ૫ અધિકૃઓછું જે મેં ભાગ્યું, તે મુઝ મિચ્છા દુક્કડ રે, એક ધ્યાને કરી જોડો, એહને રાસ ઘણું અમુલક છે. ક સતરસહસ ગુજરાતી સોહાવઈ, પાટણ બારસાર રે, ગામ વડાવલી અતિ ઘણું સારું, ધરમી લોક દાતાર રે. ૭ સંભવનાથ તણે પરસાદ, ચોપાઈ સરસ જ કીધી રે, શ્રી જિનને દીદાર કહીને મુઝ મનવંછિત સિદ્ધિ રે. ૮ સંવત ચેક સિલાદિક રાગ, જ્ઞાની નામ ધરીજે રે, માસ બેંક અજુઆલી તિથ સીવા, વાર ભલો ભૂગુ લીજે રે. ૧૦ સકલ ભટ્ટારક અનોપમ સોહે શ્રી હીરવિજય સૂરીરાયા રે, અકબરને બોધ દઇને, શ્રી જિનધર્મ પતાયા રે. તસ તણું શિષ્ય અતિ ઘણુ વારૂ, શુભવિજય કવિરાયા રે, તસ તણું ગુણવંત ગિરૂઆ, ભાવવિજય ગુરૂરાયા રે. ૧૧ તાસ રે સીસ અતિ ઘણું રૂડા, ઋદ્ધિવિજય સુખકાર રે, તાસ રેસીસ પંડિત ગુણભરીઆ, ચતુરવિજયશિષ્ય સાર રે. ૧૨ રાગ ધનાસી ઢાલ સતાવીસ, રિપુમદન ગુણ ગાયા રે, વિવેકવિજય કહે સુણતાં સહુને, આણંદઋદ્ધિ સવાયા રે. ૧૩ (૧) પ.સં.૧૮-૧૫, ગ્રંથમાન ૭૦૦, લીંભ. દા.રપ નં.૩૭. [લીંહસૂચી.] (૩૭૧) અબુદાચલ ચોપાઈ ર.સં.૧૭૬૪ જેઠ વદ ૫ દાંતામાં આદિ-સરસ વચન ઘો સરસ્વતી, ભગવતી ભારતી માય અબ્દના ગુણ ગાયવા, મૂઝ મન આણંદ થાય. જેન સંવ પણ એમ કહે, અબુદ આદ ઉદાર સેવન સીધ રૂપા તણી, ઈણિ ઠામે નરધાર. Page #227 -------------------------------------------------------------------------- ________________ જગન જગનાથ [૨૧૪] ગુજરદેસ જાણીએ રે, દેસ ભલે! સાતસાર તેહ રે દેસમાં રૂયડુ રે, નેર ભલૂ સુખકાર સુણા નર દાંતા સેહિર સુસાર........ એકસે સાઠ જ ગામડાં રે, દાંતાના સુખકાર. રાજ કરે ગુણરાજી રે પ્રથવીસ`ઘ મહારાજ તેજે પ્રતાપે કાપતા રે, પૂરે સહુનાં કાજ... સંવત સતર ચેાસડા જેઠ, સુદ સાતમ ભૌમવાર ફે ગાંમા રે ગાંમે વાત જ વાગી, સંધ ાસે નરધાર રે. અંત – જે સુણી નરનારી એ, તસ ઘરે મંગલ ચ્યાર સંધ આગ્રહ જોડી એ, દાંતા નેર મઝાર કે. જૈન ગૂર્જર કવિઓઃ પ ૧ ર 3 ૧૧ ૧૨ સંવત સતર ચેાસઠા તણેા એ, અવલ જ અનેાપમ માસ કે જેઠ વદની પાંચમે એ, ગાએ હર્ષ ઉલ્લાસ કે. પૉંડિત પ્રવર શિરામણી એ, ચતુરવિજય ગુરૂરાય તાસ રેસીસ ઇમ વીનવે એ, હેાજ્યા વિવેક સુખદાય. (૧) પ.સં.૬, સંધને જૂના ભ. પાટણ, દા.૭૬ નં.૧૧૮. [હેનાસૂચિ ભા.૧ (પૃ.૧૫૯).] ૧૩ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૯૨-૯૩, ભા.૩ પૃ.૯૭૨ તથા ૧૪૧૧૧૨. પહેલાં રિપુમન રાસ'ના ર.સં.૧૯૭૫(?) દર્શાવેલા, પરંતુ પછીથી સ.૧૭૬૧ હશે એવી નોંધ કરી છે. અર્જુદાચલ ચાપાઈ' ૨.સ’.૧૭૬૪ સ્પષ્ટ ધરાવે છે એટલે કવિના સમય એની આજુબાજુના જ ગણાય. ચૈક = એક = ૧ શૈલ = ૭ આદિ = ૧ રાગ = ૬ આ રીતે ૧૭૬૧ અ - ટન થયું લાગે છે, જોકે બીજા અર્થધટનાને પણ અવકાશ છે. વ્યંક માસ = શુચિ માસ જેઠ હશે ?] ૧૦૮૯, જગન જગનાથ (લાંકાગચ્છ . સેખાશિ.) (૩૭૬૨) સુકાશલ ચાપાઈ ર.સ.૧૭૬૧ ભા. = (૧) સં.૧૭૬૧ ભા.શુ. કાગ્રેજ મધ્યે પૂજ્ય ઋ. સેખા શિ. જગન્નાથ લિ. પ.સં.૯, જિ.ચા. પેા.૭૯ નં.૧૯૪૯. (સ્વલિખિત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૬] ૧૦૯૦. અમર-અમરવિજયગણિ (ખ. જિનચ'દ્રસૂરિ–ઉદય તિલકશિ.) (૩૭ર૩) ભાવપચીસી ગા.ર૬ ૨.સ.૧૭૬૧ પો.વ.૧૦ ४ Page #228 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] અમર-અમરવિજયગણિ (૧) જય. નં.૧૦૭૯. (૩૭૨૪) સુમંગલ રાસ ર.સં.૧૭૭૧ રૂપ દી[ક]પ સાયર શશિ. (૧) સં.૧૭૭૮ માગ.શુ.ર ઉદરામસર મળે લિ. પં. અમરવિજ્ય પં. લાભકુશલ ગુલાબચંદ સહિતન. પ.સં.૫, જય. પિ.૬૮. (૩૭૨૫) મેતાય ચોપાઈ ર.સં.૧૭૮૬ શ્રા.શુ.૧૩ સરસા (૩૭૨૬) રાત્રિભેજન ચોપાઈ ર.સં.૧૭૮૭ દિભા.શુ.૧ બુધે નાપાસરમાં (૧) સં.૧૭૮૭ દિ.ભા.શુ.૯ અમરવિજયેન (કવિ પોતે) લાભકુશલ જ્ઞાનવર્ધન પઠનાથ. પ.સં.૨૪, જય. પો.૬૭. (૨) સં.૧૮૪૪ ભા.વ.૫ રવિ. પ.ક.ર૯થી ૩૭, મહિમા. પિ.૮૭. (૩) સં.૧૮૫૯ આ. સાધાર મધ્યે સુગુણપ્રમોદ શિ. ઉદયસૌભાગ્ય લિ. ૫.સં.ર૭, જય. પિ૬૭. (૪) સં.૧૮૮૨ કા.શુ.૧૦ કસ્તુરસુંદર લિ. પ.સં.૨૧, બૌ.વિકા. નં.૬૫. (૫) સં.૧૮૯૧ આ.૧૩ રવિ. પ.સં.૩૫, જય. પિ.૬૬. (૩૭૨૭) સુકોશલ ચોપાઈ રસં.૧૭૯૦(?) પો.શુ.૧૩ આગ્રામાં (૧) પ્રત ૧૯મી સદીની, પ.સં.૪૪, દાન. પ.૧૪ નં.ર૪૭. (૩૭૨૮) સુપ્રતિષઠા ચોપાઈ ર.સં.૧૭૮૪ માગશર રવિ ભરાટમાં અંત – શ્રી ખરતરગચ્છની પરંપરા, શ્રી જિણચંદ મુનીસ ઉદયતિલક પાઠક જગ પરગડા, વારૂ વિચક્ષણ સીસ. ૧૧ ધ. અમર ભમર સમ ગુરૂપદકમલનું, અહિનિસ સેવા રંગ, ગુરૂદેવ-અનુગ્રહથી જસ ગાઇયો, સાધુ મહાગુણ ચંગ ૧૨ ધ. લાભકુશલ ગુલાલ આગ્રહ કરી, સુપ્રતિષ્ટ તણે સુભ રાસ, કી શ્રી મરેટ જ કેટમેં, સુખ રહ્યા ચેમાસ. ૧૩ ધ. સંવત સત્તરે સે ચરાણ, રવિ દિન મગસિર માસ, ચઢી પ્રમાણ ભલીયા ચોપાઈ હુઓ જ્ઞાનપ્રકાશ. ૧૪ ધ. જાં લગે સેસ ધરા સુસુમે રહી, જો લગે સૂરજચંદ, જો લગે ધ્રુવનો તારે અટલ છે, તો લગે ગ્રંથ એ નંદ. ૧૫ ધ. (૧) સંવત ૧૭૯૯ પ્રવર્તમાને મૃગશિર વદિ પ દિને શુક્રવારે પં. જૈ.ભં. જયપુર પિ.૬૪ (ડા. ત્રિભોવનદાસ લહેરચંદના પ્રશસ્તિસંગ્રહમાંથી). (૨) સં.૧૭૯૯ શાકે ૧૬૬૪ મૃગશિર વ.૫ શુક્ર લિ. પ.સં.૧૫, જયપુર. [બન્ને પ્રતે એક જ જણાય છે.] Page #229 -------------------------------------------------------------------------- ________________ અમર-અમરવિજયગણિ [૨૧] જૈન ગૂર્જર કવિઓ ૫ (૩૭૨૯) કાલાસરસી ચોપાઈ ર.સં.૧૭૯૭ વૈશુ.૩ રાજપુરમાં (૧) સં.૧૭૯૭ રાજપુરા મધે લકમીચંદ લિ. ભટ્ટી હસમખાં રાજ્ય. પ.સં.૧૪, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૫૩. (૨) જય. પો. ૬૯. (૩) પ.સં.૧૬, જય. પિ.૬૮. (૩૭૩૦) સુદર્શન ચોપાઈ ૮ સર્ગ ર.સં.૧૭૯૮ ભાદ્ર.શુ.૫ નાપાસર આદિ- શ્રી સિદ્ધારથસુત નમું, વદ્ધમાન શિવલાસ કામકુંભ મણકલ્પતરૂ, ઈહની પૂરણ આસ. અંત – વીર સુધર્મા જ બુહિં સ્વામી કેવલ સીમાકારી તાસ પરંપર થયા પટાધર, સૂરિ ઉદ્યોતકારી. અનુક્રમ પાટ ભયા જિણચંદજી, શીતલ ચંદ જિ સારી, તસુ શિષ શીલસભાહિ સોભિત, ઉદયતિલક ઉવઝારી. ધ. ૧૦ તસુ વિનયી અમરગણિ પભણે, ગુરૂદેવ પાય દયારી, કીડીથી જિણ કુંજર કીયો, અઘડ હી ઘાટ ઘટારી. ધ. ૧૧ ગુરૂપ્રસાદ કરિય સદા સુખ, ગ્રંથ પ્રમાણ ચઢારી, જયવંતે હે જૈન મહાધર્મ, ધ્ર શશિ સૂરજ ભારી. ધ. ૧૨ મૂલ નાયક શ્રી અજિતદેવજી, દરસય જાય અઘારી, પરમ રિદ્ધિ સિદ્ધિ પાવે પૂજે, પૂરણ હેત ઈચ્છારી. ધ. ૧૩ વિધવસ રહે ચોમાસ નાપાસર, પાણી સુખ અહારી, સદગુરૂ શ્રી જિનકુશલ પ્રાસાદ, ઇતરૂ ભીત નઠારી. ધ. ૧૪ સંવત સત્તર અઠાણવા વરસે, ભાદવ શુકલ મઝારી, તિથિ પંચમ કવિ સિધ વૃદ્ધિ યોગે, પૂરણ ભઈ કથારી. ધ. ૧૫ આઠમ સરગ કરિ રાસ રચ્યો, રસ લહે અડસિદ્ધ વરારી, સરધા સંતી સુણહિ સુણાવે, સુખ પાવે નરનારી. ધ. ૧૬ પંચ પરમેષ્ઠી જે સમસ, મંગલિક આચારી, તે નર અમર મુગતિસુખ વિલસે, જૈનધર્મ ઉપકારી. ધ. ૧૭ (૧) ઈતિશ્રી સુદર્શન ચરિત્રે કવિ અમર વિરચિત સુદર્શન વ્યંતરી કૃતિપસર્ગસહન મોક્ષગમનનામાષ્ટમ સર્ગ સમાપ્ત સમજનિ. ઇતિશ્રી સુદર્શન ચોપાઈ સંપૂર્ણ. સં.૧૭૯૯ વષે શ્રાવણ વદી ૮. પંજૈ..ભં. જયપુર પિ.૬૪. (ડા. ત્રિ. પ્રશસ્તિસંગ્રહમાંથી.) (૨) સગ ૮, ૫.સં.૨૭, જય. પિ.૭૦. (૩) જય. પ.ક. (૩૭૩૧) પૂજા બત્તીસી ગા.૩૩ ર.સં.૧૭૯૯ ફલોધી Page #230 -------------------------------------------------------------------------- ________________ [૨૧૭] (૧) જય. નં.૧૧૧૪. (૩૭૩૨) સમ્યક્ત્વ ૬૭ ખે!લ સઝાય ર.સ’.૧૮૦૦ (૧) પ.સં.૫, જય. ન.૧૧૩૧, ૨. ૯ (૩૭૩૩) ધમદત્ત ચેા. ર.સ.૧૮૦૩ ધનતેરસ રાહસરમાં આઢિ પ્રણમિય પરમાન દમય, અવિચલ આતમરામ આદિ અંત જાકી નહી, અવિનાસી અભિરામ. અરિહંત અસરીરી મુની, એઈ ન કી નિજ નારિ ઇન શું તુત કર માં, નિહથૈ સુધ વિવહાર. અંત – વીર તણે પટ સાહસ સિષ ભન, અનુક્રમ સૂર ઉદ્યોતન રે તાસ પરંપર સૂરિ જિણસર, ખરતર બિરૂદ ધરેસ. થયા પરંપર રતન સુરિંદા, શ્રી જિણચંદ મુણિકા રે ઉદયતિલક પાઠક સુખક દા, અમરવિજે આણુ દા. ગુરૂપદપ’કજસેવિત પાઇ, કવિત કલા ચતુરાઇ રે આતમ-પરહિત કથા બણુાઈ, સંતન સુખદાઇ રે ગુણ પૂરણ વસુ ચંદ્ર સ`વચ્છર, કી(ના) ચામાસ રહાસર રે કાતિક માસ ધનતેરસ વાસર, રચીયા રાસ સુવાસ ૧૩ જો લિંગ મેરૂ મહી સિસિ ભાણા, વરનૌ ગ્રંથ કલ્યાણા રે જૈન ધરમ અમર ચિર ન દો, આણુ દમ`ગલકંદરે (૧) સં.૧૮૦૩ પેા.શુ.૧પ લિ. લક્ષ્મીચંદ હિમતાસરે. પસ,૬૬, જય. પેા.૭૦. અઢારમી સદી ગગ સુનિ-ગાંગજી (૩૭૩૪) કેશી ચાપાઈ ર.સં.૧૮૦૬ વિજયાદશમી ગારવદેસરમાં (૧) રામલાલ સંગ્રહ વિકા. [ડિકેટલોગભાઇ વા.૧૯ ભા.૨.] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.પ૮૨-૮૩, ભા.૩ પૃ.૧૪૫-૫૮.] ૧૦૯૧, ગંગ મુનિ-ગાંગજી (લે. રૂપઋષિ-જીવ-વરસિહ– જસવંત-રૂપસિંહ-દામેાદર અને કસિંહ–કેશવ દૂા. શ્રી શાંતિ જિને સર જયકરૂ, પ્રણમ્' તેહના પાય, નાંમ જતા જેને, પાતિક દૂર પલાય. ૧ તેજસિંહ-કાન્હ–નાકર-દેવજી-નરસિ’હુ-લખમીચંદશિ.) (૩૭૬૫) રત્નસાર તેજસાર રાસ ૪ ખંડ ૩૮ ઢાળ ૮૦૯ કડી ૨.સ.૧૭૬૧ જેઠ સુદ ગુરુ હાલાર દેશમાં આદિ ૧૦ ૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ ગંગ મુનિ ગાંગજી [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ પુરસાદણ પાસજિન, સમર્યા સંપતિ કોડિ, ધરણે દર પદમાવતી, સેવે દ કર જોડિ. વધમાન તીરથધણી, સાસનપતિ જિનદેવ, સુરનર સદૂ સેવા કરે, નામે સંપતિ હેવ. તસ ગણધર ગૌત્તમ નમું, લબધિ તણે ભંડાર, સમઝાવી ભવ્ય જીવને, ઉતારે ભવપાર. હંસવાહની સમરૂ સદા, ભયા કરે મુઝ માય, દૂ સેવક છું થાતરો, કરજે વચન પસાય. ગુર ગિર ચિત્તમાં ધરું, જ્ઞાન તણી દાતાર, સેવકને સાંનિધ કરી, આપ સંપતિ સાર. દાન શીયલ તપ ભાવના, શિવપુર મારગ યાર, સરવા છે તો પણિ ઇહાં, દાન તેણે અધિકાર. દાને સંપતિ પામીયું, કીરતી કરે કલ્લોલ, અલીયવિધન દૂર કરે, પગપગ છાકા છોલ. તીર્થકરપદ પામીયાં, દાન તણે સુપસાય, ઈંદ્ર ચંદ નાગેંદ્ર જે, પામ્યા પૂન્ય પસાય. દાનપર સુણો કથા, સાંભલિતાં સુખ હોય, આલસ નિંદ્રા પરહરી, સાંભલિજો સદ્દ કોય. દાને સંપતિ પામીઓ, રાજદ્ધ બહુ માન, રત્નસાર તેજસાર નૃપ, દિનદિન ચઢતે વાન. કવણુ દેશ નગરી કવણ, માતપિતાનું નામ, કવણુ વંશ તે જાણુઈ, સાંભલિતાં સુષ તમ. દેસાં સિર અતિ દીપતા, કાસદેસ વિસાલ, નગરી ભલી વણારસી, જિતશત્ર ભૂપાલ. શ્રી હરિવંશ વિરાજતો, ન્યાયે નિપુણ રાજાન, પ્રા પ્રમાદિત જેહની, દિનદિન ચડતા વાંન. પ્રથમ ખંડ ઢાલ ૧૦ બીજો ખંડ ઢાલ ૯ ત્રીજો ખંડ ઢાલ ૧૧અંત – ખંડ ૪ ઢાલ ૮ ધન્યાસી રાગ ધનિ ધનિ રે મુઝ આજુન દિન...” ધન ધન કાગપતિ ગિર, શ્રી રૂપઋષિ સુજાણિ રે, Page #232 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી ૨૧૯ ગંગ મુનિ-ગાંગજી તાસ પાટ અવિચલ પદ ઉદયો, જીવસૃષિ અમૃતવાણી રે. ૫ ધ. વરસિંહ પાટ વરસિંહ બિરાજે, ગતમ ઉપમ તે છાજે રે; દુષદેહગ તે નામિ ભાજે, તસ સુષસંપતિ વિરાજે રે. ૬ ધ. જસ ઘણો જસેવંત મુનીરાયા, તાસ પાટ રૂપસિંહ સવાયા રે; દામોદર કમસિંહ બેદ ભાયા,એ તે પ્રતાપે સવાયા રે. ૭ ધ. કરૂણાસાગર કેશવ પાટે, શ્રી તેજસિંહ જસ પાટે રે; કન્ય મુનિ ગિરૂઉં ગછના એકલા એક જસનો થાટ રે. ૮ ધ. નાકર ઋષિના શિષસિરામણિ, દેવજી ગુણનિધાન રે; નરસિંહ તપસ્વી ગુણે ગિરૂ, લિષમીચંદ બહુ માન રે. ૯ ધ. તાસ મુનીદે એ શિષ્ય બિરાજે, વિદ્યાગુણે કરી ગાજે રે; પંડિત ગુણે પ્રગટ પ્રતાપી, ગગમની વિરાજે રે. ૧૦ ધ. સંવત સતર એકસઠા વરસે, જેઠ માસં મનિ હરશે રે, શુકલ છઠિ ગુરૂવારે પરઉં, ચરિત્ર રચ્યૌ એ વર્ષે રે. ૧૧ ધ.. દેસ ઉલારમાં એહ વિરાજે, ક૯૫વટ ગુણ ગાજે રે, સિંઘશિરોમણિ સદા પૂરણ, ધર્મ કરે શિવ કાજે રે. ૧૨ ધ.. કથાસંબંધ સુણી મેં પૂરણ, ચરીત રચ્યો ઇમ ણિ રે; નરનારી સુષસંપતિ લહેશે, જે ગુણશે એહ વાણી રે. ૧૩ ધ. ચોથે પંડે આઠમી ઢાલે, એહ દાંન તણું ગુણ જણે રે; ગંગમુની કહે જે ધર્મ કરશે, તે લહેસે કેડિ કલ્યાણ રે. ૧૪ ધ. (૧) સવગાથા ગ્રંથાગ્રંથ ઢાલ દૂહા ચેપઈની ૮૦૯ સર્વઢાલ ૩૮ ખંડ ૪ સં.૧૭૬૭ કા.શુ.૧૨ રવિવારે લિ. પૂ. ઋષિ લષમસી [લખમીચંદ?] તશિષ્ય પૂજ્યજી સ્વયંકૃત ઋષિ શ્રી ૫ ગાંગજીજી તતગુરૂભ્રાતા. ઋષિ શ્રી ૫ જેતસીજી તસ્ય શિ. લિ. મુની વિજયકણે સ્વયં પઠનાથ.. પ.સં.૧૧-૨૧, ધા.સ.ભં. (૩૭૩૬) ધનાને રાસ ૧૭ ઢાળ અંત – સહી સત્તરમી રે ઢાલમાં, દુખદારિદ્ર દૂર ગમાયા રે, લિખમીચંદ પસાઉલે, એમ રંગમુની ગુણ ગાયા રે. ૮૯, વહુ.... ગઈ, આવિ નહી એણે વાર; ચિંતા તુરત મન ચિતવે, ધરમી તે ધન સાર. (૨૭૩૭) જંબુસ્વામીની સ્વાધ્યાય ૪ ઢાલ ૨.સં.૧૭૬૫ શ્રા.શુ.ર. Page #233 -------------------------------------------------------------------------- ________________ સુખસાગર [૨૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ રાણપુરમાં આદિ – શ્રી ગુરુપદપ કજ તમી, સમિર સારદ નાંમ, જ બૂકુમર ગુણ ગાવતાં, સીઝે વતિ કાંમ. બાલપણુંથી જમ્મૂ એ, શિયલ ધર્યાં શિરકાર, સાધુ અને શ્રાવક પ્રત, અધિકા શિયલ-આચાર. ચરમ કેવલી જાંણીઇ, સુધ ગણધર-શિષ્ય, તે તણા ગુણ જ પીઇ, ભાવ ધરી નિસદિશ. અત -- ઢાલ ૪ સંવત (સત્તર) પાંસઠે મ!સ શ્રાવણ શુદિ ખીજ, ગુણ ગાયા રાણપૂર, મીઠા ાંણ અમીય રે. શ્રી ગછ લાંકે ગાજે શ્રી પૂજ્ય તેજસિંઘજી પ્રતાપે, તેહના પટ્ટધારી, કિરત કાન્ત જગવ્યાપી, ઉથલા ૧ ૨. 3 કિરતકારક વક્તિદાયક વાયક જ્યાંન મત જે ધરે, પાવે શકલ પદારથ પ્રાણી જે નિશ્ચલ ભવિ આદરે ગુરુ લખમીચંદણું-પ્રભાવે ગગમૂની કર જોડ કહે, જે ભાવ ભણુસે... અથવા સે... તે મનવ ́તિ સુખ લઉં. ૧૦ (૩૭૩૮) + ૧ ગૌતમસ્વામી સ્વા. કડી ૬ ૨.સ.૧૭૬૮ પ્ર.ભા.વ.પ બુધ માંગાલમાં + ૨ સીમધર વિનતિ કડી ૧૩ ર.સ.૧૭૭૧ ભા.શુ.૧૩ કુ’તલપુરમાં 2 પ્રકાશિત ઃ બન્ને – ૧. લાંકાગચ્છ પ્રતિક્રમણ સૂત્ર. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૫૯-૬૨, ભા.૩ પૃ.૧૪૦૭-૦૮.] ૯૮૮. સુખસાગર (ત. દીપસાગરશિ.) [કવિ ભૂલથી એવડાયા છે. જુએ આ પૂર્વે ભા.૪ ૫.૪૫૯-૬૦.] (૩૭૩૯) કલ્પસૂત્ર ખાલા. ર.સ.૧૭૬૨ રાધનપુરમાં (૧) પ.ક્ર.૨થી ૧૯૫, હું.ભ.. નં.૮૧૫. (૨) ગ્ર’.૧૭૬૩, પ.સ’૨૨૫, લીંભ.... દા.૧ર. [લીંહચી.] (૩૭૪૦) દીપાલીપ ખાલા. ર.સ.૧૭૬૩ અમદાવ!દ મૂલ સં.૧૪૮૩માં ત. જિનસુંદરસૂરિષ્કૃત. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર પ્રસાદાત્ સુખમાધા Page #234 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી રિ૨૧] વિકિસૂરિશિષ્ય શ્રી દીપેન્સવકપ સ્ટિબુકાથસમર્થિત મયકા. કવિદીપ દીપસાગર, શિશુને સુખસાગરેણુ કૃતા ગુણ રસ મુનિ વિધુ માને, સંવત્ (૧૭૬૩) વર્ષે શ્રી રાજનગરે. ૨ (૧) મોઈ બિંદ્ર ગેડિજી પ્રસાદાત લિ. પ્રતાપસ્ય સં.૧૯૨૬ પિ.વ.૮ અકવાસરે. ૫.સં.૪૨, જિનદત્ત ભં. મુંબઈ. પિો.૮. (૨) સં. ૧૭૭૯, લીં.ભું. દા.૩૧. (૩) સં.૧૮૨૪, લીં.ભં. (૪) સકલ ભ. વિજયરત્નસૂરિ રાજયે નિત્યવિજયગણિ શિ. પં. જિનવિજય શિ. પ્રમોદવિજયેન લિ. કટારીયા નગરે સં.૧૭૯૬. પ.સં.૪૪, પાદરા ભં. નં.૧૪. (૫) સં. ૧૮૦૦, પ.સં.૬૬, લીં.ભં. દા.૩૪ નં. . (૬) સં.૧૮૮૨ આસે વદિ ૫, પ.સં.૧, પા.ભં. નં.૩૧૫. (૭) ગ્રં.૧૨૦૦, ૫.સં.૪૦, પ્ર.કા.ભં. દા.. ૧૦૦ નં.૧૦૭૦. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૧૬ – દીપસાગરને નામે, પ૭૯).] (૩૭૧) નવતત્વ બાલા, (૧) લ.સં.૧૭૬૬, પ્ર.કા.ભ. કે હું ભં. (૩૭૪૨) પાક્ષિક સૂત્ર બાલા, ર.સં.૧૭૭૩ (૧) ગ્રં.૫૧૦૦ સં.૧૮૯૨, પ.સં.૧૫૦, પ્ર.કા.ભં. દા.૧૦૫ નં. ૧૧૩૭. [મુપગૂહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૨, ૩૧૧).] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૯૨-૯૩, ભા૩ પૃ.૧૬૩૬.] ૧૦૯ર. વિજયજિદ્રસૂરિશિષ્ય (૩૭૪૩) સ્થૂલિભદ્ર ચરિત્ર બાલા, ર.સં.૧૭૬ર મૂલ સંમાં જયાનંદસૂરિકૃત.. (૧) લ.સં.૧૮૫૦, પ.સં.૫, સેલા. નં.૨૦૯૩. [આલિસ્ટઈ. ભા.૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૫.] ૧૦૯૩. કામસિંહ (પાર્શ્વગંદગચ્છ રાજચંદ્રસૂરિ–હીરાનંદ ઠાકુરસિંહ-ધર્મસિંહશિ.) (૩૭૪૪) + અઢાર નાત્ર ચોપાઈ (મેહચરિત્રગર્ભિત) ૯ ઢાળ ૨.સં.૧૭૬૨ પટણામાં આદિ દૂહા શ્રી ગૌતમ ગણધર નમી, પામી સુગુરૂ પસાઉ અષ્ટાદશ સગપણ તણી, કથા કહું ધરિ ભાઉ. Page #235 -------------------------------------------------------------------------- ________________ છે રામવિમલ [૨૨૨) જન ગૂર્જર કવિઓ: ૫ ભવિકલોક સહુ સાંભલે, સરસ ચરિત છે એ કરમસંયોગે જે થયું, કહું યથારથ તેહ. અંત – ઢાલ ૯ સમકિતનું મૂલ જાણિ – દેશી શ્રી જિનવર જિમ ઉપદિસ્યા રે, મોહ તણું પરપંચ ભવિયણ સાચા સદુહો રે, નહી ઇણમેં ખલખંચ. પ્રાણુ ધર્મ કરે મનરંગ. નાગોરી વડતપગચ્છી રે, તાસ પરંપરા જાણ શ્રી પાશ્વચંદ્રસૂરિ ગળપતિ રે, શુદ્ધક્રિયા-ગુણખાણ રે. ૬ પ્રકટ કર્યો જિણે આચરી રે, મુનિનો ધર્મ પ્રધાન શ્રી સમરચદ્રસૂરિ તેહને રે, પાટે અતિહિ સુજ્ઞાન રે. ૭ તાસ પટાધર જાણ રે, રાજચંદ્ર સૂરિ તાસ શિષ્ય ઉવઝાયજી રે, શ્રી હીરાનંદ ચંદ્ર રે. ૮ તસુ વિનયી શિષ્ય અતિ ભલા રે, ઠાકુરસિંહજી નામ ધમસિંહ શિષ્ય તેહના રે, પંડિત તાસ પ્રણામ રે. તસુ વિનયી મુનિ કર્મસિંહ રે, પણ નયર મોઝાર ચરિત્ર રચ્યો એ મોહિને રે, સગપણ મિસ અવધાર રે. ૧૦ દ્વીપ સમી સંવત સહી રે, વરસ યુગલ રસ જાણિ પર-આપણ-હિત કારણે રે, એ કહી કથા વખાંણિ રે. પ્રાણી. ૧૧ (૧) સં.૧૭૬૨ માગશીર્ષ માસે વદિ પક્ષે પંચમ દિને ગુરૂવારે સિદ્ધિયોગે મુનિ કર્મસિંહનાલેખિ. પ્રકાશિત ઃ ૧. જૈન રાસ સંગ્રહ ભા.૧ (ભ્રાતૃચંદ્ર ગ્રંથમાલા પુ.૩રથી ૩૯), પૃ.૭૯-૯૫. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૪૦૮-૦૯.] ૧૦૯૪. રામવિમલ (તા. સેમવિમલ-કુશલવિમલશિ.) (૩૭૪૫) સૌભાગ્યવિજય નિર્વાણુ રાસ અથવા સાઘુગુણ રાસ (ઐ) ૨.સં.૧૭૬ર અવરંગાબાદમાં આના ટૂંક સાર માટે જુઓ સૌભાગ્યવિજય નં.૧૦૩૦. [તથા જૈન સત્યપ્રકાશ વર્ષ ૨ .૧૨.] આદિ દૂહી. સરસતિ સમણિ પાય નમી, પામી ગુરૂ પસાય, Page #236 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૩] સાધુ તણા ગુણ ગાવતાં, પાતિક દૂર પલાય. સ...વેગી-સિરસેહરા, સાધુ-શિરામણું ધીર, ગુરૂ ગિરૂઆ સુગુણ ભર્યા, ષિમાવત વડવીર. અંત ~ નગર અવરગાબાદ માંહે રચ્યાજી, પડિત શ્રી સૈાભાગ્યવિજય નિરવાણુ હા. ગાયા મનિ ભાયે। ચિત્તુંવિધિ સંધનેજી, થાયે! હા દિનદિન કાર્ડિ કલ્યાણ ।. ૫૯ તારણુ તરણ ભવાદિધ ભીમનાજી, મિલિયા હૈ। મુઝને એ મુનિરાજ હેા. · તરિયા ભવરિયા એ ગુરૂનામથીજી, રામવિસલ વરિયા મે નિશ્ચલ અવિ... ૬૦ મનેાહર શ્રી અંતરીક પ્રભુ પાસ હેા, સેવક કુશવિમલ ગુણુઆગરૂજી, મનઉલ્લાસે હા તે સુપસાયથી, કીધે। કીધા મુનિવરના ગુણુરાસ હે. ૬૨ તપગછ-તેજ-તરણી સમ સેાભતાજી શ્રી વિજે'રત્ન પ્રભુ ભૂપાલ હા વાદીમદભ ́જત ગંજન કૈસરીજી, પટ્ટ પ્રભાકર સુગુરૂ દયાલ હેા. ૬૩ તસ પદ્મપ“કજ ગષ્ઠ માંહિ સેાભતાજી, પંડિત શ્રી સાવિમલ સુવિસાલ હૈ!. જે વિ ભાવે... ભણે ગુણે સુણેજી, ૧ મુઝ થાયા ગુરૂ ભવભવ એહ કૃપાલ હેા. ૬૪ રંગે હૈ। રામવિસલ ઇમ વીનવે, તસ ધરિ દિનદિન જયજયકાર હા. ધ્યાવે તે પાવે. ભવજલપાર હેા. ધનધન સેાભાગી ગુરૂજી વાંદિયે જી. (૧) પં. શ્રી સે.વિમલગણિ તશિષ્ય કુશલવિમલગણિતશિષ્ય પ. રામવિમલેન લિપિકૃત સંવત ૧૭૬૨ વર્ષ ફ્રાગુણુ વદિ ૭ દિને. પ.સ’.૬-૧૦, કવિની સ્વલિખિત, સીમંધર સ્વામી ભ. સુરત દા.૨૦. (૨) પ.સં.૬, બૃહત્ જ્ઞાન ભ. વિકાનેર, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૯–૧૦.] પ Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રેમવિજય [૨૨૪ જન ગૂર્જર કવિઓ: ૫. ૧૦૯૫. પ્રેમવિજય (ધર્મવિજય-શાંતિવિશિ .) (૩૭૪૬) જેવીસી .સં.૧૭૬૨ માઘ શુદિ ૨ મહિસાણામાં આદિ મહાવિદ ક્ષેત્ર સોહામણે એ દેશી શ્રી સરસતિ શુભમતિ વિનવું શ્રી ગુરૂ પ્રણમી પાય લાલ રે મરૂદેવીનંદન ગાવતાં, માહ તનમન નીરમલ થાય લાલ રે. ૧ અંત - સંવત સતર બાસઠા વસઈ, માઘ સુદિ બીજ દિન સારી મહિંસાણે ચુમાસ રહીને, જિનસ્તવન વિસ્તારી રે. ભવિયા.૬ પંડિત શ્રી ધર્મવિજય વિબુધ વર સેવક, શાંતિવિજય શુભ સીસ, તસ ચરણકમલ પાય પ્રણમતાં, પ્રેમ પામી સુજગીસ રે. ભવિયા. ૭ (૧) લિ. પ્રેમવિજયશિષ્ય ગણિ વૃદ્ધિવિજય મુની. પ.સં.૭-૧૩, ડા. પાલણપુર દા.૩૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૦-૧૧.] ૧૦૯૬ જિનસુંદરસૂરિ (ખ. જિનસમુદ્રસૂરિના પટ્ટધર) (૩૭૪૭) પ્રશ્નોત્તર પાઈ ખંડ ૧૩૬ ઢાળ ૩૬૮૬ કડી રસં. ૧૭૬ર આ વદ ૧ આગ્રામાં આદિ- (પહેલાં ગાથા છેઃ નમિઊણ તિત્થનાહ..) દૂહા. શ્રી મૃતદેવ નમી કરી, પ્રણની પ્રવચનમાત, ગુણ ગાતાં માતા તણા, અલીયવિઘન સહુ જત. તને ચોવિસી તણું, પ્રણમીજે જિણદેવ, આ હેમેં જે વલી, વત્તમાન કર્યું સેવ. ઋષભાદિક વર્તમાન જે, પ્રણમું જિન ચઉવીસ, મહાવીર પ્રણમ્ સદા, વધમાન જગદીસ. પ્રણમું વલિ સદગુરૂ તણા, પાયપંકજ નિવમેવ, કીડીથી કુંજર કરે, તિણ કરૂં સાચિ સેવ. પ્રણમું વલિ માતાપિતા, જિણ દીધા અવતાર, પાલિ પિસિ મોટો કર્યો, એ તિણને ઉપગાર. એ સહુને પ્રણમી કરી, ધરી ધ્યાન મન સુદ્ધ, પ્રશ્નોત્તરની ચેપઈ, સાંભળજો બહુ બુધ. જ્ઞાનકથા જ્ઞાની સુણે, મુરખને ન સહાય, જ્ઞાનકથા જે અજબરસ, સાંભલા ચિત્ત લાય. Page #238 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] જિનસુંદરસૂાર આલસ ઉંધ નિવાર, નિંદા કરો દૂર, સાંભલો સુધ ભાવ ચું, જિમ લહે આણંદપૂર.. હલુકમી જે જાંણુઈ, સાંભળસે એકચિત્ત, જ્ઞાનકથાકે અનુપ રસ, સાંભલો ધર પ્રીત. બહુલકમી તે ઉંઘર્યો, આલસ કાર્યો અંગ, કે વિકથા વિચમેં કરે, તે મુરખ મતિભંગ. ઈય સૂણુતે જે હિંસીયા, કહો કથા મુનિરાય, મનવચન કાયા કરી, સાંભલણૂં ચિત લાય. કિણ વિધ શ્રી મહાવીરજી, કિણ વિધ ગૌતમ સ્વામ, કિણ વિધ પ્રશ્નોત્તર કહ્યા, તે સૂણ અભિરામ. સત્તર બાસઠે શ્રાવણ વદે, બારસ નેં શુક્રવાર હે, શ્રી જિનસમુદ્ર સુરદને, સુંદરસૂરિ મૂષકાર હે. –અષ્ટ પ્રશ્નોત્તરાધિકાર વર્ણનો નામ પ્રથમ ખંડ. સવગાથા ૬૩૪. સંવત સત્તર બાસઠ સમે, શ્રાવણ સુદી સોમવારે રે, તેરસ દિને પૂરે થયે બીજે ખંડ સુવિચારે રે, શશી ગઇ ખરતર ગુણનિલ, બિરૂદ વેગડ શ્રીકારો રે, ગપતિ જુગવર જગ જ્યો, શ્રી જિનસમુદ્ર સિરદાર રે, તાસ પટધર ગુણ ભણ્યા, શ્રી ગાજીપુર મઝાર રે, મુનિ સુંદર સંઘને આગ્રહે, મેં એહ કહ્યો અધિકાર રે, મહાજન લેક સૂખીયા વસે, ધરમ કરે શ્રીકારે રે, સંદરસૂરિ ગુણ સ્તવ્યા, ગૌતમપૃચ્છા અધિકારી રે. –સર્વગાથા પર સોલમી પૃચ્છાઅધિકારવર્ણનો નામ દ્વિતીય ખંડ. સંવત સતર બાસઠા વરસે, શ્રાવણ વદિ મન તરગ્રેજી, - છ દિવસ એ પૂરો કીધે, સમવારે સુપ્રસિધ્ધજી, વડગછ ને ભલી ચંદ્રની સાખા, બિરૂદ વેગડ ભાષાજી, ગપતિ યુગવર ચંદ વિરાજે, તેહને પાટે છાજે, સિંધુદેશ સવાલાખ કહિયે, નયરપુર તિહાં લહિયેજી, ચંદ પાટે જિનસમુદ્ર સૂરીસા, સુજસ દીયો જગદીસા. ૨૮ તાસ પટોધર ગુણ ગાય, સહુ જનને મન ભાયાજી, ૧૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ જનસુદરસૂરિ [૨૬] જૈન ગૂજર કવિએ : ૫ સુ દરસૂરી સદા ગુણ ગાવે, તા મનવ તિ ફલ પાવે. —ચતુવીસમી પૃચ્છાધિકારે ધન્નાસાલિભદ્રકથાનકવર્ણના નામ તૃતીય ખંડ સંપૂણૅ . સંવત સતરે બાસઠા વરસે, ભાદ્રવ માસ સુહાવદા હે, શુક્લ પક્ષ અને શનિવારે દશમી તિચિત ભાવદા હૈ, સિ ગષ્ઠ પત્તર બિરૂદ વેગડા, મહિમપાતસાહ દિના હૈ, રાજનગરમે બહુ. ધન ખરચી, ઉત્તમ કારજ કીના હૈ, અનુક્રમ પાટ વિરાજે છાજે, યુગવર સમુદ્ર કાવદા રે; ગંભીર સમુદ્ર તણી પરે રાચ્યા સબ ગપતિ દિલ ભાવદા હે. સિધ સવાલખ્યુ દેશ વડા હૈ, મુનિ દિલ વિચ ભાવદા હે; સુંદર નગર ગાજીપુર નીકા, ગ્રહણે ગાંઠે કરી સેાભદા હૈ. ૧૨ શ્રાવક ધરમ કરદા રાગી, સુખી સૌભાગી કહાવંદા હૈ, ચેાથા ખંડ તિહાં પુરણ કિના, સુદરસૂરિ ગુણ ગાવંદા હૈ. —ઇતિશ્રી જિતસમુદ્રસૂરિ શિષ્ય શ્રી જિનસુંદરસૂરિ વિરચિતે પ્રશ્નોત્તર ચાપઈ ગ્રંથે દ્વાત્રિંશતિપૃચ્છાત્રણ ના નામ ચતુર્થાં ખંડ. સિધ સવાલાખ દેશ પ્રસિધ્ધા, મુને ગાજીપુર સુાયા; સુંદર નગર વિરાજિત નીકા, આગ્રહ ચેામાસ કીયારી. સંવત સત્તર ખાસડા વરસે, આસા માસ સુહાયા; વદિ એકમ દિન પૂરણ કીધે, પંચમ ખંડ સવાયારી. સસિ ગછ ખરતર બિરૂદ વેગડ, મહમદ સાહ કહાયા; રાજનગરમે બિરૂદ દીના, જિનેસરસૂરી સુહાયેારી. ચક્ર સે' અવિસે વરસે, વેગડ બિરૂદ ઉપાયા; મહમદ પાતસા જિનેસરસૂરીને, મહત દીઉ સવાયારી. અનુક્રમ પાટે હુઆ યુગવર, શ્રી માણાકુલે જાય; શ્રી જિનચંદ પટ્ટોધર દીપ્યા, તે શ્રી શ્રીમાલ કહાયારી. યુગવર શ્રી જિનસમુદ્ર કહાણેા, તાસ તણે પાટ આયા; સુદરસૂરી સદા સુખસ્યાતા, પ્રશ્નોત્તર ગુણ ગાયા. —ચ્યાલિસમી પૃચ્છાવણ્ ત નામ પૃષ્ઠમ ખંડ, અંત – સંવત સતરે સે ખાસò, આગરા નગર મઝાર, આસાજ વદ એકમ દિને, એહ કથો અધિકાર. સસી ગષ્ઠ ખરતર ગુણનિલેા, બિરૂદ વેગડ શ્રીકાર, ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [રર૭] જિનસુખસૂરિ શ્રી શ્રીમાલકુલ હેરે, સાલ હરરાજ સિરદાર. તેહ તણે સુત જાણીયે, મહિમા સમુદ્ર વખાણ, શ્રી જિનચદ પાટે જ, ચૌદ વિદ્યા ગુણ જણ. સવાલાખ સિંધ જ દેસમેં, ગાજીપૂર સિરદાર, મહાજન લેક સુખીયા વસે, અતિ દાતાર ઉદાર. ચતુરપણે ચોમાસમેં, સુંદર આગ્રહ કીધ, મન સુધે એ ગુણ કહ્યા, ગુણુ કહિતાં જસ લીધ. છઠા ખંડ ચોવીસમી, ઢાલ કહી રસોલ, એકસ એકાસી દૂહા સડી, છઠો ખંડ દયાલ. શ્રી જિનસમુદ્ર સૂરદને, પાટે સુંદર સૂરદ, પ્રશ્નોત્તર કીધી ચૌપાઈ, મન ધરી અણિક આણંદ. ૧૫ (૧) પ્રથમ ખંડે હાલ ૨૪ ગાથા ૬૩૪, દ્વિતીય ખંડે ઢાલ ૨૧ ગાથા પ૩૬, તૃતીય ખંડે ઢાલ ૨૨ ગાથા ૬૩૧, ચતુર્થ ખંડે ઢાલ ૨૫ ગાથા ૬૭૦, પંચમ ખંડે ઢાલ ૨૦ ગાથા ૫૫૯, પછ ખંડે ઢાલ ૨૪ ગાથા પદ સવ મલીને ઢાલ ૧૩૬ ગાથા દુહા શ્લોક કવીત સવૈયા ગ્રંથાગ્રંથ ૩૬૮૬. સંવત્સર ઉગણીસ સેં, વરસ સાતા સિરદાર, જ્યેષ્ઠ વદી સપ્તમી દિને, રવિવાર મહાર. કીલા ધાર સહરમેં શ્રાવક સમકિતવંત, દાન પુણ્ય ગુણ આગલા, ગુણગીરૂઆ જસવંત. શ્રી વિજયહીર ગુરૂ પરગડા, તાસ પરંપરા જાંણ, મુક્તીવિજય અનુસષ્ય તે, લિપીકૃત દાન પ્રમાણ. (૧) પ.સં.૧૫૧-૧૫, ભં. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૬૨-૬૬.] ૧૦૯૭. જિનમુખસૂરે (ખ. જિનરત્નસૂરિ–જિનચંદ્રસૂરિ પાટે) જિનસુખસૂરિને જન્મ સં.૧૭૩૯ માગશર શુ.૧૫, પિતા અને માતાનાં નામ રૂપસી અને સુરક્ષા, દીક્ષા સં.૧૭૫૧ માહ શુ.પ પુણ્યપાલસરમાં, દીક્ષાનામ સુખકીર્તિ, સૂરિપદ સં.૧૭૬૩ અને સ્વર્ગવાસ સં.૧૭૮૦ જેઠ વદિ ૧૦ રીણીનગરમાં (રત્નસાગર ભા. ૨ પૃ.૧૩૦). (૩૭૪૮) ચાવીસી .સં.૧૭૬૪ આષાઢ વદિ ૩ ખંભાતમાં આમાં જેસલમેર સં.૧૨૧રમાં સ્થપાયું એમ જણાવ્યું છે. તેનો Page #241 -------------------------------------------------------------------------- ________________ જિનસુખસુરિ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ સ્થાપક જેસલ કરીને હતિ તે પરથી તેનું નામ પડયું છે એમ ઈતિહાસ જણાવે છે. આદિ- શ્રી ગુરવે નમઃ ઢાલ મુઝ હાયડી. આદિકરણ આરે નમું, આદીસર અરિહંત, દુખવારણ વારણ હરી, જગ ગરૂઓ જયવંત. રિષભ અહારી વિનંતિ. ૧ ઉદે થયો પરકાસ એ, પામ્ય ગ્યાનને પૂર, તુમ્હચા ગુણ ગાયા તરે, કહે શ્રી જિનસુખસૂરિ. વિ. ૭૫ અંત – કલશ. આયૌ આયૌ રી સમરતા દાદો આયો – દેશી. ગા ગાવૌ રી, ચૌવીસે જિણવર ગાવ, આરત રૌદ્ર ધ્યાન કરિ અલગા, ધરમ ધ્યાન નિત ધ્યાવારી..૧ ચાવી એ વર્તમાન ચૌવીસી, પ્રણમતાં સુખ પાવ, કલિમૈ ભવજલતારણ કારણ, ભાવના મન સુધ ભાવ રી. ચો. ૨. સતરે સૈ ચેસૐ સંવત, વદિ આસાઢ વદીજૈ, સમકિતબીજ તીજ તિથિ વાયૌ, તિમ નિણરાજ તવી રી. ૩ શ્રી જિનરતન ચિંતામણિ સરિખ, દિનદિન સબ સુખદાઈ, શ્રી જિનચંદ ચંદ ક્યું વાચી, પ્રસિધ અધિક પ્રભુતાઈ રી. ૪ (૧) પ.સં૫, છઠું નથી. અભય. દા.૩૦ નં.૨૧૬૫. (૨) સં.૧૭૮૯ ફ.શુ.૧૫ વાકાનેર મધ્યે હષહેમ શિ. ચતુરહર્ષ લિ. બાઈ ગગી સા. શિષ્યણી દીપા વાચનાર્થ*. પસં૫, દાન. પિ.૩૦ નં ૭૭૯. (૩૭૪૯) + જેસલમેર ચિત્ય પરિપાટી ૪ ઢાલ ર.સં.૧૭૭૧ આદિ- ઢાલ ૧ રસીયાની. જિનવર જેસલ જુહારીચૈ લીજૈ લિખમીને લાહ; વિવેકી. ગાજે બાજે બહુ ગડગાટ શું ચૈત્રપ્રવાડે રે ચાહ. વિવેકી. જિ. ૧ અંત - સંવત બારે સે બારેત્તરે એ જેસલગઢ જાણ; થાયે સે કીરતથલ, ન્યૂ મેટે ચૈત્યમંડાણ. જિ. ૨૧ કલશ. ' ઈમ મહા આઠ પ્રાસાદ માંહે બિબિ પેંતાલીસ સં, ચૌરાશી ઊપર સરવ જિનવર વંદતાં ચિત ઉલ, દુખ ય દૂર સુખ પૂરે સંધને સંપત્તિ કરાઈ. Page #242 -------------------------------------------------------------------------- ________________ [૨૨૯] સંધુણ્યા શ્રી જિનસુખપૂરે સતરે સ ઇકહેાત્તરઇ, [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન તીર્થં માળા સંગ્રહ ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૧૬-૧૭, ભા.૩ પૃ.૧૪૩૩-૩૪.] અઢારમી સદી (૩૭૫૧) મરાટકી ગઝલ (હિંદીમાં) ર.સ.૧૭૬૫ ધો.વ.પ આદિદૂહા સંવત સતરે પ્રેસઠે, પાહ વદી પાંચમ શ્રી ગુરૂ સરસતિ સાંનિધે, ગજલ કરી ગુણુરમ્ય. ગુણીયણ ગુણગ્રાહક હસી, ખલક હિસી કાઈ ખાટ દુરસ કહી ુગેસ મુનિ, કિલે કાટ મરાટ, ૧૦૯૮. અયતિ (૩૭૫૦) હરવાહન ચાપાઈ લ.સ.૧૭૬૫ પહેલાં [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૬૬] ૧૦૯૯. દુ ́દાસ-દુર્ગાદાસ (ખ. જિનચ`દ્રસૂરિશાખા–વિનયા ગુ’શિ.) ગઝલ કાટ મરેત હું બકા, વાજે સુજસકા ડંકા બુરજ તેતીસ હું જોકે, અતિ ગઢ વિષમ હૈ વાંકે, અત - ઝાંઝ્રણયતિ આદિ – પુરસાદાંની પરમ પ્રભુ, પ્રણમું ગેાડી પાસ મહાવીર મહિમાતિલે!, ગણધર ગૌતમ જાસ. શ્રી જિતવાંણી સરસ્વતી, વચન સરસ વિસ્તાર ગુણનિધ જ ખૂ ગાયર્સ, શાસ્ત્ર શાખ અણુસાર. ઢાલ ૫મી જગ જમ્મૂ ગણધર જયકારી પરિશિષ્ટ પર્વ સું એહુ ઉદ્દારી, સ્તવન કીયા વિસ્તારજી આગ્રહ દીપચંદ ઉલ્હાસ, કહિતા યતિ યું દુર્ગાદાસ સુણુંકે દીજીયેા ત્યા વાસ, ગજલ ખૂબ કીની રાસ. (૩૯પર) જ ભૂસ્વામી ચાઢાલિયુ પ ઢાળ ર.સં.૧૭૯૩ શ્રાવણુ શુ૭ સામ બાકરાદમાં ૨૮ 3 ૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ સમથ – [૩૦] જૈન ગૂર્જર કવિઓ : સૂરતા શ્રાવક ભણીયા ભારી, શ્રી વાકરોદ મંઝારી. ૨ જ. તસુ આગ્રહ સંબંધ તયારી, કીધે એ હિતકારીજી વાકાનેર તણા વિદધારી, ધરમકરમ-અધિકારી છે. ૩ જ. સંવત સતરે ત્રયાણ સારી, સાતમ તિથિ ઉજવારીજી શ્રાવણ માસ ભલે સુખકારી, શુભ વેલા સોમવારીજી. ૪ જ. ખરતર અચારિજગઈધારી, યુગપ્રધાન ઉદારીજી શ્રી જિનચંદસૂરિસાખા અહારી, વિનયાણુંદ ગુરુ ગુણકારી. પજ. દુગદાસ તસુ શિષ્ય સુવિચારી, વાત કહી એ મારી શિષ્ય પ્રશિષ્ય જગરૂપ થનારી, ચૂપે અનુગ્રહ ધારી. દ જ. સુણજ્ય ભણી સહુ નરનારી, વિકથાવાણી નિવારીજી આતમરામ સુગ્યાના સુધારી, આનંદ હેય અપારીજી. ૭ જ. (૧) સં.૧૮૪૦ વિ.સુદિ ૧૧ વાકાનેર મધ્યે લકીરાંમ મુનિ લિ. પસં.પ-૧૩, જશ.સં. (૨) પસં.૯, બૌ.વિકા. નં.૩૯. (૩) પ.સં.૭, મહિમા. પિ.૬૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૨-૧૩.] ૧૧૦૦, સમથ (ખ. મતિરત્નશિ.) (૩૭૫૩) રસ મંજરી (વૈદ્યક) (હિંદીમાં) ૧૧૭ કડી .સં.૧૭૬પ ફા.પ રવિ દેરામાં અંત – સંવત સતરે સે સિકિ સમે, ફાગુણ માસ...મન રમે પંચમી તિથિ અરૂ આદિતવાર, કી ગ્રંથ દેરે મઝારિ. ૧૧૪ શ્રી મતિ રતન ગુરૂ પરસાદ, ભાષા સરલ સરી અતિ સ્વાદ તક શિષ્ય સમથ દે નામ, તિસ કરી યહ ભાષા અભિરામ. ૧૧૫ રસમંજરી તૌ રસતી ભરી, પઢૌ ગુણ હુ આદર કરી વનવાલીકે આગ્રહ પાઈ, કીયે ગ્રંથ મૂરખ સમઝાઈ. ૧૧૬ રસવિદ્યામેં નિપુણ હેઈ, યસ કરતિ પાર્મ બહુ લઈ જહાંતહાં સુખ પાવૈ સહી, તે રસવિદ્યા ગુણ જાણહિ. ૧૧૭૦ (૧) પ.સં.૬, આદિ પત્ર નથી, મહિમા. પિ.૮૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૫૫-૫૬.] ૧૧૦૧. ઉદયચંદયતિ (૩૭૫૪) વિકાનેર વણનગઝલ (એ.) (રાજસ્થાનમાં) રાસ.૧૭૬પ ચિત્ર Page #244 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧]. ઉદયરાયલિ આદિ સારદ મન સમરું સદા, પ્રણમું સદગુરૂપાયા મહીયલમેં મહિમાનિલ, સબ જાનકું સુખદાય. વસુધા માંહે વીપુર, દિનદિન ચઢતૈ દાવ સર્વ લોક સુખીયાં વસે, રાજ કરે હિંદુ રાવ. અંત – પ્રતાપો જે લગે રવિ ચંદ, કહતા જતી ઉદયચંદ સુનિ કર દેઈજો સાબાસ, ગજલ ખૂબ કીની રાસ. સંવત સતરે સે પૈસઠ રે માસ ચૈતમેં પૂરી ગજલ કીની માતા સારદાને સુપસાય શું રે મુઝે ખૂબ કરણુકી મતિ દીની વાંકાનેર સહર અજબ હે રે ગ્યાર ચકર્મે તાકી પ્રસિદ્ધિ લીની ઉદયચંદ આણંદ સે યું કહે રે, ભલે ચાતુર લેક કે ચિત ભીની ચક ચ્યારે નવ ખંડમેં રે પ્રસિદ્ધ બધા બીકાનેર તાંઈ. છત્રપતિ સુજાણ સાહ જુગ જી, જાકે રાજમેં બાજે નોબત વાઈ મનરંગ હું ખૂબ વણકે રે, સુણાયકે લોકમેં શ્યાબાસ પાઈ કવિ ચંદ આણંદ સે યું કહે રે, ગિગડધૂ ગિગડધૂ ગજલ ખૂબ ગાઈ. (૧) પ.સં.૩, અભય. પિ.નં.૩૧૧ (નાહટાજીએ ઉતારેલી નકલ પરથી). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૪.] ૧૧૦ર, નિમિદાસ શ્રાવક (પિતાનું નામ રામજી, દશાશ્રીમાલી વણિક) જ્ઞાનવિમલસૂરિ (નં.૯૬૧ ભા.૪ પૃ.૩૮૨)ના શિષ્ય. (૩૭૫૫) + અધ્યાત્મસારમાલા ર.સં.૧૭૬૫ વૈશાખ ૩ અંત છપા. સવિ ભવિજન એ ધ્યાન, પામિને વૃભવ સુધારે, જ્ઞાનવિમલ-ગુરૂવયણ, ચિત્ત માંહે અવધારે, શ્રી શ્રીમાલીવંશ-રેન, સમ રામજી-નંદન, નેમિદાસ કહે વાણિ લલિત, શિતલ જિમ ચંદન, સર રસ મુનિ વિધુ વરસ તો, માસ માધવ તૃતિયા દિને, એ અધ્યાતમસાર મેં ભણ્ય, ભાવ કરી શુભ મને. ૩ ગાહા પદ્ધડી. દશન જ્ઞાન ચરિત્ર તવ ચઉગુણ, જિન સિદ્ધ સરી વાયગ મુનિ ગુણ પણ, Page #245 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રમણિ [૩૨] જૈન ગૂર્જર કવિએ ૫ નવપદ એકીભાવે માલા, ત્રિપદી સૂત્ર થકી સુવિશાલા. કલશ. ઈમ જિનમત આરાધો કાજ સાધે ભવિક નિસુણ ભાવના, ગુણઠાણિ વાધે સુણે સાધે નિજ મતિ પાવના; અધ્યાતમગુણની એહ માલા ભવિકજન કંઠે ઠ, જિમ લહે મંગલલીલમાલા અચલ અનુભવ અનુભવો. –ઈતિ શ્રી અધ્યાતમસારમાલા સંપૂર્ણ. ગ્રંથાગ્રંથ ૨૩૫. (૧) સારી પ્રત, પ.સં.૮-૧૩, વિજાપુર જ્ઞા.ભં. નં.૨૧. (આમાં જ્ઞાનવિમલકૃત “અધ્યાત્મગર્ભિત સ્તવન” પણ છે.) (૨) લ.સં.૧૮૮૦, છેવટે, પ.સં.૧૧, ડા. પાલણપુર દા.૩૦ નં.૨૯. [ડિકેટલેંગભાઈ વૈ.૧૮ ભા.૧, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૮૩).] પ્રકાશિત ઃ ૧. બુદ્ધિપ્રભા માસિક સં.૧૯૭૨ના એક અંકમાં. (૭૭૫૬) + (પંચપરમેષ્ઠી) ધ્યાનમાલા [અથવા અનુભવલીલા] ૨.સં.૧૭૬૬ મિત માસ [2] શુ.૫ અત – ઈમ ધ્યાનમાલા ગુણવિશાલા ભાવિકજન કંઠે ઠ, જિમ સહજ સમતા સરલતાને સુખ અનુપમ ભેગ. સંવત રસ રડતુ મુનિ શશિ મિત માસ ઉર્વલ પખે, પંચમ દિવસે થિત લહે લીલા જેમ સુખે, શ્રી જ્ઞાનવિમલ-ગુરૂકૃપા સહી, તસ વચન-આધાર. ધ્યાનમાલા ઈમ રચી, નેમિદાસે વ્રતધારી. (૧) સુરતમાં સં.૧૭૮૩માં લખી, પસં.૨૭, આ.કા.ભં. (૨) ટબાર્થસહિત ઃ ૫.સં.૩૨, ડાયરાને ભં, પાલણપુર દા.૩૧ નં.૪૭. પ્રકાશિત : ૧. પ્રકા. ભી. મા. [૨. નમસ્કાર સ્વાધ્યાય ભા.૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૬૭-૬૮, ભા.૩ પૃ.૧૪૧૩. ત્યાં બાવીશી ચોઢાલિયું આ કવિને નામે મુકાયેલી, પરંતુ એમાં કર્તાનામ સ્પષ્ટ રીતે નેમચંદ મળે છે તેથી એ કવિને જુદા જ ગણવા જોઈએ. જુઓ હવે પછી નં.૧૧૨૮.] ૧૧૦૩. દેવચંદ્રગણિ (ખ. જિનચંદ્રસૂરિ-પુણ્યપ્રધાન-સુમતિ સા(ગીર-સાધુરંગ-રાજસા(ગ)ર-જ્ઞાનધર્મ-દીપચંદશિ.) આ અધ્યાત્મરસિક કવિની સર્વ કૃતિઓ “શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ કલશ. Page #246 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૩] દેવચ’દ્રગણિ ૧લે અને રજો' એ નામના પુસ્તકમાં પ્રકટ થયેલ છે. તેમાંની દેશી ભાષામાં રચાયેલી કૃતિઓ અત્ર નોંધવામાં આવેલી છે કે જે કૃતિઓ, ઉક્ત પુસ્તક પ્રકટ થયા પહેલાં જુદેજુદે સ્થલે અને આકારમાં માટે ભાગે પ્રસિદ્ધ થઈ ગયેલ છે. ઉક્ત પુસ્તક બુદ્ધિસાગર પ્રથમાલામાં ૪૯ અને ૫૩મા મણકા રૂપે અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડલ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. આમાં ૨૧-પ્રકારી પૂર્જા સં.૧૭૪૭ની જેમાં શ્રાવકના ૨૧ ગુણાનું આલેખન કર્યુ છે તે તથા અષ્ટપ્રકારી પૂજા દેવચંદ્રજીની કૃતિ તરીકે ગણાવેલી છે તે બરાબર નથી; તે અન્યકૃત હોવાનું જણાય છે. આના સંબધમાં વિસ્તારથી અધ્યાત્મરસિક પડિત દેવચંદ્રજી' પર મેં એક નિબધ લખ્યા છે તે જોવે. આ નિબધ ઉક્ત બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાલા ગ્રંથાંક ૧૦૩-૧૦૪માં પ્રકટ થયેલ શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર’ એ નામના પુસ્તકમાં વક્તવ્ય તરીકે પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ થયેલ છે. આ આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાની કવિતા સંબંધમાં એક ‘કવિયણે’ દેવવિલાસ' નામના રાસ કવિના મરણ પછી તેર વર્ષે (સં.૧૮૨૫ આસા શુદ ૮ રવિવારે) રચેલા સુભાગ્યે હમણાં જ પ્રાપ્ત થતાં ઉક્ત શ્રીમદ્ દેવચંદ્રજી જીવનચરિત્રમાં પ્રકટ થયા છે તે પરથી નીચેની હકીકત ટૂંકમાં જણાવી છે. મરુસ્થલના વિકાનેર પાસેના એક ગામમાં એશવંશીય સુણિયા ગાત્રના શાહુ તુલસીદાસજી હતા. તેમની સ્ત્રીનું નામ ધનબાઈ હતું. ત્યાં રાજસાગર મુનિ પધારતાં ધનબાઈએ ગુરુને જણાવ્યુ કે પેાતાને જે પુત્ર થાશે તે ગુરુને ભાવપૂર્વક વહેારાવશે. ધનબાઈને ગર્ભ રહ્યો અને શુભ સ્વપ્ના આવવા લાગ્યાં. ત્યાં (ખરતરગચ્છના) આચાય શ્રી જિનચંદ્રસૂરિ વિહાર કરતાંકરતાં તે ગામે આવી ચડવા ને તેમને આ દંપતીએ સ્વપ્ના જણાવ્યાં તે પરથી તેમણે સ્વપ્નશાસ્ત્રાધારે જણાવ્યું કે પુત્ર એક મહાન્ થશે. કાં તા તે છત્રપતિ થશે ને કાં તા પત્રપતિ થશે એટલે દીક્ષા લેશે. સૂરિ ગયા પછી સ’.૧૭૪૬માં પુત્ર જન્મ્યા ને નામ દેવચંદ્ર આપ્યું, તે આઠ વર્ષના થયા ત્યારે અનુક્રમે ત્રિહાર કરતાંકરતાં ઉપરાક્ત રાજસાગર વાચક પધાર્યા. દેવચંદ્રને માતપિતાએ વહેારાવ્યા ને શુભ મુદ્દતે ગુરુએ તને સ.૧૭૫૬માં લઘુદીક્ષા આપી. જિનચંદ્રસૂરિએ પછી વડીદીક્ષા આપી, ને નામ રાજવિમલ આપ્યું. પછી રાજસાગરજીએ તેમને સરસ્વતીમંત્ર આપ્યા. તેનું ધ્યાન શિષ્ય Page #247 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રગણિ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ દેવચં કે બેલાડુ ગામમાં રષ્ય વેણુતટે ભૂમિગૃહમાં યથાર્થ કરતાં સરસ્વતીએ પ્રસન્ન થઈ રસનામાં વાસ કર્યો. શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. પડાવશ્યક સૂત્ર, અન્ય દશનનાં શાસ્ત્ર, પંચકાવ્ય – નૈષધકાવ્યાદિ, નાટક, જ્યોતિષ, ૧૮ કષ, કૌમુદી મહાભાષ્યાદિ, વ્યાકરણ, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યક બહવૃત્તિ, વિશેષાવશ્યક, હરિભદ્રસૂરિ, હેમાચાર્ય અને યશેવિજયજીના ચેલા ગ્રંથે, છ કમ ગ્રંથ – કમપ્રકૃતિ આદિ અનેક શાસ્ત્રોની જૈન આમ્નાયથી સુગંધ લઈ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મેળવ્યું. સં.૧૭૭૪માં રાજસાગર વાચક દેવલેકે ગયા. સં.૧૭૭૫માં જ્ઞાનધર્મ પાઠક સ્વસ્થ થયા. દેવચંદ્ર વિમલદાસની બે પુત્રી નામે માઈજી અને અમાઈ માટે આગમસાર” નામને ગદ્યમાં ગ્રંથ રચ્યું. તેઓ સં.૧૭૭૭માં ગુજરાત આવી પાટણમાં પધાર્યા. ત્યાં પૂર્ણિમાગ૭ના શ્રાવક નગરશેઠ શ્રીમાલીવંશીય તજી દોશીએ પૂણિમાગના ભાવપ્રભસૂરિના ઉપદેશથી સહસ્ત્રકૂટ જિનબિંબ ભરાવ્યાં. દેવચંદે તેમને ત્યાં જતાં શેઠને પૂછયું કે સહસ્ત્રકૂટના જિનબિંબ ભરાવ્યાં તો તે સહસ્ત્રકૂટના ૧૦૨૪ જિનનાં નામ ગુરુમુખે કદી ધાર્યા છે? શેઠે અજોણપણું બતાવ્યું. એ અવસરે સંવેગી જ્ઞાનવિમલસૂરિ (જુઓ નં.૯૬૧ ભા.૪ પૃ.૩૮૨) હતા તેની પાસે જઈ શેઠે સહસ્ત્રકૂટનાં નામ પૂછયાં ત્યારે અવસરે જણાવશું એમ તેમણે કહ્યું. એક વખત પાટણમાં શાહની પોળમાં ચોમુખ વાડી પાર્શ્વનાથના મંદિરમાં સત્તરભેદી પૂજ ને સ્તવના થતી હતી ત્યાં જ્ઞાનવિમલસૂરિ આવ્યા. સહસ્ત્ર નામ જ્ઞાનવિમલસૂરિને પૂછતાં તેમણે જણાવ્યું કે પ્રાયઃ શાસ્ત્રમાં સહસ્ત્રકૂટનાં નામો નથી. કોઈ શાસ્ત્ર કદાચિત હેય. ત્યાં દેવચંદ્રજીએ પ્રતિરોધ કર્યો અને છેવટે પોતે સહસ્ત્ર નામો બતાવી. આપ્યાં. આથી બંને મુનિઓ વચ્ચે પ્રીતિ જાગી. રાજસાગરના શિષ્યની ખ્યાતિ થઈ અને તે દેવચંદે પછી ભવ્ય પ્રતિષ્ઠા અને નવાનવા ઓચ્છવ, ર્યા અને ક્રિોદ્ધાર કર્યો. તેમાં અપરિગ્રહ પર બહુ ભાર મૂક્યો. સત્ય પ્રભુમાગમાં મૂચ્છ તછે. સં.૧૭૮૭(?)માં અમદાવાદ આવી નાગોરી સરાહમાં ઊતર્યા ને ભગવતી સૂત્રની વાચના કરી. ત્યાં ટૂંક માણેકલાલને મૂર્તિપૂજક કર્યો. નવું સત્ય કરાવી તેમાં પ્રતિમા સ્થાપી. ત્યાં શાંતિનાથની પોળમાં સહસ્ત્રફણા બિંબ સ્થાપ્યું. સહસ્ત્રકૂટ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં.૧૭૭૯માં ખંભાત, ચાતુર્માસ કર્યું. પછી શત્રુંજય પર નવાં ચૈત્ય કરાવી જીર્ણોદ્ધાર કર્યો. Page #248 -------------------------------------------------------------------------- ________________ 1 . * અઢારમી સદી [૨૫] દેવચંદ્રગણિ મહાજને તે સિદ્ધાચલ પર કારખાનું મંડાવ્યું. સં.૧૭૮૧, ૧૭૮૨ અને ૧૭૮૩માં કારીગરે પાસે કામ કરાવી શત્રુંજયને મહિમા વધાર્યો. પછી ગુરુ રાજનગર (અમદાવાદ) આવ્યા, ત્યાંથી સુરત આવ્યા ને સં૧૭૮૫, ૧૭૮૬ અને ૧૭૮૭માં પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી. પછી ફરી રાજનગર આવી ચાતુર્માસ રહ્યા. સં.૧૭૮૮માં આષાઢ શુદિ ૨ ને દિને દીપચંદ્રજી પાઠક સ્વર્ગે પધાર્યા. દેવચંદ્રજી (ખરતરગચ્છના) પાસે તપગચ્છના વિવેકવિજય મુનિ ભણ્યા. અમદાવાદમાં રન ભંડારી સૂબો હતા તેનો ઇષ્ટ પ્રિય શેઠ આણંદરામ દેવચંદ્રજી પાસે આવી ધર્મચર્ચા કરતા હતા. તેને ગુરુએ ચર્ચામાં છો. આણંદરામે ગુરુની પ્રશંસા કરતાં રત્નસિંહ ભંડારીએ ગુરુ પાસે વંદના કરી ત્યાર પછી ત્યાં મૃગી ઉપદ્રવ – રોગચાળો ચાલ્યો, તે ભંડારીની અને મહાજનની વિનતિથી ગુરુએ શમાવ્યો. ત્યાર પછી રણકુંજીએ સૈન્ય લાવી ભંડારી સાથે યુદ્ધને પડકાર કર્યો. ગુરુએ બેફિકર રહેવા ભંડારીજીને કહ્યું. યુદ્ધમાં ભંડારી છો. છેલકાવાસી જ્યચંદ શેઠે એક વિષ્ણુયોગીને ગુરુ પાસે આ તેને ગુરુએ જેન બનાવ્યો. સં.૧૭૬૫માં પાલીતાણું અને સં.૧૭૯૬માં નવાનગર ગુરુ રહ્યા ને ત્યાં ઢંઢકને જીત્યા. નવાનગરમાં ચા ઢું ઢકે લેપ્યાં હતાં ને પૂજા બંધ થઈ હતી તેનું નિવારણ કરી ફરી સ્થાપ્યાં. ત્યાંથી પડધરીમાં ત્યાંના ઠાકુરને પ્રતિબોધ્યું. ત્યાંથી ફરી પાલીતાણે અને ફરી નવાનગરમાં ગયા. પછી સં.૧૮૦૨-૧૮૦૩માં રાણાવાવ રહ્યા. ત્યાંના અધીશ(રાણા)ને ભગંદર રોગ હતા તે ગુરુએ ટાળ્યો. સં.૧૮૦૪માં ભાવનગર આવી ઢંઢક મેતા ઠાકુરસીને મૂર્તિપૂજક કર્યો અને ત્યાંના રાજાને જૈન ધર્મ પ્રત્યે પ્રીતિવાન બનાવ્યું. ત્યાંથી તે જ વર્ષમાં પાલીતાણું જઈ ત્યાં મૃગી નામનો રોગચાળ દૂર કર્યો. સં.૧૮૦૫ અને ૧૮૦૬માં લીંબડી રહી ત્યાંના આગેવાન શેઠોને શાસ્ત્રાભ્યાસ કરાશે. લીંબડી, ધ્રાંગધ્રા અને ચૂડા એમ ત્રણ સ્થળે બિંબપ્રતિષ્ઠા કરાવી. ધ્રાંગધ્રામાં સુખાનંદજી મળ્યા હતા. સં.૧૮૦૮માં ગુજરાતથી શત્રુંજય સંઘ કઢાવ્યો અને શત્રુંજયમાં બહુ દ્રવ્ય ખર્ચાવી પૂજાઅર્ચા કરાવી. સં.૧૮૦૯ અને ૧૮૧૦માં ગુજરાતમાં ભાસાં ગાળ્યાં. સં.૧૮૧૧માં કચરા શાહે શત્રુંજયનો સંઘ કાઢો તે સાથે દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય પર સાઠ હજાર દ્રવ્ય ખરચી જિનબિબની પ્રતિષ્ઠા કરી. સં.૧૮૧૧માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરી, અને વઢ Page #249 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રગણિ [૨૩] જૈન ગૂર્જર કવિએ : પ વાણુમાં ઢૂંઢક શ્રાવકને ઝૂઝવ્યા. દેવચંદ્રજીના શિષ્ય મનરૂપજી અને તર્ક શાસ્ત્રના અભ્યાસી વિજયચંદ હતા. સ’.૧૮૧૨માં ગુરુ રાજનગર આવ્યા. ગચ્છનાયકને તેડાવી મહેાવ કર્યા. દેવચંદ્રજીને ગચ્છપતિએ વાચકપદ આપ્યું. દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાન તત્ત્વજ્ઞાનમય આપતા હતા. તેમણે શ્વેતાંબરીય હરિભદ્રસૂરિ તથા યશે.વિજય-વાચક-કૃત ત્ર^થાના અભ્યાસ કરવા ઉપરાંત દિગંબરીય શાસ્ત્ર ગામટ્ઠસારાદિ વાંચ્યાં હતાં અને ગુજરાત ઉપરાંત મુલતાન અને વિકાનેરમાં પણ ચામાસાં કર્યાં હતાં. તેમણે નવા ગ્રંથ ટીકા સહિત કર્યા તેનાં નામ દેશનાસાર (અપ્રકટ), નયચક્ર, જ્ઞાનસાર અષ્ટકની (સ.માં) ટીકા, કર્મંત્રથ પર ટીકા વગેરે. આ દેવચંદ્ર રાજનગરમાં દોશીવાડામાં બિરાજતા હતા ત્યાં એક દિન વાયુપ્રાપથી વમનાદિક વ્યાધિ થતાં તેમણે નિજ શિષ્યાને ખેાલાવી રૂડી શિક્ષા આપી. શિષ્યોમાં મુખ્ય મનરૂપજી ને તેના શિષ્ય રાયચંદજી, વળા ખીન્દ્ર શિષ્ય વિજયચંદજી ને તેના શિષ્ય રૂપચંદજી, તેમજ સભાચંદજી વગેરે હાજર હતા. સૂરિજીની આજ્ઞા વહેજો, સમયાનુસારે વિચરજો, પગ પ્રમાણે સાડ તાણી સંધની આજ્ઞા ધારો' – આમ ઉપદેશ શિષ્યાને આપી દશવૈકાલિક ઉત્તરાધ્યયનનાં અધ્યયન સાંભળતાં અહિં તનું ધ્યાન ધરતાં સં.૧૮૧૨ ભાદ્રપદ અમાવાસ્યાને દિને રાત એક પ્રહર જતાં દેવચદ્રજી દેવગતિ પામ્યા. પાછળ ઉત્સવથી માંડવી કરી ઘણું દ્રવ્ય દાનાથે ખી સર્વ શ્રાવકાએ મળી શબને દાંહ દીધા. - કર્તા કહે છે કે તે આસનસિદ્ધ હતા અને અનુમાને સાતઆઠ ભવ કરીને મેાક્ષે જરો; તથા તેમના મસ્તકમાં મણિ હતા, પણ હાથ આવ્યુ નહીં. મહાજને કાસ્થળે સ્તૂપ કરાવી પાદુકા પ્રતિતિ કરી ત્યાર પછી થૈાડા દિવસે મનરૂપજી સ્વસ્થ થયા. તેમના શિષ્ય રાયચંદજી રહ્યા કે જે ગુરુ પ્રમાણે વન રાખી ગુરુનું ધ્યાન ધરતા હતા. તેમણે કર્તાને ગુરુની સ્તવના કરવા કહ્યું તેથી આ સં.૧૮૨૫ આસે શુક્ર ૮ રવિવાસરે ‘ દેવવિલાસ રાસ' રચી પૂર્ગુ કર્યા. દેવચંદ્રજીમાં ૨૨ ગુણ હતા તે કર્તાએ આરંભમાં જણાવ્યા છે તે નોંધવા લાયક છેઃ ૧ સત્યવક્તા ૨ બુદ્ધિમાન્ ૩ જ્ઞાતવંત ૪ શાસ્ત્રધ્ધાની ૫ નિષ્કપટી ૬ અક્રોધી ૭ નિર ંકારી ૮ સૂનિપુણ (આગમ, કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ આદિમાં નિષ્ણાત) ૯ અન્ય સકલ શાસ્ત્રના પારગામી (અલ Page #250 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭] દેવચંદ્રમણિ કાર, કૌમુદી, ભાષ્ય, ૧૮ કેશ, સકળ ભાષા, પિંગલ, નૈષધાદિ કાવ્યો, વરદય, જ્યોતિષ, સિદ્ધાંત, ન્યાયશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્રાદિ સવ-પર-શાસ્ત્રમાં પ્રવીણ) ૧૦ દાનેશ્વરી (દીન પર ઉપકાર કરનારા) ૧૧ વિદ્યાના દાનની શાળા પર પ્રેમી (અનેક ગચ્છના મુનિઓને વિદ્યાધન દેનાર તેમજ અન્ય ધમીને વિદ્યા શીખવનાર) ૧૨ પુસ્તકસંગ્રાહક ૧૩ વાચક પદપ્રાપ્ત ૧૪ વાદીપક ૧૫ નૂતનત્યકારક ૧૬ વચનાતિશયવાળા (તેથી ધર્મસ્થાને દ્રવ્ય ખર્ચાવનાર) ૧૭ રાજેન્દ્રપ્રધાનપૂજિત ૧૮ મારિઉપદ્રવટાળક ૧૯ સુવિખ્યાત ૨૦ ક્રિોદ્ધારક ૨૧ મસ્તકમાં મણિધારક ૨૨ પ્રભાવક. આ ચરિત્રવસ્તુને મીમાંસા માટે મારે ઉક્ત નિબંધ જુઓ. કવિની ગુરુપરંપરા: ૧ રાજસાર – મરુસ્થલમાં અનેકત્યપ્રતિષ્ઠાકારક, આવશ્યક દ્વારપ્રમુખ પ્રથિાના કર્તા. ૨ જ્ઞાનધર્મ – જે ન્યાયાદિક ગ્રંથાધ્યાપક હતા. અને જેમણે ૬૦ વર્ષ લગી જીભના રસ તજી શાકભાજી તજી સંવેગવૃત્તિ ધારણ કરી. ૩ દીપચંદ્ર- શત્રુંજય શિવાસમજીકૃત ચામુખ અનેકબિંબપ્રતિકા તથા માંચ પાંડવના બિબના સમોસરણત્ય તથા કુંથુનાથ ચત્યની પ્રતિષ્ઠા કરી. રાજનગરમાં સહસ્ત્રફણા પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરી.. (૩૭૫૭) + દયાદીપિકા ચતુષ્પદી ૬ અધિકાર પ૮ ઢાળ ર.સં.૧૭૬ ૬ વૈશાખ વદ ૧૩ રવિ મુલતાનમાં આદિ- પરમ જ્યોતિ પ્રણમું પ્રગટ, સહજાનંદ સરૂપ, વસો નિજ પરિવાર સ્, પ્રણમું ચેતનભૂપ. શ્રી જિનવાણી મન ધરિ, પાય નમી ગુરરાજ, મારી બુદ્ધિદાતા સકલ, તારણ ભવીયણ જહાજ. પરમાતમ સમઝાવિવા, ભવિકજીવ-હિત કાજ, જ્ઞાનસમુદ્ર અગાધ ગુણ, દેખાડચો જિનરાજ. સંસ્કૃત વાણી વાચણી, કેઈક જાણે જોયું, જ્ઞાતાજનને હિત ભણી, ભાષા કરૂં વષાણુ. ગુણતાં ભણતાં ગાતાં, ટાલી મન વિષવાદ, વિકથા જણ વાર, મત કે કરી પ્રમાદ. અંત – રાગ ધન્યાશ્રી. દેશી – ઇણું પરિ ભાવભગત મન આણી. ધ્યાન કથા મેં એક વખાણી, આતમરૂપ પિછાણીજી, પૂરવ સૂત્ર તણું સહીનાણું, જિમ દીઠિ તિમ આણી છે. ધ્યાન. ૧ પંડિતજનમન-સાગર ઠાણું, પૂરણ ચંદ્ર સમાન છે, Page #251 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રગણિ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ શુભચંદ્રાચારિજની વાણી, જ્ઞાનીજન-મન ભાણજી. ધ્યાન. ૨ ભવિકજીવહિતકરણ ધરણ, પૂર્વાચારિજ વરણુજી, ગ્રંથ જ્ઞાનાન્ન મોહક તરણ, ભવસમુદ્રજલ-તરણછ. ધ્યાન. ૩ સંસ્કૃત વાણુ પંડિત જાણે, સરલ જીવ સુખદાણીજી, જ્ઞાતાજનને હિતકર જાણ, ભાષારૂપ વખાણજી. ધ્યાન. ૪ ઢાલ અઠાવન ષડ અધિકારૂ, શુદ્ધાતમ ગુણધારૂછ, આખે અનુપમ શિવસુખ વારૂ, પંડિતજન-ઉરહારૂછ. ધ્યાન.૫ સંવત લેશ્યા રસ ને વારે ૧૭૬૬, ફેય પદાર્થ વિચારો, અનુપમ પરમાતમપદ ધાર, માધવ માસ ઉદાર છે. ધ્યાન. કૃષ્ણપક્ષ તેરસ રવિવાર, એ અધિકાર પ્રકા , ભણતાં ગુણતાં સુણતાં સુખકર, જ્ઞાનગેહમેં આ જી . ધ્યાન. ૭ ખરતર આચારિજ ગચ્છ ધારી, જિણચંદસૂરિ જયકારી, તસુ આદેશ લહી સુખકારી, શ્રી મુલતાન મઝારજી, ધ્યાન. ૮ અધ્યાતમશ્રદ્ધાના ધારી, તિહાં વસે નરનારજી, પરમિશ્યામતના પરિવારી, સ્વપરવિવેચકારી છે. ધ્યાન. ૯ નિજગુણચરચા તિહાંથી કરતાં, મન અનુભવમેં વરતાં; સ્યાદવાદ નિજ ગુણ અનુસરતાં, નિત અધિકે સુખ ધરતાંછે. ધ્યાન. ૧૦ ભણસાલી મિહૂમલ જ્ઞાતા, આતમસૂરજ ધ્યાતાજી; તસુ આગ્રહ કરી ચઉપઈ જેડી, સુણતાં સુખની કેડીજી. થાન. ૧૧ નિજ શુદ્ધાતમધ્યાનને ધ્યા, યુગપ્રધાનગુણ ગાજી; શ્રી જિનચંદસૂરને દાવો, મહૃરત માંહે પાછ. ધ્યાન. ૧૨ નિજગુણ પાઠક પુણ્યપ્રધાન, સુમતિસાગર ગુણથાના; આતમ સાધુરંગ વખાના, વાચક શુભ ગ્રંથાના. ધ્યાન. ૧૩ જયવંતા પાઠક ગુણધારી, રાજસાર સુવિચારીજી; નિમલ જ્ઞાનધરમ સંભારી, વાચક સહુ હિતકારી છે. ધ્યાન. ૧૪ રાજહંસ સુહગુરૂ સુપસાવે, મુઝ મન સુખ નિત પાવેજી; એહ સુગ્રંથ રચ્ય શુભ ભાવે, ભણતાં અતિ સુખ થાવેજી, ધ્યાન. ૧૫ અક્ષરત્રય ગુણ ચાહ સુસંગે, નિજ મન તણે ઉમંગેજી; મિત્ર કુંભકરણને સંગે, દેવચંદ્ર મનરંગેછે. ધ્યાન. ૧૬ ઢાલબંધ એ ગ્રંથ સુ કીધે, માનવભવફલ લીધેજી; આશીર્વાદ એહ મે દીધે, જ્ઞાન લહે સહુ સિદ્ધોજી. ધ્યાન. ૧૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ અહારમી સદી [૨૩૯] દેવ દ્રગણિ ધ્યાનદીપિકા એહવા નામે, અરથ અટ્ટે અભિરામેાજી; રવિ શશિ લગિ સ્થિરતા એ પામે, દેવ દ્ર કહે આમાજી. ધ્યાન.૧૮ (૧) ઇતિશ્રી જ્ઞાનાર્ણવે ઢાલભાષા ધે પડિત દેવચંદ્ર મુનિ વિરચિત શુક્લધ્યાને સ્યાદાદાધિકારવર્ણના નામ ષમા ખડઃ સપૂર્ણ : [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૩૭૫૮) + દ્રવ્યપ્રકાશ ભાષા (હિંદીમાં) ર.સ.૧૭૬૭ ઋષભ નિર્વાણુ દિને પોષ વદ ૧૩ મેરુતેરસ વિકાનેરમાં દાહા. આદિ અજ અનાદિ અક્ષય ગુણી, નિત્ય ચેતનાવાન્ ; પ્રણમું પરમાનંદમય, શિવસરૂપ ભગવાન્ સ્યાદ્વાદ તમસ્કાર સવૈયા ઇતીસા નંકે નિરખત સ ંત થિરતા સુ ભાવ ધરૈ, વરે નિજ મેાક્ષપદ હરે ભવતાવા; કરમા બંધ વારે માહકા વિડાર ડારે, સારે નિજ શક્તિ વધારે જ્ઞાનદાવકા; એકાનેક રૂપ ર્જાને નિત્યાનિત્ય ભાવ ઠાને, આપાપરભેદ કરી ગ્રહે સ્વસુભાવા; અક્ષર ત્રિગુણુ ઈંદ કÖાલ સેા અફ્દ, નમત હે દેવચંદ સ્યાદવાદભાવા. અંત – િંદુ ધમ વીફાનયર, કીની સુખ ચૌમાસ, તિહાં એ નિજ જ્ઞાતમે, કને! ગ્રંથ અભ્યાસ. વૃત્તમાન કાલ થીત આગમ સકલ વીત, જગમેં જ્ઞાનવાત સબ કહે હૈ. જિતવર-ધમ પરિ કી પરતીતિ થિર, ઔર મત વાચિત માંહિ નાહિં કહે હૈ. જિનદત્ત સૂરિવર કહી જો ક્રિયા પ્રવર, ખરતર ખરતર શુદ્ધ રીતિ વહે હૈ. પુણ્ય કે પ્રધાન ધ્યાન સાગર સુમતિહિં કે, સારંગ સાઘુરંગ રાજસાર લહે હૈ. સબપાઠકસિરસેહરેશ, રાજસાર ગુનવાન, વિચરે આરીજ દેશમે, ભવિજનછત્ર સમાન. ૧ ર ૧૫૩ ૧૫૪ ૧૫૫. Page #253 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રમણિ [૪૦] જૈન ગૂર્જર કવિઓ પર તાકે શીશ હૈ વિનીત પરભાત સૌ વિતીત, સાધુરીત નીત ધારી ગુન અભિરામ હૈ, આત્મજ્ઞાન ધમધર વાચક સિદ્ધાંતવર, અતિ ઉપશાંત ચિત્ત જ્ઞાનધમ નામ હૈ, તાકે શિષ્ય રાજહંસ રાજહંસ માનસર, સુપ્રધાન ઉદ્યમાદિ ગુનગનધામ છે, અંતેવાસી દેવચંદ કીને એ ગ્રંથવર, અપને ચેતન રામ બેલિવૈકું ઠામ હૈ. ૧પ૬ કીને યહાં સહાય અતિ, દુર્ગદાસ શુભચિત્ત; સમજાવન નિત મિત્તકૌ, કાનો ગ્રંથ પવિત્ત. આતમ સભાવ મિતુમહલ કૌ પહારી દીઠે, ભરૂદાસ ભેઉદાસ મૂલચંદ જાન હૈ. જ્ઞાનલેખ રજવર પારસસ્વભાવધર, સમજીવ તત્ત્વોપરિ કિ સરધાન હૈ. જ્ઞાનાદિ ત્રિગુન મંત અધ્યાતમ ધ્યાનમંત, મુલતાન થાન વાસી શ્રાવક સુજાન હૈ. તાકી ધમપ્રીતિ મન આનિકે ગરથ કીને, ગુન પરાય ધર જમે દ્રવ્યજ્ઞાન હૈ. ૧૫૭ ૧૫૮ વિક્રમ સંવત માન યહ, ભય લેશ્યાભેદ; શુદ્ધ સંયમ અનુમોદિ, કરિ આશ્રવ છેદ (૧૭૬૭). તા દિન યા પોથી રચી, વધ્યો અધિક સંતોષ શુભ વાસર પૂરી થઈ, પ્રથમ જિનેસર મોક્ષ. ૧૬૩ જ્ઞાન ધ્યાન સુખ થાન યહ, યડ મુગતિકે પંથ, જીવઠાર નવ યહ હૈ, પૂરન ભયો ગરંથ. ૧૬૭ (૧) પ.સં.૨૮-૧૨, ગોડી ઉ. મુંબઈ. (૨) લિ. ઋ. દયારામ પઠનાથ લંકાગચ્છદીપક ભણસાલી હીરાચંદજીકમ્ય વાચનાર્થ વાસ્તવ્ય શ્રી. સૂરતિબિંદિર મધ્યે સં.૧૮૨૯ ૨.વ.૯ ગુરૂ. પ.સં.૩૩, જયપુર. [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૨૭૫૯) + સ્નાત્ર પૂજા Page #254 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૧] દેવચંદ્રમણિ વિધિસહિત કે જે ગદ્યપદ્યમાં છે. આદિ ઢાલ ૧ ચઉત્તિસે અતિસય જુઓ, વચનાતિસય જીત્ત; સો પરમેસર દેખિ ભવિ, સિંહાસણ સંપત્ત. અંત – પૂરણ કલશ શુચિ ઉદકની ધારા, જિનવર અંગે નામ: આતમ નિમલ ભાવ કરંતા, વધતે શુભ પરિણામે. હાલ ૮ ખરતરગચ૭ જિનઆણારંગી, રાજસાગર ઉવઝાય; જ્ઞાનધર્મ દીપચંદ સુપાઠક, સુગુરૂ તણે સુપસાય. દેવચંદ્ર જિનભકિત ગાયો, જન્મમહોત્સવછંદ; બાધબીજ-અંકૂરે ઉલ, સંધ સકલ આનંદ. કલશ. દેવચંદ્ર જિનપૂજના, કરંતા ભવપાર; જિનપડિમાં જિન સારખી, કહી સૂત્ર મઝાર. (૧) સં.૧૮૮૫ આસો વ.૧૪ લિ. પં. ઉમેદસાગર (કે જે લેખકની ગુરુપરંપરા જયરંગકૃત “ક્યવન્ના રાસ' નીચે આપેલ છે) ચોપડો, જશે. સં. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૫૬, ૨૪૬, ૨૪૭, ૨૭૪, ૩૨૧, ૧૪, ૪૩૩, ૪૩૪, ૫૦૧, ૫૫૧.] [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભાર.] (૩૭૬૦) + નવપદ પૂજા અથવા સિદ્ધિથક સ્તવન હાલમાં યશોવિજયજીના શ્રીપાલ રાસ-અંતગત નવપદ પરનાં કાવ્ય દેવચંદ્રજીનાં કાવ્યો અને જ્ઞાનવિમલસૂરિનાં કાવ્ય એમ ત્રણેનાં મળીને કહેવામાં આવે છે તે પૈકી આ દેવચંદ્રજીનાં જુદાં લઈ શકાય. નવ પદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, એ પાંચમાં દશન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર મેળવતાં થતાં નવ પદ, આદિ- ૧ અરિહંતપદપૂ. ઉલાલાની દેશી. તીર્થપતિ અરિહા નમું, ધમધુરંધર ધીરેજી, દેશનાઅમૃત વરસતા, નિજ વીરજ વડવીરાજી. Page #255 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રમણિ [૨૪] જૈન ગૂર્જર કવિઓ ઉલાલો વર અખય નિમલજ્ઞાનભાસન, સર્વ ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભા, ચરણથિરતા વાસતા. અંત - કલશ. ઈય સલસુખકર ગુણપુરંદર, સિદ્ધચક્રપદાવલી, સવિ લબ્ધિવિદ્યાસિદ્ધિમંદિર, ભવિક પૂજે મનરૂલી. ઉમૂઝાયવર શ્રી રાજસાગર, જ્ઞાનધમ સુરાજતા, ગુરૂ દીપચંદ સુચરણ સેવક, દેવચંદ સુશોભતા. ૨૧ (૧) મુ. ઉદયવિજય લિ. પ.સં.૨-૧૩, તા.ભં. દા.૮૩ નં.૯૨. હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૧, ૨૭૪).]. [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.ર તથા અન્યત્ર.] (૩૭૬૧) + અતીતજિન ચોવીશી આદિ પ્રથમ કેવલજ્ઞાની સ્ત. નામે ગાજે પરમ આહાદ, પ્રગટે અનુભવરસ આસ્વાદ, તેથી થાયે મતિ સુપ્રસાદ, સુણતાં ભાજે રે કાંઈ વિષયવિષાદ રે જિમુંદા તાહરા નામથી મન ભીને. ૨૧માં શુદ્ધમતિ જિન સ્ત. અત – જે નિજ પાસે છે તે શું માગીએ? દેવચંદ્ર જિનરાય, તોપણ મુજને હે શિવપૂર સાધતાં, જે સદા સુસહાય શ્રી શુદ્ધમતિ હો જિનવર પૂર. (આ પછી રરમા, ર૩મા અને ૨૪માં અતીત જિન પરનાં સ્તવન પ્રકટ નથી થયાં, કારણકે મળી નહીં શક્યાં હોય.) | (૧) ર૧ . પ.સં.૭, મહિમા. પિ.૩૬. [હેજેસાસૂચિ ભા.૧ (પૃ. ૪૦૨).] [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૩૭૬૨) + અધ્યાત્મ ગીતા [અથવા આત્મ ગીતા] લીંબડીમાં આદિ - રાગ – ઢાલ ભમરગીતાની. પ્રમિએ વિશ્વહિત જૈનવાણિ, મહાનંદતરૂ સિંચવા અમૃતપાણી, મહામોહપુર ભેદવા વજપાણિ, ગહનભવફંદછેદન કૃપાણી. ૧ અંત – વસ્તુત રમ્યા તે નિગ્રંથ, તત્ત્વઅભ્યાસ તિહાં સાધુપંથ, Page #256 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૪] દેવચંદ્રગણિ તિણે ગીતાથચરણે રહિએ, શુદ્ધ સિદ્ધાંતરસ તો લહિ. ૪૭ શ્રુત અભ્યાસ માસિ વાસી લિંબડી ઠામ, શાસનરાગી ભાગી શ્રાવકનાં બહુ ધામ. ખરતરગચ્છ પાઠક શ્રી દીપચંદ્ર સુપસાય, દેવચંદ્ર નિજ હરખે ગાયો આતમરાય. ४८ (૧) સં.૧૮૭૯ માગસર સુદિ ૧૪ શનિ રાધનપુર મધ્યે લિ. ખુસ્યાલચંદ. પ.સં.૫-૧૩, ડા. પાલણપુર દા.૩૯ નં.૧૨૫. (૨) લિ. ન્યાનચંદ્રજી પાલીતાણું મળે. ૫.સં.૪, જયપુર. [ડિકૅટલૅગભાઈ વ.૧૮ ભા.૧, મુપુગૃહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પુ.ર૭૧, ૪૦૦, ૪૮૫, ૪૯૩, ૫૧ર, ૫૫૫).] [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૨.]. (૩૭૬૩) + વીર જિનવર નિર્વાણ [અથવા દિવાળીનું સ્તવન ' ' દિવાલીદિને ભાવનગરમાં આદિ- (મંગલાચરણ બે સંસ્કૃત શ્લોકમાં છે.) ઢાલ ૧ બાર વરસ તપસાધન કીને, તીસ વરસ મૃત વરસ્ય, અનુપમ જ્ઞાન પ્રકાશી જિનવર, મુનિવર તુંજ રસ ફરો . પ્રભુજી. ૧ અંત - હાલ ૧૨ ગાવો ગાવે રે જિનરાજ તણા ગુણ ગાવે, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણની નિર્મલ થિરતા પાવો રે. જિ. આ ગુણ ગાવે. સુવિહિત ખરતરગછપરંપર, રાજસાર ઉવઝાયો, તાસ શિષ્ય પાઠક અમદમધર, જ્ઞાનધમ સુખદાય રે. જિ. ૪ દીપચંદ પાઠક ઉપગારી, શાસનરાગ સવાયો, તાસ શિષ્ય શુચિ ભક્તિ પ્રસંગે, દેવચંદ્ર જિન ગાયો રે. જિ. પ ભાવનગર શ્રી ઋષભપ્રસાદે, દીવાલિદિન ધ્યાયો, સંઘ સકલ શ્રુતશાસનરાગી, પરમ પ્રમોદ ઉપાયો છે. જિ. ક શાસનનાયક વીર જિનેસર, ગુણ ગાતાં જયમાલો, 1. દેવચંદ્ર પ્રભુસેવન કરતાં, મંગલમાલ વિશાલે રે. જિ. ૭ (૧) પંજે..ભં. જયપુર પ.૬૪. (૨) પ.સં.૮-૧૩, ઘંઘા ભં. દા.૧૩ નં.૩૫. (૩) સં.૧૮(?)શ્રા.વ.૪ લિ. પ.સં.૬-૧૫, વી.ઉ.ભં. દા. ૧૭. (૪) લિ. સ્તંભતીથે પ.સં.૧૦-૧૦, જશ.સં. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રમણિ [૨૪] જૈન ગૂર્જર કવિઓ છે (પૃ.૨૬૧, ૪૯૩, પ૦૦).] [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભા..] (૩૭૬૪) + ચાવીશી પણ બાલાવબોધ સહિત અત - કૂલશ. વીશે જિનગુણ ગાઇયેં, થાઈ તત્વસ્વરૂપોજી, પરમાનંદપદ પાઈયેં, અક્ષયજ્ઞાન અપોજી. ચે. ૧. ચવાહ સે બાવન ભલા, ગણધર ગુણભંડારો છે, સમતામયી સાહુ સાહુણી, સાવ સાવથી સારો. શે. ૨. શ્રી જિનચંદ્રની સેવા, પ્રગટે પુણ્યપ્રધાને, સુમતિસાગર અતિ ઉલ્લાસે, સાધુરંગ પ્રભુ ધ્યાને જી. એ. ૭ સુવિહિત ખરતરગચ્છવરૂ, રાજસાર ઉવઝાયેજી, જ્ઞાનધર્મ પાઠક તણ, શિષ્ય સુરસ સુખદાયોજી. ચ. ૮ દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જિનરાજોજી, દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજજી. ચો. ૯ (૧) પ.સં.૧૬-૫૦, સીમંધર. દા.૨૦ .૩૭. (૨) સં.૧૭૯૮ પ.શુ.૧૮ શુક્ર રાજનગરે. પ.સં.૧૬-૧૨, ગો.ના. (૩) સં.૧૮૨૧ માગશિર શુ.૩ ચંદ્ર લિ. સૂરતિ મધ્યે સા. પ્રેમચંદ સખી પઠનાર્થ. પ.સં. ૧૫-૧૩, વડાચૌટા ઉ. પો.૧૩. (૪) સં.૧૮૧૪ આસાઢ વદિ ૧૧ સેમે પત્તન મધ્યે. પ.સં.૧૩-૧૩, હા.ભ. દા.૮૩ નં.૧૫૮. (૫) સં.૧૯૧૪ વૈ.વ.૫ આદિત્યવાસરે પાટણ નગરે ચિંતામણી પાર્શ્વ પ્રસાદાત કેડારી દેલા પુત્ર રાઈકુણુ પઠનાર્થ લિ. સાધુ માધવદાસ અધ્યાદાસજી. પ.સં.૨૨-૧૧, જશ.સં. (પછી યશોવિજયજીકૃત પદે છે.) (૬) પ.સં.૧૧, કપા. પિ.૧૫ નં.૮૦૨. (૭) પ.સં.૭, જય. નં.૧૦૯૨. (૮) મો.સે.લા. [મુપગૂહસૂચી.] પષ્ણ બાલા. સહિત ઃ (૧) સં૧૭૭ આસાઢ વદિ ૨ કૌમદીવાસરે લિ. પ.સં.૧૩૩, સીમંધર. દા.૨૦ .૪૩. (કવિની સ્વહસ્તલિખિત લાગે છે.) (૨) સં.૧૮૧૪ આસો શુ. રવી લ. મુનિ ખુશાલ દ્રાંગધ્રા મળે. ગુટક, પ.સં.૫૧થી ૬૮ છેલ્વે ૭૭મું પત્ર. ખેડા ભું. દા.૭ નં.૬૯. (૩) સં.૧૮૨૩ આસો વ.૪ ભોમે ૫સં.૧૧, વી,ઉ.ભં. દા.૧૭. (૪) લિ. કનચંદ્રણ સં.૧૮૬૩ વ.શુ.૨ સાણંદ ગ્રામે અમીઝરા પાર્શ્વ પ્રસાદાત Page #258 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી દેવચંદ્રગણિ પં. ધર્મવિજય પઠનાથ. પ.સં.૭૯, અનંત.ભં.ર. (૫) સં.૧૮૧૫ વર્ષ ફાલ્ગન માસે ચતુદશ્ય અજુને પક્ષે લિખિતા ઇયં સ્તુતિ જિનાનાં. પ.સં.૧૧૭–૧૨, આ ક.ભં. (૬) સં.૧૭૬૯ ગ્રં, ૨૧૦૦, ૫.સં.૧૩૩, લીં. ભં. દા.રર નં.૩૭. (૭).પ.સં. ૧૨, અમ. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨પ૮, ૪ર૭, પપ૪, ૫૮૬).] [પ્રકાશિત ઃ ૧. મૂળ માત્ર – શ્રીમદ્દ દેવચંદ્ર ભા.૨.] (૩૭૬૫) + વીશી અથવા ૨૦ વિહરમાન જિન સ્ત, આદિ કલશ વંદ વંદો રે જિનવર વિચરંતાં વંદે; કીર્તન સ્તવન નમન અનુસરતાં, પૂર્વ પાપ નિકંદો રે. જિ. ૧ અંત - સિદ્ધાચલ ચૌમાસ રહીને, ગાય જિનગુણઈ દે; જિનપતિભક્તિ મુગતિનો મારગ, અનુપમ શિવસુખકંદો રે. જિ. ૨ ખરતરગચ્છ જિનચંદ સૂરિવર, પુણ્યપ્રધાન મણિદો; સુમતિસાગર સાધુરંગ સુવાચક, પીધો શ્રુતમકરંદ રે. જિ. ૩ રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાનધમ દિશૃંદ; દીપચંદ સદગુરૂ ગુણવંતા, પાઠક ધીર ગયો છે. જિ. ૪ દેવચંદ્રગણિ આતમહેત, ગાયા વીશ જિર્ણદે; ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપત્તિ પ્રગટે, સુજસ મહદય વૃંદે રે. જિ. ૫ –ઇતિ વિંશતિ વિરહમાન જિન સ્તવનાનિ સંપૂર્ણ. (૧) પ.સં.૧૦, જય. નં.૧૦૯૩. (૨) પ.સં.૧૪, અભય. પિ.૧૭. (૩) પ.સં.૯, મહિમા. પિો.૬૩. (૪) પ.સં.૧૫-૯, સીમંધર. દા.૨૦ . ૭૦. (કર્તાના જેવા અક્ષરમાં) (૫) પ.સં.૧૪–૯, સીમંધર. દા.૨૦ .૮૫. (૬) પ.સં.૧૬–૧૨, સીમંધર. દા.૨૦ .૮૪. (૭) સં.૧૯૧૪ વૈ.વ.૮ બુધે પાટણ ઠારી દે લાસુત રાઈકુણુ પઠનાથ* લિ. સાધુ માધવદાસ. પ.સં.૧૪–૧૧, જશ.સં. (૮) પ.સં.૧૫-૧૧, અનંત. ભે૨. (૮) પ.સં. ૧૧-૧૨, વી.ઉ.ભં. દા.૧૭. (૯) પ.સં.૯-૧૫, વી.ઉ.ભં. દા.૧૭. (૧૦) સંવત ૧૮૫ર શાકે ૧૭૧૭ વર્તમાને પં. દ્વભાણ મુનિ એષા પ્રતિ લિપીકૃતા શ્રીમજજેસલમેરૂ વાસ્તવ્ય બ્રહ્મસર ગ્રામે રાવલ શ્રી મૂલરાજજી વિજયરાયે વામાન ચિરંજીયાત. પસં.૩–૧૪, ગો.ના. હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૪, ૪૧૪).] [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.ર.] Page #259 -------------------------------------------------------------------------- ________________ દેવચ’દ્રગણિ [૨૪] (૩૭૬૬) [+] પ્રભ'જના સ, લીંબડીમાં આદિ– ગિરિ વૈતાઢયને ઉપરે, ચક્રાંકા તયરી લેા અડ્ડા ચ. અંત – રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાનધમ દાતારી; જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ દીપચંદ પાઠક ખરતરવરે, દેવચંદ સુખકારી રે. નયર લિંબડી માંહે રહીને, વાચંયમ સ્તુતિ ગાઈ; આતમરસિક ત્રાતાજનમનને, સાધનરૂચિ ઉપાઈ રે. ઈમ ઉત્તમ ગુણમાલા ગાવેા, પાવા હબધાઇ રે; જૈનધરમમારગ રૂચિ કરતાં, મોંગલ લીલ સદાઇ રે. (૧) પ.સં.ર, પ્ર.કા.ભ'. (૨) પ.સં.૪–૧૦, આ.ક.ભ. (૩) રત્ન ભ. (૪) પ.સં.૩, જિ.ચા. પો.૮૩ ન.૨૧૧૨. [મુપુગૃહસૂચી, હેન્ટેના-સૂચિ ભા.૧ (પૃ.૨૭, ૨૮૭, ૪૯૩).] [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેદ્ર ભા.૨.] (૩૭૬૭) + [સાધુની] પાંચ ભાવના સ આદિ– સ્વસ્તિ સીમદર પરમ, ધરમધ્યાન સુખડામ; સ્યાદ્વાદ-પરિણામ-ઘર, પ્રણમું ચેતતરામ. અંત – જયવંતા પાઠક ગુણધારી, રાજસાર સુવિચારીજી; નિર્મલ જ્ઞાનધમ સભાલી, પાઠક સુવિહિતકારીજી. રાજહંસ સુગુરૂ સુપસાયે, દેવચંદ્ર ઈમ ગાવેજી; ભવિકજીવ જે ભાવના ભાવૈ, તેડુ અમિત સુખ પાવે. જેસલમેરી સાહ સેાભાગી, વધમાન વડ ભાગી; પુત્ર કલત્ર સકલ સેાભાગી, સાધુગુણના રાગીછ, તસુ આગ્રહે ભાવના ભાઇ, ઢાલબંધ મેં ગાઈજી; ભણુસ્યું ગુણસ્થે જે એ ગ્યાતા, લહુસ્યું તે સુખસાતાજી. મન શુદ્ધ પાંચે ભાવના ભાવા, પાવન નિજ ગુણ પાવેા; મન મુનિવરગુણ સર્ફીંગ વસાૌ, સુખસ`પતિ ગૃહ થાવાજી. ૮ (૧) પ.સં.પ-૧૪, આ.ક.ભ. (૨) માસે....લા. (૩) સ.૧૭૯૧ ચૈ. વ.૧૧ સામે રાજદ્ર`ગે. પ.સં.૬-૧૦, મુનિ સુખસાગર. [હેજજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૨૭૮, ૪૧૪).] [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૩૭૬૮) + 'ઢણમુનિ સ, ૨૭ કડી આફ્રિ– વનિતા વિહસીને વીનવે. દેશી પ 19. Page #260 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી . [૪૭] દેવચંદ્રગણિ ધનધન ઢઢણ મુનિવરૂ, કૃષ્ણ નરેસર પુત્રો રે; અંત- દેવચંદ્ર પદ પામી, લહી પરમાનંદ રે. ધન. ૨૭ (૧) પ.સં.૨-૧૪, આ.ક.મં. [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૩૭૬૯) + અષ્ટપ્રવચન માત સઝાય આદિ – સુકૃત-કલ્પતરૂશ્રેણિનિ, વર ઉત્તર કુરૂ ભૂમિ; અધ્યાતમરસ સસિકલા, શ્રી જિનવાણિ નૌમિ. દીપચંદ પાઠક સુગુરૂ, પય વંદી અવદા; સાર શ્રમણગુણ ભાવના, ગાઈસુ પ્રવચનમાત. - ૨ અત – રાગ ધન્યાશ્રી. તે તરીયા ભાઈ તે તરીયા, જે જિનશાસન અનુસરિયા રે; જે કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃતરસદરિયા રે. ૧ ખરતર મુનિ આચરણું ચરિયા, રાજસાગર ગુણ ગિરિયાજી; જ્ઞાનધર્મ તપધ્યાને વસિયા, શ્રુતરહસ્યના રસિયાજી. ૪ તે દીપચંદ પાઠકપદ ધરિયા, વિનયરયણ-સાગરિયાજી; દેવચંદ મુનિગણ ઉચરિયા, કર્મઅરિ નિજરિયાજી. સુરગિરિ સુંદર જિનવરમંદિર, શોભિત નગર સવાઈજી; નવાનગર ચેમાસું કરિને, મુનિવર ગુણથુતિ ગાઈજી. મુનિગણમાલા ગુણહ વિશાલા, ગાવો હાલ રસાલાજી; ચૌવિહ સંધ સમણગુણ થતાં, થાયે લીલવિલાસજી. કલશ. ઈમ દ્રવ્ય ભાવે સમિતિ સમિતા, ગુપ્તિગુપ્તા મુનિવરા; નિમેહ નિર્મલ શુદ્ધ ચિધન, તત્ત્વસાધનતત્પરા, દેવચંદ્ર અરિહા-આણ વિચરે, વિસ્તરે જસસંપદા; નિગ્રંથ-વંદન-સ્તવન કરતાં, પરમ મંગલ સુખ સદા. (૧) લિ.૧૯૧૮ આશો શુ.૭ ભમે. પ.સં.૫–૧૪, આકર્ભ. [હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૭૯).] [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.ર.] (૩૭૭૦) આઠ રુચિ સઝાય સ્થાનાંગમાં અષ્ટમલમાં આઠ રુચિ કહે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રગણિ આદિ [૨૪] ઉલાલાની દેશી સુરપતિનતઃ દેવ અમિતગુણી, સર્વિભાવપ્રકાશક દિનમણી, અંત – દેવચંદ્ર આણુા રૂચિ હાજો, બાલગાપાલ રે, આતમતત્ત્વ સંભાલ રે, કરજ્યે જિનપતિ બાલ રે; થાસ્યા પરમ નિહાલ રે. આ. ૧૨ જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ (૩૭૭૧) નિજગુણ ચિંતવન મુનિ સઝાય આદિ – ધનધન જે મુનિવર સંયમ વર્ગાજી; અંત – સદ્ગુરૂ પાઠક દીપચંદનેાજી, શિષ ગણી ભાખે દેવચંદ રે. ધ. ૧૧ (૧) પ.સ’.ર, આક.ભ. (૩૭૭૨) [+] ગજસુકુમાલ સઝાય ૩૬ કડી આઢિ – કારિકા નગરી ઋદ્ધિ સમૃદ્ધિ, કૃષ્ણે નરેસર ભુવનપ્રસિદ્ધ. અત ષરતરગચ્છ પાઠિક દીપચંદના, દેવચંદ્ર વંદે મુનીરાય રે, સકલ સિદ્ધિસુષકારણુ સાધુજી હૈ, ભવેાભવ હાયે! સુગુરૂ સહાય ૨. ધન્ય. ૩૮ (૧) સંપુર્ણ લખ્યું છે બાઈ પુરી પડનાર્થે શ્રી ગજસુકુમાલ સઝાય સમાપ્ત લખીત. મુની સૈાહનરત્નજી શ્રી દ્રાંગપુર નયરે મહારાણા શ્રી રણમલસિંઘજી રાયે શ્રી શુભં ભવતુ, પ.સં.૨-૧૨, ગુ.વિ.ભ. (૨) ૩૬ પદ્મ, પ્ર.કા.ભ. (૩) લિ.૧૯૧૪ માગ.શુ.પ. પ.સ.૩-૧૨, આ.ક.ભ. [હેજૈનાચિ ભા.૧ (પૃ.૨૭૮, ૨૮૭, ૪૦૮, ૧૦૯).] [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૩૭૭૩) દ્વાદશાંગી સઝાય આદિ ઢાલ. એ ગુણ વીર તણા ન વીસારૂં એ દેશી. વીર જિષ્ણુસર જગઉપગારી, ભાષા ત્રિપદી સાર રે, ગણધર મેધ વધ્યા અતિ નિરમલ, પસર્યાં શ્રુતવિસ્તાર રે. વીર. ૧ અંત – શ્રુત સિઝાયે જિનપદ લહીયે, થાયે તત્ત્વની સાધિ રે, દેવચંદ્ર આણાય સેવા, જિમ લહે। શુદ્ધ પ્રમાધ રે. વીર. ૧૪ (૧) ગુ.વિ.ભ’. (૩૭૭૪) આહિશિક્ષા અંત – પરમ અધ્યાતમ જે લખે, સદગુરૂ કરે' સંગ, તિણુકુ ભવ સફલા હવે, અવિહડ પ્રગટે. ર’ગ ધર્મધ્યાનકા હેત યહ, શિવસાધનકા ખેત, Page #262 -------------------------------------------------------------------------- ________________ [૨૪] -અઢારમી સદી દેવચંદ્રગણિ ઐિસો અવસર કબ મિલી, ચેત સકે તો ચેત. વક્તા શ્રોતા સબ મિલે, પ્રગટે નિજ ગુણરૂપ, અખય ખજીને જ્ઞાનકે, તીન ભુવનકે ભૂપ. એહ પત્ર અનૂપ છે, સમજે જે ચિત લાય, દેવચંદ્ર કવિ એમ કહે, નિજ આતમ થિર થાય. ૪ [મુગૃહસૂચી.] (૩૭૭૫) + સાધુવંદના ૧૩ હાલ આનો કલશ શ્રીદેવ(નં.૧૦૫૩)કૃત “સાધુવંદના'માં જોવામાં આવે છે. જુઓ ભા.૪ પૃ.૭૫. [વસ્તુતઃ શ્રીદેવની કૃતિ જણાય છે. જુઓ છેલ્લે સંપાદકીય નેધ.] આદિ– અરિહંત સિદ્ધ સાધુ નમો, નમતાં ક્રોડ કલ્યાણ, સાધુ તણા ગુણ ગાશું, મનમેં આનંદ આણ. ગુણ ગાઉં ગુરૂવા તણું, મન મોટે મંડાણું, ગુરૂ સહજે ગુણ કરે, સિઝે વંછિત કામ. અંત - કલશ ચોવીસ જિણવર પ્રથમ ગણધર ચક્રી હલધર જે હુવા, સંસારતારક કેવલી વલી સમણ-સમણ સંયુઆ. સંવેગ મૃતધર સાધુ સુખકર આગમવચને જે સુણ્યા, દીપચંદ્ર ગુરૂ સુપસાથે શ્રી દેવચઢે સંથણ્યા. [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.ર.] (૩૭૭૬) [+] શત્રુજય [અથવા સિદ્ધાચલ ચિત્ય પરિપાટી સ્તવન (ઍ.) આદિ– ઢાલ સફલ સંસાર અવતાર એ હું ગિણું. નમવિ અરિહંત પભણંત ગુણઆગરા, ખવિય કમ્મદ્દગા સિદ્ધ સુહ સાગરા, તીસ ગ ગુણ જુઆ ધીર સૂરીશ્વરા, વાયગા ઉત્તમ ગુણ વાયણ ધરા. ૧ અંત – કલશ. ઈમ સકલ તીર્થનાથ શત્રજયસિરવરમંડણ જિનવરે, શ્રી નાભિનંદન જગઆનંદન, વિમલ શિવસુખઆગરો. સુચિ પૂર્ણ ચિદઘન જ્ઞાન દર્શન સિદ્ધ ઉદ્યોત સુભ મને, Page #263 -------------------------------------------------------------------------- ________________ [૫૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ નિજ આતમસત્તા સુદ્ધ કરવા વાર જિત કૈવલ દિને, શ્રી સુવિહિત ખરતરગચ્છ જિનચંદ્રસૂરિ સાખા ગુણનિલેા, વઝાયવર શ્રી રાજસારહ સીસ પાઠક સિરતિલા, શ્રી જ્ઞાનધમ સુશિષ્ય પાઠક રાજસ ગુણે વર્યાં, તસુ ચરણસેવક દેવચદ્રે વિનવ્યા જગહિતકરા. (૧) નાહટા.સ”. (તેમણે ઉતારેલી નકલ પરથી.) [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૨.] (૩૭૭૭) ગિરનાર સ્તુતિ, સિદ્ધાચલ સ્તુતિ, પાધ્ધ જિન નમસ્કાર (૧) પ.સ.૧-૧૫, આ.ક.ભ. દેવચ'દ્રગણિ ગદ્યકૃતિઓ અત (૩૭૭૮) + આગમસાર ર.સ.૧૭૭૬ ફાગણ શુદ ૩ ભામવાર મરાટમાં આ ગુજરાતી ગદ્યમાં કરેલ ગ્રંથ છે તેમાં છેવટે પેાતાના પરિચય રૂપે તેમજ ગ્રંથના હેતુ રૂપે નીચે પ્રમાણે પ્રશસ્તિ આપી છે : અષ્ટ કર્મવન દાહકે, ભયે સિદ્ધ જિનચંદ; તા સમ જો અપ્પા ગણે, વદે તાકા ઇંદ. કર્મરાગ ઔષધ સમી, જ્ઞાન-સુધારસ-પુષ્ટિ; શિવસુખામૃત-સરાવરી, જયજય સમ્યક્ દષ્ટિ. અહિં જ સદ્ગુરૂશીખ છે, એહિ જ શિવપુરમાગ, લેજો નિજ જ્ઞાનાદિ ગુણ, કરો પરગુણત્યાગ. જ્ઞાનવૃક્ષ સેવા ભવિક, ચારિત્રસમકીતમૂલ; અમર અગમપદલ લહેા, જિનવરપી-ફૂલ. સંવત સત્તર છહુત્તરે, મન શુદ્ધ ફાગુણ માસ; માટે કાટ મરેાટમાં, વસતાં સુખ ચામાસ. સુવિહિત ખરતગચ્છ સુથિર, યુગવર જિનચંદસૂર, પુણ્યપ્રધાન પ્રધાન ગુણ, પાઠક ગુણે પર. તાસ શિષ્ય પાઠક પ્રવર, સુમતિસાગર ગુણવ’ત; સકલશાસ્ત્રજ્ઞાયક ગુણી, સાધુરગ જસવંત તાસ શિષ્ય પાઠક વિષુધ, જિનમત પરમત જાણુ, ભવિકકમલ પ્રતિખેાધવા, રાજસા(ગ)ર ગુરૂ ભાણુ, જ્ઞાનધમ પાઠક પ્રવર, શમક્રમ ગુણે અગાહ; રાજસ ગુરૂ ગુરૂ શક્તિ, સહુ જગ કરે સરાહ - ૧ ૨ 3. ४ ૫. ७ L と Page #264 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી છે. [૫૧] દેવચંદ્રગણિ. તાસ શિષ્ય આગમરૂચિ, જૈન ધર્મ દાસ; દેવચંદ આનંદમે, કીને ગ્રંથપ્રકાશ. આગમસારેદ્ધાર એહ, પ્રાકૃત સંસ્કૃત રૂપ; ગ્રંથ કિયે દેવચંદ મુનિ, જ્ઞાનામૃત-રસફૂપ. કર્યો ઈહાં સદાય અતિ, દુગદાસ શુભ ચિત્ત; સમાવન નિજ મિત્રÉ, કીનો ગ્રંથ પવિત્ત. ધર્મમિત્ર જિનધર્મ-રતન, ભવિજન સમકિતવંત; શુદ્ધ-અમરપદ-ઓળખણ, ગ્રંથ કિ ગુણવંત. તત્ત્વજ્ઞાનમય ગ્રંથ યહ, જોવે બાલાબોધ, નિજપરસત્તા સબ લિખે, શ્રેતા લહે પ્રધ. તા કારણ દેવચંદ મુનિ, કીનો આગમ ગ્રંથ; ભણશે ગુણશે જે ભવિક, લહેશે તે શિવપંથ. કથક શુદ્ધ છેતારૂચિ, મિલજે એક સંગ; તત્ત્વજ્ઞાન શ્રદ્ધા સહિત, વલી કાય નિરોગ. પરમાગમ શું રાચજે, લહેશ પરમાનંદ; ધર્મરાગ ગુરૂ ધર્મ સે, ધરજે એ સુખકંદ. ગ્રંથ કિયે મનરંગ સાં, સિત પખ ફાગણ માસ; ભમવાર અરૂ તીજ તિથિ, સફલ ફલી મન-આસ. (૧) સંવત સત્તર ત્રયાસએ, વદિ તેરસ ગુરૂ માસ; શ્રી જાલેલ સુજાનકે, લિખિત મુનિ દુર્ગદાસ. શ્રી થિરાદવાસી સુઘડ, શ્રાવક ચતુર સુજાણ; અભયચંદદે આગ્રહે, પુસ્તક લિખ્યા પ્રમાણુ. મુલચંદ ટોકર પ્રમુખ, શુદ્ધ પરણુતિધારી; આગમ અધ્યાતમ અરથ, વાંચે વિસ્તારી. રકત વસ્ત્ર બાલપુરી, ધરજે આતમધર્મ; ઔર ધર્મ સબ ભર્મ , જાસૌ બંધ કર્મ. ક્ષેત્રસ્પશનેકે ઉદે, તુમ હમ દશન હોય; મવર્ગણાંક મિલન, ચાહત હે નિત રોય. તુહ જેસે જ્ઞાયક ગુણી, સમઝો સુત સંતોષ; મિલ્યા જ્ઞાન બિમણ વધે, લહે જ્ઞાનરસપષ. યા ચિતર્યો નિત વાંચજે, શ્રી જિનાય નમ શુદ્ધ; Page #265 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રમણિ [પર જૈન ગૂર્જર કવિઓ: ૫ સ્વામી તુમ્હ બાલપુરી, અહનિશિ જ્ઞાન વિશુદ્ધ. ૭ ઈતિ મંગલં. રાધારકે કર વસે, પાંચે અક્ષર એહ; આદક્ષર દૂરિ કરિ, વચ્ચે સે હમકે દેહ. સજન હમ તુમ જાનિયે, યહે પ્રતિવ્યવહાર; નવકી અંકુ જ ના મિટે, નવકે અંક પહાર. દોનુઉ દૂહા સમ કે, ધર જ્ઞાનસને; પ્રત્યુત્તર પાછો દેયણ, વૈશેષિક મુતી દેહ - ઇતિ આગમસાર ગ્રંથ સમાપ્ત. [ભ.?] (૨) ચં.૧૯૮૨ ભ. દાનરત્નસૂરિ સં.૧૮૧૪ પ્ર. આશો શુ.૧૪ ચંદ્રવાસરે લિ. મેહનરત્નન દ્રાંગધરા દુગે અજીતપ્રભુ પ્રાસાદાત. પ.સં૪૦–૧૭, સુ.લા. ખેડા. (૩) પ.સં.૩૧-૧૫, ખેડા ભે૨ દા.૨ નં.૩૪. (૪) પં. માનવિજયગણિ શિ. પં. શુભવિજય શિ. પં. કનકવિજયેન લિ. સં.૧૮૧૨ .વ.૪ રાજનગરે. પ.સં.૧૫-૧૭, ખેડા ભં.૩. (૫) પ.સં.૧૭–૧૫, કલ.સં.કો... વૈ.૧૦ નં.૮૭ પૃ.૧૮૦થી ૧૮૫. (૬) ભાં.ઈ. સને ૧૮૭૨-૩ નં.૮૧. (૭) સં.૧૮૧૩ પશુ.૪ સોમે - પૂજ્યાચાર્ય શિવજી શિ. . સૂર્યમલ શિ. . રાજધર શિ. . વાઘજી લિ. તરણપુર બંદરે (સુરતમાં). ચોપડી આકારે, જેના આત્માનંદ સભા, ભાવ. (૮) સંવત અષ્ટાદિગૂરૂદ્ર વર્ષે અસ્વન માસે સિત પક્ષે ૧૦ તિથી બુધ લ. પૂજય ઋષિ કણા શિષ્ય ઋષિ ભવાનજી શિષ્ય મુનિ ઇદ્ર લઘુ બ્રાત મુનિ જીવણજી. પસં૫૪, ગોડીજી. નં.૩૬૦. [મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૨૯, ૨૪૨, ૪૮૫, ૪૬૫, ૪૬૮, ૫૫૦, ૫૮૫, ૫૯૧).] [પ્રકાશિત ઃ ૧. પ્રકરણરત્નાકર ભા.૧, ૨. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.૧.] (૩૭૭૦) + નયચકસાર આ પણ ગુજરાતીમાં – લોકભાષામાં ગદ્ય રૂપ છે તેમાં મંગલાચરણ સંસ્કૃતમાં ત્રણ શ્લોકમાં કર્યું છે. આદિ– પ્રણમ્ય પરમબ્રહ્મશુદ્ધાનન્દરસાસ્પદમ, વીર સિદ્ધાર્થ રાજેન્દ્રનન્દને લેકનન્દનમ. જત્વા સુધર્મસ્વાગ્યાદિ, સંઘં સદ્ગાચાર્ય, સ્વગુરૂન દીપચન્દ્રાખ્ય પાઠકાન મૃતપાઠકોન. નયચક્રસ્ય શબ્દાર્થ કથનું લેકભાયા, યિત બાલધાર્થ માર્ગવિયે. Page #266 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી દેવચંદ્રમણિ અંત – સૂમબોધ વિષ્ણુ ભવિકને, ન હોયે તત્ત્વ પ્રતીત, તત્ત્વાલંબન જ્ઞાન વિણ, ન ટલે ભવભ્રમભીત. તત્વ તે આત્મસ્વરૂપ છે, શુદ્ધ ધર્મ પણ તેહ, પરભાવાનુગ ચેતના, કમંગેહ છે એહ. તજી પર પરિણતિરમાણુતા, ભજ નિજભાવ વિશુદ્ધ; આત્મભાવથી એકતા, પરમાનંદ પ્રસિદ્ધ. સ્યાદ્વાદગુણપરિણમન, રમતા રમતાસંગ; સાધે શુદ્ધાનંદતા, નિર્વિકપરસરંગ. મોક્ષસાધન તણુ મૂલ તે, સમ્યગ્દર્શનજ્ઞાન; વસ્તુધર્મ-અવબોધ વિષ્ણુ, તુસખંડન સમાન. આત્મ વિણ જે ક્રિયા, તે તે બાલકચાલ; તરવાની વૃત્તિમેં, લેજે વચન સંભાલ. રત્નત્રયી વિણ સાધના, નિષ્ફલ કહી સદીવ; લોકવિજય અધ્યયનમેં, ધરે ઉત્તમ છવ. ઈદ્રિયવિષયઆસંસના, કરતા જે મુનિ લિંગ; ખૂતા તે ભવપંકમેં, ભાખે આચારાંગ. ઈમ જાણી નાણી ગુણી, ન કરે પુલ આસ; શુદ્ધાત્મગુણમેં રમે, તે પામે સિદ્ધિવિલાસ. સત્યાર્થ નયજ્ઞાન વિનુ, ને હવે સમ્યગજ્ઞાન; સત્યજ્ઞાન વિષ્ણુ દેશના, ન કહે શ્રી જિનભાણ. સ્યાદ્વાદવાદી ગુરૂ, તસુ રસ રસિયા શાસ; યોગ મિલે તો નીપજે, પૂરણ સિદ્ધ જગીસ. વક્તા-શ્રોતાવ્યોગથી, શ્રુત-અનુભવ-રસ પીન; ધ્યાનધ્યેયની એકતા, કરતા શિવસુખલીન. ઈમ જાણી શાસનરૂચિ, કરજે ચુતઅભ્યાસ; પામી ચારિત્રસંપદા, લહેશે લીલવિલાસ. દીમદ ગુરૂરાજને, સુપાયે ઉલ્લાસ; દેવચંદ્ર ભવિહિત ભણી, કીધે ગ્રંથપ્રકાશ. સુણસે ભણસે જે ભવિક, એહ ગ્રંથ મનરંગ; * જ્ઞાનક્રિયા અભ્યાસતાં, લહેશે તવંતરંગ.. કાદશાર નયચક છે, મહલવાદિકૃત વૃદ્ધ; Page #267 -------------------------------------------------------------------------- ________________ દેવચકગણિ [૫૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ સસશતિ નયવાચના, કીધી તિહાં પ્રસિદ્ધ. અલ્પમતિના ચિત્તમેં, નાવે તે વિસ્તાર; મુખ્ય સ્થૂલ નયભેદને, ભાખ્યો અ૯પ વિચાર. ખરતર મુનિપતિ ગચ્છાતિ, શ્રી જિનચંદ્ર સૂરીશ; તાસ શીસ પાઠક પ્રવર, પુણ્યપ્રધાન મુનીશ. તસુ વિનયી પાઠકે પ્રવર, સુમતિસાર સસહાય; સાધુરંગ ગુણ સંનિધિ, રાજસાર ઉવજજાય. ૧૯ પાઠક જ્ઞાનધર્મ ગુણી, પાઠક શ્રી દીપચંદ; તાસ સીસ દેવચંદકૃત, ભણતાં પરમાનંદ. (૧) સં.૧૮૧૯, પ.સં.૪૪, પ્રથમનાં ૪ પત્ર નથી, કાથવટે રિપોર્ટ નં.૧૩૮૦. (૨) સં.૧૮૩પ શાકે ૧૭૦૦ કા.શુ.૨ ૫. કાંતિવિજય લ. રાજનગરે નાગોરીસરાયાં માણિભદ્ર પ્રસાદાત. પ.સં.૯૩, વિ.ઉ.ભં. દા.૧૦. [ડિકૅટલોગભાઈ વૈ.૧૮ ભા.૧] [પ્રકાશિત : ૧ પ્રકરણરત્નાકર ભા.૧, ૨. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.૧.] (૩૭૮૦) + ગુરુગુણ છત્તીસી બાલાવબોધ - મૂળ ગ્રંથ પ્રાકૃત વ્રજમેનશિષ્યકૃત. આદિ– પ્રણમ્ય પરમાત્માનં, શુદ્ધસ્યાદ્વાદદેશકું; શ્રી વિરે શાસનાધીશ, વિશં પ્રણમામ્યહં. શ્રીમદાચાયવર્યાણ, ગુણાનાં ષત્રિશકા; ટબાર્થ શિષ્યબોધાય, દેવચંદ્રણ પ્રાચ્યતિ. અંત – શ્રીમદ્ ખરતરગ છે, પાઠકા રાજસાર સતસંજ્ઞા તશિષ્ય પાઠકત્તમ ધીરા, શ્રી જ્ઞાનધર્માદવાદ, તેષાં શિષ્યપ્રવરા પાઠકા દીપચંદ્રાદ્દવાઃ તેષાં શિષ્યણાય બાયબોધ વિનિમિત. મુણિગુણસ્મરણાલંકૃતિ, વિશુદ્ધચિત્તેન દેવચંદ્રણ, ભવ્યજનાનુગ્રહકૃતિ, કૃતસ્પદભ્યાસરસિકન. (૧) ઈતિશ્રી ગુરુગુણ બાલધાર્થ સમાપ્તમ. પ.સં.૧ર-૧૧, ગુ.વિ.સં. [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૧] (૩૭) + વિચારસર પ્રકરણ ગ્રંથ પ્રાકૃત ગા.૩૦૫ પન્ન સંસ્કૃત - ટીકા તથા ટબાસહિત ર.સં.૧૭૮૬ કાર્તિક સુદ ૧ નવાનગરમાં અત – ગાથા. ર૯૭નો અથ – એ વિચારસાર પ્રકરણ તેહના અધિકાર Page #268 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫] દેવચંદ્રગણિ છે. તિહાં પહેલો અધિકાર ગુણઠાણને, બીજો અધિકાર માગણને છે. એ ગ્રંથ રાધનપુરવાસી શ્રદ્ધાવંત શાંતિદાસ નામે ગૃહસ્થ તેણે ઉદ્ધાર સવ ગુણઠાણે, તથા માર્ગણાઈ ભાવ સર્વ સંગ્રહ્યા ધારી વિચારી ચેખા કર્યા. ગાથા ૨૯૮ તેહને અનુગ્રહને અથઈ ગાથા રચી વિચારસારની. આગમની રીતે તે શુદ્ધ તે. શું ગ્લાનિ વાણી પ્રમાણ છે. ગાથા ૨૯૯ સુવિહિત યથાથી જૈન આગમના અનુસારી સા સમાચારી. તેહવો- એહવો ખર(ત૨)ગછ છે. તિહાં યુગપ્રધાન સદગુરૂ શ્રી જિનચંદ્રસૂરિ થયા. તેહની સાષા પરંપરા મળે શ્રી જિનચંદ્રસૂરિ શિષ્ય મહોપાધ્યાય શ્રી પુન્યપ્રધાનજી, તેહના શિષ્યોપાધ્યાય સુકૃતિસાગરજી, તેહના શિષ્ય વાચક મુખ્ય શ્રી સાધુસારજી, તેહના શિષ્ય જિનવરવચનનો જે તત્ત્વસાર તેહમેં પ્રવીણ ઉપાધ્યાય શ્રી રાજાર જ થયા. ગાથા ૩૦૦ તેહના શિષ્ય જ્ઞાન તથા ધર્મ, જે ચારિત્ર તેહના ધરણહાર ઉપાધ્યાય જ્ઞાનધમજી એહવે નામે થયા. ગાથા ૩૦૧ તેહનો શિષ્ય અધ્યાત્મતત્ત્વનો રસક જિનઆગમ પ્રમાણુ તત્ત્વસ્વરૂપને કથક આગમસાર જ્ઞાનસાર તત્વાવબોધ પ્રમુખ ગ્રંથને રચવેક આત્માને હીત કરે, જીવજ્ઞાનરૂચિ, દેવચંદ્રગણીએ – હવે નામે એ તેણે સૂત્ર ર. ગાથાબંધ ભવ્ય જીવને ઉપગાર કાજે. ગાથા ૩૦૨ રસ ૬ નિધિ સંજમ ૧૭ એટલે સત્તર સૈ છ— વરસે શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા તે દિવસે એતલે કાર્તિક સુદ ૧ જૂહાર ભટ્ટારક પવન દિવસે આત્માને બોધ કરવાને ઉધર્યો છે. સમય કહેતાં સિદ્ધાંત તે સમુદ્ર તેહથી સિદ્ધાંતસમુદ્રને પાર પામવાને દુર્લભ પર એ અભ્યાસ કલ્યાણ છે. ગાથા ૩૦૪ કમપયડી જે ગ્રાહણ પૂર્વનો ઉદ્ધાર છે. તથા શિવસમસૂરિકૃત ભાષ્ય છઈ તથા જિનવલ્લભસૂરિકત કર્મગ્રંથ છે તેની ટીકા પણ મલયગિરિસૂરીકૃત છે તથા દેવેંદ્રસૂરીકૃત છે ઇત્યાદિક પૂર્વ સૂરીના જે વચન તે સવ જોઈને અનુસારે એ વિચારસાર ગ્રંથ રચ્યો છે. જા જિણવાણિ વિજાઈ, ભાવથીરચિઠઈ ઈમે વયણું, Page #269 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ્રગણિ [૬] જૈન ગૂર્જર કવિએ ૫ નૂતપુમિ રઇયે, દેવ દેણુ નાણુઠ. ૩૦૫ જસીમ જિનવાણી જયવંતી વરતે તાસીમ થિર રહે એ ગ્રંથના. વચનની રચના, એ ગ્રંથની પૂરણતા નૂતનપુર નવાનગર મળે પંડિત દેવચંદ્રગણિ પોતાને તથા પરને પણ જ્ઞાન વિશેષ વૃદ્ધિને અરથે કરી. ૩૦૫ (૧) પ.સં.૧૩૪-૧૧, ગુ.વિ.ભં. (૨) સં.૧૮૧૯ ગ્રં.૧૫૦૦, પ.સં. ૫૪, સેલા. નં.૨૯૨૨. (૩) લ.સં.૧૮૨૩, ૫.સં.૨૮, પ્ર.કા.ભં. દા.૫૩ નં.૪૭૮. (૪) પ.સં.૭૪, અમ. [આલિસ્ટમાં ભા.ર, હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૬૨૨).] [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.૧] (૩૭૮૨) સપ્તસ્મરણ બાલા, (૧) વિકા. (૩૭૮૩) ૨૪ દંડક વિચાર બાલા, ૨.સં.૧૮૦૩ કા.શુ.૧૧ ભાવનગર. અંત - ઈમ જિનવાણી જોઈને, જીવસ્વરૂપવિચાર, ભવિકજીવ પ્રતિબોધવા, વાત રૂપ વિસ્તાર. ધરમધ્યાન એહ વિધ, કરતાં અરથ સિઝાય, બેધબીજ નિરમલ ભલી, કરમનિજર થાય. સુવિહિત ખરતરગ છે, વર રાજસાર ઉવઝાય, ગ્યાનધર્મ પાઠક પવર, સીસવરગ સુખદાય. તાસ સસ પાઠક નિપુણ, દીપથદ સુવનીત, દેવચંદ રચના કરી, બાલાવબોધકી રીત. સસિ વસુ અવર વહ્નિ મિત, ભાવનગર ચોમાસ, કાર્તિક સીત એકાદશી, કીધે ગ્રંથપ્રકાસ. ભણે ગુણે ધારે ભવિક, તાં કે નિરમલ ગ્યાન, દેવચંદ્ર આણુ સહિત, સે ધરમનિધાન. (૧) પ.સં.૧૩-૧૭, નાહટા.સં. (૨) પ.સં.૧૩, ચતુ. પિ.૧૦. (૩) વિકા. ["ાવીશી બાલા.” માટે જુઓ આ પૂર્વે કૃતિક્રમાંક ૩૭૬૪.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૭૩-૯૬ તથા પ૯૪, ભા.૩ પૃ.૧૪૧૭–૨૦ તથા ૧૬૩૯-૪૦. શ્રીદેવ(નં.૧૦૫૩)ને નામે નોંધાયેલી “સાધુવંદનામાં આરંભના દેહ નથી, તેથી એ આરંભ જુદે લાગે છે, પણ વસ્તુતઃ Page #270 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૭] પદ્મચદ્રશિષ્ય એમને નામે તથા દેવચંદ્રને નામે નોંધાયેલી કૃતિ એક જ હોવાનું જણાય છે. દેવચંદ્રની મુદ્રિત કૃતિમાં કલશ પૂર્વે “શ્રીદેવ વંદે તેહ' એ પંક્તિ આવે છે, તેથી કૃતિ શ્રીદેવની જ હેવાની ખાતરી થાય છે. છેલ્લી પંક્તિમાં પાછળથી દેવચંદ્રનું નામ દાખલ થયેલ છે. નેધાયેલી હસ્તપ્રતો શ્રીદેવ નામ જ આપે છે એ પણ નોંધપાત્ર હકીકત છે.] ૧૧૦૪. પદચંદ્રશિષ્ય (ખ. જિનચંદ્રસૂરિ–પદ્મચંદ્ર) પદ્મચંદ્ર જુઓ આ પૂર્વે નં.૯૧૨. (૩૭૮૪) નવતત્ત્વ બાલા. (હિંદીમાં) ર.સં.૧૭૬૬ પાશ્વજન્મદિવસે [માગ.વ.૧૦] ગુરુ થટ્ટામાં આદિ- સંવત સતરે વટ ર ૧૭૬ ૬, શ્રી પાશ્વ જન્મ વિચાર, તિણ દિન ગ્રંથ પૂરણ ભય, વાત રૂષિ ગુરૂવાર ખરતરકી શાખા ભલી, ધરી બિરૂદ વખાણ, શ્રી જિનચંદ્ર સૂરીસરૂ, પ્રથમ શિષ્ય પરધાન. પદમચંદ ગુરૂ પરગડા, રોચક હે જસુ વાણ, તસુ પ્રસાદે મેં લહી, દિખ્યા શિખ્યા જણ. સિંધુદેશમેં સોહતી, થટ્ટા નગર સુન્નણ, પંચ દસમ જિનવર તણ, દાસે કીયૌ વખાણ. નિરખે એક આરસી, જ્ઞાનપદારથ સાર દે દો લોચન સબ લહિ, પરં જ્ઞાન અનંત અપાર. જ્ઞાન ભાનું સમ જાણીઈ, જ્ઞાન સુદ્ધ ગુણઠાણ, જ્ઞાની ભવહિ ન સંચરઈ, કરે જ મુક્ત પ્રયાન. ભણે ગુણ વાંચે સુર્ણ, લિખે લિખાવે જોઈ, જન્મ સુફલ નર સૌ કરે, સુલભબધ ફુનિ હેઈ. (૧) પ.સં.૧૧૨-૧૩, ગુ. નં.૧૪-૩૫. (૨) ગ્રં.૩૦૦૦ લ.સં.૧૯૦૩, પ.સં.૧૬૭, લીં.ભ. દા.૩૮ નં.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૭-૩૮.] ૧૧૦૫. તેજસિંહ (આ. જ્ઞાનમેરુ-સુમતિરુશિ) (૩૭૮૫) + નેમ રાજિમતીને બારમાસો .સં.૧૭૬૬ પિષ શુદિ ૧૨ રવિવાર કરદેશ પ્રાગરાય રાજાના રાજ્યમાં ૧૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ કીતિ વિજય [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૪૬૮.] ૧૧૦૬, કીર્તિવિજય ૧ (૩૭૮૬) ગાડીપ્રભુ ગીત ૧૧ કડી ર.સ.૧૭૬૬ વૈશાખ આદિ – આજ દિવસ મુઝ સફલ જુ ફલીયા સુપને પ્રભુજી મીલીયા. અંત – સતરઈ સઈ છાસડે સાખઈ, તવન રચ્ય વૈશાખઇ. ૧૦ સ્ત. ગેડી પાસ તણા ગુણ ગાયા, સફલ થઇ મુઝે કાયા. ૧૧ સ્ત. કીરતિવિજય ઇષ્ણુ પર એલઇ, પ્રભુજીને કાઇ ન તાલઇ, ૧૨ સ્ત. (૧) સં.૧૮૧૮ વર્ષે ફાલ્ગુન માસે કૃષ્ણપક્ષે નવમી તિથૌ નઃવાસરે પ્રત્યુષ સમયે શ્રી વિક્રમપુર મધ્યે શ્રી જિતધમ સૂરિસાષાયાં મ. ૩. સિદ્ધવનજી તશિષ્ય મુખ્ય મ. ઉ. સિદ્ધવિલાસજી તચ્છિષ્ય મુખ્ય પ. પ્ર. સિદ્ધતિલકગણ તચ્છિષ્ય મુખ્ય પ. પ્ર. સિદ્ધર`ગમુનિના લિપિકૃત. સાધ્વી મનાં પઠનાથ હેતવે. મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૬૬-૬૭.] [૫૮] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ ૧ ૧૧૦૭, ભાગવિજય (ત. વિજયપ્રભસૂરિ–ઉદયવિજય–મણિવિજયશિ.) (૩૭૮૭) નવતત્ત્વ ચાપાઈ ૧૬૭ કડી ર.સ’.૧૭૬૬ ચામાસું પાટણમાં મૂળ આ પછીના વરસિંહકૃત આ કૃતિ છે અને તેના બદલે ભાગવિજયનું, તેમજ તેના ગુરુ-પ્રગુરુને બદલે ખીન્ત નામેા મૂકી ફેરફાર કર્યાં જણાય છે એ વાત આદિની કડીમાં ‘સહગુરૂ દામ' એ શબ્દોથી પકડાય છે, કારણકે વરસિંહ એ દામ મુનિના શિષ્ય છે માટે તે જ આ કૃતિના કર્તા જણાય છે. આદિ – પાસ જિનેસર પ્રણમી પાય, સહગુરૂ દાંન(મ) તણે! સુપસાય નવતત્ત્વના મુદ્ન વિચ્ચાર, સાંભલયા ચિત દેઇ નરનારિ. જીવ અજીવ પુન્ય પાપ જોય, આસવ સંવર નિજ રા હાય બધ મેાક્ષ તવતત્ત્વ એ સાર, હિવે ક એહના વિસ્તાર. ૨ અત – ખસે છે।હેાતર ખેાલ જ સાર, આગમથી કહ્યો વિસ્તાર નવતત્ત્વની ચાપાઈ એ, ભણે ગણે સુખ પામે તહ. શ્રી તપાગચ્છ શણગાર, શ્રી વિજયપ્રભસુરી ગણુધાર તાસ પાટે વીરાજે સાર, શ્રી ઉદયવિજય ઉપાધ્યાય ક્રિનકાર. ૧૯૫ તાસ સાસન માંડી સામતા, શ્રી મણીવિજય પખંડીત હતા તાસ સીસ ભાગવિજયે કહ્યા, એ બેાલ સિદ્ઘાંત થકી સંગ્રહ્યા. ૧૯૬ સંવત સત્તર છે.સાની સાલ, નગર પાટણ રહી ચૈામાસ ભાગવિજયજી ચે વીનતી કરી, સંધ સમક્ષે ચીત ધરી. ૧૬૭ ૧૬૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯]. વરસિંહ (૧) પ.સં.૭–૧૪, બોટાદ જૈન પાઠશાળા વગર પ.નં.૭. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૫-૧૬.] ૧૧૦૮, વરસિંહ (લંકાગચ્છ તેજસિંહ-કાહ્ન-દામશિ.) (૩૭૮૮) + નવતત્વ ચેપાઈ ૧૩૨ કડી .સં.૧૭૬૬ ચોમાસું કાલાવડ આદિ-પાસ જિનેસર પ્રણમી પાય, સહગુરૂ દાંમ તણે સુપસાય નવતત્વને કદ વિયાર, સાંભલ ચિત દેઈ નરનાર. ૧ જીવ અજીવ પુન્ય પાપ જોય, આસવ સંવર નિર્જરા હોય બંધ મોક્ષ નવતત્વ એ સાર, હિવે કહૂં એને વિસ્તાર. ૨ અંત – બિસે છહેતર બોલ જ સાર, આગમથી કીધો વિસ્તાર નવતત્વની ચેપઈ એહ, ભણે ગુણે સુખ પામે તેહ. ૧૨૯ શ્રી લંકાગળ- સિગાર, શ્રી પૂજ્ય શ્રી તેજસિંઘ ગણધાર તાસ પાર્ટી વિરાજે સાર, કાંહ્ય આચાર્ય ક્યું દિનકાર. ૧૩૦ તાસ સાસણ માહિ સોભતા, દાંમ મુનીવર પંડિત હતા તાસ શિષ્ય ઋષિ વસિંઘ કહ્યા, એ બેલ સિદ્ધાંત થકી મેં ગ્રહ્યા. ૧૩૧ સંવત સતર છાસ ઉલ્લાસ, નગર કાલાવડ રહ્યા ચેમાસ ગાંધી ગેલ વીનતી કરી, દાંમ મુની શિક્ષ ચિત મે ધરી. (૧) લિ. ૪. ફતૈચંદ સં.૧૮૩૭ ચૈત્ર માસે કૃષ્ણપક્ષે ૪ તિથી લિ. સિહેર ગ્રામ. પસંદ-૧૪, ગો.ના. [મુપુગૃહસૂચી (ભૂલથી રવસી ઋષિને નામે પણ).] પ્રકાશિત : ૧. લોકાગચ્છીય શ્રાવકસ્ય સાથે પંચપ્રતિક્રમણ સૂત્ર મુંબઈમાં શિલાછાપમાં સં.૧૯૪૩માં ભ. કલ્યાણચંદજી જયચંદજીએ છપાવ્યું હતું તેમાં પૃ.૨૧૯થી ૨૩૫. (આમાં વરસિંઘને બદલે સિંઘજી મૂકેલ છે, પણ ખરું નામ વરસિંઘ-વરસિંહ લાગે છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૪–૧પ. જુઓ આ પૂર્વેના ભાગવિજ્ય.. ૧૧૦૯ ન્યાયસાગર (તા. ધર્મ સાગર ઉ.-વિમલસાગર-પદ્યસા સાગર-ઉત્તમસાગરશિ.) ભિન્નમાલ (મરુધર – મારવાડના)માં એસવાલ જ્ઞાતિના મોટા શાહ Page #273 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસાગર [૨૬૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ અને રૂપાંને ત્યાં જન્મ સ.૧૭૨૮ શ્રાવણ શુક્ર ૮. નામ નેમિદાસ. ઉત્તમસાગર મુનિ પાસે દીક્ષા. ગુરુના સ્વર્ગવાસ સ૧૭૫૮માં. કેશરિયાજીના તીમાં દિગંબર નરેદ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનેા પરાભવ કર્યો. દેહત્યાગ સં.૧૭૯૭ ભાદ્રપદ વ૬ ૮ અમદાવાદમાં લુહારની પેાળમાં, તેમના રૂપ ત્યાં કદમપુરાની વાડીમાં કરવામાં આવ્યા. (જૈત ઐતિહાસિક ગૂજર કાવ્યસંચય.) (૩૭૮૯) [+] સમ્યક્ત્વવિચાર ગર્ભિત મહાવીર સ્તવન અથવા સમકિત સ્ત. ૬ ઢાળ ર.સ.૧૭૬૬ ભા.શુ.પ આદિ પ્રણમી ૫૬ જિતવર તણા, જે જગનેં અનુકૂલ, સ પસાઈ હિં લહિં, સમકિતરયણુ અમૂલ; તે જિમ વીરે ઉપદિસ્યું, પરષદ મજઝ અનૂપ, તિમ હું વર્ણવસ્યું હૐ, સમકિત શુદ્ધ સ્વરૂપ. ઢાલ ૬. માઇ ધન્ન સુપનનું – એ દેશી. સંવત ઋતુ રસ શ્રુતિ ચંદ્ર ૧૭૬૬ સંવત્સરણી, ભાદરવા માસે સિત પંચમી ગુણખાણી. શ્રી તપગચ્છનાયક શ્રી વિજયરત્ન સૂરિદ. સુરગુરૂ જ આગલ કર જોડી મતિમ દ; તસ રાજે પંડિત ઉત્તમસાગર સીસ, કહે ન્યાનસાગર પ્રભુ પૂરા સંધ જગીસ. (૧) મહેાપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી ભાણુવિજયગણિ શિષ્ય પં. શ્રી મેહવિજયગણિ લષિત પ્રેમાપુર. સં.૧૭૮૨ વર્ષે માગશર વિદ ૧૪ બુધે. ૫.સ.૪૬, તેમાં ૫૪.૩૯થી ૪૬, માં.ભ’. દા.૭૧ ન.૯૪. (૨) સ્વાપત્ત બાલા. સાથેઃ લ.૧૯૩૧ કા.શુ.૩ ગુરૂ. સુ`બઈ. ચિંતામણિ પાર્શ્વનાથ પ્રસાદાત્. પ.સ’૪૩-૧૨, આ.ક.ભ’. (૩) સ્વાપન બાલાવબેાધસહિત ઃ ૫. સુપર, ખેડા ભ. દા.૬ ન.૧૬. [મુપુગૃહસૂચી.] અંત પ્રકાશિત ઃ ૧. મૂલ અને તે પરના બાલા.: પ્રકરણ રત્નાકર ભાગ ૩. [૨. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસ ગ્રહ] (૩૭૯૦) [+] સમ્યક્રૂત્વ વિચાર ગભિત મહાવીર સ્ત, બાલાવબેધ વેદ યાદ્રી ૬ ૧૭૭૪ મિતે, વર્ષ ૨ાળદિનગરસ્થેન, વિષ્ણુધ્ધાત્તમાદિશિશુના, ન્યાયાજિલધિના નાસ્તા, ૫. ૨.સ.૧૭૭૪ રાજનગરમાં ૧. Page #274 -------------------------------------------------------------------------- ________________ ત્યાયસાગર અઢારમી સદી સભ્યત્વસ્તવનસ્યાસ્ય લોકભાષાનિબ બંધસ્ય સ્વપરેષાં સ્મૃતિહેતો રકારિ બાલાવબોધેય. (પ્રત માટે જુઓ ઉપરની કૃતિને અંતે.) પ્રકાશિતઃ જુઓ ઉપરની કૃતિને અંતે. (૩૭૯) પિડદોષ વિચાર સક્ઝાય ર.સં.૧૭૮૧ ચોમાસું ભરૂચમાં આદિ– પ્રણમી જિનવર પદકમલ, સિદ્ધ નમી કર જોડિ, પિંડદોષ કહું લેશથી, પહોચાઈ વંછિત કોડિ. અંત – સંવત સતર એકાશીઇ વષે ભરૂચિ રહી ચોમાસજી, એ સઝાય કર્યો જગહેતે, ભણીઈ મનિ ઉલ્લાસો. ૧૨ તપગચ્છમાં પંડિત ગીતારથ, ઉત્તમસાગર સીજી, ન્યાયસાગર કહે સંજમ પાલો, દિનદિન અધિક જગીસોજી. ૧૩ (૧) માં.ભં. (૩૭૨) નિગોદવિચાર ગભિત મહાવીર સ્ત, અંત – હવે પ્રભુ તુ મુઝને મિલ્યો, સિદ્ધાં સવિ કાજ, ન્યાયસાગર પ્રભુને કહે, ધન દિન મુઝ આજ. સુધ. (૧) પં. રાજેંદ્રવિજ્ય પં. જગમાલજી અર્થે સ્થભતીર્થ સં.૧૮૬૫ ભાદ્રપદ સિત પ્રતિપદે લિ. ટબાસાહત, પ.સં.૭–૧૧. [ભં?] (૨) પ.સં. ૩-૧૨, આ.કા.ભં. (૩) ટબાસહિત : પંનયકુશલેન લ. ૫.સં૫, પાદરા. ભં. નં.૯૧. (૩૭૯૩) મહાવીર [જિન સ્તવન] રાગમાલા રે.સં.૧૭૮૪ ધન તરસ રાનેરમાં જુદા જુદા રાગમાં જેવા કે માલવકેશ વગેરે. આદિ રામકલી. મહાવીર જિન વંદે, ભવિક જન મહાવીર જિન વંદો, આંકણું. પ્ર ઊઠી પહિલૌ સમરી જઈ, નમસ્કાર સુખકંદો. ૧ ભ. ચઉદ સુપન રાણી નિશિ દેખાઈ, આયા કૃખિ જિર્ણો, દિનદિન રાજદ્ધિ બહુ વાધી, પાણ્યા પરમાણંદ. ૨ ભ. સિદ્ધારથ નૃપ ત્રિશલા , ભયો જ્ઞાનકુલચંદે, પૂ. ઈ જૂહી ચંપક, રામકલી અરવિંદે. અંત – રાગ ધન્યાસી. Page #275 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસાગર [૨૬] જૈન ગૂર્જર કવિઓ પર ઘરઘર મંગલમાલ આજ મારે ઘરધર મંગલમાલ, વીરનિર્વાણને કેવલ ઉત્સવ, ઇંદ્ર કરઈ તતકાલ. આજ, ૧ ઘરિધરિ રંગવાઈ મંડન, શોભા ઝાકઝમાલ. આજ. ૨ રહિ રાખેર નયર ચોમાસું, જિહાં જિનભુવન વિશાલ. આજ. ૩ વેદ વસુ મુનિ વિધુ મિત, હષે એ રંગમાલ. આજ, ૪ ધનતેરસિ દિનિ પૂરણ કિધી, છત્રીસ રાગ રસાલ. આજ. પ. સેમચદાહ જયચંદ હતઈ, એ ઉત્તમ ગુણભાલિ. આજ. ૬ પંડિત ઉત્તમસાગર સેવક, ન્યાયસાગર સુરસાલ. આજ. ૭ મહાવીર સ્તવ્યા મેં પૂછ થઈ ગુણમણિભરી થાલ. આજ. ૮. કલશ. જય જગતલોચન તમવિરોચન મહાવીર જિનેસરો, હે શું યો આગઈ ભક્તિરાગાઈ જાગતઈ જગઅધહરે; તપગચ્છમંડન દુરિતખંડન ઉત્તમસાગર બુધવર, તસ સીસ ભાઈ પુણ્ય આસય ન્યાયસાગર જયકાર. ૧. (૧) સં.૧૭૮૪ માગ.વ.૭ ભાગ લેષક. ૫.સં.૧–૧૦, આ.ક.મં. (૨) સંવત ૧૭૮૬ શાકે ૧૬૫ર ફ.વદિ ૧ સૂરતિ મળે. પ.સં.૪–૧૩, ઘંઘા. ભં. દા.૧૦ નં.૩૮. (૩) વ્યાસ મિરાંમ દયારામણ લિ. સં.૧૮૮૪ માહા શુ.૫ દિને. પ.સં.૬-૧૫, પાદરા. નં.૯૩. [હેજૈજ્ઞારુચિ ભા.૧ (પૃ.૫૧૪).] (૩૭૯૪) બાર વ્રત રાસ [અથવા સઝાય ૨.સં.૧૭૮૪ દિવાલી (૧) સં.૧૭૮૬ મા.શુ.૩ રવિ રત્નન લિ. પ.સં.૧૦, અભય. નં. ૧૪૧. (૨) પ.સં.૧ર-૧૨, તેમાં પહેલું ને બારમું નથી, ખેડા ભ. દા. ૮૦ નં.૫૦૧. [હેસાસૂચિ ભા.૧ (પૃ.૩૧૫).] (૩૭૯૫) + ચોવીસી (૧) આદિ આદિનાથ જિન સ્ત. પ્રભુ તાહરી સૂરતિ મેં ધરી ધ્યાનમાં, ન્યાયસાગર પ્રભુ સેવક માગે, વાણી અમૃત પાનમાં. પ્રભુ. ૭ અંત - મહાવીર સ્ત. નિરખી સાહિબકી સૂરતિ, લેસન કેરે લટકે હે રાજ, યારા લાગે. Page #276 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૩] ચાચરાગ ૨ ઉત્તમ શીશ ન્યાય જગીશું, ગુણ ગાયા રંગ રટકે હે રાજ પ્યારા લાગો. ૭ (૧) સં.૧૮૧૩ જેશુ.૧૧, ૫.સં.૧૩-૯, જિનદત્ત સં. મુંબઈ પિ.૧૨. [મુગૃહસૂચી, લીંહસૂચી – કદાચ નીચેની ચોવીસી પણ હોય.] પ્રકાશિતઃ જુઓ નીચેની કૃતિને અંતે. (૩૭૯૬) + ચોવીસી (૨) આદિ – આદિનાથ સ્ત. મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે – એ દેશી, જગઉપગારી રે સાહિબ માહરે રે, અતિશય ગુણમણિધામ. ન્યાયસાગરે ગુણગર સાહિબા રે લલિતળિ નમે નિતુ પાય. મો. અંત – મહાવીર . રાગ ધન્યાશ્રી. વંદુ વાર જીનેસર રાયા, વદ્ધમાન સુખદાયાજી ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજશ સુબોધ સવાયાછે. ૫ કલશ. ચોવીશ જિનવર ભવિકહિતકર, સકળ મંગળ સુરતરૂ વિવિધ દેશીબંધી ગાયા, ભક્તિવશથી સુંદરૂ, તપગચ્છશોભાકરણ કવિવર ઉત્તમસાગર પદક જે, રસિક મધુકર ન્યાયસાગર શીષ જિનગણને ભજે, [હસ્તપ્રત માટે જુઓ ઉપરની કૃતિને અંતે.] પ્રકાશિત ઃ ૧. બંને : ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૧૪૪–૧૭૧. [૨. ૧૧૫૧ સ્તવનમંજૂષા.] (૩૭૯૭) + વીશી [વિહરમાન જિન] આદિ– ૧ શ્રી સીમંધરજિન સ્ત. રાગ બિહાગડો. કહેજે વંદન જાય, દધિસુત કહેજે વંદન જાય. વાયસાગર દાસ પ્રભુ, કીજીયે સુપસાય. દધિ. અંત – ૨૦ શ્રી અજિતવીય જિન સ્ત. અરજ સુણે ટુક મોરી રે યાદવકે ધટી – એ દેશી. Page #277 -------------------------------------------------------------------------- ________________ કાતિવિમલ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ અરજ કરું દિલ ગ્યાની રે, સુણ સાહિબ મેરા, ન્યાયસાગર પ્રભુ વાંછિત પદવી, દાને કરે મહેરબાની. સુ. ૬ ' (૧) પ.સં -૧૮, આ.ક.ભં. (૨) લિ. સૂરતિ બંદિરે ગ. દીપવિજય લિ. પ.સં.૯-૧૨, જશે.સં. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૨૮).] પ્રકાશિત ઃ ૧. ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૭૩૮-૪૮. [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૫૪૨-૪૬, ભા૩ પૃ.૧૪૪૦-૪૧.] ૧૧૧૦. કાન્તિવિમલ (ત. શાંતિવિમલ અને ગુરુભાઈ કનક વિમલ, તેના બે કલ્યાણવિમલ અને કેસરવિમલ, તેને શિ.) (૩૭૯૮) વિક્રમચરિત્ર) કનકાવતી રાસ ૪૧ ઢાળ ૮૯૦ કડી .સં. ૧૭૬૭ માગશર શુ.૧૦ રવિ રાધનપુરમાં આદિ દૂહા. સકલ સમીહિત પૂર, પતિખ પાસ નિણંદ, અલિયવિઘન દૂર હરે, સેવે સુરનર વૃંદ. નીલમણિ તનું દીપતા, અતિશય જાસ ચોત્રીસ, લોકાલોક પ્રકાશતો, પ્રણમું તે જગદીસ. નયણ સુધારસ સરસતી, કરતી નવ નવ ખેલ, રંગે રમે ત્રિદ્ઘ લેકમેં, ભૂષિત સુરતરૂલ. પ્રણમીજે તે સરસ્વતી, કવિયણજનઆધાર, સરસ કથા રસ દીજી, કીજે મુઝ ઉપગાર. પ્રવચન-સરવર ઝીલતાં, નિરમલ જાસ શરીર, જિણઆણું સૂધી ધરે, સુરગિરિ જેમ સુધીર. શ્રદીપક કરી પરગડો, ભાસે લોકસ્વભાવ, તે સદગુરૂ નિત પ્રણમીઈ, ભવજલ-તારણ નાવે. ધર્મ વડા સંસારમાં, કરમ કરે સો હાય, સુરનર વિદ્યાધર અવર, સયલ પટંતર જોય. ભાગ ભલાં કરમેં લહે, અવર ન કેઈ ઉપાય, આપદ ટલે સંપદ હે, જે હવે શીલ સહાય. શીલે શિવસુખ પામીઈ, શીલેં વાંછિત હોય, સુખ પામ્યા કનકાવતી, તે સુણો સદ્દ કઈ. Page #278 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી કાન્તિવિમલ વિકમરાયચરિત્રમાં, સરસ સુણે અધિકાર, રાસ રચું રલીયામણ, તાજન સુખકાર. ૧૦ અંત – સાયર રસ મુનિ ચંદ્રમા એહ સંવત્સર મનિ જાંણિ હે રે હે રાજ, માગશિર શુદિ દશમી દિને રવિવારે કીધ પ્રમાણ હે રાજ. ૧૫ તપગચ્છગયણ-દિવાકરૂ, શ્રી વિજય રત્ન સૂરદ હે રાજ, ગુણનિધિ ગિરૂઓ સાહિબે, ગુરૂ પ્રતાપ જિહાં રવિચંદ હે રાજ, તેહને રાજ્ય વિરાજતા શ્રી શાંતિવિમલ કવિરાય હે રાજ, કનકવિમલ કવિરાજની રૂડી બાંધવ જોડિ સુહાય હ રાજ, તસ પથકમલ-મધુકરા, બુધ કલ્યાણવિમલ સુખદાય હે રાજ, તસ બંધવ કાવિદ વલી, શ્રી કેસરવિમલ ગુરૂરાય હો રાજ, તાસ ચરણસેવા લહી મેં તો ગાયો અક્ષર એહ હો રાજ, આજ મનોરથ સફ એ તો રહજ્ય દુધર તેહ હે રાજ. ક્ષિતિતલમંડણ જાણિયે, રૂડો રાધનપુર શુભાગ હે રાજ, સંઘ તણે આગ્રહ કરી કીધા ઉત્તમના ગુણગ્રામ હે રાજ, એકતાલીસ ઢાલે કરી, મેં તો રચિચો રાસ રસાલ હે રાજ, કાંતિવિમલ કહે એહવું, હે ઘરિધરિ મંગલમાલ હો રાજ. (૧) સં.૧૮૨૭ ભાદ્રવદ શીલી શાતેમ ૭ સોમવાર નૌતનપૂર બંદરે પ્રભાત સમયે ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી વિજયધર્મસૂરિ ચતુર્માસ સમે સેવાયાં સકલ પં. શિરોમણી શ્રી આગમસાગરજી શિ. વલ્લભસાગરગણિ લિપિ. કૃતં. ધો.ભં. (૨) ઈતિ શીલ વિષયે વિક્રમસેન કનકાવતી રાસ. સવ ગ્રંથાગ્રંથ લોકસંખ્યા ૧૧૮૬ ગાથા ૮૯૦ લિ. ૫. વિવિજૈગણિ સં. ૧૮૨૩ ફાગણ સુદિ પ, પં. વિસાગરગણિ પઠનાથ. શ્રી નાકુલ નગરે. પ.સં.ર૯-૧૪, ધો.ભં. (૩) સર્વ ગાથાસંખ્યા ૮૩૦, પિસ વદિ ૧૦ દિને મંગલવાસરે ભાવનગર બંદિરે સમાપ્ત .પ.સં.ર૭–૧૫, બાલવિજ્યજી. (૪) સં.૧૮૭૮ મધ માસે શુકલ પક્ષે અષ્ટમી તિથી ભોમવારે લલીત પં. જ્ઞાનવિજય લાલવિજયે સકે દધીગ્રામે વાસ્તત્રં ઇદં પુસ્તકં લપીકૃત. પ.સં.૧૯-૨૦, દા.૧૩ નં.૮. પદ્મસાગર ભં. જૈનશાલા, અમદાવાદ, (૫) સંવત ૧૮૬૭ સાકે ૧૭૩૨ પ્રવર્તમાને શુભ પૌષ માસે શુકલપક્ષે સપ્તમી તિથી ભોમવારે શ્રી રાધાન્યપુર નગરે શુભ ચાતુર્માસ કૃતં લિ. પં. શ્રી રંગવિજયગણી સીષ્ય ઋષભન સ્વવાંચનાર્થ. ગાથા ૮૯૦, ઉત્તમ Page #279 -------------------------------------------------------------------------- ________________ કીસન વા.-કૃષ્ણદાસ મુનિ [] જૈન ગૂર્જર કવિઓ છે પ્રતિ, પ.સં.૩૪, પ્ર.કા.ભં. વડો. નં.૩૦૮. (૬) .૧રર૧ સં.૧૮૫૫ શાકે ૧૭૨૦ દિપબિંદરે પૂજ્ય ઋષિ લખમસી શિ. તાર્કિક ભાષાશાસ્ત્રવિસારદ પૂજ્ય રત્નસિંહ શિ. જૈનમાગ વિસારદ પૂજ્ય કૃષ્ણજી શિ. દીપબિંદર વાસ્તવ્ય મુમુક્ષુચરણરજરેણુ કિંકર લિ. ભવાન કૃષ્ણજી તત્ પાક રક્ષણીય ઋષિ કશ્મસીહ લિ. પ.સં.૩૨-૧૮, રાજકોટ મોટા સંઘને ભં. [આલિસ્ટઈ ભા.ર, મુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૫).] [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૬૮-૭૦, ભા.૩ પૃ.૧૪૧૬] ૧૧૧૧. કીસન વા-કૃષ્ણદાસ મુનિ (લે. સિંઘરાજશિ.) (૩૭૯) કિસન (ઉપદેશ) બાવની સં.૧૭૬૭ આ સુદ ૧૦ અંત – શ્રી સીઘરાજ કાગછ-સિરતાજ આજ તિકિ', કૃપા ક્યૂ કવિતાઈ પાઈ પાવન, સંવત સતર સત્તસકે વિજેદસઈ કી, ગ્રંથકિ સમાપતિ ભઈ હે મનભાવનિ, સાધવિ સુવિગ્યાન માકી જઈ શ્રી સ્તનબાઈ, તજી દેહ તા પર રચી હે વિગત્તાવનિ, મત કિનમતિ લીની તતહીપે રૂચિ દિની, વાચક કિસન કીનિ ઉપદેશબાવનિ. (૧) લ.સં.૧૯૪૬ ચે.શુ.૧૩, ધો.સ.ભં. (૨) લ.સં.૧૮૩૩, પસં. ૧૪, લીંબં. દા.ર૩. (૩) પ.ક.૭થી ૧૩, તેમાં પ.૪.૭થી ૯, મજૈ.વિ. નં.૫૩૧. (૪) સં.૧૮૧૩ વ.વ. શન મોહનપુર મધ્યે પર્ધદેવ કૃપાઈ લિ. પસં.૧-૯, ખેડા ભેર દા.૩ નં.૧૫૪. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૭૨, ભા.૩ પૃ.૧૪૧૬] ૧૧૧ર. સભાચંદ (વે. ખ. જિનચંદ્રસૂરિ–પદ્મચંદ-ધર્મચંદશિ.) (૩૮૦૦) જ્ઞાનસુખડી (ગદ્ય) ૨.સં.૧૭૬૭ ફા.શુ.૭ રવિ થટ્ટામાં શ્રીગુરૂ ગ્યાની સું કહ્યો, આગમ અર્થ વિચાર ભાવભગતિ સૌ સંગ્રહ, ગ્યાંન સુખડી સાર. ૬૧. સંવત્ સતર સતસ, આસનિ આદિતવાર સિત ફાગુન ફુનિ સપ્તમી, આનંદ વેગ સંભાર. વેગડ બિરૂદ ખાન ગણ ખરતરગચ્છની સાખ Page #280 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૬૭] શ્રી નિાદ સ્વસૂરીસ્વરૂ, પદ્મસર્ચ'દ ગુરૂ ભાખ. ધમચંદ નિત ધ્યાયે, ગ્યાનસુખડી ગ્રંથ તસુ પ્રસાદ કજ્ય લહુ, મુક્તમહિલકા પથ. ચટ્ટા નગર વખાણીયે, શ્રાવક ચતુર સુજાણુ સભાચદ સેહે ભલેા, કુસલ વરણ કલ્યાણ. (૧) પ.સં.૨૩, શેઠિયા. (૨) સં.૧૭૬૮ ચૈ.વ.૭ બુધ પૃ. ખ. ધર્મર રાજ્યે વા. યાણસાગર શિ. વિદ્યાવિજય શિ. બધુ ગુણાનંદ શિ. ક્ષમાકુશલ શિ. કર્મસાગર લિ. હુબડ જીવાને લિ. પ.સં.૧૪, ભુવનભક્તિ. પેા.૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૮-૩૯.] ૧૧૧૩. ઉદયસિ་હ (નાગોરીગચ્છ સદાર ગશિ.) (૩૮૦૧) મહાવીર ચાઢાલિયુ ર.સ.૧૭૬૮ આ.સુ.૧૦ કિસનગઢ (૧) જય. પેા.૪૮ નં.૧૦૭૩, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૨૨.] ઉદયસિ હ (૧) રા.એ.સા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૬-૨૭.] ૧૧૧૪. પ્રીતિવન (૩૮૦૨) મહાવીર સ્ત. ૩૪ કડી ૨.સ.૧૭૬૮ ચામાસું કિસનગઢ આદિ – મહાવીર પ્રણમું સદા જિષ્ણુશાસનસિગાર ૧. તંત્રન કહું નિજ હિત ભણી, આગમત અનુસાર. અંત – સંવત સત્તરઇ અડશ કિસનગઢ ચામાસ એ શ્રી વીરગાયઉ સુખ પાયે.. (૩૮૦૩) પાર્શ્વ સ્ત, ૨૬ કડી ર.સં. ૧૭૭૦ ચામાસું સાજત આદિ – દેવ નિરજન નિતિ નમૂ, વાંદું જિવર પાસ લપસુત્રની સાષ દે, તવત ચંદ ગુણુ રાસ એ. અંત – સંવત સતરે સત્તર વરસે સાત નગર ચામાસ એ શ્રી પાસ ગાયા સુષ પાયા પ્રીતિવર્ધન ભાસ એ q 4 ચ્યાર પાટ કૈવલ ભાસ એ. ૨૬ ૧ ૧૧૧૫. જીવસાગર (ત. કુશલસાગર-હીરસાગર-ગગસાગરશિ.) (૩૮૦૪) અમરસેન યરસેન ચરિત્ર ર.સ.૧૭૬૮ શ્રા.વ.૪ મંગળ Page #281 -------------------------------------------------------------------------- ________________ [૨૬] જૈન ગૂર્જર કવિએ : ૫ - ૫ ७ અંત – પાતસાહપ્રતિખાધક સુંદર સાહસગુરૂ-અવતાર રે, હીરવિજયસૂરિ હીરા સાચા જૈન તણેા શિણગાર રે. પટધારિ તેના સુષકારક કુમતિમત`ગજ સીહ રે, શુદ્ધાચાર ગુરૂ શુદ્ધપ્રરૂપક શ્રી વિજયસેન નીરી રે. તાસ પટાધર પ્રવર પ્રભાકર જ્ઞાન તણા ભંડાર રે, વિજયદેવસૂરિ ગચ્છધૂર ધર સકલલાક-હિતકાર રે. ઇ. ગુણનિધિ ગચ્છાધિપતિ મતિસાગર ભવિકમનાકજ-ભાણ રે, તાસ પટાધર મહિમા પૉંડિત શ્રી વિજયપ્રભ ાણુ રે. ઇ. તાસ પટ્ટ ઉદ્દયાચલ ભાસ્કર સન્નિભ જ્ઞાનનિવાસ રે, પરવાદમાતંગવિદારણુ કંઠરવ જસ વાસ રે. સકલગતિસરદાર તપગચ્છ તખતે બાત દિણુંદ રે, રત્ન સમેાવડ ચડત દિવાને રૂ શ્રી વિજયરત્નસૂરીશ રે, ઇ. ૯ વાચકચક્ર-ચક્રધર આપમ તપગચ્છ-સાભાકાર રે, સર્વ શાસ્ત્ર-મહારથ-ભાષક ઉપસમરસભંગાર રે. ગુણુરચણાયર વિદ્યાસાયર કુશલસાગર ગુરૂરાજ રે, વડવષતી સેાભાગીસુંદર સાચે ધરમજહાજ રે ઇ. તાસ સીસ પડિંત ગુણમડિત પાપરહિત શુભ ગાત રે, હીરસાગર ગુરૂ હીરા સિરો જસ પસરી જગ પ્યાત રે. તાસ સીસ તસ તત્પદકજ-મધુકર પંડિતમે શિરતાજ રે, શ્રી ગ’ગસાગર શુભમતિઆગર માને જસ તરરાજ રે, ઇ. ૧૩ પરતષ તેહ તણો સુપસાંઇ મનવ છિત ફલ થાય રે, શાંતિનાથ જગનાથ પંસાયે કથા સરસ કહવાય રે. ભવ ષ્ટિ તીરથ વરસ જાણે માસ શ્રાવણ ચંગ રે, વિદેશિથ ભગુવાર જુણા કલૌ પ્રબંધ અભંગ રે. જે કાંઈ મિથ્યા મે* પ્રકાસ્યું આપ મતિ અનુસાર હૈ, તે સર્વે મિથ્યા દુક્કડે તું હું પામું નિરધાર રે. ઇ. એહ દંડ ત્રીજે હાલ ચારે સકલ પૂગી આસ રે, કવિ જીસાગર ઈમ જપે ધરમથી જયવાસ રૂ. ઇ. (૧) સવત્ ૧૭૮૯ વર્ષે અતિ ફાગણ સુદ ૧૫ દિને ચતુર્થાં પ્રહરે ભટ્ટારક શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી વિજયરત્ન સૂરિસર તતશિષ્ય સકલ વાચિકસભા-ભામિની-ભાલસ્થલ-તિલકાયમાન માપાધ્યાય શ્રી શ્રી ૨૧ શ્રી હિત ૧૨ ૧૭ જીવસાગર 3 ૧૦ ૧૧ ૧૪ ૧૫ ૧૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૬૯] જયસૂરિ વિજય તતશિષ્ય શિશુઃ ૫. ગુણવિજયેન લિપિકૃત”. શ્રી સાઝિત નગર-મધ્યે. ગાડીજીના ભં. ઉદયપુર. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૭૧-૭૨. સ ́વતદશક શબ્દોમાંથી વ્યષ્ટિ’ અસ્પષ્ટ છે. એનું અ ધટન ૧ તરીકે થયું જણાય છે, કેમ કે ભવ=૭, તીથૅ = ૬૮. ‘વ્યષ્ટિ’ તે ષ્ટ્રિ=વિશ્વકર્મા હશે? વિશ્વકર્મા=૧ ?] ૧૧૧૬. જિનદયસૂરિ (ખ. વેગડશાખા જિનસુંઢરસૂરિશિ.) જિનસુંદરસૂરિ માટે જુએ નં.૧૦૯૭, ખરતરગચ્છમાં જિનેાદયસૂરિના સમયમાં સં.૧૪૨૨ના વર્ષમાં ધર્મવિલાસ ઉપાધ્યાયે આચાર્યપદ લઈ (૧) જિનેશ્વરસૂરિ નામ રાખી વેગડ શાખા કાઢી, તેની પાટે (૨) જિતશેખરસૂરિ, તેની પાટે (૩) જિતધર્મસૂરિ, તેની પાટે (૪) જિનચંદ્રસૂરિ, તેની પાટે (૫) જિનમેરુસૂરિ, તેની પાટે જિનગુણ, તેની પાટે (૭) જિનેશ્વરસૂરિ, તેની પાટે (૮) જિનચંદ્ર, તેની પાટે (૮) જિનસમુદ્રસુરિ કે જેના સમયમાં તે જ શાખાના મહિમાહે મુનિએ આ સર્વ ગુરુની પરંપરા ગર્ભિત ચાવીસ જિન સ્ત. સ. ૧૭૨૨માં ખંભાતમાં રચ્યું છે. (જુએ જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ હેરલ્ડના ઐતિહાસિક ખાસ અંક જુલાઈથી ઑકટોબર ૧૯૧૫ના પૃ.૪૭૨થી ૪૮૧ સુધીમાં ખરતરગચ્છના વેગડ શાખાની કંઈક માહિતી' એ નામના પ હરગોવિન્દદાસને લેખ) આ છેલ્લા જિનસમુદ્રસૂરિને જિનભદ્રસૂરિ કરીને શિષ્ય હતા. આ પરંપરામાં ગુણુસમુદ્રસુરિ, જિનસુંદરસૂરિ કે ઉદયસર પૈકી કાઈ જણાતા નથી તેા તેમાંથી પાટ પર નહીં પણ સાદા આચાય ની આ શિષ્યપરપરા હરશે. (૩૮૦૫) સુરસુંદરી અમરકુમાર રાસ ર.સ.૧૭૬૯ શ્રા અંત – સંવત ગણાત્તર શ્રાવણ માસે, એહ રચ્યા ઉલાસ. વેગડ પતરગચ્છ વિરાજે, ગુણસમુદ્રસૂરિ ગાજે. વમાન ગુરૂગચ્છ વડઈ, શ્રી જિનસુદર રિંદા. શ્રી ઉઢસૂરિ કર ગાવે, સુષસંપતિ સંદા. સબંધ ભસવિલ સાંભલસ્યું, લીલા વંછિત લહર્યું. (૧) ઇતિ સુરસુંદરી અમરકુમાર પ્રબંધ સંપૂર્ણ. લિખિતં ૧૭૫૫ વર્ષે ચૈત્ર સુદ ૬ ને વાર રવિવારે. (૩૮૦૬) ૨૪ જિન સવૈયા (હિંદીમાં) ર.સં.૧૭૬૨ પછી આદિ– નાભિરાય જૂકા નદ મરુદેવા કુરિવ-ચંદ, ના ટ ટ ૭ મ Page #283 -------------------------------------------------------------------------- ________________ કાંતિવિજયણ [૨૭૦] જૈન ગૂર્જર કવિએ : ૫ તયારે વિનીતા વિંદ કા જન્મ જાનીયે, પાંચસે ધનુષ દેહ લંછન વૃષભ રેહ, સહસ ચૌરાસી મુનિ અધિક પ્રવાંનીયૈ. તુર્ડિયંગ આયુ ભાષ સાધવી હૈ તીન લાખ ગણપતિ અસીચ્યાર શુદ્ધને પિાનિયે. ઋષભ જિનદ ઇંદ્ર સેવે સુરતર ચંદ, ઉજ્જૈસર વદે વ્રુંદ ઉપમ વખાંનીયૈ. અંત – પાપકૌ તાપનિવારના હિમ ધ્યાન ઉપાવનકૌ વિરચીસી, પુણ્યથ પાવના ગૃહશ્રી શુદ્ધ ગ્યાંન જતાવન પચીસી. ઋદ્ધિ દિવાવનકૌ હરિ સીયહ બુદ્ધિ વધાવનકૌ ગિરચીસી શ્રી જિનસુંદરસૂરિ સૂસીસ કહે, ઉછૈસર સુજૈન પચીસી. (૧) ઇતિ વ માંન ચેાવીસી સવૈયા કૃતા શ્રી જિનઉદયસૂરિભિ એવ' જ્ઞેય”. પ.ક્ર.૧થી ૭૫.૧૩, જિનદત્ત ભં. મુંબઈ પા. નં.૧૦. (૨) સં.૧૭૮૩ માહ વિદ ૬ અદીતવારે ઇસમાઇલખાતરા ડેરા મધ્યે લિ. દીપચ`દેન. પ.સં.૪, અભય. ત’.૨૪૭૩, [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧૮૬-૮૭, ભા.૩ પૃ.૧૨૧૩-૧૪, પહેલાં ‘સુરસુંદરી અમરકુમાર રાસ'ના ર.સં.૧૭૧૯ દર્શાવેલા તે પછીથી ૧૭૬૯ કરેલ છે તે ચેાગ્ય જ છે. ‘ગાત્તર' એટલે ૬૯ જ થાય, તે ઉપરાંત કવિની અન્ય કૃતિએ ર.સ.૧૭૭૨ અને ૧૭૭૩ની અન્યત્ર નોંધાયેલી મળે છે.] ૧૧૧૭, કાંતિવિજયગણિ (ત. વિજયપ્રભસૂરિ-પ્રેમવિજયશિ.) આ કવિની શિષ્યપરંપરા હતી. ભાવદેવસૂરિના પાશ્વનાથ ચરિત્ર' પર ગુજરાતી ખાલાવબેાધ સં.૧૮૦૦માં ભાવિજયે રચ્યા તેની પ્રત આ કવિની શિષ્યપરંપરામાંના એકે લખી છે તે નીચે પ્રમાણેઃ સં.૧૮૬૨ના વર્ષે શાકે ૧૭૩૪ પ્રવર્ત્તમાન ફાગુણ વદિ ૧૪ દિને અધવાસરે સકલ ભટ્ટારક શ્રી વિજયપ્રભ સૂરિસ્વર ચરણસેવી સિષ્ય પ. પ્રેમવિજય તતશિષ્ય પં. શ્રી કાંતિવિજય તશિષ્ય રાજવિજય તશિષ્ય કૃષ્ણવિજય તસિષ્ય પં. શ્રી ૫ રંગવિજયગણિ તતસિષ્ય સેવક ઋષભવિજય લિખિત આત્માથે શ્રી અહિલ્લપુર પાટણ મધ્યે. ૫.સ.૫૬૨, ૨૫ પ્ર.કા.ભ. ન.૭૪૨. (૩૮૦૭) એકાદશી સ્ત. ઢાલબદ્ધ ર.સ.૧૭૬૯ માગશર શુ.૧૧ ડભાઈ Page #284 -------------------------------------------------------------------------- ________________ કલશ, અઢારમી સદી [૭૧] કાંતિવિજયગણિ ચોમાસું આદિ પ્રથમ ઢાલ ચંદ્રાઉલાની દ્વારિકા નયરી સમેસર્યા રે, બાવીસમો જિનચંદ; બૈ કર જોડી ભાવ મ્યું રે, પૂછે કૃષ્ણ નરિંદ; પૂર્વે કૃષ્ણ નહિંદ વિકિ, સ્વામી ઈગ્યારસ મૌન અને કે, એહ તણે કીરત મુખ ભાષ, મહિમા તિથિને થિર કરી દાજી. જિણંદજી જી રે. ૧ અંત ઇય સલસુષકર દુરિતદુષહર ભવિકતરૂ-નવજલધરૂ, ભવતા પવારણ જગતતારક જો જનપતિ જગગરૂ; સતર સય ઉગણેતર સમે રહી ડભોઈ ચઉમાસ એ, સુદિ માશ મૃગશિર તિથ ઈગ્યારસ રચ્યા ગુણ સુવિસાલ એ. ૧ થય થઈ મંગલકેડિ ભવના પાપરજ દૂરે હરે, જયવાદ આપે કીર્તિ થાપે સુજશ દિશદિશ વિસ્તરે; તપગચ્છનાયક વિજયપ્રભ ગુરૂ શીસ પ્રેમવિજય તણા, કહે કાંતિ ભણતાં ભવિક સુણતાં લહે મંગલ અતિ ઘણે. ૨ (૧) ૫.સં.૨–૧૬, મારી પાસે. (૩૮૦૮) + મહાબલ મલયસુંદરીને રાસ ૪ ખંડ ૯૧ ઢાળ ર.સં. ૧૭૭૫ વૈશાખ સુદ ૩ પાટણ આદિ- સ્વસ્તિ શ્રી સુખસંપદા, પુરણ પરમઉદાર આદીશ્વર આનંદનિધિ, પ્રણમું પ્રેમ અપાર. ફણીમણીમંડિત નીલતન, કરૂણારસભરપૂર પારસ જલધર પલ્લ, બોધબીજ અંકૂર. શાસનનાયક સાહિબ, ગિરૂઓ ગુણ વિસંત, - હરીલંછન હીયડે ધરું, મહાવીર અકુવંત. અંત – ઢાલ ૩૯મી. દીઠે દીઠો રે વામાજીકે નંદન દીઠ એ દેશી. ભાવે ભાવે રે, ભવિ કરજે જ્ઞાન-અભ્યાસ, જ્ઞાને સંકટ કેડિ પલાયે, જ્ઞાને કુમતિ ન વાધે. જ્ઞાને સુજશ લહે જગ માંહિ, જ્ઞાનેં શિવપદ સાધે. ભવિ. ૧ યદ્યપિ નાણાદિક સમુદિત હાં, મુગતિ હેતુ જિન ભાંખ્યું, તાપણુ ગક્ષેમનું હેતુ, પહેલું જ્ઞાન જ દાખ્યું . ભ. ૨ Page #285 -------------------------------------------------------------------------- ________________ કાંતિવિજયગણિ [૭૨] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ પાસ તણા નિર્વાણ દિવસથી, વરિસ ગયાં શત એક, તેહવે હુઇ સત્યશીલ સલૂણી, મલયાસુંદરી સુવિવેક રે. ભ. ૩ શ્લાક એકના ભાવ વિચારી, તેહ લહી ભવપાર, તે કારણ શિવસાધન સાચુ, જ્ઞાન જ એક ઉદાર રે. શ'ખનરેશ્વર આગે પહિલું, શ્રી કેશીગણુધારે, મલયચરિત ભાખ્યું વિસ્તરથી, જ્ઞાન તણે અધિકારે તેહ તણા રસ સવસ્વ લે, શ્રી જયતિલક સર્વિદિ, નૂતન મલચરિત સંખેપે, ભાષ્યા અતિ આણુંદે રે. જ્ઞાનરત્ન વ્યાખ્યા ઈતિ નામે, ત્રિણ અધિકારઇ પ્રસીધા, તેહ માંહે ઇમ સંબંધ સીધે, ધૂરિ અધિકારે લીધા રે. શ્રી તપગણુ ગણનાયક ગિયા, શ્રી વિજયપ્રભસૂરિ, ગુણવતા ગૌતમ ગુરૂ તાલે, મહિમા મહિમા સન્દૂર રે. તાસ શિષ્ય કાવિંદકુલમંડન, પ્રેમવિજય ભૂધરાયા, કાંતિવિજય તસ શિષ્ય. ઇણિ પરે, વિધવિધ ભાવ બાયા રે. ૯ સંવત શર સુનિ સુનિ વિધુ વધે, રહી પાટણ ચામાસ, શ્રી વિજે ક્ષમા સૂરીશ્વર રાજ્યે, ગાઇ મલયા ઉલ્હાસે રે. ૧૦ આષાત્રીજ તણું શુભ દિવસે, રાસ એ સુપ્રમાણુ, બાલક્રીડા નિરખી માહરી, હાસી ન કરસ્યા જાણું રે. શ્રી જતિલક વચનથી જે મેં, ન્યૂનાધિક કાંઇ ભાણું, સંધ સકલની શાખે' તેહનું, મિષ્ટા દુક્કડ દાણું રે. ઉત્તમના ગુણુ પરિચય કરતાં, હુંઈં સમકીતના શોધ, ઉત્તમ લાભ વિલ પામે... ત્રાતા જે પ્રતિમાધ રે. પાટણ નગરને સંધ વિવેક તસ આગ્રહથી સીધી ચિદ્ન ખંડિ થઇ સ` સંખ્યાઈ, ઢાલ એકાણું કીધી રે. જે ભાવ ભાવે... ભણુસ્સે ગુણુસ્સે, લહિસ્સે તે જયમાલ, એગણુગ્માલીસમી કહી કાંતિ, ચેાથા ખંડની ઢાલ રે. ભ. ૧૫ (૧) સં.૧૮૧૫ વૈશુ૭ રવિ તૃણી પૂર(સુરત) નચે સૂ મંડણુ પાક્ષ પ્રસાદેન ભ. વિજયપ્રભસૂરિ શિ. ૫. હિમવિજય શિ. પં. પ્રતાપવિજય શિ. . રૂપવિજય શિ. ૫. માનવિજય શિ. પં. કસ્તૂરવિજયણિ વાંચનાથ. પ.સં.૮૮, તેમાં ૧થી ૭૮ નથી, સુ.લા. ખેડા. (૨) સ’.૧૮૧૮ માહા શુ.૧૩ શનિ ૫. માણિકસૌભાગ્ય શિ. ચતુરસૌભાગ્ય ૧૪ ભ. ૪ પ 9 ८ ૧૧. ૧૨ ૧૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭૩] કાંતિવિજયગણિ શિ. દીપસૌભાગ્ય શિ. મહિમાસૌભાગ્ય શિ. વિવેકસૌભાગ્ય લિ. શિ. દાનસૌભાગ્ય વાંચતા સાણંદ ગ્રામે. ૫.સં.૭પ-૨૦, ખેડા ભં.૩. (૩) ભ. વિજયદેસરિ શિ. મહેા. નયવિજય શિ. પં. ઉયવિજય શિ. પ ...વિજય શિ. રાજવિજયગણિ શિ. ૫. દેવવિજય શિ. ૫. ખ*તિવિજય લ. ચાણસ્મા મધ્યે વિજિષ્ણુદ્રસૂરિ રાજ્યે ચાંણુશમેં ચતુરમાસે રહા છે (સં.૧૮૪૧ અને ૧૮૮૮ વચ્ચે) શ્રી ભટ્ટવા પાર્શ્વનાથ પ્રસાદાત્. પ.સં. ૯૦૧૫, ઝીં. પેા.૩૭, ન.૧૭૦. (૪) સં.૧૮૬૮ આશ્વિન વદી હું ચંદ્રવાસરે તપાગચ્છે (પછી હરતાલ). ૫.સ.૯૦-૧૫, ઈડર ભર ન.૧૩૦. (૫) સં.૧૯૧૩ ફા.વ.૮ શુભવિજય શિ. પ’. વીરવિજય શિ. ર'ગવિજય પદ્મનાથ પુ. સાવિજય શિ. ૫. લાલવિજયેન લ. પ.સં.૧૧૨-૧૪, વી.ઉ.ભ’, દા.૧૯ પા.૪, (૬) સં.૧૯૩૦ પ્ર. અસાડ વિદ ૧૩ શનિ લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા મધ્યે. ૫.સ.૯૦-૧૬, ખેડા ભ`.૧ દા.૮ નં.૧૧૭. (૭) સર્વગાથા ૧૦૩૬ [?] ઇતિશ્રી જ્ઞાનરત્ન પાખ્યાનાપરનાનિ શ્રી મલયસુંદરી ચરિત્રે પં. કાંતિવિજયદેવસૂરીશ્વર તતશિષ્ય પં. શ્રી ૫ શ્રી જ્ઞાનવિજયગણિ શિષ્ય લલિતવિજયગણિ લિખિતમ્ કાર્ત્તિ શુદ્િ ૯. પુ.સં.૯૨, પ્ર.કા.ભું. (૮) ગુ.વિ.ભ. (૯) ભાવ.ભ. (૧૦) ઇતિશ્રી નાતરત્નાપાખ્યાંનાપર નાંમનીમલયસૂરી ચિરત્રે પં. કાંતિવિજયગણિ વિરચિત પ્રાકૃત પ્રબંધે શીલાવદાત પૂર્વભવવ ના નામ ચતુર્થાં ષડ પરિસમાપ્તા, સત્ ૧૮૬૦ના વર્ષે કાર્તિક માસે શુક્લપક્ષે અષ્ટમી તિથૌ રવિવાસરે શ્રી ભુજનગર મધ્યે શ્રી આદિનાથ જિન પ્રાસાદાત્ લિપીકૃતમ્ સકલપંડિતશિરામણી પં. શ્રી ૧૯ મેઘવિજયગણી તત્શિષ્ય વિદ્વાન વિનયી પં. શ્રી હ*સવિજયગણી તશિષ્ય પ, રત્નવિજય લિષીત આત્મા . વાંચે. તેને ત્રિકાલ વંદના ઈં. શ્રી, શ્ર્લાકસખ્યા ૫૦૦૦ છે. ૫.સ.૯૨૧૫, આ.ક.ભ. (૧૧) સ.૧૮૮૧ પોષ શુપ ભગુવાસરે પેરંદિર મધ્યે શાંતિનાથ પ્રસાદાત. પ.સ.૧૨૦-૧૪, માં,ભ. (૧૨) લિ.૧૮૧૮ આશે શુ.૮ ભામે પ્રવ્ડાદનપુરે. ઋ...રાજકાટ પુ. અ. (૧૩) ૫.સ.૯૫, અમર. ભ. સિનાર. (૧૪) સં.૧૮૨૨ ચૈત્ર પ્રથમ શુ.૧૩ દિને લ. સધવી ફત્તેહચંદ સુરસંધ. પુ.સં.૭૦-૧૪, રત્ન.ભં. દા.૪ર નં.૩ર. (૧૫) સં.૧૮૨૨ વષે પાસ વદિ ૭ ને દિને લષિત. સધવી ફતેચંદ સરસ`ધ શ્રી પાલણુપુર મધે શ્રી પલ્લવીહાર પ્રાસાદે થાત્ર થ શ્લાક ૪૦૦૦. પુસ’.૭૬-૧૩, ૧૮ Page #287 -------------------------------------------------------------------------- ________________ કાંતિવિજયગણિ [૨૭] જૈન ગૂર્જર કવિઓ: ૫ રત્ન.ભં. દા.૪૧ નં.૩૧. (૧૬) પ.સં.૧૨૭-૧૧, મો.સેલા. (૧૭) લિ. સં.૧૮૫૪ માગશર વ.૧૪ ભ્રમામતિગછે ઋષી લાધારષજી તત સક્ષ લીમીકીર્તિ લિ. પ.સં.૮૮-૧૬, વિ.કે.ભં. નં.૪પ૮૦. . પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિંહ માણક- સર્વક સંખ્યાત ૩૪૮૮. (૩૮૦૯) [+] ચોવીશી અથવા વીશ જિન સ્તર.સં.૧૭૭૮ માગશર શુ.૧ પહેલાં આદિ- અરજ અરજ સુણોને રૂડા રાજિયા હજી એ દેશી સુગુણ સુગુણ સોભાગી સાચો સાહિબ હજી; મીઠડી આદિ જિહંદ. મોહન મોહન મૂરતિ રૂડા દેખતાં હેજી, વાધઈ પરમ આણંદ. ૧ સુ. અંત – ઢાલ સાલ્ડાની દેશી. વીરજી ઉભો મદ મેડી જોડી અરજ કરૂ રે . પ્રેમે જે ધ્યાવે ગાર્ડે જિનગુણ આદરે રે લે, વીરજી. - કાંતિવિજય જયમાલા બાલાને વરે રે લ. - (૧) વર્તમાન ચતુર્વિશતિ જિન સ્તવનાનિ સમાપ્ત સં.૧૭૭૮ માગશર શુ.૧ ગુરૂવારે શ્રી અણહિલપુર પત્તન મધ્ય ખરા કેટલીયે લિખતા. ૫.સં.૬–૧૪, આ.કા.ભં. [લીંહસૂચી.] પ્રિકાશિત ઃ ૧. ચોવીશી વીશી સંગ્રહ. ૨. ૧૧૫૧ સ્તવન મંજૂષા. (૩૮૧૦) [+] હીરાવેધ બત્રીશી ગામનાં નામ આપી તે પરથી રાવણને મંદોદરી શિખામણ આપે છે એવા પ્રકારની આ કૃતિ છે. આદિ- રાજન ગર સમ એહ નારિ કાં આદિરિચા, સાચા રહિ જસ વાચિં રાણું મંડલ મહિસાણે; જૂને ગઢ મતિ ખોય સિષ રાવિ અકસિર, રામ પરાણે પાર્જિ બાંધિ લેયે ફરપુર વાસણે એ. અંત - લિયે થાલ ભરિ લાજ પાલે સુપ્રજન પાલણ, પ્રિ સુંણ રહી વાત નહિ ધરી; બત્રીસી કાંતિ કહી વિબુધ વાંચે હીરાવેધરી. (૧) ચા. (૨) બાલાવબોધસહિતઃ પસં૫૯-૬, વીજપુર ગ્રા.. વેર Page #288 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી કાંતિવિજ્યગણિ નં.૬૩૩. (આમાં “રાવણ મંદોદરી સંવાદ' છે.) (૩) બાલા. સહિતઃ પત્તનગરે લ. વૈ.વ.૧૨ સં.૧૮૭૩, ૫.સં.૮, યતિ નેમચંદ. (૩) બાલા. સહિતઃ લિ. પાલીતાણ. પસંદ, પુ.મં.. [પ્રકાશિત ઃ ૧. બુદ્ધિપ્રકાશ વર્ષ ૮૧ અંક ૩.] (૩૮૧૧) [+] સૌભાગ્ય પંચમી માહામ્ય ગભિત શ્રી નેમિજિન સ્ત, ૯ ઢાળ ર.સં.૧૭૯૯ શ્રાવણ સુદ પ રવિ પાલણપુરમાં આદિ- સૂરતિના મહિનાની. પ્રણમ્ પવયણદેવી રે સૂર બહુ એવીત પાસ, પંચમીતપ મહીમા કહું, દેજ્યો વચનપ્રકાશ. જે સુણતાં દુખ નિકસે રે વિકસે સંપદ હેજ, આતમ સાખિ આરાધતાં સાધતાં વાધે તેજ. અંત - ઢાળ ભી ધન્યાશ્રી વધાવાની. સતર નવા રહીએ, પાહપુર ચોમાસ. શ્રાવણ સુદિ તિથિ પંચમીએ હસ્તાક દિન ખાસ. જ. સંઘ તણું આગ્રહ થકી એ કીધી તે દિનજેડિ, જ. કાંતિ કહે જે સાંભલે એ તે ઘરિ સંપદ કેડિ. જ. ૭ કલશ. ઈમ ભુવનભૂષણ દલિતભૂષણ દૂરિતશોષણ જિનપતિ, શિરતાજ જગ યદુરાય ગાતાં પાઈઓ સુખસંપત્તિ; શ્રી વિજયપ્રભ ગુરૂ ચરણસેવક સીસ પ્રેમવિજય તો, કહિ કાંતિ સુણતાં ભાવિક ભણતાં પામી મંગલ ઘણે. . (૧) સં.૧૮૫૮પાસ શુટિલ પાટણનગરે પં. પ્રતાપવિજ્ય વાંચનાથ. શ્રી પંચાસરા પ્રસાદાત. પ્ર.કા.ભં. નં.પ૯. (૨) પ.સં.૪–૧૭, આકર્ભ. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન જૈન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ.1 (૩૮૧૨) + અષ્ટમી સ્ત, આદિ- હાં રે મારે વનીયાને લટેકો દાઢા ચ્યાર જે એ દેશી. હાં રે મારે ઠામ ધરમના સાઢા પચવીસ દેસ જે, દીપે રે તિહાં દેશ મગધ સદુમાં શિરે રે. હાં રે. અંત - કલશ. ઈમ ત્રિજગભાસણ અચલસાસણ વદ્ધમાન જિણે રે, બુધ પ્રેમ ગુરૂ સુપસાય પામી સંયુ અવસરે; Page #289 -------------------------------------------------------------------------- ________________ સુખસાગર [૬] જૈન ગૂર્જર કવિએ જ જિનગુણ પ્રસંગે ભર્યું રંગે તવન એ આઠિમ તણું, જે ભાવિક ભાવે સુણે ગાડૅ કાંતિ સુખ પામે ઘણું. (૧) પ્ર.કા.ભં. નં.પ૯. (૨) વી.પા. (૩) જે.એ.ઈ.ભં. - તીથમાલાની પ્રતમાં. [લીંહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૨૫૩, ૨૬૧, ૨૭૬, ૪૦૬, ૪૩૩).] પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સં. [૨. જિનેન્દ્ર ભકિત પ્રકાશ.] (૩૮૧૩) + ઋષભ જિન સ્ત પ્રકાશિત ઃ ૧. જેન કાવ્યસાર, પૃ.૬૧૪. ' (૩૮૧૪) [+] ગેડી પાશ્વનાથ છંદ ૫૧ કડી આદિ દૂહા. સુવચન મુજ સારદા, સામિણ તું સમરત્વ, ગેડીરા ગુણ ગાવતાં, ઉપજે સરસ અત્ય. અંત - પારકરા પરતા પ્રબલ, રોગભગ સંકટહરણ, પ્રેમવિજય પ્રભુતાદિયણ, કાંતિવિજય જયજયકરણ. ૫૧ (૧) પ.સં.૩-૧૩, રે... બીડી૨૦૯ નં.૧૮૯૧. [મુપુગૃહસૂચી.] પ્રિકાશિત ઃ ૧. પ્રાચીન છંદ સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૨૬-૩૩, ભા.૩ પૃ.૧૪૩૮-૩૯.] ૧૧૧૮, સુખસાગર એક બીજ સુખસાગર તે દીપસાગરના શિષ્ય થયા છે કે જેણે સં. ૧૭૬૩માં જિનસુંદરે સં.૧૪૮૩માં રચેલા “દિવાળીક૯૫– કલ્પસૂત્ર પર બાળાવધ નામે “ક૫પ્રકાશ” રચ્યો છે. રચના ઠીક છે. તેની સં.૧૮૨૪ની. ૧૮૬૯ની અને ૧૮૮૮ની લિખિત પ્રતા લીબડી ભંડારમાં દાબડા ૨૮ અને ૩૪માં મળી આવે છે. [જુઓ આ પૂર્વે નં.૧૦૯૨] આ સુખસાગરે જ્ઞાનવિમલસૂરિની પ્રતા પ્રથમાદશે લખી છે એમ જણાય છે. (૩૮૧૫) + વૃદ્ધિવિજયગણ રાસ (એ.) ૮૪ કડી .સં.૧૭૬૯ - આ રાસમાં પ્રખ્યાત ક્રિોદ્ધારક સત્યવિજય પંન્યાસના શિષ્ય વૃદ્ધિવિજયજીને વૃત્તાંત છે. તે સં.૧૭૬૯ના કાર્તિક વદિ અમાવાસ્યાને દિને સ્વર્ગસ્થ થયા તે વખતે આ રાસ રચાય છે. વધુ માટે જુઓ એ.રા. સં. ભાગ ૩. આદિ- રાગ ગોડી જંબૂદીપ મઝારિ–એ દેશી. પ્રેમે પ્રણમી પાય ચેવિસ જિન તણ, જગનાયક જગહિતકરૂ એ, Page #290 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭૭] સુખસાગર સિર ધરે જેહની આણ સકલ સુરાસુરા, આદર આણું અતિઘણે એ. વલીવલી સરસતિ માય પાયકમલ નમી, જેહથી મતિ અતિ પામીઈ એ, ગાઉ ગુરૂગુણરાસ આસઉમાહલે, એ માહરે પૂરણ કરો એ. અંત - ઢાલ મહર હીરજી એ. હવિ પ્રભાતિ વિધિ વષાણુ ભવિ સાચવી રે. સત્યવિજય કવિ ગુરૂની જિહાં છઈ પાદુકા રે, તમ પાસે વલી કીધ, પગલાં વૃદ્ધિવિજય પંડિત તણું રે, સંધ મિલિ જસ લીદ્ધ. સં. ૮ વયરાગી રસત્યાગી ભદ્રકે ગુણે ભર્યા રે, ધર્મરૂચિ મંદકષાય; ધર્મવચન સુણું મન માંહિ હરખું ઘણું રે, પ્રાયે નહી બહુ માય.સં. ૧૦ જ્ઞાની ગુરૂનાં વયણ સુણી ચિત્તમાં ઠરે રે, ન કરે ગુણતિકષ; સંધાડા માંહિં તિલક સમોવડિ જાણી રે, દેખી જન લહે હર્ષ ન ધરે કાંઈ અમષ. સં. ૧૧ ધમમિત્ર સુખસાગર કવિ ઈણિ પરિ ભણે રે, સવિજયને હેતિ; તસ કહેણથી ચરિત્ર કહ્યાં એ તેહનો રે, પ્રીતિ તણે સંકેત. સં. ૧૨ કલશ. શ્રી સત્યવિજય કવિરાજ કેરા શ્રી એસ સુંદર ગુણનિલ્યા; શ્રી વૃદ્ધિવિજય પન્યાસ પદવી સોહતા ગુણ અતિભલા, ગુણ તાસ ગાવે સુખ પાર્વે હસવિજય સેવક સદા; એ ભાવિક ભાવૅ ધરી તે ભણિયા જિમ લહે સુખસંપદા. સર્વગાથા ૮૪ શ્લોક ૧૦૧ [મુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૫૧૩–૧૪. ત્યાં કવિને ત. સત્યવિજયગણિતાનીય કહેલા, પરંતુ હંસવિજયને માટે કૃતિ રચનાર આ કવિ પિતાને ધર્મમિત્ર” તરીકે ઓળખાવે છે, હંસવિજયને વૃદ્ધિવિજયના સેવક તરીકે ઓળખાવે છે ને એમનું નામ “વિજય પરંપરાનું નહીં પણ “સાગર” પરંપરાનું છે, એ બધું વિચારતાં કવિ સત્યવિજયગણિસંતાનીય હેવાને સંભવ જણાતો નથી.) Page #291 -------------------------------------------------------------------------- ________________ હીરાનંદ [૨૭] જૈન ગૂર્જર કવિઓ: ૫. ૧૧૧૯ હીરાનંદ (પલ્લીવાલ ચંદ્રગચ્છ અજિતદેવસૂરિશિ.) (૩૮૧૬) ચાબોલી ચોપાઈ લ.સં.૧૭૭૦ પહેલાં (૧) સં.૧૭૭૦ કા.શુ.૭ ગુરૂ બીલાડા મધ્યે પં. લાખણસી લિ. પ.સં.૧૦, કૃપા. પિ.૪ર નં ૭૪૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૪રર.] ૧૧૨૦. લબ્ધિસાગર (ખ. જિનચંદસૂરિની માણિકશાખામાં કમલકીર્તિ-સુમતિમંદિર-જ્યનંદનશિ.) (૩૮૧૭) વજભુજંગકુમાર ચેપાઈર.સં.૧૭૭૦ આસો વદ ૫ શનિ ચૂડામાં અંત – શ્રી જિનગિરિ પાટવી રે શ્રી જિનચંદ સુરી; ગિરવો ગચ્છનાયક બરતર તણો રે, દીપે તેજ દિણંદ. ૭ રા. તસુ ગ૭ માહે માંણિક સાષ રે, કમલકીતિ ગુરૂરાજ; સુમતિલાભ વાચિક તસુ પાટવી રે, સુમતિમંદિર સુષદાય. ૮ રા. તસુ પાટે જયનંદન ચિર જો રે, લબધસાગર શિષ્ય તાસ; સંવત સત સ સિત્યરે સમે રે, ઉત્તમ આસૂ માસ. ૯ રા. પષિ અંધારે પાંચિય થાવરે રે, ચૂડા ગામ મઝાર; ચોપી કીધી પૂરી ચૂંપ સું રે, આ| હરષ અપાર. ૧૦ રા. (૧) વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૂ.૧૦૧, ભાર પૃ.૫૧૪. ભા.૧માં કૃતિ ભૂલથી તપગચ્છના અન્ય લબ્ધિસાગરને નામે મુકાયેલી.] ૧૧૨૧. જીવવિજય (ત. વિજયસિંહસૂરિ-ગજવિય–ગુણવિજયને હિતવિજય-જ્ઞાનવિશિ .) (૩૮૧૮) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ બાલા. [૨.સં.૧૭૭૦] (૧) સં.૧૮૧૩, સં.૧૫૬ ૦૬, પસં.૧૫૬, વિ.દા. નં.૬૯૧. [આલિસ્ટઑઈ ભા.ર, ડિકેટલેગભાઈ વ.૧૭ ભા.૧, મુપુગૃહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૦).] (૩૮૧૯) પ્રજ્ઞાપના સૂત્ર બાલા, ૨.સં.૧૭૮૪ - (૧) વિવેકવિજય ભં. ઉદેપુર નં.૭૪. (૨) ચં.૪૬૦૦૦, ૫.સં. ૧૫, સેં.લા. નં.૨૮૫૪. આલિસ્ટઔઈ ભા.૨, ડિકેટલેભાઈ વ.૧૭ ભા.૧, મુપુગૃહસૂચી.] Page #292 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭૯] (૩૮ર૦) અધ્યાત્મકલ્પદ્રુમ પર ખાલા. ર.સ.૧૭૯૦ મૂળ મુનિસુંદરસૂરિષ્કૃત શ્રીમત્તપગણપતય: પૂજ્ય શ્રી વિજયદેવસૂરી દ્રાઃ આસ્તેષાં પટ્ટે સૂરિ વિજયસિ·હાખ્યા. તેષાં શિષ્યપ્રવરા પંડિત ગજવિજયસનિતાઃ તચ્છિષ્યા ગુણવિજયા વિદ્વાંસા હિતવિજયસ‘જ્ઞિકા, તન્ધ્યિાઃ શ્રીમંતઃ પ્રાજ્ઞા: શ્રી જ્ઞાનવિજચનામાનઃ તત્પદપ’કજમકૃદ્ વિનયાનુ જીવવિજ્રયાઃ. તેન મયા રચિતાય તુબાધ્યિાત્મકલ્પતરૂશાસ્ત્ર ખાંક” ઋષીંદુ (૧૯૯૦) મિતા મેહતવિજયા શિષ્યકૃત, ૪ યાદ્ ચિર ́ જયશ્ચક્રઽધ્યાત્મકલ્પમાભિધઃ વાચ્યમાનાથ - જીવવિજય ૧ ૨. સંયુક્તઃ. (૧) પડિત માંણુકચંદ લિપીકૃત શ્રી જોધપુરનગરના વાસી મારવાડ દેસે. પ.સ’.૪૧, ડા. પાલણપુર દા.૨૧ નં.૨૧. (૩૮૨૧) છ ગ્ર'થ ખાલા. ર.સ.૧૮૦૩ વિજયદશમી આદિ – પ્રણિપત્ય જિત' વીર, વૃષ્યનુસારેણુ જીવવજયાઃ વિતનામિ સ્તંબાકા', કમ ગ્રંથે સુગમરીત્યા. ગહનાર્થાય પ્રથા મંદધિયાં વૃત્તયાપિ દુર્ગાવ્યાઃ તેષામનુગ્રહકૃતે ન્યાયાં સ્તબૂકા કરણ મે. અંત – મંદધિયાં. દુર્ગંધા જિનમતવિદુષાં સુબેાધવૃદ્ધિકરઃ અતિગહનાર્થા યાત, કર્મગ્રંથાભિધગ્રંથઃ શ્રીમત્તપગણનાયક પૂજ્યશ્રી વિજયદેવસૂરીણાં, પટ્ટપ્રાગરરવ (?) આસ શ્રી વિજયસિંહાખ્યાઃ. તેષાં મુખ્યાઃ શિષ્યાઃ પડિંત અજવિજયસ`નિતા ખ્યાતાઃ પંડિત ગુણવિજયાખ્યાસ્તેષાં શિષ્યા શુભાભિખ્યા, તેષાં સતીથ્ય ભાજો, બુધ હિતવિજયાભિધા જગવિદિતાઃ તત્પદપંકજમધુકૃત્રિભા બુધ જ્ઞાનવિજયાા, તયૈિણુ સ્વપરાવખેાધકૃતયે, વિનર્મિતઃ સ્તબૂકઃ બુધ જીવવિજયેણુ નાના કસથથાભિધાભિધ ગ્રંથે. શ્રીમવિક્રમન્નપતેઃ સંવત ગુણ ગગનકૃતિ મિતે ૧૮૦૩ વર્ષે, વિજયદશસ્યાં જાતા, કક્ષ્મગ્રંથ સ્તબૂકપૂર્ત્તિ. ૫. ૩ ૧ ૨ 3 ४ Page #293 -------------------------------------------------------------------------- ________________ ચતુર [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ ગંભિરાથે ગ્રંથે, મતિમાંદ્યાદ્ વા પ્રમાદતો મયકા યદલીકમાત્ર લિખિત સંશોધ્યું તસ્કુપાવદ્િભઃ. (૧) સં.૧૯૧૧ અસાડ સુદ ૧૨ શનેઉ લિખંત રેવાસિ કચ્છમાં ભુજનગર મધ્યે મોઢ જ્ઞાતિ ચાતુરવેદી ત્રવાડી નીલકંઠ જીવરામ તેન, પ.સં.૧૧૫, અનંત.ભં. (૨) સં.૧૮૪૬ જ્યેષ્ટ શુદિ ૩ પં. અમીવિજયેન. પસં.૪૪, વડા ચૌટા ઉ, મોહનવિજય સંગ્રહ, સુરત. (૩) ચં.૫૮૦૦, પ.સં.૫૫, સેં.લા. નં.૧૩૫૬૬. (૩૮૨૨) જીવવિચાર બાલા, નત્વા શ્રી વીરપદાજે નવા તવામયાં બુદ્ધિ કુવે જીવવિચારાખ્ય પ્રકીર્ણ સ્તબુક શુભે. શ્રીમજજીવવિચાધિ પ્રકરણે વિનિર્મિતઃ સ્તબુકઃ શ્રી જીવવિજય વિદુષા સ્વલ્પમતીનાં વિધકૃત. (૧) સં.૧૮૦૪ કા.શુ. શુક્ર સંપૂર્ણતા પં. દયાવિજયગણિ લિખિતા. (વળા) લિખિતં પં. દયાવિજયગણિ સં.૧૮૫ર આસાઢ શુદિ ૨. પ.સં.૭, મજૈ.વિ. નં.૫૩૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૩-૪૪. “જબૂદીપ પ્રાપ્તિ બાલા.” રચનાસંવત હજૈજ્ઞાસુચિને આધારે આવે છે.] ૧૧રર. ચતુર (ગુજરાતી લેંકાગછ જસરાજ--રૂપરાજ-સભા મલ્હાજી– પીથા–વીરજી–ધર્મદાસ–ભાઉઝશિ.) (૩૮ર૩) ચંદન મલયાગીરી ચાપાઈ ર.સં.૧૭૭૧ રાખી નગરમાં આદિ શ્રી સદ્ગુરૂભ્ય નમઃ ગેયમ ગણધર પય નમી, લબધિ તણે ભંડાર; જસુ પ્રણમઈ સવિ પાઈયઈ, સ્વગ-મોક્ષપદ સાર. ગુરૂ નમીયાં ગુરૂતા ભણી, જે વિદ્યાદાતાર; કીડીથી કુંજર કરઈ, એ માટે ઉપગાર. પ્રણમું નિજ સદગુરૂ સદા, મમ ઉપગારી દેવ; સદગુરૂ તૂસઈ પાઈયઈ, ધર્મકરમનાં ભેદ.. વલી પ્રણમું અસિ આઉસા, મૂલ મંત્ર નકાર; ધરણેન્દ્ર અને પદ્માવતી, સુરપદ પામ્યા સાર. હિવ બેલસિ ગુણ સેલના, સીલ વડે સંસારિ; Page #294 -------------------------------------------------------------------------- ________________ ગુ.૧ ਜੀ ਨੇ ગુ. ૨ ਨੂੰ ગુ. ૩ ਤਾਂ ਨਾਂ 0 ਦੇ ના અઢારમી સદી [૨૧] રામવિજય જિમ મલિયાગર રાષિયો, તે કહિસું સુવિચાર. કહાં ચદન કહાં મલયાગરી, કહાં સાયર કહાં નીર; જિઉજિઉં પડઈ અવછડી, તિઉતિઉં સહઈ શરીર. અંત - ઢાલ એહવા સાધુ નમું. કઠિન માંહિ વ્રત રાષહી, વ્રત રાષહી, સઈ ચતુરસુજાણ, ગુણવંત સાધુ નમુ. અનુક્રમઈ સુષ પામીયાજી, પાપે અમરવિભાણ. દાન સીલ તપ ભાવના, ચ્યારે ધર્મ પ્રધાન; સુધઈ ચિત જે પાલસ્પેજી, થાયે સુષ-કલ્યાણ. સતીયાંના ગુણ ગાવતાંજી, જાવઈ પાતિગ દૂરિ; ભલી ભાવના ભાવીયઇજી, રહીયઈ ઉપસમપૂરિ. સંવત સત્ર સઇ ઇકતરઈજી, કીધે પ્રથમ અભ્યાસ; જે નરનારી સાંભલઈજી, તસ મન હાઈ ઉલ્લાસ. રાશી નયર સુહાવણોજી, વસઈ તિહાં શ્રાવક લેલ; દેવગુરાનાં રાગીયાળ, લાભઈ સઘલા બૅક. ગુ. ૫ ગુજરાતીગળ જાણીયઈજી, શ્રી પૂજ્ય શ્રી જસરાજ; આચારઈ કરી સોભતાજી, આચારિક રૂપરાજ. તસ ગછ માંહે સભતાજી, સભા થિવર સુજાણ; મોલ્હાજીનાં જસ ઘણાજી, પીથા બુદ્ધિનિધાન, વીરવચન કહઈ વીરજી હે, તસ પાટે ધર્મદાસ. ભાઉ વિર વખાણીયઈજી, પંડિત ગુણહિ નિવાસ. ગુ. ૮ તસ સેવક ઈમ વીનવઈ, ચતુર કહાં ચિત લાય; ગુ. ભણસ્ય ગુણચ્ચે ભાવ શું છે, તસ મનવંછિત થાય. ગુણવંત સાધુ નમું. ગુ. ૯ (૧) લિખતે સ્થિવર ઋષિ શ્રી પ ભાઉજી શિષ્યણ વિદગ્ધાર્મેનાલેષિ હિંસારવિરજે લિપીકૃત. આર્યા ગૌરજા આર્યા ભાગું તી પઠનાથ. શ્રીરહુ લેષકસ્ય. પ.સં.૧૨-૧૫, અનંત.બં. [વિદગ્ધ = ચતુર. કવિની સ્વલિખિત પ્રત.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૧૫-૧૬] ૧૧૨૩. રામવિજય (ત. વિમલવિજયશિ.) (૩૮૨૪) [+] બાહુબલ સ્વાધ્યાય ર.સં.૧૭૭૧ ભાદરવા સુદ ૧ રવિ ਨਾਂ ਜੇ ਨਾਂ A ਜੀ ਨੇ Page #295 -------------------------------------------------------------------------- ________________ રામવિજય આદિ- સ્વસ્તિ શ્રી વરવા ણિ, પલા રીષભ જિષ્ણુ દ; ગાયસ્યુ તસ સુત અતિબલિ, બાહુબલિ મુનિચંદ. ભરતે સાર્ડિ સહેસ વરસ, સાધ્યાં ષટ ખંડ દેશ; અતિ ઉવ આણુંદ સ્યુ, વનિતા કિધ પરવેશ. અ'ત - [૮૨] જૈન ગૂર્જર કવિઓ : પ અંત કલશ. ઋષભજિત પસાય ઇષ્ણુ પરે, સંવત સતર એકતરે, ભાદર સુદ પડવા દિને રવિવાર ઉલટભરે. વિમલવિજય ઉવઝાય સદગુરૂ શિષ્ય તસ શુભવરે; બાહુઅલ મુનિરાય ગાતાં, રામવિજય જયજયવરે. (૧) અન્ય કૃતિ સાથે, પ.સં.૧૩, મા.સે’.લા. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી.] [પ્રકાશિત ઃ ૧ જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ર. માટું સઝાયમાલા સંગ્રહ.] (૩૮૨૫) ગાડી પાસ સ્તવન [અથવા છંદ] ૬૩ કડી ૨.સં.૧૭૭૨ વિજયાદશમી. સારા. નયણાં સુતિ સુનિ ચઢ વરસે વિજેન્દુશમિ દિને; રચિએ રંગે છંદ કમલાકીર્તિ સંનિધિ. ૧ વિમલવિજય ઉવઝ્ઝાય, શુભ સીસે રામે મુદ્દા; પાયા પરમ પસાય ગાયા ગેડ પાસ ગુણુ. [લીંહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૧૧).] (૩૮૨૬) રોહિણી સ. અંત – વિમલવિજય ઉવઝાયના સીસ, રામવિજય લહે સકલ જગીસ. ૯ (૧) તીમાલા, જૈ.એ.ઇ.ભ. (૩૮૨૭) [+] [મહા]વીર જિન પંચ કલ્યાણક ર.સ.૧૭૭૩ આષાઢ શુ.પ સુરતમાં અંત – એમ ચરમ જિવર સયલસુખકર થુણ્યા અતિ ઉલટભરે, આષાઢ ઉજજવલ પંચમી દિન સંવત સત્તર તિહેાત્તરે. વિસલવિજય ઉવજ્ઝાય યકજ ભમર સમ સીસ એ; રામવિજય જિત વીર નામે, લહે અધિક જગીસ એ. દૂહા. ૬૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩] રામવિજય, પંચ કલ્યાણક એમ વખાણ્યા, પ્રભુજીના ઉ૯લાસે; સંઘ તણે આગ્રહ હરષભરિ, સુરત રહિ ચોમાસે. (૧) સ્તવનાવલિ, જે.એ.ઈ.ભં. નં.૧૦૬૫. [આલિસ્ટમાં ભાર, મુપગૂહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૭૧, ૨૭૩, ૨૭૬, ૪૩૫, ૫૦૭).] [પ્રકાશિતઃ ૧. ચિત્ય. આદિ સં. ભા.૩ તથા અન્યત્ર.] (૩૮૨૮) [+] ૨૪ તીર્થકર આંતરાનું સ્ત, ર.સં.૧૭૭૩ સુરત આદિ દુહા. સારદ સારદા ને સુયરે, પદપંકજ પશુમેવ, વીસે જિન વરણવુ, અંતરજૂત સંખેવ. વીર પાશ્વને આંતરૂ, વરસે અઢીસે હા, પંચ કલ્યાણક પાશ્વના, સાંભળજો સહુ કય. અંત - કલશ. ચોવીસ જિનવર તણે અંતર ભણે અતિ ઉલ્લાસ એ, સંવત સતર તોતેરે એમ રહી સૂરત ચેમાસ એ, સંઘ તણે આગ્રહે ને વિમલવિજય ઉવજઝાય એ, - સ સસ રામે તસ નામે વરો જયજયકાર એ. (૧) લ.સં.૧૯૫૮, પ.સં.૩-૧૨, તેમાં બીજું નથી, જશસં. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૫૯, ૫૦૨).] [પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩ તથા અન્યત્ર.] (૩૮ર૯) +વિજય રત્નસૂરિ રાસ (ઐ) સં.૧૭૭૩ ભાદરવા વદ ૨ પછી આદિ- સુપ્રસન્ન આલ્હાદકર, સદા જાસ મુખચંદ; વંતિપૂરણ કલ્પતરૂ, સેવક શ્રી જિનચંદ, શ્રી વાયારાણી તણે, નંદન નિરૂપમ રૂપ; સૂરતિમંડણ પાસજી, ત્રિભુવન તણા ભૂપ. દેલતિદાઈ તેહના, પ્રણમી પય-અરવિંદ ગાર્ડે ગિરૂઆ ગપતિ, શ્રી રત્નવિજય સૂરદ. અત – કલશ. વિજયરત્ન સુરિંદ સુંદર ગબ્બયણ-દિવાયરે; જગચિત્તરંજન કુમતિભંજન કુલ-૫યોજ-કલાધરે. Page #297 -------------------------------------------------------------------------- ________________ -ગગવિજય રિ૮૪ જૈન ગૂર્જર કવિએ પ સંપત્તિદાતા સુખવિધાતા કુસલવલિ-પોહરે; તસ ચરણસેવક રામવિજયે ગાયો ગુરૂ ગુરૂ જયકરે. [લીંહસૂચી, હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.પ૧૩).] પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય. (૩૮૩૦) + ચાવીશી - આદિ-ઋષભદેવ જિન સ્ત. હાં રે મારે જોબનીયાને લટકે દહાડા ગ્યાર જે- એ દેશી. હાં રે આજ મલિઓ મુજને તીન ભુવન નાથજી. અંત - મહાવીર જિન સ્ત. ભરતનૃપ ભાવ શું એ -એ દેશી. આજ સફલ દિન માહરે એ, ભેટો વીર જિર્ણોદ કે. ત્રિભવનને ધણું એ. વિમલવિજય ઉવઝાયને એ, રઝ લહે સુખપૂર કે. ત્રિ. ૫ (૧) સં.૧૭૮૨ ભા.શુ.૧૩ ભોમ. અભય. (૨) લિ. મુનિ કાંતિવિજય કિટોસણ ગામે. પ.સં.૧૩, અભય. નં.૩ર૭૧. (૩) સં.૧૭૭૭ ચ.વ.૧૩ ગુરી પત્તને. પ.સં.૯–૧૪, હા.ભં. દા.૮૨ નં.૧૪૫. [મુપુન્હસૂચી, લીંહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૩, ૪૯,૨૬૪, ૨૮૧,૪૦૨, ૪૦૩, ૪૬૭, ૪૯૪)] પ્રકાશિત : ૧. વીસી વીસી સંગ્રહ, પૃ.૪૫-૪૬૯. [૨. ૧૧૫૧ - સ્તવન મંજૂષા.] [પ્રથમ આવૃત્તિ ભા. પ્ર.પર૧-૨૩, ભા.૩ પૃ.૧૪૩૪.] ૧૧૨૪, ગંગવિજય (ત. વિજયદેવસૂરિ–લાવણ્યવિજય-નિત્ય વિજયશિ). (૩૮૩૧) ગજસિંહકુમાર રાસ ૩ ખંડ ૨.સં.૧૭૭૨ કા.વ.૧૦ ગુરુ -આદિ પાસ પંચાસરે સેવઈ, પ્રહિ ઊગમતે ભાણ, વામાનંદન પૂછઈ, દિનદિન ચઢતે મંડાણ. આદિ જિદ શ્રી આદિ દે, ચૌવીસે જીણુંદ, ચૌદસ્ય બાવન ચતુર, જિણગણધર સુખકંદ. ભાર્થે પ્રણમું ભારતી, આણિ હેઠે ભક્તિ, મુરખને પંડિત કરે, એની મેટી શક્તિ. મયા કરીને માતજી, આપો વચનવિલાસ, સમ સેવકજન તણી, પુરે મનની આસ. Page #298 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫] જિન ચૌવીસ તણા યતી, ભાષ્યા અઠાવીસ લાષ, અડતાલિશ સહસ અધિક, સૂત્રે સિદ્ધાંત સાય. તે માંહિ મુખ્ય નણીઇ, શ્રી લાવણ્યવિજય ઉવઝાય, તસસીસ પૉંડિત જગ જયા, શ્રી નિત્યવિજય કવિરાય. ૬ એહ ગુરૂના સાહજેથી, રચીસ્યું રાસ ઉદાર, દાન ઉપર સંભંધ છે, સરસ મીટે અધિકાર. ગજસિંહકાર તણા, કરીસ્યું ભાવે... ચરીત્ર, એકચિત્તે સવિ સાંભલે, જિમ હુઇ કાન પવિત્ર. ગજસિંહ પુન્યવ ́તનાં, નામ થકી નિસ્તાર, અવર પ્રાણી એ બાપડાં, કાં સર્જ્યાં કિરતાર. આઉલ કરે ફૂલડે, પગે ન પૂજા હાઈં, ચંપક ફૂલ અમૂલિ ગુણ, શિર ચાઢેં સહુ કાઇ. તેહ ભણી પુન્યવ ́તના, કરીસ્યું ગુણુના ષધ, ભવિયણુ ભાવે. સાંભલા, સરસ મીઠા સંબંધ. ઢાલ ૨૨મી દેશી ધન્યાસીરી. ધનધન શ્રી ગજસિંઘ મહામુનિ, પાલે શુદ્ધ આચારાજી, નિર્મલ ધ્યાંને શુદ્ધ પ્રભાવે, પાલે પંચાચારાજી – નિગ્રંથ ૫થ તે શુદ્ધ અજુવાલે, વિહુ લગાડે દોષજી, ઊપસર્ગાદિક દેાષ જે ઉપજે, રાષે ચિત્ત સતાજી - ર ધન. અત - ગગવિજય. ७ ૯ ૧૦ ૧૧. * દાનપ્રબંધે ગજસિંહ મુનીનેા, છે એહના સંબંધ, તિહાં થકી મે જોઇ કીધે!, સરસ મીઠા એ ખધજી – ૧૧ ધન.બાવીસ ઢાલે' અનૂપમ સ્વાદે, રચીયા રાસ રસીલેાજી. દૂ તા મુરષ બાલ અનેણુ, મૈં ક્યું ણું જોડીજી, વિજ્જત તુમ્હે સેાધી લેજ્ગ્યા, મતિ નાખા વિષેાડીજી – ૧૩ ધન. શ્રી ગજસિઘ મુનિના ભાવ પ્રભાવે, દાન ઊપરિ ગુણ ગાયાજી, વૃદ્ધિ બંધવ પં. શ્રીદેવની સાથે, અક્ષર અ’સ મે' પાયાજી – ૧૪ ધ. સવત સૉંચમ નગ યુગ્મને વર્ષ, કાત્તિ માસ વિદ પક્ષે, ગુરૂવાર તિથિ દશમી દિવસે, પૂર્ણ કીધા સુપ્રત્યક્ષેજી – ૧૫ ધન.. તપગચ્છમાંડણુ ભાનૂ સમાન, શ્રી વિજયદેવ સૂરીરાયા, ભવિય ભાવે. ગુરૂગુણ ગાવે, નવનિધિ રિદ્ધિસિદ્ધિ પાયાજી – ૧૬. ૧ ધન.. Page #299 -------------------------------------------------------------------------- ________________ [૨૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ તસસીસ વાચક સકલ ચૂડામણી, શ્રી લાવણ્યવિજય ઉવઝાયજી, તસ શાસ પંકજ-મધુ પરિમનાહર, શ્રી નિત્યવિજયજી કવિરાયા -૧૭ શ્રી વિજયક્ષમા સૂરીશ્વર રાજ્યે, જયવંતા ગણુધારજી, પુણ્ય ઊપર શ્રી ગજસિંહ મુનીના, ગાયા રાસ ઉદારજી – ૧૮ ધન. સકલપ તિશિરમુગટચુડામણિ, શ્રી નિત્યવિજય કવિરાયજી, ત્રીજા ખંડની ઢાલ બાવીસમી, ગ‘વિજયે' ગુણ ગાયાજી – ૧૯ ધ. (૧) શ્રી બારેજા નગર મધ્યે લિ. હબદપૂર મધ્યે.. પ.સ.૬૦-૧૪, લીંલ દા.૨૬. [લીંડસૂચી.] (૩૮૩૨) + કુસુમશ્રી રાસ પપ ઢાળ ર.સં.૧૭૭૭ કાર્તિક શુ.૧૩ નિ માતરમાં આદિ ગગવિજય અંત – શ્રી વરદાય નમઃ દૂહા. પુરૂષાદાંણી પાસ, તેત્રીસમેા જિનચંદ; સૂષસ પતિ જિત નામથી, પાઐ પરમ આણુંદ. વલી ગણધર આદે નમું, ચાદર્સ બાવન્ત; સમરતા પાતિક મિટે, જપીઈ સાચે મન્ન વીણાપૂસ્તકધારણી, હંસવાહણી સુવિલાસ; પ્રણમૂ` ભાવે. સારદા, આપે વચનવીલાસ. તીર્થંકર ગણધર શારદા, વલી પ્રણમું ગુરૂરાય; શ્રી લાવણ્યવિજય ઉવઝાય, નિત નમતાં પાતિક જાય. તસ શીસ ચરણ-સરાહ, મધુકર પિર મનેાહાર; શ્રી નિત્યવિજય કવિરાયના, પિયે નામ ઉદ્દાર. તેહ તણા સુપસાયથી, રચિસ્યું રાસ ઉદાર; શીયલ સબલ ગુણુ વર્ણવું, સાંભલે થઇ ઉજમાલ. સીયલે શીવસુષ પાંમીઈં, સીયલે નવહ નિધાંન; સીયલે' સૂર સેવા કરે, શીયલે લહીયે માંત, સીયલ તણા મહિમા ણા, કરતાં નાવે. પાર; કુસમશ્રી રાણી તણા, કહિસ્સું ચરિત્ર ઉદાર. એહ ચરિત્ર સુણતાં થકાં, મટે પાપ ઘેર; એ સુષુતાં જે ઉંધસ્યું, તે માણુસ રૂપે ઢાર. રાગ ધન્યાસીરી. રાજમહેાત્સવ કરી દંપતી, આવ્યા ગુરૂને પાસે જી; 3 ४ પ્ ८ Page #300 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૮] ઋષભદાસ પરહરી રાજ્ય મણિમાણ્યક બહુ, સંયમ લઈ ઉલ્લાસંછ. ધનધન. વીરસેન ને કુસુમશ્રી, રાસ ર રસીલેજી; એ સાંભળતાં શીયલ સાંભરે, તે લહે મુક્તિનો ચીલો. ૧૨ ધ. દૂ તો બાલક મૂઢ અજાણ, હું સું જંણ ડીજી; વિબુદ્ધજન સોધી સૂદ્ધ કરો , નવિ નાષજે વષોડીઇ. ૧૩ ધ. સંવત સંયમ નગ સાયર વર્ષે, કાર્તિક માસ સૂદ પક્ષેજી; તેંરસનેં દિવસેં સૂભોગે, વાર થાવર૧ સુપ્રત્યક્ષે છે. ૧૪ ધ. તપગચ્છમંડણ ભાનુ સમાણ, શ્રી વીજયદેવ શ્રી રાયા; તસ પાર્ટી શ્રી વિજયપ્રભ સૂરીસરું, તેજવંત સવાયા. ૧૫ ધ. તસ માટે પ્રગટયો જગવંદીત, શ્રી વિજય રત્ન સૂરીરાયાજી; શ્રી વિજયષિમા સૂરીસર રાયૅ, સીલ તણું ગુણ ગાયાંછે. ૧૬ ધ. માતર નયરે ચૌમાસ રહીને કુસુમશ્રી ગુણ સવાયાજી; વૃદ્ધિ બંધવ પં. શ્રીદેવની સાહયે, અક્ષર અંસ મેં પાયાછે. ૧૭ ધ. દાનપ્રબંધ ગ્રંથથી જોઈ, બીજે ધર્મ ગુરૂજી; નવનવ ઢાલે એ મેં કીધ, નવલ રાસ સનરાઇ. ૧૮ ધ. પંચાવનમી ઢાલે નવનવ સ્વાદે, કીધે રાસ રસાલજી; ભણર્યો ગણુયૅ જે સાંભલયૅ, તે લહયે મંગલીક માલાજી. ૧૯ ધ. એ શીયલ ગુણ અમૂલિક જગમાં, જાંણું શીવરમણી એ માલાજી; એહવું જાંણી શીલવ્રત રોપું, કરજે થઈ ઉજમાલાજી. ૨૦ ધ. શ્રી વિજયદેવ સૂરીસર સેવક, શ્રી લાવણ્યવિજય ઉવઝાયાજી; શ્રી નિત્યવિજય કવિરાજ પસાઈ, ગંગવિજય ગુણ ગાયાછે. ૨૧ ધ. (૧) ઇતિશ્રી ગગવિજય વિરચિતે કુસ્મશ્રી રાસ સંપૂર્ણ. પ.સં. ૬૧-૧૩, દે.લા. (પં. કમલવિજયજી પાસે) (૨) મુનિ કનકવિજય લ. પ. સં.૪૯-૧૪, મુક્તિ. નં.ર૪ર. પ્રકાશિત: ૧ આનંદ કાવ્ય મહોદધિ મૌ.૧. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૧૭-૨૧, ભા.૩ પૃ.૧૪૩૪.] ૧૧૨૫, ઋષભદાસ (૩૮૩૩) ર૩ પદવી સ્વાધ્યાય ૧૮ કડી .સં.૧૭૭૨ ચોમાસું ગગડાણમાં ૧. શનિવારને થાવરવાર એ મારવાડની લૌકિક – દેશી ભાષામાં ખાસ બોલાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ રાજસુંદર [૮] જૈન ગૂર્જર કવિઓ, આદિ- ગણધર ગૌતમ સ્વામીજી સમરી શ્રુતદાતારે રે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૩૭] ૧૧૨૬. રાજસુંદર (ખ. હીરકીર્તિ-રાજહર્ષ-રાજલાભશિ.) (૩૮૩૪) ચેવીસી ૨.સં.૧૭૭૨ માગશર શુ. લ.સં.૧૭૭૩ આદિ- ઢાલ ખૂબખડાની ઋષભદેવ ગીત સરસ વચન ઘો સરસતિ, ગાયલું શ્રી જિનરાજ, સનેહી સાહિબા. આદે આદિ જિનેસરૂ, તારણતરણ જિહાજ, સનેહી. સખીય સહેલી સવિ મિલી, પૂજો પ્રથમ જિણુંદ સ. રાજલીલા અવિચલ સદા, ગાવૌ ગુણ ભાગચંદ. સ. ૫. અંત – ૨૫ ઢાલ સુણિ બહિની પ્રીઉ પરદેશી એ દેશી ભાવભગતિ ઈણિ પરિ ગુણ ગાયા, મનવંછિત ફલ પાયાજી શ્રી ખરતર જિનસુખ સુરિંદા, પ્રતાપ જિમ રવિચંદાજી વાચક હીરકીર્તિ ગુણવૃંદા, રાજહર્ષ સુખકંદાજી. ભા. ૩ તાસુ સસ વાચક પદધારી, જલાભ હિતકારીજી તાસુ ચરણકમલ અનુચારી, રાજસુંદર સુવિચારીજી. ભા. ૪ ગુરૂમુખિ ઢાલ સુણી જે ગાવે, તે પરમારથ પાવે. ભણતાં ગુણતાં વધતિ ભાવ, આરત દૂરે જાવેજી. ભાવ. ૫ (૧) સં.૧૭૭૩ ચિ.સુર અમદાવાદ મધ્યે વા. રાજશાભગણિ શિ. પં. ક્ષમાપીર મુનિના લિ. ૫.સં.૬, મહિમા. પિ.૬૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૨૩. ઉદ્ભૂત અંતભાગમાં રચના સંવત. નથી. તે શા આધારે મૂક્યો છે ને મથાળે લખ્યા સંવત પણ નોંધવાની શી જરૂર પડી છે તે સ્પષ્ટ થતું નથી. રચના સંવત વિશે શંકા હશે? ૧૧ર૭. ચતુરસાગર (ત. ધર્મસાગર ઉ.-પદ્રસાગર–કુશલ સાગર-ઉત્તમસાગરશિ). (૩૮૩૫) મદનકુમારને રાસ ૨૧ ઢાળ ૨.સં.૧૭૭૨ માગશર શુ.૩ મંગળવારે સીઉરીમાં આદિ– નામે નવનિધિ સંપજે, મરૂદેવીમાત-મલ્હાર, પ્રણમું તેહ ભાવે સદા, તું વલ્લભ જગ-આધાર. Page #302 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૮] ચતુરસાગર ગૌતમ આદે ગણધર વલી, ભેટીસ બે કર જોડિ, મુખ્ય પટાધર વીરને, ભ્રાત ઈગ્યાર તણિ છે જેડિ. ગજગામિનિ હંસવાનિ, સારંદ થઈ પ્રસન્ન, વચનરસ આપઈ માતજી, સાંભલતાં મન હોઈ પ્રસન્ન. ઉત્તમસાગર ગુરૂ સોભતા, ગુણ ગીરઆ ગુરૂરાજ, પદયુગલ તેના સેવથી, પામી જઈ જ્ઞાનને રાજ. એ ચ્યારે મૂઝ ઉપરે, મહિર થઈ મહારાજ, જ્ઞાનવેલ વિસ્તારો, પ્રમાણ ચઢઈ મૂઝ કાજ. કાસ્યપસુત ઉદઈ સદા, એ ચ્યારે પ્રણમીજે નિત્યમેવ, કહિસ્યું રાસ અતિ સુંદરૂં, શીલ-અધિકાર સુવિશેસ. શીલેં સુખસંપતિ મલે, શીલેં પામે રાજ, શીલ સે તુમહે ભવિજનો, સારે વંછિત કાજ. શીલ થકી જે સૂષ લો, મદનકુમાર જયસૂદરી નાર, તેને જસ જગ વિસ્તર્યો, કરતિ વાળે અપાર. ૮ મદનકુમાર મિત્ર અતિ ભલો, દેવદત્ત કાય વિધ્યાત, પ્રીત તે એહનિ એહ ખરી, વાધે મામ અધ્યાત. અંત – રાસ એ સૂધા-અસૂધ જ કીધે, લેઈ પંડિત શુધ કરો, વિગર બુદ્ધિએ રચના કીધી, વાર્ધ સુજસ તિમ કરિયે રે. ૫ સંવત સત્તર બહેત્તર વષે, મૃગશિર શુદિ ત્રીજ ભગુવાર છાયા, તપાગચ્છે શ્રી વિજયપ્રભપાટે, શ્રી વિજયનસૂરી સવાયા રે. તસ ગચ્છ માહિં પૂર્વે પંચાવનમેં, પાટે શ્રી લક્ષમી સાગર સૂરીરાયા રે, તેહનિ પરંપરા ચાચૅ પાર્ટી, શ્રી વિદ્યાસાગર ઉવઝાયા રે. ૭ તેહને પાર્ટી શિષ્ય અનેપમ, છાજે શ્રી ધમસાગર પાઠક કરી ગાયા રે, શ્રી હીરવિજયસૂરીના આદેશથી, કલ્પરિણાલી કરી ગ્રંથ નિપાયા રે. ૮ સિસ પસાગર વિબુધ બુધરાજે, જિત્યા દિગંબર પ્રતિ સૂરી હરાયા રે, તસ ચરણાંબુજ સેવક અંતેવાસી, શ્રી કુશલસાગર ઉવઝાયા રે. ૮ તેહને પાટે દિવાકર અને પમ, વિબુધ ઉત્તમસાગર ગુરૂરાયા, જેની કિરતિ જગવિખ્યાત સેવે, સુર નર રાણું રાયા રે. ૧૦ Page #303 -------------------------------------------------------------------------- ________________ નેમચંદ [૨૦] જૈન ગૂર્જર કવિઓ પર તસ પરસેવક ભંગ સમાન કે, કવિ ચતુરસાગર ગુણ ગાયા રે, રાસ રાગ ધરી સાંભલયૅ, તસ ઘર મંગલ આયા રે. ૧૧ પાટણવારે બહુલ ગાંમ જ તો, પિણ મુખ્ય છે સાઉરી સવાઈ, ભટેસરીઆ જિહાં રાજ્ય કરે, તિહાં ધમી શ્રાવક સુખદાઈ રે. ૧૨ સીઉરીના સંધ આગ્રહથી, રાસ કરી રહે એહ નિપાયા રે, જિહાં લગે ગગનેં ઈદુ રવિ પ્રતાપે, તિહાં લગે એ થીર ચોપાઈ થાય રે. કવી ચતુરસાગર ઈણિ પરિ જપ, ઢાલ એકવીસ કરી કહેવાઈ, ભણિ ગણિ સાંભલે જે નર કહસ્ય, તસ ઘર નવનિધિ ઋદ્ધિ થાય છે. (૧) ગ્રં.૩૬૦ સં.૧૭૮૦ માહ વદિ ૧૨ ચંદ્રવાસરે પં. ચતુરસાગરગણિ શિ. પં. લાલસાગરગણિ શિ. પં. વિશેષસાગરગણિ લ. રવ નગરે બહષભજિન પ્રાસાદાત્ પારકર દેશે ભૂધરનગર વાસ્તવ્ય સાહિ હરિદાસસૂત સા વાલા સ્યામાં વાંચનાથ. પ.સં.૨૧-૧૩, સીમંધર. દા.૨૨ ને. ૨૩. (૨) પાટડીનો ભં. નં.૧૦. (વે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૩૪-૩૬.] ૧૧૨૮. નમચંદ (૩૮૩૬) વીશી ચઢાલિયું ર.સં.૧૭૭૩ કાર્તિક અંત - કલશ. ચૌવીસ જિવર સહિત ગણધર સમરતાં જિણ વંદીએ, ભવજલધિકારણ દુખનિવારણ ગુણજધારણ વંદીએ. સંવત સતરા સય તિત્તર માસ કાતક સુભકરી, . શ્રી નેમચંદ ગુણ ઋષભેવારે શુને પાપ નાખે પુરી. (૧) લ.સં.૧૮૯૯, પ્ર.કા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૪૬૮. ત્યાં આ કૃતિ નેમિદાસ (નં.૧૧૦૨)ને નામે મુકાયેલી, પરંતુ કર્તાનામ નેમચંદ મળતું હોવાથી કર્તા જુદા ગણવા જોઈએ.] ૧૧૨૯ લાલરત્ન (આં. ભુવનરત્ન-વિજ્યરત્ન–રાજરત્નશિ.) (૩૮૩૭) રત્નસા૨કુમાર પાઈ ૨૨ ઢાળ ૨.સં.૧૭૭૩ ભાદરવા વદ ૩ ગુરુ પદ્માવતીમાં આદિ પ્રથમ દૂહી. સરસતિ-પાય પ્રણમી કરી, આણી મન ઉલ્લાસ, Page #304 -------------------------------------------------------------------------- ________________ લાલન -અઢારમી સદી [૨૧] સુરણ સુપ્રસાદથી, લહીયે લીલવિલાસમુઝ ગુરૂ જે મહિમાનિલા, પ્રણમુ તેહના પાય, કથાસંબંધ કહુ ભલૌ, શ્રી રાજરત્ન સુપસાય. રતનગદ રાજા તણે, રતનસાર કુમાર, વિજ્ય થકી સંપતિ લહી, તે સુણજ્ય અધિકાર. અંત - ઢાલ ૨ ધન્યાસી સાધમારગ હિવ સુધુ ચાખિ, મનનિ હરષ ઉલાસો રે, છઠ-આઠમાદિક તપસ્યા કરતો, એકંતર ઉપવાસ રે. રતનસાર તણું ગુણ ગાયા- આંકણું. સંવછર સતરિ તિહું તરિ ભાદ્રવ વદિ ગુરૂ તજિ રે, એ ચૌપાઈ કીધી ઉલાસિ, સાંભલિતાં ચિત્ત રીઝિ રે. ૫ વિધિપક્ષગછ ગિરૂઆ ગુરૂ વંદુ, વિદ્યાસાગરસૂરિ રાજે રે, તસ વીઝા ડોલી શાષા, આચારિજ-પદ છાજિ રે. ૬ પાઠક ભુવનરતન સિર નામું, વા. વિજ્યરતન ગુણવંત રે, વાચક રાજા રતન પાવંદે, સદ્દ પૂજિ મનખતે રે. ૭. તેહના સ્માર ચતુર શિષ્યાદિક, લાલરતન ઈમ બોલિ રે, ન્યાનરતન મુનિ મહિમારતનિ, પુન્ય સમો કુણ તાલિ રે. ૮ નવકાટી મારૂધર દીઠી, પુન્ય દિસા હિર પાઈ રે, પદમાવતી નયરી અતિ દીપિ, શ્રાવક બહુ સુખદાઈ રે. ૯ ભાવિ સાધ તણા ગુણ ભણતાં, પૂજિ વંછિત કાજો રે, ઈણ ભવિ લિષમ બહુલી પામિ, પરભાવિ અવિચલ રાજ રે. ૧૦ અધિકઉછી હુવિ જે અક્ષર, કવિયણ કરો સૂધ રે, ગુણ અનંતા સાધાં કેરા, સાંભળતાં પ્રતિબૂઝો રે. ૧૧ વિનય તણિ અધિકારિ ચોપાઈ, ભવયનિ હિતકાજિ રે, ભાવ ધરીનિ ભણતાં સુણતાં, ભાવઠ સહૂની ભાજિ રે. ૧૨ દૂહા સુણતાં એ અધિકાર, નાવિ તેહનિ આપદા, લાલરતન સુખચેન ચું, રિધવૃધ પાંમિ સદા. ૧૩ (૧) પ.સં.૧૦-૧૬, જૈનાનંદ. નં.૩૩૪૧. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૪૩૭–૩૮.] Page #305 -------------------------------------------------------------------------- ________________ વલ્લભકુશલ [૨૨] જૈન ગૂર્જર કવિએ જ ૧૧૩૦, વલ્લભકુશલ (તા. ધીરકુશલ–ગજકુશલ–પ્રીતિકુશલ અને વૃદ્ધિકુશલ–સુંદરકુશલશિ.) (૩૮૩૮) શ્રેણિક રાસ ૨.સં.૧૭૭૫ કા.વ.૧૩ રવિ જૂનાગઢમાં અંત - છરણગઢ વર ઉત્તમ નમે, શ્રી ગિરનાર સુઠામે બે. ૧૧ છરણગઢને સંધ સુધરમી, વ્યવહારી સુભકરમી. છે. ૧૨ સંઘવી જેકરણ ઉપદેસે, રાસ રચ્યો શુભ વેસે, બે. ૧૩ તપગપતિ સુલતાન રજૂરો શ્રી વિજયરન સૂરિસૂરો, બે. ૧૪ તસ પાટે વડ અધિક દિવાજે, શ્રી વિજયક્ષમાસૂરિ ગાજે. એ. ૧૫ પંડિત ધીરકુશલ ગુરૂ રાજે, તસ ગઇ સોભ કહાયા, બે. ૧૬ શ્રી ગજકુશલ બુધ સુગુરૂ સુહાયા, તેના પ્રણમું પાયા. બે. ૧૭ તસ શિષ્ય પ્રીતિકુશલગણિ કહીઈ, નામે શિવસુષ લહી. બે. ૧૮ ગુરૂભાઈ પંડિતપદધારી, શ્રી વૃદ્ધિકુશલ સુષકારી. બે. ૧૯ તસ શિષ્ય સુંદરકુશલ સુહાયા, ઈમ વલ્લભકુશલસુખ પાયા. બે. ૨૦ સંવત ૧૭ ત્તર વર, કાતી વદિ મનહરશે. બે. ૨૧ વાર રવી તેરસિ દિન કહીઈ ઇમ જગ....... (૧) પ.સં.૪૧-૧૬, અપૂર્ણ, ગુ.વિ.ભં. (૩૮૩૯) + હેમચંદ્રગણિ ૨સ (એ.) ૧૦ ઢાળ ર.સં.૧૭૮૩ માગશર શુર ભેમ આદિ દુહાસકલ સદા સુખદાયક, અરિહંત આદિ જિર્ણોદ પ્રણમું પ્રભુ પરમેસરૂ, પરતખિ પરમાણંદ. સમરૂ મૃતદેવી સધર, આણું ઉલટિ અંગ, વચનવિલાસ વિચિત્ર બહુ, દાયક એહ અભંગ. સહગુરૂને પ્રણમ્ સદા, જ્ઞાનદષ્ટિદાતાર, કીડીથી કુંજર કર્યો, એ મુજ ગુરૂ-ઉપગાર. વલિ વંદુ સુધ સાધુને, જિણિ સમર્યા સુખ હોય, જૈન ધરમ સમરૂ સદા, દોષ ન લાગે કાય. એ પંચે પ્રણમી કરી, ધરી ધરમનું ધ્યાન, સાધુ તણું ગુણ ગાયરૂં, મુજ કવિ દે માંન. હેમચંદ્ર મુનીશના, ગુણ કહિસ્યું અભિરામ, રાસ રચિય રવિ આંમણ, જિમ સીજે સવિ કામ. Page #306 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૩] કુણ હેમચંદ્ર કિહાં હવા, કવણ દેશ વિખ્યાત, ધરમ તણું કરણ કરી, તે સુણીયો અવદાત. અત – ઢાલ દશમી. ધનધન હેમચંદ્ર રૂષિરાયા, જસ મન ધરમ સવાયા રે, મહિયલ માંહિ સુયશ ગવાયા, ધરમીને મનિ ભાયા રે. ૧ રાસ રચ્યો ભાવે સવિસે, જવાહર સાહ ઉપદેશે રે હેમચંદ્ર મુનિ દખ્ખણ દેસેં, હું પ્રણમ્ સુવિચેશે રે. ૭ અલ્પમતિ ને કરૂણા કીજે, મુનિવર ધ્યાન રહીએ રે અધિકું છું જે કહ્યું બીજે, તે મિચ્છામિદુક્કડ દીજે રે. ૮ તપગપતિ વિજેક્ષેમ સુરિંદા, દીપે જણિ દિશૃંદા રે, તસ પટધર વિજેદયા મુણિદા, પ્રતાપે સાંપ્રતિ ગણીંદા રે. ૮ તસ ગછ પંડિત શિરોમણી સોહે, કૃદ્ધિકુશલ બુધ સોહે રે, ગ્યાતા ગુરૂ સેવક પડિહે, જ્ઞાન-ગવર આરહે રે. ૧૦ તસ પદપંકજ સીસ કહાયા, વલભકુશલ ગુણ ગાયા રે, સતર તાણુંઆ વરસ સુહાયા, સિત મૃગશિર સુખ પાયા રે. ૧૧ દ્વિતીયા તિથિ ચંદ્રોદય દિવસે, ભમવાર સુધિ સરસે રે, હેમચંદ્ર મુનિના ગુણ હરસ, સકલ સંઘ સુખ કરસે રે. ૧૨ || હેચૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૪).] પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર રાસસંચય. પ્ર.૨૬૫-૨૮૪. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૨૪–૨૬. શ્રેણિક રાસને ૨.સં. ૧૭ પંચ્યોત્તરા” એટલે ૧૭૦પ થાય, પરંતુ વિજયક્ષમાસૂરિનો રાજ્યકાળ સં.૧૭૭૩થી ૧૭૮૫ છે ને કવિની અન્ય કૃતિ પણ ૨.સં.૧૭૬૩ની મળે છે, તેથી ‘પંચહુત્તરા” પાઠ માની ર.સં.૧૭૭૫ માન્યો છે, જે યોગ્ય છે. ૧૧૩૧, કેસર (૩૮૪૦) ચંદનમલયાગીરી ચોપાઈરસં.૧૭૭૬ લાસમાં આદિ– સાનિધકારી સારદા, સમરું સુપ્રભાત, જોડિ કલા ઘો જુગતિ સું, માયા કરે માત, વિઘનવિડારણ સુખકરણ. આનંદ અંગ ઉલ્હાસ, ગવરીસુત પ્રણમ્ ગહર, પરાક્ષ પુરે આસ. કવિયણ કર જોડી કહે, આઈ અરજ સુણેલ, Page #307 -------------------------------------------------------------------------- ________________ નિત્યલાભ " [૯] જન ગૂર્જર કવિઓ: ૫ મનસા પુરે માહરી, કથા કહું ગુણગેહ. કહાં ચંદણ મલયાગરી, કહાં સાયર કહાં નીર, કહિસું તિણકી વારતા, સુણસી સહુ વડવીર. એહ કથા સુણતાં અવસ, પરતક્ષ પાપ પુલંત, જગ જસ બહુલ વિસ્તરે, વંછિત ફલ વસંત. અંત – મુનિવર મારગ સંચર્યોજી, તપજપ કીધા અપાર, અંતસમે અણુસણ ગ્રહી, એક વલિ અવતાર. સ્વર્ગ બારમે દેવતા, રાજરાણું થાઈ, સુખ ભગત દિનદિન પ્રતિજી, એડ કથા સુખદાઈ. ચંદનરા ગુણ ગાવતાંજી, પામીજૈ ભવપાર, દુખદેહગ દુરે ટલેજી, તીરથને ફસાર. સંવત ૧૭૭ ઉતરેજી, લાહે નગર ચેમાસ, મહાજન સહુ સુખીયા વસેજી, હિનદિન લીલવિલાસ. ઠાકુર ગુણ કરી ગાજતો, કેસોજી બુધનિધાન, ખ્યાગ ત્યાગ અધિકા કહ્યાજી, વંસવધારણ વાન. નું રેજી નગરી વિષેજી, સુખદાઇ સંસાર, આસો સામ, ધરમસરદાર. ચ્ચાર પેટે ચહું બાબતીજી, ઓર બોટ, રાજકાજ બહુ સાચવેજી, સંભે સોભ અપાર, નગરીબાઈ રાનીજી, દેસ મેવાડ મઝાર. તીણ દીન ચીપી ચીજી, ચંદન નૃપની એહ, જિબ્દ પંચમ દિનેજી, સંપૂર્ણ ગુણગેહ. ઢાલ ભણી ઈગ્યારમીજી, કવિ કેસર કર જોડ, જે સુણસ્થ ભલ ભાવ શું છે, તે ઘર સંપતિ કોડિ. ૬૫. (૧) લિ. પં. અને પવિજયેન સં.૧૮૮૦ વષે મિતિ જ્યેષ્ઠ વદ ૬ મધ્યા. પ.સં.૧૬-૧૩, વિ.ને.ભં. [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૫૩૩–૩૪.] ૧૧૩ર, નિત્યલાભ (આં. વિદ્યાસાગરસૂરિ-મેરુલાભ-સહજ સુંદરશિ.) વિદ્યાસાગરસૂરિ – પિતાનું નામ કમસિંહ અને માતાનું નામ કમલા હતું. શા કમસિંહ કુલૈ ત્રિદશપતિ સારિબો, માત કમલા તણું સુજસ દીપે, Page #308 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] નિત્યલાભ વિબુધવર છત્રધર નમતિ જાકે સદા, અનડ ભડ કઠિન કંદર્પ ઝપે. - નિત્યલાભકૃત વિદ્યાસાગરસૂરિ સ્તવન. (જુઓ વિધિપક્ષ પ્રતિક્રમણ, પૃ.૪૫૧) (૩૮૪૧) + વાસુપૂજ્ય સ્ત, સં.૧૭૭૬માં વાસુપૂજ્યની ક૭ અંજારમાં સ્થાપના કીધી. કચ્છ દેશે ગુણમણિ નીલે રે, રૂડું ગામ અંજાર, તિહાં જિનવર પ્રાસાદ છે રે, મહિમાવંત ઉદાર. ૧૦ ૧૩ પૂજતા જિનવર ભાવ શું રે, લહિ શિવસુખ સાર, સત્તર છહેતર થાપના રે, વદિ તેરસ ગુરૂવાર. અંચલગચ્છપતિ જણિયે રે, વિદ્યાસાગર સૂરિરાય, વાચક સહજસુંદર તો રે, નિત્યલાભ ગુણ ગાય. ૧૪ (૩૮૪૨) + ચોવીશી ર.સં.૧૭૮૧ સુરતમાં અંત – સંવત સતર એક્યાસીએજી, સૂરતિ રહી માસ, ગુણ ગાતાં જિનજી તણુજી, પહુતી મનની આસ. કિ. ૫ વી. વિદ્યાસાગર સૂરીસરૂજી, અચલગચ્છ સિગાર, વાચક સહજ સુંદર તણેજી, નિત્યલાભ જયજયકાર. કિ. ૬ વી. (૧) સં.૧૭૮૨ વર્ષે શ્રી સૂરતિ મળે પં. શ્રી નિત્યલાભ લિખિતં. પ.સં.૯-૧૨, આ.ક.મં. (કવિ-સ્વલિખિત) પ્રકાશિત : ૧. વીશી વીશી સંગ્રહ. (૩૮૪૩) + મહાવીર પંચ કલ્યાણકનું ચઢાળિયું [અથવા સ્તવન ૨.સં.૧૭૮૧ સુરત પ્રકાશિતઃ ૧. જે. પ્ર. પૃ.૫૦. [૨. જૈન સઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] (૩૮૪૪) + ચંદનબાળા સ, ર.સં.૧૭૮૨ આ.વ૬ રવિ સુરતમાં પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૮૭. [૨. જૈન સઝાયમાલા ભા.૨ (બાલાભાઈ).] (૩૮૪૫) સદેવંત સાવલિંગા રાસ ૨૪ ઢાળ ર.સં.૧૭૮૨(૮૯) મહા સુદ ૭ બુધ સુરતમાં આદિ દૂહા, સિકલસુખસંપતિકરણ, ગુણનિધિ ગેડિ પાસ, Page #309 -------------------------------------------------------------------------- ________________ નિત્યલાભ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ પદકજ પ્રણમું તેહના, પ્રેમ ધરિ સુવિલાસ. ત્રિન ભુવન રંગે રમેં, સરસતિ સાચું રૂપ, ધ્યાન ધરું મન તેહનું, આપે વચન અનૂપ. વલિ પ્રણમું ગુરૂદેવતા, જ્ઞાન તણું દાતાર, મુરખથિ પંડિત કરે, એ મોટો ઉપગાર. રસિયા વિણ શૃંગારરસ, નવરસ વિના વખાણ, લવણ વિના જિમ રસવતી, તિમ ગુરૂ વિના પુરૂષ અજાંણ. ૪ સાર વસ્ત સંસારમાં, સિદ્ધિબુદ્ધિ-ગુણધામ, તે પ્રસાદ સુગુરૂ તણે, ભગતેં કરું પ્રણામ. ચ્ચાર પદાર્થ ધર્મના, દાન શિયલ તપ ભાવ, વીર જિર્ણદ વખાણિયા, ભવજલતારણ નાવ. એ ચ્યારે સરિખા છે, પણ શિયલ સો નહિ કેય, લોકોત્તર લેકિક સુખ, જસ પરસાદે હેય. સદેવનિ વારતા, સરસ ગણી શ્રીકાર, કવિચતુરાઈ કેલવે, રસના-રસ સુવિચાર. રસિક વિણ શિણગારરસ, શોભ ન પાર્વે શુદ્ધ, કાંમિણિ વિણ કામિ પુરૂષ, દિસે શુદ્ધ વિરુદ્ધ તિણ રસ કે કામિણિ ત્રિયા, વલિ નાયક સુપ્રધાન, કવિયણ તિણ કારણ કહે, રસિક હેત ધરિ ગ્યાં. મધુકર સમ જે નર કહ્યા, તે જાણે રસભાવ, સ્પે જાણે મૂરખ બાપડા, ગેલ ખોલ એક દાવ. હાલ હિલિ. ૧ વૃંદાવનમાં કાંહન કુઅરજિ રાધાને મન ભાવે રે એ દેશી. ઈિિહં જબુદ્વિપ મઝારે, ભરતક્ષેત્ર ગુણ ધારે રે, સહસ બત્રિસ દેશ તેહ માંહિ, રૂડા આગમમાં અધિકારો રે. ૧ પૂર્વદિસે સોભતિ, પ્રવિતિલક ઉપમાને રે, કુકણુવિજય નામે નયરિ, ઉત્તમ પૂરૂષ પ્રધાને રે. ૩ તે નગરિ માંહિ રાજ્ય કરે છે, દિનદિન અધિક પ્રતાપિ રે, સાલિવાહન સુગુણ સભાગિ, કિરત જગમાં વ્યાપિ રે. ૧૧ Page #310 -------------------------------------------------------------------------- ________________ [૨૯૭] ગુણમાલા પટરાંણ તહનિ, શિલવતિ જગ જાણિ રે, મદિંત ગતિ ગારિ ગુણવંતિ, રૂપે રંભા સમાંણિ રે. અઢારમી સદી * નિત્યલાલ તસ સુત ચંદ્રકલા-દિદારૂ શદેવચ્છ ઇષ્ણુ' નામે રે, ભાગિ ભમર જિમ ગુણના રસિ, રતિપતિ ઉપમ પાંમિ રે. ૧૫ પદમે મેહતા તેહ ભૂપતિના, મંત્રિ બ્રુદ્ધિનિધાના રે, જનપદના સહુ કાંમ ચલાવે, રાજાના પણ માના રે. પદમાવત નામે તસ ધરણિ, પ્રિતમનું ચિતહરણિ રે, * ૧૨ સાવલગા તનયા તસ રૂડી, અપહરને અવતારિ રે. અ`ત – અ ચલગચ્છપતિ અધિક પ્રતાપિ, વિદ્યાસાગર સૂરીરાયા રે, - ૧૦ જગવલ્લભગુરૂ જ્ઞાનસવાયા, હિતવલ સુખદાયા રે. આણુ વહિં શિરે નિશદિન તેહન, પાટ ભક્તિ વરદાઇ રે, મેલાલ વાચકપધારી, જગ જસ કિરતિ સોહાઇ રે. ૧૧ ભ. શિષ્ય તેહના સુખકાર, વાચક સહેજસુદર ગુરૂરાયા રે, તાસ કૃપાથિ રાસ એ ગાયા, નિત્યલાભ પડિંત સુખ પાયા રૂ. ૧૨ નગર માંહે સુરત રંગીલેા, શ્રાવક વસે ગિના રે, દેવગુરૂના રાડિંગ દૃઢ ધરમિ, જિનવરભગતે ભિના રે. તે સ'ધના આગ્રહથિ મેં રાસ રચ્યા ઉલ્લાસે રે, દેશિનિ ચતુરાઇ આંણિ, અનુભવને અસાસે રે. સંવત સત્તર સે. બ્યાસીઇ (નેવાસીયૈ) સુંદર માધવ માસે રે, સુદ સાતમ બુધવાર અનેાપમ, પૂરણ થયે! સુવિલાસે રે. ૧૫ ચાવીસે ઢાલે કિરને, રાસ એ રસિક પ્રમાણેા રે, ૧૪ તે સુણતાં નિત હાયેા સહુને, ઘરઘર કાડી કલ્યાણા રે. ૧૬ (૧) શીલવિષયે ઇતિશ્રી. પ.સં.૧૨-૧૬, લાભ.... (૨) સં.૧૮૪૭ મૃગશિર સુદ ૧, પ્ર.કા.ભ. (૩) પ.સ.૧૯-૧૬, વી.પા. (૪) પ.સ’. ૧૬૧૪, માં.ભ’. (૫) શીલવિષયે સદેવજી સાવલંગા રાસ સંપૂર્ણ. શ્રી અ ચલગચ્છે શ્રી પુણ્યસાગર સૂરીશ્વર વિજય રાજ્યે તસ આજ્ઞાકારી મુનિ શ્રી ૭ સત્યલાભજીગણ તશિષ્ય મુ. ન્યાતવનઋગણિ લિખિત શિષ્ય મુ. રતનસુંદર પદ્મનાથ પ’. શ્રી અમૃતવિજયજીગણિના રાસ લિખ્યા છે શ્રી ૧૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ રગવિલાસગણિ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ જષ્યઉ બિંદર મળે. સંવત ૧૮૫૪ના ચિત્ર વિદ ૫ દીને શ્રી ઋષભદેવ પ્રાસાદાત. પ.સં.૧૯-૧૫, વ.રા. મુંબઈ. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૧).]. (૩૮૪૬) + વિદ્યાસાગરસૂરિ રાસ ર.સં.૧૭૯૮ પિષ ૧૦ સામ અંજારમાં આદિ– પ્રણમી શ્રી શ્રુતદેવતા, નિજગુરૂ સમરી નામ, ગપતિના ગુણ વરણવું, સુખસંપતિ હિત કામ. પંચમ આરે પરગડા, સાચા સેહમસ્વામિ, શ્રી ઉદયસાગર સૂરીસરૂ, ભવિ આસ્થા વિસરામ. ગુણ બહૂ ગચ્છનાયક તણું, કહિતા ના પાર, અલ્પ બુદ્ધિથી વરણવું, સાંભલો નરનારિ. અંત – ઢાલ ૧૦ રાગ ધન્યાસી. ગાયા ગાયા રે મેં પરમ પટોધર ગાયા. શ્રી ઉદયસાગર સૂરીસર સાહિબ, પૂરવ પૂર્વે પાયા રે. ગા. ૧ શ્રી અચલગરુપતિ તેજે દિનમણિ, જગ યસપડહ વજાયાં, એ ગુરૂના ગુણગ્રામ કરતા, પુન્યભંડાર ભરાયા રે. ગા. ૨ શ્રી વિદ્યાસાગર સૂરીસ પટધર, શ્રી ઉદયસાગર સૂરીરાયા, સંપ્રતિ કાલે સુરતરૂ સરખા, દિનદિન તેજ સવાયા રે. ગા. ૩ સંવત ૧૭૯૮ના વર, પિોષ દશમ સમવારે, ગપતિના ગુણ વર્ણન કીધા, ચમાસ રહી અંજારે રે. ગા. ૪ મેરૂલાભ વાચક પદધારક, શુદ્ધ સિદ્ધાંતી કહાયા, જ્ઞાનક્રિયાગુણ પૂરણ ભરીયા, પૂજ્યના માન સવાયા રે. ગા. પ. શિષ્ય તેજના સહજસુંદર વાચક, સીતલ પ્રકૃતિ સુહાયા, રાગદ્વેષ ન મલે કોઈ સાથે, સદ્ધકોને મન ભાયા રે. ગા. ૬ તસ પદ સેવક વાચક નિત્યલા, ગપતિના ગુણ ગાયા, ગુરૂસેવા કરતાં નિત્ય લહીઈ, નવ નિદ્ધિ રિદ્ધિ સવાયા રે. ગા. ૭ પ્રકાશિત ઃ ૧. ઐ.રા.સં. ભા.૩. (૩૮૪૭) મૂખની સઝાય પ્રકાશિત : ૧. સ.મ.ભી. પૃ.૧૯૨. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૩૭–૪૨] ૧૧૩૩. રંગવિલાસગણિ આમાં જણાવેલા ખરતર ગળપતિ જિનચંદ્રસૂરિ અકબર પાસેથી. યુગપ્રધાનપદ મેળવનાર પ્રસિદ્ધ ૬૧મા પટ્ટધર જિનચંદ્રસૂરિ નથી પણ Page #312 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯] રગવિલાસગણિ ખરતરગચ્છની પટ્ટાવલિમાંના ૬૫મા પર જિનચંદ્રસૂરિ જણાય છે કે જેના પિતાનું નામ ગણધર ચેપડા ગાત્રીય શાહ સહેસકરણ અને માતાનું નામ સુપિયાદેવી અને પેાતાનું મૂળ નામ હેમરાજ તથા દીક્ષાનુ નામ હે લાભ હતાં. સં.૧૭૧૧ ભાદ્રવા શુદ ૧૦ ને દિને શ્રી રાજનગરમાં તાલુકાઞાત્રીય શાહ જયમલ્લ તેજસીની માતા બાઈ કસ્તુરબાઈએ આચાર્યપદવીના મહેાત્સવ કર્યાં, ત્યાર બાદ સૂરિજીએ જોધપુરવાસી શાહ મનેહરદાસે કાઢેલા સંધની સાથે શ્રી શત્રુંજય મહાતીર્થાંની યાત્રા કરી તથા મનેાહરદાસે બંધાવેલા ચૈત્યશૃંગાર શ્રી ઋષભાદિ ૨૪ તીર્થં કરતાં બિબેાની પ્રતિષ્ઠા કરી. ત્યાર બાદ શ્રી જિનચંદ્રસૂરિજી સ..૧૭૮૩માં શ્રી સુરત બંદરમાં સ્વર્ગસ્થ થયા. (૩૮૪૮) + અધ્યાત્મકલ્પદ્રુમ ચાપાઈ ૨.સ.૧૭૭૭ વૈ.શુ.પ રવિ આદિ પરમ પુરૂષ પરમેસર રૂપ, આદિ પુરૂષનઉ અકલ સરૂપ; ૧ સામી અસરણ સરણુ કહાય, સકલ સુરાસુર સેવે પાય. પ્રણમી તાસ ચરણ-અરવિંદ, ખરતર-છપતિ શ્રી જિચ ૬; સંભારી શ્રી સદ્ગુરૂ નામ, ભાષા લિખું સ ંસ્કૃત ઠામ. અધ્યાત્મ કલ્પદ્રુમ લઘઉ, શ્રી મુનિસુદરસૂરે કહ્યું, પરમારથ ઉપદેશન કરી, નવમ શાંત રસપતિ અણુસરી. અંત – લિખ્યા. શાસ્ત્ર ભાષાપણું, સમઝે સગલા લેગ; ઈમ નવિજય તણે વચન, ધરમારથ-ઉપયોગ. દેખીદેખી વચન તે, લિખિયા મતિ અનુસાર; પડિત દેખી સાધન્યા, દ્રેષ્ઠ દષ્ટિ-ઉપકાર. સંવત સતર સતાત્તરે, માસ શુક્લ વૈશાખ; રવિવારે પાંચમિ દિને, પૂર્ણ થયે અભિલાષ. ખતરગચ્છ માંહે સરસ, આચારજ ગણુધાર; શ્રી જિચંદ્ર સૂરીસવર, સૌમ્ય ગુણે સિરદાર. તાસ સીસ_ગુરૂ ચરણરજ સમ તે રંગવિલાસ; નિજ પર-આતમહિત ભણી, કીના આદર સ. ભણિયા ગુણુયૅા વાંચજ્યા, એ અધ્યાતમ રસ; જિમજિમ મતમાં ભાવસ્યા, તિમતિમ થચ્ચે પ્રકાસ. (૧) લિ. ગણિ નરવિજયાય. પ.સં.૧૬-૧૪, રત્ન.ભં. દા.૪૩ ૧૫. ન’,૪૮. - Education 3 ૧૦. ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ [૩૦૦] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ પ્રકાશિત ઃ ૧. રા. મેાતીચંદ ગિ. કાપડિયા વિવેચિત અધ્યાત્મકલ્પદ્રુમમાં છેવટે પૃ.૪૯૬થી ૧૮. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૩૪-૩૫. કવિ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (રાજ્યકાળ સ.૧૬૧૨-૧૬૭૦)ના શિષ્ય જણાતા નથી તે તક, એવા ઉલ્લેખ ન હેાવાથી ને સમયદષ્ટિએ પણ, સાચેા જણાય છે. તેથી સતર સતાત્તર'નું અર્થઘટન ૧૭૦૭ ન કરતાં ‘સતર સતહુતર' પાઠ ગણી ૧૭૭૭ કરવું વાજબી જણાય છે.] ૧૧૩૪, દેવિલેજય (ત. હીરવિજયસૂરિ–કલ્યાણુવિજય ઉ.–ધનવિજય અને કુંવરવિજય-દીપવિજયશિ.) (૩૮૪૯) રૂપસેનકુમાર રાસ (દાનવિષયે) ૩૬ ઢાળ ર.સ.૧૭૭૮ મહા શુક્ર ૭ શુક્રવાર કડી નગરમાં આદિ ધ્રુવિજય દૂા. વિશ્વવિધાતા વીરજી, દ્ધમાન વૃદ્ધિ નામ; ભાવભગતિ ધ્રુરથી કરૂં, તસુ પદજુગ પરિણામ. વાંદું ગૌતમ વીરતા, લગ્ધીવત ગણુધાર; હાજો અનુદિન સંધને, દાયક સુષ શ્રીકાર. પય પ્રણમું પરમેશ્વરી, સરસતી સરસ વયન; આદિ શક્તિ મુઝ આપજો, થાયા માતા પ્રસન્ન. ધર્મમૂલ તે જ્ઞાન છે, જ્ઞાનેં શુદ્ધ સમ્યક્ત્વ; ચારિત્ર તપ તેહથી લહી, ગુરૂ સરસતિ વક્ત. પ્રભુતા અધિકી જંગી હુવે, જન માને કરી દેવ; નિત નમીઇ પફ તેહના, કરીઇ ગુરૂની સેવ. ગુરૂ સરસતિ જિત ગણધરૂ, પયકજ પ્રણમી ચ્યાર; ભર્વિજત ભરું તે સુણા, ધર્મ તણા અધિકાર. ગ્યાર ભેદ તે ધર્મના, દાન શીલ તપ ભાવ; પુન્યવસે' મણુભવ લહ્યો, તા લખજો દાવ. વીરે દાત વષાંણીઉ, ધર્મ રે' સિરદાર; જિત પણિ સયમ અવસર, સાચવે. દાનાચાર. સુર આધીન હાઇ દાનથી, વેરી પિણ વસ થાય; પરજન બંધવ થઈ મિલે, જો કરે દાન દેવાય. રૂપસેનકુ ચર તણી, દાનકથા સહુ ક્રાઇ; ૧ ૨. ૩ ४ મ ७ . ㄍ Page #314 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી અત - [૩૦૧] સુણજો સકલ શ્રેાતારૂજત, જિણ રૂચિ દાનની હાઈ. રાગ ધન્યાસી. ઈમ સુખ પામસેા દાનથી રે, દેતાં દિલ ઉલ્લેસ ત; રૂપકુમર પિર મગ ધરીને, એલખી મુનિસર મહંત; ઘો રે ભવિ દ્યોને દાન સુપાત્રે, જિમ નિરમલ કરેા ગાત્ર – દ્યો રે વિ. દેવિજય. ૧૧ ઘો. ચાપ જીણુ તે જોઇને રે સુણ્યા સકલ કવીસ; દાનચરિત્ર રસાલ રચતાં, પાહતી સકલ જંગીસ. સાંભલસે. ભણસે જો કારે, એકમના થઇ એ; તે નરનારી સંપદ મીલસે, નિરમલ કરયે દેહ. શ્રી વિજેષેત્ર સૂરીસરૂ રે, ડૂ તેનું રાજ; દિપે જિમ સેહમ ગુરૂ સાચા, આરે પાંચમે આજ. શ્રી વિજયહીર સૂરીસના રે, શ્રી કલ્યાણવિજય ઉવઝાય; તસ્યાનુક્રમ વાચક દેય વારૂ, શ્રી ધન કુ"અર કહાય. પ્રગટ સેવક તસુ પય તણા રે, દીવિજય ગુરૂરાય; રાસ એ તાસ કૃપાથી ગાયા, દેવવિજય સુષદાય. સવત સત્તર અડે।તરે રે શુદ સાતમ [મહા માસ; કડી નગરે કવીવાર અને પમ, રચીએ એ રાસ ઉલ્લાસ. ૧૪ દ્યો. છત્રીસે ઢાલે. દૂ રે, રાસ એ રસીક પ્રમાંણ; ૧૨ ઘો. ૧૩ દો.. ને સુણતાં નીત્યે હાયે સને, ધરધર કાર્ડિ કલ્યાણુ. ૧૫ દ્યો. (૧) લિ.સં.૧૯૧૨ મહા વદ ૧૪ બુધ. શ્રી દૂધઇ નગરે લિ. ચેલા રતનસીભાઈ ન*દરામને વાંચવા સારૂ. પ.સં.૨૭-૧૫, ચા. (૨) ફાસ ગુજરાતી સભા. [મુપુગૃહસૂચી. (૩૮૫૦) [+] શખેશ્વર સાકા ર.સ.૧૭૮૪ મહા શુદ ૫ શુક્ર આદિ-દેવી સરસતિ પ્રણમું વરદાઇ, બ્રહ્માનિ બેટી કવિતા નિમાઇ અઝારિ આદે કુમારી ભાલ, દેજ્ગ્યા વાણી કાશ્મીર વાલી. પાસ સપ્રેસર શલાકા કહીઇ, પાપ નિવારી નીરમલ થઇ ચંદ્રપ્રભુ જિન આડમા વારે, પ્રતિમા ભરાવી તેહનેા વિચાર. ૨ ૧ ૧૦ ૯ ઘો. 'ત – સંવત સતર ચેારાસી વરસે, મહા શુદિ પાંચમ શુક્ર ઉછાઢે. - દીપ ગુરૂ ચરણ પસાયે, કીધા સલાા મત માયે ભગવંતાના ગુણ ભાવે જે ગાય, દેવવિજય મંગલીક થાઇ. ૧૦વો.. Page #315 -------------------------------------------------------------------------- ________________ [૩૦૨] જૈન ગૂર્જર કવિએ : ૫ (૧) પ.સં.પ-૯, ડા.પાલણુ. દા.૩૯. [પ્રકાશિત ઃ ૧. સલાકા સંગ્રહ (ભી.મા.) - દીવિજય' કવિનામછાપ સાથે.] [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૪૧૭ તથા ૫૦૧-૦૨, ભા.૩ પૃ.૧૪૨૪. ભાર પૃ.૪૧૭ પર શંખેશ્વર શલાકા' ‘દીપવિજય' કવિનામછાપને કારણે માનવિજયશિષ્ય દીપવિજય-દીપ્તિવિજય (નં.૧૦૦૩)ને નામે મુકાયેલે પરંતુ ગુરુતામ દીવિજય ને કવિનામ પણ દીવિજય તે દેખીતી રીતે જ ભ્રષ્ટ પાઠ છે. વળી ભા.૩ પૃ.૧૪૨૪ પર આ કૃતિ દેવવિજયને નામે નોંધાઈ જ છે. પ્રેમચંદ રૂપસેતકુમાર રાસ'ના ૨.સ. ‘સતર અતર' એટલે ૧૭૦૮ ન ગણતાં ‘સતર અડચોતર' લેખી ૧૭૭૮ દર્શાવ્યા છે તે, અન્ય રીતે મળતા કવિતા સમયને જોતાં, યેાગ્ય જ છે. આ કવિની વિજયરત્નસૂરિશિષ્ય દેવવિજય (આ પૂર્વે નં.૧૦૮૪) સાથે ભેળસેળ થયેલી, પણ બન્ને કવિ પેાતાની ગુરુપરંપરા સ્પષ્ટ રીતે જુદી નિર્દેશે છે તેથી બન્નેને જુદા કવિ ગણ્યા છે.] ૧૧૩૫. પ્રેમચંદ (કનકચંદ્ર ઉ.શિ.) (૩૮૫૧) આજીરાજ સ્તવન અથવા આદિકુમાર સ્તવન ૩૪ કડી ૨.સ.૧૭૭૯ જેઠ શુર બુધ અંત – સવત સતરે ઉગલાસોઇ, ખીજને બુધવાર રે વાસ, જેઠ મહિને જુગત સું, ગાયા શ્રી આદિકુમાર રે. લાલ. 33 કનકચ°દવઝાયના, વાચક કહે પ્રેમચંદ રે, લાલ, વંદે પૂજે ભાવ રું, પાલે પરમાણુંદ ૐ લાલ. (૧) લખ્યા સં.૧૯૭૦ જેમ શુદી ૧૧ શનિ, પ્ર.કા.ભ. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૫૩૬.] C ૧૧૩૬, ગવિજય (ત. વિજયપ્રભસૂરિ-પ્રીતિવિજયશિ.) (૩૮પર) જયસેનકુમાર ચેાપાઈ ર.સ.૧૭૭૯ આસેા શુ. સેામ લેાધીમાં - 'ત – શ્રી તપગચ્છ માંહે રાજીએ એ, શ્રી વિજયક્ષમાસૂરિ ૐ, જખુ થૂલભદ્ર જિમ ગુંણુવરૂ એ, નાંમૈ નવિધિ પૂર કે, શ્રી તપગચ્છ માંહી રાજીઓ એ. ૩૪ ૫ Page #316 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૦૩] રાજીએ શ્રી તપગચ્છ માંહિ, શ્રી વિજયદેવ સૂરીસરા, તસ પટ શ્રી વિજયપ્રભસૂરિ સુલબધ ગેયમ ગણુહેરી, તસુ સીસ પૉંડિત સુગુણમંડિત શ્રી પ્રીતિવિજય ગુરૂરાજ એ તસસીસ ભાસે ઘણું ઉલ્લાસ, ગજવિજય કવિરાજ એ, સંવત સત્તર ગુણ્યાસીઇ માસ આસેજ મઝાર હૈ, તિથિ સાતમ શુક્લ ગિણા એ, ઉદધિચુત કહ્યો વાર કે સંવત સતર ગુણરાસીઈ એ. ગુણ્યાસીઈ એ વરસ માંહે, તગર ફલવરધી સહી શ્રી શાંતિનાથ જિંદ મૂરિત તાસ પસાઈ એ કહી, સદ્ ગ્રંથના એ માંનાં ણૌ, ચ્યાર સે ઉપરે, ઈમ સંધ આગે... ભાષી રાગે સુંણુજ્યૌ ચિત્ત ભલી પરે જિહાં લગ સૂરજ મહી તપે એ જિહાં લગ મેરૂ અડગ તિહાં લગ એ રહિૌ સદા એ ધૂની પરે થિર જગ કૈ.- જિહાં ૯ જિહાં લગે એ શાસ્ત્ર સુણતાં મેાધબીજ હુઈ નિરમલાં, ઇહુ લેાક ને પરલેાક માંહૈ, વિરતવંત કહીઈ ભલેા, ઇહુ ભવિક પ્રાંણી ચિત્ત આંણી દોષ જાણી પરિહરા, ઇમ ગ્રંથ સાથૈ સુગુરૂ ભાલૈ મુગતિ-વર૨મણી વા. (૧) ઇતિશ્રી રાત્રીભોજન વિષએ જયસેનકુમાર ચાપઈ સંપૂર્ણ. સં ૧૭૯૬ વરષે મિતિ કાતી વ૬ ૭ શુક્ર લિખત દુગાલી મધ્યે શ્રી પાર્શ્વદેવપ્રસાદાત. ૫.સ.૧૩-૧૭, ગુ.વિ.ભ. ૧૦ (૩૮૫૩) મુનિતિ રાસ ૩૯ ઢાળ ર.સં.૧૭૮૧ ફ્રોડક આદિ - દૂહા પ્રણમ્ જિનશાસનધણી, ચાવીસમા જિનચંદ અલિય-વિઘ્ન દુરે હરે, આપે પરમાનંદ જિન ચાવીસે સારિખા, પિણુ તીરથના નાથ અધિક કહ્યો લાકનીત એ, પરણે તે ગાવે સાથ. ગણધર ગાતમ નામ છે, લબ્ધિ અગવીસ સાર નામે નવનિધિ સંધને, વ્યાપે સુજસ સંસાર. સરસતી સરસ ચિત્ત કરી, પ્રણમું ઈક ધરી ધ્યાન તાસ પસાઇ પામી, નિર્મલ ખુદ્ધિ સુદ્ધ ગ્યાન. ગુરૂ દીવા ગુરૂ દેવતા, ગુરૂ વિષ્ણુ ધેર અંધાર ગવિજય ७ ૩ ४ Page #317 -------------------------------------------------------------------------- ________________ જિનવિજય [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૧૫ ગુરૂ તો શાંતિ દીઇ, તારે સહુ પરિવાર. એ સદૂ પ્રણમી ભાવ સુ, કહિસું મુનિપતિ ચરિત્ર સાંભળતાં સવિ સુખ લહે, જય સૌભાગ્ય પવિત્ર. સુણજો ભવિયણ વર્ણવું, શ્રી મુનિપતિ રિષિરાય કેમ થયે વૈરાગ્ય મન, સરસ સંબંધ કહિવાય. અંત – સંવત સતરે સે ઈક્યાસી વિષે ફાગણ (છ)ઠિ.......... શ્રી તપગછ યુગપરધાન છાજે, વરતમાન ગુરૂરાજે રે શ્રી વિજયક્ષમા સૂરિસરૂ,..................................થયો રે. કોટીકગછ ચંદ્રકુલ વૈરીશાખે, સુધમસામી પરંપરા આખે રે શ્રી વિજયદેવ સૂરીસર રાયા, સુરનર નમે સહૂ પાયા રે. ૨૩ તસ પટ્ટે શ્રી વિજયપ્રભસૂરી, જેહની કરતિ સનરી રે તસ સસ સકલ પંડિતાએં દીપે, પ્રીતિવિજય કવીજન જીપે રે. ૨૪ તાસ સીસ ગજ ઇણ પરિ ભાખે, સુણ અધિક ઉલાસે રે અધિકાઓ છો જેહા છતાં રામ મતથી, સાસનવિરૂદ્ધ કહ્યો ચિત્તથી રે મિચ્છામી દુકડ સદને સાખે, ભાખું દૂ ભાવ સાખું રે ગ્રંથાગ્રંથ અક્ષર ગુણી જં , એક સહસ એક શત આણે રે સાંભળતાં જસ લલ્વે સદાઈ, વાંચતાં બુદ્ધિ અધિકાઇ ઢાલ એ પૂરી થઈ ઉગણતાલીસમી, મુનિપતિ રાસે ચિત્ત રમી રે ગજવિજય કહે મુનિ પતિ મુનિ જિમ, મન વિરમાં એમ રે. (૧) અસાડ સુદ ૧૧ વાર દીતવાર દિ લિ. સાયપુરા મધ્યે આરજ્યાજી બાલાજી તતશિ. મયા લિ. પસં.૧૮-૨૨, પુ.મં. [મુપુગૃહસૂચી.] (૩૮૫૪) ગુણાવલી ર.સં.૧૭૮૪ [2] (૧) વિદ્યા. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૫૩-૫૪, ભા.૩ પૃ.૧૪૪૩-૪પ. “ગુણાવલી તે ગજકુશલ(આ પૂર્વે નં.૯૦૦)કૃત ૨.સં.૧૭૧૪ને “ગુણાવલી ગુણકરંડ રાસ (નં.૩૨૩૩ ભા.૪ પૃ.૨૬૧-૬૨) હવા સંભવ છે. ત્યાં પણ વિદ્યાની પ્રત નાંધાયેલી છે. સં.૧૭૮૪ તે ૧૭૧૪ને સ્થાને થયેલી ભૂલ કે લે. સં. હોઈ શકે. આમેય પ્રથમ આવૃત્તિમાં એ ર.. હેવાનું સ્પષ્ટ નથી.] ૧૧૩૭. જિનવિજય (ત. સત્યવિજય પંન્યાસ-કપૂરવિજ્ય ક્ષમા વિજયશિ.) રાજનગરમાં શ્રીમાળી વણિક ધર્મદાસ અને લાડકુંવરના પુત્ર મૂળ Page #318 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૦૫] જિનવિજય નામ ખુશાલ, જન્મ સં.૧૭૫૨, દીક્ષા સં.૧૭૭૦ કાર્તિક વદ ૬ ઃધ અમદાવાદમાં, સ્વર્ગવાસ સ.૧૭૯૯ શ્રાવણ શુદ ૧૦ માઁગળવાર પાદરામાં. (૩૮૫૫) + કપૂ રવિજયગણના રાસ (ઐ.) ૯ ઢાળ ૨.સ.૧૭૭૯ વિજયાદશમી શનિ વડનગરમાં આફ્રિ – પ્રણમી પ્રેમે પાસ જિત, પુરિસાદાણી દેવ ચરણકમલ નિત જેહના, સેવે ચવિધ દેવ. કમલમુખી કમલે સ્થિતિ, કમલ શી કામલ કાય, વાણીરસ મુજને દિયા, શારદ કરી સુપસાય. ઢાલ ૯ રાગ આશાવરી. અંત - ધન્ય. ૨ ધન્યધન્ય શ્રી ગુરૂ જયકારી, હું જાઉં તારી બલીહારી રે. ઉપદેશે કરી જતને તારી, પુન્યવત પર-ઉપગારી રે. ધન્ય ૧ તાસ શિષ્યમણીમુગટ મનેાહર, ક્ષમાવિજય કવિરાય રે જેની સેવા કલિયુગ માંહી, કલ્પતરૂની છાંય ૐ. તાસ ચરણુ સુપસાય લહીને, વડનગર રહી ચૈામાસા રે પાસ પચાસર સાહિબ સ`નિધિ, સફલ કીઉ અભ્યાસ રે, ધન્ય. ૩ નિધિ સુનિ સચમભેદી સંવત્સર, વિજયદશમી શનિવાર રે ગણિ જિનવિજય કહે ગુરૂનામે, શ્રી સંધને જયકાર રે. ધન્ય. ૪ ભણશે ગુણો જે સાંભળશે, તસ ધરે મંગલમાલ રે, બંધુર સિંધુર તેજી તુખારા, કમલા ઝાકઝમાલ રે. (૧) પ.સં.૬-૧૧, હા.ભ. કા.૮૨ નં.૧૧૫. [મુપુગૃહસૂચી, હેજૈના સૂચિ ભા.૧ (પૃ.૨૬૬).] ધન્ય. પ પ્રકાશિત ઃ ૧. જૈત ઐ. રાસમાળા ભા.૧. (જેમાં કવિનું ચિત્ર પણ આપેલ છે.) (૩૮૫૬) + ક્ષમાવિજય નિર્વાણુ રાસ (અ.) ૧૦ ઢાળ સ`.૧૭૮૬ પછી આદિ – સ્વસ્તિશ્રી વરદાયિની, જિનપદપદ્મનિવાસ સુરવર નરવર સેવતા, સા શ્રી દ્યો ઉલ્લાસ. શારદચરણે જે રહ્યો, તે હાયે પડિંતખ્યાતિ હુ'સન્મતિ જિમ જગ કરે, ખીરનીર દાય ભાંતિ. જિન શારદ ચરણે નમી, થુણુસ્યું મુતિ-મહિરાણુ, ક્ષમાવિજય પન્યાસને, સાંભલજ્ગ્યા નિર્વાણુ. ૨૦ ૧ ૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ જિનવિજય 'ત – [૩૦$] જૈન ગૂર્જર કવિએ : ૫ ઢાલ ૧૦મી. સુગુણ સાભાગી સહીગુરૂ સાંભરે રે, જનસુતા જિમ રામ, કામ હું રતિને ધામ હું પથીને રે, વ્યાપારી મની દામ. સુ. ૧ * - ઇમ સંસુખકર સાતભયહર, સાતસુખવરદાયકા ક્ષમાવિજય પન્યાસ પાવન સાધુમ`ડલીનાયકે તસુ હસ્ત-સુદીક્ષિત પેરે શિક્ષિત, જિનવિજયણ જંગે જયા, સુમતિવિજય કહેણથી એ વચનરસ સફલા થયા. (૧) પ.સં.પ-૧૩, સીમંધર. દા.૨૦ નં.૫૪. [મુપુગૃહસૂચી, હે‰નાસૂચિ ભા.૧ (પૃ.૨૬૭).] પ્રકાશિત ઃ ૧. જૈત ઐતિહાસિક રાસમાળા ભા.૧ (૩૮૫૭) + [વિહરમાન જિન] વીસી ર.સં.૧૭૮૯ રાજનગરમાં આદિ અંત સીમંધર સ્ત. સુગુણ મુગુણ સેાભાગી, જબુદ્વીપમાં હાજી, શ્રી વિહરમાન જિન સ્ત. સત્તર નબ્યાસી, રાજનગર ચામાસી, મુનિ દીવિજયના કહેણથી કિધિ વીશી. તપગણુઉદયાચલ તરૂણ, તરણી ઉપમાન, વિજયસિહ સૂરીશ્વર, જિનશાસન-સુલતાન. નિજહસ્તે દિક્ષિત, શિક્ષિત આગમ રાસ, સંવેગ સુરંગી, સત્યવિજય પંન્યાસ, ગંગાજલ ઉજવલ, કીરતિકામિનીક ત, શ્રી પુરવિજય કવિ, મહીમ`ડળ જયવંત. વયરાગી ત્યાગી, ભદ્રક ગુણરાગી, શ્રી ક્ષમાવિજયગણી, સેવાથી મતિ આજ પુણ્યાય મુજ, પરમેસર ગુણ ગાયા, જિતવિજય સુભકત, ધર્મધ્યાન સુખ પાયા. [લીંહસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૬૪).] પ્રકાશિત ઃ : ૧. Àાવીસી વીસી સંગ્રહ, પૃ.૭૨૨-૭૩૭. નગી (૩૮૫૮) + ૫ ંચમી સ્ત, ઢાલ ૬ ર.સં.૧૭૯૩ પાર્શ્વ જન્મદિને [મા.વ.૧૦] પાટણમાં ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૦૭] આદિ- સુત સિદ્ધારથ ભૂપના હૈ, સિદ્ધારથ ભગવાન, બારહ પરષદા આગલે હૈ, ભાષે શ્રી વમાન રે; અંત – જિનવિજય ભવિયણુ ચિત્ત ધરા. ઢાલ ૬ કરકડુને કરૂં વંદા એ દેશી. ચાવીસ દંડક વારવા, હું વારી લાલ, ચાવીસમા જિતચંદ, હું. પ્રગટથો પ્રાણ તસ રંગથી, હું. ત્રિશલાઉર-સુખકંદ રે. હું. ૧ મહાવીરને કરૂં વંદના. * શ્રી વિજયસિંહ સૂરીશને! હું. સત્યવિજય પન્યાસ રે, હું. શાસક કપુરવિજય કવિ, હું. ચૈષ્ટ કરણ જસ જાસ રે. ૬ મ. પાસ પચાશરે સાંનિધે હું, ખસાવિજય ગુરૂનામ રે, હું. જિનવિજય કહે મુઝે હુયેા હું. પ`ચમીતપપરિણામ રે. હું. છ મ. કલા. ય વીર લાયક વિશ્વનાયક સિદ્ધિદાયક સંસ્તવ્યા, પંચમીતપ સ્તવન ટેડર ગુથી જિનક ફે ઠવ્યા. પુણ્ય પાટણ ક્ષેત્રમાં રૈ સત્તર ત્રાણુ વત્સરે, પાર્શ્વ જન્મકલ્યાણક દિવસે સકલ ભવિ મોંગલ કરે. (૧) સં.૧૯પ૦ ભાદરવા વદ ૧૩, શ્લેાક ૧૨૦, ૫.સ.૭–૧૦, જશ. સં. [મુપુગૃહસૂચી, લીંડસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૪, ૨૫૩, ૨૭૬).] પ્રકાશિત ઃ ૧. જૈ.પ્ર. [ર. જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ તથા અન્યત્ર.] (૩૮૫૯) + [મૌન] એકાદશી સ્ત. [અથવા સઝાય] ૨.સ.૧૭૯પ રાજનગરમાં બાણ નદ યુતિ ચદ વરસે [મુપુગૃહસૂચી, લીંડસૂચી, ડેજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૦, ૨૭૩).] પ્રકાશિત : : ૧. પ્ર. (૩૮૬૦) + ચાવીસી (૧) આદિ- આદિ જિન સ્ત. વારિ રંગ ઢાલણાં – એ દેશી. નાબ્રિ નરેશર નંદના હેા રાજ, ચંદનશીતલ વાણી, વારિ માહરા સાહિંચ્યા. ખિમાવિજય કવિ જિન કહે હૈ। રાજ, દીજે સમકિતદાન. વા. પ Page #321 -------------------------------------------------------------------------- ________________ જિનવિજય [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૫. અંત – મહાવીર સ્વ. રાગ ધન્યાશ્રી. તે તરીયાની દેશી. વંદો વીર જિનેશ્વર રાયા, ત્રિશલાદેવી જાય રે, પંડિત ક્ષમા વિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે. વા. ૭ (૧) લ.સં.૧૮૦૩ના વષે શાકે ઘનો બિંદરે લિખાવીત દેસી હરચંદ પઠનાર્થ ભાવનગરે. પ.સં.૮–૧૪, સીમંધર, દા.૨૦ .૬૯ [લીંહસૂચી.] પ્રકાશિત ઃ ૧. ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૧૮૯-૨૩. (૩૮૬૧) + વીસી (૨) આદિ- પ્રથમ જિણેસર પૂજવા સહિયર હારી અંગ ઉલટ ધરી આવી. અંત – ક્ષમાવિજય જિન વીર સદાગમ, પાપે સિદ્ધિનિદાનજી. (૧) લ.સં.૧૮૫૫ મહા વદ ૧૪ વાર ભોમે પંડિત કુશલ. પ.સં.૮૧૪, ગો.ના. (૨) પ.સં.૮–૧૩, આ.કા.ભં. પ્રકાશિત ઃ ૧. ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૧૮૯-૨૨૩. (૩૮૬૨) પંચમહાવ્રત ભાવના સ. ૫ ઢાળ આદિ- વાસવવંદિત વીરજી, વસુધા-પાવનકારી રે, પ્રથમ મહાવ્રત ઉપદિશે, સુણે ગાયમ ગુણધારી રે. અંત – ભરતાદિક લહે કેવલ સિદ્ધિ, ખિમાવિજય જિન પાસે સિદ્ધિ [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૮).] (૩૮૬૩) અન્ય સઝાયો કમપત્રીયાધ્યયન : વિરવિમલ કેવલધણીજી, સકલ જંતુ હિતકાર, ઉત્તરાધ્યયન દશમેં કહેજી હિતશિક્ષા અધિકાર; ભગવતી પંચમ અંગઃ ધન્ય કર ત્રિશલા તણે બહેન મારી, ભાખ્યો ભગવતી અંગનો; સઝાય ? તે બલિયા રે તે બલિયા, મેહ મહાભડ દલીયા રે; ભગવતીસૂત્રઃ ભાવેં ભવિયણ ભગવાઈ સાંભળે; ૧૧ ગણધર: ઈંદ્રભૂતિ પહેલા ગણધાર; સામૈયા. ભાસઃ કઠડારા આયા ગુરૂજી પ્રાહુણ, અનાથી મુનિ : મગધદેશ વસુધાધિપ શ્રેણિક; ગૌતમ ગણધાર : તો સુ પ્રીતિ બંધાણી જગતગુરૂ; જિનપ્રતિમા : ભેલા લેકે રે ભરમે મત પડો; શ્રાવક ૧૨ વ્રત : શ્રુત અમરી સમરી સહકરી, ક્ષિમાવિજય ગુરૂપદ અનુસરી, હર્યું શ્રાવકના વ્રત બાર, આરાધો ટાલી અતિચાર; ક્ષમાવિજય ગુરુઃ સમરું ભગવતી ભારતી; ૨૦ સ્થાનક સુઅદેવી સમરી કહું વીસ સ્થાનક અધિકાર; સુબાહુકુમર : જંબુપના Page #322 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૯] વિમલસામસૂરિ ભરતમાં. (૧) સઝાયસંગ્રહ, આ.ક.મં. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૬૩-૬૬, ભા૩ પૃ.૧૪પ૧-પર.] ૧૧૩૮ વિમલસેમસૂરિ (૩૮૬૪) પ્રભાસ સ્તવન લ.સં.૧૭૮૦ પહેલાં આદિ- સકલ મંગલ કેરૂ સુરતરૂ, પૂજઈ શ્રી કષભ જિનેરૂ નાભિરાય મરૂદેવી સતવરૂ, પદ નમઈ વિમલમ સૂરીસરૂ. ૧ (૧) સં.૧૭૮૦ પિસુદિ ૧ ભૌમે અહમ્મદાવાદ નગરે લિ. પં. કુશલધમેન. આચ્યજી રહી સ્વયં વાચનાથ. પ.સં.૧૦-૯, ડા.પાલણપુર દા.૪૧ નં.૧૦૯, (અનંતહંસ શિષ્યના અગિયાર ગણધર સ્તવન ની સાથે) (૨) પ.સં.૫-૧૩, રે.એ.સો. બી.ડી.૩૦૦ નં.૧૯૪૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૭. આ હેમવિમલસૂરિની પરંપરાના વિમલસોમ હોય તો એમને સમય સં.૧૯૭૧ની આજુબાજુનો થાય. (પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૭૪૭)] ૧૧૩૯. લક્ષ્મી વિમલ–વિબુધવિમલસૂરિ (જ્ઞાનવિમલસૂરિ– સભાગાસાગર-સુમતિસાગરસૂરિ–ઋદ્ધિવિમલ-કીતિ વિમલશિ.) - કવિ પરિચય માટે જ પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૭૫૪. (૩૮૬૫) વીશી રા.સં.૧૭૮૦ વિજયાદશમી ગુરુ આદિ- સુગુણ સુગુણ સુસનેહી સાચો સાહિબે હોજી – દેશી સુજન સુજન સોભાગી વાહલો વાલા હાજી, મોહન સીમંધરસ્વામિ. શ્રી વિજયપ્રભ સૂરીશ્વર પાટે, શ્રી જ્ઞાનવિમલ સુરિરાયા તાસ પાટે સેભાગસાગરસૂરિ નરનારી મન ભાયા રે. ૪ તાસ પટોધર અભિનવ પ્રગટ, તપે ધન અણુગારિ શ્રી સુમતિસાગર સૂરીશ્વર નામા, કરત પરઉપગાર રે. સંવેગિશિરશિખર સભાકર, શ્રી ઋદ્ધિવિમલ ગુણગ્રાહી, પંડિત કીર્તવિમલ સ સસ, જસ કીરતીમાં ગંગા નાહી. ૬ તાસ વિનેયાણુભિનિર્મિતાં વિહરમાણુ ગીત રસાલા, ભણતા ગુણતા કેડિ કલ્યાણું, ઘરઘર મંગલમાલા રે. Page #323 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિજય [૩૧૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ આકાશ (વસ્તુ) સાગર વિધુ વષે, વિજયદશમી નૃણુ રે, ગુરૂ વાસર અતિ મનેાહર, વીસી ચઢી પરમાણુ રે. ૮ (૧) પ.સં.૭–૧૩, આ.ક.ભ. નં.૬૫. (૨) સં.૧૭૯૦ આસા વ.૨ ગુરૂ પત્તને લિ. પડચા વાછારામ ત્રબકજી. જૈનાન’દ. (૩૮૬૬) [+] [જિન સ્તવન] ચાવીસી આદિ“ તારક ઋષભ જિનેસર તું મિલ્યા, પ્રત્યક્ષ પાત સમાન હા, તારક જે તુઝને અવલંબિયા, તેણે લહું ઉત્તમ સ્થાન હા. તારક. ૧. - અંત – વીર ધીર શાસનપતિ સાચે, ગાતાં કાર્ડિ કલ્યાંણુ, કાર્ત્તિવિમલ પ્રભુ પરમ સેાભાગી, લક્ષ્મી વાંણી પ્રમાણુ રે. (૧) ગ્રંથાત્ર ૨૩૧, પ.સ',૧૨-૧૧, પ્ર.કા.ભ. ન.૧૪૭, (૨) લ.સ. ૧૭૮૬ માગશર વદ ૧૩, ૫.સ.૯-૧૩, ગા.ના. [મુપુગૃહસૂચી (કીર્તિવિમલને નામે પણ), હેટૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૯ – શિવલક્ષ્મીને નામે). [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસુૉંગ્રહ ભા.૨. ૨. ૧૧પ૧ સ્તવન મંજૂષા. ૩. ચાવીસી વીસી સ્તવન સંગ્રહ] (૩૮૬૭) સમ્યક્ત્વપરીક્ષા માલા, ર.સ.૧૮૧૩ (૧) લ.સં.૧૮૭૫, ગ્રં.૧૨૮૦૦, પ.સ’.૩૯૧, લીં.ભ’. દા.ર૪ નં.૪ હવે નં.૫૩૯. (૨) ગ્રં.૧૩૫૮૦, સં.૧૮૬૭, પ.સ.૪૦૩, પ્ર.કા.ભ”. દા.૧૦૬ નં.૧૩૦૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.પ૯૬, ભા.૩ પૃ.૧૦૮૮, ૧૪૪૩, ૧૪૬૫ તથા ૧૬૬૮. ત્યાં કવિ બેવડાયેલા ને પહેલી વાર સં.૧૭મી સદીમાં મુકાયેલા તથા ભા.૩ પૃ.૧૪૬૫ પર વીશી' ભૂલથી કવિના ગુરુ કીર્તિવિમલને નામે. પણ મુકાયેલી,] ૧૧૪૦, જ્ઞાનવિજય (ત. વિજયઋદ્ધિસૂરિ–હસ્તિવિજયશિ.) (૩૮૬૮) ચાવીશી દિવાલી અમદાવાદમાં અંત - - મહાવીર સ્ત. ચાવીશમા ચિત્ત ધા રે, નામે શ્રી મહાવીર રે, જિત જર્જાઉં બલિહારી. રાજનગર રલીઆમણું રે, જ્ત. ભલાં જિનઆવાસ રે જિન. શ્રી વિજયઋદ્ધિ સુરીશ્વર રે, રૂડા રહ્યા ચામાસ રે જિન. ૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] જિનેદ્રસાગર દેવગુરૂ મહિમા થકી રે, ઉપનો એહ ઉલ્લાસ રે જિન. તવન રચ્યાં મનમોદ મ્યું રે, પિોહતી પિહિતી મનસ રે જિ. ૯ સંવત ૧૭૮૦સી રે, આછો તે આસો માસ રે જિ. દિવાલી દિન રૂડો રે, તે દિન મનને ઉલ્લાસ રે જિ. ૧૦ મનના મનોરથ માહરા રે, પૂરે શ્રી ભાણે પાસ રે જિ. તાસ પસાય પુરી કરિ રે, ચોવીસી અતિ ખાસ રે જિ. ૧૧ ભણે ગણે જે સાંભળે રે, તસ ઘરે લખમીનો વાસ રે જિ. રેગસેગ દૂરે ટલે રે, કુશલમંગલ હે તારા રે જિ. ૧૨ શ્રી વિજયદ્ધિ સૂરિસરૂ રે, ગછપતિ ગુરૂ ગુણધામ રે જિ. હસ્તી જ્ઞાન સુખ પામચેં રે, સાસ્વતાં શિવસુખકામ રે જિ. ૧૩ (૧) ૫.સં.૮-૧૩, પ્રથમ પત્ર નથી, ભાગ્યરન મુનિ ખેડા. (૩૮૬૯) મલયચરિત્ર ૨.સં.૧૭૮૧ (૧) મિશ્ર. [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૫૩૭, ભા.૩ પૃ.૧૪૩૯-૪૦. “મલયચરિત્ર”ની માહિતી શંકાસ્પદ જણાય છે.] ૧૧૪૧. જિતેંદ્રસાગર (તા. જશવંતસાગરશિ.) જશવંતસાગર નં.૧૦૩૩. (૩૮૭૦) પ્રકીણ સ્તવનાદિ ૧ ષભ સ્ત, ૫ કડી .સં.૧૭૮૦ ફા.શુ.૯ આદિ- પૂજે ઋષભ જિણેસર ભાવ ધરિ સુવિશાલ, પૂજે. અંત – સંવત ૧૭ એસીયા વરસે સુદિ ફાગણ નેમિ રસાલ, પૂજે. જૈનેદ્રસાગર જિનવર પૂજ્યાં હાં રે લહઈ મંગલમાલ. પૂ. પ (૧) પ. વિનયગણી શિષ્ય લબ્ધવિજય લિખતાં શિવપૂરી મધે. મારી પાસે. ૨ પર્યુષણ સ્તુતિ આદિ- વરસ દિવસ માંહે સાર જ માસ, તિણ માંહે વલી ભાદ્રવ માસ આઠ દિવસ અતી ખાસ, પરવ પજુસણ કરિયે ઉલ્લાસ, પિસા લ્યો ગુરૂ પાસ, વડા કલપનો બેલો કીજે તેલ તણે વખાણ સુણીજં, ચવદે સુપન વંચિજે, પડવે દિવસે જનમ વંચાવો, ઉછવ મહેછવ મંગલ ગાવે વીર જિણેસર ધ્યા. ૧ Jain. Education International Page #325 -------------------------------------------------------------------------- ________________ જિનેન્દ્રસાગર [૧૨] જન ગૂર્જર કવિઓ: ૧ અંત -- શ્રી વિજય રત્નસૂરી ગણધાર, જસવંતસાગર સુગુરૂ ઉદાર, જિનેદ્રસાગર જ્યકાર. ૪ (૧) પ.સં.૧-૧૧, મારી પાસે. ૩ સીમંધર સ્ત આદિ- સિમંધરજીકુ વંદના નિત હો હમારી. અંત – કવી જસવંતસાગર તળું, જેણેદ થiદા રે. સી. ૭ (૧) લિખીત મુનિ ભક્તિસાગરેણ સં.૧૯૦૭રા ચૈત્ર વદ ૩ દને. મારી પાસે. ૪ ચિંતામણિ પાર્શ્વનાથ સ્ત, ૫ કડી .સં.૧૭૮૧ ચ..૧૫ ડુંગરપુરમાં આદિ- ગિરિપુર નગરે સોહે હૈ, મનમોહન ભવિયણના સદા શ્રી ચિંતામણિ પાસ. અંત – શ્રી તપગચ્છના નાયક , ગુરૂલાયક જાત્ર સાહિબે શ્રી વિજયક્ષમા સૂરદ, તે તુઝ દરસણ કરવા હે આવ્યા છે ઉદયાપૂર થકી સાથે | મુનિજનવૃંદ. ૪ ગિ. સંઘ સવાઈ ગિરપુરને હે પ્રભુ પાસ પસાઈ, દીપત નિત પ્રણમે પ્રભુ પાસ. સતરે મેં એક્યાસી હો સુદ ચૈત્રી પૂનમને દિન, જિર્ણોદ્ર સાગર ગુણ ગાય. ૫ ગિ. (૧) મારી પાસે. ૫ અનંતજિન સ્ત, આદિ- પ્રભુ આગલ નાચે સૂરપતિ – આંકણું. અનંત તીર્થકર શંકર કેરિ, આણ લેઈ ગુણવતી – પ્રભુ. અંત – એહ નાટિક જિણે દીઠું રે હેયૅ ધનધન ધન્ય તે ગૃહપતિ, જસવંત સીસ જે તે નાટિક, જેવશુ ઉછક છે અતિ ૯ પ્રભુ. (૩૮૭૧) + શાંતિનાથ ચક્રવતી' રિદ્ધિ વર્ણન સ્ત, આદિ- ચંદ્રાવળાની દેશી. અચિરાનંદન પ્રણમીએ રે, સમય સમય સો વાર, સેવાથી સુખ લહે રે, એહ ભવ જશવિસ્તાર, એહ ભવ જશવિસ્તાર તે પામે, શાંતિ જિનેશ્વર સાહેબ નામે Page #326 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧૩] જિનેન્દ્રસાગર જગમાં શાંતિ થઈ તિણ સાટે, નામ ઠવ્યું પ્રભુનું તીણ માટે શ્રી શાંતિ જિનેશ્વરૂજી. ૧ અંત – તપગચ્છનાયક વંદીએ રે, વિજયક્ષમા સૂરિરાય, કાંતિસાગર પંડિત વરૂ રે, તાસ તણે સુપસાય, તાસ તણે સુપરસાય કહાયા, સમર્થ શાંતિ જિનેશ્વર ધ્યાયા, જસવંતસાગર પંડિતરાયા, શિષ્ય જિનેશ્વર સાગર ગુણ ગાયા. શ્રી. ૨૬ [હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૫૧૯).] પ્રકાશિતઃ ૧. શામજી માસ્તરના “સજજન સન્મિત્ર'માં પૃ.૫૮૧૫૮૫ (૩૮૭૨) વિજયક્ષમાસૂરિને શલેકે (.) ટૂંક સાર-મરુધર(મારવાડ)માં અજિતસિંહના રાજ્યમાં પાલી નામના ગામમાં વણિક ચતુરજી મહેતાને ચતુરંગદે નામની સ્ત્રી હતી. અનેક ઉપાય કર્યા પણ પુત્ર ન થયો. કુલદેવીને સમરતાં તેણે સુતનો વર આપ્યો. સ્વપ્નમાં માતાને ગણપતિ જેવામાં આવતાં તેના ફલ તરીકે પુત્ર થશે તે ગણને પતિ એટલે આચાર્ય બનશે એમ નક્કી કર્યું. શ્રવણ નક્ષત્રમાં પુત્ર જન્મ્યો. નામ ખિમસી આપ્યું. પાંચ વર્ષે નિશાળે મોકલ્યો. તે દેશમાં વિહાર કરતા વિજયનસૂરિ આવતાં તેમને પ્રવેશ મહોત્સવ ગામમાં કર્યો. સૂરિએ બાળકને નીરખતાં ભાગ્યવાન લાગતાં તેના પિતામાતા પાસે તેની માગણી કરી, ને જણાવ્યું કે અમે તેને પદવી આપીશું. માતાએ હા ભણી, પછી પુત્રને સોંપ્યો. ખિમસી સાધુ થઈ તેનું નામ ક્ષમાવિજય સ્થાપ્યું. અભ્યાસ કર્યો. સં.૧૭૭૩માં ભાદવા શુદિ ૮ને દિને પિતાનું આચાર્યપદ આપ્યું. દેવવિજય, લબ્ધિવિજયને ઉપાધ્યાયપદ આપ્યું. ત્યાંના હરજી મહેતાએ જેશી બોલાવી પાટમહોત્સવનો દિન મહા શુદ ૬ને નક્કી કર્યો. સંઘે કંકોતરી લખી જુદાજુદા સંઘના આગેવાનોને બોલાવ્યા. ન્યાનજી શાહ, હરજી મહેતા, ભાણજી શાહ, કલ્યાણદાસ મહેતા અને શ્રાવિકા મતિબાઈએ તેનો ઉત્સવ કર્યો. આ પાટોત્સવને દિને પ્રધાનપદ પર સ્થાપ્યા, ત્રણસેંને પંન્યાસની પદવી આપી. ત્યાં ગપતિએ ચોમાસું કર્યું, પછી ઉદેપુર કયુ. પછી મરુધરમાં આવતાં અજિતસિંહ રાણાએ વંદન કર્યું. આદિ સરસતિ સમિણિ પાએઝ લાગું, અમિય સમણિ વાણિજિ માગું Page #327 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવિલાસ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ વિજ્યક્ષમ સૂરિને કહું સલેકે, એકમન થઈ સાંભલે લેકે. ૧ અંત – ઈણિ પરં શુણિઉ તપગછરાયા, શ્રી વિજયક્ષમા સુરિસર રાયા જબ લગે આકાસ સૂરિજચંદા, રહેજે તીહાં લગે ગુરૂ ચિરનંદા.૬૧ જસવંતસાગર પંડિતરાયા, જિદસાગરે ગુરૂગુણ ગાયા એહ સલેકે જે નર ભણિયે, લખમિ તસ ઘરૅ લીલ જ કરસ્ય. ૬૨ (૧) પ.સં.૪–૧૨, શા જકાભાઈ ધરમચંદ પતાશાની પોળ અમદાવાદ પાસે. (૩૮૭૩) ચોવીશી (૧) સં.૧૮૬૫ પિ. ભીનમાલ અનુપસાગર લિ. પસં.૧૨, અભયપિ.૧૭. (૩૮૭૪) દંડક પચીસી કડી ૨૫ નાકુલમાં આદિ– શ્રી શ્રુતદેવી પ્રણમી કહસ્ય, જિનપ્રતિમા અધિકાર રે નવિ માનેં તસ વદન ચપેટા, માને તસ સિણગાર રે. ૧. શ્રી જિનપ્રતિમા સ્થૂ નહી રંગ, તેહનો કદિ ન કીજે સંગ. આંકણી અંત - હુંઢણ પચવીસી મેં ગાઈ, નગર નાડુલ મઝારિ રે જસવંત સીસ જિને િપયંપે, હિતકારણ અધિકાર રે. શ્રી. ૨૫ (૧) સં.૧૮૮૭ને એક ચોપડો, જશ.સં. (૨) પ.સં.૨-૧૦, વીરમગામ ભં. [મુપુન્હસૂચી (જશવંતસાગરને નામે), લીંહસૂચી, જૈજ્ઞાચિ. - ભા.૧ (પૃ.૨૭૦ – જિનેન્દ્રવિજયને નામે, ર૯૨, ૫૧૧).] (૩૮૭૫) [+] મૌન એકાદશી સ્ત, ૩૧ કડી આદિ– પ્રણમી પૂછે વીરને રે શ્રી ગૌતમ ગણધાર (૧) પ.સં.ર-૧૧, માં.ભં. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.ર૭૯).] [પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ.] (૩૮૭૬) + સિદ્ધચક સ્તવને પ્રકાશિત ઃ ૧. જૈ.પ્ર. પૃ.૨૪, ૨૫, ૨૬, ૨૬, ૨૬. (૩૮૭૭) + અષ્ટાપદ સ્ત, - મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. જૈ.પ્ર. પૂ.૧૦૧. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.પપપ-૫૫૭, ભા.૩ પૃ.૧૪૪૫-૪૬.] ૧૧૪ર. પુણ્યવિલાસ (ખ. સમયસુંદરની પરંપરામાં ઉ. પુણ્યચંદ્રશિ) (૩૮૭૮) માનતુંગ માનવતી રાસ ર.સં.૧૭૮૦ શરદના બીજા માસમાં Page #328 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧૫ પુણયવિલાસ. શુ.૩ રવિ લૂણુકરણસરમાં આદિ દૂહા સોરઠા. નમું સદા નિતમેવ, આદીસર અરિહંત પય, દરસણ શ્રીજિનદેવ, લણકારણસર લહ્યો. કવિયણ કેરી માય, વલિ પ્રણમું વાગેશ્વરી, ચરણ નમું ચિત લાય, વિધિ...વિદ્યાગુરૂ તણ. જિનવરધરમ જિ કાઈ, દઇ પ્રકારે દાખીયો; સાચવતાં સુખ હોઈ, શ્રાવકને વલિ સાધુને. દ્વાદશ વ્રત અગાર, પંચ મહાવ્રત સાધુના, સુણે સદૂ અધિકાર, તિણમાં બીજા વ્રત તણે. માનવતી પરબંધ, મૃષાવાદ ઊપર કહું; સુણી તાસ સંબંધ, કુણ માનવતી કિહાં થઈ. જીવ્યો તાસ પ્રમાણ, વચન બોલિ પાલે ક્રિકે; જીવત ધિમ્ તસુ જાણ, વચન બેલિ બદલે જિકે. રાખ્યો સીલરતન્ન, પ્રગટ બેલિ જિણ પાલી; મનમાં હસ્યૌ મગજ, સુણતાં તાસ સંબંધ સહુ અંત – સત્યવચનફલ તુમે જોઈ, પ્રિઉર્ન લગા પાય; ઈલ લોકનઈ પરલોકના, સુખ પામ્યા રે જિણવ્રતનઈ પસાય. ૧૬ એ રાસ મઈ રચાયો ભલો, દેખી ચરિત્ર અધિકાર, બીજે વ્રતનૈ ઊપરઈ, મન માંહ રે આણી હરષ અપાર. ૧૭ સંવત સતરે અસીયે, રહ્યા લણસર ચૌમાસ, વાચક શ્રી પુન્યચંદનઈ, સુપસાઈ રે કીધે એ રાસ. ૧૮ રવિવાર સુદિ દ્વિતીયા દિનઈ, રિતિ સરદ બીજે માસ, શિષ્ય પુણ્યશીલનઈ આગ્રહઈ, ઈમ કંઈ રે કવિ પુન્યવિલાસ.૧૯ (૧) કૃતં ચ લિષિતં ચ સં.૧૭૮૨ વર્ષે શ્રાવણ માસે કૃષ્ણપક્ષે તિથી નવમ્યાં ૯ ગુરૂવારે લિખત વાકાનેર મળે. કવિની હસ્તલિખિત. પ્રત, પ.સં.૩૯-૧૫, સેલા. નં.૧૭૭૬. (૨) પ.સં.૩૫, બાંઠિયા લા ભીનાસર. [આલિસ્ટઈ ભા.ર.] [પ્રથમ આવૃત્તિ ભા.પૃ૫૩૬–૩૭, ભા.૩ પૃ.૧૪૩૯] Page #329 -------------------------------------------------------------------------- ________________ જિનસેમ [૩૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ ૧૧૪૩. જિનસેમ (૩૮૭૯) સ્નાત્રવિધિ ર.સં.૧૭૮૧ (૧) ગ્રં.૧૫૮, પસંદ, મજૈવિ. નં.૩ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૦.] ૧૧૪૪. વિદ્યાસાગરસૂરિ (આ.) આચાર્યપદ સં.૧૭૬૨ સ્વ.૧૭૯૩. (૩૮૮૦) સિદ્ધપંચાશિકા બાલા, સં.૧૭૮૧ મૂલ દેવચંદ્રસૂરિકૃત. (૧) ગ્રં.૮૦૦, પ.સં.૧૭, સેં.લા. નં.૧૩પ૬૮. [આલિસ્ટ - ભા.ર, મુપુગૃહસૂચી (નામ વિઘાનંદસાગરસૂરિ છે, પ્રતમાં પણ).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૧. વિદ્યાનંદસાગર” એ નામની અધિકૃતતા ચકાસણીને પાત્ર છે.] ૧૧૪પ. રત્નવિમલ (તા. દીપવિમલ-વિવેકવિમલ-નિત્યવિમલશિ.) (૩૮૮૧) ચાવીશી ર.સં.૧૭૮૧ બરહાનપુર (૧) સં.૧૭૮૨ વૈશુ.૭ ગુરૂ લિ. રતનવિમલેન હર્ષવિમલ તથા માણકવિમલ પઠનાર્થ. ૫.૪.૩થી ૧૩, અભય. પિો.૧૭. (કવિની સ્વલિખિત. પ્રત) (૩૮૮૨) એલા ચરિત્ર ૨૧ ઢાળ રા.સં.૧૭૮૫ આસો વદ ૧૩ હરિ. ચંદ્રપુરી અંત – તિર્થે ભાવથી તે કઈ તરસ્યું, પંચમકે ગત પાયાજી, ભાવ ઉપર એતો અધિકે ભાવું, ગુણ એલારષિ ગાયજી; શ્રી વિજયક્ષમા સૂરીશ્વર વિરાજે, ગચ્છાધિરાજે ગાજે; પ્રગટયો પૂર્ણચંદ્ર તેણે પાટિ, રૂડો દયાસૂરિ રાજે. ૯ પંડિત પ્રવર તસ ગછિ પઢા, શ્રી દિપવિમલ ગુરૂ સોહેંજી, ધ્યાન ગ્યાન કૃપા સંયમ ધારી, મોટા જનમન મોહે. ૧૦ ચરણસેવક તસ શિષ્યચુડામણિ, વિવેકવિમલ ગુરૂ વંદજી, તે ગુરૂનું નામ જપતા તેણું, કઠણ કર્મ નીકંદુજી. ૧૧ મોટા તાસ શિષ્ય મુગટમણી, નામે નિત્ય જયકારિજી, તાસ સુત કહે ભાવ રાખું તને, બે કર જોડિ બલિહારીજ. ૧૨ સંવત સંયમ સર ગરજ સારો, અતિ હર્ષ આ મામેજી, Page #330 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧૭] વિષ્ણુધવિષય ધન ધનતેરસ દિવસ ધન જે, ઉવ ઘણા આવાસેજી. રચિયા પ્રથમ અભ્યાસ મણ્ણાદે જી, હરિશ્ચંદ્રપુરીમાં પૂરણ હર્ષ, આણુંદ દૂઉ ઉલ્ડ દે”. સંધ ચતુર્વિધને સાંનિધ હાયા, અહનીશે અતિ આણુ છુ, રતનવિમલ કહિ નિતનિત રૂડું, પ્રેમે પ્રમાણ છે. ભ. ૧૫ એકવીસમી ઢાળે અધિક ઉચ્છા”, મંદિરમ`દિર દિપમાલિજી, ભણતાં ગણતાં સાંભલતાં ભાવે, નિતનિત હાસ્ય દિવાલીજી; ભવી ભાવણ ભાવાજી, ૧૬ (૧) સં.૧૭૮૫ પે!ષ સુદિ પ રત્નવિમલ શિ. રાજવિમલ વાંચના હરીશ્ચંદ્રપુરી મધ્યે લ. પુ.સ’.૩પ-૧૦, પ્રથમ પત્ર નથી, ડા.પાલણપુર ૬ા.૩૬. (કવિની સ્વલિખિત પ્રત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૪૯-૫૦.] ૧૧૪૬, વિષ્ણુધવિજય (ત. હીરવિજયસૂરિ–શુવિજય-ભાવવિજય-ઋદ્ધિવિજય-ચતુરવિજયશિ.) .... (૩૮૮૩) સુરસુંદરી રાસ ૪૦ ઢાળ ૯૫૫ કડી ર.સં.૧૭૮૧ આદિ દૂા. શ્રી શત્રુન્હે ગિર વડા, સવી-તી-સિરદાર, પૂર્વ નવાણુ સમેાસર્યાં, ઋષભ જિનેસ્વર સાર. નાભિરાયાં-કુલ-ચ ́દલા, મરૂદેવાકા નદ, યુગલાધરમ નીવારવા, તુ અવતરીયા જિનચંદ. વદી આષાઢી ચેાથ દીય, તે અજુઆલુ કીય, ગરભ અવતારી સુપન હૈ, માંન બહુત તે દીય. ચૈત્રી વદી આઠમ જનમ, દસકુમરી રે ગાય, ઇંદ્ર ઈંદ્રાણી આય કર, એવ અધિક ઉપાય. ચેાવનભર જવ આય હુઆ, કન્યા દાઇ પરણાઇ, દાન સીલ તપ ભાવન ચ્યારે, એ જ્યારે છે સુખદાઇ. શ્રી નવકાર તણે મહિમાય, સુરસુંદરી સુખ પાઇ, કષ્ટ ઉપજીને સુખ હુએ, ધરમ તણે સેાભાઇ. કહાં એ સુંદરી કિહાં એ હુઇ, કહાં એહના હુયેા વાસ, ગાંમડામ એહના સુણા, હું ભાખું આણી તાસ. એકમનાં સહુ કા સુણા, મુકી વિકથાન્યાત, ૧૩ ૧૪ ૩ ४ ૭. Page #331 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુધવિજય અત – [૧૮] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ સુ. ૧ 3 એ મુકીને ઉઠી જસે, તે તર મૂરિખ જાત. જો સુણા તા આખા સુણા, નાંહીતર રહેજો બાર, અધવચતી જે સાંભરે, તેહને સવાદ નાહી એણે ઠાર. સવીરાસાં સાર એહ અછે, સુરસુંદરીકેા સાર, આય કરને જે સુણે, તે ઘરે મંગલ ચ્યાર. કવિતા કે કવિ આગ અચ્છે, હુઆ તે કે એણે ઠાર, હું પણ તેહના પય નમી, કરીસ રાસ સુખકાર. ઢાલ, સાલભદ્ર ધના ઋષિરાયા, એ દેશી સુરસુંદરીની ચેપઇ રંગીલી, કીધી એ મ્હે સારી રે એકમને જે ભણસે સુણસે, તે લહેસે સુખકારી રે. ચેપઈ થકી મ્હે ઢાલુ બનાઇ, આણી હરખ ઉઠાયા રે, હરખ હુયે મુઝ જોડણુ કેરા, એ ધણુ સરસ સવાયા રે. પંડિતના હું પગની રેણુકા, હું વલી તેહના દાસ રે, ખાટ-બાડ હાવે તે જોઇ, કરજો સુધ ઉલાસે રે. જેહવી રે બુધ તેહવી રે વાણી, આવે હીઆથી નિરધારા રે, જેવા રે જ્ઞાન તેવાં રે આવે, વચન હીઆથી સારા રે. ચાપઇ મ્હારે દલ નાં બેઠી, તેણે કરી કીધી મ્હે ઢાલુ રે, હાટ ભર્યુ ́ સાપારીએ સેઠને, પણ બેહેડાં ઉપર બહુ પ્યારા રે. પ પંડિતને મત સેાપારી પ્યારી, મુરખ બેહેડાં સારા રે, બેહેડાં સમાણી મ્હારી વાંણી, પડિત સાપારી ધારે રે. મૂરખ જનને કાજે એ કીધી, એ ચાપઇ રસાલા રે, પંડિત હાતા હૈ વાંચીને રૂડે, એ સંભલાવજો બાલે ૨. પડિતવચન હે. ઉવેખી નાંખી, વચન લુખાં મ્હેં આંણ્યાં રે, અધીકુ' રે આછું જે મ્હેં આપ્યું, તે મુઝ મીછાદુકડ જણા રે. તવસે ને પચાવન ઉપર, એહની ગાથાઓ જાણા રે, ગુણચાલીસ ને ચાલીસ પુરી, એહની ઢાલુ વખાણા રે. શ્લાકની સખ્યા ચૌદસે કહીઇ, ઉપર પચવીસ સારા રે, આકણી અક્ષરે આંકને અક્ષરે, એ તુમે સહી ધારા રે. સંવત સસી સેલા ભુધર ચેક, માસ મુનીસર સારા રે, અજુઆલી સસી નેગ્નીઇ, વાર ભલેા દધીના સુતના સુના ધારા રે.૧૧ તીર્થંકરને જેહ આયા, તેહના પેહેલા તુમે લેયા રે, ४ ७ ८ ૮ ટ ૧૦ ૧૧ ૨ と ૧૦ Page #332 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧] દીપચંદ ઠાકર વાહણને છેહલે લેજે, કાર્તિક વાહણને બીયે રે. ૧ર એ નયરી[2]માં રાસ રસી(ચી) ને, સુખ પામ્ય શ્રીયકારે રે, પંડિત વિબુધની ચઢતી દેલતાં, હોજ્યો સહી નીરધારો રે. ૧૩ શ્રી વિજયક્ષમા સુરીસ્વર રાજે, એ હે રાસ બનાયો રે, ચોપાઈ સરજ(સ) એહ જ કહીએ, એ સમી એ કે નહિ ભાયો રે.૧૪ સરલપણે વાંચો સાંભલજે, મન ખુસાવી એમાં રે, તો રે સવાદ તુમને આવસે, અમે કહું શું તમે રે. ૧૫ હીરવિજય સૂરીસ્વર સેવક, શુભવિજય કવિરાય રે, તાસ સસ ? સુગુણશિરોમણી, ભાવવિજય સુખદાયો રે. ૧૬ તાસ તણું તે કહીઈ રૂડા, દ્ધિવિજ્ય સુખકારે રે, તાસ તણું ભલ સેવક કહીઈ, ચતુરવિજય જયકાર રે. ૧૭ ચતુરવિજય શિષ્ય એહ કીની, ચોપાઈ સરસ રસાલે રે, જે નર ભણસે સુણસે ભાવે, તે લેહેસે મંગલમાલ રે. ૧૮ પર્વતસુતાપતી કે પહેલે લેજે, સસરા તણે વલી ત્રીજે, શનીસરતાત કે પેહલે ધરજે, પં. વિબુધ એ ગામ[2]માં એ એ કીયો રે. ૨૦ (૧) પ.સં.૩૧-૧૩, સંધ ભંડાર પાલણપુર દા.૪૬ નં૨૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૪૬-૪૯.] ૧૧૪૭, દીપચંદ (વે. ખ. જિનસાગર-જિનદેવેંદ્ર-પદમચંદ ધર્મચંદશિ.) (૩૮૮૪) સુરપ્રિય ચોપાઈ સં.૧૭૮૧ વૈ..૩ સિંધુ દેશે (૧) સં.૧૭૮૫ અ.શુ.૧૧ શનિ જેસલમેર મધ્યે સ્વયં લિખિત. પ.સંક, જય. પિો.૧૩. (કવિની સ્વલિખિત પ્રત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪પર.] ૧૧૪૮. ખીમ મુનિ (કાનમુનિશિ.) (૩૮૮૫) પંચ મહાવ્રત સઝાય પાંચ ઢાલમાં આદિ– કપૂર હુ અતિ ઉજલે રે એ દેશી સકલ મનોરથ પૂર રે, સખેસરા જિનરાય, તેહ તણું સુપસાયથી રે, કરું પંચ મહાવ્રત સઝાય રે મુનિજન એ પહેલૂં વ્રત સાર. Page #333 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૫. અંત – સંયમરમણી હું જે રાતા, તેહને એહ ભવ પરભવ સુખશાતા, પાંચે વ્રતની ભાવના કહી, તે આચારાંગ સૂત્રથી લહી. ૫ શ્રી કાંન મુનિ ઉવઝાય તણે, જગ માંહિ જસ મહિમા ઘણે - તેહનો શિષ્ય ખિમ મુનિય કહે, એહ સઝાય ભણે તે સુખ લહે. ૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૧-૩ર.] ૧૧૪૯. અજ્ઞાત (૩૮૮૬) ખિમ ઋષિ પારણાં (.) ૮૩ કડી લ.સં.૧૭૮૨ પહેલાં આદિ – કાંગ કેદ્રવ કુલથી જાણઈ, કરંબઉ કર તે વખાણીમાં કપૂરી કુડવડી દેઈ, તે ખિમ ઋષિ પારણુ કરેઈ. ૧ અંત – નેઉ વરસ પૂરું આઈ, વરસ ત્રીસમઈ સંયમ ઠાઈ, સાત વરસ ગુરૂસેવા કીદ્ધ, પછઈ અભિગ્રહ તપ સુપ્રસિદ્ધ તુ. ૮૩ (૧) સં.૧૭૮૨, ૫.ક્ર.૧૯થી ૨૩, એક ચેપડો, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૩ર.] ૧૧૫૦. હર્ષનિધાનસૂરિ (અંચલગરછ?) (૩૮૮૭) ૨નસમુચ્ચ બાલા, લ.સં.૧૭૮૩ પહેલાં (૧) લ.૧૭૮૩ ગ્રં.૧૨૦૦, ૫.સં.૪૮, સે.લા. નં.૧૩૫૪૫. [આલિઆઈ ભા.૨] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૧.] ૧૧૫૧. તિલકસૂરિ (વિજયગચ્છ ક્ષેમસૂરિ–પદ્ધસૂરિ-કલ્યાણ સાગરસૂરિ સુમતિસૂરિ-વિજયસાગરસૂરિ-ભીમસૂરિશિ.) સરખાવો આ ગચ્છના એક લેખકની નીચેની પ્રશસ્તિ ઃ સં.૧૭૬૩ વર્ષે શ્રી વિજૈગ છે શ્રી ભટ્ટારિક શ્રી પૂજ્ય શ્રી સુમતિસાગરસૂરિજી તશિષ્ય ઋષિ શ્રી વીરચંદ્રજી, ઋષિશ્રી ભવાનીદાસજી ઋષિશ્રી બાલચંદજી તતશિષ્ય ઋષિશ્રી ચતુરાજી તશિષ્ય ઋષિશ્રી મયાચંદજી.. આસોજ માસે કૃષ્ણપક્ષે દ્વાદશી તિથી રવિવારે મીમચ નગરે લિપીકૃત પીતાંબર શ્રી મહારાજધિરાજ રાણું શ્રી અમરસીંધ રાઃ (ગૌતમ પૃચ્છા બાલાવબોધ, એનસાગરજી ભં. ઉદયપુર.) સરખાવ આ ગછના એક સૂરિનો ઉદયપુર પાસેના કેસરિયાનાથભાષભદેવને પ્રતિષ્ટાલેખ : Page #334 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧] તિલકસૂરિ એ૦૦ શ્રી ગણેશાય નમ:. સ્વસ્તિ શ્રી(મ)જિજનેન્દ્રાય, સિદ્ધાય પરમાત્માને. ધર્માત્વકશાય ઋષભાય નમોનમ:. સં.૧૭૩૨ વર્ષે શાકે ૧૫૮૭ પ્રવતમાને વૈશાખ શુલ પંચમ્યાં ગુરૌ પુષ્યનક્ષત્ર શ્રી મેદપાટ દેશે શ્રી વૃહત્તશકે શ્રી ચલચિ)ત્રકેટપતિ સીસોદીયા ગોત્રે મહારાણુ શ્રી જગતસિંહજી તોદ્ધરણધીર મહારાજાધિરાજ મહારાણા શ્રી રાજસિંહજી વિજયરાયે શ્રી વૃહત એસવાલ જ્ઞાતીય સીસોદીયા ગાત્રે સુરપુરીયા વંશે સંઘવી શ્રી તેજાજી ચતુર્થ પુત્ર સં. દયાલદાસજી ભાર્યા સૂર્યદે પાતમદે પુત્ર સાંવલદાસજી તાર્યા મૃગાદે સમજુ પરિવાર સહિતૌ શ્રી ઋષભદેવશ્રી વિજયગ૭ શ્રી પૂજ્ય કલ્યાણસાગર સૂરીન્દા તત્પઢે શ્રી પૂજ્ય શ્રી પૂજ્ય શ્રી સુમતિસાગર સૂરિવર ત૫ટ્ટ શ્રી આચાર્ય શ્રી વિજયરાજસૂરિભિઃ શ્રી ઋષભદેવબિંબ પ્રતિષ્ઠિત. (૩૮૮૮) બુદ્ધિસેન એપાઈ ૬૦ ઢાળ ર.સં.૧૭૮૫ કાર્તિક શુ.૧૨ ગુરુવાર જગરેટીમાં અત – વિજૅકરણ વિજેરાજજી રે, જિણ કીધી ગ૭ની થાપ, સબ ગછ માંહૈ દીપતૌ રે, દિનદિન વધતો રે તેજપ્રતાપ – કિ સં. ધર્મધુરંધર ધર્મદાસજી રે, નામ સદા જયવંત મસૂરિ જ પ્રગટો રે, અકબર રે આવી પાય નમંત કિ સં. પન્નસૂરિ પાપમુંટણે રે ગુણસાગર ગુણષાણ કિ સં. કલ્યાણકારી છે ભલી રે સાગરસૂરિ કલ્યાણ, સુમતિસૂરિ મતિ આગલી રે ઉપગારી હ પરમારથ જાણ કિ સં. વિદ્યાવંત જ ગુણનિલ રે શ્રી વિન(જયસાગરસૂરિ ભીમસૂરિ ભયભંજણે વડભાગી રે સંભાત અતિ ભૂરિ કિ સં. સંવત સતરે પચ્ચાસીયે રે કાતિગ માસ વષાણુ શુકલ પક્ષ તેરસિ ભલી શુભવારિ બાર ભલૌ ગુરૂ જાંણ. કિ. સં. જગરેટીમેં દીપત રે શ્રી વીરજિસુંદર ચંદણપુર મહિમા ઘણુ પદપંકજ રે સે સુરનરવૃંદ; કિ સં. હીરાપુરી સુહામણે રે સુષમાતા કે થાંના શ્રાવક તૌ સુલીયા વસે ધનવંતા રે ધર્મ તણે પરિમાણ, કિ સં. ચેપઈ તે બુધસેણ તણું રે રચી ઢાલ રસાલ તિલકસૂરિ તો વર્ણવી રે ભવિ સુણતાં રે હો હર્ષવિસાલ કિ સં. ૨૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ કુશલ [૩૨] જૈન ગૂર્જર કવિઓ પર ઢાલ તો ભાસી ભલી રે, સાઠિ મહા સુષકાર આદિ તૌ સોરઠ ભલી રે, કાંઈ અંતે રે ધન્યાસી સાર – કિ. સં. કલસ બુધણ ગાયે ભવિ સહાય મન સુષ પાયે આપણી એ કથા મીઠી નવિ દીઠી સુણત ચરિત સુહામણું વિજૈગમંડણ દુરિતખંડણ ભીમ સુરિંદ જ દીપએ તિલકસૂરિ કહે સુણે ભવિયણ દિનદિન મહિમાં છપએ. ૭૧ (૧) ઋષિજી શ્રી ૧૦૮ શ્રી બલૂચંદજી તતશિષ્ય ઋષિ રત્નચંદ લપીકૃતં સિલાવદ નગરી મધ્યે સં.૧૮૦૦ વષે મિતી માહ સુદિ ૭ કે મંગલવાર. [ભં? [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૫૮-૬૦.] ૧૧૫ર કુશલ (નાગરીગચ્છ-રામસિંહશિ.) (૩૮૮૯) દશાણભદ્ર ચઢાળિયું .સં.૧૭૮૬ સોજતમાં આદિ- દુહી. ' સારદ સમરું મન રલી, સમરૂં સદગુરૂ પાય, વચન અમીરસ સારિકા, મુઝ દો ચિત લાય. ' દેસ દસારણનો ધણી, દસારણભદ્ર નરિદ્ર, સંયમ લીધે ચુપ ચું, છતો સુરવર ઈંદ. . અંત - નગર ભલે સુખદાય હે, સોષ્ઠિત સહિર વખાણ, ' ' ગુણ ગાયા ભલે ભાવ શું છે, સંવત સત્તર ક્યાસી. રા. ૫ ગચ્છનાયક ગુણવંત, મહિમાસાગર સેવીયે, રા. . . રામધિજી ગછરાય હે, કુસલ સસ ગુણ ગાઇયા. રા. ૬ રાજનજી છે. (૧) નાનાં પાનાં, ૫.સં.૪–૧૩, ક.મુ. (૨) સં.૧૭૮૧ વૈશુ.૯ બ. અ. ક્ષેમક િશાખાયાં લિ. ઉ. કપ્રિય શાહજનાદાબાદ. ૫.સં.૩, અભય. નં.૩૫૭૧. (૩૮૯૦) સનતકુમાર ચઢાલિઉં ૨.સં.૧૭૮૯ ચે.શુ. મેડતા * (૧) પ.સં.૨, અભય. પિ.૧૧ નં.૧૦૪૮. (૩૮૦) લઘુ સાધુવંદણા ગા.ક . (૧) લ.સં.૧૮૭૪ ભાદ્ર.વ.૧. [ભં?] (૩૮૯ર) સીતા આલોયણું Page #336 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૨૩] આદિ સતી ન સીતા સારખી, રતિ ન રાસ સમાન, જતી ન જમ્મૂ સારખા, ગતી ત મુગત સુથાંન. સીતાજીક રામજી, જબ દીને વનવાસ, તબ પૂરવકૃત કરમ, યાદ કરે અરદાસ. - અંત – નાગારીગછનાયક નીકા, શ્રી રામસિંઘજી સદ્ગુરૂજી, શીષ કહાવે કુશલ સુગ્માંની, તિણુ આલેાયણ કરીય સુધ્યાની. દૂહા. પાત ઘેર બડ ખીજ, કવ લગ ગિણિયે જ્યાંન, પાપ અનંતા ભવ કીયા, સા ાણે જગભાણુ. બહુ વિસ્તાર મેં કીયા, અલપમતિ મતિવાન. જતમમરણુકા દુખ સહા, ચૌદે લાખ નિગેાદ, નરક માંહિ મહાવેદના, સુરગતિ માંહિ વિનાદ, નહિ વિવેક તિયÖચ મે, મનુષ્ય માંહે સહુ વાત, મુગતિ માંહે સુખ સાસતાં, કેવલ કુશલ કહાત. (૧) પ.સં.૧૦-૯, કુશલ પે-૪૬. (૩૮૯૩) નિંદાની સ, ગા.પ (૧) શેઠિયા ભ. * પૂર્ણ પ્રભ ૧ (૩૮૯૪) સીમધર સ. ગા.૭ (૧) શેઠિયા ભ. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૬૦-૬૧, ભા.૩ પૃ.૧૪૫૩-૫૪. ત્યાં કવિ બેવડાયા છે નેશા ભદ્ર ચાઢાળિયું’ કુશલસિંહને નામે પણ મુકાયેલ છે, શુ એ કૃતિના અંતભાગમાં ‘કુશલ' નામ જ મળે છે. ભા.૩ પૃ. ૧૪૫૩ પર કવિને લાંકાગચ્છના કહેવામાં આવ્યા છે, પરંતુ સીતા આલેાયણા'ના અંતમાં માત્ર નાગારગચ્છ નામ મળે છે. લેાંફાગચ્છની નાગારી શાખા હાઈ શકે, પરંતુ તે માટે અહીં સ્પષ્ટ આધાર તથી. ૧૧૫૩, પૂ`પ્રભ (ખ. કીતિ રત્નસૂરિશાખા કીર્તિ રત્નસૂરિ—હ - વિશાલ-ઢુ ધર્મ –સાધુમંદિર-વિમલરંગ-લબ્ધિકલ્લેાલલલિતકીતિ –પુણ્યહ-શાંતિકુશલશિ.) (૩૮૯૫) પુણ્યદત્ત સુભદ્રા ચાપાઈ ૩ ખંડ ૩૩ ઢાળ ૨.સ.૧૭૮૬ કા. ધનતેરસે ધરણાવસમાં ૬૧૬ કડી ર Page #337 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ પ્રભ આદિ પુરિસાદાની પાસ જિષ્ણુ, નિત સમરતા નામ, ગાડી ધણી ગુણ ગાવતાં, મહિયલ માટી માંમ. જેહના સાસણ જાણીયે, વન્દ્વમાણુ સુખકાર, જસુ પદ્મપ’કજ નિત નમૈ, ઇંદ્ર ચંદ્ર સુવિચાર. એ બિહુત પ્રણમી કરી, શ્રી સદગુરૂ પસાય, મૂરખથી પંડિત કરું, સેવે મનસુદ્ધિ લાય. હંસગમણિ ચિતઐ ધરી, દેજો અવરલ વાણિ, મનસુધ સારદ નમું, કાંઇ મ રાખિસ કાંણિ. પુન્યદત્ત વિવહારની, સુભદ્રા તેહની નાર, સીલપ્રભાવૈ સુખ થયા, તે સુણુયા અધિકાર. તીન ખડે તેહની, કહિસ ચાપઇ સાર, દાંન દીયો પહિલે ભવૈ, મેાટા માર્દિક ચ્યાર. અત - - [૩૨૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ ૧. ૩. ૪ સી. ૩જો ખ ડ ઢાલ ૧૪ શેત્રુંજ જાત્રા કરી એ દેશી. સીલતર ગણી ગ્રંથથી એ, એહ રચ્યા અધિકાર, સીલ નિતુ પાલીયે એ, જેહના ફુલ અપાર. શ્રી ગેાડી પાસ પસાઉલે એ, તૂટી સાઢ માય, મન સૂઇ સમરે જિંકેઇ, નાવૈ કમણા કાઈ. સંવત સતર છયાસીયા એ, કાતિગ માસ ઉદાર, ધનતેરિસ અતિ દીપતી એ, પરવ દીવાલી સાર. શ્રી ખરતરગચ્છ દીપતા એ, જિણભક્તિ સૂરીસ, જયવતૌ વર્તે સદા એ, નિદિન અધિક જંગીસ. શ્રી કીર્ત્તિરત્નસૂરિ સાખમૈં એ, મેટા પડિત જાણુ, લખધિલેાલ વાચક થયા એ, જેહના જગમૈં માણુ. સી. પ પ્રથમ સીસ સિરેામણી એ, લલતકીરતિ ઉવઝાય, ગછ ચૌરાસી દીપતા એ, જગમૈ જસ કહિવાય. તાસ સીસ જંગ ા ણીય એ, પાઠક પુન્યહષ સુવિચાર, સી. પ્રથમ શિષ્ય તેહને સહી એ, વાચિક શાંતિકુશલ સુખકાર. સી. ૮ તાસ ચરણ સુપસાઉલે એ, પૂરણપ્રલ કહે એમ, પુન્યદત્તની ચાપઇ એ, સતી સુભદ્રા તેમ, સાસણ ધરણાવસ સહી એ, એ તિથિ રહ્યા ચેામાસ, સી. તીજો ખંડ કહ્યો સહી એ, ઢાલ ચવદની ખાસ. સી. સી. છ સી. સી. ૯ સી. ૧૦ ૫ સીલ નિતુ. ૧ સી. સી. ર સી. સી. ૩. સી. સી. ૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫] પૂર્ણ પ્રભ ઉછોઅધિકે જે કહો એ, મિચ્છામિ દોકડું તાસ, સી. કવિયણ! તમે મોટા અછો એ, મત કરિો કોઈ હાસ. સી. ૧૧ સલ માથે અધિકાર છે એ, ચોપાઈ કીધી સાર, સી. પૂરણુપ્રભ ઇમ ઉપદિસે એ, ત્રીજો ખંડ ઉદાર. સી. ૧૨ સીલે સુર સાનિધિ કરે એ, સીલે સંકટ જાય, સી. સીલ દુરગતિ દુખ હરે એ, સીલે સહુ સુખ થાય. સી. ૧૩ સીલ સમોવડિ કે નહી એ, સીલ સંબંધ રસાલ, સી. ભણતાં ગુણતાં વાંચતાં એ, ઘરિ ઘરિ મંગલમાલ. સી. ૧૪ (૧) ત્રણ ખંડ ઢાલ સર્વે ૩૩ પહિલે ખંડ ગાથા ૧૫૩ બીજે ખંડ ગાથા ૧૮૭ ત્રીજે ખંડ ગાથા ૨૮૮ સવ મીલને ગાથા ૬૧૬ સવ કસંખ્યા ૮૧૫ સં.૧૭૮૬ વષે વૈશુ.૧૩ પં. પૂરણપ્રભેણ ધરણાવસ મળે. પ.ક્ર.૧૪૧થી ૧૬૭, એક ગુટકે જેમાં મુખ્યત્વે આ કર્તાના હસ્તાક્ષરમાં પિતાની તેમજ બીજી કૃતિઓ છે, અનંત.ભં.૨. (૧૮૯૬) ગજસુકુમાર ચોપાઈ ૨૫ ઢાળ ૪૨૩ કડી ૨.સં.૧૭૮૬ પો. શુ.૨ ગુરુ ધરણાવસમાં આદિ- જિણવરને પ્રણમી કરી, સિદ્ધ થયા છે તેહ, તેહના પયજગ વંદતાં, ઉપજૈ ભાવ અછે. બાવીસમો જિણવર સહી, નેમિનાથ ભગવંત, તેને સમરણ કરી, કરે પાપ પુલંત. ભારતીચરણ ની કરી આપ અધિક પ્રકાસ, સારદના પ્રસાદથી, આખર અધિક ઉલાસ. સદગુરૂને સુપ્રસાદથી, અધિકી બુધ વધંત, મૂરખને મતિ ઉપજે, અધિક વિદ્યાવંત. ગજસુકુમાલની ચેપઈ, જાદવાનો અધિકાર, અંતકૃત થયો કેવલી, તે સુણો નરનારિ. અંત રપમી ઢાલ. શાલિભદ્ર ધને રિષિરાયા એ દેશી. કલ્પસૂત્ર માંહિથી જાણી, એ અધિકાર તિહાં આજી, જાદવ હીંડ માહે ઈમ કહીયે, તે પિણ સદવી. ૧ સાધ તણું મિ ગુણ ગાયા, કહતાં મન સુખ પાયાજી,. શ્રી જિન પાસ તણે પસાયા, તૂઠા સારદ માયાજી. ઈગ્યારે અંગ માંહે તે સારે, આઠમો અતગડ દસ વિચારેજી, Page #339 -------------------------------------------------------------------------- ________________ [૩૨$] જૈન ગૂર્જર કવિઓ ઃ પ ૫. તિણુ અધ્યયને વલિ અનુસારે, મૈ' દાખ્યા માહરી મતિસારેજી. ૩. સંવત રસ પર્યંત સુનિ આંખ, ઈંદું પિ સહુની સાખ, પાસ શુક્લપક્ષ દ્વિતીયા જાણૌ, ગુરૂવાર તૈય વખાણુાછ. શ્રી ખરતરગચ્છ અતિ સેહૈ, ભવીયણનાં મત મેહેજી, શ્રી જિનભક્તિસૂરિ સુખકારી, જયવતા ગણધર જૈકારી. શ્રી કાન્તિરતન સૂરીસર જાણ્ણા, તસ સાખે અધિકી ઉપમ આણ્ણાળ, વાચિક લખાયલાલ તસ સાખે, જગમેં જસ તેનેા ભાખેજી. ૬ અંતેવાસી અતિ છે મેટા, તેહના ગુણ કહતાં નાવૈ તાટા, લલિતકીરત પાઠક સુખકારી, આગમના જાણણારી. તેની ઉત્તિમ કરણી અધિકી સાહે, ચ્યારે શિષ્ય મન માહે, પરવાદીગંજણુ ઉતકૃસટા, પુણ્યષ પાઠક પરગટાજી. તત્સિષ્યમુખ્ય સારા દ્વીપે, વાચિક શાંતિકુસલ જગ પેજી, તતશિષ્ય એમ જાણી, પૂરણુ કહે મનિ આંણીજી. જાઢવાનાં અતિ......... · પૂર્ણ પ્રભ આદિ– આદિકરણ અરહંતજી, સિદ્ધવંત ગુણવંત ૧૨ ગજસુકુમાલની ચૌપઇ કીધી, અંતકૃત કેવલ થયેા સાધી. ૧૦ પચીસ ઢાલ તે સખરી રંગે, સાંભલતાં મનઉછર ગેજ, સાસણ ધરણાવસ સુખકારી, પૂરણ કહે અધિક વિચારેજી. ૧૧ દાંતધરમ પણ અધિક દીસે, તેહથી અધિકા શીલ જગીજી, તપ તણા ગુણ અધિકા સારે, ભાવ અધિક વિચારે. જીવ કરૌ જિતધર્મ સદાઇ, ધમે દાષિત નંઈજી, ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા પામૈ, ઉતિમના ગુણ પામેછ. (૧) ઢાલાં ૨૫ સ મીલણે શ્લાક ૪૨૩ ગ્રં.૫૭૨ સખ્યા સ ૧૭૮૬ પાસ શુ.પ સૂવારેણુ લિ. પ. પૂરણપ્રભે પ.ક્ર.૧૦૦થી ૧૧૩,, ઉક્ત ગુટકા કે જે મુખ્યતઃ આ કવિના લખેલે છે. અન ત. ભર (૩૮૯૭) શત્રુ જય રાસ ૭ ઢાલ ૧૧૭ કડી ૨.સ.૧૭૯૦ ફ્રા.વ.૮ મગળવાર ૧૩ તેના ચરણુ નમી કરી, ભયભંજણુ ભગવંત. રોત્રુ જ તીરથ સરખા, સમવડ નહી કૌ સાર, મંત્ર માહિં મેાટા કહ્યાં, પચપરમેષ્ટિ નવકાર. શેત્રુંજ મહાતમ તિણ કીયા, ચાર સતાતર જાણુ, ७ - ૧. Page #340 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭] પૂણપ્રભ ધનૈસુરિ સૂરે ઉર્યો, જિણવરમુખની વાણ. ૩ અંત - હાલ ૭ કાયલો પરવત ધુંધલો રે લે શેત્રજ જાત્ર સફલી કરે રે લાલ સલમો ઉધાર છે એહ રે જાડા પાંચમે આરા રે છે હડે રે લાલ સતર વલિ હેસી રહ જાત્રીડા. શેત્રુંજ આ શેત્રુજા તીર્થની રે લાલ સાતે ઢાલે કીધ રે જ. રાસ રમે રલીયામણો રે લાલ મનવંછિત ફલ સીધ રે જા.સે.૧૮ સંવત સત્ય નિધિ મુનિ સહી રે લાલ ઇંદુ પિણ ફાગણ માસ રે જ. કૃષ્ણપક્ષ અષ્ટમી તિથે રે લાલ ભગુવાર કયો રાસ રે જ. સે.૧૯ સિદ્ધાચલ જાત્રા કરી રે લાલ પાવન કી શરીર રે . મિથ્યામતિ અલગી ટલી રે લાલ નાયા નિરમલ નીર રે. જા.સે.૨૦ ખરતરગચ્છ સોહામણે રે, લાલ સાખે કીરતરતન સૂરંદ રે જા. પાઠક શ્રી પુન્યહર્ષજી રે લાલ વાચિક શાંતિકુશલ ગણિંદ રે જે. સે. ૨૧ અંતેવાસી આખે સહી રે લાલ શ્રી શેત્રજ કેરે રાસ રે જા. પૂરણપ્રભ ઈમ ઉપદિસે રે લોલ મુક્તિરમણને વાસ રે જા. સં.૧૨ ' (૧) ૭ ઢાલ સર્વ દૂહા ગાથા ૧૧૭, સં.૧૭૯૦ ચશુદ પ લિ. પ૨૧૪થી ૨૧૯, ઉક્ત ગુટકે, અનંત.ભં.ર. (૩૮૯૮) જયસેનકુમાર પ્રબંધ અથવા રાસ (રાત્રિભૂજન વિષયે) ૪ ખંડ ૩૭ ઢાળ ૭૬૨ કડી .સં.૧૭૮૨ કાંતિક ધનતેરસ વાલીમાં આદિ- પ્રણમી જિણવર પાસજી, શ્રી ગેડીયા રાય, દરસણ દીઠે તેહને, પાતિક દૂર પુલાય. સારદના સુપ્રસન્નથી, મૂરખ વિબુધ પિણ હોઈ, વચનકલા અધિકી વધે, લહીયે જગમેં સોઈ. ગુરૂ મોટા ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધાર, સુગુરૂ તણે સુપ્રસાદથી, લહીયે અક્ષર સાર. સગલાને સમરી કરી, કહિસ કથા-અધિકાર, દાધ અક્ષર દૂર કરી, આ વચનવિચાર. Page #341 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ પ્રભ અત G [૩૨૮] આરજ ક્ષેત્ર માંનવભવે, જિષ્ણુધર્મનઇ આચાર, રાત્રીભાજત જે કરે, તેહ નહિ વિવહાર. તિરજચ માનવની વિગતિ, વિરતિ નિરતિ કરે જેહ, અનંત દોષ કહ્યા રાત્રના, માનવભવલ એહ. પુહર જ્યારે દિવસ રે, અને નહી ધાપતિ, રાત્રીભાજત જે કરે, માનવ રાક્ષસ કહતિ. ચ્યારે ખરું ચાપઇ, કરિયું અતિ વિસ્તાર, જયસેન નામા કુમરની, રાત્રીભાજત-અધિકાર. જૈન ગૂર્જર કવિએ ઃ ૫ પ ખંડ ૪, ઢાલ ૧૦ સાલિભદ્ર ધના રિષિરાયા એ દેશી. ભાજનને અધિકારે, મેાટા ગ્રંથ અનુસારે જી, અમરસેણ ને જયોણ ટાળ્યા, રયણીભાજન પાાજી. એહવા ઉત્તમના ગુણ ગાયા, પ્રણમૈ તેહના પાયાજી, શ્રી ગાડી પાસ તણે પસાયા, મનવ છિત ફલ પાયાજી. એ. ર સારઃ માત તણું સુપ્રસાદૈ, કહતાં અક્ષર આદેશ, બૃહત નદીસૂત્ર માંહે, કહીયા, ગુરૂમુખ સું મૈં લહીયેાજી. એ. ૩ નયણ નિધિ સુનિ સંખ્યા આંણા, ઇંદુ સંવર ટાંણેાજી, કાર્તિક માસે પરબ દીવાલી, ધનતેરસ પિણુ નિહાલીજી. એ. ૪ ખરતરગચ્છ અધિક વિરાજે, ચેારાસીયાં ઉપરિ રાજે, જયવંતા ભટ્ટારક અતિ સેાહે, જિષ્ણુભક્તિસૂર મન મેાહેજી, પ્ શ્રી કાન્તિરતન સુરીસર ના ંણા, ઉત્તમ શાખ તે કહી માંણુાજી, શાખા માંડે પડિંત વદીતા, જ્યાં જગ માહે જસ જીતાજી, એ, ક્રુ હરવિસાલ વાચિક તસુ પાટે, વિદ્યા સુજસ ા થાટેજી, તત્સિમુખ્ય વલે આણ્ણા, વાચિક હષધમ તિહાં જા ]ાજી. ૭ તાસુ પાટે સાધુસ`દિર દીધે, જે જગ માંહિ જસ છપેજી, તાસુ શિષ્ય સખરા અતિ સાહે, વાચિક વિમલરગ મન માહેજી. તસુ પાટે સહુ કા ઇમ ભાખે, લખધલેલ વાચિક તસુ સાખે, લલિતકીરત પાઠક સુખકારી, પચમાહાવ્રતધારીજી. એ.ટ ચાર સિષ્ય સખરા તે દીસે, પાઠક પુન્યષ જગીસજી, મુખ્ય અંતેવાસી અતિ આત્મ, વાચિક શાંતિકુશલ તિહાં સે ભેજી. ગ્રંથાં માહે હૈં અધિક વિચારે, તત્સિષ્ય પૂરણુ કહૈ મતિસારેજી, આાધિકા જે મે ભાખ્યા, મિચ્છામિ દેાકડુ દાખ્યા”. ૧૧ ' Page #342 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯] જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ ચહુયાણવટી જારી દેસે, તિહાં વાલી ગામ વસેસેજી, ઘણે આગ્રહે માસ લીધી, પઈ તિહાંકણ કીધીજી. એ. ૧૨ શ્રાવક તિહાં સબલા અતિ છાજે, વડવખત વિજેરાજે છે, દલિત રિદ્ધિ છે વડ દાતારી, ભાવ ઘણે સમકિતધારીજી. એ. ૧૩ થે ખંડ સંપૂરણ ભાખે, દસમી ઢાલ તિહાં દાખે છે, જયસેન પ્રબંધ કહ્યા અતિ મોટો, કહતાં ના ગોટોજી. એ. ૧૪ દાનધરમ મોટો તિહાં દીપે, શીલ વિશેષ જગ જીપજી, તપ તણું અધિકાર અતિ તાજ, ભાવ વિશેષે તિહાં રાજાજી. ૧૫ ચતુર્વિધ ધર્મથી અધિકે જેણે, રણભજનફલ વિશેષે આંણેજી, પૂરણપ્રભ તિવ ઇણ પરિ ભાસે, સુખ સંપદ લીલ વિલાસેછે. (૧) ખંડ પહિલે અંડે ઢાલ ૯ ગાથા દૂહા ૧૭૮ બીજે ખંડેઢા.૯ ગા.૧૬૩ તીજે ખંડે ઢાલ ૯ ગા.૬.૧૯૭ ચોથે ખંડે ઢાલ ૧૦ ગાથા દુહા ૨૨૪ સર્વગાથા ૭૬૨ ગ્રં.૧૧૦૭ સં.૧૭૯૩ માસીષ વ.૭ રવિવારે લિ. શ્રી વાલી ગામ માસ મથે લિષત, ખરતરગચ્છ ભટારકીયા શાખે કીર્તિરત્નસૂર સાષાયાં ઉપાધ્યાયશ્રી પુન્યહષગણિ તતસિષ્ય મુખ્ય વાચિક શાંતિકુશલગણિ તતશિષ્ય પૂરણપ્રભ શિષ્ય મેટા વાંચનાથ. પ.સં.૨૨, ઉક્ત ગુટકા, અનંત.ભં.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૫૮-૬૪.] ૧૧૫૪. જ્ઞાનસાગર–ઉદયસાગરસૂરિ (આ. કલ્યાણસાગરસૂરિ -અમરસાગરસૂરિ-વિદ્યાસાગરસૂરિશિ) આ પિતાના ગુરુ વિદ્યાસાગરસૂરિના પટ્ટધર થયા ને તે વખતે ‘ઉદયસાગરસૂરિ નામ રાખ્યું. નવાનગર(જામનગર)ના શા કલ્યાણજી ને તેનાં પત્ની જયવંતીના પુત્ર, સં.૧૭૬૩માં જન્મ, સં.૧૭૭૭માં દીક્ષા, સં.૧૭૯૭માં કાર્તિક શુદિ ૩ રવિને દિને સુરતમાં જ્ઞાનસાગરને આચાર્ય પદ મળ્યું ને નામ ઉદયસાગરસૂરિ રાખ્યું. આચાર્ય પદત્સવ ખુશાલ શાહ, મંત્રી ગેડીદાસ અને જીવણદાસે મહા સમારંભથી કર્યો; અને સં.૧૭૯૭ના માગશર શુદિ ૧૩ને દિને ગઝેશપદ. સં.૧૮૨૬ અશ્વિન શુકલ બીજના દિને સુરતમાં સ્વર્ગવાસ. આમણે “સ્નાત્ર પંચાશિકા” નામને ગ્રંથ સંસ્કૃતમાં સં.૧૮૦૪ના પિોષ સુદિ ૧૫ સેમને દિને પાલીતાણામાં શ્રીમાલી કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની સાથે યાત્રા કરતાં રો. (જુઓ એ.રા.સં. ભાગ ૩) વળી સિદ્ધસેન દિવાકરની “વર્ધમાન Page #343 -------------------------------------------------------------------------- ________________ છે જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ [૩૩૦] જૈન ગૂર્જર કવિઓ : દ્વાર્જિશિકા” પર સંસ્કૃત ચૂણિ રચી છે કે જે ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવી છે. સ્નાત્ર પંચાશિકા'ની લખ્યા. સં.૧૮૧૬ની પ્રત પ.સં.૩૧ શ્લે. ૧૩૦૦ની દાબડે ૪૦ નં.૫૦ નં.૧૩૫૮, અને સં.૧૮૫૧માં લખાયેલી પ.સં. ૩૩ની નં.૧૧૫૧ની લીંબડી ભંડારમાં વિદ્યમાન છે. તેમજ “પૂજાપંચાશિકા” ગ્રંથ રચ્યો છે તેની પ.સં.૩૩ લૈ.૧૩૦૦ની મત તે જ દાબડામાં નં-૫૯માં છે. (૩૮૯૯) + સમિતિની સઝાય ૫ ઢાળ ર.સં.૧૭૮૬ ચોમાસું બુરહાનપુર આદિ હાલ ઉપાઈની. શ્રી શ્રુતદેવી પ્રણમી કરી, શ્રી સદગુરૂ ચિત માંહે ધરી; સમકિતરૂપ કહું મનરૂલી, જિમ જિન વીર પ્રરૂપ્યું વલી. ૧. તિમહીં કહિવે કરીને સ્વામિ, સ્તવના કરસું અતિ અભિરામ; તેહથી લહઈ સમકિતયણ, સાખિ દીઈ શ્રી ઉત્તરાધ્યયન. ૨. અંત – જગનાયક જિન વીર જિણેશર, જસ શાસન બહુ રાજે રે; જહાં લગે મેરૂ મહીધર છાજે, તિહાં લગે એ પણ ગાજે રે. ૧૧ કલશ. ઈમ સ્તવ્યા શ્રી જિન વીરસ્વામી, સમકિતરૂપ કહી કરી; બુરહાનપુર ચોમાસ રસગાં રિસાંગ] મુનિ શશિ વર્ષે કરી. શ્રી અચલગછપતિ તેજ દિનપતિ, શ્રી વિદ્યાસાગરસૂરી: તસ શિષ્ય પ્રભણે જ્ઞાનસાગર, દીજીઈ સમકિત વરૂ. ૧૨ પ્રકાશિતઃ ૧. વિધિપક્ષ જિનપૂજા સ્ત. સંગ્રહ, ભી.મા. પૃ.૧૨૦થી ૧૨૭. (૩૯૦૦) + ભાવપ્રકાશ સ. [અથવા છ ભાવ સઝાય] ૯ ઢાળ ૨.સં.૧૭૮૭ આસો માસ ગુરુવાર બુરહાનપુરમાં આદિ રાગ દેશી ચોપાઈ. શ્રી સદ્ગુરૂના પ્રણને પાય, સરસ્વતિ સ્વામિની સમરી માય; છએ ભાવને કહું સુવિચાર, અનુગદ્વાર તેણે અનુસાર. ૧ પહેલો જાણે ઉદયિકભાવ, બીજે કહીએ ઉપશમભાવ; ત્રીજે ક્ષાયિકભાવ પવિત્ર, એ ઉપસમભાવ વિચિત્ર. પારિણામિક તે પંચમ જણ, છઠો સનિપાતક સુવખાણ; એહનો હવે યથાર્થ કહું, જેહો ગુરૂ આગમથી લછું. ૩ આ Page #344 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી અંત ~ આદિ [૩૩૧] જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ ઢાલ ૯મી. હે। મતવાલે સાજના એ દેશી. તે તરીયા વિ. તે તરીયા, જે ભાવવિચારે ભરીઆ રે; સૂત્ર આગમ પ’ચાંગી, સપ્ત ભંગીના દરીઆ રે. * - કલશ. ઈમ કહ્યાં ભાવવિચાર સુંદર, જેવા ગુરૂમુખે સુણ્યા; જિનરાજવાણી હીએ આણી, નિજ રાકારણુ ચુણ્યા. સત્તર નય મદ આશ્વિન, સિદ્ધિયોગ ગુરૂવાસરે; શ્રી સૂરિ વિદ્યા તણેા વિનયી, જ્ઞાનસાગર સુખ કરે. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૦૩-૨૦૯. ૨. વિધિપક્ષ ગીય તે. ૬ ધર્મધુરંધર પુણ્યપ્રભાવક, કસતુરચંદ સૌભાગી રે; જિન પૂજે જિન ચૈત્ય કરાવે, સૂત્ર સિદ્ધાંતના રાગી રે શા ભાજા ને દેશી દુલભ, ખીજા બહુ ભવિપ્રાણી રે; શ્રી મહાભાષ્ય વિશેષાવશ્યક, સાંભલે ચિત્તમાં આણી રે. તે. ૭ તેડુ તણા આગ્રહથી એ શુભ, ભાવસ્વરૂપ વિચાર્યા રે; અનુયોગદ્વાર ષડશીતિકમાંથી, આણ્યા અતિ વિસ્તારા રે. તે. ૮ ભણતાં ગુણતાં સુણતાં સંપત્તિ, લીલાભિંડારા રે; જિનવાણી રંગે સાંભલતાં, નિતનિત જયજયકારા રે. અચલગચ્છે ગિરૂમ ગચ્છપતિ, વિદ્યાસાગર સૂરિરાયા રે; બુરહાનપુર શહેરે ગુરૂમેહરે, ભાવપ્રકાશ મે· ગાયા રે. તે. ૧૦ તે. ૯ મુતિકૃત શ્રી જિનપૂજા સ્તવન સંગ્રહ, ભી.મા. પૃ. ૬૯-૮૦. (૩૯૦૧) + ગુણવર્મા રાસ [અથવા ચરિત્ર] ! ખંડ ૯પ ઢાળ ૪૩૭૧ કડી ર.સં.૧૭૯૭ આષાઢ શુદિ ર સુરતમાં તે. ૧ દૂા. સુખસ`પત્તિદાયક સદા, પાયક જાસ સુરિંદ; પ્રણમું પાસ જિનેસર, ગેાડી સુરતર્ કંદ. શાસનનાયક પ્રણમીએ, વધમાન જિનચંદ; સિદ્ધારથનૃપકુલતિલક, ત્રિશલાદેવીન દ, વળી બ્રાહ્મી લીપિ પ્રણમીએ, ભગવઈ અંગે જેહ; ગૌતમ સરીખા જસ નમે, હું પણ પ્રણમું તેહ. ૧૧. ૧ ૩. Page #345 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ અચલગચ્છ અધિપતિ, વિધાસિંધુ સુરિંદ; પદપંકજ તે ગુરૂ તણું, પ્રણમ્યા પરમાણુંદ. સદગુરૂના સુપસાયથી, પૂજન અધિકાર; ગુણવર્મા રાજા તણે, રાસ રચું સુવિચાર. અંત - હાલ ૧૫. દીઠે દીઠો રે વામકે નંદન દીઠે -એ દેશી પાયે પાયો રે ભલે મેં જિનશાસન પા. સ્યાદવાદ અનંત નયાત્મક આગમ મુઝ મન ભાયો રે - ભલે મેં. ૧ ધનધન વિધિપક્ષગછપરંપરા, આર્ય રક્ષિત સૂરિરાય; ક્રિયાઉદ્ધાર કરી કયું શાસન, ઉજ્વલ નિર્મોહી નિર્માય - ભલે મેં જિનશાસન પાયો. ૨ શ્રી જયસિંહ પાટે તે પણ તસ પ્રતિરૂપ, . વાદ કરી દિગપટ્ટને જીત્યા, પ્રતિ જયસિંહ ભૂપ રે. ભલે. ૩ સાત કટિ ગ્રંથ મુખે જેહને, કીધા શ્રાવકવૃંદ; તસ પાટે ધમધોષ સૂરીસર, જસ નમે બહુ નરિંદ રે. ભલે. ૪ જસ ઉપદેશે વિમલ મંત્રીસર, ત્રીજે તીથ નિપાયો, અબુદાચલ ઉપર હરખે, જિનપ્રસાદ કરીયે રે. ભલે. ૫ સુવર્ણ પ્રમાણે પૃથવીવલમાં, વિહાર કર્યા મનરંગે, ગુરૂ પ્રસાદે છે નામ જ રાખ્યો જિનશાસનપ્રસંગે રે. ભલે. તસ પટ્ટ ઉદયાચલ દિનકર, શ્રી ગુરૂ મહેદ્રસિંહ સૂરિશિરોમણિ સિંહપ્રભ ગુરૂ, તસ પટે અજિતસિંહ રે. ભલે. ૭ શ્રી દેવેદ્રસિંહ સૂરીસર, ધમપ્રભ સૂરદ; સિંહતિલક ગુરૂ ગચ્છપતિ સોહતાં, મહેદ્રપ્રભ મુનીંદ રે. ૮ ગણનાયક મેરૂતુંગ સરીસર, જસ મહિમા અત્યંત; નાગર વાણિયા શ્રાવક કીધા, પ્રણમત સુર મુનિ સંત રે. ૮ તસ પટ ગણાંગણ શશિ સરિખા, સૂરિ શ્રી જયકીર્તિ; શ્રી જયકેશરસૂરિ સુખાકર, અદ્ભુત ધર્મની મૂર્તિ રે. ૧૦ શ્રી સિદ્ધાંતસાગર મુનિપતિ, જાણે જૈન સિદ્ધાંત; ભાવસાગર ગુરૂ ભવતારણ ભણુ, અદ્ભુત નાવ મત રે. ૧૧ જ્ઞાનાદિક ગુણમણિરહણ સમ, ગુણનિધાન ગુરૂરાજ; મહાવ્રત પાલી નિજ અજુઆલી, સાયં આતમકાજ રે. ૧૨ તસ પટ ઉદયાચલ વાસરમણિ, ધમભૂતિ સરદ; Page #346 -------------------------------------------------------------------------- ________________ [૩૩૩] જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ ૧૭ ૧૯ ૨૦ ક્રિયાલ્હાર કરી ચારિત્ર ચિત્ત ધરી, જીત્યા વાદીના વ્રુંદ ૐ. ૧૩ થાકેથાકે જન તસ ગુણ ગાવે, આજ લગે વિખ્યાત; શ્રી કલ્યાણે દધિ સૂરિશિરામણિ, બુદ્ધિ સરસ્વતી સાક્ષાત રે. ૧૪ તસ પટ ગગને ચંદ્ર સુધાસલી, અમરસાગર સૂરિરાય; અભિનવ જાણે સુરપતિ સરિખા, સહુ જનને સુખદાય રે. ૧૫ તસ પટ અંત્રુજ વિકસત, ભાસ્કર વિદ્યાસાગરસૂરિ; સંપ્રતિ સમયે તસ ગુણુ અતિધણા, કહેતાં વાધે સૂર રે. આગમનિગમને ણે જે ગુરૂ, જૈત ન્યાય લહે જેહ; લક્ષણુ સાહિત્ય અલંકાર છંદનાં, પાર લડ્યાં ગુણુગૃહ રે. તસ પદપ`કજ મધુકર સરિખા, વિનયી વહે ગુરૂઆણુ; જ્ઞાનસાગર કહે સુગુરૂકૃપાથી એ ભાખી સસિવ ઠાણી રે. રસના વસે જે પુન્યાધિકપણું, પ્રભુમારગથી વિરૂદ્ધ, તે સહું ચવિહ સંધને સાખે, મિચ્છાદુકડ સુધ રે. સંવત નચ નિધિ ક્રુતિ શશિ (૧૯૯૭), સુરતી રહી ચેામાસ, અષાડ શુદિ દ્વિતીયા સિદ્ધિ નેગે, પૂરણ કીધ એ રાસ રે. શ્રી શ્રીમાલી જ્ઞાતી શિરામણિ, સંધાનાથજી સાર, આખુ સીધાંચલનાં સંધ કાઢચા, ખર્ચ્યા દ્રવ્ય અપાર રે. ૨૧ તસ સુત રવિ સમ કપૂરચંદ શા, લક્ષ્મિવંત ઉદાર, આચાય પદ-મહેાત્સવ કીધા, સધનાયક શ્રીકાર રે. ચારાસી ગચ્છતા સાહની જમાડયા, કરી પકવાન અનેક, હુ અડતા પણ સામી સંતાખ્યા, રાખી જિનધર્મે ટેક રે. તેહના પુત્ર શિશ સમ નિર્મલ, શાહુ ખુશાલચંદ સાર, ગચ્છનાયકને ચામાસું રાખી, ધન ખરચે શ્રીકાર રે. નવે ક્ષેત્રે ધન બહુ વાવરે, જાચકને દીએ દાંત, સિદ્ધાચલની જાત્રા કરી ભલી, ઇણી જુગે ભરત સમાન. તિમ વળી પારવાડ નાતે સેાહતા, મહેતા ગાડીદાસ, જીવણદાસ એ એહુ બંધવ, ગુરૂ ધર્મરાગી ાંસ રે. જીવદયાદિક ધર્મક્રિયા કરે, દિયે સુપાત્રે દાન, સધભક્તિ ગુરૂભક્તિ કરે સદા, આપે વસન અન્નપાન. ઓશવાલ નાતે અતિ ધૃણું દીપતા, ધમચંદ્ર ધર્મવંત, ગુરૂઉપદેશ અતિ આડંબરે, કીધા પ્રતિષ્ટા મહંત. અઢારમી સદી ૧૬ ૧૮ ૨૨ ૨૩. ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ Page #347 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૫. વ્રતધારી ગુરૂ રાગી અતિ ઘણાં, હાંસલાના સુત સાર, સુગુરૂએ કૃપાએ જીવાદિક તણું, અથ લહે સુવિચાર રે. ૨૯ શાહ ગુલાબ(લ)ચંદ જૈનાગમ રૂચિ, પંડિત શું ધરે પ્રીતિ, આગ્રહથી રાસ રચ્યો ભલે, ધરી આગમની પ્રતીતિ. ૩૦ ચઉવિત સંઘ તણું મન હરખ્યા, સાંભલી એહ સંબંધ, આદરજે ભવી શ્રી જિનસેવા, એ ઉપસમ અનુબંધ રે. ૩૧ છઠે અધિકાર એ ઢાલ પન્નરમી, સિદ્ધના ભેદ સમાન, સુણતાં ભણતાં પાતિક નાસે, મંગલ લહે પરધાન રે. ૩૨ સવ મિલીને ઢાલ પંચાણું, ઈક એકથી અભિખાસ. ગ્રંથાગર બહુતર સત સાધિક, શ્લેક પ્રમાણે રાસ રે. ૩૩ શ્રી ગેડી પ્રભુ પાસની સંનિધે, મનહ મનોરથ સિદ્ધ, સુખસંપતિ વધતી દિન દોલત, નવનિધિ ને અડસિદ્ધિ રે. ૩૪ ન્યાયસાગર ને સકલચંદ્ર લખ્યો, પ્રથમાદશ એ રાસ, સેવન ફુલે વધાવો ભવીજન, જિમ પહચે મન આસ રે. ૩૫ (૧) ઇતિશ્રી અંચલગચ્છાધીરાજ સકલભદારકચક્રવર્તિ સમાન વિઠ૫ર્ષદૂભામનીભાસ્થલતિલકાયમાન પુજ્ય પુરંદર, પુજ્ય ભકારક શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી વિદ્યાસાગર સૂરીસ્વરાણું શિષ્ય પંડિત શ્રી જ્ઞાનસાગરાણિ વિરચિતે શ્રી પૂજાધિકારે ગુણવર્મા ચરિત્રે પ્રાકૃતબંધે પુન્ય પવિત્ર સપ્તદસપૂજકથાવર્ણને નામ ષષ્ટમોધિકાર સંપૂર્ણ પ્રથમ ખંડે સવ ૬૬૬ દ્વિતીય ખંડ ૯૬૫ તૃતીય ખંડે સર્વ ૮૩૧ ચતુર્થ ખંડે સર્વ ક૬૮ પંચમ ખંડે સવ ૭૨૪ ષષ્ટમ ખંડે સવશ્લેક પ૧૬ ગ્રંથાગ્રંથ ક૨૨૫ વિશુદ્ધ છે. સં.૧૮૫૧ માધવ માસે શુક્લ પક્ષે ૩ તિથૌ લિખિત્મીદ પુસ્તક શ્રી ભાવનય. ૫.સં.૨૨૮–૧૧, આ.કે..(૨) સં.૧૮૨૭ માહશુદિ ૭ બુધવારે લિ. સંઘવી ફત્તેચંદ સુરસંઘ પાલણપુર મધે. પ.સં.૧૧૦-૧૫, રત્ન.ભં. દા.૪૧ નં.૩૦. (૩) એટલે સવગાથા લિખિતે ૪૩૭૧. ગ્રંથાગ્રંથ શ્લોકમાન ૭૨૨૫ ઈતિશ્રી ગુણવર્મા રાસ સંપૂર્ણ. સં૧૯૨૪ના વર્ષે ભાદ્રપદ માસે શુક્લપક્ષે ૧૩ ત્રદશી તિથૌ વાર બુધે શ્રી ભાવપુર નગરે શ્રી તપાગચ્છ મું. શ્રી શ્રી એ. હેમવિજેજી મતિવિજેયજી શ્રી ભાવપુરે લપીત્યું. શ્રી શાંતિનાથ પ્રસાદાત. શ્રી નેમિનાથ પ્રસાદાત. શ્રી સિદ્ધચક્ર પ્રસાદાત. શ્રી શ્રી શ્રી. [ભં?] (૪) સં.૧૮૨૭ શાકે ૧૬૯ વૈશુ.૧૦ બુધે. ભ. વિજયદાનસૂરિ શિ. ગંગવિજયગણિ શિ. મેઘવિજયગણિ શિઃ ભણુવિજય Page #348 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૩૫] જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ શિ. લક્ષ્મીવિજયગણિ શિ. પ્રતાપવિજયગણિ શિ. અમૃતવિગણિ લિ. ગોત્રકા મથે. ઘઘા ભં. દા.૧૬ નં.૧. (૫) લી. વકીલ વરજલાલ વેણીદાલ ખેડા મધ્યે ભીડભંજન પાર્શ્વનાથ પ્રસાદાત્ સં.૧૯૩૦ ભા.વદી ૮ સનિ. પ.સં.૧૪ર-૧૮, ખેડા ભ. દા.૮ નં.૧૨૧. [જૈહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. પ્રકા. જૈન ધર્મ પ્રસારક વર્ગ.] (૩૯૦૨) + કલ્યાણસાગરસૂરિને રાસ (એ.) ૨.સં.૧૮૦૨ શ્રા.શુક માંડવીમાં આદિ દુહા. પ્રણમી શ્રી જિન પાસને, ધરી મનમાં ગુરૂધ્યાન સરસતી માત પસાયથી, કરશું ગુરૂગુણગાન. ગુરુગુણ ગાવાથી થશે, ભવસાગરનો પાર તે માટે કરૂં ભાવથી, ગુરૂગુણનો વિસ્તાર. અતિશય જેના અતિઘણું, જ્ઞાન તણો નહિ પાર, કલ્યાણસાગર સુરિવરા, છે જગમાં નિરધાર. અચલગચછ દીપાવતા, વિચર્યા દેશવિદેશ, શુભ સંજમને ધારતા, દીયે ભવિ ઉપદેશ. ગચ્છાધિષ્ઠાયિક સુરિ, મહાકાલી ધરે નેહ, ગુરૂજી પર બહુભાવથી, જાણીને ગુણગેહ. એવા તે ગુરૂરાયને, રાસ રચું ઉલાસ, શ્રોતાજન સહુ સાંભલે, થાશે લીલવિલાસ. જિનશાસન દીપાવવા, ધર્મકાર્ય હિતકાર, જે-જે કીધાં તેમણે, કરશું તમ વિસ્તાર, અત - ઢાલ પર, કલશ. ગાયા ગાયા રે મેં આજ સૂરીશ્વર ગાયા, કલ્યાણસાગરજી સૂરીશ્વરના, આજે મેં ગુણ ગાયા - અચલગચ્છ ચોસઠમી પાટે, તેહ થયા સુરિરાયા, મહા પ્રભાવિક અતિશયવંતા, જગમાં જેહ ગવાયા રે. મેં. ૧ તસ પાટે શ્રી અમરસાગરજી, થયા સુરીશ્વરરાયા, શ્રવણ કરી જેના ઉપદેશે, ભવિજન અતિ હરખાયા છે. મેં. ૨ તસ પાટે છે વિદ્યાસાગરજી, શોભે છે મુનિરાયા, . મુજ ગુરૂવર તે પંડિતગણમાં, શોભે અધિક સવાયા રે. મેં. ૩ Page #349 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ [૩૩] જૈન ગૂર્જર કવિઓ પર તસ પાટે છે ઉદયસાગરજી, પામ્યા સુગુરૂ પસાયા, રચના તિણે એહ રાસની કીધી, મનહરખે ઉભરાયા રે. મેં. ૪ સંવત અઢારસે બેની સાલે, શ્રાવણ સુદ છઠ પાયા, એહ રાસ સંપૂર્ણ કરીને, સંધની આગલ ગાયા રે. મેં. ૫ માંડવી નગરે રહી માસું, રાસ એહ રચાયા, સંભલાવી ભવિજનને કંઠે, મંગલમાલા ઠાયા રે. મેં. ૬ ગાસે ભણસે એ ગુરૂવરનાં, જે કઈ ગુણ સુખદાયા, લેસે તે સુખસંપદ આંહી, પછી મુક્તિપદ પાયા રે. મેં. ૭ ગુરુગુણ ગાવાને આવેશે, જે કોઈ ઈહ દેષ પાયા, કવિજન બુધજન ખમશે તે મુજ, કરી મુજ પર સુપસાયા રે. મેં. ૮ યાવત ચંદ્રદિવાકર જગમાં, રાસ એ રસદાયા, બુધજનમનને મંગલદાયી, થજે સદા ઇમ ધ્યાયા રે. મેં. ૯ (૧) સંવત ૧૮૦૩ કાર્તિક સુદ બીજ માંડવી મધ્યે દેવશંકર રાજગરે લિ. પ્રકાશિત: ૧. પ્રકા. સાહ ગેલાભાઈ તથા દેવજીભાઈ માણેક સં. ૧૯૮૧. (૩૦૩) સ્થૂલિભદ્ર સ. (૧) વિદ્યા. (૩૯૦૪) [+] ચોત્રીસ અતિશયને ઈદ [પ્રકાશિતઃ ૧. જૈન કાવ્યપ્રકાશ ભા.૧, ૨. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૧.] - (૩૯૦૫) + શીયલ સ. આદિ- સુણસુણ પ્રાણી શીખડી. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૧૯૫-૯૭, (૩૯૦૬) + ષડાવશ્યક સ આદિ- શ્રી સરુને સદા પ્રણમીજે. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૦૧–૧૩. (૩૯૦૭) લઘુ ક્ષેત્રસમાસ બાલા, (૧) સં.૧૮૫૬, પ.સં.૧૮, લીં.ભં, નં-૬૨૫. - પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૫૭૪-૮૧, ભા.૩ પૃ.૧૨-૧૪ તથા ૧૪૫૫પ. ભા.૩ પૃ.૧૪૫૫ પર “ગુણવર્મા રાસ”ને ૨.સં.૧૯૧૭ દર્શાવાયેલો તે છાપભૂલ જણાય છે.] Page #350 -------------------------------------------------------------------------- ________________ અટારી સદી [૩૭] કલ્યાણસાગરસૂરિશિષ્ય ૧૧૫૫. કલ્યાણસાગરસૂરિશિષ્ય આ ઉપરના ઉદયસાગર હેવા સંભવિત છે. (૨૯૦૮) [+] સિદ્ધગિરિ સ્તુતિ ૧૦૦ કડી આદિ શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહનીશ, પરમાતમ પરમેસરૂ, પ્રણમુ પરમ મુનીશ જયજય જગપતિ જ્ઞાનભાસિત લોકાલોક, શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમત સુરાસુરક. શ્રી સિદ્ધાચલમંડ, નાભીનરેસર-નંદ, મિશ્યામતિ-મત-ભંજણે, ભવાંકુર દાકરચંદ (?) અત – કલશે. ઈમ તીર્થનાયક સ્તવનલાયક સંથ શ્રી સિદ્ધગિરિ, અઠતરિચય ગાહ સ્તવને, પ્રેમભકતેં મન ધરી. શ્રી કલ્યાણસાગરસૂરિશિષ્ય. શુભ જગીસે સુખ કરી, પુમહાદય સકલમંગલ, વેલિ સુજસે જયસિરિ. ૧૦૯ (૧) પ.સં.૩-૧૮, મો.સેલા. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ. ર૭૨)] [પ્રકાશિતઃ ૧. જૈન રત્નસંગ્રહ ૨. પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪-૧પ.] ૧૧૫૬, જયસૌભાગ્ય (૩૯૦૯) [+] વીશી [અથવા ચતુર્વિશતિ જિન સ્તુતિ] લ.સં. ૧૭૮૭ પહેલાં (૧) વિ.સં.૧૭૮૭ ઉ.વ.૭ સોમે ખંભાત બંદિરે વાસ્તવ્ય શા. શાંતિદાસ પુત્ર સૌભાગ્યચંદ પઠનાથ. જેનાનંદ. [હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૧૩)] [પ્રકાશિતઃ ૧. જૈન ગૂર્જર સાહિત્યરત્નો ભા.૧ (પાંચ સ્તવનો).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬પ.] ૧૧૫૭. શાંતસૌભાગ્ય (લ. રાજસાગરસૂરિ-વૃદ્ધિસાગર-લમીસાગર-કલ્યાણસાગરસૂરિ–સત્યસૌભગ્ય ઉ–ઈસૌભાગ્ય - વીરસૌભાગ્ય-પ્રેમસૌભાગ્યશિ) Page #351 -------------------------------------------------------------------------- ________________ સિંહ | [૩૩] જૈન ગૂર્જર કવિઓ: ૫ ઈંદ્રસૌભાગ્ય માટે જુઓ ભા.૪માં નં.૮૯૧ પૃ.૨૫૨. (૩૯૧૦) અગડદત્ત ઋષિની ચોપાઈ ૨.સં.૧૭૮૭ પાટણમાં (૧) ભાં.ઈ. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૬૨.] ૧૧૫૮. સિંહ (કનકપ્રિયશિ.) (૩૯૧૧) + શાલિભદ્ર શલાકે ગા.૧૪૭ સં.૧૭૮૧ (૧) સં.૧૯૦૦ વૈ.વ.ર આસકરણજી લિ. પુસ્તકાકારે લાંબે આકાર, પ.સં.૮, જિ.ચા. પ.૮૦ નં.૧૮૭૯. (૨) પ.સં.૬, જ્ય.પિ.પિ. પ્રકાશિત ઃ ૧. રત્નસાગર.. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૩૯.] ૧૧૫૯. માણેકવિજય (ત. રૂપવિજયશિ.) (૩૯૨) ૨૪ જિન સ્તવન અથવા ચોવીશી લ.સં.૧૭૮૮ પહેલાં આદિ- આ દેસી – વારિ માહરા સાહિબા. શ્રી નાભિરાયાં-કુલ-દિનમણી હે રાજ, મારૂદેવમાત-મલાર, વારિ મારા સાહિબા. સકલતીરથસિરસેહરૂ હે રાજ, શેત્રુંજગિરિ સણગાર, - વારિ મારા સાહિબા. શ્રી રૂપવિજય કવિરાજનો હે રાજ, માંણિક કહૈ મુઝ તાર. -વારિ મારા સાહિબા. ૭ અંત - ૨૫મું- સિદ્ધાર્થ રાયકુલ તણે એ દેશી. ' રિષભ જિણેસર નિત નમું એ, બીજા અજિત જિર્ણદ તો, '' શ્રી રૂપવિજય ગુરૂ સેવતાં એ, મણિકને મંગલમાલ તા. ૭ (૧) ઇતિ શ્રી ચઉવીસ તીર્થંકર સ્તુતિઃ ૨૫ સં.૧૭૮૮ વર્ષમાગશિર વદિ ૫ તિથૌ. પ.સં.૯-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૩૩. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૫૭-૫૮.]. ૧૧૬૦ લાવણ્યવિજય (ત.). (૩૯૧૩) યોગશાસ્ત્ર બાલા લ.સં.૧૭૮૮ પહેલાં (૧) ચતુર્થ પ્રકાશ ગ્રં.૪૦૫૧ મહે. વિનયવિજયગણિ વાચક શિ. Page #352 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી છે. [૩૩] વિનયકુશલ પં. માનવિજયગણિ શિ. અમરવિજયેન લિ. સં૧૭૮૮ ઉષ્ણકાલે ચૈત્ર ફક ગુરૂ શાણુંદ નગરે ચાતુર્માસ ગુજજર દેશે માહારાજરાજે પસં૫૦, ભાગ્યરત્ન મુનિ ખેડા. દા.૨ નં.ર૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૧-૪૨.] ૧૧૬૧, વિનયકુશલ (ત. લક્ષ્મસાગરસૂરિ-વિબુધકુશલશિ.) (૩૯૧૪) ચોવીસી સં.૧૭૪૫ અને ૧૭૮૮ વચ્ચે આદિ સુવિધિ સ્ત. શ્રી લક્ષ્મીસાગરસુરી નામથી પગપગે નવેય નિધાન, વિબુધ કુશલ સુપસાયથી, વિનય ર્યે કેડિ કલ્યાણ. અંત - વીર સ્તવન. તે તરીયા રે ભાઈ તે તરીયા એ દેશી વીરજિદ જય જગત ઉપગારી સાસનસાહ વધારીજી – વીર. (૧) પ.ક.પથી ૯, આદિન ૪ પત્ર તથા છેલ્લું પત્ર નથી. ભાગ્યરન મુનિ ખેડા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૭. સમયનિદેશ તપ. સાગરશાખાના લક્ષ્મીસાગરસૂરિના આચાયકાળ (સં.૧૭૪૫–૧૭૮૮)ને આધારે મુકાયો છે. પણ આ કવિ એ લીસાગરસૂરિની પરંપરાના જ હોવાનું માનવું કે કેમ તે પ્રશ્ન છે.] ૧૧૬૨. રામવિજય-રૂપચંદ (ખ. શ્રેમશાખા શાંતિ હર્ષ 1 - જિનહર્ષ–સુખવર્ધન-દયાસિંહશિ.) . આ કવિએ સંસ્કૃતમાં ગૌતમીય મહાકાવ્ય સં.૧૮૦૭ જોધપુર, ગુણમાલા પ્રકરણ સં.૧૮૧૪, ચતુર્વિશતિ જિન સ્તુતિ પંચાશિકા સં.૧૮૧૪ ભા.વ.૩ વિકાનેર, સિદ્ધાંતચંદ્રિકા વૃત્તિ સુબોધિની પૂર્વાધ ગ્રં.૬૦૦૦, સાધ્વાચાર પત્રિશિકા, પાર્શ્વ સ્ત, સટીક રચેલ છે. જિનહર્ષ જુઓ નં.૮૫૫.' (૩૯૧૫) ભતૃહરેશતકત્રય બાલા, ર.સં.૧૭૮૮ ક.વ.૧૩ સજત છાજડ મંત્રી જીવરાજ પુત્ર મનરૂપના આગ્રહથી. આદિ- સવદશામાનમ્ય રૂપચંદ્રયતિઃ કવિ સીતિશતકસ્યાસ્ય બ્રગથે લેકભાષયા. . (૧) સં.૧૮૫૦ શાકે ૧૭૧૫ માગશીર્ષ વદિ ૧૧ ભગૌ પુરબિંદર નરે ભ. વિજયદેવસૂરિ શિ. ઉ. વિનીતવિજય શિ. પં. તેજવિજય ૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ શામવિજય-રૂપચંદ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ ઉ. શિ. પં. માનવિજયગણિ શિ. પં. ગુણવિજય ઉ. શિ. પં. કનક-- વિજય વિ. વિજયજિદ્રસૂરિરાજ ચાતુર્માસિક સ્થિતિ કૃત્વા લિ. વેબર ૨૧૭૨. જિજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૮૪).] (૩૯૧૬) અમરુશતક બાલા, ર.સં.૧૭૮૧ આધિન શુદિ ૧૨ સોજિત (૧૭) સમયસાર બાલા, ૨.સં.૧૭૯૮ આધિન સ્વર્ણગિરિમાં ગણધરગોત્રી જગન્નાથ હેતવે. (૩૮૧૮) ભક્તામર સ્તોત્ર ખાલા, ૨.સં.૧૮૧૧ જે.શુ.૧૧ કાલાઉના. (૩૯૧૯) નવતત્વ બાલા, ૨.સં.૧૮૩૪ અજીમમંજ અબલસિંહ પઠાથે. (૩૯૨૦) વિવાહપાલ ભાષા, (૩૮ર૧) મહાવીર ૭૨ વર્ષાયુ ખુલાસા પત્ર (૧) શ્રી જિનલાભ સૂરિણામાજ્ઞયા પાઠકશ્રી રામવિજયજિદ્ગણિનાં કૃતં ડિતાનગરે લિષ જકરણ સેઝત પતને સં.૧૮૩૭ આ.બુ. અહિપુરીગણીનાં શાખાયાં. જિચા. (૩ર) ચિત્રસેન પદ્માવતી રાસ ૪૯૫ કડી .સં.૧૮૧૪ પિષ શુ.૧૦ બિકાનેરમાં આદિ- શ્રી રિસહસર પંથકમલ, પણમિય ધરિ આણંદ દાનધરમ ગુણ વરણવું, સુણે સભાનરવંદ. સુગંતિપંથ ત્યારે અછે, દાન શીલ તપ ભાવ વિણ જગગુરૂં પહલે કીધો, દાન તેણે પ્રભા(સ્તા)વ. ૨ અંક – ભવિયણ! સાચી એક ધર્મ ભાઈ, ભવતારે ભમંતા જીવનં એહિ જ હૌઈ સહાઈ – ભ. ધરમપદારથ સારે જગતમેં, જિહાંતિહાં ગ્યાનીએ ગાયૌ તિણ ઊપરિ ચિત્રણ નરિંદન, એ દસટાંત સુણી – ભા. ૧ દાન સેલ તપ શુભફલદાયક, જે હુઇ ભાવ સમેલા, શુભ પરિણુંમ વિનાં સહૂ નિફલ, તાને ઈ એહ ઈલ્લા - ભ. ૨ કરમ તણું બંધ કરમનિરજરી, એ મંદ આતમ સારે. એ ચિત્રસેણ ચરિત્ર શ્રવણે સુણિ, એ પરમારથ ધાર– ભ. ૩ અઠારહ સૌ ઉપરિ ધરસ, ચવદતર વહેત પિસ માસ શુદિ દસમિ તણ દિન, રાસ રચ્યૌ મન ખંતે – ભ. ૪ શ્રી જિનલાભ સૂરીસર રાજે, ખરતરગચ્છ વડભાગી, Page #354 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧] ત્રિલોકસિંહ મસાખ શ્રી શાંતિકર સિષ, શ્રી જિનહરષ વૈરાગી – ભ. ૫ તાસ સસ વાચક સુખવધન, કલાનિધાન કહાયાં, તાસ સીસ વાણુરસપદધર, શ્રી દયાસિંધ મુનિરાયા - ભ. ૬ તાસુ ચરણરજકણ સુપાયે, સરસતિ સુનિજરિ પાઈ, - રામવિજ ઉવઝાય એ ચૌપાઈ, વિકાનેર વણાઈ – ભ. ૭ પંડિત ચતુર સાધુ જણ પેરણ, એ ઉદ્યમ ઉપજાયૌ, એ સંબંધ સુણાવ ગાવ, લ્યૌ સભાગ સવાયી ભ. ૮ (૧) સવગાથા ૪૯૫ ઇતિ શ્રી દાનધર્માનુમોદનાધિકારે ચિત્રસેન પદ્માવતી ચતુઃપદી સમાપ્તાઃ લિખિતા ચ શ્રી તલીયાસર મધ્યે સંવત ૧૮૪૬ વર્ષે મિતી ફાગણ સુદિ ૭ દિને આદીતવારે. જૈન . કૅન્ફરન્સ (૨) સં.૧૮૪૯, રાય ધનપતિસિંહ ભં. અજીમગંજ (નેટિસઝ ઍવું સંસ્કૃત મેન્યુ. વ.૯ કલકત્તા) (૩) સં.૧૮૮૨ મિતિ પ્રથમ શ્રાવણ વદિ ૩ દિને લિખિત ઋષિ ભારમલ્લ અકવાસરે નાગર મળે. પ.સં૨૧૧૫, ગુ. નં.૧૩-૧૨. (૪) પ.સં.૨૧-૧૬, વિ.કે.ભં. નં.૪પ૯૭. (૫) સં.૧૮૫ર દિ.ભા.વ.૬, ૫.સં.૨૦, દાન.પિ.૪૫. (૬) સં.૧૮૨૬ જે.જી.પ વાકાનેર મધ્યે વિનયચંદ લિ. પ.સં.૨૪, વર્ધમાન પ.૧૦ નં.૬ર. (૭) ૫.સં.૨૮, દાન. પિ.૮૦ નં.૧૯૭૫. (૩૯ર૩) આબુ યાત્રા સ્ત, ૨.સં.૧૮૨૧ જિનલાભસૂરિ અને ૮૫ સાધુ સાથે યાત્રા. (૩૯૨૪) ફોધી પાર્શ્વ સ્ત. રા.સં.૧૮૨૩ માગ.વ.૮ (૧૯૨૫) નેમિ નવરો [મુપુગૃહસૂચી] (૩૮૨૬) સ્તવનાદિ અપબહુત્વ સ્ત. ગા.૧૪, વરાયુ ૭૨ વર્ષ સ્પષ્ટીકરણ સં.૧૮૩૭ આ.શુ. મેડતા, ન નિક્ષેપ સ્ત. ગા-૩૨, સહસ્ત્રકૂટ સ્ત. ગા.૧૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૫-૫૬, ૩૨૩-૨૪ તથા ૧૬૪] ૧૧૬૩. ત્રિલોકસિંહ (ગુજરાતી લે. જયરાજજીશિ) (૩૯૭) ધમદત્ત ધમવતી ચોપાઈ ૪ ખંડ ૩૦ ઢાળ ૨.સં.૧૭૮૮ આષાઢ વદ ૧૩ સોમ આદિ– પ્રથમ નમું વીસ જિન, તારણ તરણ જિહાજ ભવિજન સમરે ભાવ ચું, સીઝે વાંછિત કાજ. Page #355 -------------------------------------------------------------------------- ________________ રઘુપતિગણિ-રૂપવહલભ [૩૪] જૈન ગૂર્જર કવિઓ સમરે સદગુરૂ સરસ્વતી, ગ્યાંઅક્ષરદાતાર તાસ પ્રસાદે ગ્રંથ રચું, ચોપી ઢાલ રસાલ. સાંજલિજ્યો અતિ હેત ચું, વિકથા વાત નિવાર આલસનીંદ દૂરે તજે, સરસ સુણો અધિકાર. દાન સીલ તપ ભાવના, ચારે સરસ અધિકાર પિણ ઈણ જગ્યા દાનનો, અતિ મોટો ઉપકાર. દાને દલતિ જિમ લહી, ચંદ્રધવલ મહારાય તિમ વિલિ ધર્મદત્ત ગ્રહપતિ, તે સુણજ્ય ચિત્ત લાય. ૫ અંત - સંવત સતરે અથાસી, અસાઢ મહિને વિમાસી હે નગર નગીનો નીકે, તિહાં અવિચલ રાજ હીંદૂકો. ન્યાયે નીત ગુણરાગી મહારાજ ભલે વડભાગી વખતસિંઘજી તિહાં રાજ, વાજે નિત નોબત વાજી લુકાગછ ગુરૂ રાજે, ગુજરાતી અધિક દિવાના જયરાજજી ગચ્છનાયક આચારિજ બહુગુણલાયક તાસ તણે પરભાવે, મુનિ તિલકસિંહ ગુણ ગાવે ચતુર સુણે નરનારી, તિહાં સુણતાં લાગે પ્યારી દેશી રાગ વખાણી, નરનારી અધિક સુહાણી વદિ તેરસ શશિવારે, સંપૂર્ણ કરી અધિકાર ખંડ ચ્યાર દેય સારા, સાંભળતા લાગે પ્યારા હાલ ભણી હેય તીસ, કવિજન-મન અધક જગસ. ૧૩. (૧) પ.સં.૧૧-૧૩, વિ.કે.ભં. નં.૪૪૯૨. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૮૧-૮૨.] ૧૧૬૪, રઘુપતિગણિ–રૂપવલલભ (બ. વિદ્યાનિધાનશિ.) (૩૯૨૮) વિમલજિન સ્ત, ર.સં.૧૭૮૮ માશુ.૧૩ (૩૯ર૯) ગોડી પાર્શ્વનાથ સ્ત, ત્રણ ર.સં.૧૭૯૨ ચૈત્ર શુ.૧૫ ગુરુ, ૧ આદિ– ધાંગધવલ ગેડી ઘણીજી લે, પરતા-પૂરણહાર છે. અંત – સતરે બાણવૈ સંવતેજી લે, વરદાયક ગુરૂવાર હે, ચૈત્ર પૂનિમ નિસિ ચાંદણી લે, સપરિવાર શ્રીકાર. ૮ અવસર જાણી આપણોજી લો, મહિર કરી નિતમેવ છે, નિજસેવક રૂઘનાથનેજી, સુખદાયક ઘા સેવ હ. ૯ ૨ આદિ - ધીંગધવલે મુઝ ધરતા ધ્યાન, આવીયા દરસણ આપ રે. Page #356 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૪૩] રઘુપતિગણિ-રૂપવલ્લભ અંત - સતર સંવત તણે બાણ સાર, ચિત્ર પૂનિમ નિસ ચપ ચું, સિદ્ધિયોગે લ@ો દરસ શ્રીકાર, હરષ થયો મુઝ હીયડે. ૮ સુગુરૂ શ્રી વિદ્યાનિધાન પસાય, જાત્ર કરી જિનરાયની, વંદતાં જિનવર સફલ વિહાય, વિનય શું રૂઘપતિ વીનવે. ૯ ૩ આદિ- સબલે થલવટ દેશ સુહા હૈ, ગેડીયા રાયજી અંત – નિતનિત ત્રિવિધ ત્રિવિધ સિર નામી હે, પર પામી હે ગાવે રૂઘપતિગણુ પ. (૧) મિતિ આષાઢ વદિ ૧૧ પં. ગણેશ લિષત. પ.સં.૧-૧૩, કમુ. (૩૯૩૦) નાકાડા પાથ ત ર.સં.૧૯ર પૈ. (૩૯૩૧) જૈન સાર બાવની ગા.૬૨ ૨.સં.૧૮૦૨ ભા..૧૫ નાપાસર (૩૯૩૨) નદિષેણુ ચોપાઈ ર.સં.૧૮૦૩ ચોમાસું કેસરદેસરમાં આદિ- વર્તમાન ચઉવીસને, નમતાં નવનિધ થાય ત્રિભુવન સુખદાયક તિ કે, જગનાયક જિનરાય. ગુરૂના ચરણ ગ્રહી કરી, પૂજી સરસતિ માય ગુણ મુનિવરના ગાઈસ્યું, થિર સમકિત થાય. નદિષેણ નામે મુની, પરસિદ્ધ તાસ પ્રકાસ વચનકલા સારૂ વિબુધ, આખે મનઉલ્હાસ. અંત – શિવલોચન સિવ સિધ શશિ, સંવત એ સુવિચારો રે પ્રથમ દિવસ લધુકલપ, એ પૂરણ અધિકાર રે. છે સગવટ નવ જાતની, જે સગવટ વિધિ જાણે રે તે ખાંચા તાણે કરી, અક્ષર પરચે આણે રે. બહાં કારણ કોઈ ન છે, પિણ ઇણમેં તો આણું રે અક્ષરથી છે એપણી, સગવટ તેણ સુહાણી રે. વોહરા રિધવાસી વસે, ઈસુ ધુરના અધિકારી રે મુનિજનને બહુ માનતા, આસથાવંત ઉદારી રે. તિણ કેસરદેસર તણે, ચતુર કરે ચોમાસો રે શ્રાવકક સુખી સદા, નિરભય સુખનિવાસ રે. યુગપ્રધાન જતીસરૂ, શ્રી જિનસુખ સૂરી રે. ગુણવંતા ખરતરગણ, માંને સકલ મુદે રે. જિસ્યાં માંહિ સિરામણી, વાચકપદ વર દાંને રે સાધુગુણે કરી શોભતા, નિરૂપમ વિદ્યાનિધાને રે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ રઘુપતિગથિ-પહલભ [...] જૈન ગૂર્જર કવિએ જ રઘુપતિ નિજ મનની રૂલી, જુગતિ કથા મન જી રે અતિસારૂ કીધી મુદે, સુકવિ નર સહિનાણી રે. ૧૨ ચરિત્ર કથા રસ ચૌપાઈ, રચતાં રંગ રસાલો રે સુણતાં ભણતાં સંપજે, નવનિધિ મંગલમાલે રે (૧) પ.સં.૯, સં૧૮૦૩ કા.શુ.૧૦ કેસરદેસર મધ્યે રૂઘપતિ લિ. બ્રાત ગુલાલચંદ વાચનાર્થ. જ્ય. પિ.૬૯. (કવિની સ્વલિખિત પ્રત) (૨) સં.૧૮૪૯ વિ.વ.૧૩ મરોટ મધ્યે વખત લિ. પ.સં.૧૩, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૬૯. (૩) સં.૧૮૫૬ શ્રા.વ.૬ બાહસર મધ્યે શા ગુમાન પઠનાથ. ૫.સં.૧૩, દાન. પિ.૪૫. (૪) જય. નં.૬૫. (૨) સં.૧૮૪૫ માહ સુ.૧૪ મૌનગઢ મધ્ય પં. કિશોરચંદ્ર શિ. પ્રીતિસુંદર લધુભ્રાતૃ પં. ઐનરૂપ લિ. પ.સં.૧૦, અભય. નં.૨૪૪૦. (૩૯૩૩) શ્રીપાલ ચોપાઈ ર.સં.૧૮૦૬ પ્રભા-શુ.૧૩ ઘડસીસરમાં આદિ– અરિહંત સિદ્ધ નમી કરી, આચારિજ ઉવજઝાય સવ સાધુ પંચમ પદે, પ્રણમું પ્રેમ લગાય. ચરિત્ર કહિ શ્રીપાલનો, આણિ હર્ષ અપાર નવપદના સમરણ થકી, સુજસ કહે સંસાર. અંત – સંવત રસ સિવ સિદ્ધ સસી એ, સુદિ પખ તરસ સાર પ્રથમ ભાદ્રવ તણી એ, કીધ ચરિત્ર ઉદાર. ઘડસીસર ઘડતનો એ, સુખથાનક છે સોય ચોમાસે તિહાં રહીએ, કીધ કથારસ ય. આછે મંજૂ ઉપાસરે એ, ગુણવંત લેક ગારિષ્ટ, નહિ નિંદા મુખે એ. મુનિને લાગે મિષ્ટ. શ્રી જિનસુખ સૂરીદના એ, વિનયી વિદ્યાનિધાન, કહે રૂઘપતિ કવી એ, મહિમા જિનધમ માન. ગુણ દેખી ગુણવંતના એ, ચતુર કરે ચિત ચાહ, સુગુણની સેવ સું એ, માન વધે જગમાંહ. પાલ્યો શીલ ભલી પરે એ, મયણસુંદરી નાર, ચરિત્ર શ્રીપાલનો એ, જગમેં જસ વિસ્તાર. ભણતાં ગુણતાં ભવીયા એ, સુણતાં લાભ સવાય, સુણાવે મુનિ તિયાં એ, પ્રણમે કવિજન પાય. (૩૯૩૪) કુંડલિયા બાવની ગા.૫૭ ર.સં.૧૮૦૮ Page #358 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૪૫] રઘુપતિગણિ-રૂપવલભ (૩૯૩૫) બિકાનેર શાંતિ સ્ત. ર.સં.૧૮૧૭ (૩૯૩૬) રત્નપાલ ચેાપાઈ ગા.૨૫૦ ૨.સ.૧૮૧૯ નેમિજન્મદિને શ્રા. સુ.પ કાબૂમાં આદિ – સ્વસ્તિ શ્રી પ્રભુ પાસ જિન, ત્રિભુવન સુખદાતાર, પહિલાં તેહને પ્રણમતાં, જગમે' જસવિસ્તાર. * રતનપાલ જિમ રાજરિધ, વધીયેાં જસ વિસ્તાર, સુણિજ્યા તે ભવીયણ સરસ, અદભુત એ અધિકાર. 1 અંત – નિધિ સશિ સિદ્ધ અલખને અકે, સવત એ નિસ્સકેજી, કાલ ગાંમતયર આસકે, દીપે ગજસિંઘડકેજી. શ્રી નેમીશ જનમદિન જોઇ, ચાપઇ એ સ જોઈ, ઢાલાં પિણુ સખ્ત સુલલિત ઢાઈ, હરખિત મનમેં હેાઇજી. ૬ ભટ્ટારકીયા ગળપતિ ભારી, વર્તમાન પાટધારીજી, ૧ ૯ ૧૦ શ્રી જિનલાભ સૂરીનૢ સુખકારી, તસુ આજ્ઞા મત ધારીજી, છ સાખા શ્રી જનસુખસૂરિ સુહાઇ, ગુરૂ પિણ તે વરદાઇજી, પદકજ ચરણકમલ પ્રભુ ગ્રહી, પાઠકપવી પાઇજી. વિદ્યાનિધાન સકલ ગુણુ વારૂ, શ્રી રુઘપતિ સુવિચાર, હરષ ઘણું ભવિયણ-હિતકારૂ, એ સંબંધ ઉદારજી. આગ્રહ કરિ શિષ્ય માણિકચરાજે, સાઝત લિખણુ સહાજ્યેજી, દિનદિન દીપે અધિક દિવાજે, ભવિ સુણાવણ કાજેજી. દાનપ્રબંધ સુગ્રથે દાખ્યા, ભારી ગુરૂમુખ ભાખ્યા, દીઠા સુણિયા તિસડા દાખ્યા, રૂપવલ્લભ રસ ચાખ્યા”. ૧૧ ભવીયણ દાંત તણા ફુલ ાણી, દાન દેજ્ગ્યા હિત આણી, અનુમાદન કરજો અવસાણી, તિ પતાજો મત પ્રાણીજી. ૧૨ મેધ મહી ગિરરાજ ગિયદા, તારા રવિ ક્રૂ ચંદાજી, સુગુણ કુમાર ચરિત્ર સુખકદા, પ્રતા ાં પુર્વે દાળ. સુકવિ કરજ્યા વચન સંભાલા, મુનિજન એ ગુણમાલાજી, સુણતાં ભણતાં રંગ રસાલા, વરતે મંગલીક માલાજી. ૧૪ (૧) સ’.૧૯૦૪ પ્ર.જે.શુ.પ બુધે. પ.સં.રર, દાન. પેા.૧૩. [રાહસૂચી ભા.૧ – ભૂલથી હર્ષનિધાનને નામે.] (૩૯૩૭) સુભદ્રા ચાપાઈ ૨૫ ઢાળ ૫૪૦ કડી ર.સં.૧૮૨૫ ફાસુ.૪ ૫ ८ ૧૩ Page #359 -------------------------------------------------------------------------- ________________ રઘુપતિગણિ-રૂપવલભ આદિ – [૩૪૬] જૈન ગૂર્જર કવિએ : પ્ શનિ તાલિયાસરમાં દુહા. આદિકરણ આદીસરૂ, સાંતિકરણ શાંતીસ, નેમનાથ પારસ પ્રભૂ, વ માંન સુજગીસ. ધરમપ્રકાસિક આદિ જિત, યાનિવાસક શાંતિ, બ્રહ્મચારિચૂડામણિ, નેમનાથ ભગવંત. મહિમા નવપદમંત્રની, વિસતારણુ જગવાસ, િિર ગતિ શું સુરગતિ ઇ, પરતિખ જિનવર પાસ. ગરભ માંહિ વધતાં વચ્ચે, માતપિતારા માન, જતમ્યા મેરૂ ધૂડીયા, યું મહાવીર પાંચ નામ જગમે' પ્રસિદ્ધ, દાયક દ્ધિ દયાલ, પાંચાંમેં પરમેસરૂ, યું નાલિક વચત નિહાલિ. ધમાંન અંત – ઇણુ ઇલમેં અખીયાત ઉવારી, સાઝી નગરી સારીજી, નિરખ કરી કહ્યો નર ને નારી, થાશે રૂપવલ્લભ બલિહારીજી. ૪ સંવત અઢારે પચવીસ હીયડા ફાગે હીસજી, દિનકરસુત ને ચેાથી સુદીર્સ, સિદ્ધોગે સુજગીસે”. શ્રી જિનલાભ સુરીદ વિરાજે ગિરૂઆ ગણધર ગણેશજી, દીપે દિનદિન તેજ દિવાજે, ઋતિ મતિ... તાલીયાસર ચૌમાસ પડાયા, શ્રી સંધ... દેખી કવીયણુ દિલ સુખ પાયા, ગુણુ... નગરપતી માહિત મતિ જાકી, સરધા કરન કહીકીજી, આખ નહી કાઇ વચન અલીકી, નિસદિન રહિત નિકીજી, ૮ શાખા જિતસુખસૂરિ સવાઈ, પાઠકપદ પ્રભુતાઈજી, વિદ્યાનિધાંત સદા વરદાઇ, શ્રી રૂપત્તિ સહાઇજી. ક્રાંત યા આસિત તિ આંણી, સમકિતની સહિ ાણી, (પા. દીપચંદ્ર આગ્રહ મન આંણી, અરૂ સિક્ષાને સહિ જાણીજી,) કીજૈ શ્રી ગુરૂવચન સુહાણી, પ્રતિબેાધન ભવ્ય પ્રાંણીજી. સુકવી સીયલ તણાં સંભાલાં, એ થઇ પચવીસ ડાલાંજી, વિનયી શ્રાવક મુતિ વેધાલાં, સુણતાં રંગ રસાલાંજી. (૧) સુભદ્રા ચરિત્રે શ્રી વીરદન દીક્ષામડાવ માક્ષગમણુ સુભદ્રા સતી ચાપઇ સમાત, મહેા. શ્રી રૂÜપત્તિગણિ લિ. પ. પ્ર. મહિપાલગણ ૧૦ ૧૧ ૧ 3. ४ ૫. ૯ Page #360 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૪૭] રાજવિજય. પં. શિષ્યસિરદારા ચિર ફતૈચંદ વાચનાથ. પ.સં.૨૧-૧૭, વડા ચોટા ઉ. સુરત પિ.૧૮. (૨) સંવત્ ૧૭(?)૩૩ મિતિ આસૂ કૃષ્ણદશમી શ્રી બાડમેર નગરે શ્રી બહત ખરતરગણે ક્ષેમકીર્તિ સંતાનીય વણરસજી શ્રી જયસારજીગણિ તતશિષ્ય ૫. અમરચંદ શિષ્ય પં. રૂપચંદ્ર વાચનાથે.. આશરે ૬૦૦ શ્લોકપ્રમાણ. પ.સં.૧૯-૧૫, ગુ. નં.૫૫-૧૦. (૩) પ.સં. ૧૦, સ્વયંલિખિત, ક્ષમા. નં.૫૪. (૪) પ.સં.૩૦, ચતુ. પો.પ. (૩૯૩૮) પ્રાસ્તાવિક છપય બાવની ગા.૫૮ ૨.સં.૧૮૨૫ ભા.સુ.૫. (ઋષિપંચમી) તાલિયાસર, (૩૯૩૯) જિનદત્તસૂરિ છંદ ગા.૩૫ ર.સં.૧૮૩૯ (૩૯૪૦) સુગુણ બત્તોસી આદિ- ઢાલ ઉતપત્તિની. સુગુણ બુઢાપો આવીયો, લખી નહી ભાઈ. રાતદિવસ બંધ રહ્યાં, કંઈ કીધુ કમાઈ. ૧ સુગુણ.. અંત - સુગુણને સમઝાવણી, બીસી એ પાઠક શ્રી રઘપતિ કહે, સુણિ સનેહ. ૩૨ સુગુણ. (૧) લિ. પં. સિદ્ધરગેણ મુનિ. પ.સં.ર-૧૬, મારી પાસે. (૩૯૪૧) ઉપદેશ પચીસી (૩૯૪૨) ઉપદેશ બત્તીસી (૩૯૪૩) ઉપદેશસાલ બત્તીસી (૧૯૪૪) ગાડી છંદ (૩૯૪૫) કરણી છંદ (૩૯૪૬) ૪૩ દોષગર્ભિત સ્ત, ગા.૩૬ દેસલસર (૩૯૪૯) ૯૨ મિથ્યાત્વભેદ સ્ત, ગા.૩૧ [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૭૩-૭૪, ભા.૩ પૃ.૧૨૪-૨૫, ૩૨૫૨૮ તથા ૧૪૫૫. ત્યાં પહેલાં કવિનામ રઘુનાથ અપાયેલું અને તેથી કવિ ભૂલથી બેવડાયેલા તે પછીથી એક કર્યા છે.] ૧૧૫. રાજવિજય (ત. વિજ્યદેવસૂરિદ્ધિવિજય-સુખવિજય-. તિલકવિજ્ય-હર્ષવિજયશિ.) [વિજયદયાસુરિન રાજ્યકાળ સં.૧૭૮પ-૧૮૦૯] (૩૯૪૮) શીલસુંદરી રાસ ૩૮ ઢાળ ૮૫૬ કડી .સં.૧૭૯૦ આસો શુ.૧૦ રવિ સાંતલપુરમાં. Page #361 -------------------------------------------------------------------------- ________________ રાજકિય . [૪૮] જૈન ગૂર્જર કવિએ ૫ આદિ- વિહું જરા શંકર અકે, તીણ ગુણે કરી હીન, એહવું જે કાઈ રૂ૫ છે, નમીયે તસ થઈ દીન. પરબ્રહ્મ પરમાતમાં, શુદ્ધ પરમ શુભ રૂપ, અનુભવ વિણ કિમ વેઈએ, આપ અરૂપી રૂપ. અગણિત ગુણગણ જેહના, નવી સકે કરી લક્ષ, અનુભવ સરપંકજ સમા, ભવિજનને પ્રત્યક્ષ. મનમંદિર પ્રગટો હવે, જ્ઞાનસ્પણુઉદ્યોત, ઘટ તટ સ્થિતન્ય લખ્યો, ઉદયી અનુભવત. મનમંદિરમેં તેહનો, સુપરે રાખી ધ્યાન, કરફ્યૂ પુન્ય પ્રસંગથી, શીલ તણે આખ્યાન, પ્રવચન માંહે ઉપદિશ્ય, ચઉવિધ શ્રી જિનધર્મ, દાન શીલ તપ ભાવના, દાયક એ શિવશર્મ. ચ્ચાર સમ તે પિણ બહાં, શીલ તણે અધિકાર, શીલ લતાં સુખ પામી, શીલ થકી સુખકાર. બ્રાહ્મી ચંદનબાલિકા, સારિખી ગુણગેહ, સરસ કથા શ્રોતા સુણ, આણી મનમેં એહ. અંત - ઢાલ ૩૮મી ધન્યાસી. પરવ પજુસણ પુર્વે પામીએ – એ દેશી. શેષ આયુ થોડું સું જણ, અણસણ કરવા ઈચ્છે છે, અબલ અથામ શરીર નિહાલી, શ્રી ચંદ્રને પૂછે છે. ૧ ભગવતની આજ્ઞા પામી, ગિરનારી અણસણ કીધે છે, મમતા છેડી ચાર આહારનું, ત્રિયે પચખાણ લીધું છે. ૨ લખ ચોરાસી છવાયોનિ, ખમી ખમાવી પિત છે, સવિ ભક્ત અણસણ છેદીને, વર્ગ તણું સુખ ગોતે છે. ૩ ગુણસુંદર બીજે સુરલોક, દેવપણે અવતરીયા, મહાવિદેહમાં મુગતિ જ, પાલી શુદ્ધ કિરિયાછે. શીલસુદર સુરસુંદરી નારી, હુઈ અવસર લટકાલી, તેહ વિદેહથી મોક્ષે જાએ, સુધા સંજમ પાલી છે. સતીય તણું ગુણ મેં તા ગાયા, પાવન કીધી છહાજી, ઉત્તમને ગુણવર્ણન કીજે, ધન ધન છે દીવાજી. શીલતરંગિણી માંહે એ છે, પ્રગટપણે અધિકારેજી, સરસ કથા એ ઠામઠામે, બીજા પ્રકરણ મઝારે. Page #362 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૪] સુદર: અધિકું ઓછું જે મેં ભાડું, મિચ્છામિ દુક્કડ તે હેજી, મોધી સમારી વચ્ચે પંડિત, વિરૂધ વચન હેઈ જે. ૮ તે પછનાયક લાયક ચંદે, શ્રી વિજયદેવ સૂરીજી, તસ ચરણબુજ સેવક કેવિંદ, ઋદ્ધિવિજય મુણી . ૯ સુખવિજય પંડિત સંવેગી, તિલકવિજય કવિરાયાજી, તસ પદપંકજ ભંગ રસીલા, હરવિજય બુદ્ધિરાયા. ૧૦ તેહ તણે સુપસાય લહીને, રાજવિજય ગુણ ગાયાજી, સતીય તણું વખાણ કરંતાં, નિરમલ દઈ કાયાજી. સંવત સંયમ ગગન અને ગ્રહ, એ સંવછર જાંણાજી, આસો સુદિ દસમી રવિવારે, પૂરણ ગ્રંથ પ્રમાણે છે. ૧૨ શ્રી શ્રી વિજયદયાસૂરિ રાજે, સાંતલપુર ચોમાસે છે, શાંતિનાથ જિનવર પ્રસાદે, રાસ રચ્યો ઉલાસે છે. ૧૩. હાલ અડત્રીસમી પૂરી ભાખી, રાજવિજય હિત આણીજી, નિત્ય નિત્ય મંગલમાલા હૈયે સુણતાં જિનવર વાણીજ. ૧૪ મન થિર રાખી સતીય તણું ગુણ, સાંભલો નરનારીજી, લીલાલખમી અવિચલ લહ, જિમ ગગને ધુ તારાજી. ૧૫. (૧) સર્વગાથા ૮પ૬ સં.૧૮૫૬ શાકે ૧૭૨૧ આસુ શુ વાર આદિત્ય. પ.સં.ર૭-૧૭, સંધ ભં. પાલણપુર દા.૪પ નં.૧૭. (૨) સર્વગાથા ૮૫૫ સં.૧૮૬૫ વૈશુ.૧૫ શનો માંડવી બંદરે લિ. પૂજય . લક્ષ્મીચંદ્ર શિ. પૂજ્ય છે. રામચંદ શિ. લિ. . ત્મિચંદ. પસં.૨૪-૧૫, રાજકોટ મોટા સંધ ભં. (૩) લ. વરજલાલ વેણીદાસ ખેડ ગ્રામે. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રસાદાત સં.૧૯ર૮ ફા.વ.૧ શનિ. પ.સં.૩૨-૧૮, શેઠ ડાહ્યાભાઈ પાસે ખેડા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૫-૬૭] ૧૧૬૬. સુંદર (લે.) (કટાટ) નેમ રાજુલના નવ ભવ સઝાય કડી ૧૫ ૨.સં.૧૭૮૧. આદિ- રાણી રાજુલ કર જોડી કહે યાદવકુલ-સિણગાર રે.. (૧) સઝાથમાળા, ૫.૪૫ થી ૬૦, જિનદત. મુંબઈ. [લીંહસૂચી – ભૂલથી મુનિસુંદરને નામે.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૭.] Page #363 -------------------------------------------------------------------------- ________________ જિનવિજય [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ ૧૧૬૭. જિનવિજય (ત. વિજયસિંહસૂરિ–ગજવિજય-હિત વિજય–ભાણુવિશિ) (૩૯૫૦) શ્રીપાળ ચરિત્ર રાસ ૪૧ ઢાળ સં.૧૭૮૧ આ શુદ ૧૦ " ગુરુ નવલખ બંદરે આદિ સ્વસ્તિ શ્રી સાસુમતિદાયક વીર નિણંદ, કામિતપૂરણ કામઘટ, પ્રણમું પરમાણું દ. . સિદ્ધચક્ર સમરૂં સદા, પ્રણમું સદગુરૂ પાય, સારદ નાંમ સદા જપું, વચનસિદ્ધી સુપસાય. જગ માંહે મોટો અ છે, નવપદને આધાર, જે સેવતાં પાંકિંઈ, રાજ્યત્રદ્ધિ જયકાર. દુષ્ટ કષ્ટ દૂરે ટલે, સયણ મિલે સુવિશાલ, શ્રી શ્રીપાલ તણું પરં, પામે ભોગ રસાલ. તે શ્રીપાલ નરિંદના, ગુણવર્ણન-અધિકાર, આગમપાઠ થકી કÉ, નિસુણે સહુ નરનાય. અંત – ૪૧ ઢાલ – શાંતિજીને ભામણે જાઉં એ દેશી. સિદ્ધચક્ર આરાધો ભવિયણ... એ શ્રીપાલ ચરીત્ર વખાણ્ય, સક્યુરૂને સુપાયે રે, નવલષ બિદરમેં મનરેગે, નવલષ પાસ પસાઈ રે. સિ. ૬ તપગપતિ જયવંતા સોહે, શ્રી વિજયદયા સૂરીરાજ રે; જેહના અહિંયલમેં પ્રતિવાસર, વાજે સુયસના વાજા રે.. સિ. ૭ - સત્તર સે એકાણું વરસે, આસો શુદિ તિથિ યારી રે, વિજયદસમી ગુરૂવાર અનોપમ, રચના કીધી સારી રે. સિ. ૮ શ્રી વિજેદેવ સુરીસ પટોધર, તપગછતિલક સમાન રે, શ્રી વિજયસિંહ મુનીસર પુરંદર સાચે યુગપરધાન રે. સિ. ૯ મેદપાટપતિ રાંણ જગતસિંઘ સુદ્ધો શ્રાવક કીધો રે, પલ આખેટકનો વ્રત દેઈ લાભ અને પમ લીધો છે. સિ. ૧૦ તે શ્રી વિજયસિંહ ગુરૂ કેરા, બુધ ગજવિજય સવાઈ રે, વિનય વિવેક વિચાર તણી જસ, જગમેં કીત્તિ ગવાઈ છે. સિ. ૧૧ તસ સેવક શ્રી હિતવિજય બુધ, બુદેસર ગુરૂ તોલે રે, Page #364 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૧] જિનવિજ્ય પદર્શન આગમન વેત્તા, ઈમ સદ્દ પંડિત બોલે રે. સિ. ૧૨ જસ વાણી સાકરપે સારી, સુણ સદના મન મોહે રે, તસ પદસેવક ભાણુવિજય બુધ, સકલકલાગુણ સોહે રે. સિ. ૧૩ તસ સતીથ્ય પંડિત જિનવિજયે, રાસ રચ્યો હિત આણું રે, ભાવ ધરી સિદ્ધચક્ર આરાધ, લાભ અનંતો જાણે રે. સિ. ૧૪ એ એકતાલીસ ઢાલેં સુંદર, રાસ સંપૂરણ કીધો રે, જિન કહે શ્રી સિદ્ધચક્ર પ્રતાપે, સકલ મનોરથ સિદ્ધો રે. સિ. ૧૫ - (૧) ઈતિ શ્રી સિદ્ધચક્ર મહાપે શ્રી સિદ્ધચક્રારાધને શ્રીપાલ ચરિત્ર રાસ સંપૂણ. સં.૧૮૫૫ના માગસર વદિ ૫ દિને શ્રી દ્વીપબંદરે સકલ ભકારક પુરંદર પૂજ્ય શ્રી જગરૂપજી તશિ. પ્રવરપંડિતસિરમણી પૂજ્યશ્રી વાલ્હજી તતશિ. લિખીત ઋ. ધીમા શુભ ભવતુ. પ.સં.૩૧-૧૫, ધો. સ.ભં. (૨) લખ્યા સં.૧૮૧૬ માગશર વદ ૮. પ.સં.૪૧, પ્રે..સં. (૩) લિ.૧૮૪૫ કા.શુ.૧૦ બુધ. રા.પુ.અ. (૩૯૫૧) નેમિનાથ શકે ૭૨ કડી .સં.૧૭૮૮ દિવાલી પ્રેમાપુરમાં (અમદાવાદ) આદિ- વાણી વરસતિ સરસતિ માતા, કવિજન ત્રાતા કીરતિદાતા, ઇક્વાકુવંસ જિનવર બાવીસ, મુનિસુવ્રત નેમિ દોય હરિવંસ.૧ બાવીસમે જિનવર નેમિકુમાર, બાલબ્રહ્મચારી રાજુલ નારિ, પરણ્યા નહી પિણ પ્રીતડી પાલી, કહિસ્યું સલેક સૂત્ર સંભાલી. ૨ અંત – સતર અઠાણું દીવાલી ટાણું, સહરને પાસે પ્રેમાપુર જાણું, સંભવ સુખલહરી કુશલકલ્યાણ, મોતીમાં ઉજલ કવિ જિનવાણું. ' ' ' ' ૭૨ (૧) લોકભાષામાં, મ.સં.૧૦–૭, હા.ભં. દા.૭૯ નં.૨૦. [જૈહાપ્રેસ્ટિા, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૯૯).] . (૩૯૫૨) [+] ધના શાલિભદ્ર રોસ ક ખંડ ૮૫ ઢાળ રર૫૦ કડી . "૨.સં.૧૭૮૯ શ્રાવણ શુદ ૧૦ ગુરુ સુરતમાં આદિ દૂહા. ઐશ્રેણિનત ક્રમ કમલ, સ્વસ્તિ શ્રી ગુણધામ - વીર ધીર જિનપતિ પ્રતે, પ્રેમ કરું પ્રણામ. વસુધામે વિદ્યા વિપુલ, વરદાતા નિત્યમેવ સમરું ચિત ચેખે કરી, તે પ્રતિદિન વ્યુતમેવ. Page #365 -------------------------------------------------------------------------- ________________ જિનવિજય [૩૫ જન ગૂર્જર કવિઓ ગુરૂચરણુબુજ સેવવા, મુઝ મનમધુકર લીન ઉપગારી અવનીતલે, ગુરૂ સમ ન પ્રવીન. સિદ્ધાચલ વિભાગિરિ, અછાપ ગિરનાર સમતાદિ એ પંચવર, તીર્થ નમું નિત સાર. સંધ ચતુર્વિધને સદા, ત્રિકણ શુદ્ધિ ત્રિકાલ વંદુ વિધિવંદન થકીસુકૃત કરણ સુવિશાલ. ધર્મ ચતુર્વિધ ઉપદિ, જગપતિ જનહિત કાજ દાન શીયલ તપ ભાવના, ભવજલતરણ જિહાજ. પ્રથમ દાનપદ ધર્મને, તેહના પંચ પ્રકાર અભય સુપાત્ર અનુકંપ તિમ, ઉચિત કીર્તિ સુવિચાર. ઈહલેકે સુખ સંપજે, લહિ નિત્ય નવની અભયદાન દેતે થેકે, પરભવ ઋદ્ધિ-સમૃદ્ધિ. એક શશક ઉગાર, પાયે ઋદ્ધિ ઉદાર રાજભવથી નરભવ લહ્યો, મેઘકુમાર મહાર. તિમ સુપાત્રદા કરી, શિવસુખ પામ્યો છવા ચિત્ત વિત્ત શુભપાત્રથી, ત્રિકરણશુદ્ધિ અતી. પાયનાન્ન દાને કરી, પામ્યો ભોગ રસાલ, ધન્ય શાહ ધર્માગ્રણ, પદપદ મંગલમાલ. શાલિભદ્ર પિણ દાનથી, સુખ પામ્યો શીકાર એણિક ક્રીયા કીધે, નરભવ સુર-અવતાર. દીજે દાન દયા ધરી, કરી ચિત્ત સુપ્રકાશ મનવંછિત સુખ પામીએ, કલ્પદ્રુમ પરિ ખાસ. ધન્ય શાહ ગુણ વર્ણવું, વચન થકી લવલેશ નિદ્રા-વિકથા ડિને, સુણે શ્રોતા સુવિરોષ. અંત - તસ પદ શ્રી વિજયસિંહ ગુરૂ, મુનિજનકે રવચંદા, ગુણમણિરહણ ભૂધર ઉપમ, સંધ સકલ સુખકંદા. મેદપાટપતિ રાણું જગતસિંહ, પ્રતિબોધી જશ લીધો, પલ આખેટક નિયમ કરાવી, શ્રાવક સમ તે કીધો રે, તાસ શિષ્ય સુવિહિત મુનિપુંગવ, બુધ ગજવિજય સવાયા, શાંતિ સુધારસ પરમ મહેદધિ, ઉત્તમ સુયશ ઉપાયા રે. તસ સેવક કેવિદશિરશેખર, હિતવિજય ગુરૂરાયા, Page #366 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫૩] જિનવિજય ષટ દર્શન આગમ જલનિધિમાં, પુદ્ધિજિહાજ તરાયા રે. તાસ શિષ્ય પંડિત જિનસિંધૂર, ભાણવિજય મન ભાયા, તાસ સતી વિષ્ણુધ જિનવિજ્રયે, ગિરૂઆતના ગુણ ગાયા રે. શ્રી મહાવીરને વારે મનેાહર, પંચ પુરૂષ સુકહાયા, લબ્ધિપાત્ર શ્રી ગૌતમ ગણધર, ખુદે અભય સુહાયા રે. માને દશા ભદ્ર મહાબલિ, કયવત્રો સૌભાગ્યે, ઋદ્ધિવૃદ્ધિથી શાલિભદ્ર તિમ, નામ લીયે ભય ભાગે. શાલિભદ્ર ધન્ના ઋષિરાયા, જેહતા સુજશ ગવાયા, નામ લિયતાં પાતિક નાસે, નિર્મલ થાયે કાયા રે. તપગચ્છમાં પંડિત વૈરાગી, દીવિજય ખુધરાયા, તેહના શિષ્ય સવેગી સુંદર, કવિ દયાવિજય સવાયા. તસ દસેવક કૃષ્ણવિજચવર ભર ધર્મ થકી ધરે (માયા) તસ આગ્રહથી રાસની રચના, કીધી ગુરૂ સુપસાયા રે. ઉત્તમ એ ચરિત્ર જ જાણી, ભાવ અનેાપમ લાયા, સુવિહિતના ગુણ ગુણતેં સુણñ, શ્રોતા અતિ સુખદાયા રે. ૧૯ મે વૃક્ષારિ એ ઢાલ પતાકારૂપ કહી મન રંગે, સૂતિમંડણ પાસ પસાયે, સુરતિમે સુખસંગે રે. ચ્યાર ઉલ્લાસે અધિક વિલાસે, દાંનકલ્પદ્રુમ ગાયા, બુધ જિનવિજય કહે` વિસ્તરિયે, શતશાષાઇ સુછાયા રે. ૨૧ મેં (૧) ઇતિશ્રી ધન્યશાલિ ચરિત્રે પ્રાકૃત પ્રબંધે દાનકલ્પદ્રુમાગ્યે ચતુ શાખારૂપે। ધન્યશાલિસ યમગ્રહણુ અતશનગ્રહણાદિવષ્ણુ નાભિધા ચતુર્થાં ઉલાસઃ સર્વ ગાથા ૭૪પ ઢાલ ૨૯ અસ્મિન પ્રબંધે ઢાલ ૮૫ ઉલ્લાસ ૪ ગાથા ૨૧૪૨ સૂક્ત ૧૦૮ સગાથા ૨૨૫૦ ગ્રંથાગ્રંથ સંખ્યા ૩૦૪૫ પરિમિતા સંપૂર્ણ : સંવત્ ૧૮૩૪ વર્ષ માસેાત્તમ માસે ફાલ્ગુણુ માસે વિદ પક્ષે તૃતીયાયાં તીથૌ સામત્રાસરે લિ. શ્રી પાદરાનગરે શ્રી શાંતિજિનપ્રસાદાત્ લેખકવાચકચાઃ શુભ’. ૫.સ.૧૨૫-૧૨, આ.ક.ભ. (૨) સ’.૧૮૭૦ ચૈ.વ.૧૩ લ. ગાંધી પુર્જા પ્રાગજી જેતપુર મધ્યે. પ.સં.૭૫-૧૬, ધેા.ભ. (૩) પ્રથમેાલ્લાસે ઢાલ ૧૭ ગાથા ૪૪૦ દ્વિતીયેાલ્લાસે ઢાલ ગાથા ૩૯૨ તૃતીયેાલ્લાસે ઢાલ ૨૨ ગાથા ૫૪૫ ચતુર્થાંલ્લાસે ઢાલ ૨૯ ગાથા ૭૪૫ સઢાલ ૮૫ સગાથા ૨૧૫૮ સમાન ગ્રંથાત્રય ૩૦૦૦, સ.૧૮૫૫ ૨૦ મે ૨૩ Page #367 -------------------------------------------------------------------------- ________________ નયણુરંગ [૩૫૪ જૈન ગૂર્જર કવિઓ: ૫ વષે માસોત્તમ માસે કૃષ્ણ પક્ષે દ્વિતીયા તિથી માdડવારે લિ. પૂજ્ય પ્રવરપંડિત શ્રી સ્થવરજી પૂજ્ય ઋ. ભીમસેનજી તત્પટે સ્થવરજી પ્રવર પં. પૂજ્ય શ્રી સુણજી તત્પટ્ટે પૂ. ઋ. અમીધરજી તાટે પૂ. ઋ. મનજી ઋ. તથા ભ્રાતા પૂજ્ય ઋ. ગંગાધર તતશિ. લિ. . દેવજી શ્રી મવા બિંદરે રાસ લખ્યો છે જી શ્રી વાલા દેશ મધ્યે રાજશ્રી વખતસંઘજીનો અમલ મધે લખ્યો છે. પસં.૭૪-૧૭, ગારિયાધર.ભં. (૪) સં.૧૯૨૭ માહા સુદિ ૧૨ લિ. પં. ભીમવિજયજી તતશિ. પં. રાજવિજયજી તશિ. પં. તેજવિજયગણી. પ.સં.૬૮-૨૧, ગારિયાધર. ભ. (૫) સકલપંડિતશિરોમણિ શ્રી હસ્તીવિજયગણિ તશિ. શ્રી સુમતિવિજયગણિ તશિ. શ્રી લક્ષ્મીવિજ્યગણિતશિ. રૂપવિજયગણિ લિખિત શ્રી આધાઈ નગરે શ્રી અજીતનાથ પ્રસાદાત સં.૧૮૮૦ ફાગણ વદ પ. પસંદ૬-૧૭, ચા. (૬) સં.૧૮૧૦ માગશષ શુદિ ૫ ગુરૌ સકલ પં. વિશારદ વિશદદીધીતી પં. શ્રી પ શ્રી લાલસાગરગણિ તશિષ્ય પં. શ્રી જયસાગરગણિ તશિષ્ય પં. શ્રી હસ્તિસાગરગણિ તશિષ્ય ગણિ અમૃતસાગરણ લિષિતમસ્તિ. શ્રી સૂરતિબિંદરે વાસ્તવ્યઃ વિનયવિવેકાદિ સગુણુભૂષિતાન સમસ્તસ્રાવકાચારવિચારનિરતાન શ્રેષ્ઠ સકલગુણગરિષ્ઠાન સંધનાયક શ્રેષ્ઠ શ્રી ૫ શ્રી લાલદાસ અમીચંદ સાહયાત. પ.સં.૧૦૭૧૩, ના.ભ. (૭) સં.૧૮૧૦ કા.શુ.૧૩ ગુરૂ સૂર્યપુરે ચતુર્માસિક સ્થિતિઃ સંધમુખ્ય સંઘનાયક શ્રેડિટ સા. લાલ સાહ અમીચંદ સાચ્ય દાનાત્ તસ્ય આગ્રહાત લિખાવિત. અમરવિજયગણિ શિ. પં. શ્રી સૌભાગ્યવિજ્ય શિ. મુનિના હિતવિજયેન લિ. પ.સં.૧૪૨-૧૦, ખેડા ભં. દા.૬ નં.૯. (૮) પ.સં.૧૧૩-૧૧, ખંડિત, ગુ. નં.૬ ૬-૧. (૯) ૨૯૩૫, ૫.સં.૭૫, રાય ધનપતિસિંહ ભં. અજીમગંજ. (નોટિસીઝ ઍલ્ સં. મૅન્યુ. વ.૯ પૃ.૮૭-૮૮.) [મુપુન્હસી.] [પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસંહ માણકી ૨. પ્રકા. શાહ લખમસી જેસિંગભાઈ. ૩. પ્રકા. કચરાભાઈ ગોપાલદાસ.] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૬૭–૭૩, ભા.૩ પૃ.૧૪૫૪૫૫. ધન્ના શાલિભદ્ર રાસને રચના સંવત દર્શાવતી પંક્તિઓ ઉદ્ભૂત થઈ નથી.] ૧૧૬૮ નયણરંગ (૩૯૫૩) અબુદાચલ બહત સ્ત, લ.સં.૧૭૮૪ પહેલાં (૧) લિ. પં. ખીમરાજેન સં.૧૭૮૪ સાધ્વી અમરાં પઠનાથ". Page #368 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી સુંદરજીગણિ પ.સં.૨, અભય. નં.૩૨૩૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૮.] ૧૧૬૯. સુંદરજીગણિ (૩૯૫૪) જબૂચરિત્ર બાલા, લ.સં.૧૭૮૫ પહેલાં મૂળ પ્રાકૃત. (૧) સં.૧૭૮૫ શકે ૧૬૬૦ ફા.સુ.૪ શુકે વા. શિવચંદ્ર-પં. જગતચંદ્ર-ખીમચંદ્રણ લિ. વેરાટ મધ્યે. પસં.૧૧, ભાગ્યરત્ન મુનિ ખેડા દાર નં.૩ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪પ.] ૧૧૭૦. સિદ્ધિવિલાસ (૩૫૫) ચોવીસી .સં.૧૭૮૬ માઘ શુ.૧૦ (૧) જિનસાગરસૂરિશાખા ભં, વીકા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૯. અહીં નોંધાયેલી પ્રત જ સિદ્ધિવધનશિષ્ય ગુણવિલાસ (હવે પછી નં.૧૧૭૨)માં નોંધાયેલી છે. સિદ્ધિવધ-શિષ્ય સિદ્ધિવિલાસ અન્યત્ર પણ મળે છે (જુઓ અહીં પૃ.૨૫૮ પર કીર્તિવિજયકૃત “ગેડી પ્રભુ ગીતની પુપિકા). તે અલગ વ્યક્તિ હશે કે ગુણવિલાસનું બીજુ નામ સિદ્ધિવિલાસ થયું હશે એ વિશે સંશય રહે છે. રા.સં.નો ફરક જોતાં, સિદ્ધિવિલાસની કૃતિની પ્રત ગુણવિલાસને નામે ભૂલથી નોંધાઈ ગઈ હોવાનું માની શકાય.] ૧૧૭૧. મહિમાવર્ધન (કુલવધનસૂરિશિ.) (૨૯૫૬) ધનદત્ત રાસ ર.સં.૧૭૮૬ જેઠ વદ ૫ મંગલ (૧) ખંભ. (૨) લી.ભં. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૫૮૭.] ૧૧૭ર. ગુણવિલાસ પા–ગેકુલચંદ (ખ. જિનધર્મસૂરિ સિદ્ધિવર્ધનશિ.) પહેલાં પ્રથમ “શ્રી ગોકલચંદ્રજીકૃત ચોવીસી લિક્ષતિ” એમ કહેલ છે તે ગુણવિલાસનું બીજુ યા મૂલ નામ ગોકલચંદ્રજી હોય. સમયસુંદરકૃત “કલ્પસૂત્ર' પરની “કલ્પલતા’ નામની સં. ટીકાની પ્રત આ કવિએ સં.૧૭૬૫ ભા.વ.૨ દિને શોધી છે તેની ૧૫ર પત્રની પ્રત મો.સેલા.માં છે, તથા તેની બીજી પ્રત ર૦૯ પત્રની મુંબઈની રે.એસ. Page #369 -------------------------------------------------------------------------- ________________ શાંતિવિજય [૫૬] જૈન ગૂર્જર કવિઓ ઃ માં છે તે સં.૧૭૯૮ ભા.વ.૧૩ ગુરુ જેસલમેરમાં આ કવિએ લખેલી છે : જંગમ યુગપ્રધાન ભ. જિતસાગરસૂરીણાં પદ્મપ્રભાકર ભ. જિતધર્મસૂરિવરાણાં શિષ્યદક્ષ મહેા. સિદ્ધિધનગણિવરાણાં વિનયવરે શ્રી ગુણુવિલાસેાપાધ્યાયેલિ પિકૃતા પ્રતિ રાઉ શ્રી અખયસિંહજી રાયે.' (૩૯૫૭) + ચાવીસી (હિંદી) ર.સં.૧૭૯૭(૫૭) માહ શુ.ર જેસલમેરમાં વિવિધ રાગરાગણીમાં. આદિ અંત - રાગ દેવ ગંધાર. અબ મેહિ તારા દીનદયાલ, સબ હી મતમે દેજે. તિતિત, તુમહી નામ રસાલ. રાગ ધન્યાસી. સંવત સતર સતાણ્યૈ (પા. સતાવના) વસે, માઘ શુક્લ દુતીયાએ, ४ જેસલમેર નયરમે હરશે, કિર પૂરત સુખ પામે. પાઠક શ્રી સિધિવરધન સદૃગુરૂ, જિહિં વિધિ રાગ બતાએ, ગુણવિલાસ પાઠક તિહિં વિધિ સૌ, શ્રી જિનરાજ મહાએ ઇહિ વિધ ચાવીસે જિત ગામે. પ (૧) સં.૧૯૮(૧૯૦૮) ફા.વદ ૮ વાર થાવર લ. ઠા. ફૂલા હરણચંદ પાટણ મધે જે વાંચે તહુને હમારા જ(જિ)નાંય નમાં(મ:) છે. ૫.સ.૪-૧૪, જશ.સં. (૨) પ.સં.પ, કૃપા. પેા.૪૮ નં.૮૮૪. (૩) પ.સં.૩, અભય, પેા.૧૬ નં.૧૬૩૧. (૪) રચના સ.૧૭૯૬ મા શુ.૧૦ આપેલ છે. જિનસાગરસૂરિ શાખા ભ. વિકાનેર. (૫) પ.સ.૫-૧૩, આ.ક.ભ પ્રકાશિત ઃ ૧. ચાવીસી વીસી સંગ્રહ પૃ.૪૯૭-૧૦૭. [૨. ૧૧૫૧ સ્તવન મંજૂષા.] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૮૪-૮૫, ભા.૩ પૃ.૧૪૬૯. જુએ આ પૂર્વ સિદ્ધિવિલાસ (નં.૧૧૭૦) વિશેની સંપાદકીય નોંધ.] ૧૧૭૩. શાંતિવિજય (૩૯૫૮) શત્રુંજય તી માલા ૩ ઢાલ ર.સં.૧૭૯૭ માહે શુ.ર આદિ- આદીસર અરિહંતજી, નાભિરાયકુલ-મઉડ, મરૂદેવાસુત ગુણનિલ, આપે અવિચલ ઉડ ઢાલ યત્તિની. શ્રી સદ્ગુરૂ કરીય પ્રણામ, થુણિસ્યાં સિદ્ધાચલ ધામ, અ. ૧. Page #370 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫૭] જિનશાસનમેં એ નકે, કહ્યૌ સિદ્ધિવધૂ-સિરીકે. તીરથ એ સાસઉ જાણ, શ્રી વીરવચન પ્રમાણ, સાધ સીધા અનંતા કડ, તે પ્રણમું બે કર જોડ. અંત - કલશ. ઈમ સિદ્ધિ તીરથ તણીય યાત્રા ચૈત્યપરિપાટી કરી, છએ “રી પાલત જે વિચરે સુદ્ધ આતમ સંવરી; મુણિ શાંતિવિજ સુજસ કી, હેત આણી ઈક મને, સંવત સતર સતાણુઆના માઘ સિત દુતીયા દિને. (૧) સ્તવનસંગ્રહ, પ.સં.૧૭, ૫.૪.૧૧થી ૧૨, વા. શાંતિવિજેગણિ લિ. પં. જયસમુદ્રગણિ શિષ્ય પંડિત ચિરં દેવચંદ્રસ્ય પઠનહેતવે. લિ. રાધનપુર મધ્યે સંવત ૧૮૦૯ માઘ સુદિ ૧૧ બુધ દિને. અનંત.ભં.. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૪૬૮.] ૧૧૭૪, પુણ્યરતન (પી. ભાવપ્રભસૂરિશિ.) આ કવિના ગુરુ ભાવપ્રભસૂરિ માટે જુઓ આ પહેલાં નં.૧૦૬૯ પૃ.૧૬૫. (૩૫) + ન્યાયસાગર નિર્વાણ રાસ રસં.૧૭૯૭ આસો વદ ૫ રવિવાર તપગચ્છને મુનિનું વર્ણન પૂનમગછના મુનિ કરે એ ઉદાર દષ્ટાંત આ કાવ્ય પૂરું પાડે છે. કાવ્યનાયક ન્યાયસાગર માટે જુઓ આ પહેલાં નં.૧૧૦૯. આદિ- સકલ શ્રેય લતા હતી, પ્રભુ પુષ્કર જલધાર દુરિત ધામને ટાલવા, સહસકિરણ અનુકાર. અશ્વસેન-કુલધ્વજ સમો, વામા કેરો નંદ શ્રી સખેશ્વર પ્રણમતાં, નિતિ આણંદ, હ સરસતિને પ્રણમીયે, આપે વયવિલાસ મુરખને પંડિત કરે, ન્યું કીયો કાલિદાસ. ભાવૈ ગુરૂને વાંદીયે, ગુરૂ વિણ જન નહી કોઈ, દેવદાણવ ગુરૂ શિર ધરે, ગુરૂ વિણ જ્ઞાન ન ઈ. શ્રી ગુરૂને સુપાયથી, ઉપજો જ્ઞાન વિશાલ, પં. શ્રી ન્યાયસાગર તણું, રચે નિર્વાણ રસાલ. અંત - ઢાલ ૧૦ ધનધન શ્રી રૂષિરાય અનાથી – એ દેશી. Page #371 -------------------------------------------------------------------------- ________________ પુણ્યરત્ન જૈન ગૂર્જર કવિઓ ઃ આનવિમલસૂરી ગાજે રે વિદ્યાસાગર મત આણી રે ભવિયણ ભાવ ધરીને વદેશ, છઠ્ઠું આંબિલના તપ કીધેા, સ્ત્રગ તણા સુખ લીધેા રે. ભ. ૧ તત્પર્ટ ધર્મ સાગર ઉવઝાય, સહુ પ્રણમે જેના પાયા રે, તત્પટે વિમલાબાધી ધીરા, તપટે પાધિ હીરા રે. ભ. ૨ તાસ પાટ ઉવઝાયા સુખકર, શ્રી કુશલસાગર ધુરંધર, તત્પટે ઉત્તમસાગરજી સેહે, સસિવ પડિતનાં મન મેહે રે. ભ. ૩ તાસ પાટ પંકજ સમ જણા, થયા ન્યાયસાગરજી ભાણા રે જિનવરધર્મ બહુ અજુઆલે, કુમતિવાસને` ટાલ્યા રે. શ્રી પુનિમગષ્ટ અધિકા ગાજે, ઢેર શાષા છાજે રે, શ્રી ભાવપ્રભસૂરિ તખત બિરાજે, બાદિ મદને ભાંજે રે. ભ. પ સર્ધ વિનતી ગુરૂને કહાવી, શિષ્ય મેકલેા ચિતમાં ઠરાવી રે ગુરૂઆદેશે' શિષ્ય પુણ્ય આવ્યા, પુનિમગછ સંધ મન ભાવ્યા રે. ભ. ૬ શ્રી પુણ્યરત્નને વાણી સુંદર, સંધે કહી અતિસારી રે શ્રી જયસાગરજીના કઘાથી, નિર્વાણ રચ્યા સુષકારી રે. ભ. ૭ શ્રી પુણ્યરત્ને ગુરૂ પસાયે પૂ. ન્યાયસાગર ગુણ ગાયા રે સંવત સત્તર સત્તાણુ આ વર્ષે, આશ્રિત વિદે રવિવાર સેહાયા રે. ભ. ૮ ભ. ૪ [૩૫] તપગચ્છ માંહું અધિક વિરાજૈ, તેહ સમે ઝાય તે જાણા, શ્રી પૃમિ દિન સંપૂર્ણ કીધા, વિઘ્ન રહિત ઉજમાલે! રે ભણસ્ય' ગણુસ્યું' જે સાંભલિસ્યું' તસ ધર લીલા વિશાલા રે. ભ. ૯ [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૧, ૫૧૩). પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂજર કાવ્યસંચય. (૩૯૬૦) શખેશ્વર પાર્શ્વનાથ સ્ત. ર.સં.૧૭૯૭ વૈ.વ.૪ ગુરુ આદિ દૂા. સુખકર દુઃખહર ગુણનિધિ, શ્રી ભાવપ્રભસૂરિ; એહ સુગુરૂ પસાયથી, ગાઈસ સ્તવન સન્દૂર. ગામ સ`પ્રેસર દીપતું, નામ સપ્રેસર પાસ; તહુ તણા સંબંધ જે, તે કહું છું... ઉલાસ. સરસતિ દેવી માતજી, તાહરા સરણા લીધ; વયવિલાસ દેજે સરસ, જિમ હાઇ કારજ સિદ્ધ Page #372 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫૯] શયદ અંત – સંવત સત્તર સત્તાણુ, વૈશાખ વિર્દ હૈ। ચાખીને ગુરૂવાર કિ. ૯ શ્રી યાત્ર કરી ભલી ભાંતિ સુ, સંધજનની હેા પુડુચી મનઆસ. ભાવપ્રભસૂરિ શિષ્ય પુણ્ય કહે, મુઝે તૂઠા હા સપ્રેસર પાસ. કિ. ૧૦ શ્રી સપ્રેસર ગામમાં પુણ્ય રચીયેા હે! એ તવન રસાલ, ભલે ગણે જે સાંભલે, તે પામે હેા વલી લચ્છિ વિશાલ કિ. ૧૧ કલસ. શ્રી સંપ્રેસર પાસ જિનવર દુરિત તિમિર સવિ ખ'ડણા, અશ્વસેનરાય-કુલતિલક ત્રિભોવનદુખદેવ ડણા; સકલસંધવ તિપૂરણુ સુદ્રુમથી અધિક થયા, શ્રી ભાવપ્રભસૂરિ શિષ્ય જ`, પુણ્યે સખેશ્વર લહ્યો. (૧) જુઓ નીચેની કૃતિને અંતે, (૩૯૬૧) શ’પ્રેસર સ્તવ છ કડી આદિ– સુખકારી સપ્રેસર સેવાજી, અંત – સાહા શ્રી રતનજીના સંધને સાથે, યાત્રા કરી સુખ લેવા. ભાવપ્રભસૂરિ કા પુણ્ય ઈમ જપે સકલ સંધ સુખ કરેવાજી. (૧) ઉપરની બંને કૃતિ, પ.સં.૪-૧૫, હા.ભ. દા.૮૩ નં.૧૨૫. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૮૫–૮૭.] ૧૧૭૫. રાયચંદ (લાં. ભાગચંદ–ગાવ શિ.) (૩૯૬૨) અતિસુકુમાલ ચાઢાલિયુ· ૪૮ કડી ર.સ’.૧૭૯૭ આસે અંત – અ‘તગડ સૂત્રે અધિકાર, ગજસુકુમાલના વિસ્તાર, કહ્યો જીતવરજી હિતકાર. વદ ૦)) માંડવીમાં હૈ। ગજ. ૭ સતર સતાણુ અને આસુ માસ, કીધું માંડવી સહેર ચેામાસ; દિવાલી દિન ગાયાં ઉલાસ. હૈા ગજ. ૮ શ્રી પૂજ્ય ભાગચંદજી લેાકગથરાયા, ઋષિ ગાવ નજી સિષ્ય રાયચંદ સાધુ ગુણ ગાયા. કલશ. ષીમા ગુણ ગાયા મન સવાયા ઉત્તમ ગુણુ ગજસુકમાલ એ, ભણે ભાવે સૂણે હિત સ્યું તે વરે સુષ વરમાલ એ. ૧૦ સાસન ક્ષદાયા, હૈ! ગજ. ૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ ખુશાલ [૬૦] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ (૧) સ`ગાથા ૪૮ ઇતિ. પ.સં.ર, ગુ.વિ.ભ’. (૩૯૬૩) + થાવરૢાકુમાર ચાઢાલિયુ· પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૩૨૭. [૨. જૈન સઝાયસંગ્રહ (જ્ઞાનપ્રસારક સભા) તથા અન્યત્ર [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૮૪.] ૧૧૭૬. ખુશાલ (૩૯૬૪) [+] નેમિ ખારમાસા ર.સ.૧૭૯૮ મા.૧૧ ગુરુ (૧) સ’.૧૮૧૫ જે.શુ.. લિ. અમરચંદ વિજૈમલ પડનાથ. પસર, અભય. ન.૧૮૫૬. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧ (ચંદ ખુશાલને નામે).] પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૮-૬૯, પ્રાચીન મધ્યકાલીન ખારમાસા સંગ્રહ'માં મુદ્રિત કૃતિમાં ‘ચ`દખુશાલ' એ તામ મળે છે પણ એવું નામ આછું સંભવિત છે. તેથી ખુશાલચંદ'નું ‘ચંદખુશાલ' થયું હાય એમ જણાય છે.] ૧૧૭૭, નિહાલચ'દ્ર (પાચદ્રગચ્છ હુ ચદ્રશિ.) (૩૯૬૫) + માણેકદેવીના રાસ (એ.) ૨.સ.૧૭૯૮ પો.વ.૧૩ મકસુદાબાદમાં આદિ- શ્રી ગુરૂ ગૌતસ પય તમી, સારદ માત મતાઊં રે, જેહ થકી ખુધિ ઉપજે, ગુણ પુણ્યવંતના ગાઉં રે. પુણ્યવત નર સાંભલેા, નિરમલ સતીય ચરિત્રે રે, પાપપક જેહથી મિટે, હેાવે શ્રવણ પવિત્રા રે. ૨ અ’ત - પાશચંદગછ પગડા રે લાલ, વાચક શ્રી હર્ષચ'દ રે, મહા. ૮ (તાસ અનુજ જસ ઉચ્ચરે રે લાલ, નામ મુનિ નિહાલચંદ્ર રે.) સંવત સતરે અઠાણુવૈ રે લાલ, પાષ કૃષ્ણ પખ સારી રે, મહા. તિથિ તરસ એ જોડીયા રે લાલ, મકસુદાબાદ મઝાર રે. મહા. ૯ પઢે ગુણે જે સાંભલે રે લાલ, સુણે મત ધરે આણુંદ રે. મહા. તસુ ધર ધર્મપ્રસાદથી રે લાલ, દિનદિન અધિક આણુ ૬ રે. મહા. ૧૦ ધન માણુદે સતી રે લાલ. (૧) સં.૧૮૬૧ માશુપ સેામ મકસુદાબાદ મહાજન લિ. દાન. પેા.૧૩. (૨) સ`.૧૮૮૫, ૫.સ`.૧૧-૧૨, ગુ. ન’.૧૩-૨૧. (૩) સ.૧૯૧૯ અગત સુદિ ૫ મકસુદાવાદ અજીમગંજ નગરમે લિ. જતી અખીર દેત. ૧ Page #374 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી નિહાલચંદ્ર પસં.૭–૧૨, ગુ. નં.૧૨-૨૧. પ્રકાશિતઃ ૧. જૈન રાસ સંગ્રહ પ્રથમ ભાગ (બ્રાચંદ્રસૂરિ ગ્રંથમાલા પુ.૩રથી ૩૮) પૃ.૧૪૮થી ૧૬૦. (૩૯૬૬) બ્રહ્મબાવની (હિંદી) ૨.સં.૧૮૦૧ ક..ર મકસુદાબાદમાં આદિ-આદિ કાર આપ પરમેસર પરમતિ અગમ અગોચર અલખરૂપ ગાયે હૈ. દ્રવ્યતામૈ એક પૈ અનેક ભેદ પરમ જાકે જસ વાસ મત્ત બહૂનમે છ હૈ. ત્રિગુન ત્રિકાલ ભેવ તીન લેક તીન દેવ અષ્ટ સિદ્ધિ નવ નિધિદાયક કહા હૈ, અક્ષરકે રૂપમેં સ્વરૂપ ભુલોક ટૂંકી એસો કાર હર્ષચંદ મુનિ થાય છે. અંત – સંવત અઢારે સ અધીક એક કાતી માસ પખ ઉજિયારે તિથિ દ્વિતીયા સુહાવની પુરપે પ્રસિદ્ધ મખસુદાબાદ બંગદેસ જહાં જૈન ધર્મ દયા પતિત પાવની પાસગંદગચ્છ સ્વચ્છ વાચક હરષચંદ કીરોં પ્રસિદ્ધ જાકી સાધુમનભાવની તાકે ચરણારવિંદ પુન્ય નિહાલચંદ કીન્હી નિજ મતિ પુનીત બ્રહ્યબાવની. પ૧ હમ દયાલ કે સજ્જન વિસાલ ચિત્ત મેરી એક વીનતી પ્રમાંન કરિ લીજિયૌ મેરી મતિહીનતા કીન્હી બાલ ખ્યાલ ઈહ અપની સુબુદ્ધિ સુધાર તુમ દીજિયૌ પૌનકે સ્વભાવ પ્રસિદ્ધ કી ઠેરઠેર પન્નગ સ્વભાવ એક ચિત્તમેં સુણીીિ અલિકે સ્વભાવતું સુગંધ લીજય અરથકી હસકે સ્વભાવ દકે ગુન ગહીજિય. (૧) પ.૪.૧થી ૮ પં.૧૧, જશ.સં. (૨) પ્ર.કા.ભં. (૩) પ.સં.૧૦, જિ.ચા. જે.૧૩ નં.૨૧૨૪. (૩૯૬૭) જીવવિચાર ભાષા ૧૮૬ કરી સં.૧૮૦૬ ચે.શુ.૨ બુધ ૫૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ભાજસાગર [૬૨] જૈન ગૂર્જર કવિઓ: ૫. મકસૂદાબાદમાં (૩૯૬૮) નવતત્વ ભાષા ૨.સં.૧૮૦૭ માઘ શુ.૫ મકસૂદાબાદમાં (૩૯૬૮) બંગાલા દેશકી ગઝલ (હિંદીમાં) ગા.૬૫ આદિ - સારદ સદગુરૂ પ્રણમ્ય કર, ગવરપુત્ર મનાય, ગજલ બંગલા દેશકી, પ્રગટ લિખી બનાય. અવલ દેશ બંગાલાકી, નદીયાં બહેત હૈ નાલાકી, સંકડી ગલી હૈ જહાં જેર, જંગલ ખૂબ ચાર આર. અંત - મારો દેશ બંગાલા ખૂબ હૈ રે, જહાં વહત ભાગીરથી આપ ગંગા. જહાં સિખર સમેત પર નાથ પારસ પ્રભુ ઝાડખંડી મહાદેવ ચંગા, નમ્ર પચેટમે દરસ રૂઘનાથકા બડા ન્હાંહણ હૈ ગંગાસાગર સુસંગા, દેસ ઉડીસ જગનાથ અરૂ વાલવાકું કે ન્હાત સુધ હેત અંગા. ૬૪ ગજલ બંગલા દેશકી, ભાખી જતી નિહાલ, મૂરખકે મને નાં વસે, પંડિત હોત ખુસાલ. ૬૫ (૧) ૫.સં.૨, પૂર્ણચંદ્ર નાહર સંગ્રહ નં.૪૩૧૦ (નાહટાજીની નકલ પરથી). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮-૯, ૩૨૧ તથા ૧૦૯૮-૯૯, પૃ.૩૨૧ પર બંગાલદેશ ગઝલ ભૂલથી (બ્રહ્મ) રૂપચંદને નામે મુકાયેલી તે પછીથી સુધાયું છે.] ૧૧૭૮. ભેજસાગર (ત. વિનીતસાગરશિ.) કર્મગ્રંથ' પર બાલા.ની પ્રત આ ભોજસાગરે ફલધીમાં લખી છે? લિ. પં. ભેજસાગરગણિભિરિતિ સમસ્ત પ્રશસ્ત રાષ્ટ્રવિહિતાદરે શ્રી ફલવદ્ધિ પુરપુરંદરેથી શ્રી શ્રીમદશ્વિન માસઃ શિતેતર પક્ષ દક્ષાષ્ટમ્યનીતિ સકલ સકલનાકિનાયકાચાર્યવાસરે. વીજાપુર. નં.૯૨. (૧૯૭૦) આચારપ્રદીપ બાલા, ર.સં.૧૭૯૮ જયે.વ.૧૦ મંગલ રત્નશેખરસૂરિકૃત સં.૧૫૧૬. અંત – શ્રીમત્તપાગચ્છવિયતવ્ય કાશે, પ્રભાકરઃ શ્રી વિજયાયાખ્યા સૂરીશ્વરસ્તદ્દગુણ સાધુ મુખ્યો, વિદ્વાન વિનીતા દિમસાગરેડભૂત. ૧ તચ્છિષ્યલેશન સુવાચકન, ભેજાદિત સાગર શમણા યં આચારદીપે મિતતેલ પૂર, પજ્ઞ સાર્થો લિખિતો ટબાર્થ. ૨ સૂરીશ્વરાણાં વિજયપ્રભાણુ, શિષ્યા હિ હેમાદવિજયા બભૂવું; Page #376 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૩] વીરચંદ. તેષાં વિનેયાસ્તુ પ્રતાપસ'ના, શિષ્યાહિ રૂપા વિજયાશ્ચ તેભિઃ ૩ કૃતસ્તદશ્ય નયા નિબંધો ભાષાપ્રકારઃ પુરિ સુરિતાબ્વે અષ્ટાંક સપ્તે‘દુ મિતંત્ર વષે, જ્યેષ્ઠે દશમ્યાં વવદ ભૂસુતઽનિ. ૪ ગ્રંથ મૂલ ટીકા ૪૦૬૫ ટબા સંખ્યાઈ ૫૦૦૦ સમિલી ૯૦૩૫ શ્રીમત્ તપાગચ્છના ગણનાયક ભટ્ટારક શ્રી વિજયદયા સૂરીસરના ગચ્છને વિષઈ સાધુગુડ઼ે મુખ્ય પડિત વિનીતસાગર ગણિ 1, તેહના શિષ્ય વાચક ભાજસાગરગણિના કૃત આચારપ્રદીપ ગ્રંથને ટમે લેશમાત્ર લિખ્યા. ૨ સૂરિમાં પ્રધાન શ્રી વિજયપ્રભસૂરિના શિષ્ય હેમવિજયગણિ તેહના શિષ્ય પ્રતાપવિજયગણિ તેહના શિષ્ય ૫. રૂપવિજયગણિ ૩ તેહની પ્રાથનાઇ ટમા કીધા સુગમકૃત સંવત્ ૧૭૯૮ વષે જ્યેષ્ટ વિદ ૧૦ ભામવારે પ્રતિ. (૧) ભ. વિજયયાસૂરિ શિ. ૫. મુક્તિવિજયગણિ શિ. પં. ડુંગરવિજય લિ. સ.૧૮૪૭ ફા.વ.૧૧ દર્ભાવતી નગરે શ્રી પાર્શ્વ પ્રસાદાત્. ૫.સં. ૨૩૨, જૈ.એ.ઇ.ભ. પાપ૭ ન.૧૦૭૭, [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૩, ભા.૩ પૃ.૧૯૪૫-૪૬.] ૧૧૭૯. વીરચ‘દ આદિ – (૩૯૭૧) પંદરમી કલા-વિદ્યા રાસ [અથવા વાર્તા] ર.સ.૧૭૯૮ શ્રા.વ.પ રત્નપુરીમાં આમાં વારતા ગુજરાતી ગદ્યમાં મૂકી છે ને સાથે દુહા મૂકેલ છે. દૂા. સરસતિ માતા નમણુ કર, માગું એક પસાય, અલિયવિધન દૂરે હરે, પાપ સરી રે જાય. થાવર ગ્રહ અતિ ક્રૂર હૈ, 'નત હૈ સબ લેગ, અંતર ક્રૂ કહત હે, સેાતું વાનૂં ફ્રોક, ચઉદે વિદ્યા હૈ ભલી, કહે સર્વે મુનીરાય, પતરમી વિદ્યા ઇમ કહે, જે ને આવે દાય. અત - દૂા. સંવત સતર અઢાણુર્ય, અ. વ્રત શ્રાવણ માસ, વદિ પખે... દિન પંચમી, કીની મનઉલાસ. (પા.) પૂર્વ વાત અનુસાર સે, અપની બુદ્ધિ પ્રમાંણ, વાતિક કીધ હિં ભલી, સુનહે! સતુર સુજાણું. ૧. ૨. ૩. ૧. * Page #377 -------------------------------------------------------------------------- ________________ માતી માલુ રત્નપૂરી અતી ખૂબ હે”, રાંણા કાયમ રાંજ, વીરચંદ પૂરણ કરી, સિણગારૂ સિરતાજ. ૩ (૧) ઇતિ શ્રી ચેલા તા(રા)ચંદ લષીત. [ભ.?] (૨) ઇતિ પનેરમી વિદ્યાકલાલ રાસ સંપૂર્ણ, પ.સ.૮–૨૦, ઈડર, ભ. નં.૧૮૮. [રાહસૂચી ભા..] [૩૬૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ અત [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૦.] ૧૧૮૦, મેાતી માલુ (૩૯૬૨) જિન શલાકા ૭૩ કડી ૨.સ.૧૭૯૮ દિવાલી અમદાવાદના પ્રેમાપુરામાં આદિ – વાણિ વરસતિ સરસતિ માતા, કવિજતત્રાતા કરતિદાતા, ઇક્ષ્વાકુવંસે જિનવર બાવીસ, મુનિસુવ્રત નેમિ દેંય હરિવંશ. ૧ બાવીસમેજિનવર નેસકુમાર, બાલબ્રહ્મચારી નેમકુમાર, પરણા નહિ પણ પ્રિતડી પાલી, કહસ્ય સત્લાકેા સૂત્ર સ`ભાલ. ર સહસવદન જો સુરગુરૂ ગાવે, પરમેસરગુણના પાર ન આવે, મતહીણુ માનવી કેમ વખાણે, શિશુ જિમ સાયર ભુજ મતિ જાણું. ૭૨ સતર અઢાણુ દિવાલી ટાણું, સસહરની પાસે પૈસાપુર જાણુ, સભવ સુખલહરી પસરી કલ્યાણુ, મેતીમાલુબ્જ લેાક જૈનવાણિ. ૭૩ (૧) પ.સં.૩-૧૫, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૦-૭૧. ‘સસRsર'ના અર્થ અમદાવાદ કર્યા હશે? અમદાવાદ વસવામાં સસલાની જે કથા છે તેને અનુલક્ષીને ? મેાતી માલુ' નામ જે રીતે ગૂ થાયું છે તે પણ જરા શંકા પ્રેરે એવું છે. ૧૧૮૧, લાલચંદ્ર (વિજયગચ્છીય) (૩૯૭૩) સાગરચંદ્ર સુશીલા ચાપાઈ ર.સ.૧૭૯૯ કા.શુ.પ ચીતાખેડે (૧) સં.૧૯૦૩ માગ.શુ.૧૫ લાધી મધ્યે પુનમચંદ લિ. પ.સં.૧૫, મહર. પા.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૧.] ૧૧૮૨. લક્ષ્મીવિજય (ત. ગગવિજય-મેઘવિજય-ભાણુ (૩૯૭૪) શાંતિનાથ ચિરત્ર ખાલા, ર.સ.૧૭૯૯ પે.શુ.૩ વિજયશિ.) Page #378 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૬] મૂળ અજિતપ્રભસૂરિકૃત. અંત – શ્રીમત્ તપાગણુગંગને, સૂર્યઃ શ્રી વિજયદાન સુરીદ્ર; સમભૂત્તત્સતાને, વિષ્ણુધઃ શ્રી ગ‘ગવિજયાાઃ. તત્પાદપદ્મષટ્પદપ્રવરા શ્રી મેઘવિજયતામાન; સમજાયત કવીદ્રાઃ વિમલચરણભૂષિતાંગા સન્ તત્પાદપદ્મસેવી જયતિ શ્રી ભાણવિજયનાન્ત; કીર્ત્તિ પ્રતાપગહ: ભૂવિ સદ્ગીતા તાં બિભ્રત. તચ્ચરણકમલસેવિ શિષ્યા લક્ષ્મીવિજય ઇતિ વિષે સ્તબૂકાર્થાય... ગુરૂકૃપર્યે શાંતિચરિત્રસ્ય. નિધિ ગ્રહ વિધપાર્થાધિ દુભિઃ સમિતે ધવલ તૃતીયાયાં લિખિતમખિલમત પુસ્તકે મયિ વિહિત પ પડિંત મદથૈ. પ લક્ષ્મીરૂપ તપાગચ્છરૂપ આકાસે. સૂર્ય વિજયદાનસૂરિ થયા તેહના સંતાનની પરંપરા પર ગ’ગવિજય નામે તેહના ચરણકમલ તમ સારિખા મેઘવિજય થાતા હાૐ ચારિત્ર શાભાયમાન છે એવા જેહરા ૨ મહાકીત્તિવ્યદ ૫ ગીતારથપણે ધરતા તહેના ચરણરૂપ કમલ તેહના પદ પ્રå સેવનારા ભાવિજય ૫૬ ત્રીજાનુ તેહના ચ. કે. સે. શિષ્ય લક્ષ્મીવિજય નામે તેણે એ ટબારૂપ ગ્રંથરચના કીના, બુધ પ્રમાણે. સંવત ૧૭૯૯ વર્ષ પેસ સુદિ ૩ દિને રચના કરી મૂખ શિષ્ય હેતુ. (૧) સં.૧૮૬૭ કા.૧૫ [ભ.... ?] (૨) મૂલ અંતે ઃ ૫. રામવિજયગણિ શિ. ખુશાલવિજય શિ. પૂ. હર્ષવિજય લિ. સ.૧૮૩૭ પો.વ.૮ બુધે ગ્રામ છઠીઆડા મધ્યે; ટબા અંતે ઃ ૫. રામવિજય શિ. ૫. ભાણુવિજય શિ. ચંદ્ર(?)વિજયગણિ લ.સં.૧૮૩૭ પે.વ.૮ બુધે. ૫.સ.૩૪૪ (૩૯૯ ?), જિનદત્ત મુંબઈ પે!.૭. (૩) લ.સં.૧૮૬૮, ૫.સ.૪૩૦, લી’.ભ. દા.૪ર નં.૧. (૪) ૫.જે.શ્વે. ભ. જયપુર નં.૫૬. (૫) પ.૪.૩૯થી ૩૯૭, મ.જૈ.વિ. નં.૩૭ અ. (૬) કહૈયા લહિયા પાસે, અમદાવાદ. દયાસાણિય ૧. ૨. 3. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૩, ભા.૩ પૃ.૧૬૪૬-૪૭.] ૧૧૮૩. દયામાણિકય (ખ. જિનચંદ્રસૂરિ-ક્ષમાસમુદ્ર-ભાવકીર્તિ –રત્નકુશલશિ.) (૩૯૭૫) રામિવનાદ સારાદ્વાર (ગદ્ય) ર.સ.૧૭૯૯ પશુ.૧૧ મૂળ કૃતિ રામચંદ્રની (જુએ નં.૮૭૮ ભા.૪ પૃ.૧૭૧). ४ Page #379 -------------------------------------------------------------------------- ________________ વેણીરામ [૬૬] જૈન ગૂર્જર કવિઓ : ૫ અંત –એ મન તણો પરમાન, સારંગધરહું સારિયા કહે જ એ અનુમાન, રામવિદ વિનોદભું. -ઈતિ રામવિનોદ વૈદ્યગ્રંથ સારોદ્ધાર સપૂર્ણ સં.૧૭૯૯ શાકે ૧૬૬૪ પૌષ શુક્લ ૧૧ બુ. આ. ભ. જિનચંદ્રસૂરિ શિ. વા. ક્ષમાસમુદ્ર શિ. વા. ભાવકીનિ શિ. પં. રત્નકુશલ મુનિ શિ. ૫. દયામાણિક્ય મુનિના એષા અજનિ. શ્રી કામાબજાર નગર મધ્યે. (૧) પસં.૧૩૪-૧૧, ગુ. નં.૪૭-૩. (૨) સં.૧૮૫૪ લિ. પ.સં. ૮૯-૧૩, ગુ. નં૩૯-૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૯૯. ત્યાં રામચંદ્રકત “રામવિનોદીની માહિતીની અંતગત આ કૃતિ સેંધાયેલી છે.] ૧૧૮૪. વેણુંરામ (દયારામશિ.) રાઠોડ માધેસિંહ, પીપાડ (જોધપુર)ના જાગીરદારના આશ્રિત. (૩૯૭૬) (ગુણ)જિનરલ ૧૯૧ કડી .સં.૧૭૯૯ માહ સુદ ૧૧ મંગળ પીંપાડમાં આદિ દૂહા. ગણપતિ સારદ પાય નમી, આખું જિનરસ એલ, વિધાવિંડારણ સુખકરણ, અવિરલ વાણી દેહ. નમણુ કરીનૅ નમું, પ્રથમ જ સદગુરૂપાય, સાસ્ત્ર કેરા સુભ અરથ, દીયા મોહી બતાય. પૂરવ પુન્ય જ પાઈઈ, વિદ્યારૌ વરદાન, પુન્ય કયાં પાતિક પુલ, સુખ વિલસંત સુન. અંત – સંવત નિધ ખંડ સમુદ્ર ચંદ, જિનરસ કીય રચના; માઘ સુકલ સુત મહી તિથ જ એકાદસી નિરણા, ગછ કટિક ગુરૂરાજ, પ્રસિદ્ધ શ્રી પુજય પંચાઈણ; જિનહરષ જિનલબધ, પાટ હમ્મીર પરાયણ વિનય હરી લખરાજ હુવ, દયારામ દિલ સુદ્ધ લહી; શિષ એમ પયંપે ગુરૂ ભગતિ, કર જોડે વિભુરાંમ કહી. ૧૯૦ દૂહા. નયરી પીપાડ જ નવલ, કમજ માધૌસિધ, કામેતી સે અભ, ધરમ વજન ધયધીંગ. ૧૯૧ Page #380 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૭] (૧) સર્વગાથા ૧૯૧ ઈતિ શ્રી કવિ વેણીરામકૃત ગુણ જિનરસ સંપૂણ. સંવત ૧૮૮૧ર વર્ષે માસોત્તમ માસે ફાલ્ગણ માસે શુક્લપક્ષે એકાદસી તિથી ભોમવારે સુભ વેલાયાં લિષત ભીમવિજે પાદર મધ્યે. શ્રી. પં. નિરકસમજીરે પાઠ વાસ્તે લખ્યૌ છ. જબ લગ મેરૂ અડિગ્ન હૈ જબ લગ શશીહર સૂર, તબ લગ આ પોથી સદા, રજો ગુણભરપુર. શ્રીરહુ કલ્યાણમસ્તુ સુર્ભ ભવતું શ્રી પારસનાથ પ્રસાદાત શ્રી. શ્રી. પ.સં.૮-૧૩, કામુ. (ર) લ.સં.૧૮૦૨. હિંદી સાહિત્યને સને ૧૯૦૧ની ખોજન રિપોર્ટ નં. ૧૦૯. (૩) લિ. ઋ. સદારામજી સં.૧૮૫૯ માઘ શુ.૧૦ ભમે કેકીદ ગ્રામે. પ.સં.૧૦, વીરમગામ ભં. (૪) સં.૧૮૮૫ આ શુ. ૬ મંગલે પં. કસ્તુરા ગ્રામ નાયૂસર પ્રથમ ચાતુર્માસ. પ.સં.૭, અભય. નં.૩૮૭૫. (૫) સં.૧૮૮૩ પો.વ.૨ . દેવચંદ્ર લિ. પસં.૧૧, ચતુ. પિ... [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૫, ૬૨૧).] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૫૧૧-૧૨, ભા.૩ પૃ.૧૪૩૩ ત્યાં કવિને ખરતરગચ્છના કહેલા તે બરાબર જણાતું નથી. કાવ્યમાં કટિક (કડવા ?) ગચ્છ અને પંચાઈણ ઉલ્લેખ છે. બાકીનાં નામો સાથે શો સંબંધ છે તે પણ સ્પષ્ટ નથી.] ૧૧૮૫. પદ્મ (સુંદર શિ.) (૩૯૭૭) નવવાડ સઝાય ર.સં.૧૭૯૯ આ શુ.૧૫ રવિ સુરતમાં આદિ- અનંત ચોવીસી જિન નમું, શ્રીદેવી ચીત લાય, નવવધિ વાડિ વખાણતાં, મનમાં વસી માય. વીરવચન મનમાં ધરી, સદગુરૂર્તિ સુપસાય, સીલ તણું ગુણ ગાવતાં, દિનદિન દલતિ થાય. પરમ પ્રભુતા પામીઈ, ધરતાં જેહનું ધ્યાન, નમીઈ નેમ જિસેસરૂ, બ્રહ્મચારી ભગવાન. સુંદર અપસર સારખી, રૂપવતિમાં રેહ, વનમાં યુવતી તજી, રાજુલ ગુણની ગેહ. સેજે છમાસી તપ તણું, એક દિવસ ફલ એહ, વય ચઢતી વ્રત પાલીઉં, જગમાં દુધર જેહ. ગલિત પલિત ગતબલ હોય, જે તૃષ્ણ નવિ જાય, વનવય વ્રત આદર, હું પ્રણમું તલ પાય. જગજન જે મલિને કહે, સહસ મુખેં કરી સોય, Page #381 -------------------------------------------------------------------------- ________________ પહ [૬૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ બ્રહ્મચર્યના ગુણ ઘણું, તાગ ન પામે તોય. દસે દસ્કૃતિ દોહિલ, લહિ માનવ-અવતાર, ભાવું બ્રહ્મવ્રત આદરો, જિમ પામો ભવપાર. સલે સી વસ્તુ ન પામીઈ, ચાતુર તું ચિત ધારિ, ઓછા સુખનેં કારણે, મુરખ ઘણું મુઝારિ. એ વ્રતને ઉગારવા, વીરેં કહ્યો વિચાર, નવે વાડિ નિર્મલ ધરે, સીલ સદા સુખકાર. અંત – ભણે ગણે જે સાંભલે રે, તે ઘર કેડિ કલ્યાણ રે, સીલ તણું સુપસાયથી હો લાલ. પદ્મ પરમ રિદ્ધિ પામો રે, સીલથી ચતુર સુજાણ રે, નિધિ નવ સંવત સાયર સસી હો લાલ, આસો સુદિ પૂમિ દિને રે, રવી અશ્વની ઋષિરાય રે, સૂરતિ ચોમાસિં રહી હે લાલ, સુગુરુ સુંદર સુપસાયથી રે પદ્મ કહી એ સઝાય રે, સીલ સુજસ તરૂ સેવીઈ હે લાલ. કિલસ. એમ સીયલ સુંદર સુજસમંદિર ગાઈઓ ગુણઆગરૂ, પ્રધાન પંડિત સભામંડિત સુગુરૂ સુદર મુઝ કરૂ; તેહ તણે સુપરસાય પાંખી, સીસ નામી સ્તવ્યો સીલ એ સુરતરૂ, મુનિ પદ્મ ભાર્ષિ શાસ્ત્રસાખિ સકલ સંઘ મંગલકરૂ. ૧ (૧) સં.૧૮૫૩ રાવલ જેઈતા પઠનાર્થ ચેલા લખમીચંદ. ચે.વદિ ૯ દરેં ભમવારે. પ.સં.૭, બેડા ભં. (?) (૩૯૭૮) પુણ્યસા ૨ ચેપાઈ ર.સં.૧૭૦૯ (?) આદિ- સકલ સિદ્ધ અરિહેતનઈ, પ્રણમી નિજગુરૂ પાય, વાણી સુધારસ વરસતિ, સરસતિ દિઉ મતિ માય. ધર્મ તણા ફલ વણવું, જે ભાષ્યા જિનરાય, મુઝ મૂરખનઈ ભારતિ, સાનિધકારી થાય. ધરમઈ ધણકણ નર લહઈ, ધરમઈ વાંછિત ભોગ, ધરમઈ ઉત્તમ કુલ તણે, મિલઈ વલ્લભસંયોગ. ધરમ રૂપ જ રૂડ, ધરમઈ કલાઅભ્યાસ, ધરમઈ વિદ્યાવંત હોઈ, લમી સ્ડ ધરવાસ Page #382 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી સત્યસાગ ૨ ધરમઈ ધરતી નિજ ઘરિ, દૂઝઈ દેસવિદેસ, ધરમઈ રૂપવતી સતી, યુવતી યૌવનવેસ. ધરમઈ મયગલ મલપતા, ધરમ તેજીતોષાર, ધરમઈ રથપાયક ઘણા, સેવ કરઈ નિરધાર. પુન્ય કરે ભવિ ભાવ ચું, જિમ પામઉ પ્રિય ઋધિ, પુન્યસાર તણ પરિ, નિજ મનવછિત સિધિ. પૂરણ પ્રેમનઈ વલ્લભપણું, ચિત્તનું પ્રકાસિ હરષાવિ ઘણું, પ્રથમ પદ્મ કહઈ ચેપઈ ઢાલ, આગલિ સંબંધ સબલ રસાલ. પદ્ય કહઈ ઢાલ વીસમી, સુ. હાંસઈ સિલકે વાંચિ. વા. ૯૬ (૧) ૨૧ ઢાલ સુધી અપૂર્ણ, પ.સં.૧૯-૧૫, મ.બ. (હાલ દે.લા.) (૨) ખંભ. ૧. (૩) ચં.ભં. પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૧૩૯, ભા.૩ પૃ.૧૧૮૭–૪૯. “પુણ્યસાર ચોપાઈને ર.સં. અધિકૃત જણાતો નથી. કવિ લંકાગચ્છના સુંદર (નં. ૧૧૬૬)ના શિષ્ય હશે?] ૧૧૮૬. સત્યસાગર (ત. વિનતસાગર-રત્નસાગરશિ.) (૩૯૭૯) વછરાજ રાસ ૨.સં.૧૭૯૯ મારું સુરતમાં અંત – શાંતિનાથ ચરિત્રથી, રચ્યો એ રાસ રસાલ વછરાજ નરપતિ તણો, અનુપમ ગુણગણમાલ. ઢાલ ૧૬ ભવિજણ વાંદો ભાવિ ગણધર એ દેશી. તપગચ્છમંડન દુરિતવિહંડણ, હીરવિજયસૂરિ રાજે આજ લગે પુહરીમંડલમાં, જસનો પડદે વાજી અકબર સાહ અસુર પ્રતિબોધી, જૈન નિસાણ બજાયા. ૧ તાસ પટ્ટ ઉદયાચલ દિયે, સૂરિજ જેમ પ્રતાપીજી વિજયસેન ગુરૂ ગુણમણિદરિ, જસ મહિમા જગ વ્યાપીજી વિજયદેવ ગુરૂ તાસ પટોધર, વિજયપ્રભ સુરિરાયાજી . વિજયરતન ગુરૂ નિજ વિદ્યા, વાદી અનેક હરાયા છે. સ ક્ષાત્યાદિક દશધર્મધુરંધર, વિજયક્ષમ ગુણવંતાજી એક જીભ ગુણ્યા નવિ જાયે, સાયરયણ અનંતાજી ૨૪ Page #383 -------------------------------------------------------------------------- ________________ મુંધવિજય [૩૭] જૈન ગૂર્જર કવિઓ: ૫ તાસ પટ્ટ પૂર્વાચલ ઉદ, ભાનુ સમોવડ તેજીંછ વિજયદયાસૂરિ ગુણરયણાયર, વાંદે ભવિજન હેજેછે. લીસાગરસૂરિ પરંપર, વિદ્યાસાગર ઉવઝાયાજી આણંદવિમલસૂરી સંમત શાસન, તપગચ્છ-તેજ દીપાયાજી સહજ વિનય પ્રીતિ જ્ઞાન વલી, વીરભાવ સુખદાયાજી વિનીતસાગર ગુણ ગિરૂયા ઈણ વિધિ, તપગચ્છ માંહિ કહાયાજી. ૪ સુગુરૂ વિનીત મહાગુણવંતા, મોટા મહીમાધારીજી પાંચ શિષ્ય તેહનાં પરગટ, નામ કહું હિતકારી ધીર ભેજ સુરજ ૨તનાભિધ, જયંત પંચ ગુરૂભાઈજી તે માહિં એક ભેજસાગર બુધ, પાઠકપદવી પાઈજી. ૫ સંવત સતર સે નિનાણુજી, સુરતિ સહર ચોમાસુંજી શ્રી પૂજ્ય પ્રભુ આપ બિરાજ્યા, તેહને રહીયા પાસે શ્રાવકના ગુણ ઇકવીસ કહીયે, તે ગુણે કરી પૂરો સાહ લાધેજી વિનયવિવેકે, સગલી વાત સનરેછે. તેહ તણું આગ્રહથી કીધો, વછરાજગૃપ રાસજી કવિયણ દેખી કઈ મત હતો, જેવો બુદ્ધિપ્રકાશજી સુગુરૂ રત્નસાગર સુપસાથે, રાસ રચ્યો સુવિશાલજી સત્યસાગર કહે સકલ સંધને, થાજ્યો મંગલમાલજી. (૧) મુંબઈ બંદરે લિખિત શ્રી ઉ. સુંદરસૌભાગ્યગણિતશિષ્ય પંડિત શ્રી ૧૮ પં. ખુશાલસૌભાગ્યગણિ શિષ્ય મુ. રંગસૌભાગ્યન લિ. પ.સં.૬૧-૧૩, લા.ભં. નં.૪૦૧. (૨) મુંબઈ બંદરે લ.સં.૧૮૫૦ કીશુ. ૧૧ મુ. શ્રીધરસૌભાગ્ય શાંતિનાથ પ્રસાદાત. ૫.સં.૮૨-૮, મુક્તિ. નં.૧૯૫. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૮૮-૮૯, ભા.૩ પૃ.૧૪૭૧] ૧૧૮૭. બુધવિજય (ત. વિજયદેવસૂરિ–વિજયસિંહસૂરિ–ગજ વિજ્ય-ગુણવિજય-હેતવિયે-જ્ઞાનવિજયશિ.) (૧૯૮૦) યોગશાસ્ત્ર બાલા, લ.સં.૧૮૦૦ પહેલાં (૧) ભ. વિજયપ્રભસૂરિ-લબ્ધિવિજય-દીપવિજય-માનવિજયેન લ.સં.૧૮૦૦ માહ વદિ ૭ બુધ જંગી ગ્રામે વાસુપૂજ્ય પ્રસાદાત. ૫.સં.૩૭, ખેડા સંઘ ભ. દા.૨ નં.૫૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૮.] Page #384 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭૧] ભાનુવિજય ૧૧૮૮, ભાનુવિજય (તા. લાભવિજય–ગંગવિજય–મેઘવિયેશિ.) (૩૯૮૧) પાશ્વનાથ ચરિત્ર બાલા. ર.સં.૧૮૦૦ પોષ વદિ ૮ સેમ અંત – શ્રી તપાગચ૭ન્ગગન-દિનકર-સદશા વિજયદાનસૂરીંદ્રાઃ તદ્દવંશે લાભજિયા તતશિષ્યો ગંગવિજયાખ્યા. મેઘાદિવિજયનામાં તકસાહિત્યશાસ્ત્રવિદ્દ વિદુરા તચરણુજદ્વિરેફ બભૂવું ભાનુવિજયકા . શ્રી પાશ્વ ચરિત્રસ્ય લક્ષમીવિજય સાદર શિષ્યાથે સુખબધાય બાલબોધમલીલિખત. ભૂસંવત્સ ચઢેણે ૧૮૦૦ પોષ માસે સિતેરે પક્ષે સોમેષ્ટમિ દિને ભૂ સંપૂર્ણ ગ્રંથ સુખગે. (૧) સં.૧૮૫૦ વષે માસોત્તમ માસે કૃષ્ણપક્ષે શુભકારિ માર્ગશીર્ષ સતિ દશમ્યાં તિથૌ બ્રગુવાસરે. પ.સં.૪૫૧, ઘેધા ભં. (૨) મૂળ ભાવદેવસૂરિકૃત ગ્રં.૧૯૦૦૦ સં.૧૮૬૯, ૫.સં.૪૬૨, પ્ર.કા.ભં. (વડો.) દા.૩૨ નં.૨૫૫. (૩) ગ્રં.૧૮૨૮૧ સં.૧૮૬૯, ૫.સં.૫૬૨, પ્ર.કા.ભં. દા.૭૩ નં.૭૩૮. (૪) પ.સં.૨૩૮, હે.ભં. નં.૧૬ ૬૬. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૯૪, ભા૩ પૃ.૧૬૪૭-૪૮] ૧૧૮૯ ઉદયસાગરસૂરિ (વિજયગચ્છ વિજયમુનિ-ધરમદાસ ખેમરાજ-વિમલસાગરસૂરિશિ.) (૩૯૮૨) મગસી પાર્શ્વનાથ સ્ત, ૫૯ કડી અંત – શ્રી વિજયગછ મુનિવર અતિ ભલા તત્ર ક. શ્રી નૂનરાજ રૂષિરાય તો શ્રી વિજય મુનીસર જણાઈ તસ સેવે સુરનર પાય તો. પ૭ શ્રી ધરમદાસ મુનિ ગુણભર્યા તો, શ્રી ખેમરાજ પથધાર તો, શ્રી વિમલસાગરસૂરી સેવી તત્ર ક. શ્રી ઉદયસૂરિ સાધાર તો. ૫૮ કલશ. ઇય પાસસામી સિદ્ધિગામી માલદેસઈ જાંણીયઈ, મગસિયમંડણ દુરિતખંડણ નામ હિયડઇ આણીયઈ; શ્રી ઉદયસાગરસૂરિ પાય પ્રણમઈ અહનિસ પાસ જિર્ણોદ એ, જિનરાજ આજ દયા દીઠ તું મન હુવઇ આણંદ એ. પ૯ (૧) પ.સં.૨, પ્રકા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૮૮.] Page #385 -------------------------------------------------------------------------- ________________ હષ ચંદ્ર [૩૭૨] ૧૧૯૦, હર્ષોંચ`દ્ર (પાર્શ્વ ચદ્રગચ્છ) હું ચંદ્ર (હવે પછી સ’.૧૯૪૭ના ક્રમમાં)થી ભિન્ન હશે. (૩૯૮૩) વધુ માન જન્મમ ગલ (૧) પ.સ’.૪, જિ.ચા. પેા.૮૩ ન.૨૧૦૯, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૧.] જૈન ગૂર્જર કવિઓ ઃ પ્ ૧૧૯૧, ક્ષમાપ્રમાદ (રત્નસમુદ્રસૂરિશિ.) (૩૯૮૪) નિગેાદવિચાર ગીત કડી ૪૮ સત્યપુર(સાચાર)માં આદિ દાહા પ્રહ ઉઠી નમીયે સદા, શાસનનાથ સધીર ત્રિશલાન‘દન જગતિલા, વર સુખદાયક વીર. પંચમ અંગે પ્રગટ છે, વારૂ નિગેાદવિચાર સહતાં સૂધે મને, સહી હુવે સુખકાર. અત - - કલશ. વીર જિવર સયલ સુખકર સત્યપુર વર સેતુએ સેવે સુરાસુર દીપ્તિભાસુર ભવિકજનમન મેાહએ નિજ ગુણે ગજિત · કુમતિવર્જિત રત્નસમુદ્ર સૂરીસ એ મન સુદ્ઘ ગાવે સહી પાવે, ક્ષમાત્રમેાદ જગીસ એ. (૧) પ.સ’.૩-૧૨, ગા.ના. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૭-૨૮.] ૧૧૯૨. કૃપાવિજય (ધનવિજયશિ.) (૩૯૮૫) ખાર વ્રત પર ૧૨ સઝાય આદિ – સમકિતરતન જતન કરી રાખેા, દૂષણુ પચ તિવારી રે જેહ થકી લહીઇ સીવસ પતિ, શ્રી જિનવચન વિચારી રે. અંત - બારમા વ્રત આરાધતાં રે, કાંકર થયા રે નિધાન - કૃપાવિજય કહે પાષાઇ, ઉત્તમ પાત્ર પ્રધાન. કર જોડીને વીતવુ જી, ધર્તવજય ગુરૂ સીસ કૃપાવિજય કહે જે સુણેજી, તે લહે આંધક જગીસ (૧) પ.સ.૮-૧૦, મેા. સુરત પો.નં.૧૨૬. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૯.] ૨ ४८ Page #386 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭૩] ૧૧૯૩, સુખવિજય (દયાવિજયશિ.) (૩૯૮૬) જિન સ્તવનો આદિ- ઢાલ કાઈલ પરવત ધૂધલેા રે લે! એ દેશી અત - ધર્મ સ્ત. સાહિબજી મુઝનઇ દઉ રે, ખેાધબીજ માહારાજ દયાવિજય કવિરાજના રે, સુખવિજય લહિં સુખસાજ. (૧) પ.સ’.પ-૧૩, સીમંધર ભ. સુરત દા.૨૦ નં.૫૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૯.] ૧૧૯૪ સુબુદ્ધિવિજય (ગુલાખવિજયશિ.) (૯૮૭) મગસીજી પાર્શ્વ દેશ ભવ સ્ત આદિ અત પૂજો પ્રથમ જિનેસરૂ રે લેા, આદિસર અરિહંત, રંગીલા પ્રથમ ભિક્ષાચર એ પ્રભુ રે લા, વંદા સકિતવત રે. દૂા. પશુનુ માહાતમ સદા, તેવીસમા પ્રભુ પાસ લાકાલેાકપ્રકાશકર, સમરૂં તાસ ઉલાસ. મુખકમલ કંઠવાસિની, જિનશાસન-સગાર મુજ જીભ વાસેા કરી, ક. મગસી અધિકાર. મગસી માલવ પ્રગટિયા, ભવજલતારક નાવ રકનપૂં રાવણુ કાયા, સેા હાય ચિંતમે... ભાવ. અવિરતિપણે પૂજિયા, અસુર નર શુભ (ભાવ) તાસ આલંબન કર ગ્રહેા, દાસનકા પ્રભુ નાવ. જ મૂદ્દીપના ભરતમે, મધ માલવ દેસ સ દેશમેં મુગટમણિ, દૂર ભિક્ષ નકિય પ્રવેસ. દસ ભવ શ્રી જિતવર તણા, કમડ વર શઠ ભાવ ઇત્યાદિક શ્રી જિનકથા, ક" સખ વર્તન બતાય. અજબ ગતિ કિમ અદભૂત યેાત જો મુખથી રે કેતી વખાણું રે ણી રે લે ગુલાબવિજયના સુબુદ્ધિ તણી છે આસ જો તુમ ધ્યાઉં છું તે ૫૬ લેવા ભણી રે લેા. દુહા અદ્ભુત પ્રગટો કલિયુગે, સ્વામી માલવ મધ્ય સુખવિજય ७ ૧ ૩ ૧૨ Page #387 -------------------------------------------------------------------------- ________________ વસ્તી (મુનિ) [૩૭૪] જૈન ગૂર્જર કવિઓ ૫ ગૂજ૨ દક્ષણ મરુધર તાસ દેશ કે સંઘ. નામ ધરાવ્યાં જુજવાં પાસ તીરથ બહુ ઠામ ઉગ્ર નામ મક્ષી... (૧) અપૂર્ણ, ૫.સં.૩-૧૩, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૩૦.] ૧૧૫. વસ્તા (મુનિ) (૩૯૮૮) + રાત્રિભોજન સઝાય પ્રકાશિતઃ સઝાયમાલા (ભી.મા.) [તથા બીજ ઘણું સઝાયસ્તવન સંગ્રહ.] (૩૯૮૯) + રહનેમિ રાજિમતી સઝાય પ્રકાશિત : સઝાયમાલા (ભી.મા.) [તથા બીજા ઘણા સઝાય-સ્તવન. સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પ્ર.૨૩. આ કૃતિઓ ભૂલથી વસ્તિગ(નં.રર)ને નામે મુકાયેલી.] ૧૧૯૬. જ્ઞાનસાગર (મહો. ધર્મસાગર સંતાનીય હર્ષસાગર પ્રશિષ્ય) (૩૦) ધન્યકુમાર ચરિત્ર અથવા દાનકલ્પદ્રુમ પર બાલા મૂળ જિનતિલકસૂરિકૃત. (૧) મહે. ધર્મસાગરગણિનામન્વયે મહે. શ્રી હર્ષસાગરગણીનાં પ્રપૌત્ર મહ. જ્ઞાનસાગરગણિ શિષ્ય અપમતિ ગ્રંથિત સંસ્કૃત ભાસ ગદ્યબંધ ઉપરથી બાલાવબોધ વાર્તા રૂપે કર્યું છે. લ.સં.૧૯૪૫, પ.સં.૫૯૯. વીજાપુર નં ૬૪૩. [પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૧૬૪૮.] ૧૧૯૭. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૩૧) ભગવતી સૂત્ર બાલા, (૧) લ.સં.૧૭૦૧ ગ્રં.૨૫૦૦૦, પ.સં.૧૦પર, સેલા. નં.ર૮૮૧. (૧૯૯૨) સંગ્રહણી બાથ (૧) લ.સં.૧૭૦૧ કા.શુ.૧૫, પ.સં.૫૭, અભય. (૩૯૯૩) કલ્યાણ મંદિર સ્તોત્ર બાલા, (૧) પં. લાવણ્યરત્ન શિ. કીર્તિરનગણિ શિ. રાજરત્નન લિ Page #388 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭] અજ્ઞાત શ્રા. કુલભાઈ વાચનાથ. સં.૧૭૦૨ વર્ષ શાહપુરે. પ.સં.૧૨, ભાગ્યરત્ન મુનિ ખેડા. (૩૯૪) ઉપાસકદશાંગ બાલા, (૧) લ.સં.૧૭૦૨ ગ્રં.રરપ૦, પ.સં. ૬૧, લીં.ભં. દા.૧૧. (૩૯૫) ગૌતમકુલક બાલા, (૧) સં.૧૭૦૩ .શુદિ ૭ ગુરૂ મેડતા મળે ૫. જ્ઞાનનિધાન લ. ૫.સં.૨, અભય. નં.૩ ૧૩. (૩૯૯૬) સ્થાનાંગ સૂત્રના દશ ઠાણાંના બેલ લોકાગચ્છીયકૃત. (૧) લ.સં.૧૭૦૪, પ.સં.૨૫, લીંભ. દા.૧૧ નં.૯. (૩૯૭) સિંદૂર પ્રકરણ બાલા, (૧) લ.સં.૧૭૦૪, પ.સં.૧૬, હું અં. નં.૩૯ ૭. (૩૯૯૮) નવતર પ્રકરણ સ્તબક (૧) લ.સં.૧૭૦૫ માગવદિ ૨ શ્રા. પ્રેમલદે પઠનાથ શ્રી વિજય શિષ્ય વિજય લિ. સુરતિ બંદિરે. સંઘ ભં. રાધનપુર. (૩૯૯૯) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા, (૧) લ.સં.૧૭૦૫, પ.સં.૧૮૪, હા.ભં. દા.૩૬ નં.૨. (૪૦૦૦) સિંદૂર પ્રકરણ બાલા, (૧) લ.સં.૧૭૦૫, ૫.સં.૯, લી.ભં. દા.૨૧ નં.૬૫. (૪૦૦૧) સૂત્રકૃતાંગ પ્રથમ મૃતક બાલા (૧) લ.સં.૧૭૦૭, પ.સં.૭૭, હા.ભં. દા.૫ નં.૧૧. (૪૦૦૨) પર્ય“તારાધના સ્તબક (૧) લ.સં.૧૭૦૮ માધ શુ. રવી લિ. નવાનગરે પં. ભક્તિકુશલગણિ શિ. ગણિ સુંદરકુશલેન. જૈન વિદ્યાશાળા અમ. (૪૦૦૩) મૂખશતક સ્તબક (૧) લ.સં.૧૭૧૦ મૃગશિર વદ ૬ ગેગુંદા નયરે લિ. પં. જિનવિજયગણિના. પસં૫, વિ.દા. છાણી. નં.૫૩૪. (૪૦૦૪) દશવૈકાલિક સૂત્ર બાલા (૧) લ.સં.૧૭૧૦ આધિન શુદ ૧૧ બહસ્પતિવારે વીરપુર નગરે શ્રાવિકા બાઈ નાંના પઠનાથ. પસં૫, પ્ર.કા.ભં. વડોદરા દા.૯૮ નં.૧૦૫૫. (૪૦૦૫) સંગ્રહણી બાલા, (સચિત્ર) Page #389 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૧) લ.સં.૧૭૧૧, પ.સં.૬૦, હા.ભં. દા.૪૫ નં.પ. (૪૦૦૬) ઉપાસદશાંગ સૂત્ર બાલા, (૧) લ.સં.૧૭૧૨ કા.શુ.૧૦ સોમે લાટાપલ્લી મળે. ૫.સંકલ, જશ.સં. (૪૦૦૭) ષડાવશ્યક બાલા, (૧) લ.સં.૧૭૧૨ ભા.વ.૨ મંગલે દીસા ગ્રામે સાધ્વી લાવશ્યલક્ષ્મી લિ. પ્ર.કા.ભં.? (૪૦૦૮) નવકાર બાલા, (૧) લસં.૧૭૧૨ આસુ શુ.૧ ગુરૂ પં. ગુણસેન લિ. કેરડા મળે. વિકા. (૪૦૯૯) ભુવનદીપક પર બાલા, મૂળ પદ્મપ્રભસૂરિકૃત. (૧) સં.૧૭૧૩ કા.વ.૩ સૂર્યવારે પાટણ નગરે લિ. પ.સં.૧૨, ગો.ના. (૪૦૧૦) દશવૈકાલિક સૂત્ર સ્તબક (૧) લ.સં.૧૭૧૩ માહ વદ ૪ શુક્ર ૨૦૦૭. જૈન વિદ્યાશાળા અમ. (૪૦૧૧) જીવવિચાર બાલા, મૂલ શાંતિસૂરિકૃત. (૧) લ.સં.૧૭૧૩, ૫.સં૭, લીં.ભં. દા.૩૭ નં.૯૪. (૪૦૧૨) ચતુદશરણ બાલા, (૧) સં.૧૭૧૪, ૫.સં.૧૯, પ્રકા.ભં. વડોદરા દા.૮૧ નં.૮૩૫. (૪૦૧૩) દશા શ્રુતસ્કંધ બાલા, (૧) લ.સં.૧૭૧૪, પ.સં.૬૯, પ્ર.કા.ભં. વડોદરા નં.૧૫૮૦. (૪:૧૪) ૧૮ પંચાશિકા બાલા, (૧) લ.સં.૧૭૧૫, પ.સં.૧૬, પ્રકા.ભં. વડોદરા નં.૧૦૮૫. (૪૦૧૫) સિદ્ધાંતવિચાર (૧) સં.૧૭૧૭ ફા. શુક્લ ૧૨ શનિ લિ. પ.સં.૫, મજૈ.વિ.નં૭૦૨. (૪૯૧૬) લઘુ ક્ષેત્રસમાસ સ્તબક (૧) સં.૧૭૧૭ ભા.શુ.૧૧ લિ. ભ. વિજયદેવસૂરિ પદે મેદપાટાધિપાત મહારાણુ શ્રી જગતસિંહજી-પ્રતિબોધક ભ. વિજયસિંહસૂરિ શિ. મહે. ઉદયવિજય શિ. મુનિ દેવવિજ્ય લિ. સિદ્ધપુર નગરે. જૈન વિદ્યાશાળા અમ. Page #390 -------------------------------------------------------------------------- ________________ • અઢારમી સદી [૭૭] અજ્ઞાત (૪૯૧૭) ક૯પસૂત્ર બાલા (૧) લ.સં.૧૭૧૭, પ.સં.૧૭૦, વિ.દા. નં.૭૬૯. (૪૦૧૮) રાજપ્રશ્નીય સુત્ર સ્તબક (૧) લ.સં.૧૭૧૮ જયેષ્ટ શુદિ ૧૫ લિ. પાલડી પ્રામે. જૈન વિદ્યાશાળા અમ. (૪૦૧૮) ત્રણ ભાષ્ય પ્રકરણ બાલા, (૧) મહે. અમૃતવિગણિ શિષ્ય ગણિ દીતિવિજયેન લિ. સં.૧૭૧૯ ફા.શુ.૬ દિને. પ.સ.૨૦, વડા ચૌટા ઉ. પો.પ. (૪૨) ચતુ:શરણુ પન્ના બાલા, (૧) સં.૧૭૧૯ વૈશુ.૫ લિ. મુનિના કલ્યાણસોમેન, પ.સં.૮-૫, ગુ. નં.૪૯–૧૫. (૪૦૨૧) કેશવલિ બાલા (૧) સં.૧૭૨૦ ફાકૃ.૧૩ સૂવારે કીર્તિરત્નસૂરિ શાખામાં પં. જ્ઞાનનિધાન શિ. પં. લાલચંદ મયાચંદ સપરિવારેણ લિ. પં. લાલકુશલગણિના લેખિતઃ મુ.વિ. છાણી. (૪૦૨૨) નવતત્ત્વ પ્રકરણ સ્તબક (૧) લ.સં.૧૭૨૩ વૈ.વ.૧૩ શુક્ર સાધ્વી લાવશ્યલમીની સાલી પ્રેમબાઈ પઠનાથ. પ્રકા.ભં. (૪૦૨૩) કલ્યાણમદિર સ્તોત્ર બાલા (૧) સં.૧૭૨૩, ૫.સં.૮, સેં.લા. નં.૪૬૫૯. (૪૦૨૪) જીવવિચા૨ બાલા (૧) સં.૧૭૨૪ વેગડગચ્છ ભ. જિનસમુદ્રસુરિ વિજય રાજ્ય પં. સૌભાગ્ય લ. પં. ખીમા પઠનાર્થ. ૫.સં.૬, મ.જૈ.વિ. નં.૫૪૩. (૪૦૨૫) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા, (૧) લ.સં.૧૭૨૪ પોશ શુદ ૧૩ તપા ભ. કલ્યાણરતનસૂરિ શિ. પં. લબ્ધિરત્ન લિ. પેસૂયા ગ્રામે. પ.સં.૧૪૮, જૂને સંઘ ભં. પાટણ ફેફલિયાવાડ દા.પ૮ નં.૧૮. (૪૯૨૬) ક૯પસૂત્ર સ્તબક (૧) લ.સં.૧૭૨૫ કા.શુદ ૮ પેટાવિલ ગ્રામ પં. રતનસ. વિ.મે. અમ. (૪૦૨૭) ભવભાવના સ્તબક (૧) લ.સં.૧૭૨૫ ચૈત્ર સુદ ૮ સાણંદ નગરે લિ. ગણિ લાલ Page #391 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૮] જૈન ગૂર્જર કવિઓ વિજયેન. નિ.વિ. ચાણસ્મા. (૪૯૨૮) આરાધના બાલા, (૧) સં.૧૭૨૬ આશ્વિન શુદિ ૬ રવિ શ્રા. દેવકીબાઈ લિખાવીd. જૈન વિદ્યાશાળા અમ. (૪૦૨૯) અનુત્તરાયપાતિક સૂત્ર બાલા (૧) સં.૧૭૨૬, ગ્રં ૬૨૫, પ.સં.૧૩, પ્ર.કા.ભં. દા.૧૦૧ નં.૧૦૧૩.. (૪૦૩૦) સંગ્રહણી બાલા, (૧) લ.સં.૧૭૨૬, પ.સં.ર૬, લીં.ભં. દા.૨૧ નં.૪૩. (૪૦૩૧) સંગ્રહણી સૂત્ર બાલા, (૧) ગ્રં.૩૦૨૫ લિ.સં.૧૭૨૭ વૈશાખ શુ.૭ દિને શુક્ર અશ્વની. નક્ષત્રે તિથિ હુ ચગે અવરંગાબાદ નગરે ભ. હીરવિજયસૂરિ શિષ્ય મહે. કલ્યાણવિજયગણિ શિષ્ય પં. લાભવિજયગણિ શિષ્ય પં. છતવિજયગણિ પં. નયવિજયગણિ શિષ્ય પં. રવિવિજઈ શિષ્ય ગણિ હર્ષવિજયેન સ્વવાચનાથમ્ લિ. પ.સં.પર-૧૬, પુ.મં. (૪૦૩૨) નવસ્મરણ સ્તબક (૧) મહે. લાવણ્યવિજયગણિ શિષ્ય પં. નિત્યવિજયગણિલિંખાપિતા સા રૂપોકેન સીરહી વાસ્તબેન સાદગી માણિકળ્યશ્રી વચનાત શ્રા. કલ્યાણબાઈ વાચનકૃત સં.૧૭૨૭ દિવૈ.વ.ર ભમે. નિ.વિ. ચાણસ્મા. (૪૦૩૩) ભક્તામર બાલા, (૧) સં.૧૭૨૮ ચિ.વ.૧ સોમે પં. કનકવિમલ શિ. પં. રૂપવિમલ [ભં.?] (૪૦૩૪) વિચાર સંગ્રહણી સ્તબક (૧) સં.૧૭૨૮ વ.વ.૪ અને પૂ. તપસ્વી ઋ. પં. પાંચાજી શિ.. લિ. , બલૂ પીપાડ મળે. જેનાનંદ. (૪૯૩૫) અછુત્તરવવાઈ સ્તબક (૧) સં.૧૭૩૧ ભા.શુ.૧૪ શુક્ર પુરબંદરે લિ. ગણિ રત્નવિજયેન. ઉ.વિ.સંજ્ઞા.ભ. ચાણસ્મા. (૪૦૩૬) જીવવિચાર સ્તબક (૧) સં.૧૭૩૧ આશ્વિન શુ.૫ ગુરૂ વિજયરાજસૂરિ રાજ્ય પં. ભાનવિજય શિ. લિ. ગ્રં. ૯૫૦. ૫.સં.૩૨, પ્ર.કા.ભં. વડે. દા.પ નં.૫૩૫. (૪૦૩૭) નવકાર બાલા. Page #392 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [ase] અજ્ઞાત. (૧) સ.૧૭૩૨ પેા.વ.૧૨ અણુહિલ્લપત્તને લિ. ૫. ગુણાણુ દૈન શ્રા. બાઈ પ્રેમા નિમિત્ત. વિ.મે. અમ. (૪૦૩૮) ઉપદેશમાલા બાલા, (૧) પ્ર.૫૦૦૦, સકલવાચકશિરામણિ મહા. વિનયવિજયગણિ શિ. હ વિજય માનવિજય લખાવીત' સ.૧૭૩ર માધ શુ.૩ રવૌ. ખેડા, ભ દા.૧. (૪૩૯) આચારા દેશ માલા, મૂલ ચારિત્રસુંદરકૃત. (૧) સ’.૧૭૩ર, પુ.સં.૩૧, પ્ર.કા.ભ, દા.પ૯ નં.૫૩૧. (૪૦૪૦) દાનકુલક માલા. (૧) સ.૧૭૩ર, પ.સં.૬, પ્ર.ક.ભ. વડાદરા દા.૧૦૩ ન.૧૧૧૪ (૪૦૪૧) કલ્યાણમંદિર સ્વેત્ર બાલા (૧) લ.સ’.૧૭૩૨, લી.ભ. દા.૩૧ નર. (૪૪૨) સાતિ કથ ભાલા, (૧) સ’.૧૭૩૩ મા શીશુ.૧ ચંદ્રવાસરે લિ. અવંતી સમીપે અબદાલપુરા મધ્યે તપાગચ્છે ૫.... શ્રુતસમુદ્રગણિ શિ. મહેા. વિદ્યાસાગર શિ. પ, સહજસાગરગણિ શિ. હૈમસાગરગણિ શિ. પ. કીર્ત્તિસાગરગણિ શિ. પં. હસાગરગણિ શિ. વીરસાગર શિષ્ય ધીરસાગરગણિ શિષ્ય પદ્મસાગરગણિ શિષ્ય પુણ્યસાગરેણુ લિ. મુનિ ઉદયસાગર પડના. હા. ભ, દા,૭૧. (૪૦૪૩) પડાવશ્યક સૂત્ર સ્તબક (૧) સં.૧૭૩૪ જ્યે.શુક્ર ૫ બુધે પુણ્યનક્ષત્રે મહેા. ભાવવિજય પ્રશિષ્યણ સ્ત་ભતી વાસ્તવ્ય શ્રીમાલી જ્ઞાતીય વૃદ્ઘશાખીય દેસી રામજી સુત જીવાજીવાદિકતત્ત્વવિચારચતુર દે. કલ્યાણજી પાનકૃતે. ઉ.વિ.સં. નાભ. ચાણસ્મા, (૪૦૪૪) વિચારષદ્ભૂત્રિંશિકા અથવા દંડક બાલા. (૧) સં.૧૭૩૫ શ્રા.શુ.૧૧ શનિ મહેા. વિનીતસાગરગણિ શિ. મુતિ પ્રેમસાગર લ. તિરવાડા ગ્રામે, વેબર. ત’.૧૯૪૩. (૪૪૫) ક ગ્રંથ સ્તમક (૧) સં.૧૭૩૬ માગશર શુ.૧૫ ખભાતિ ખંદિર વાસ્તવ્ય શ્રા. સુરમર્દિ ભણુના સિનાર ભ Page #393 -------------------------------------------------------------------------- ________________ - અજ્ઞાત [૩૮] જૈન ગૂર્જર કવિઓ ૫ (૪૦૪૬) પ્રત્યાખ્યાન ભાષ્ય બાલા, (૧) લિ. વીજપુર નગરે સુશ્રાવિકા વીરબાઈ પઠનાથ. સં.૧૭૩૬ મગશિર વદિ ૮ સામે (આદિમાં પં. કપૂરવિજયગણિ ગુરૂભ્યો નમઃ એમ છે). પસં.૨૬, તિલક. ભં. મહુવા. (૪૦૪૩) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા (૧) લ.સં.૧૭૩૬ ચં.૧૧૦૦૦, ૫.સં.૩૪૬, પ્ર.કા.ભં. નં.૧૨૧ક. (૪૦૪૮) ચઉશરણ સ્તબક (૧) સં.૧૭૩૬, પ.સં.૮, પ્ર.કા.ભં. નં.૬૪૧. (૪૦૪૯) સિદ્ધાંત શતક પર બાલા, મૂલ સં. બેંક તેજસિંહકૃત. (૧) લ.સં.૧૭૩૭, પ.સં.૨૪, લા.ભં. દા.૩૧ નં.૧૦. (૪૦૫૦) નવતર બાલા, (૧) સં.૧૭૩૮ જે.શુ.૧ વા. કનકકુમાર શિ. પં. કનકવિલાસ લિ. જેસલમેરૂ મળે. પ.સં.૯, અભય. નં.૨૩૫૮. (૪૦૫૧) જીવવિચાર બાલા, (૧) ગ્રં.૨૦૦ ઠદ્ધિવિમલગણિ શિ. પુન્યવિમલ લખાવીનં. સં.૧૭૪૦ માઘ શુ.૯ બુધે લ. રાજનગર મધ્યે. પ.સં.૧૦, જશ.સં. (૪૦૫૨) ભયહર સ્તોત્ર બાલા, (૧) લ.સં.૧૭૩૯ ગ્રં.૭૦, પ.સં૨, સેલા. નં.૪૬૪૯. (૪૦૫૩) નવકાર બાલા, (૧) લ.સં.૧૭૩૯, ૫.સં.૮, હા.ભં. દા.૪૫ ૨૮. (૫૪) ભક્તામર સ્તોત્ર બાલા (૧) સં.૧૭૪૧ માગશિષ વદિ ૮ શુ કે. પ.સં.૩૧, મજૈ.વિ. -નં.૧૦૪. (૪૦૫૫) સંગ્રહણું પર બાલા, મૂલ માલધારી હેમચંદ્રસૂરિશિષ્યવૃત. (૧) સં.૧૭૪૨ કા.સુ.૮ દીવ બંદિર મધ્યે લિ. પ.સં.ર૭, ગા.ના. (૪૦૫૬) સંબોધ સત્તરી બાલા. મૂલ જયશેખરસૂરિકૃત. (૧) ગ્રં.૩૦૦ લ.સં.૧૭૪૩, પ.સં.૧ર, સેલા. નં.૧૩૫૪૮. (૪૫૩) ભુવનદીપક તબક Page #394 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧] અજ્ઞાત (૧) સં.૧૭૪પ ચે.શુ.૫ સોમે સાદડી મધ્યે વિજ્યપ્રભસૂરિ શિષ્ય ૫. ઋદ્ધિવિજયગણિ લિ. ગણિ ગુણવિજય પઠનાથ. વિ.મ. એમ. (૪૦૫૮) સંબોધસત્તરી બાલા, (૧) સં.૧૭૪૮ માગશર વ.૧ લિ. પં. તેજચંદ્રગણિ શિ. જીવનચંદ્રણ પંચાસરનગરે. ત્રિપાઠ ૫.સં.૭, અભય. (૪૦૫૯) નવતત્વ બાલા, ર.સં.૧૭૮૮ (૧) ગ્રંથાત્ર ૨૫૦, પ.સં.૭, જે.ભં. (૪૦૬૦) શુકનશાસ્ત્ર વિચાર (૧) સં.૧૭૪૮ માગશિર વદિ ૧૨ રવૌ બુરહાનપુર મધ્યે મુ. ધર્મહર્ષ લિ. પ.સં.૯, મજૈવિ. નં૨૨૩. (૪૦૬૧) ચતુર્વિશતિ સ્ત, (ચોવીસ) બાલા. (૧) લ.સં.૧૭૪૯, ૫.સં.૮, હા.ભં. દા.૪૮ નં.૮૨. (૪૦૬૨) પડાવશ્યક સૂત્ર સ્તબક (૧) સં.૧૭૫૦ ચત્ર કૃષ્ણ ૧૦ મહા. રત્નવિજય શિષ્ય પં. સુમતિવિજય શિષ્ય પં. મેઘવિજય લિ. લીલાપુરે. સંઘ ભં. પાટણ. (૪૦૬૩) નવતત્ત્વ બાલા, - (૧) લ.સં.૧૭૫૦ ગ્રં.૪૫૦, પ.સં.૧૧, સેલા. નં. ૪૭૯૩. (૪૦૬૪) કલ્પસૂત્ર બાલા, (૧) સં.૧૭૫૧ માગ સિર કુ૭ સૂર્યવાસરે બુ.ખ.ભ. જિનદેવસૂરિ વા. નરસિંહગણિ-વા. વિદ્યારંગ વાં. જ્ઞાનવિજય-ગુણતિલક, ન્યાતિલક દયાતિલક, ક્ષમાતિલક, પઘતિલકાદિ-પં. પીથા, મેહણ, શ્યામા, માંડણ, સુંદરાદિ વાચન લિ. પુષ્કાવત્યાં ભ. જિનહર્ષસૂરિ રાજ. સં.૧૮૫૧ માગસર વ.૨ પરત લીધી દરેગાજીખાન મળે પં. ધનરૂપ શિ. પં. શ્રીચંદ રેણુમલ હસ્તે બ્રાહ્મણ કહે લીયા. વિ. દા. છાણી. (૪૦૬૫) દશવૈકાલિક સૂત્ર બાલા, (૧) લ.સં.૧૭૫૧, ૫.સં.૫૩, તા.ભં. દા.૩૬ નં.૫. * (૪૦૬૬) નવતત્વ બાલા. (૧) લ.સં.૧૭પ૩, ગ્રં.૧૫૦, પ.સં.૭, સેંડલા. નં.૧૩૫૫૬. (૪૦૬૭) કલ્પસૂત્ર બાલા (૧) ગ્રં.૧૨૧૬ સં.૧૭૫૩ માહા વ.૮ મુનિ સૌમ્યસાગરગણિ શિ. મુનિ લખમીસાગરગણિ શિ. મુ. નરસાગર લિ. મુ. વિ. છાણી. Page #395 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત (૪૬૮) યગામસજ્ઝાય સ્તમક (૧) સ.૧૭૫૩ ચૈત્ર સુદ્ધ લિ. પલ્લિકા મધ્ય પ. રામચંદ્રગણિના પ. લક્ષ્મીદત્ત શિષ્ય કર્મચંદ્ર પાના. વિ.નેભ, [૩૮] જૈન ગૂર્જર કવિએ : ૫ (૪૦૬૯) નવતત્ત્વ માલા. (૧) લ.સં.૧૭૫૩ આસૈા સુદ ૪ લિ. ૫. હસ્તીવિજય રાજનગરે, .વિ. અમ. (૪૮૭૦) ઉત્તરાધ્યયન સૂત્ર ખાલા, (૧) સં.૧૭૫૪ મૃગશીર્ષ શુ.૧૩ જવાસરેમ ગલવારે લિ. પ ધીરકુશલ શિ. પં. ચતુરકુશલ શિ. ઉત્તમકુશલગણિ લિ. ખેડકર્ણપુર (ખેાડ) ચેામાસું. પ.સ’.૧૩૩, ઘેાધા. (૪૭૧) આનાદિ દશ શ્રાવક ચરિત્ર (ભાષાગદ્ય) આદિ – શ્રેયાશ્રીઢ' વીરમાનભ્ય ભા, સખાધાય પ્રાણિનાં શુદ્ધભાવાત્ આનંદાદિ શ્રાવકાણાં ચરિત્ર, વયે કિંચિદ્ વાત્તયા સપ્તમાંગાત. ૧ (૧) સં.૧૭૫૪ વૈ.વ.૧૩ મહેા. ઉયશેખર શિ. વીરચંદ ચેલા સામત લિ. તુલ્યપુરિ (સની) મધ્યે લિ. પ.સ.૧૭, અનંત.ભ. (૪૭૨) સબાધ સત્તરી ખાલા. (૧) ભ. ભાવરત્નસૂરિ વઢવાણ ગ્રામે આયતા સં.૧૭૫૫ ચૈટ્ટ. રેવતીનક્ષત્રે તભાયેાગે ખીજ શુક્રે લ. મુનિ માતરત્નત. પ.સં.૬, ખેડા ભ દા.પ ન.૧૫ર. (૪૦૭૩) વદારુવૃત્તિ ખાલા. ર.સ.૧૭૫૬ (૧) લ.સ’.૧૭૭૯, ૨.૫૯૭૦, ૫.સ.૧૪૮, પ્ર.કા.ભ. વા. નં.૮૮૨, (૪૦૭૪) આગમાોત્તરી ખાલા. (૧) સ’.૧૭પ૬, પ.સં.૧૧, પ્ર.કા.ભું. ન.૧૩૬૯ (૪૮૭૫) સ“બેાધ સત્તરી બાલા. (૧) સં.૧૭૫૭ પ્રથમ ભાદ્રવા વિદે. પુ.સં.૯, મ.જૈ.વિ. નં.૬૬૭. (૪૦૭૨) કલ્પસૂત્ર ખાલા. (૧) સ’.૧૭૫૯, ૫.સં.૧૩૫, સેં.લા. ત’,૧૧૬૩૨. (૪૦૭૭) હુ‘ડી વિચાર (૧) સં.૧૭૫૮ માધ શુ.૫ વેલાવલ બદિરે પ્રથમ ચાતુર્માસ ભ. જિતધર્મસૂરિ રાજ્યે . મતિકુશલ શિષ્ય ૫. મતિલાભ પ. દેવધર્મ લિ. સા. રાયકરણ, ઉ.વિ. ચાણુસ્મા. Page #396 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૮૩] અજ્ઞાત (૪૦૭૮) દશવૈકાલિક સૂત્ર બાલા (૧) લ.સં.૧૭૫૮ આસાઢ વદ ૧૩ ભ. હીરરત્નસૂરિ પદે જયરસૂરિ પટ્ટ ભાવરત્નસૂરિ શિ. મુનિ માનરનેન. નિ.વિ. ચાણસ્મા. (૦૭૯) બનારસીવિલાસ બાલા, (૧) સં.૧૭૬૦ માઘ વદ ૧ ગુરૌ ગણિ સુંદરવિજયેન લિ. રાજનગર મળે હર્ષદપુર. વિ.ની.સૂ.ભં.ખંભાત. (૪૦૮૦) નવતત્વ બાલા, ૨.સં.૧૭૬૧ કર્તા ખરતરગચ્છીય છે. (૧) સં.૧૯૦૩, ગ્રં.૩૦૦૦, ૫.સં.૧૬૭, લીંભ. દા.૩૮ નં.૨. (૪૦૮૧) નવકાર બાલા, (૧) સં.૧૭૬૧ ભા.સુપ લિ. પં. હેમરાજેન. પસં.૫, અભય. નં.૨૬૨૬. (૪૦૮૨) કર્મગ્રંથ બાલા, (૧) સં.૧૭૬૨ મામાસિ ગુપ્ત દંતસ્ય વર્ણ (?) પક્ષે ષષ્ટી કમ વાટયાં મુસ્તરી (7) વાસરે પં. લાલકુશલગણિ શિષ્ય પં. વીરકુશલગણિ શિષ્ય પં. મતિકુશલગણિ ભ્રાતા પં. વલભકુશલગણિ શિષ્ય પં. ન્યાયકુશલેન લિ. સ્વઆત્માથે સિદ્ધક્ષેત્રે લ.પ.સં.૬૪, ગોડીજી. નં.૩૨૦. (૪૦૮૩) યોગશતક બાલા, (૧) સં.૧૭૬૨, પ.સં.૧૫, પ્ર.કા.ભં. વડે. નં.૧૭૫૪. (૪૦૮૪) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા (૧) લ.સં.૧૭૬૩ કા.શુ.૧૫ શનિ સાંગાનેર મધ્યે પં. આગમસાગર શિ. પં. મેહનસાગર શિ. પં. મનરૂપસાગર શિ. જશવંતસાગરેણ લિ. વી.ઉ.ભ. (૪૦૮૫) નવતત્ત્વ બાલા, (૧) લ.સં.૧૭૬૩, પ.સં.૩૪, વિ.દા. નં.૨૮૭. (૪૦૮૬) ચતુદશરણ પન્ના બાલા, (૧) સં.૧૭૬૪ ચ.વ.૧૪ બુધે વા. હરિચંદજી શિ. મુનિ મતિસાગરગણિ નવાનગર મધ્યે લ. પ.સં.૮-૫, ગુ. નં.૪૯–૧૫. (૪૦૮૭) નિયાવલી સૂત્ર સ્તબક (૧) સં.૧૭૬૪ ભા.વદ ૨ સોમે લિ. પૂજ્ય . ઓધવજી પૂજ્ય *. હીરજી શિષ્ય ઋ. હેમરાજ . પ્રેમજી. ઉ.વિ. ચાણસ્મા. Page #397 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૮૪] જૈન ગૂર્જર કવિઓ: ૫. (૪૦૮૮) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા, - (૧) લ.સં.૧૭૬૪, ૫.સં.૩૪પ, પત્ર ૨૦મું તથા ૧૧૨મું નથી, લી.ભં. દા.૧૫ નં.૧૩. (૪૦૮૯) સંગ્રહણી બાલા (૧) સં.૧૭૬૪, પ.સં.૪૯, હું .ભં. નં.૧૦૫૩. (૪૦૯૦) અંતગડ સૂત્ર સ્તબક (૧) સં.૧૭૬૫ દ્વિ..શુ.૯ શુક્ર ગણિ ભાવવિજય શિ. મુનિ રામવિજયેન દ્વીપબંદિરે. આ ક.ભં. અમ. (૪૦૯૧) રત્નસંચય તબક (૧) પં. વિજયરૂચિ શિ. ગણિ ભાણરૂચિના સં.૧૭૬૫ શ્રા.શુ.૮ વેરાકુલ બંદિરે. જૈનાનંદ (૪૨) ઉપદેશમાલા બાલા, (૧) લ.સં.૧૭૬૫, પ.સં.૭૧, લી.ભં. દા.૩૧ નં.૧૧. (૪૦૯૩) સાત મરણ બાલા (૧) સં.૧૭૬ ૬ ચૈત્ર શુદિ એકાદશી ગુરૂ ત્રબાવતિ નગર મળે પં. કેસરવિમલગણિ શિષ્ય કુંવરવિમલગણિ શિ. ૫. કીર્તિવિમલગણિ શિષ્ય કૃષ્ણવિમલેન લિ. પ.સં.૩૬, ગોડીજી. નં.૬૦૬. (૪૦૯૪) કલ્પસૂત્ર બાલા (૧) લ.સં.૧૭૬૬ ગ્રં.૭૦૦૦, ૫.સં.૧૬૧, હા.ભં. દા.૨૭ નં.૭. (૪૦૯૫) કર્મગ્રંથ બાલા (૧) લ.સં.૧૭૬૬ ગ્રં.૧૭૦૦, ૫.સં.૭૪, સેંલા. નં.૧૩પ૬પ. (૪.૯૬) સંબોધસતંતકા બાલા, (૧) સં.૧૭૬ ૬, ૫.સં.૭, પ્ર.કા.ભં. વડો. નં.૧૦૮૪. (૪૦૯૭) આરાધના બાલા, મૂલ સોમપ્રભકૃત. (૧) લ.સં.૧૭૬૭, પ.સં.૧૧, લીં .ભં. દા.૩૮ નં.૨૬. (૪૯૯૮) જીવવિચા૨ બાલા.. (૧) સં.૧૭૬૭ ગ્રં.૩૦૦, પ.સ.૯, સેલા. નં.૧૩૫૫૩. (૪૦૬૯) સુચરિત્રના પર્યાયાથી મૂળ પ્રાકૃત. (૧) સં.૧૭૬૦ પોસુ.૧૧ રાજનગરે લાધા ભણસીઈ વાંચે છે Page #398 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૮૫] અજ્ઞાત કયામતી ગચ્છે પ્રત એણય ભંડારની, એહના કથંચિત પર્યાયે તે કીધે છે. લા.વિ.ભં. રાધનપુર. (૧૦૦) આચારપદેશ સ્તબદ્ધ (૧) સં.૧૭૬૮ માહ વ.૮ લિ. પં. અમૃતકુશલેન વેલાઉલ બંદિરે. ઉ.વિ. ચાણસ્મા. (૪૧૦૧) ક૯પસૂત્ર બાલા (૧) ગ્રં.૯૦૦૦, સં.૧૭૬૮ વૈશુદિ ૩ રવી લિ. અજર નગર મુનિશ્રી ભાનસાગરેણ. પ.સં.૧૫૧, મ.જે.વિ. નં.૩૪. (૪૧૦૨) દંડક ખાલા, (૧) સં.૧૭૬૮ રાણપુર મધ્યે પં. રૂપચંદ્ર શિષ્ય મુનિ માનચંદ્ર લઘુભ્રાતા મુ. ક્ષીરચંદ્ર લ. પ.સં ૩૦, મજેવિ. નં.૬૪. (૪૧૦૩) દશા શ્રત કંધ બાલો, (૧) સં.૧૭૬૮, પ.સં.૩૦, ૯.ભં. નં.૧૭૪૪. (૧૦) શત્રુંજય માહાય સ્તબડ (૧) મૂલ લ.સં.૧૭૬૮ પં. વધમાનવિજય શિ. મુનિ હેમવિજયેન સ્તંભતીથ બંદિરે દબો લ. તે વર્ધમાનવિજય શિ. પં. અમીવિયગણિ લિ. મુનિ પ્રતાપવિજય વાચતાર્થ* સં.૧૭૮૦ કી.વ.૧૩ સાણંદનગરે. જૈનાનંદ. (૪૧૦૫) ચિત્રસેન પદ્માવતી સ્તબક (૧) સં.૧૭૭૦ પિંડી નગરે આ વ.૧૩ લિ. નાનૂ . આત્માથે ચેલા નારાયણ ઋષિ. વિ.દા. છાણી. (૪૧૦૬) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર સ્તબક (૧) સં.૧૭૭૦ શાકે ૧૬૨૬ પ્ર.જ્ય.સુ.૧૩ ધમડકા નગરે ગ. જિનવિજય લિ. શ્રી મહાવીર પ્રાસાદાત. ઉ.વિ. ચાણસ્મા. (૧૦૭) ઉપદેશમાલા સ્તબડ (૧) સં.૧૭૭૧ માગ.વ.૧૩ પં. ન્યાયકુશલેન લિ. ભગતાપુર વાસ્તવ્ય ઉકેસ જ્ઞાતીય સુથા. અગરબાઈ લેખાપિત. સિનોર ભં. (૪૧૦૮) દશવૈકાલિક સૂત્ર બાલા, (૧) સં.૧૭૭૧ વર્ષ વૈશાખ વદિ ૨ દિને આ પ્રત વાચક ઉપાધ્યાયશ્રીને સરૂપદેવીએ વહેરાવી. પ્રત ૧૭મા સૈકા પહેલાંની લાગે છે. પ.સં. ૨૫ Page #399 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત | [૩૬] જૈન ગૂર્જર કવિએ ૫ ૪૩, મજૈવિ. નં.૧૧એ. (૧૦) આત્મકુલક સ્તબક (૧) સં.૧૭૭૧ ભા.શુ.૧૦ અંચલગ છે વા. સહજસુંદરગણિ શિ. મુ. નિત્યલાભ લિ. સુરતિબંદરે સુશ્રાવક સા. સામભાઈ વાચનાથે લા. વિ. ભ. રાધનપુર. (૧૧૦) જીવવિચાર બાલા. (૧) લ.સં.૧૭૭૧, પ.સં.૨૮, વિ.દા. નં.૬૪૩. (૪૧૧૧) નવતત્ત્વ બાલા, (૧) ઉપયુક્ત “જીવવિચાર બાલા.” સાથે. (૪૧૧૨) દંડક બાલા, (૧) ઉપયુક્ત જીવવિચાર બાલા.” સાથે. (૪૧૧3) નવતત્ત્વને બાલાવબોધ (૧) આદિમાં નમઃ ૧૦૮. શ્રી આદિતીથકરાય નમઃ ૧૦૮. પં. શ્રી ૧૦૮ શ્રી ધીરકુશલ ગણિણિશ્રી ૨૦૦૦ ગજકુશલગણિ પરમગુરૂભ્યો નમઃ ૧૦૮. શ્રી શારદાય નમઃ ૧૦૮. શ્રી જિનાય નમઃ ૧૦૮. શ્રી ગણેશાઈ નમઃ ૧૦૮. અથ નવતર પ્રકરણ વિવરણ અર્થ ભાસા પ્રાકૃત બાલાવબોધ યથાર્થ અથેણ લિષ્યતિ. અંતઃ સં.૧૭૭૨ વર્ષ શ્રી અશ્વિનિ માસે શ્રીકૃષ્ણ પક્ષે વદિ વિતીયા જ્યામાં શ્રી સિંધૂ દેશેષ શ્રી સિંધુ સંગમે સમુદ્ર જિહાજબંદિર. શ્રી ઘઠા નગરે. પં. શ્રી (૧૦ વાર) વૃદ્ધિકુશલગણિ મોક્યધર્મલાભ . પ.સં.૧૬-૧૧, જશ.સં. (૪૧૧૪) સાધુપ્રતિકમણ બાલા, (૧) સં.૧૭૭૩ આસો શુ.૧૩ ભમે તપગચ્છ શ્રી હીરરત્નસૂરિ-ગ. ધનરત્ન-પં. તેજતન-સુબુદ્ધિરત્ન પઠનાથ. પ.સં.૧૦, બેડા સંધ ભં, દા.ર નં.૫૭. (૪૧૧૫) વિચારયંત્ર બાલા. (૧) સં.૧૭૭૪ આસો સુ.૧૩ ચંદ્રવારે કવલા મથે. વિવી. રાધનપુર. (૪૧૧૬) કલ્પસૂત્ર બાથ (૧) પં. વૃદ્ધિકુશલગણિ શિષ્ય પં. વલ્લભકુશલેન લિ. ગ. ભાણકુશલ વાચનાર્થ. સદામાપુર બંદિરે સમુદ્રોપકંઠે સં.૧૭૭૪ આ શુદિ ૧૦ વિજયાદશમી દિને ભગુવારે. પ.સં.૧૫૦, પુ.મં. Page #400 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૮] અજ્ઞાત (૪૧૧૭) સંગ્રહણી બાલા, (૧) સં.૧૭૭૪, પ.સં.૪૧, હે.ભં. નં.૧૮૫૭. (૧૧૮) યોગસાર ભાષા ટીકા (૧) સં.૧૭૭૪, પ.સં.૧૦, પ્ર.કા.ભં. વડો. દા.૭૧ નં.૭૧૭. (૧૯) ભવભાવના સ્તબક (૧) લ.સં.૧૭૭૫ ચૈત્ર શુદિ ૮ ગુરૌ સિદ્ધનગર લિ. ગુણવિજયેન. નિ.વિ. ચાણસ્મા. (૪૧૨૦) જંબૂસ્વામી ચરિત્ર (ગુ. ગદ્ય) (૧) સં.૧૭૭૫ જ્યેષ્ટ વદિ ૧૩ તિથૌ. પ.સં.૧૨, મારી પાસે. (૪૧૨૧) ઉત્તરાધ્યયન પર દબો (૧) પં. રૂપકુશલગણિ શિ. પં. લલિતકુશલગણિ વાચનાથે લિ. પં. શાંતિકુશલેન સં.૧૭૭૬ પ્ર. આસો શુ.૧૧ રવી પોરબંદરે શાંતિનાથ પ્રસાદત. પ.સં.૪૯૩, પ્રથમનાં ૧૬૭ પત્ર નથી, રાજકેટ મેટા સંઘ ભં. (૪૧૨૨) નવમરણ સ્તબક (૧) લ.સં.૧૭૭૬ કિ.આ વ. સોમે ગણિ રામસાગર લિ. પ.સં. ૪૧, વડાટા ઉ. પ.૩. (૪૧૨૩) નવતરવ બાલા, (૧) સં.૧૭૭૭ ફાવદિ ૨ રવી સાભરાઈ મથે ચતુર્માસ મુ. મેઘચંદ્ર પઠનકૃતિ. પ.સં.૪, મ.જે.વિ. નં.૫૪૭. (૧૨૪) નવતરવ બાલા - (૧) સં.૧૭૭૭ ફા.સુ.૮ ગુરૌ લિ. ઋષ મોટા યા(જ)વદ નગરે. પ.સં.૧૨, મજૈવિ. નં.૧૫૧. (૪૧૨૫) ત્રણ ભાષ્ય પ્રકરણ બે (૧) સં૧૭૭૭ વષે શાકે ૧૬૪૩ વ.શુદ ૧૫ રવ. વડા ચૌટા ઉ. (૪૧૨૬) દશવૈકાલિક બાલા, (૧) લ.સં.૧૭૭૮, પ.સં.૩૪, વિદા. નં.પ૯૯૯ (૪૧૨૭) વદિત (અથવા શ્રાદ્ધ પ્રતિકમણ) બાલા, (૧) સં.૧૭૮ પોષ વદિ ૧૩ ડુંગરસાગર લિ. પસં.૯, ગોડીજી. નં.૩૬ ૪. (૪૨૮) સ્થાનાંગ સૂત્ર સ્તબક Page #401 -------------------------------------------------------------------------- ________________ [૩૮] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ (૧) સ’.૧૭૭૦ [૮૦] માધ વદ ૧૦ શનૌ રાજનગર મધ્યે.. વિ.વી.ભ. રાધનપુર. (૪૩૨૯) સિદ્ધાન્ત સારોદ્ધાર (૧) સં.૧૭૮૦ સાર્ક ૧૬૪૫ આસાઢ શુક્લ ૧૪ ગુરૂ લિ. જયોતિર્વિદ રામકૃષ્ણન કૃષ્ણપુર ગે. ગોડીજી? (૪૧૩) સમવાયાંગ સૂત્ર સ્તક (૧) સં.૧૭૮૧ માગશર શુ.૭ ગુરૌ ઇડરનગરે ગેડી પાર્શ્વનાથ. પ્રસાદાત્. ઉ.વિ. ચાણસ્મા (૪૧૩૧) કાર્યસ્થતિ પ્રકરણ તબક (૧) સ.૧૭૮૧ વૈ.વ.૭ રાધનપુર મધ્યે પ. પૂવિજયર્ગાણુ પ ખમાવિજયગણિ લિ. લાભ. રાધનપુર. (૧૩૨) સાધુના અતિચાર અજ્ઞાત (૧) લ.સં.૧૭૮૧ આસાઢ વિદુર શિત માવડા ગોઠડામાં ચાતુર્માસ વિજયપ્રભસૂરિ-સુમતિવિજય-અમરવિજય-સુ દરવિજય-જયજયેન. જે. એ.”.ભ. પેા.૫૭ ન.૧૩૩૩. (૪૧૩૩) જીવવિચાર માલા. (૧) લ.સં.૧૭૮૧, પ.સં.૬, લી.ભં. દા.૪૩ ન.૧૦, (૪૧૩૪) ગુણસ્થાન વિચાર (૧) લ.સ’.૧૭૮૧, પ.સ.૬, પ્ર.કા.ભ. વડા, નં.૧૦૭૯ (૪૧૩૫) નિયાવલી સૂત્ર ખાલા. (૧) સં.૧૭૮૨ આશ્વિન શુદ ૧૩ ભગુવાસરે સારઠ દેશે બ્રેારાજી નગર મધ્યે. પ.સં.૪૫, ધેાધા. (૪૩૬) ગૌતમ મુલક સ્તબક (૧) સં.૧૭૮૩ ફા.શુ.૧૦ ૫, વિનયવિજય લિ. ગા.ના. (૪૪૬૭) જ્યાતિષ ભાલા, (૧) સં.૧૭૮૩ જયે.શુ.પ રવી પુષ્યનક્ષત્ર લિ. જયવતસાગરેણુ ગરણ ભેજસાગરણ ગણિ અમૃતસાગરે પઠનકૃત. મુ.વિ. છાણી. (૪૩૮) સમકિત સ્તવન વિચાર બાલા, (૧) સં.૧૭૮૩ ભાદિ ૧૨ શને પ. શુવિજયગણિ શિષ્ય મુનિ જિનવિજય લિ. સા. ૐ અરપાલ પડનારથ. પ.સ.૨૩, સીમંધર. દા. ૨૦ નં.૪૪. Page #402 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૯]. અજ્ઞાત (૪૧૩૯) નારચંદ્ર બાલા (૧) સં.૧૭૮૩ આસૂ વ.૧૨ અર્થવારે ગારબદસર મળે લિ. પં. માયાચંદ. ૫.સં.૩૦, અભય. નં.૨૬૨૮. (૪૧૪૦) વૃદ્ધ અતિચાર (૧) સં.૧૭૮૫ ફા.વ૬ કોઠારા મધે અચલગચ્છ લિ. મુ. ગુણસાગરેણુ મુનિ પં. ક્ષીરચંદ્ર શિમુ. મેઘચંદ્ર વાચનાથે. પ.સં.૭, મ.જે.વિ. નં. ૦૯ (૪૧) પ પંચાશિકા બાલા, મૂળ વરાહમિહિરામજકૂત. (૧) સં.૧૭૮૫ આશુ શુદ ૮ ભુમે કોઠારા મધે લિ. પસંs, મજૈવિ. નં.૨૪૩. (૪૧૪૨) ગૌતમ પૃછા બાલા, મૂળ જિનહર્ષાકૃત. (૧) ગ્રં.૧૫૦૦, લ.સં.૧૭૮૫, ૫.સં.૪૦, પ્ર.કા.ભં. દા.૧૦૩ નં. -૧૧૦૪. (૪૩) રાજપ્રશ્નીય સૂત્ર બાલા, (૧) સં.૧૭૮પ ગાથા ૮૧૨૭, ૫.સં.૧૫૩, ૯.ભં. નં.૧ર૪૮. (૧૪૪) ક૯પસૂત્ર બાલા, (૧) સં.૧૭૮૬ કા.સુ.૯ કચ્છ દેશે લિ. પ્ર.કા.ભં. વડે. (૪૧૪૫) કલ્પસૂત્ર બાલા (૧) સં.૧૭૮૬ શ્રા.શુ.૧૧ શુક્ર ભ. વિજયપ્રભસૂરિ શિ. પં. પ્રેમવિજયગણિ શિ. પં. કાંતિવિજયગણિ (નં.૧૧૧૭) શિ. રામવિજ્યગણિના લિ. સમી નગરે. ર.એ.સો. મુંબઈ. (૪૪૬) ક૯પસૂત્ર બાલા, (૧) સં.૧૭૮૬, પસં.૧૩૬, પ્ર.કા.ભં. દા.૫૫ નં.૫૦૩. (૪૧૪૭) કલ્પસૂત્ર બાલા (૧) સં.૧૭૮૬, ૫.સં.૧૪૩, પ્ર.કા.ભં. નં.૫૦૨. (૪૧૪૮) દુઝતશતક બાલા, મૂળ તેજસિંહકૃત. (૧) મૂલ લસં.૧૭૮૬ શાકે ૧૬૫ર ફા.ક. લિ. હાલાર મળે નવાનગર મળે. ટબો. સં.૧૭૮૬ ચૈત્ર શુદિ ૫ શુકે નવાનગર મુ. ક્ષચંદ્ર Page #403 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત | [૩૦] જૈન ગૂર્જર કવિઓ પર ગણિ શિ. મુ. મેધચંદ્રણ છેલ્લે તારાતંબલની વાત છે. પ.સં.૧૭, મ.જૈ.વિ. નં૬૨. (૪૧૪૯) સીમંધર જિન વિજ્ઞપ્તિ (ગુ.) બાથ (૧) સં.૧૭૮૬ શ્રા.વ.૭ અહમ્મદાબાદ મધ્યે. ઉ.ખા.ભં.ઝ. (૪૧પ૦) સિંદૂર પ્રકરણ બાલા, (૧) ગ્રં.૬૦૦, લ.સં.૧૭૮૬, પ.સં૩૫, સેલા. નં.૪૭૨૭. (૪૫) નવતત્ત્વ બાલા (૧) સં.૧૭૮૬ આસાઢ વ.૧૩ . રૂચિરકુશલ શિષ્ય મુનિ વન-- કુશલ લ. સ્વવાચનાથે. પ.સં.૭, મ.જે.વિ. નં.૫૪૮. (૪૧પર) દંડક બાલા, (૧) સં.૧૭૮૭ મહા શુદિ ૭ જેસલમેરૂ દુર્ગે વા. યશસમગણિના. માણિજ્યવલ્લભ પં. ક્ષમાવર્ધન પઠનહેતવે. ગેડીજી. (૪૧૫૩) દીપાલિકા ક૯૫ બાલા, મૂળ જિનસુંદરકૃત (સં.૧૪૮૩). (૧) લ.સં.૧૭૮૭, ગં.૭૦૦, ૫.સં.૩૬, સેં.લા. નં.૨૮રર. (૪૧૫૪) ઉપદેશમાલા બાલા, (૧) પં. અર્જુનસાગર શિ. પં. નારાયણસાગરગણિ શિ. ગુણપતિસાગર લિ. સ્વઅથે સં.૧૭૮૭ વૈશાખ શુ.૧ ભમે. પ.સં.૨, ગોડીજી. નં-૬૧૩. (૪૧૫૫) સંગ્રહણી બાલા. (૧) સં.૧૭૮૮ ક.ગુ.૪ લિ. ભાગ્યવિજયેન આગરા નગરે. પ.સં. ૫૧, યશવૃદ્ધિ. (૧૫૬) નવતત્ત્વ બાલા, (૧) સં.૧૭૮૮ કાશુ.૫ ભ. હીરવિજયસૂરિ શિ. મહે. કનકવિય. શિષ્ય ઉ. પુણ્યવિજય શિષ્ય પં. ગુણવિજય શિષ્ય પં, માનવિજય શિષ્ય પં. વિમલવિજય ભ્રાતા પં. સૂરવિજય પં. વીરવિજય લિ. વાલુસણ મધ્યે શિષ્ય અમીવિજય વાચનાથ. જૈનાનંદ. (૪૫૭) સંગ્રહણી બાલા - (૧) પ. પદ્મવિગણિ ન્યાનવિજયગણિ શિ. માણિક્યવિજય શિ. પં. જીવવિજયગણિ શિ. કુશલવિગણિ મહણવિજ્યગણિ ચતુવિજયગણિ સુંદર વિજય વિ. સં.૧૭૮૮ શાકે ૧૬૫૩ ફા.શુ.૪ ભગવાસરે Page #404 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧] અજ્ઞાત કેલવા નગરે મેદપાટે. પ.સં.૬૧, ચિત્રમય, જિનદત્ત. મુંબઈ. પેા.૯, (૪૧૫૮) આરાધના પ્રકરણ ખાલા, મૂળ સામસુંદરસૂરિકત (૧) સં.૧૭૮૮ આષાઢાદિ અષ્ટમી ગુરૌ ૫. અમીચંદ્રગણિના લાલપુરે લ. પ.સ',૮, ગેાડીજી. ન.૪૧૪. (૪૧૫૯) કલ્પસૂત્ર ખાલા, (૧) સં.૧૭૮૯ ફા.વ.પ ગુરૌ લિ. ઋ. હેમચંદ્રજી પઠનાથ ઋ કર્મચંદ્ર રામજી લિ. ભાનુપુરે. પ્ર.વિ. અમ. (૪૧૬૦) પડિલેહણ વિચાર પર ખાલા, મૂળ આણુ વિમલસૂરિ શિ. વિજયવિમલકૃત પ્રાકૃત ૩૨ ગાથા. (૧) લ.સં.૧૭૮૯ વૈ.શુ.૧૩ સામ રામસેન્ય નગરે. ૫.સ.૬, વીજાપુર. ન’.૨૮૪. (૪૧૬૧) સ્થાનાંગ સૂત્ર વાર્તિક (૧) લ.સં.૧૭૮૯ મેડતા નગરે. ૫.સ.૨૭૫, પ્ર.કા.ભ. વડા. દા.૭૨ ન’.૭૩૩. (૪૧૬૨) જ’ભૃચિરત્ર પર બાલા, મૂળ પદ્મસુંદરગણિકૃત પ્રાકૃત. (૧) સં.૧૭૯૦ મા વિદુ ! ઈંદુવારે પં. નારાયણસાગર શિષ્ય ગુણપતિસાગર લિ. મુતિ જોયતા વાચનાથે. ૫.સ.૩૪, ગોડીજી. ન.૩૫૬. (૪૧૬૩) ઉત્તરાધ્યયન સૂત્ર ખાલા, (૧) શ્ર,૯૫૨૫ સ.૧૭૯૦ પ્ર. આષાઢ વદ ૯ શન ટી ૩૯ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર વહેંગાલ દેશે મકસુદ્રાબાદ નગરે ભીરપુરે લ. પ.સ’.૧૩૦~ ૧૬, ગુ. ત.૫૭–૧. (૪૧૬૪) ઉપાતિક સૂત્ર ખાલા. (૧) લ.સ’.૧૭૯૦, પ.સં.૧૨૬, પ્ર.કા.ભ. ન.૧૭૦૮, (૪૧૬૫) જીવનદીપક બાલ), (૧) સં.૧૭૯૧ પેા.શુ.૧૧ ભામ. આણુ ધીરગણિ લિ. નવહર મધ્યે. ૧.સ.૧૪, અભય. ન.૨૫૪૨. (૪૧૬૬) ઉપાસક દશાંગ સૂત્ર સ્તમક (૧) સ.૧૭૯૧ શ્રા.વ. અંચલગચ્છે માહાવછગણિ શિ. પં. માણિકલાભ શિ. મુ. સત્યલાભગણિ લિ. માંડવિ બિંદર. વિ.મે, અમ. Page #405 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૯] જન ગૂર્જર કવિઓ: ૫ (૪૧૬૭) કપસૂત્ર અથે દીપિકા સુંદરી (૧) સં.૧૭૮૧ ગ્રં ૬૯૬૫, પ.સં.૧૯૯, સેલા. નં.ર૭૫૭. (૪૧૬૮) લેકનાલિકા દ્વાર્વિશિકા બાલા, (૧) લ.સં.૧૯૧, પ.સં.૩, વાડી પાર્શ્વ, પાટણ દા.૧૫ નં.૧૯ (૪૬૯) પાક્ષિક સૂત્ર બાલા, (૧) લ.સં.૧૭૮૧, ૫.સં.૧૭૩, વાડી પાશ્વ. પાટણ દા.૧૬ નં.૨. (૪૧૭૦) સપ્ટનય વર્ણન (૧) ઉપર્યુક્ત “પાક્ષિકસૂત્ર બાલા.” સાથે. (૪૧૭૧) સંબધ સત્તરી બાલા (૧) લ.સં.૧૭૮૧, પ.સં.૭, વાડી પાશ્વ, પાટણ દા.૧૬ નં.૩૬. (૪૭૨) દશન સપ્તતિ બાલા, (૧) લ.સં.૧૭૮૧, .સં.૩, વાડી પાર્ધ. પાટણ દા.૧૬ નં.૪૬. (૪૧૭૩) ઉપદેશમાલા બાલા, (૧) લસં.૧૭૮૧, ૫.સં. ૭૧, લીં.ભું. દા.૩૧ નં.૧૨. (૪૧૭૪) ભેજપ્રબંધ બાલા, (૧) સં.૧૭૮૧, ૫.સં.૧૮૭, પ્ર.કા.ભં. વડો. ન’.૯૯૫. (૪૧૭૫) દંડક તબક (૧) સં.૧૭૯૨ ચે.શુ.૧૫ લિ. પં. રવિવિજ્ય પં. કેસરવિજય શિ. ગ. ગણેશવિજય લિ. જયચંદ પઠનાર્થ. નિ.વિ. ચાણસ્મા. (૪૧૭૬) દાન શીલ તપ ભાવના (ગુ.) સસ્તબક (૧) સં.૧૭૮૨ પિ.વ.૨ ૫. રામવિજય શિ. હંસવિજ્ય શિ. જયવિજ્ય પઠનાર્થ બિલાડા નગરે લિ. વિ.વી. રાધનપુર, (૪૧૭૭) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા, (૧) ગ્રં ૬૭૬૮ લ.સં.૧૭૯૨, પ.સં.૨૮૩, લીંભ. દા.૬ નં.૭. (૪૧૭૮) દશવૈકાલિક સૂત્ર બાલા, (૧) સં.૧૭૮૩ શાકે ૧૬૫૮ કા.શુ.૫ સૌમ્યવાસર ભીડર ગ્રામે લિ. ભેજ મુનિના. પ.સં.૩૧-૨૩, ગુ. નં.૫૬-૨૦. (૪૧૭૯) કલ્પસૂત્ર બાલા, (૧) સં.૧૭૯૩ માર્ગશીર્ષ શુ.૩ ગુરૌ રાજદ્રગે નાગોરી સીરાય મધ્યે ભ. વિજયપ્રભસૂરિ-મહે. વિમલવિય-મહો. શુભવિજય-પં. હિતવિજ્ય-પ. માણિક્યવિજય બ્રાતૃ પં. ઉત્તમસુંદર-મુનિ વિવિજય લિ. Page #406 -------------------------------------------------------------------------- ________________ [33] અઢારમી સદી ઉ.વિ. ચાણસ્મા. (૪૧૮૦) નારચંદ્ર સ્તમક (૧) સં.૧૭૯૩ ફા.શુ.૧૩ ચંદ્રવારે પ. પ્રેમચ`દગણિ લિ. ખમણેાર નગર. વિ.દા. છાણી. (૪૧૮૧) ભાવપ્રકરણ ટમા (૧) સં.૧૭૯૪ પેા.શુ.૮ રવિ. લિ. વારાહી મધ્યે ૫. રગવિજયગણિભિઃ જૈનશાળા વિનપુર. (૪૧૮૨) રત્નસ`ચય અથવા સિદ્ધાંત સારાદ્વાર તમક (૧) સ’.૧૭૯૪ ચૈ.વ.૬ રવિ પ્રતિષ્ઠા નક્ષત્રે શ્વેતા ગ્રામે. વિ.વી. રાધનપુર. (૪૧૮૩) રાયપસેણી સૂત્ર ખાલા. (૧) લ.સ.૧૭૯૪, પૃ.સ.૧૦૩, લી.ભ. દા.૪૧ નં.૧૦. (૪૧૮૪) કલ્પસૂત્ર ખાલા. (૧) સં.૧૭૯૪ શાકે ૧૬૫૯ ફ્રા.શુ.૧૧ ૫.... ચતુરવિજય ૫. વિવેકવિજય-૫. પ્રમેાદવિજય-૫. ત્યાંતવિજયગણિ વાચનાથ ૫. નેમિવિજયગણિ સમીનગર મધ્યે લિ. નિ.વિ. ચાણસ્મા અજ્ઞાત (૪૧૮૫) કલ્પસૂત્ર ખોલો. (૧) સં.૧૭૯પ ભા.વ.૭ બુધ બીલાડા ચાતુર્માસ વા. દુર્ગા દાસગણિ શિ. પં. જગરૂપ લિ. તશિ. ૫. થાંનચદ્રાદિ સપરિકરાણાં વાચનાય. ૫.સ.૧૮૫, જૈન આત્માનંદ સભા ભાવ. (૪૧૮૬) લઘુ ક્ષેત્રસમાસ માલા. (૧) સ’.૧૭૯૫, પ.સ.૪૬, હું....ભ. નં.૧૧૧૫. (૪૧૮૭) ભક્તામર ખાલા. (૧) સં.૧૭૯૬ આશ્વિન શુ.૧૨ વા. કલ્યાણુ.સ શિ. સદાર ગ બ્રેલીયાસર મધ્યે રતનસી લિ. પ.સ`.૨, ૩ટક, અભય. (૪૮૮) ન‘દીસૂત્ર ખાલા. (૧) લ.સ’.૧૭૯૬, પ.સ.૮૯, પ્ર.કા.ભ. વડા. દા.પ૬ નં. ૫૧૦. (૪૧૮૯) ગણિતસાર ટિપ્સન મૂળશંભુનાથ વિરચિત. (૧) સં.૧૭૯૭ ભા.શુદિ ૮ ધે લિ. મુ. વિજયસાગર અંત્ર મધ્યે. પુ.સ’૯, મ.જે.વિ. ન.૧૫૨, Page #407 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત. [૩૯૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫. (૪૧૯૦) પટ્ટાવલી માલા. (૧) સં. ૧૭૯૭ કા.સુ.૯ ૫, ચાનવિજય પંન્યાસ શિષ્ય વિવેકવિજય લિ. વર મધ્યે. જૈ.વિ. અમદાવાદ. (૪૯૧) કલ્પસૂત્ર માલા. (૧) સં.૧૭૯૮ શ્રા.શુ.૬ સેામ સાણુંદ ગ્રામે પં. અમરવિજયગણિતા લિ. પાસ’.૨૧૧, ખેડા ભ’. (૪૯૨) ક્ષેત્રસમાસ સ્તબક (૧) સં.૧૭૯૮ શાકે ૧૬૬૩ પો.વ.૧૧ ગુરૌ પં. ગણેશચિગણુના લિ. સાધ્વી લક્ષ્મી પઠનાય. વિ.દા.છાણી. (૪૧૯૩) ક્ષેત્રસમાસ બાલા, (૧) ઉપયુક્ત પ્રતની મિતિ. દીવખંદિર મધ્યે. વિદ્યા. છાણી, (૪૯૪) ‘દેવાપ્રભા’ સ્તવ માલા. (૧) સં.૧૭૯૮ વિમલવિજય શિ. પં. વીરવિજય શિ. અમીવિજય વાચનાર્થે લિ. જૈનાન ૬. (૪૧૯૫) શ્રાવકના અતિચાર (૧) લ.સ.૧૭૯૮ પરમકુશલગણિ શિ. રામકુશલેન. જે.એ.ઇ.ભ.. પેા.૫૭ નં.૧૩૧૯. (૪૩૯૬) ક્ષેત્રસમાસ ખાલા (૧) લ.સ.૧૭૯૮, પ.સં.પ૬, વિ.દા. નં.૭૬૮. (૪૧૯૭) સંગ્રહણી માલા, (૧) સં.૧૭૯૮ ગ્રં.૧૭૫૧, ૫.સ’.૪૭, પ્ર.કા.ભ. કા.૭૪ નં.૭૪૧. (૪૧૯૮) ષટ્ પ'ચાશિકા ખાલા મૂલ વરાહમિહિરાત્મજ કૃત. (૧) સં.૧૭૯૯ પાસ વિદ ૬ સામે. ૫.સ.૧૧, મ.ઐ.વિ. ન.૨૧૬. (૪૯૯) શ્રાવકના અતિચાર (૧) સ’.૧૭૯૯ શાકે ૧૬૫૮ શ્રા, શુદિ ૧૦ ભેામ લ. મુનિ કૃપાસાગરેણુ. પ.સ’.૭, ગોડીજી. નં.૩૨૧. (૪૨:૦) મૌન એકાદશી થા સ્તમક (૧) સં.૧૭૯૯, પ.સં.૧૩, પ્ર.કા.ભ. નં.૮ ૫૩. (કર૧) ભતૃ હિર શતકત્રય પર બાલા, (૧) લ.સં.૧૭૯૯, ૫.સ.૨૭, લીંભ, દા.૨૮ નં.૧૫. Page #408 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫] અજ્ઞાત (૪૨૦૨) ગુણસ્થાન સ્ત, બાલા, (૧) સં.૧૮૦૦ અ.વ.૧૦ લિ. મરેટ મધ્યે ભુવનવિશાલ સ્વપઠનાથ*. વીકા. (૪૨૦૩) જબૂસ્વામી કથા (ગુ. ગદ્ય) (૧) સં.૧૮૦૦ આસોજ સુદ ૧૩ ૫. હરહંસ લિ. વિક્રમપૂરનગરે ઋષભદેવજી સત્ય છે. પ.સં.૧૨, મારી પાસે. (૪૨૦૪) ષષ્ટિશતક બાલા, (૧) સં.૧૮૦૦ આસો વદ ૨ શુકે સમિદાસ વસ્તાઈ પોતાનિ મતિને અનસારે અર્થ જોઈને લખે છે. (૪૨૦૫) સ્થાનાગ સૂત્ર બાલા, (૧) સં.૧૮૦૦ ગ્રં.૧૨૦૦૦, ૫.સં.ર૭૩, સેં.લા. નર૯૯૨. (૪ર૦૬) સંગ્રહણી બાલા, (૧) લ.સં.૧૮૦૦, ૫.સં.૬૬, તા.ભં. દા.૫૮ નં.૫. (૪ર૦૭) નંદિસૂત્ર બાલા, (૧) લ.સં.૧૮૦૦ ગ્રુ.૨૨૬૫, ૫.સં.૪૯, પ્ર.કા.ભં. વ. નં.૧૭૦૫. (૪૨૦૮) શિવા દૂધડિયા સસ્તબક (ભાષામાં) (૧) લ.સં.૧૮૦૦, ૫.સં.૨૪, વિ.દા. નં.૫૩૫. (૪૦૯) સમ્યક્ત્વ કૌમુદીથાનક બાલા (૧) લ.સં.૧૮૦૦, શાકે ૧૬ ૬૫, પ.સં.૮૧, ગે.ના. નં.૨૦૩. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૯૦-૯૪, ભા.૩ પૃ.૧૬૪૯-૧૬ ૬૭.. ક્રમાંક ૪૦૪૭ અને ૪૦૪૮ની કૃતિઓની હસ્તપ્રત પહેલાં લી.ભંની જણાવેલી, તે પછીથી પ્ર.કા.ભં. કર્યું છે. ક્રમાંક ૪ર૦૦ની કૃતિની હસ્તપ્રત પણ પહેલાં કયા લહિયા પાસે, અમદાવાદમાં હોવાનું તેંધેલું તે પછીથી પ્રકા.ભં.ની પ્રત બતાવી છે. એક કૃતિનામવાળી કેટલીક પ્રતિ એક સાથે મૂકેલી, પણ સામાન્ય રીતિ એમ ક્યું નથી અને તે એક જ બાલાવબોધ હોવાનું તાત્પર્ય અભિપ્રેત જણાતું નથી, તેથી અહીં સવ બાલાવબોધ અલગ ક્રમાંકથી જ મૂક્યા છે. દીપાલિકા ક૯પનો લ.સં.૧૮૦ને બાલાવબોધ ૧૯મી. સદીમાં ફેરવ્યું છે.] Page #409 -------------------------------------------------------------------------- ________________ [જૈન ગૂર્જર કવિઓમાં ન નોંધાયેલી હોય તેવી ગુજરાતી કૃતિઓની અહીં કેટલોગગુરા તથા જૈડાપ્રેસ્સામાંથી પૂર્તિ કરી છે. જૈન ગૂર્જર કવિઓમાં બાલાવબોધના આરંભઅંતના ભાગ સામાન્ય રીતે ઉદ્ભૂત થયા નથી ને કેટલોગગુરા તથા જેહાપ્રોસ્ટામાં ઉદ્દ્ભૂત થયા છે. તેથી એવા બાલાવબે જૈન ગૂર્જર કવિઓમાં સેંધાયેલા હોવા છતાં ફરીને નેંધ્યા છે. જે કર્તા કે કૃતિ જૈન ગૂર્જર કવિઓના મુખ્ય ભાગમાં આવી ગયેલ છે તેના ક્રમાંક એના એ જ રાખ્યા છે. બાકી ક્રમાંક નવેસરથી આગળ ચલાવ્યા છે.] વિક્રમ અઢારમી સદી ૮૩૬ આનંદઘન [જુઓ આ પૂર્વે ભા.૪ પૃ.૧.] (૪૨૦) + આરતી પદ [અથવા આદિનાથ સ્તવન) ૭ કડી રાગ પ્રભાતી. આજ મહારઈ ગ્યારું મંગલ જયારે દેખ્યો મઈ દરસ સરસ જિનજીક સોભા સુંદર સારા. આ. ૧ છિનછિન જિન મનમોહન અર ઘસ કેસર ઘનસાર, આ. ૨ ધૂપ ઉખે કરે આરતી મુખ બેલે જયકાર. આ. ૩ વિવિધિ ભાંતિકે પહ૫ મંગાવો સફલ કરે અવતાર. આ. ૪ સમવસરણ આદીસર પૂજું ચઉમુખ પ્રતિમા ચ્યાર. આ. ૫ હિયઈ ધરી બારઈ ભાવના ભાવો એ પ્રભુ તારણહાર. આ. ૬ સકલસંધસેવક જિનજીક આનંદઘન ઉપગાર. આ Page #410 -------------------------------------------------------------------------- ________________ [349] —તિ આરતીપદ". (૧) લિ. પં. રત્નપ્રમાદમુનિઃ શ્રી વીકાનેર મધ્યે સં.૧૮૫૭ વષે મિતિ જે વદિ ૯ દિને. ૫.સ'.૩-૧૩, તેમાં પુ.૨, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૨૫/૧૯૭૪. પ્રકાશિત ઃ ૧. અહીં” ઉપર. [૨. આનંદધન એક અધ્યયન (કુમાર-પાળ દેસાઈ). ૩. અપ્રગટ સઝાય સ`ગ્રહ તથા અન્યત્ર.] [જૈહાપ્રાસ્ટા પૃ.૧૯૫-૯૬ ] અઢારમી સદી ૮૪૧. જ્ઞાનસાગર [જુએ આ પૂર્વે ભા૪ પૃ.૩૭.] (૪૨૧૧) + સમસ્યાબંધ સ્તવન ૬ કડી લીના રે મન મેરા જિતસે ઉદધિતાપતિ-ન દત વનિતા અનીસ રહે. જ્યે પ્રેમ મદનસે લીના રે મન મેરેા જિતસે, જ્યું ગીરીરાજતા તસ સાંમી તાસ તિલક કુપ્પાર રાહણ સેં, લીને રે. જ્યું દધિસૂતવાહન તસ રિપુ કે લય લાગી અસાડે. ધન સે, લીને રે. ધનપતિ કવણુ કવણુ ગૌરીપતિ ત્યાગ હૈ......કહા કહા મેનસે, લી. સીહ વસે કહા સુત કુણ પ્રસરે. કવણુ તા આગે ધારેા મનસે, લીના રે. આદ્ય અક્ષર સુ...()યાનસાગરકા સાહિબ મ જત સેવા ધનસે જ્ઞાનસાગર ૧. જે છે ૪ લીના રે મન મેરા જિત સે, ~~~સમસ્યાબ ધસ્તવન. આદ્ય અક્ષર લેવેા. (૧) સં.૧૭૬૨ આસા વર્દ ૫ બુધે લિખિત શ્રી સ્તંભતીર્થે પ શ્રી ૫ શ્રી રત્નહ સગણિત શિષ્ય પં. શ્રી રાજ સેન સ્વયં વાચનાથ શિષ્ય ગણિ તત્ત્વહંસ ગુરુભ્રાતા ગણિ ઉત્તમહંસ. પ.સં.૧૦~૧૭, પ.ક્ર.૧૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫,૧૯૨/૨૨૩૩ (સાથે જ્ઞાનસાગરકૃત આર્દ્રકુમાર રાસ' છે). ૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ જૈિહાસ્ટા પૃ.૪૬૫. ત્યાં જ્ઞાનસાગરશિષ્યની કૃતિ ગણાવાયેલી, પણ કતૃત્વ સ્પષ્ટ જ્ઞાનસાગરનું છે, અને “આદ્રકુમાર રાસ'ના કર્તા તે જ આના કર્તા માનવામાં બાધ નથી.] ૮૫૫. જિનહષ (ખ. શાંતિ હર્ષશિ.) [જુઓ આ પૂર્વે ભા.૪ પૃ.૮૨.]. (૪ર૧૨) મુનિપતિ ચરિત્ર ૧૬ ખંડ રા.સં.૧૭૫૪ ફા.સુ.૧૧ પાટણમાં આદિ દૂહા. નમો નમો પરમાતમાં સંસારાવાર પામ્યૌ જે સહુ વસ્તુન જણ્ય જિણિ વિસ્તાર. અંત – મણિપતિચરિત્ર નિહાલિને મે કીધ એ રાસ, મ. શ્રવણે સુણિજ્ય ભાવિ હિયડામૈ ધરિ અધિક ઉલાસ. ૨૮૯ મ. સંવત સતરે ચઉપનને ફાગુણ સુદિ ઇગ્યારસે જાણિ, મ. પાટણ માહે મેં રચ્યઉ વાંચેયો એ રાસ સુજાણ, ૨૫૦ મ. શ્રી ખરતરગચ્છ ગુણનિલૌ શ્રી જિનચંદ્ર સૂરીસર રાજ, મ. શાંતિ હરખ વાચક તણું શિષ્ય પ્રતાપી જિનહરખ સમાજ, ૨૫૧ મ. –ઇતિ મણિપતિચરિત કાષ્ટમુનિકથાનક પડશે સમાપ્ત. (૧) સં.૧૭૫૪ વષે ફાગુણ સુદિ કાદશી તિથૌ લિખિત વાચનાચાર્ય -શ્રી શ્રી મગણિવરાણાં શિષ્યમુખ્ય વા, શ્રી શાંતિવર્ષગણિમણીનાં અંતિવાસિના જિનહેણ સહષેણ શ્રી પાન મથે પાર્શ્વનાથ પ્રસાદાત. પસં. ૮૦–૧૫, પ્ર.એ.લા. નં.૧૮૯૭.૧૫૮/૨૬૩૭. (કવિની સ્વલિખિત પ્રત.) (૩૦૭૮) [+] સ્તવન પદ સઝાયાદિ સંગ્રહ [આ પૂર્વે ભા.૪ પૃ.૧૪૧.] ૧૪ + [વિમલનાથ વિનતિ પદ] મેરે ધણીસે પ્રીત બણાઈ સાડઈ ધણસઈ પ્રીત બણાઈ તનમન મેરે હી અરસપરસ ભયઉ જઇસઈ મઈ ચંપકી લોય મિલાઈ. ૧ મે. કેડિ ભાંતિ કરઈ સકે તે ભી મઈ જિનજીસઈ નેહ ન જાઈ. ૨ મે. અંગઅંગ મેરે રંગ લાગે ચેલામછડકી ભાંતિ બણાઈ. ૩ મે. Page #412 -------------------------------------------------------------------------- ________________ [*] જિતહષ અવર નાંમ ન ધરું સિર ઉપર અવર મહે! દેખ્યા ન સુહાઈ. ૪ મે. અઢારમી સદી વિમલનાથ મુઝ સેવક જણાં તા જિનહરખ નવે નિધિ પાઈ, ૫ પ્રાંણધણીસઇ પ્રીતિ ખણાઈ. ~~~અતિ પદ. (૧) સ્તવનસંગ્રહ, પ.સ’.૩૫-૧૫, ૫૪.૩૫, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૪, ૪૨૦/૨૧૧૪. ૧૫ પાશ્વજિત ગીતા ૮ કડી આ≠િ“ વયન હમારા લાલ હીયઇ ધરીજઇ સેવક ઉપરિ સાહિબા મહિર કરીજઇ લાલ પાસ જિનેસર વાલ્ડા અરજ સુણીજઇ. ટેક અરજ સુણીજઇ અંતર ખેાલ મિલીજઇ લાલ. અંત – તું જગનાયક લાયક તેજ િદા કહુઇ જિનહરખ તુમ્હારા મઇ બંદા લાલ. -ઇતિ પાશ્વ જિન ગીતાં. (૧) ઉપર્યુક્ત પ્રત, ૫.૪.૯. -ઇતિ શ્રી સીમાઁધરસ્વાંની બૃRsસ્તવન' (૧) ઉપર્યુક્ત પ્રત, ૫.૪.૩૫ ૧૬ સીમંધરસ્વામી બૃહસ્તવન ૧૫ કડી આઢિ – ઢાલ એ બે મુનિવર હિરણ પાંગર્યા રે એહની. ચાંદલીયા સદૈસા જિતવરનઇ કહઇ રે ઇતરા કાંમ કરે અવસાર રે બારઇ પરખદ જેહનઇ એલગઇ રેશ્રી સીમંધર જગઆધાર ૨. ૧ ચાં. અંત – કેઇ પડવજ સાહિબા સૂરૂં કરૂં રે કહેતાં મનમઇ આવઇ કાંણુ રે શ્રી સીમધર તૂત જાણુઇ સદ્ ર્ શ્રી સેામગણિ જિનહરખ સુજાણ રે. ૧૫ ચાં. સ`પૂછ્યું. ૧૭ સીતા સઝાય ૯ કડી આદિ ૧ પા. ૮ પા. ઢાલ રસીયાની. દ્વીજ કરે રે પાવક જાનકી પૈસે. અગનિકુડ માહિ, મેરા સી. નિજ પ્રીતમને કહઇ ઇમ કામણી ચાલેા જોવા રંગ રે નહિ, મેા. ૧ લબાહાલા કુંડ ખણાવીયા એક જોયણના માન, મે. Page #413 -------------------------------------------------------------------------- ________________ જીવણ [૪૦] જૈન ગૂર્જર કવિઓ। : ૫. ઝલઝલ મિલી બાહામણી ફુલ્યા જાણે કેસુ સમાન, મેા. ૨૬ી. અંત- પુખ્ તણી એ સિરિ વૃષ્ટિ સુરે કરી ધિને સીતા નાર, મે. સીયાં તી માહે એ મેાટી સતી એહના ધન્ય અવતાર, મા. ૮ દ્વી. નિષ્કલંક થઈને વ્રત આર્યાં રાખ્યા જગમાં રે નામ, મેા. ચારિત્ર પાલી સુરસુખ ભાગવઇ કરઇ જિનહરખ પ્રણામ, મા. ૯ શ્રી. ~ઇતિ સીતા સજ્ઝાય સંપૂણ્યું. (૧) પ.સ’.૪–૧૫, ૫.૪.૪, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૨૦૭૨૬૮૩. ૧૮ [+] નંદીષેણુ સઝાય ૧૧ કડી આદિ ઢાલ મેરે નંદના એની વહિરવેલા પાંડુ સ્યઉ રે હાં સાગૃહનગર મઝારિ નદિષેણુ સાધુજી કમસ યાગઇ આવીયઉ રે હાં વેશાનઇ ઘરબારિ ૧ નં. અંત – ફેરી ચરિત્ર આદર્યું રે હાં આલેયાં સહુ પાપ નં. - કહું જિનહરખ નમું સદા રે હાં ચરણકમલ સુખવ્યાપ. ૧૧ નં. —ઇતિ શ્રી નર્દિષેણુ મુનિ સિઝાય સપૂછ્યું, (૧) પ્રતમાં આગળની કૃતિ ‘અજનાસુંદરી ચેાપાઈ'ને 'તે ઃ સંવત ૧૭૬૪ વર્ષે માધ સિત પૂર્ણમાસ્યાં સેામત્રાસરે શ્રી પત્તનપુરે લિખિત વા. શ્રી ઉદય ગણિ શિષ્ય વા. શ્રી ભક્તિવિશાલગણિ શિષ્ય પૂ. રત્નસિંધુરેણુ લિપીકૃત શ્રેયાસ્તુઃ સદાસ દા. પ.સં.૧૬-૧૭, તેમાં છેલ્લું પત્ર. ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૫૬૪સી. [પ્રકાશિત ઃ ૧. જિન ગ્રંથાવલી.] [જૈહાપ્રાસ્ટા પૃ.૨૬૨, ૨૭૧, ૩૦૪, ૫૩૯ તથા ૫૭૩-૭૪; કેંટલોગગુરા પૃ.૫૪.] ૧૧૯૮. જીવણ (૪૨૧૩) મ‘ગલકલશ ચાપાઈ [અથવા ચરિત્ર] ર.સ.૧૭૦૮ આસા શુ. અ’બકામાં - આઢિ – દોહરા, પણુવિ સીસિધર, પ્રમુખ વિહરમાન જિનરાજ, તિમરવિકારણ અધહરણુ, સેવ્યાં આનંદ થઈ. ચૌવીસઇ જિષ્ણુપઇ નમાં, નમાં સયલ ગણુધાર, શ્રી સુહગુરુને પણમ કર, માંગાં બુધિવિચાર. ૧ Page #414 -------------------------------------------------------------------------- ________________ ક. ૧૦ અઢારમી સદી [૧] પચ મુનિ શ્રી સરસ્વતિ બલબલિ નમ, દેહિ બુધ મુહિમાય, પંચ પ્રષ્ટિ સિમર સદા, સુભમતિ કે વરદાય. મહાબલી જગ કર્મ છઈ, સુખદુઃખ કર્મ સહાઈ, સાંભલ જેથૈ કાન ધર, જપ કથા બનાઈ. અંત - તાસુ સસ જીવણ ભણજી ચર્લાવિત સંઘર્ન ધાર ખિમજ સકલ માયા કરીછવલી જિન સયલ સહાઈ. કે. ૯ ભાસે કવીસ સીંહ કરુજી ભણહિ ક્રિકે નરનાર રિધ વિધ સુખસંપદાજી લહત મંગલચાર. દિલીપતિ પણિ જગતગુરુજી સાહજહાં નરરાઇ નૈર અબકામ ભણીજી મરઉ તાપા સુખદાય. ક. ૧૧ (૧) ઇતિ શ્રી મંગલલ ચૌપઈ સંપૂરનું લિખતે પૂજ્ય રૂપા ષ તતસિષ્ય સુધા સંવત ૧૮૭૭ મિતી ચૈત્ર સુદી તિથૌ ૧૫ બુધવાર. સંપૂર્ણ લિખયા પટીનગર મધે સુભ સ્થાને. પ.સં.૨૬-૯, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.રા-૯૧. [મુપુગૃહસૂચી – જીવણજીને નામે.] [કેટલોગગુરા પૃ.૧૪-૧૪૭. ત્યાં કૃતિનો ર.સં.૧૭૭૮ નોંધાયેલ છે. પરંતુ મુપગૂહસૂચીમાં ર.સં.૧૭૦૮ સાથે લે.સં.૧૭૮૧ની પ્રત નોંધાયેલ છે તેથી એ ૨.સં. અધિકૃત માન્યો છે. અહીં રચનાસંવતદર્શક પંક્તિઓ ઉતારી નથી. કર્તાનામ પણ અહીં જીવણસિંહ દર્શાવ્યું છે, પરંતુ ઉદ્દધૃત ભાગમાં માત્ર “જીવણ મળે છે અને તેને મુપુગૃહસૂચનો ટેકો છે.] ૧૧૯. પાચંદ્રમુનિ [આ પૂર્વેના નં.૯૦૧ કે ૯૧૨ હેવાનું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.] (૪ર૧૪) નેમ રાજિમતી સઝાય ૧૫ કડી (૧) પ.સં.૯-૧૬, ૫.ક્ર.૧૧થી ૧૯, તેમાં પ.૪.૧૭, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ-૧૯. [કેટલોગગુરા પૃ.૧૩૦.] ૧૨૦૦. હિરાણુંદ આ પૂર્વેના નં.૯૪૦ કે ૧૧૧૯ હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી.] ૨૬ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધમસિંહ [૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૪૨૧૫) નેમિનાથ સઝાય ૨૧ કડી આદિ– ઉત્રાધેન (મોઝારિ કહિ સ્વામી વીર જિણે અંત – ભણિઈ હીરાનંદ સતિ કરો. (૧) પસં૯-૧૬, ૫.ક્ર.૧૧થી ૧૯, તેમાં પ૧૪, ઇડિયા ફિસ લાયબ્રેરી નં. ગુ-૧૯. [કેટલેંગપુરા પૃ.૧૩૦.] ૯૧૬. ધમસિંહ (મ. વિજયહર્ષશિ.) [જુઓ આ પૂર્વે ભા.૪ પૃ.૨૮૬.]. (૩૨૭૫ ક) + [સુકુલીન-અકુલીન સ્ત્રી વિશે છપ્પા] કિતિક્રમાંક ૩ર૭૫ “પ્રાસ્તાવિક છપય બાવની અંતગત જણાય છે.] આદિ – સુકુલીણી સુંદરી મીઠાબોલી મતિવંતી ચિત ખઈ અતિચતુર જીહજીકાર જયંતી દાતારણી દીપતી પુણ્યકરણ પરકાસૂ હસતમુખિ ચિતહરણું સેવિ સંતોષઈ સાસૂ સુકુલીણ સીલ રાખઈ સુજસ ગઈ લાજ નિજ ગેહની ધરમસી જેણુ કીધો ધરમ ગુણવંત પામે ગેહની. ગુણહીણી ગોમરી બડકબોલી બહુરંગી ચંચલગતિ ચોરટી અધિક કુલટા ઊધંગી સતવિટ્ટણી સુંબણી દૂઠા ચિત્તિ દુરભાસૂ કરતી ઘરમાં કલહ સંકતી જાયઈ સાસૂ નાહરી નારિ ગુજઈ નિપટ ધૂજઈ નિત ઘર ધણી ધરમસી જેણુ ન કીધો ધરમ પામે ઈણ પરિ પાપણી. ૨ (૧) લિ. સગની/બ્રેન નુમિમાં. પ.સં.૪-૧૬, ૫.ક્ર., .સ્ટે.લા. નં.૧૮૯૫.૨૮૭/૨૩૧૦. (૩૨૮૨) ચોરાશી અશાતના સ્તવન ૧૮ કડી આદિ- જયજય પાસ જગધણી સભા તાહરી સંસાર સુણી આયઉ દૂ પણિ ધરિ આસ ઘણી, કરવા સેવા તુહ ચરણ તણી.૧ ધનધન જૈન પડઈ જજલઈ, ઉપગ સું બસઈ જિનઆલઈ આસાતને ચઉરાસી ટાલાઈ, સાસ્વત સુખ તે જ સંભાઈ. ૨ અંત – કલસ. ઇમ ભવ્ય પ્રાણી ભાવ આંણી વિવેકી શુભ વાતના Page #416 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૩] જિનબિંબ અરચઇ પરીવરજઇ ચઉરાસી આસાતના તે ગેાત્ર તીર્થંકર જ અરજઇ નામ' જેહનઇ કેવલી ઉવજઝાય શ્રી ધમસીહ વઇ જૈનસાસન તે વલી. -—તિ ઉરાસી આસાતના સ્તવ. (૧) સ્તવનસ’ગ્રહ, ૫.સ.૩૫-૧૫, ૫.ક્ર.૩૪, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૪. ૪૨૦/૨૧૧૪. માનવિજયગણિ [જૈહાપ્રાસ્ટા પૃ.૧૯૭-૯૮ તથા ૪૭૨-૭૩.] ૯૪૭. માનવિજયગણિ (ત. શાંતિવિજયશિ.) [જુએ આ પૂર્વે ભા.૪ પૃ.૩૫૯.] (૪૨૧૬) [સામાયિક] સજ્ઝાય ૧૫ કડી આદિ ઘ ક્રિયાઇ ભૂરિ રે. આંચલી. સામાયક જાણા નહી સામાયક જ્યા રૂપ રે ...મ તરા અર્થ લહેા નહીં જે કહિઉ ફલરૂપ રે. ઈમ પખાણુહ તણા સંયમતાં પણિ જોય રે ભવર વિવેક વ્યુત્સગના મેાલ કહિઆ દાય રે. અંત – ભગવતિ પ્રથમ શતકઈં કહિઉ કીજઈ એહનું ધાન રે પંડિત શાંતિવિજય તણા પ્રણમઇ નિતુ મુનિ માન રે. ૧૫ આ. (૧) પ.સં.૧-૧૩, ડિયા ક્રિસ લાયબ્રેરી નં. સ-૩૬૧૪આ. [જૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૮૩).] ૫૫. દાનવેજય (ત. વિજયદાનસૂરિ-તેજવિજયશિ.)” [જુઆ આ પૂર્વે ભા.૪ પૃ.૩૭૪.] (૪૨૧૭) ચૈત્રી પૂર્ણિમા સ્તવન [અથવા દેવવંદન] આદિ– નાભિ નરેસરવશ-ચંદ્ર મરુદેવી માતા ૧૮ [કંટલોગશુરા પૃ.૫૩. ત્યાં કૃતિ ભૂલથી કવિતા ગુરુ શાંતિવિજયને નામે મુકાયેલી છે. જુએ આ પછી ન.૧૨૨૧ અજ્ઞાત વિશેની સ`પાદકીય નોંધ.] સુરરમણી જસ સગાઇ અવદાતા કચતવરણ સમાંના કાંત કમણીય શરીર સુંદરગુણગણપૂર્ણ ભવ્ય જિન મત તરુ કીર આદીસર પ્રભુ તણા એ પ્રણમત સુરાસુરવૃંદ ૨ . 3 241. Page #417 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૪] જૈન ગૂર્જર કવિઓ મન મોજજ મુખ દેખતાં દાન મિટે દુખદંદ. અંત – ચેત્રી ઉછવ જે કરે તે લહઈ ભવદુખભંગ ૨, એ. શ્રી વિજયરાજ સૂરીસરુ દાન અધિક ઉછરંગ, એ. –ઈતિ સ્તવનં. ઈતિ શ્રી ચૈત્રી પૂર્ણિમા સ્તવનાનિ સમાપ્તાઃ. (૧) સં.૧૭૯૩ વષે પોષ વદિ ૧૦ શુક્ર શ્રી અહમૂદાવાદ નગરે ભ. શ્રી જિનચંદ્રસૂરિભિઃ શિષ્ય પં.હીરસાગર સ્વવાચનાથ.... પ.સં.૭– ૧૪, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬૨૬૫/૨પર ૬. [મુપગૃહસૂચી, જૈજ્ઞાચિ ભા.૧, (પૃ.૨૭૪, ૪૧૩).] (૨૧૮) કમ સઝાય ૯ કડી આદિ– કપૂર હોઈ અતી ઉજલે રે એ દેશી. સરસતી માતા મયા કરી રે ઘ મુઝ વાણી સાર કર્મ તણા ફલ વર્ણવું રે અનંમતિ આપે માય રે. ૧ પ્રાણી મન નાણે ચીખ વાદ એ તે કરમ તણુ પ્રસાદ રે, પ્રાં. ટેક અંત – દોશ ન દિજે દેવને રે કરમ વિટંબણ હોય મુનિ દાન કહે જગજીવડા રે ધરમ સદા સૂખ જોય , પ્રાં. ૯ –ઇતિ શ્રી કરમની સઝાય સંપૂર્ણ (૧) લિ. દાનવિય. પ.સં.૫-૧૩(૧૪), પુ.સ્ટે.લા. નં.૧૮૯૬. ૧૦૨/૨૪૬૩. Tહાપ્રોસ્ટા પૃ.૨૮-૦૯ તથા ૩૮૪. “કર્મ સજઝાય ના કર્તા આ જ દાનવિજય હેવાનું નિશ્ચિતપણે ન કહેવાય.] ૬૧. જ્ઞાનવિમલસૂરિ–નયવિમલ (ત. વિનયવિમલ-ધીર વિમલશિ.) જેઓ આ પૂર્વે ભા.૪ પૃ.૩૮૨.] (૩૨૫) + મૌન એકાદશી દેવવંદન વિધિ આદ– સયલ સંપતિ ૨ તણે દાતાર શ્રી અરનાથ જિનેસ શુદ્ધ દર્શન જેહ આયે ભુય સુદર્શન-નંદને કઠિન-કર્મ-વન-વેલિ કાલે એહિ જ ચક્રી સાતમો અઢારસમો જિન એહ જ્ઞાનવિમલ સુખવર ગુણમણિને ગેહ. અંત – એકવિસમો જિન જાંણદ રે લાલ પ્રણમતાં પાતિક જાય જ્ઞાનવિમલ પ્રભુ સાનિધે રે લાલ નામે નવનિધિ થાય. ૬ Page #418 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૦] જ્ઞાનવિમલસૂરિ-નવિમલ —ઇતિશ્રી નેમિનાથ સ્તવન. દેવવ`દન મૌતએકાદશીના કાઉસગ લાગસ (૧૧)ના કીજે, બેસી ૧૧ નાકર ગણીઇ. ઇતિશ્રી ઇગ્યારસના દેવવદનવિધિ સંપૂર્ણમ્. (૧) બાઇ ધનકુયરને આતમા અર્થે લખ્યા છે સુરત બંદરે શ્રી શાંતિનાથ પ્રસાદાત્ સં.૧૯૨(?)ના વૈસાખ વદ ૧૧ દિને મુનિ વિદ્યાવિજે લપીકૃત' નવપુરા મધ્યે લેાડી પાસાલને ઉપાસરે ચામાસા (૨)હા તારે લખી છે. પ.સ’.૯-૧૨(૧૩), પ્રુ.સ્ટે.લા. ન,૧૮૯૬.૨૫૦/૨૫૧૧. (૩૪૩૭) ચૈત્યવદન, દેવવંદન, પ્રત્યાખ્યાન ભાષ્યત્રય ખાલા, ૨.સ.૧૭૫૮ સુરતમાં આદિ – ઐન્દ્રશ્રેણિનત. પાર્શ્વ" વંછિતા -સુરકુર્મ - ૧ નત્વા લિખામિ સચૈત્યવદના સ્ય વાર્તિક. અ. ભવ્યજીવને મનાવતિ પૂરવાનિ કલ્પવૃક્ષ થકી અધિક વલી કેહવા છઈ ? ઈન્દ્રિાદિકની શ્રેણી...હવે સૂત્રગાથા કહેછે છઇ. વંદિત્તુ, વાંદીનઇ વાંદવા યેાગ્ય જે સ અરિહંતાદિ પચપરમેષ્ટિ પ્રત.... અંત – વલી વિશેષાનઇ ખપીઇ આવશ્યક નિયુક્તિવૃત્તિ પ્રવચનસારાદ્વારવૃત્તિ કલ્પાકય્યશતકપ્રકરણ ઇત્યાદિ ગ્રંથ જોવા, ગા(૪૮); ઇતિ ભાષ્યયવાર્તિક એતદ્ વિદ્યુણ્ડતાર્જિત. સુકૃતં તેન સ્તાદ્ ભવિલેાકરૢ સતત નિરપાયસૌખ્યરતઃ. શ્રી જ્ઞાનવિમલસૂરિવરેણુ લિખિતા સુખાવબેાધાય પ્રાકૃતભાષાપીય' રમ્યા હૌધ્વભૂમિરિવ સિદ્ધિ શરાધિ શશાંક પ્રમિતે વર્ષે ત્ર સૂર્યપુરનગરે નિયતમ્ અનુગ્રબુહુહ્દયા વિરતાકવિજ્ઞલેાકાનાં. -~ઇતિ શ્રીમદ્ તપાગચ્છે સવિજ્ઞપક્ષીય ભ. શ્રી જ્ઞાનવિમલસૂરિપવિરચિત ભાષ્યયવાજ્ઞિક સÎિમપપ્તદિતિ. (૧) પ.સં.૪૧-૩(૬), પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૩૪૫/૧૮૬૦. (૨) પ.સ. ૩૦-૨(પ), પુ.સ્ટે.લા. ન.૧૮૯૨.૨૭૩/૧૮૮૩. (૪૨૧૯) શત્રુંજયમ‘ડન યુગાદિવ સ્ત, છ કડી આદિ- ગાલ જાસ્યાં ધેનુ ચરસ્યાં જલ જમુનાના પાસ્યાં માહરા મેહુણુ લાલ ગેાકલ કત્યારે જાસ્યાં ગાલ સ્થાં ગૌ ચરાસ્યાં મુરલી કીટે રવ જાસ્યાં, ૩ ૧ માં. Page #419 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત અંત – શ્રી જિનનામઇ સમતિ પામી લેખઇ ત્યારઇ ગિણાસ્યું નવિસલ કહઈ ધનધન વૈક્તિ પરમાણુ ૬ પદ પામ્યું. ૭ માં. ~~~ઇતિશ્રી શેત્રુ જયમંડણુ ચુગાદિદેવસ્તવન' સંપૂર્ણ”. (૧) લિખિત પં. રત્નસિંધુરેણુ સ્વાત્મપદ્મનાય શ્રી પીરાંણુ પત્તને વાસ્તવ્ય: શ્રેયેાસ્તુ સિવદત્તર્ષિકસ્યાય' પુસ્તક' ગ્રંથાગ્રંથ ૧૦૦૦. (લ.સં. ૧૭૬૪) પ.સ’.૧૬-૧૭, તેમાં પ.ક્ર.૧૬, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સ ૧૫૬૪સી. [૪૬] જૈન ગૂર્જર કવિએ : ૫ [જૈહાપ્રાસ્ટા પૃ.૬૬-૬૭ તથા ૨૧૪; કેંટલોગગુરા પૃ. ૬૫.] ૧૨૦૧, અજ્ઞાત (૪૨૨૦) ગધારાના શલાકા લ.સ.૧૭૩૦ પહેલાં આદિ- શ્રી ગઉત્તમ સ્વામીજી લાદે શલાકા ગંધારાના લખેા છે. ઊભકાલાવ સીધ, સરવ સાસ્ત પ્રસીધ’, સકલ ગુણા ગરીહં, સરવ લજાધી પ્રવાહ . સરસતી સમર ભૂપ, દંત સનમાન ભૂય... અ'ત – તૂ મુરખ હેાએ સહી, મજ સાથે ખેાલે નહી, - આગે છતા એ વાદ, શ્રી ગુરુ ગાત્ર પ્રસાદ. (૧) સંપૂર્ણ સંવત ૧૭૩૦ વર્ષે માગસીર સુદિ ૧૩ લગ સનીવાર શ્રી શિવભેાગીસ સાધુ પડતરથ’. ૫.સં.૩૨૪-૧૭, ૫.ક્ર.૧, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સ-૩૪૦૦૭ખી. [કંટલોગગુરા પૃ.૪૮-૪૯] ૯૭૫. જિનર’ગસૂરિ [જુએ આ પૂર્વે ભા.૪ પૃ.૪૧૪.] (૪૨૧) નૈનમ રાજુલ સ્વાધ્યાય ૧૧ કડી આદિ- જનઉ જેસલમેર સુરત સંભાલી રાંણુઇ મેડતઇજી એ દેશી. પ્રણમી સદગુરુપાય ગાયનું રાજીમતી સતીજી જિનરે સીયલ અભંગ પ્રતિખેાવ્યએ દેવર જતીજી. અંત – જે પાલઈ તપ શીલ સુરતરુ સમ જિનવર કહ્યએજી જિનરંગસૂરિ કહઇ એમ અવિચલ પદ રાજુલ લાયએજી. ૧૧ —ઇતિશ્રી નેમિ રાજુલ સ્વાધ્યાય સંપૂણૅ .. (૧) સં.૧૭૬૪ વર્ષ મધુમાસે સિતેતર પક્ષે સપ્તસ્યાં તિથૌ ધ્રુજવારે વા. શ્રી ભક્તિવિશાલછગણિ શિષ્ય પં. રત્નસિંધુરેણુ લિખિતા. શ્રી 1 Page #420 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૭] જિનચંદ્રસૂરિ પાટણ નગરે પૂણીકૃતા. પ.સં.ર૮-૧૯, ૫.ક્ર.૨૮, પુ.સ્ટે.લા. નં.૧૮૯૩. ૩૬૭/ર૦૭૬. [જેહાપ્રોસ્ટા પૃ.૯૮-૯૯] ૧૦૩૧. જિનચંદ્રસૂરિ (ખ. જિનરાજસૂરિજિનરત્નસૂરિશિ.) [જુઓ આ પૂર્વે પૃ.૪૪. જિનચંદ્રસૂરિ સૂરિપદ સં.૧૭૧૧ સ્વ. સં.૧૭૬૩.] (૪૨૨૨) ગેડી પાશ્વનાથ સ્તવન ર.સં.૧૭૨૨ વૈ.વ.૮ આદિ રાગ કેદાર ગઉડી મિશ્ર. અમલ કમલ જિમ ધવલ વિરાજઇ ગાજઈ ગઉડી પાસ સેવા સારાં જેહની સુરનર મન ધરીય ઉલ્લાસ સેભાગી સાહિબા મેરા બે અરે હાં સુગ્યાંણી સાહિબા મેરા છે. ૧ અંત - સંવત સતરઈ સે બાવીસ વદિ વઈશાખ વખાણ આઠમ દિન ભલઈ ભાવ નું હારી યાત્ર ચઢી પરમાણ. ૮ સે. સાંનિધકારી વિધન નિવારી પર-ઉપગારી પાસ શ્રી જિનચંદ્ર જુહારતાં મેરી સફલ ફલી સહુ આસ. ૯ સે. –ઈતિશ્રી ઉડી પાર્શ્વનાથ સ્તવન. (૧) સ્તવનસંગ્રહ, ૫.સં.૩૫-૧૫, ૫.ક્ર.૮થી ૯, પૃ.સ્ટે.લા. નં. ૧૮૯૪.૪ર૦/૨૧૧૪. [જેહાપ્રોસ્ટા પૃ.૨૮૮.] ૧૨૦૨, અજ્ઞાત (૪રર૩) આદિનાથ સ્તુતિ ૪ કડી લ.સં.૧૭૪૫ પહેલાં આદિ- આદિ પૂરબ વાર નવાણું આદિ જિનેશ્વર આયાજી સેગંજ લાખ અનંત જાણું વંદુ તેહના પાયાજી જગબંધવ જગતારણ એ ગિરિ દીઠઈ દુરિગતિ વારિજી યાત્ર કરિનિ છહિરી પાલિ કામ તેહનાં સારિજી. અંત – સયલ મનોરથ સંધનાં પૂરવિ વંછિત સમકિત ધારિજી વિમલ શ્રી જગવંતો સબલિ સકતિ તુમ્હારીજી દે દેવ સેજ સવા કારિજિ સિદ્ધિ અહારિજી. –ઇતિ શ્રી આદિનાથસ્તુતિ સંપૂર્ણ. (૧) સં.૧૭૪૫ વષે આસો સુદિ ૧૧ દિન વાર બુધ શ્રી કુંડ ગ્રામે Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવ [૪] જૈન ગૂર્જર કવિઓ લિપિકૃતં. પ.સં.૩-૧૫, ૫.૪.૩, મુ. ટે.લા. નં.૧૮૯૨.૨૩૦/૧૬૯૭. [જેહાપ્રોસ્ટા પૂ. રપ૩.] ૧૦૫૩, શ્રીદેવ (જ્ઞાનચંદશિ.) [જુઓ આ પૂર્વે પૃ.૭૫.] (૪૨૨૪) [ઉપદેશ ગીત) ૮ કડી આદિ- ઢાલ ઓલી મારના ગીતની સુણે સુમતી હો સુમતી ધરે મન માહિ સમકિત-રતન જતન કરી સંગ્રહ આરાધો આરાધો અરિહંત દેવ દેષ અઢાર અસુભ તિહાં નવિ લહે.૧ દાન લાભ નેહે વીરજ ભોગપભેગ એ અંતરાય પંચ પ્રભુ મઈ નહી રિતિ અરિતિ નેહે હાસ દુર્ગછા સેગ કામ મિથ્યાત નિદ્રા ભય નવિ સહી. ૨ અંત – મુનિ યોગ હે પાયો શ્રી જિનધર્મ કર્મમાં હરણ કારણ ગુણાં તો શિવસંપતિ હે પામો છમ વેગ શ્રીદેવ વચન વિવેકઈ સો સુ.૮ (૧) ૫.સં.૪-૧૫, ૫૪.૩, .સ્ટે.લા. નં.૧૮૯૭.૨૦૭/૨૬૮ ૩. (૪રરપ) [રાજલ ગીત) ૮ કડી આદિ- વનજારીના ગીતની ઢાલ. ગોખ ચઢી રાજલ ઈમ આખે, દરદ હદે અવધારી રે. સહીયા કંઈસઈ કરિ રાખુ મન મારી છછબીલે છત્ર હુતઈ સો છાડી ચલે નિહારી રે. સહી. ૧ એ આંકણી સમુદ્રવિજય શિવાદેવીય નંદન સ્પામ શરીરકે ધારી રે. સહીયાં. નવભવકે ને મીશર પ્યારે તબહીકી મે યારી રે. સહીયાં. ૨ અંત – સ્વામી પે સંયમ લે શ્રી જિનધર્મ વિચારી રે. સ. હુઈ સાધવી સતીયસિરામણિ કામકષાય નિવારી રે. સ. ૭ કર્મ ખપાવી કેવલ પામી સિદ્ધિ આતમ તારી રે. સ. શ્રી જ્ઞાનચંદ ગણીશર સેવક શ્રીદેવ તસ બલીહારી રે. સહીયાં. ૮ –સંપૂણણેયં. (૧) ઉપયુક્ત પ્રત, પ.ક્ર.૧થી ૨. (કરર૬) [ જિમતી રહનેમિ સક્ઝાય) ૭ કડી આદિ- દેવર દુરિ ખડા રહે તેરા દિલ ફિરેગા Page #422 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૦] શ્રીદેવ મેરા સીયલ હરગા તે પાપે પિંડ ભરેગા. દેવ. એ આંકણું. ૧ ઝિરમર ઝિરમર મેહ વરસઈ તિણિ થયા ઘોર અંધેરા રાજિમતી રહમી દોનું એક ગુફા ઉત્તારા દે. અંત – સાધો સંયમ પાલી દોનુ પાવઈ મેખિ વિસાલા કહે શ્રીદેવ સદા મુઝ હે વંદન વેગ ત્રિકાલા. –ઇતિ સંપૂર્ણ ડયું. (૧) ઉપયુક્ત પ્રત, ૫.૪ ૨. (૪રર૭) [સીમંધર વિનતિ) ૮ કડી આદિ રાગ રામગરી શ્રીમંધર સ્વામી સુણે ત્રિભુવનધણું એક કરુ અરદાસ ત્રિ. તુમ ચરણ વિણ સ્વામજી ત્રિ. વસા હું ભવવાસ ત્રિ. ૧ કાલ અનાગત નિગડ મે ત્રિ. દીઠી મેં દુખાસિ ત્રિ. સાટા સતરઈ ભવ કીયા ત્રિ. તે મે એક ણિસાસ ત્રિ. ૨ અંત – ભવિભવિ હે મુઝ ઈસુ ત્રિ. તું સાહિબ હું દાસ ત્રિ. નિજ સેવક શ્રીદેવની ત્રિ. પુરવો એ આસ ત્રિ. ૮ (૧) ઉપર્યુક્ત પ્રત, પ.૪૩થી ૪. (૪૨૮) [જિન વિનતિ) ૭ કડી આદિ– જિન જાણે જિન ઘુ ગતિ મેરે દિલદી મોહ ઉદય મઝ કૌલ ચલાદી તૌ કુમતિ મહેલી ખિલદી જિન. કાલ અનાદિ નિગોડ રુલંદી તૌ માનવયોનિ ન મિલદી. ૧ જિન. ભ્રમદ ભ્રમદમેં સબ જગ ભરમ્યા ત ર ન સૂઈ ધિલદી. જિન. લખિ ચઉરાસી નિ મેં ફરસી તૌ સુખદુખ દી રિતિ ભિલદી. ૨ જિન. અંત – શ્રી જિનધમ્મ દી પ્રીતિ લહી જે કિરમજી રાગ ગિલદી જિન. જ્ઞાનચંદ ગુરુ સસ યૂ આખિતૌ શ્રીદેવ વાણી હિલદી. ૭ જિન–ઈતિ સંપૂર્ણ (૧) ઉપર્યુક્ત પ્રત, ૫.ક્ર.૧. (૪૨૨૯) [ધન્ના માતા સંવાદ] ૧૧ કડી આદિ– જિનવચને વઈરાગીયો હે મે હે ધન્ના ભાગે માત આદેશ કહે જનની મત મુકજે હે ધજા વહુર જે વનવેશ તું મુઝ યારા પ્રાણથી હે ધજા હું તુઝ જ ન દેશ Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવ [૧૦] જૈન ગૂર્જર કવિઓઃ પ હુંઉ વારી ધજા તું મુઝ પ્યારા બે. એ આંકણી. ૧ એ તુમ હું અનુરાગણ હો ધન્ના કુવરી કામ-નિદેશ તું સુકમાલ સુહામણે હે ધજા સુંદર રૂપ ચુકેશ તુમ વિરહે એ દેહિલી હે ધન્ના મીન ર્યું નિરજલ દેશ. હું વારી ધા. ૨ અંત – કુમાર કહે માત ભણી હે અમ્મા એ સંસાર જનમ જરા મરણે ભર્યો હ અમ્મા કેઈ ન રાખણહાર. ૬ હા મોરી અમ્મા મેહ ન કીજે બે. વીર વખાણ્યું સૂત્ર હે અ. ધન્ય ધનો અણગાર સર્વારથ સિદ્ધ ઉપને હા અમ્મા માસ કીય સંથાર | હો મોરી અમ્મા. ૯ એક ભવે શિવ પામસઈ હો અમ્મા ખેત્ર વિદેહ મઝારિ અજરામર સુખ સાસતા હે અશ્મા લહસઈ લાભ અપાર મોરી અમા મોહ ન કીજઇ બે. ૧૦ આહપુરમઈ એ રચ્યો છે અમ્મા ધનાનો અધિકાર કહઈ શ્રીદેવ એ ગાવતાં હો અમા હુવેઈ જયકાર મેરી અમા મેહ ન કીજઈ બે. ૧૧. –સંપૂર્ણ ચં. (૧) ઉપયુક્ત પ્રત, પ.ક. ૩. (૪૨૩૦) [ધજા સઝાય] - કડી આદિ રાગ સોરઠ ધન્ય ધને સાધુ સંપાડે કા કાકીડી પુરીસે ધસ ધર થાઈ વસે વાસ સુભ પાડે કા ધન્ય. જા કી કમલદલ કમલ કાયા કરતા સુખ સંપાડે કા ધન્ય. ૧ જો કે કનક કામની કલ રિતિ નાટિક નિપુણ અખાડે કા ધન્ય.. કામકેલિ તજી સુખ સંયમ ભજી તપ તપે કર્મ કુહાડે કા ધન્ય. ૨ અંત છઠ્ઠા-તપ-પારણે ભિખ્ય ભોજન આંબિલ અતિ ઉખરાડે કા ધન્ય. વીર વખાં દુષ્કર કારક વિરહ બડા વપુ ઝાડે કા ધન્ય. ૭ દેખી મુનિવર શ્રેણિક પુછેદે અચિરજ અરિ નિરદ્ધાડે કા ધન્ય. સરવારથસિદ્ધ વિલસઈ વંછિત નાથ જઇસઇ નિદ્ધિ ગાડે કા ધન્ય. ૮ Page #424 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૧૧] ઉદયરત્ન. જનમંતરિ પ્રભુપદ પાવૈગા સિદ્ધ વર લાડે કા ધન્ય. શ્રીદેવ સાધુ તણું ગુણ ગાવઈ લાભ લિયે નિજ જાડે કા ધન્ય. ૯ –ઈતિ પૂણણેયં. (૧) ઉપર્યુક્ત પ્રત, પ.ક્ર.૨. [મુપુગૃહસૂચી.] (૪૨૩૧) [મેઘકુમાર સઝાય] ૧૦ કડી આદિ– તેને રે કારણિ મેહા જિનવર આયા ધરમ સુણી રે મેહા સંયમ પાયા ત્યાગી વઈરાગી મેહા જિન સમઝાયા જિન સમઝાયા મેહા ફિર ઘર નાયા ત્યા. એ આંકણી શ્રેણિકસુત તસુ દ્ધારણ માયા વીર સમીપે મેહા સાધુ કહાયા ત્યાઅંત – એ અધિકાર કહ્યો સુય નાયા શ્રીદેવ સેવક મુનિગુણ ગાયા ત્યાગી. (૧) ઉપયુક્ત પ્રત, પ.૪. [જૈહાપ્રોસ્ટા પૃ.૨૬૧, ૨૬૯, ૪૨૨, પર૧-૨૨ તથા ૫૪ર.] ૧૦૫૪, ઉદયરત્ન (ત. શિવરત્નશિ.) [જુઓ આ પૂર્વે પૃ.૭૬.] (૩૬૧૪) છૂટાં સ્તવને [આ પૂર્વે પૂ.૧૧૩-૧૪] ૮ પંચમી સ્તવન આદિ– સરસતી સમાણું સમરી માય હાયડે સમરી શ્રી ગુરુરાય પંચમી તપને મહીમા ઘણે ભવિઅણુ ભાર્વે કહે તા સુણે. ૧ કરુણાસાગર શ્રી ગુરુચંદ દરિસણ દીઠઈ પરિમાણુંદ નેમજી રેજિમતી ભરતાર વસુધા મંગલ કરે વિહાર. ૨ અંત - સુરીસિરમણિ ગુણનીઓ મહીમાં મેરુ સમાન શ્રી વિજયસઘસુરી જગ ો જગમંડન જગભાંણ. કલસ, એમ નેમિ જિમ જિનવર નિમિતે સુરવર સિદ્ધ-વધુવરનાયક આણંદ આણું ભલીક પ્રાણુ સુખ-સંપતિવરદાયકે. ૪ વરવિબુદ્ધભૂષણ દલિતદૂષણ સંકર સોભાગી કવેસરે તસ સસ ઉદય ઈણિ પરં બાલઈ સયલ સંઘ મંગલ કરે. ૫ Page #425 -------------------------------------------------------------------------- ________________ ઉદયન [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ –ઇતિ શ્રી પંચમીસ્તવન સંપૂર્ણ. (૧) સં.૧૮૧૦, લિ. મુનિ રંગસૌભાગ્ય પામ્હણપૂર મધ્યે. પ.સં. ૧૧-૧૨(૧૪), પ.ક્ર. ૧થી ૨, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૭૭/૨૫૩૭.. ૯ ભીડભંજન સ્તવન ૬ કડી આદિ જિનરાજ જેવા નિતક જાઈ છે રે ખરાં દુખડાં ખોવા નિતક જાઈ છે રે હલુયાં-કરમી હવા નિતક જાઈ છે રે ભગવંત ભજવા નિતક જાઈ છે રે અંત – ભીડભંજન પ્રભુ પાસ જિનેસર પુજતાં પાય પલાઈ રે. જિ. ઉદયરતનચે અંતરજામી બૂડતાં બાંહિં સાહિં છે રે. જિ. –ઈતિ શ્રી ભીડભંજન સ્તવનં. (૧) સં.૧૮૧૦, મુનિ રંગસૌભાગ્ય લિખિત પામ્હણપુર મધ્યે શ્રી પાશ્વ પ્રસાદાત. પ.સં.૧૧-૧૨(૧૪), પ.ક્ર.પથી ૬, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૬. ર૭૭/૨૫૩૭. ૧૦ અજિતનાથ સ્તવન ૧૫ કડી આદિ- દિઇ સરસતિ મઝ મતિ પરમ આનંદિ, હમિ હરિખિસિહં વનવિસિઉં અજિય જિણુંદ મંડવગઢ એ મઢ તઈ કરી સોહઈ તઈ મીઠડાઈ દીઠડાઇ તિહુયણ મેહઈ. અંત – ઈણિ સયલ નઈ મહીયલ ભમઈ રાજિઈ ન કાજ પાય લાગૂય માન્ય એતલૂ આજ તઈ સદાઈ એ ઉદય મેં સાર કરેવી મેં નવિનવિ ભવિ ભેટ તઈ દેવી. ૧૫ –ઇતિ શ્રી અજિતનાથસ્તવન, (૧) પ.સં.૪-૧૩, પ.ક.૪, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨,૨૪૨/૧૬૬૮. (૩૬૫) સઝાયે આ પૂર્વે પૃ.૧૧૪.] -૧ ચેત આસ સઝાય ૧૧ કડી પ્યારી રે તે પ્રીઉ પ્રીછ ખિી નજિક પ્રયાણ રે પંથિડા Page #426 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] (બ્રહ) જ્ઞાનસાગર-જ્ઞાનસમુદ્ર વટાંડા રે આજનો વસો તું તે ઇહાં વસ્યો રે કાલનાં કિહાં હાર્યે મેલાણ રે. પંથિ. ૧ અંત – ચેતન નિજ પીઉ ચેત માં રે બાલા બુઝર્વે એમ રે. પં. એ ચેત સાથે એવી આસ કી રે કહેને કીજે કેમ રે. પં. ૧૦ ઉદય વડે જે અરિહંતને રે અસ કી થાણ્યે અતીવ રે. પં. પડસ્પે નહિ જે મોહના પાસમાં રે મુગતિ જાણ્યું તે જીવ રે. ૫. ૧૧ –ઈતિ શ્રી ચેત આસકી સઝાય સમાપ્તાં. (૧) લિખિતં મુ. રંગસૌભાગ્યેન લિપિકૃતં સં.૧૮૧૦ના ફાગુણ સુદિ બીજ સોમવારે શુભ ભવતુ કલ્યાણમતુ શ્રી પાલ્હેણુપુરે શ્રી પાહુવિહાર પાશ્વ પ્રસાદાત. ૫.સં.૧૧-૧૨(૧૪), પ.ક્ર.૪થી ૫, મુ.સ્ટે.લા. નં.૧૮૯૬.ર૭૭)રપ૩૭. ૨ ચાર કષાય ચરિત્ર વિનતી ૧૫ કડી આદિ – પ્રત્યે પાય પૂછ પવિત્રેય હાઈ નમૂ નિમ્પલ ભાવિહિ સામિ જોઈ ઘણું કાલનું ખામિ મઈ આજ દીઠું મઝ લાગઉં ચિંતિઉ અમીય મી. અંત - અઈ નિમ્પલભાવિહિ બુદ્ધિ સ્વભાવિહિ ઉદય મજઝઈ જિનસાર તૂય, વલવલી ધૂણઈ ઘણું કિસિઉં ભણી આવાગણ નિવારિ મૂય. ૧૫ –ઈતિ શ્યારિ કષાય ચરિત્ર વીનતી સ. (૧) પ.સં.૪૧૩, પ.ક્ર.૩થી ૪, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨-૨૪૨/૧૬૬૮. [જેહાપ્રોસ્ટા પૃ.ર૧૨, ૨૬૦-૬૧, ૨૯૪ તથા ૪૨૧. માત્ર “ઉદય” નામછાપ ધરાવતી કૃતિઓ આ ઉદયરત્નની જ હેવાનું નિશ્ચિતપણે ન કહી શકાય, પણ નિશ્ચિતપણે ઉદયરત્નની કૃતિની સાથે એ જ પોથીમાં મળતી કૃતિઓ એની હોવાની સંભાવના ગણાય.] ૧૦૭૦. (બ્રહ્મ) જ્ઞાનસાગર-જ્ઞાનસમુદ્ર (દિ. કાષ્ઠાસંધ શ્રીભૂષણશિ.) [જુઓ આ પૂર્વે પૃ.૧૭૯.] (૪૨૭૨) નિસત્યાટોમી વ્રતકથા ૬૪ કડી આદિ- શ્રી ગણેશાય નમઃ અથ નિસહ્યાષ્ટમી વ્રતકથા લિખ્યત. Page #427 -------------------------------------------------------------------------- ________________ દીપચંદ [૧૪] જૈન ગૂર્જર કવિએ : ૫ પ્રથમ નમૂ શ્રી નેમકુમાર સારદ ગણધર પ્રણમ્ સાર સહગુરુપદ વંદુ હિતકાર સકલ સાધુ વંદી હિતકાર. ૧ કથા નિસલ્યાછમ મનચંગ સુનજો ભવિક કÉ મનરંગ વીર નિંદ્ર કથા ઉચ્ચરે શ્રેણક નરપતિ શ્રવન હિ ધરે. ૨ અંત – કાણાસંધ કુલાં વરચંદ શ્રીભૂષણ ગુરુ પરમાનંદ તસ પદપંકજ-મધુકરતાર ગ્યાસમુદ્ર કથા કહે સાર. ૬૪ –ઈતિ નિસલ્યાષ્ટમી વ્રતકથા સમાપ્તાઃ. (૧) પ.સં.૧૦-૨૪, પ.ક્ર.૧થી ૪, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.સં. ૧૫૯૬સી. (૪૨૩૩) શ્રવણદ્વાદશી કથા આદિ- અથ શ્રવણ દ્વાદશી કથા લિખતે. પ્રથમ નમું શ્રી જિનવરાય પ્રણમું ગણધર સારદ માય સહગુરુ પદપંકજ મન ધરું સાર કથા બારસની કરું. અંત -- નવીન ચાર પ્રતિમા કીજિયે કલસ છત્ર ઘંટા દીજિયે ચંદે પક ચા... (૧) જુઓ આ પૂર્વેની કૃતિને અંતે, પ.૪૯થી ૧૦. | [કેટલોગગુરા પૃ.૭૩-૭૪.] ૧૦૭ર. દીપચંદ (ગુજરાતી લેકાગચ્છ ધર્મસિંહ-વર્ધમાનશિષ્ય) [જુઓ આ પૂર્વે પૃ.૧૮૪] (૪ર૩૪) પુણ્યસેન ચોપાઈ ર.સં.૧૭૭૬ ભા.શુ.૧૦ ગુરુ આદિ – શ્રી ગણેશાય નમઃ. કારણ શિવ સંપતિ કરણ, તારણ ભવદધિ તીર, વિઘનાવિદારણ વંદી, વિસ્તારણ બૂધિ વીર. ચંઈ વિલિ જિનવરાયણ, તિકરણ સૂધ ત્રિકાલ, દાન તણું ફલ દાખિન્ન રિ, ચિસ્યુ ચરિત રસાલ. દલિત વાધે દાંતથી, દાનૈ દાલિય દૂર, દાને સૂખ સંપતિ દસા, પ્રગટે જગિ જસપૂર. અંત – સંવત સતરે વરસ છિહતર ભાદ્રવ માસ સજલતરજી, સૂદિ દશમી તીથ વાર સૂરાંગર શ્રી સીધયોગ સ્રહકરજી. Page #428 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] લાભકુશલ તખતઈ તેહને વખતૈ તાજૈ ગુણભરીયૌ નિત ગાજે, રવિ જિમ ધમસિંહ ગુર રાજે વસૂ જસ સહિત વિરાજે.૧૦પૂ. સાખા તામ તણી સિરદાર પાટિ ભગત પરિવાર, શ્રી ગૂર વૂધમાન સુખકાર સિષ્ય તેહના સૂવિચારજી. ૧૧ પૂ. સૂન્યો ચરિત જિમ સગર સમીપે દાખવી મૂનિ દીપેજી, જે ભણતાં સૂતાં જસ જીપે, છિનભરિ પાય ન છી પેજ. ૧૨ પૂ. ભવિક જિ એ ચેપી ભણુ, સાવિત સાભલસ્પેજી, દુખદોહગ ત્યા દૂર લક્ષ્ય સકલ મનોરથ ફલસ્પેઇ. ૧૩ પૂ. (૧) ઇતિ શ્રી પૂન્યસેણ ચૌપઈ સંપૂરણ લિખતે પાનશ્રી માહાસતીજી ચલી સંમત ૧૬ઠારસ. પ.સં. ૨૬-૧૭, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં.રા-ર. [મપુગૃહસૂચી.] [કેટલૅગગુરા પૃ.૧૪૮-૪૯.] ૧૨૦૩. લાભકુશલ (૪ર૩૫) સ્થૂલભદ્ર ચોપાઈ ર.સં.૧૭૫૮ ચે.વ.૧૦ ગુરુ આમેટમાં આદિ- અથ શ્રી યુલભદ્રની ઉપી લિખતે. દુહા ૧૦ જયજયકરણ જિણેસરૂ ત્રિસલાનંદન વીર વદ્ધમાન શાસનધણું પ્રણમું સાહસધીર. અંત – વીર પરંપર પાટઈ આયો તપગચ્છ કેર રાય રે સુમતિ સાધુસૂરિ ભટ્ટારક પ્રણમઈ સુર જસ પાય રે. ૨ ઈ. કવિયણ માહે મુકુટ કહી જઈ શ્રી વૃદ્ધિકુશલ દીવ સીસો રે. મુઝ ભાગી કરિ મઝનઈ મિલીયા એ ગુરુ વસવાવીસો રે. ૯ ઈશું. તાસ સીસ ઇમ લાભકુશલ કવિએ રાસ રચ્યઉ કવિ કાજ રે તેહ તણું વલી વડ ગુરુભાઈ રાજ કુશલ કવિ રાજઇ રે. ૧૦ ઇ. ગચ્છનાયક ગુરુ કહીયાં ગિરુઅઉ વિજયપ્રભ સુરજો રે તસ પટેધર ગણધર જે વિજય રત્ન મુનિન્દો રે. ૧૧ ઈણ. તેહ તણી આજ્ઞાએ આવી સહર આમેટ માંસ રે શ્રી શખેસર પાસ પસાયઈ કીધો એ તિહાં રાસ રે. ૧૨ ઇણ. સંવત સતર આદ્રઠાવન વરસઈ પખ ક્રિષ્ણ ચઇત્ર માસ રે વાર બહસ્પતિ દશમી દિવસઈ પૂરણ દ્રએ તિહાં રાસ રે. ૧૩ ઈશુ. Page #429 -------------------------------------------------------------------------- ________________ દેવવિજય [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ –ઇતિ શ્રી સીલઅધિકાર યુલભદ્ર કેસ્યા નાયક ચતુપદી સંપૂર્ણ સમાપ્ત. શ્રી. (૧) સં.૧૮૨૮ વષે શાકે ૧૬૭૪ પ્રવર્તમાને માહા મંગલીક સરદઋતો માસોત્તમ માસે આસોજ માસે કૃષ્ણપક્ષે ૪ ચોથા તિ રવિસૂતવાસરે ચતુથ પહરે પ્રથમ ઘટિકાયાં તત્સમ એ અમૃતવેલાયાં સંપૂણણ. પં. શ્રી શ્રી શ્રી શાંતિહષ સુશિક્ષ પં. શ્રી ૧૦૮ શ્રી સિદ્ધહર્ષજી તત્યિક્ષ પં. શ્રી ૧૦૮ શ્રી દેલવહર્ષજી તસ્ય સિક્ષ પં. મયાહષ તસ્યા છાત્ર સુસિક્ષ ગણી રૂપહર્ષ લિખતે શ્રી પ્રતાપસિંઘજી ગ્રામ ગુડા મટે વાસ્તત્રં સંવત ૧૮૧૯ વષે શિંગીબધ આલઉ કરાવતાં તત્ર આલા મધે અનાર વૃક્ષે છાયાયાં તાક અગે લિખાં સંપૂરણું. પ.સં.૨૩-૧૭, .સ્ટે.લા. નં.૧૮૯૨.૧૨૭/૨૦૩૪. જેહાપ્રોસ્ટા પૃ.૧૧૧૩-૧૪. પુપિકામાં સં.૧૮૨૮ પછી ૧૮૧૯ કેમ આવે છે તે સમજાતું નથી. સં.૧૮૨૮ને રચનાવષ તો ગણી શકાય તેમ નથી જ, કેમકે ર.સં.૧૭૫૮ સ્પષ્ટ મળે છે.] ૧૦૮૪. દેવવિજય (ત. વિજયરત્નશિ.) [જુઓ આ પૂર્વે પૂ.ર૦૮.] (૪૨૩૬) આત્મશિક્ષા સ્વાધ્યાય ૭ કડી આદિ– સંભવ જિનવર વીનતી એ દેશી. જીવન ચેતન ચેતીઈ પામીને નરભવસાર રે સાર સંસારમાં લહિ કરી ચલી લહિ ધર્મ ઉદાર રે, જીવન. ૧ અંત – શ્રી વિજય રતન સૂરીસ્વરૂ દેવવિજય ચિત ધાર રે ધમથી શિવસુખ સંપજે જિમ લહે સૂખ અપાર રે જીવન ચેતન ચેતીઈ. ૭ –ઈતિ આત્મશિષ્યા સ્વાધ્યાય, (૧) લપીકત દાનવિજય. પ.સં.૫-૧૩(૧૪), ૫.ક.૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૧૦૨/૨૪૬૩. [જેહાપ્રોસ્ટા પ.૪૦૯.] ૧૨૦૪, સિંહવિમલ (૪ર૩૭) અનાથી ગષિ સ્વાધ્યાય ૧૯ કડી લ.સં.૧૭૬૦ પહેલાં આદિ- મગધ દેશને રાજરાજેસર હય-ગજ-રથ-પરવરિઓ Page #430 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૧૭] અજ્ઞાત શ્રેણિક ચેલણાદેવી વાલેસર રય વાડી સંચરીએ કે.... રાજન. ૧ અંત - અનાથી ઋષિ ચરિત્ર પાલી કીધી શિવપુરવાસ – સીવિમલ કર ચેાડી ખેાલે' છેડવજયા ગર્ભવાસ કે'. રાજન.૧૯ ઋષિરાય પ`ચમહાવ્રતધારી. —તિ શ્રી અનાથીઋષિસ્વાધ્યાય સપૂર્ણ (૧) લિખિત સ.૧૭૬૦ વર્ષે ચૈત્ર વદિ ૨ દિને શ્રીમ. પ.સં.૧– ૧૩, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૨૪૮/૧૬૭૯. [મુપુગૃહસૂચી, લીંડસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૩).] [જૈહાપ્રાસ્ટા પૃ.૪૯૨-૯૩.] ૧૨૦૫. અજ્ઞાત (૪૨૩૮) + શાંતિજિન સ્તવન ૨ કડી લ.સ.૧૭૬ર પહેલાં રાગ ગાડી જઇ જઇ આરતિ સાંતિ તમારી ચરણકમલકી માઁ જ્યાઉં અલીહારી. જઇ. વિશ્વસેન અચરા કે ન દો સાંતિનાથ મુખ પુન્યમા જઇ. ૧ ચાલીસ ધનુષ સેાવનમે કાયા મૃગલ છ પ્રભુ પાયે સાહાયા. જઇ. ચક્રવૃત્તિ પચમા સાહે· સેાલમા જિનવર સુરમન માહે.... જઇજઇ. કર જોડી સેવક ગુણ ગાવે. ધન નરનારી પ્રભુ મુગતિ પાવે જઇઇ આરતિ સાંતિ તમારી. ૨ —તિ શાંતિજિતસ્તવન. આરતિ. (૧) સં.૧૭૬ર વર્ષે આસે દિપ મુદ્દે લિખિત શ્રી સ્તંભતીર્થ પં. શ્રી પ શ્રી રત્નહંસગણિ શિષ્ય પૂ. શ્રી રાજહુ સેન સ્વયં વાચના". શિષ્ય ગણિ તત્ત્વšંસ ગુરુભ્રાતા ગણિ ઉત્તમહંસ. પ.સં.૧૦-૧૭, ૫.. ૧૦, બ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૧૯૨/૨૨૩૩. [હાપ્રાસ્ટા પૃ.૨૬૩.] ૧૧૨૫, ઋષભદાસ (કલ્યાણુશિષ્ય) [જુએ આ પૂર્વ પૃ.૨૮૮.] (૪૯) [શ્રાવકનામ વર્ણન] ૧૫ કડી ર.સં.૧૭૮૫ ચામાસું ગગડાણમાં આદિ ઘ્યાન વિનય વિસગ ધરો એ દેસી. ૨૭ Page #431 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ પ્રણમી જિનવર વીરજી રે સમરી ગુરુ કલ્યાણ શ્રાવકશ્રાવિકા ગુણ ભણ રે સુત્ત તણું પરિમાણ રે. ૧ સુંદર સાંભલી શ્રાવક નામ જિમ થાર્થ રૂડા કામ રે સુંદર સાંભલી શ્રાવકનામ એ આંકણી. શંખસતક ધોરી કહ્યા રે સાસનિ વીરમેં એહ સુલસા રેવતી તિમ વડી રે દાખ્યા કલપે જેહ રે. ૨ સુંદ. અત – નદ શ્રાવક મહાવ્રત રે શાસન નેમિ મુનીંદ શ્રેયસ સુભદ્રા જસ લીયઉરે ઋષભદેવ જિનંદા રે. ૧૪ મું. સાં. સંવત સતર પચ્ચાસીય રે ગગડાણુઈ ચઉમાસ ગુણગરુઆ શ્રી શ્રાવક સહુ રે ઈમ કહે ઋષભદાસ રે. ૧૫ સુંદર સાંભલી શ્રાવકનામ. (૧) સં.૧૮૧૧ મીતી કાતિ સુદિ ૧૪ લિ. (પછીથીઃ કાતી સુ.૧૫ લખી) પૂજ શ્રી જમલજીત સિ [જેમલજી તસ સિષ્ય?] તેજા ગગડાણ. મધે. પ.સં.૫–૧૮(૨૩), પ્રથમ પત્ર નથી, પ.૪પ, .સ્ટે.લા. નં.૧૮૯૫. ૧૮૨/રરર૩. (૪૨૪૦) [વીરજિન સ્તવન) ૧૭ કડી આદિ- ઉદય પૃથિવી ઉપર વીર જિનેસર ભાણ આરી જાઉં પ્રગટથી પુન્ય પ્રજા તણે જાણ ઇસ હીય સુ જાણ આરી જાઉં સ્વામી દશન ભલે. એ આંકણી. ઊગી સૂરિજ દિન કરે રમતી આવૈ રાતી, આરી. કેવલ એક અનોપમ તોરે લેકવિખ્યાત. ૨ આ. સ્વામી. અંત – દેજો સેવા દયા કરી મુઝ મન મોટી આસ, આ. તારક તૂ પ્રભુ મારો એ જણે અરદાસ. ૧૬ આ. સ્વા. સુખકારી સદગુરુ ભલે નામ શ્રી કલ્યાણ, આ. ઋષભદાસ ઈ પરિ કહ સમરણ હોય સુજાણ. ૧૭ આ. સ્વા. –સમ7. (૧) ઉપયુક્ત પ્રત, પw.૫. [જેહાપ્રોસ્ટા પૂ.૩૨૦ તથા ૧૨-૧૩. ત્યાં આને કવિ ઋષભદાસ શ્રાવક (નં. ૯૩ર ભા.૩ પૃ.૨૩) માનેલા, પણ આ ગગડાણમાં ચોમાસું કરનાર સાધુ કવિ છે, એનો સમય પણ એક સ કે પાછળ છે.? Page #432 -------------------------------------------------------------------------- ________________ [૧૯] અઢારમી સદી જિનભકિતસૂરિ ૧૨૦૬. જિનભક્તિસૂરિ જીવનકાળ સં.૧૭૭૨–૧૮૦૪. [સરિપદ સં.૧૭૮૦.] (૪૨૪૧) [+] આદિનાથ તવન ૧૧ કડી આદિ- સુણિ સુણિ સેજગિરિ-સાંમી જગજીવન અંતરમી, તે અરજ કરું સિર નામી કૃપાનિધ વીનતી અવધારે. ૧ અંત - જયકારી ઋષભ જિર્ણોદા પહ સ ધમર પરમ આનંદા, - વંદે શ્રી જિનભકિત સુરિન્દ્રા. ૧૧ કુ. –ઇતિ શ્રી આદિનાથ સ્તવન. (૧) સ્તવનસંગ્રહ, પ.સં.૩૫-૧૨, ૫.ક્ર.૩૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૪-૪૨૦) ૨૧૧૪. પ્રકાશિત ઃ ૧. અભયરત્નસાર.] (૪૨૪૨) [હારી] આદિ રાગ વસંત. માઈ રંગ ભરી ખેલાઈ ગઢ માલ હમ ભીતિ મિલઈ અશ્વસેન-લાલ. માં. ૧ અંત – આઈસઈ પારસ પ્રભુજી અંગણ આય જિનભકિત રમાઈ જિનવર સુહાય. મા. ૫. (૧) ઉપર્યુક્ત પ્રત, પ.ક્ર.૭. જિહાપ્રોસ્ટા .૨૪૯ તથા ૪૫૫.] ૧૨૦૭. જયસાગર (૪૨૪૩) વીસ જિન સ્તવન ૧૫ કડી આદિ– પહિલઉં પણમું આદિ જિર્ણોદ જિણિ દીઠઈ મનિ પરમાણુંદ પૂજઉં અજિતનાથ જિનરાય ઝલહલત કંચણમય કાય. ૧ અંત – ચંદન કેસર નઈ કપૂરીઈ જે જિન પૂજઈ ન(વ)રસપૂરઈ સો નર વર ચિંતામણિ તોલાઈ ભગતિઈ શ્રી જયસાગર બલઈ. ૧૫ –ઇતિ શ્રી ચઉવિસજિનસ્તવને. (૧) પ..૧૫થી ૩૧, પં.૧૫, તેમાં પ.૪.૧૯, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨. ર૦૮/૧૯૪પ. [જૈહાપ્રાસ્ટા પૂ.ર૩૭. નિર્દિષ્ટ પ્રતમાં અન્ય ઘણું કૃતિઓ સં.૧૫મી સદી સુધીની છે, તેથી આ કવિ નં.૬૭ (ભા.૧ પૃ.૫૮)ના જયસાગર હેવાની સંભાવના છે. કદાચ ત્યાં નોંધાયેલ ૧૪ કડીની “૨૪ જિન સ્તોત્ર Page #433 -------------------------------------------------------------------------- ________________ હિમસા૨ [૨૦] જૈન ગૂર્જર કવિઓ પર તે જ આ કૃતિ હેય. જોકે અહીં ભાષા એટલી પ્રાચીન જણાતી નથી. ને કવિ પિતાને ઉપાધ્યાય તરીકે ઓળખાવતા નથી.] ૧૨૦૮ હેમસાર (૨૪) પંચ પરમેષ્ટિ નવકારસાર વલિ ૮ કડી આદિ- સરસતિ સતિ રતિ બેલડા આવહિ તિમ કરિ માઈ જિમ ગાવલું ગુરુણ વેલડી સમિણિ તુજઝ પસાઈ. પરમ સંત પરમક્ષર ત્રિભુવનિ મહિમા ગુરુ નવકારુ. મનિહિ ન મેહલિયઈ. અંત – પરમક્ષર એ પરમગુરુ એ પરમમંત્ર દાતાર પરમદેવ તારુણ તરુણુ આદિ અનાદિ અપાર મનિ તાનિ વચનિ જાઉ ભ ભવાયા ઈમ બોલાઈ હેમસાર. ૮ મનિહિ ન મેહલઈ.. –ઈતિ શ્રી પંચ પરમેષ્ટિ નવકારસારેવેલિ સમાપ્તા. (૧) પ.સં.૪–૧૩, પ.ક્ર.૩, પુ. ટે.લા. નં.૧૮૯૨૨૪૨/૧૯૬૮. (૪૨૪૫) સપ્ત વ્યસન વેલિ ૯ કડી આદિ- અરિહંત દેવ સુસાધુ સાવય કુલિ જિણધર્મી પામી પુણ્ય પસાઉલઈ હારિમ માનુસજમ. અંત – વસણ ફલાફલુ જણિ કરિમ કરહુ અનું મિચ્છતુ ભવિય હુએ કુ જિ પાલીયઈ જિનભાષિત સમકિતુ હેમસાર ભણઈ એ પરમક્ષર એ પરમારથતત્વ હિય. ૯ –ઈતિ સપ્તવ્યસનવેલિ સમાપ્તા. (૧) ઉપરની પ્રતમાં પ.ક્ર.૨. [જૈહાસ્ટા પૂ.૧૯૨-૯૩ તથા ૪૬૪-૬૫.] ૧૨૦૯. રામચંદ્ર ચૌધરી (૪ર૪૬) ચતુર્વિશતિ જિન પૂજા આદિ-અથ ચઉવીસ તીર્થંકરપૂજ લિખ્યતે. દુહા. સિદ્ધિ વુદ્ધિદાય કર્મજિત ભરમહરણ ભયભંજન ચઉવીસું જિન ઘઉ મુઝઈ જ્ઞાન નમું પદકંજ. જિન અષ્ટોત્તર નમસ્કાર... Page #434 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧] પર્વત ધર્માથી અંત - વૃષભ આદિ ચઉવીસ જિનેસ્વર થાયહી અર્ધ કરઈ ગુણ ગાય દૂર વાવડી તે પાવઈ સિવ સમ ભક્તિ સુરપતિ કરઈ રામચન્દ સક તાહી કીર્તિ જગ વિસ્તરે. –ઇતિ શ્રી પૂર્ણા. ઇતિ શ્રી ચતુરવિંશતિપૂજા ચૌધરી રામચંદકૃત સંપૂર્ણ. (૧) પ.સં.૭૫-૧૦, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૪૭/૨૫૦૮. [જૈહાપ્રોસ્ટા પૃ.૧૬૭-૬૮.] ૧૨૧. પર્વત ધર્મથી (૨૪૭) સમાધિત બાલા. મૂળ પૂજ્યપાદની મનાતી દિગંબર કૃતિ. આદિ- અર્થ – જિને અનાદિકાલકી મોહનિદ્રકે ઉપસમ (વિ)રમીનઈ આપણ આપણ પાસિ દેખ્યો અનઈ આપણુ હુતી બીજે પહુલ પ્રપંચ તે સર્વ આપણા ગુણ હુંતી અતિ વિગલે દેખીઈ સો અક્ષય સારસ્વતો બોધ દશન જ્ઞાન પ્રકાશરૂપ છઈ. (૧) ઇતિ શ્રી પર્વત ધર્માથકૃત બાલાબોધ સમાધિ. પ.સં.૧૬૯૧૦(૧૩), ખંડિત પ્રત, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૩૯૯. [કેટલેગગુરા પૃ.૧૫૩.] ૧ર૧૧. હદ્ધિહર્ષ (૪ર૪૮) નેમિકુમાર ધમાલ ૫ કડી આદિ- ગઢ ગિરનારકી તલહટી ખેલઈ શ્રી નેમિકુમાર ઈક દિસિ સાયર જલ ભર્યઉ દિસિ દૂછ વર ગિરનાર વિચિ સહસાવન સોભતઉ તિણ માંહે ખેલઈ નેમકુમાર. ૧ ગ. અંત – નેમ હીહથ નાં તજઈ સમઝાયઉ જો રે જગનાથ રિદ્ધિહરણ મન હુઈ સુખી વાત સાંભલિ સિવાદેવી માત. ૫ ગ. –ઇતિ નેમકુમાર ધમાલ. (૧) સ્તવનસંગ્રહ, પ.સં.૩૫–૧૫, ૫.ક્ર.૭, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૪. ૪૨૦૨૧૧૪. જૈિહાપ્રોસ્ટા પૃ.૨૬.] ૧૨૧૨, લબ્ધિ (૪૨૪૯) [+] મનક મહામુનિ સક્ઝાય ૧૦ કડી લ.સં.૧૮૧૦ પહેલાં Page #435 -------------------------------------------------------------------------- ________________ માણિક્ય [૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ આદિ- નમો નમે મનક મહામુનિ બાલ થકી વ્રત લીધે રે પ્રેમ પિતા મ્યું પરઠીઓ ઢું મોહ ન કીધે રે. અંત – લબ્ધિ કહે ભવિઅને તમે મ કરે મોહવિકારે રે તો તમે મનક તણું પરે પામે સદગતિ યારે રે. ૧૦ નમે. –ઇતિ શ્રી મનકમહામુનિજી સજઝાય સંપૂર્ણ. (૧) સં.૧૮૧૦, મુનિ રંગસોભાગ્ય લખિત પાલ્હનપુર મધ્યે શ્રી પાશ્વપ્રસાદાત. પ.સં.૧૧-૧૨(૧૪), પ.૪૬, મુ.સ્ટે.લા. નં.૧૮૯૬ ૨૭૭ ૨૫૩૭. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૧૯).] [પ્રકાશિત ઃ ૧. મોટું સઝાયમાળા સંગ્રહ તથા અન્યત્ર.] [જેહાપ્રોસ્ટા પૃ.૫૩૬.] ૧૨૧૩. માણિકચ (૪૨૫૦) [+] માંકણ ભાસ ૮ કડી લ.સં.૧૮૧૦ પહેલાં આદિ– માંકણનો ચટકે હિલે કેહને નવિ લાગે સોહિલો રે માંકણુ મુબાલો એ તે નિલજ ને નહિં કાન એહને હીયર્ડે નહિં સાંન રે. એક હતો પાટ પલંગ માંહિ આવું ચટકે દેઈ છાંનો જાવું રે. અંત – મણિય મુનિ કહે સુણે સરણું તમે જીવની કરજો જયણું રે. માંકણ ભરુઅચ્છ નગરથી આવ્યો રાધનપુર માંહિં ગવાયે રે. –ઇતિ શ્રી માંકણુભાસઃ. (૧) સં.૧૮૧૦, મુનિ રંગસૌભાગ્ય લખિતં પાહનપુર મધ્યે શ્રી પાર્શ્વ પ્રસાદાત. પ.સં.૧૧-૧૨(૧૪), પ.ક્ર. ૬, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૬૨૭૭/ ૨૫૩૭. [[પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી.] [જેહાપ્રોસ્ટા પૃ.૪૫૫-૫૬.] ૧૨૧૪. કાને (૪૨૫૧) + [માંકણ ભાસ) ૨ કડી લ.સં.૧૮૧૦ પહેલાં માંકણ માઠાં માણસો એહથી રહીઈ દુરિ Page #436 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૩] કર જોડિ કાંના ક િવિજ્રએ નદીપુર. માંકણુ માઠાં માણસાં ઢાંકાં ન રહે લિગાર કર જોડિ માંને! કહે. વદન તણે વિકાર. ૨ (૧) સં.૧૮૧૦, મુનિ ગસૌભાગ્ય લખિત પાલ્હનપુર મધ્યે શ્રી પાર્શ્વ' પ્રસાદાત. પ.સં.૧૧-૧૨(૧૪), પ.૪.૬, પુ.સ્ટે.લા. નં.૧૮૯૬.૨૭૭/ ૨૫૩૭. ૧૨૧૬, અજ્ઞાત (૪૫૩) [વ્રતપાલન વિશે] ૨૩ કડી આદિ [જાપ્રોસ્ટા પૃ.૪૫૬] ૧૨૧૫. અજ્ઞાત (૪૨પર ૭) ઇચ્છાપરિમાણ ૭૪ કડી - આદિ – પણમીય વીર જિનદ દેવ સમરીય ગુરુ ગેાઇમ પક્ષણિસુ સમકિતમૂલ સાર શ્રાવકત્રત ઇમ. અંત – એઇિ ભવિ રે એહ જ નીમ પાલસું નવિ કરસિઙ્ગ રે ધ્યાન ઘણાં આરભનું એક વરસનું રે ખીજઇ વસિં ક તિમ માસિ રે દિવસિં એ વિધિ મનિ પરૂ. —તિ ઇચ્છાપરિમાણું સંપૂર્ણ.. (૧) બાઈ હરખાઈ પટના .. પ.સં.૪-૧૧, પ્રુ.સ્ટે.લા. ન’.૧૮૯૨. ૨૨૪ ૧૭૦૬. (૪૨૫ર ખ) પ્રકીણ પદ્ય આદિ – રાઈ મીંચૂ મણુ પંચ સહી ખારૂં સાલણું મણુ પંચ રે તિલ તે મનિ સહી ચુરી નિશ્રાં તે હાઇ રે. ૧ સાં. (૧) ઉપરની પ્રતમાં અંતે [જૈહાપ્રાસ્ટા પૃ.૧૩૮ તથા ૧૪૪] - ઢાલ સફલ સંસારની એ. ધન સાસન વીર જિનવરતણુઉ સ પરસાદ ઉપગાર થાયઇ ઉ સૂત્ર સિદ્ધાંત ગુરુમુખ થકી સાંભલી લહિયા સમકિત્ત નઇ વિરતિ લહીયઇ વલી. અજ્ઞાત ૧ ૧ ૭૪ ૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૨૪] અંત – પરિગ્રહવિરમણુ દોષપ્રસંગ લીજઇ ગુણુવ્રત માંહે ભંગ - જૈન ગૂર્જર કવિએ ઃ ૫ આાર શિષ્યાવ્રત અતિચારે આંબિલ ત્રિણ પ્રત્યઇકઇ ધારે. ૨૩ તિહાં જો રાગદ્વેષ જણાય ક્રિયા નઈ ક્... (૧) સ્તવનસંગ્રહ, ૫.સ.૩૫-૧૫, વચ્ચે પત્રેા નથી, ૫.ક્ર.૧ પછી અપૂર્ણ, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૪,૪૨૦/૨૧૧૪. (૪૨૫૪) રાજુલ ગીત તારણ આયા નેમજી પસૂ કરી પુકાર રથ ફેરી પાછા વધ્યા હૈા પરહરિ રાજુલનારિ બહિની પજાઈ મનાવઉ જાદિવઉ અરજ કરું કર જોડિ, બહિ. ટેક (૧) સ્તવનસંગ્રહ, પ.સં.૩પ-૧૫, ૫૪.૧૦, કુ.સ્ટે.લા. ન.૧૮૯૪. ૪૨૦ ૨૧૧૪. [જૈહાપ્રાસ્ટા પૃ.૨૬૫ તથા ૪૩૦-૩૧.] ૧૨૧૭, અજ્ઞાત (૪૨૫૫) જીરાલા દેવ વિનંતિ ૧૦ કડી અ`ત – (પ્ર)ભુ તૂ' જિ ધ્યાઈ તે ઊતરી સકટ પારિ જોઇ. જે દ્રવ્યહીણા મુખિ દીન ભાખઇ જે દેRsખીણા દિનરાત્રિ ખાસ જે આગિ ને માગિ પડચાં જિ ધ્યાઇ તે ઊતરી સંકટ પારિ જોઈં. ૮ જે રાજવિગ્રહિ પડયા ત છુડઇ ફ્રિીક્િરી કારક દેહુ કુટે જે લેહિ બાધા પ્રભુ તૂ જિ ધ્યાÛ તે ઊતરી સંકટ પારિ જાઈં. ૯ તું પાસ આસ્યા અમ્હા એક પૂરિ :કર્મનાં દુઃખ સમગ્ર ચૂરિ સત્કર્મની સંપતિ એક આપૌ કૃપા કરી સેવક મઝ થાપૌ. ૧૦ ~~~ઇતિ શ્રી જીરાઉલાદેવવીનતી સમાપ્તાઃ. (૧) ખંડિત પ્રત, પ.૪૨થી ૩૪૫.૧૫, તેમાં પત્ર ૨૭ પર, ૩.સ્ટે.લા. ન.૧૮૯૫,૨૪૪/૨૨૭૫. [જૈહાપ્રાસ્ટા પૃ.૨૯૨.] ૧૨૧૮. અજ્ઞાત (૪૨૫૬) ચાવીસ તીર ભાસ આદિ - - રાગ ધન્યાસી. સરસતિ ગજગતિ કાર્ટી દિઉ મઝ નિરમલ તિ ભગવત ગાઉં ગુણ શ્રી જિત તણાં એ Page #438 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૫] અજ્ઞાત જે નર નારીઆ અલસ અંગિ નિવારીએ ભગતિ કરેસિ એકમનાં એ. ૧ અંત – ઈમ સેવક ગુણ ગાઈ સુણ બંધવ સજન સાહુ ઈ એકમનાં તુઝ ધ્યાઈ લહઈ સુખ સંપતિ બહુ એ. ૪ –ઇતિ ચઉવીસ તીર્થકર ભાસ સમાપ્ત. (૧) પ.સં.૮-૧૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૨૫૨/૨૨૮૦. [મપુગૃહસૂચી – સેવકને નામે.] જૈિહાપ્રોસ્ટા પૃ.૨૩૭-૩૮.] ૧૨૧૯. અજ્ઞાત (૪૨૫૭) સુભાષિત _સંસ્કૃત તથા ગુજરાતી. આદિ સુભાષિત ઈદે. મલિનં પવિત્રં ચ સ્ત્રીવર્નં હિ તથૈવ ચ ખંડં ચ મૂખ વિદ્ધમ્ અગ્નિદગ્ધ ચ વજજયેત. મુખ દેખઈંકી પ્રીતિ સે તો સવ કેઈ કરે વિક્રુણિ ન્યાર મીતિ વિરે નઈ ની ધરે. અંત - ઈહામુત્ર એ જૈતૂનાં ઉન્નત્ય પૂજ્ય પૂજન તાપ તત્રાનુબઇનાતિ પૂજ્ય-પૂજ્ય-વ્યતિક્રમ. આમાં સંપતિ અખઈ ધનરિદ્ધિ ન કર્યું જીવંત ચોરી પીંડા દેવીકણઈ હિરએ પાંમાલ ચરંત. (૧) છૂટાં પડ્યો, પ.ક.૧૨, મુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧૨૬/ર૬ ૦૬. જૈિહાપ્રોસ્ટા પૃ.૪૭૯] ૧૨૨૦. અજ્ઞાત (૨૫૮) કૃષ્ણ વિવાહ આદિ – પ્રથમ જિણેસર પણમું સુખકર સુભમતિ જોડિ કાહનડ આલ પ્રકાસનું મતિ કઈ લાવઈ ખોડિ. મિથુલા નયરી ઊપની કસાસુરનો કાલે દેવકી મેં જસેદા ઊભી ઊભી સરવરપાલે. અંત – કિસન ભણઈ સુણિ રુખમણી તું તો નિલજ નારી Page #439 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪ર૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ કહ્યો ન કીધે કેહને મન જોઈ વિચાર. મુરછા આવી ધરણી ઢલી સહીયર ઢલઈ વાય કર પહં કિસન બઈડી કર હાર મોતીની રાય. નેમ વંદણ રુખમણુ ગઈ મન ધ વઈરાગ પંચ મહાવ્રત આદર્યા સીધો મુગતિને માગ. –ઈતિ શ્રી કૃષ્ણજીરે વિવાહ સંપૂર્ણ. (૧) પ.સં.૬–૧૪, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧૯૧/ર૬ ૬૮. જેિહાસ્યા પૃ.૯૯૪-૯૫.] ૧૨૨૧. અજ્ઞાત (૫૯) તાપસ ખંધાની સઝાય આદિ – શ્રી જિનધર્મ લહ તેહ પ્રાણી જે ઈકરિ પરિ જિ વંધાની પરિ નિરહંકારી જ્ઞાન તણી લહઈ સોઝિ રે. ૧. પરિણિત પ્રાણ જ્ઞાન અભ્યાસો મામ તજી નઈ જ્ઞાની ગુરૂનો સેવ પાસો રે. ૨ પરિણિ. આંચલી સવથી નગરીઇ તાપસ ખંધે નામિ મહંત વેદ ચઉન પાઠક પૂરે પંડિત પ્રવર કહેત રે. ૩ પરિ. (૧) પહેલી નવ કડીઓ, પ.સં.૧-૧૩, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪ઓ. [કેટલેગગુરા પૃ.૫૩. એ જ પ્રતમાં પહેલાં નં-૯૪૭ શાંતિવિજયશિષ્ય માનવિજ્યની કૃતિ (પૃ.૪૦૩) હોવાથી આ પણ એમની રચના હોવાનો સંભવ છે. ૧રરર. અજ્ઞાત (૪૨૬૦) સાધુવંદના અથવા સાધુગુણ અથવા અણુગારગુણ ૧૫ કડી આદિ– શ્રી જિણવર સવિ કરી પ્રણામું શ્રવગનિ પુત્ર તણું લિઉં નામુ અને કિ ભવદુઃખ આશુઈ અંત તે ભાવેહિ વંદઉ ભગવંત. ૧ મેખા તણી જે સાધન કરઈ સતર ભેદ સંજમ આદર પાંચ સુમતિ તિનિ ગુપતિ દયાલ ઈસા સાધુ વંદઉ ત્રિકાલ. ૨ અંત – ચઉદ નામ ગુણ બેલ્યા સારુ ગુણ અનંત વિલાભઈ પારુ, તરણું તારણ સદા સમરથ સેવકનઈ દેજે પરમથુ. ૧૫ –ઇતિ અણુગારગુણ સમાપત. (૧) લિખત ઋષિ કૃસના પઠનાથ શ્રાવકાન. પ.સં.૧-૧૧, Page #440 -------------------------------------------------------------------------- ________________ [૨૭] અઢારમી સદી અજ્ઞાત ઇડિયા ક્રિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪ઈ. (૨) લિખતે ઋષિ મેધન વાચનાથ શ્રાવકા સમરાઈ યોગ્ય. ૫.સં.૧–૧૧, ઇડિયા ઐફિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪જે. [કેટલોગરા પૃ.૬૧-૬૨] ૧રર૩. અજ્ઞાત (૪૨૬૧) ત્રિષષ્ટિ સલાકા સ્તવન આદિ- વેદિય જિણ ચકવીસ એ ચકક્કી વર વાર જગીસ એ નવ નવ વસુ બલદેવ એ પડિસત્ર નવ બલિ હેવ એ. ૧ આદિ હિ આદિ જિણુંદ એ ચક્કીસર ભરહ નરિંદ એ અનજિત અજિત જિ]સુ એ સાગર બલિ ચદ્ધિ નરેનુ એ. ૨ અંત – માતા તણુઈ વિશેષિ એ જિનનામ ઠવ્યા સંખેપિ એ ટીકા ઘણુઉ વિત્યાર એ વિહુકાલ ભણય વિચારિ એ) (૧) અપૂર્ણ, પ.સં.૧-૧૧, ઈડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪ એલ. [કેટલેંગગુરા પૃ.૬૨-૬૩.] ૧૨૨૪. અજ્ઞાત (૪૨૬૨) મહાવીર સ્તવન ૧૬ કડી, આદિ– અવતર્યા શ્રી સિદ્ધારથ કુલે માત તિસલા તણી કુખિ રે માસ આસેજ રશિયામણે તરસી સાવલી પખિ રે શ્રી મહાવીર જિણ વંદીએ. છિદીએ ભવદુઃખપાસ રે ભાવ મનિ સુદ્ધ આરાધીએ દેય સુખ અવિચલ વાસ રે. શ્રી. ૨. ચેયત્ત સુદિ તેરસી જન્મયો ત્રિભુવન થયો આનંદ રે ભક્તિધર મેરુગિરિ લે ગયો તિલ મિલ્યા ચઉસદ્ધિ ઇંદ રે. શ્રી. ૩. અંત – નગર અપાપા થાપીયા ઈગ્યારહ ગણધર રે ચઉદ સહસ મુનિવર હુવા ચરણ કરણ ગુણધાર રે. ૧૬ (૧) પ.સં.૧–૧૧, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪પી. [કેટલોગગુરા પૃ.૫૯] ૧૨૨૫, અજ્ઞાત (૪૨૬૩) સાધુવંદના લ.સં.૧૮૧૧ પહેલાં Page #441 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત જન ગૂર્જર કવિએ " [૨૮] (આદિપત્ર નથી) આદિ અત – ...મુનિવર એહ ભાખ્યા સંજતિ શ્રી ઋષભ ને વલી અજિત અતર હિલ સુણ કહું સુભમતી પંચાસ લાખ એ કેડિ સાગર તિહાં અસંખ કેવલી જે થયા પ્રણમું તેહ મુનિવર અસુભ દુરમતિ નિરદલી. ૩ કલસ. ચઉવીસ જિનવર પરથમ ગણધર ચકકી હલધર જે દુઆ સંસારતારક કેવલી વલી શ્રમણશ્રમણ સંજૂઆ સંવેગ મૃતધર સાધુ સુખકર આગમ જે સુણ્યા. ૧૩ –ઇતિ શ્રી આગમોત સાધુવંદના સંપૂર્ણ (૧) સં.૧૮૧૧ મીતી કાતિ સુદિ ૧૪ લિ. (પછીથી: કાતી સુ ૧૫ લીખી) પૂજ શ્રી જમલજીત સિ [જેમલજી તસ સિષ્ય?] તેજા ગગડાંણે મધે. પ.સં.૫-૧૮(૨૩), પ્રથમ પત્ર નથી, મુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૧૮૨/ ૨૨૨૩. જૈિહાસ્યા પૃ.૩૧૬-૧૭.] ૧રર૬. અજ્ઞાત (૪ર૬૪) જિનપ્રતિમા સ્થાપના લ.સં.૧૮૫૮ પહેલાં _પ્રાકૃત ગાથાઓ સાથે. આદિ– ગાથા સિદ્ધાંત માંહિ? અરિહં દેવ ગુરુણે સુસાહુણે જિણમયં મહામણું ઉચ્ચ-આઈ-સુહે ભાવો સંમત્ત બિતિ જગગુરુ. વિહરતા કહીયઈ અરિહંત સિદ્ધિ પહુતા સિદ્ધિ અનંત ચેઈ જે પ્રતિમા શ્રુતિ કહી એક વાત જાણેવી સહી. ૨ પ્રવચન જિનભાષિત સિદ્ધાંત આચારિજ આચારિહિ જુત્ત સવ સાધુ ચરિત પવિત્ત એહ તિ ભગતિ કરઉ ઈચિત્ત. ૩ ગાથા શ્રી ભત્તપયજ્ઞો માંહિ ? અરિહંત સિદ્ધ ચૈય..ભાવેણ. અંત - ગાથા શ્રી કર્મગ્રંથ જિનપૂયા-વિશ્વકરે હિંસાઈ પરાયણે ય મિચ્છત્તિ દંસણ મોહે બંધઈ જિણમુણિ ચૈસુ પડિણીઓ. ” જ Page #442 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૨૯] જન ગૂર્જર કવિઓ: ૫ –ઇતિ જિનપ્રતિમા સ્થાપના. (૧) સં.૧૮૫૮ વષે માગશીર્ષ કૃષ્ણ ચતુથી ચંદ્ર લિખિત દેવીકોટા ગ્રામ. પ.સં.૧-૧૭(૧૫), મુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૫૧૧/૧૭૮૪. [જેહાપ્રોસ્ટા પૃ.૧૫૦.] ૧રર૭. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૪૨૬૫) ષડાવશ્યક સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી. (૧) ૧૭૧૮ વર્ષે આસુ વદિ ૧૨ દિને ગણિ શ્રી વૃદિસૌભાગ્ય તચિષ્ય કપૂર સૌભાગ્યનાલેખિ. પ.સં.૯-૧૩, મુ.સ.લા. નં.૧૮૯૨. ૧૩૭/૮ ૦૫૦૭. (૪ર૬૬) સદણકિચ ટો મૂળ પ્રાકૃતઆદિ- (વીરં કહીઈ શ્રી મહાવીર પ્રતિ નિમિણ કહીઈ નમસ્કરીનિ બોલીસિ શ્રાવકનું દિવસનું કરણી વિતરાગ તેલનું જે મુખ તથી નિસયુ* જે સિદ્ધાંત તણિઈ કરી બોલું (૧) જાગ્યો અનિ નોકારઃ નમે અરિહંતાણું કહઈ, સંભાર શ્રાવકનિં કહસ્ય વ્રત માહરાં કહિસ્યઈ ૩...(૨) અંત – કીનિ શ્રાવકનું દિનકૃત્ય.(૩૩૯) અજાણપણુઈ કરીનઈ...બુદ્ધિનઈ વિભ્રમપણઈ મહાથ-સંયુક્ત જે મે બહાં અવિરુદ્ધ કહ્યું હોઈ તે મુઝ હે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં (૩૪૦) –ઈતિ ટબાથ સંપૂર્ણ (૧) સં.૧૭૪૪ વર્ષે દ્વિતીય અસાઢ વદિ ૨ દિને લિખિતો યં ગ્રંથ. પસં.૪૫-૪ + ૧થી ૩, પૃ. ટે.લા. નં.૧૮૯૨.૪૦ ૮/૧૯૬૩. (૪ર૬૭) કાતિપંચમી કથા બો મૂળ કનકકુશલકૃત સંસ્કૃત. આદિ- લક્ષ્મીવંત પાશ્વનાથ જિનનાં ઠાકુર... અંત - લક્ષ્મીવંત તપગચ્છ રૂપ....(૧૫)...ગણિ વિજય સુંદરતા કહીશુઈ કીધા કથા મેં પહિલિ બાબાઈ લખી તેહ જ મેડતા નગરશ્ન વિષઈ. (૧) સકલપંડિત શિરોવીંસ પંડિત શ્રી ૬ શ્રી શ્રી ચતુરસૌભાગ્યગણિ કમાભરુચંચરિક ગણિ દીપસૌભાગ્યેન લિખિત ગણિ માનસૌભાગ્ય Page #443 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૦] જૈન ગૂર્જર કવિઓ પ વાચનાથ. સં.૧૭૪૫ વષે શ્રાવણ માસે સિત પક્ષે ક્ષિતિતનય વાકે સાણંદ ગ્રામ ચતુર્માસકે લિખિતં. પ.સં.૨૪-૭ + ૨, પ.ક.૧૬થી ૨૪, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૧૬૧/૨૦૨૮. (૪૨૬૮) દીપાલિકાક૯પ ટબો મૂળ મલધારી હેમચંદ્રકૃત ટબો. આદિ– થાન્ત શ્રી વર્ધમાન સ્વામીના સુખનઈ કાજિ પગના જે નખ ઉત્તમ નઈ... અંત - એહવઈ ભગવંતનું નિર્વાણ સાંભલિનઈ હવઈ ગૌતમ ઈન્ડે કહ્યું : એ નિર્માન ઉપરિ મમત્વ કિમ કરાઈ? ઈમ ચિંતવતાં કેવલને મહિમા કીધે શ્રી ગૌતમને ઇન્દ્રપ્રમુખ દેવતાઈ. (૨૬૫) –એ દિવાલીક૯૫. (૧) ઉપર્યુક્ત પ્રત, પ.૪૧થી ૧૬. (૪ર૬૯) વિચારકાવ્ય બાલા, મૂળ સંસ્કૃત. આદિ- નવ તત્વ (૯): જીવ (૧) અજીવ (૨) પુન્ય (૩) પાપ (૪) .. અંત - એ સવ એકઠાં મિલ્યાં તીર્થકરના ૩૪ અતિશય જાણવા. એવું કારઇ સર્વ બાલ ૨પર એ કાવ્ય માહઈ છઇ, સર્વ દ્વારા ૨૬ ઈ. –ઇતિ વિચારકાવ્યું. (૧) સં.૧૭૫૮ વષે ફાગણ માસે. પ.સં.૨–૨ + ૧૪, પ્ર.ક.૧, પુ. સ્ટે.લા. નં.૧૮૯૫.૧૭૪૨૨૨૦. (૪૨૭૦) વિચારકાવ્ય બાલા, મૂળ સંસ્કૃત. આદિ– લજજા થકીડબ્દમંદિત નાગિલા મૂકી ભવદેવ વિધવ ભવદેવની પરઈ ચારિત્રધર્મ લહઈ તે કથા થકી ભાવાર્થ જણવઉ (૧)... અંત – એ અઢારઈ દષ્ટાંત ધર્મ આરાધ્યાંના ફલ ઊપરિ છઈ. ધર્મ સેવ્યાંથી એહવા ફલ પાંઈ ઈમ જણ ધમ કી. એસૈઃ ધર્મ પ્રાપ્યતે. –ઇતિ શ્રી વિચારકાવ્યં સંપૂર્ણ. (૧) ઉપયુક્ત પ્રત, ૫.ક્ર.૧થી ૨. (૪૨૭૧) ચઉશરણ ટો Page #444 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત અઢારમી સદી [૩૧] મૂળ પ્રાકૃત. આદિ- યત એ શ્રાવક ઉભયકાલ ષડાવશ્યક કરીયેઇનઈ મંગલિકપણું હુંતિ હે આવશ્યક વખાણુઇ... અંત – તેહિ જ ચઉસરણઉ અધ્યયન દયાવાઈ જે તિહું ઝનઈ વિષઈ સફલ કરણ છઈ મોક્ષના સાસતાં સુખનઉ (૬૩) –ઇતિ ચઉસરણુઉ પન્નઉ પૂરઉ થયઉ. (૧) સં.૧૭૬૩ વષે પિસ સુદિ ૧૧ દિને શ્રી નાપાસર મચે વાચનાચાર્ય શ્રી જ્ઞાનનિધાનગણિજી શિષ્ય પં. વીરા લિખિતં. પ.સં. - ૬+ ૩, પુ..લી. નં.૧૮૯૨.૪૯૩/૧૭૬૫. (૪ર૭૨) દીપાલિકાકલ્પ ટબે મૂળ જિનસુંદરકૃત સંસ્કૃતઆદિ– શ્રી વર્ધમાન તીર્થકર છે કેહવા મંગલીને જે પ્રકાસ કરે તેને વિશે દીપક સમાન છઈ સુવર્ણવણણું છઈ... અંત – સંવત્સરે ક. કહા સંવતનઈ વિષઈ અગ્નિ ક. તીન ૩ દીપ ક. સાત ૭ વિશ્વ કે. ચઉદ ૧૪ સંમિત ક. સંવત... જિનસુંદર આવયઃ ક. નામ છે જેનું (૪૩૩..૪૩૪) -ઈતિશ્રી દીપાલિકાકલ્પ સમાપ્ત . (૧) સં.૧૭૭૬ વષે કાર્તિક વદિ ૧૩ તિથૌ ગુરુવાસરઈ મલકાપુરેપ.સં.૩૪-૬ + ૧થી ૩, પુ.સ્ટે.લા. સં.૧૮૯૨.૩૦ ૨/૧૮૧૦. (૪ર૭૩) યતિપ્રતિક્રમણ સૂત્ર સ્તબક મૂળ પ્રાકૃત. આદિ- પ્રણમ્ય શ્રી મહાવીર સર્વમંગલદાયક પ્રતિક્રમણુસૂત્રસ્ય સ્તિબુકે લિખ્યત મયા. નમે અરિહંતાણું ઈતિ પ્રકટાર્થો ન વ્યાખ્યાતાઃ અંત – ઈણઈ આલોચના નિન્દિય પહીનઈ દુર્ગાછીનઈ સમ્યફ પ્રકારિ - તિવિહેણ પડિકમઉં જિન ચકવીસ પ્રતિ. –ઈતિ શ્રી સાધપ્રતિક્રમણ સમાપ્ત. (૧) શ્રી રાજનગર મધ્યે લિપીતા સં.૧૭૮૨ ર વષે મિતી. પ.સં. ૫-૬ કે ૭+ ૨, પુ.સ્ટેલા. .૧૮૯૨.૧૩૮/૨૦૦૦. (૪ર૭૪) ત્રીસ બેલ આદિ- દંડક (૧) લેસ્યા (૨) ઠીને (૩) અવગાહણું (૪) વિરહ કાલએ Page #445 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૩૨] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ સેવ (૫) ભવ (૬) ગત્તાગતી (૭) સંધયણ (૮) સંડાણુ (૯) વેદે ય (૧૦) (૧) યોગ (૧૧) ઉવએગ (૧૨) સરીર' (૧૩) ગુણુઠાણું (૧૪) દિક્ર (૧૫) પજ તી (૧૬) પાણુ ય (૧૭) નાણુ અનાણે (૧૮) સજઈ (૧૯) મ-આઇણુ આહારે (૨૦) (૨) આહાર ઇચ્છા (૨૧) આહારે (૨૨) કાયટ્ઠિઇ (૨૩) સમુધા૩ (૨૪) કુલા (૨૫) આઉ (૪૬) દેવ (૨૭) જરાઉ (૨૮) પરિગ્ગહઉ (૨૯) સતરં ચૈવ (૩૦) (૩) વિઇ પ્રથમ દંડકના ખેાલાનું દુવાર લિધીયઇ છઇ. સાતે નરકે થઈ એક દંડક. તે સાત નરકના નામ ધમા (૧) વસા (2) ... અંત – હિવઇ નિરંતર આઠ સમા લગઈ મેાક્ષ ાય તિવાર પછી અંતર પડઇ એક સમઇ ઉત્કૃષ્ટા કેટલા મેાક્ષ જાય એક સે। આડ ૧૦૮. ઇતિ સંતર-દાર સમત્ત.... (૩૦) ——એ ત્રીસ ખાલ સમાપ્ત, (૧) સં.૧૭૯૧ કાર્ત્તિક માસે કૃષ્ણ પક્ષે દ્વિતીયાયાં તિથ ગુરુવાસરે શ્રી કૃષ્ણગઢ મધ્યે લિપીકૃતાડ્યું. ૫.સ.૨૩-૧૫, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨. ૩૮૯/૧૭૯૯. (૪૨૭૫) સિંદૂરપ્રકર ટમે મૂળ સામપ્રભકૃત સંસ્કૃત. આદિ – શ્રી જિનેસ્વર ભગવાંતતઇ નમસ્કાર કરીનઇ સીન્દૂરપ્રકર સુભાષિતસૂત્ર ટખા લિખઇ છઇ. સિંદૂર સમૂહ તપ હસ્તી મસ્તક મધ્યભાગ ક્રોધાદિક બન... અંત – સેવતઃ ક્રૂ અજિતદેવાચાર્યકા પાટ રૂપી ઉદ્દયાચલનઈં પુનઃ સૂર્ય વિજયસિંહ આચાર્યકા ચરણકમલાંક વિષઇ...સામપ્રભ નાંમ આચાર્ય રચ્યા મુતિ...રાં કી આજના પાઇ સુભાષિત રૂપી. મેાટચાંકી પંક્તિ, (૧) સં.૧૭૯૯ વર્ષે વઇશાખ વિદ ૮ શુકરવારે લિખિત પડિત મયાચદ સ્વેતાંબર મહિપાલાણી સાહજી શ્રી શ્રી શ્રી આનંદરામ(...) રા સાહજી શ્રી નિઇરામજી પડનાર્થે પસં.૧૪-૯ + ૩, પ્રુ.સ્ટે.લા. નં. ૧૮૯૩.૩૭૩/૨૦૮૨. જહાપ્રાસ્ટા પૃ.૨૨-૨૩, ૬૮-૬૯, ૭૭-૭૮, ૧૩૨, ૨૦૬-૦૭, ૨૦૯, ૨૧૦, ૩૪૭, ૩૫૧, ૪૬૦ તથા ૪૭૮.] Page #446 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૩] અજ્ઞાત. ૧૨૨૮, અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૪૨૭૬) ક૯પસૂત્ર બાલા, આદિ– ગ્રામ ફીટી'નર થયા. બ્રાહ્મણ કુંડગ્રામ નગર. ઋષભદત્ત એહ. નામે બ્રાહ્મણ કેડાલગોત્રનઉ ધરણહાર. તેહની ભાર્યા દેવાનદા નામિઈ બ્રાહ્મણી જાલંધરગોત્રની ધરણહાર, આધિ રાત્રિ ગઈ આધી રાત્રિનૈ વિષે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનૈ વિષે ચંદ્રમા જેગ, આવે છે. દેવતાનો આહાર ક્યા દેવતાના ભવ છેડક્યા દેવતા સંવંધીયા વેકી દેહ છેડી. કુક્ષિને વિષે ગર્ભપણે ઊપના. શ્રમણ તપશ્વી ભગવંત શ્રી મહાવીરદેવ. તિહુ ન્યાને કરી સહિત કિસા. મતિ શ્રુતિ અવધિ. ચવનના કાલ જાણુ ભગવંત. અવિવાન કાલ ન જાણે ચવ્યા પછે જાણે ચવ્યઉં. અંત – તેણે કાલિ તેણે સમૈ શ્રમણ ભગવંત શ્રી મહાવીર ઇંદ્રભૂતિ પ્રમુખ ચૌદાહ સહક મુનીસ્વર ઉત્કૃષ્ટ શ્રમણુની સંપદા દૂઈ.. શ્રમણ ભગવંત શ્રી મહાવીરદેવકી આર્યા ચંદનબાલા પ્રમુખ છત્તીસ હજાર આર્યા ઉત્કૃષ્ટ આર્યાની સંપદા દઈ. શ્રમણ ભગવંત દેવ શ્રી મહાવીરદેવ સંષસત્તક પ્રમુખ શ્રમણોપાસક શ્રાવક એકલક્ષ ઉણસદ્દિ સહસ્ત્ર ઉત્કૃષ્ટી શ્રાવકની સંપદા દૂઈ. શ્રમણ ભગવંત શ્રી મહાવીરદેવે સુલસા રેવતી પ્રમુખ શ્રમણે પાસિકા શ્રાવિકા તિનિ લાખ અઢાર સહસ્ત્ર ઉત્કૃષ્ટી સુશ્રાવિકા પુન્યપ્રભાવિકાની સંપદા દૂઈ શ્રમણ ભગવંત શ્રી મહાવીર ત્રિનિ ય ચૌદસ પૂવેધર દિયા. સર્વત નહી પરૂ સર્વજ્ઞ સરીખા સક્ષર સવ વર્ણસંજોગ જિનની પર સાચ અર્થ બોલે છે. (૧) સંવત ૧૭૧૩ વષે જ્યેષ્ટ માસે સુકલ નવમ્યાં તિથ ગુરુ દિને શ્રીમદ્દ ઉત્તરાધ્યગણે શ્રીમત સિંઘરાજ્યસ્ય સિગ્ય: અમરમુનિ તસ્ય શિષ્ય સુફેરચંદમુનિ તસ્યાવાસિને સદાનંદમુનિને દમલેગાર્માથ કપસૂત્રાભિધાનં પુસ્તક વિગૃહ્ય સુંદરમુનિ પાશ્ચંત શ્રીમદ્ સદાનંદસૂરિવિદ્યમાને શ્રીમત કટક નગરે લેખક પાઠઃ શુભ ભૂયાત. વેકગ્રીવા કટિભવ્ર, ઉજનુમારિ, કષ્ટન લિખ્યતે પુસ્તક જતનેન પ્રતિપાલિત. તેલ રક્ષે જલં રક્ષે, રક્ષેતુ સિન્થલબંધનાત્ - ૨૮ Page #447 -------------------------------------------------------------------------- ________________ [૩૪] જૈન ગૂર્જર કવિએ ઃ ૫ ૨ મૂહસ્તે ન દાતવ્ય, અવ વક્ત પુસ્તક (બાલા.ને અંતે) લિખિત પ્રાણ્ડાદર્ષિ': તતશિષ્ય સુરિત ઋષિ આત્માર્થ. પ.સ.૧૪૯-૧૫(૨૩), ઇંડિયા ઑફિસ લાયબ્રેરી ન’.સ-૩૩૪૯. (૪૨૭૭) એકવીસ થાણુ પ્રકરણ તખાથ મૂળ કૃતિ સિદ્ધસેનસૂરિની પ્રાકૃત ભાષામાં, આદિ આદિનાથન પિતા નાગકુમાર માહિ ઉપના...આઠ તીથ કરના પિતા વીજૈ દેવલેાકિ ગયા. આઠ માહેંદ્ર પ દેવલેટિક ગયા. ૧૧ અત નવ કિડ મુન. નવ કાડાકાર્ડિ સાગરોપમઇ ઊણા હાર્દ્રિ ૬૬ લાખ રિસ ઊણા. ૨૬ હર વિરસઇ ઊણા. ૨૮. (૧) સકલભટ્ટારકપુરંદરસુંદર તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિશિષ્યમુખ્ય મહાપાધ્યાય શ્રી કીર્ત્તિવિજયગણિ શિષ્ય પર જિનવિજયગણિના લિખિત, સં.૧૭૨૨ વર્ષે આશ્વિન માસે કૃષ્ણ પક્ષે પુષ્ટાં ખુદ્દે શ્રી આગરા નગરે. (પછીથી ઉમેરેલું) સકલશ્રાવિકામુખ્ય શ્રાવિકા શ્રી કૅમનાજી પઠના, આગરા નગર મધ્યે. પ.સં.૧૧-૧૦, ૧૦મુ` પત્ર નથી, ઇડિયા આફ્રિસ લાયબ્રેરી નં.સ-૩૪૦૧. અજ્ઞાત - - (૪૨૭૮) વીસ નમસ્કાર આદિ – શ્રી ગુરૂભ્યો નમઃ સ.૧૭૩૦ વષે. ૧ એડી નમેા અરિહંતાણું, અરિહંતના પ્રસાદ કરાવવે નહી તા ત ઘરે મુકઇ ૨ એ ßી નમેા સિહણુ. શીહતી ભગતી કરઇ પ્રતીમા મરાવીઇ. ૮ એ હી તમે! નાણુસ્સ. જે ભણ્યું ગણ્યું હુઇ તે સંભારઇ. ૯ આં હી નમા ૬'સણુસ્સ. લાડ અપે' સામીની ભગત કરે અત ૨૦ એ હી તમેા તીથસ. સંધની ભક્તિપ્રભાવના કરછેં. – (૧) પ.સ’.૧-૧૮, પ.૪.૩૨૫, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી નં, સ’-૩૪૦૦ જી.સી. (૪૨૭૯) પૃથ્વીરાજ વેલી અથવા કૃષ્ણકિમણી વેલી બાલા, શબ્દા અને સળંગ વિવરણ રૂપે. આદિ – વાચાલ હું ગ્રંથિલ મનસા સા` ધાવમાન મારગ... * કિરિ જાણે. કાજલરૂપ જલ વાલ્વેા છ”. ઇમ બાણુ બરાબરી નયનમાણુ સમમાં = ૪ = નાસિકારૂપ ડિ. ભુહુરૂપી ઝુરિકા = Page #448 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫] અજ્ઞાત અલક સમસ્યા કે સનિ લાટ ઉપરિ છઈ લટ વક્ર નીલી તે = : ૧ = જજો વિસલર સપ તિયારી રાશિ હુઈ =... અંત - પૃથુવેલિકિ પંચવિધિ પ્રસિધ પ્રનાલિ. આગમ નિગમ કજિ અખિલ... - પંચ પ્રકાર આગમ કહ્યા. સૂત્ર ભાષા નિયુક્તિ ટીકા ( ) ૫ જિકા રૂ૫ ગ્રંથરી નિગમરસ કાઢવારી પ્રગટ પ્રનાલિ છÚ=૨. (૧) સં.૧૭૩પ ફાલ્ગન સુદિ પ બારેજ. પસં.૧૭–૧૩, ઇડિયા ફિસ લાયબ્રેરી નં. સં-૧૫૭૧એ. (૪૨૮૦) (નારચંદ્ર) જ્યોતિસાર પર દબાથ આદિ – શ્રી ગણેશાય નમઃ શ્રી અરિહંતને માહરઉ નમસ્કાર. (કે)હવા છઈ અરિહંત રાગાદિ વયરી જીતા છે. શ્રી નારચંદ્ર ઈસઈ નામઈ બુદ્ધિવંત યોતિષનઉ રહસ્ય સાર ઉધાર કરિનઈ કાઈ એક જોતિષરૂપી સમુદ્ર એ તીણી નિધિકહતાં ધૃતસાર કહિસ... અંત – સસિનાડી વામી સૂર્યરી જીમણી નાડિ વહઈ. સસિનાડી પુત્રી હવઈ. રવિનડીયે પુત્રનો જન્મ જાણિવી. વેસ્વર વહઈ તો ગર્ભનૌ વિણાસ જાણિવઉ. ઇતિ સ્વર ગર્ભ જ્ઞાન... (૧) સં.૧૭૫૧ વષે વૈશાખ માસે શુક્લપક્ષે ચતુણ્ય તિથૌ ભૌમવાસરે. શ્રીમમૌલત્રાણનગર મધ્યે પંડિત નેતસીહેને લિપીચદે. પ.સં.૧૩-- ૭, મૂલ સાથે, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૩૧૫. (૪૨૮૧) રાજપ્રક્ષીય સુત્ર બાલા, પહેલા અધિકાર સુધી. આદિ– પાશ્વમભિગમ્ય=જેણઈ અવસર્પિણી કાલ ચઉથઈ આરઈ તેણઈ સમઈ જેણુ સમઈ દેવ તે નાટક દેખાડવા આમલક૫ નયરી. પૂર્વ હુંતી ધનધાન-સમરિધ પૂણય દેખવા જોગ્ય વન જાણ પ્રફલાદકારી મg વિશેષ દેખવા જોગ્ય તે આમલકમ્પા નગરીઈ બાહિર ઉત્તરપૂર્વ વિચ ઈસાન કૂણુઈ આમ્રસાલવન નામ ચેતક્ષાયતનડું જુનઉ છે = અંત - તેલ જ ફેરીનઈ ચાપચારુ ચર્મ દંડ ખજ્ઞ પાસના ધરણહાર આત્મરક્ષક ભાવ પ્રતઈ પામ્યા છ ઈ ગોપી કરઈ પ્રવેસ કરાઈ યુક્ત જોગ્ય છઈ પ્રતિકઈ પ્રતિકઈ સામય અધાર વિનય થકી કિકર રૂપની પરિ રહઈ હિવઈ ગૌતમ પૂછઈ સૂર્યાભની પૂજ્ય Page #449 -------------------------------------------------------------------------- ________________ [૪૩$] જૈન ગૂર્જર કવિ : ૧ ફૈતલી કાલ સ્થિત આયરિત્ય : ગૌમ = ચારિ પાપમ સ્થિતયે છ' કહી સૂર્યાની હૈ પૂજ્ય દેવની સામાન્યક અભ્યંતર પરષદની સહાર દેવની મહાદ્ધિ મહાક્રાંતિના ધણી... w (૧) લ.સ.૧૭૬૩ વર્ષ કાત્તક માસ દસમ્યાં કૃષ્ણ પક્ષે લિખત જઇસિંધ ઋષિ ગુરુદેવ સુરત ઋષિ અર્થે લિપીકૃત સુલતાનપુર નગર મધ્યે. પ.સં.૮૩-૮(૧૬), ઋષિ. ઇન્ડિયા આફ્સિ લાયબ્રેરી નં. સં-૩૩૬૬. (૪૨૮૨) નવતત્ત્વ માલા. આદ્ધિ – પહિલા જીવતત્વ છત્રતા જ્ઞાનમય સુખદુઃખ ભાક્તા તે જીવ કહીઈ ૧. જીવતત્વ ખીજું જે ચેતતારહિત સુખદુઃખ ન જાણુઈ તેઽજીવતત્વ ર. શુભ કર્મના પુદ્ગલ જીવ અંગીકરે તે પુણ્યતત્વ ત્રીજુ` ૩. અશુભ કર્મના પુદ્ગલ જીવ અંગીકરે તે પાપતત્વ ૪. તેણે કર્મ કરી આત્મા ભારી થાઇ તે આશ્રવતત્વ પ. જે પાપના ભાર આવતા રાખઇ તે સંવરતત્વ ૬. જે બાંધ્યા કર્મ ટલે જિમ સૂર્યકિરણે જલ સૂકાયે તિમ કર્મ જેથી ટલે તે નિજ રાતત્વ ૭. જીવને કર્મને ધ પાણીની પરે એકઠા થાઇ તે બંધતત્વ ૮. સુભ તથા અસુભ કર્મથી આત્મા મુંકા” કૈવલ જ્ઞાનક સ્વરૂપ આવે" તે મેાક્ષ તત્વ ૯. અજ્ઞાત * હિવે ભાગ અભવ્ય થકી અનંત ગુણૢ સિદ્ધ અધિકા છે. તાહિ પણિ ત્યાર સર્વ જીવ આ જોઇ જીવાર સર્વ જીવને અનંતમ” ભાગે સીદ્ધ છે એ ભાગરૂપ સાતમા ભેદ ૭ હુિંવેં આઠમે ભાવભેદ કહે છે જે સીદ્ધ તે કહેવા છે અને ભાવના બિં ભેદ તે જીમ ક્ષય્યિક ભાવ ૧ પારિણામિક ભાવ ૨ પહિલેા ખાઇક ભાવ તે એ ભેદે તે જીમ દાન જ્જિ ૧ ભાવ લજ્જિ ૨ વીર્ય લજ્જિ ૩ ભેગ લજ્જિ ૪ યાગ લજ્જિ ૫ સમ્યકત ૬ ચારિત્ર ૭ કૈવલજ્ઞાન ૮ કેબલદર્શન ૯... અંત – અંત ત્ત માત્ર પણિ સ્પસ્યું જેણિ ભવ્યજીવે સમ્યક્ત્વ હુઇં = તેને અ પુદ્ગલ સંસાર પર્યટન કરતાં મેાક્ષસિદ્ધિ સહી. ૪૫ (૧) ઇતિ તવતત્ત્વ ટખા સંપૂર્ણ સંવત ૧૭૭૪ વર્ષે પાસ વૃદ્ધિ ૯ દિન પ્રતિગ્યેય. પ.સ'.૯-૩(૪), ઈંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સ ૩૨૮૭સી. Page #450 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭] અજ્ઞાત (૪૨૮૩) દીપાલિકાકલ્પ બાથ આદિ– શ્રી ગુરુ નમ:, શ્રી સારદાય નમઃ, શ્રી ગણપતી નમઃ, અજજ માહા પ્રતિહાયની શ્રી શાભાઈ યુક્ત એવા શ્રી વર્ધમાન સ્વામી મંગલિકના દીપક છે. કેહવા છઈ પ(?)ના છ0 કિન્નર(ર્તિ) જેહની. દેઉ અતુલ અનોપમ કલ્યાંણુ આરોગ્ય. અંત – માહરા નિર્વાણ થકી ત્રાણું અધિક નવશત વર્ષ ગે હુન્નઈ કાલિક એવું નામઈ આચાર્ય થાસ્ય. કેહવા દ્ધ તેણે વંદિત છઈ. એતલે ૯૯૩ વષે વિરાત્ તે શ્રી કાલિકાચાય પજુસણ પવ ભાદ્રપદ સુદિ ૫ વા ચોથે આણર્સ. તદાકાલિત સવઆચાર્યનઈ અનૂમતઈ અક્ષરનઈ કોઈક હેતું કારણ દેખીનઈ આંણસ્થઈ. સવ સંમતપણું કરીને પોતાને વાંદે નહી. બાર સત અને સત્યરિ વષ ૧૨૭૦ માહારે નિર્વાણ થકા શ્રી બપભક્ટ્રિ નામા આચાય થાસ્ય. કથંચિત પૂર્વાશ્રયી તત સમપ ગતસર્વવિદ્યાનિપુણ થાસ્ય. (૧) ઈતિ શ્રી દીપાલીકલ્પ ટબાથેન લિખિત. સંવત ૧૭૮૬ વર્ષ જેઠ વદિ ૧૦ દિને લખિતમિંદ પં. પુન્યકુશલ વાચનાર્થ. (નીચે) પં. શાંતિકુશલગણ લિખિતં. શ્રી જીર્ણદુગમશે. પસં.૩૧-૧૬(૧૯), ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. બુલર-૩૦૫. [કેટલૅગગુરા પૃ.૧૮-૧૯, ૨૮, ૩૬-૩૭, ૪૨-૪૩, ૪૫, ૬૩, ૧૦૮, ૧૫૪-૫૫] | | | Page #451 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત હમેશનું ગડણી જૈન ગૂર્જર કવિઓ’ આમ તો છે હસ્ત પ્રતોની એક ઉત્તમ યાદી જ, પણ અનેકલિંધ ભાષાકીય | સ શેાધન માટે એમાંથી કેટલી બધી સામગ્રી મળે - તેમ છે તે અભ્યાસી એ જ સમજી શકે અહીં ધર્મ છે, સાહિત્ય છે, ઇતિહાસ છે, ભૂગાળ છે, - પ્રેરક ચરિત્ર છે, વ્યવહારની વીગતા છે, નીતિ એ પણ છે, | ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસીને વિપુલ સામગ્રી પૂરી પાડતા દળદાર ગ્ર' થા આપી સવું, મેહનલાલ દેસાઈ અને એક ગંજાવર કાર્ય હાથ | ધરી તેને પૂરું કર્યું હતું તે માટે ગુજરાત એમનું હું સેશનું ઋણી છે જે જ માના માં સ‘શા ધન માટે | આત્રિય, ઝીણવટ અને સ મુચિત ચા જ નાના આપણે ત્યાં ખાં સ ખ્યાલ ન હતા તે જમાના માં એકલવડે ગજબની સ શેાધુનવૃત્તિ ને શકિત મા હનભાઈ એ દાખવી એ જેવીતેવી વાત નથી. | આવા એક અસામાન્ય ગ્રંથનું નવસ' સ્કરણ | કેવું છે. જે વીતેવી જાતું નથી, જયંતભાઈ પાતાની - આગવી ઝીણુ વટ; શાસ્ત્રીય ચોકસાઈ અને નિષ્ઠાપૂર્વકના ઊ'ડા અભ્યાસ માટે એટલા જાણીતા છે કે જેનું ગુ જ ર કવિ એના નવસંરકે રણ માટે એમની થયેલ વરણી સર્વથા સ મુચિત અને પ્રશસ્ય છે. | શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વૈવિધ્ય ભરી પ્રશસ્ય પ્રવૃત્તિઓ માં આ 9 યુનું પ્રકાશનકાય મહત્તવનો ઉમેરો છે, અને એ માટે એ સ સ્થા ને તેના સં'ચાલકોને ધુન્યવાદ ઘટે છે. ભૂ પે મ ત્રિવેદી, (ફાર્બસ ગુજરાતી સભા વૈમાસિક, કટા ડિસે. ૧૯૮૭) WWW.jainenbranycorg