SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી નિત્યવિજય કલસ ઇમ ભાવતી સુણીય સુણીય ગુરૂમુખિ આણિ સુધી આસતા, જે ટાલિ દૂષણ એહ ભૂષણ ધરે તસુ સુષ સાસતા; વાચનાચારિજ વિજયકીરતિ સેસ પદમનિધાન એ, તસુ પાસિ પૂરિ શ્રાવિકાયઈ ધયા વંત પરધાન એ. (૧) સં.૧૭૩૪ વષે મિસિર સુદિ ૩. વિવેકવિજયજી ભં. ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.ર૯૬.] ૧૦૦૦, નિત્યવિજય (ત. લાવણ્યવિજયશિ.) (૩૪૫) એકાદશાંગ સ્થિરીકરણ સઝાય ૧૨ ઢાળ રા.સં.૧૭૩૪ આદિ– એવો રે અનાથી –- એ દેશી. સરસ્વતિ માત નમીનઈ સદગુરૂચરણે નામિ શીશ, આચારાંગ અનોપમ ભાઈ, શ્રી વદ્ધમાન જગદીશ રે. ગાયમ! સુણિ સૂધે આચાર, જિમ પામો ભવજલપાર રે. ગો.સુ. અંત – જૈન ધર્મમાં નિજ ચિત રાખો. તપગપતિ હમ સમ જે ગુરૂ, તપ જપ સંયમ ગાજે રે, શ્રી વિજયસેન સૂરીશ પટાધર,શ્રી વિજયદેવ સરિરાજઈ રે. જૈન. ૭ તાસ પાટ સોહાકર સંપ્રતિ, શ્રી વિજયપ્રભ સૂરિરાયા રે, શ્રી વિજયરા સૂરીસર જગગુરૂ, દીપઈ તેજ સવાયા રે. જેન. ૮ સકલવાચકવાદી-ગજ-કેશરી, શ્રી લાવણ્યવિજ્ય ઉવઝાયા રે, નામ જપતાં જેનું ભવિજન પાતિક દૂર પુલાયા રે. જેન. ૯ સંવત સતર ચોત્રીસા વરખ, હરખઈ જોડી હાથ રે, નિત્યવિજય બુધ પભણઈ ઈણિ પરિ, પ્રણમી શ્રી શાંતિનાથ . જેન. ૧૦ –ઈતિ એકાદશાંગ સ્થિરીકરણ ચૂલિકારૂસ્વરૂપ સ્વાધ્યાય-૧૨ (૧) લિખિતથ્ય મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયગણિ શિષ્ય સકલપંડિતપ્રધાન પંડિત શ્રી પ શ્રી નિત્યવિજયગણિ શિષ્ય ગણિ દેવવિજયેન. સંવત ૧૭૬૦ વષે આષાઢ સુદિ ૧૧ સેમવાસરે શ્રી સૂર્યપુરવાસ્તવ્ય સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા દેવગુરૂભક્તિકારિકા શ્રીજીનાજ્ઞાપ્રતિપાલિકા શ્રીસમકિતમૂળદ્વાદશત્રતધારિકા શ્રાવિકાબાઈ મેટીકી પઠનાથ. પ.સં.૭, અમર. ભં. સિનોર. [પ્રથમ આવૃત્તિ ભાર .ર૯૯.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy