SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૩] (બ્રહ) જ્ઞાનસાગર-જ્ઞાનસમુદ્ર વટાંડા રે આજનો વસો તું તે ઇહાં વસ્યો રે કાલનાં કિહાં હાર્યે મેલાણ રે. પંથિ. ૧ અંત – ચેતન નિજ પીઉ ચેત માં રે બાલા બુઝર્વે એમ રે. પં. એ ચેત સાથે એવી આસ કી રે કહેને કીજે કેમ રે. પં. ૧૦ ઉદય વડે જે અરિહંતને રે અસ કી થાણ્યે અતીવ રે. પં. પડસ્પે નહિ જે મોહના પાસમાં રે મુગતિ જાણ્યું તે જીવ રે. ૫. ૧૧ –ઈતિ શ્રી ચેત આસકી સઝાય સમાપ્તાં. (૧) લિખિતં મુ. રંગસૌભાગ્યેન લિપિકૃતં સં.૧૮૧૦ના ફાગુણ સુદિ બીજ સોમવારે શુભ ભવતુ કલ્યાણમતુ શ્રી પાલ્હેણુપુરે શ્રી પાહુવિહાર પાશ્વ પ્રસાદાત. ૫.સં.૧૧-૧૨(૧૪), પ.ક્ર.૪થી ૫, મુ.સ્ટે.લા. નં.૧૮૯૬.ર૭૭)રપ૩૭. ૨ ચાર કષાય ચરિત્ર વિનતી ૧૫ કડી આદિ – પ્રત્યે પાય પૂછ પવિત્રેય હાઈ નમૂ નિમ્પલ ભાવિહિ સામિ જોઈ ઘણું કાલનું ખામિ મઈ આજ દીઠું મઝ લાગઉં ચિંતિઉ અમીય મી. અંત - અઈ નિમ્પલભાવિહિ બુદ્ધિ સ્વભાવિહિ ઉદય મજઝઈ જિનસાર તૂય, વલવલી ધૂણઈ ઘણું કિસિઉં ભણી આવાગણ નિવારિ મૂય. ૧૫ –ઈતિ શ્યારિ કષાય ચરિત્ર વીનતી સ. (૧) પ.સં.૪૧૩, પ.ક્ર.૩થી ૪, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨-૨૪૨/૧૬૬૮. [જેહાપ્રોસ્ટા પૃ.ર૧૨, ૨૬૦-૬૧, ૨૯૪ તથા ૪૨૧. માત્ર “ઉદય” નામછાપ ધરાવતી કૃતિઓ આ ઉદયરત્નની જ હેવાનું નિશ્ચિતપણે ન કહી શકાય, પણ નિશ્ચિતપણે ઉદયરત્નની કૃતિની સાથે એ જ પોથીમાં મળતી કૃતિઓ એની હોવાની સંભાવના ગણાય.] ૧૦૭૦. (બ્રહ્મ) જ્ઞાનસાગર-જ્ઞાનસમુદ્ર (દિ. કાષ્ઠાસંધ શ્રીભૂષણશિ.) [જુઓ આ પૂર્વે પૃ.૧૭૯.] (૪૨૭૨) નિસત્યાટોમી વ્રતકથા ૬૪ કડી આદિ- શ્રી ગણેશાય નમઃ અથ નિસહ્યાષ્ટમી વ્રતકથા લિખ્યત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy