SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયસાગર [૨૬૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ અને રૂપાંને ત્યાં જન્મ સ.૧૭૨૮ શ્રાવણ શુક્ર ૮. નામ નેમિદાસ. ઉત્તમસાગર મુનિ પાસે દીક્ષા. ગુરુના સ્વર્ગવાસ સ૧૭૫૮માં. કેશરિયાજીના તીમાં દિગંબર નરેદ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનેા પરાભવ કર્યો. દેહત્યાગ સં.૧૭૯૭ ભાદ્રપદ વ૬ ૮ અમદાવાદમાં લુહારની પેાળમાં, તેમના રૂપ ત્યાં કદમપુરાની વાડીમાં કરવામાં આવ્યા. (જૈત ઐતિહાસિક ગૂજર કાવ્યસંચય.) (૩૭૮૯) [+] સમ્યક્ત્વવિચાર ગર્ભિત મહાવીર સ્તવન અથવા સમકિત સ્ત. ૬ ઢાળ ર.સ.૧૭૬૬ ભા.શુ.પ આદિ પ્રણમી ૫૬ જિતવર તણા, જે જગનેં અનુકૂલ, સ પસાઈ હિં લહિં, સમકિતરયણુ અમૂલ; તે જિમ વીરે ઉપદિસ્યું, પરષદ મજઝ અનૂપ, તિમ હું વર્ણવસ્યું હૐ, સમકિત શુદ્ધ સ્વરૂપ. ઢાલ ૬. માઇ ધન્ન સુપનનું – એ દેશી. સંવત ઋતુ રસ શ્રુતિ ચંદ્ર ૧૭૬૬ સંવત્સરણી, ભાદરવા માસે સિત પંચમી ગુણખાણી. શ્રી તપગચ્છનાયક શ્રી વિજયરત્ન સૂરિદ. સુરગુરૂ જ આગલ કર જોડી મતિમ દ; તસ રાજે પંડિત ઉત્તમસાગર સીસ, કહે ન્યાનસાગર પ્રભુ પૂરા સંધ જગીસ. (૧) મહેાપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી ભાણુવિજયગણિ શિષ્ય પં. શ્રી મેહવિજયગણિ લષિત પ્રેમાપુર. સં.૧૭૮૨ વર્ષે માગશર વિદ ૧૪ બુધે. ૫.સ.૪૬, તેમાં ૫૪.૩૯થી ૪૬, માં.ભ’. દા.૭૧ ન.૯૪. (૨) સ્વાપત્ત બાલા. સાથેઃ લ.૧૯૩૧ કા.શુ.૩ ગુરૂ. સુ`બઈ. ચિંતામણિ પાર્શ્વનાથ પ્રસાદાત્. પ.સ’૪૩-૧૨, આ.ક.ભ’. (૩) સ્વાપન બાલાવબેાધસહિત ઃ ૫. સુપર, ખેડા ભ. દા.૬ ન.૧૬. [મુપુગૃહસૂચી.] અંત પ્રકાશિત ઃ ૧. મૂલ અને તે પરના બાલા.: પ્રકરણ રત્નાકર ભાગ ૩. [૨. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસ ગ્રહ] (૩૭૯૦) [+] સમ્યક્રૂત્વ વિચાર ગભિત મહાવીર સ્ત, બાલાવબેધ વેદ યાદ્રી ૬ ૧૭૭૪ મિતે, વર્ષ ૨ાળદિનગરસ્થેન, વિષ્ણુધ્ધાત્તમાદિશિશુના, ન્યાયાજિલધિના નાસ્તા, Jain Education International ૫. ૨.સ.૧૭૭૪ રાજનગરમાં For Private & Personal Use Only ૧. www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy