SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૪૧] દેવચંદ્રમણિ વિધિસહિત કે જે ગદ્યપદ્યમાં છે. આદિ ઢાલ ૧ ચઉત્તિસે અતિસય જુઓ, વચનાતિસય જીત્ત; સો પરમેસર દેખિ ભવિ, સિંહાસણ સંપત્ત. અંત – પૂરણ કલશ શુચિ ઉદકની ધારા, જિનવર અંગે નામ: આતમ નિમલ ભાવ કરંતા, વધતે શુભ પરિણામે. હાલ ૮ ખરતરગચ૭ જિનઆણારંગી, રાજસાગર ઉવઝાય; જ્ઞાનધર્મ દીપચંદ સુપાઠક, સુગુરૂ તણે સુપસાય. દેવચંદ્ર જિનભકિત ગાયો, જન્મમહોત્સવછંદ; બાધબીજ-અંકૂરે ઉલ, સંધ સકલ આનંદ. કલશ. દેવચંદ્ર જિનપૂજના, કરંતા ભવપાર; જિનપડિમાં જિન સારખી, કહી સૂત્ર મઝાર. (૧) સં.૧૮૮૫ આસો વ.૧૪ લિ. પં. ઉમેદસાગર (કે જે લેખકની ગુરુપરંપરા જયરંગકૃત “ક્યવન્ના રાસ' નીચે આપેલ છે) ચોપડો, જશે. સં. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૫૬, ૨૪૬, ૨૪૭, ૨૭૪, ૩૨૧, ૧૪, ૪૩૩, ૪૩૪, ૫૦૧, ૫૫૧.] [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભાર.] (૩૭૬૦) + નવપદ પૂજા અથવા સિદ્ધિથક સ્તવન હાલમાં યશોવિજયજીના શ્રીપાલ રાસ-અંતગત નવપદ પરનાં કાવ્ય દેવચંદ્રજીનાં કાવ્યો અને જ્ઞાનવિમલસૂરિનાં કાવ્ય એમ ત્રણેનાં મળીને કહેવામાં આવે છે તે પૈકી આ દેવચંદ્રજીનાં જુદાં લઈ શકાય. નવ પદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, એ પાંચમાં દશન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર મેળવતાં થતાં નવ પદ, આદિ- ૧ અરિહંતપદપૂ. ઉલાલાની દેશી. તીર્થપતિ અરિહા નમું, ધમધુરંધર ધીરેજી, દેશનાઅમૃત વરસતા, નિજ વીરજ વડવીરાજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy