SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૨૩] આદિ સતી ન સીતા સારખી, રતિ ન રાસ સમાન, જતી ન જમ્મૂ સારખા, ગતી ત મુગત સુથાંન. સીતાજીક રામજી, જબ દીને વનવાસ, તબ પૂરવકૃત કરમ, યાદ કરે અરદાસ. - અંત – નાગારીગછનાયક નીકા, શ્રી રામસિંઘજી સદ્ગુરૂજી, શીષ કહાવે કુશલ સુગ્માંની, તિણુ આલેાયણ કરીય સુધ્યાની. દૂહા. પાત ઘેર બડ ખીજ, કવ લગ ગિણિયે જ્યાંન, પાપ અનંતા ભવ કીયા, સા ાણે જગભાણુ. બહુ વિસ્તાર મેં કીયા, અલપમતિ મતિવાન. જતમમરણુકા દુખ સહા, ચૌદે લાખ નિગેાદ, નરક માંહિ મહાવેદના, સુરગતિ માંહિ વિનાદ, નહિ વિવેક તિયÖચ મે, મનુષ્ય માંહે સહુ વાત, મુગતિ માંહે સુખ સાસતાં, કેવલ કુશલ કહાત. (૧) પ.સં.૧૦-૯, કુશલ પે-૪૬. (૩૮૯૩) નિંદાની સ, ગા.પ (૧) શેઠિયા ભ. * Jain Education International પૂર્ણ પ્રભ For Private & Personal Use Only ૧ (૩૮૯૪) સીમધર સ. ગા.૭ (૧) શેઠિયા ભ. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૬૦-૬૧, ભા.૩ પૃ.૧૪૫૩-૫૪. ત્યાં કવિ બેવડાયા છે નેશા ભદ્ર ચાઢાળિયું’ કુશલસિંહને નામે પણ મુકાયેલ છે, શુ એ કૃતિના અંતભાગમાં ‘કુશલ' નામ જ મળે છે. ભા.૩ પૃ. ૧૪૫૩ પર કવિને લાંકાગચ્છના કહેવામાં આવ્યા છે, પરંતુ સીતા આલેાયણા'ના અંતમાં માત્ર નાગારગચ્છ નામ મળે છે. લેાંફાગચ્છની નાગારી શાખા હાઈ શકે, પરંતુ તે માટે અહીં સ્પષ્ટ આધાર તથી. ૧૧૫૩, પૂ`પ્રભ (ખ. કીતિ રત્નસૂરિશાખા કીર્તિ રત્નસૂરિ—હ - વિશાલ-ઢુ ધર્મ –સાધુમંદિર-વિમલરંગ-લબ્ધિકલ્લેાલલલિતકીતિ –પુણ્યહ-શાંતિકુશલશિ.) (૩૮૯૫) પુણ્યદત્ત સુભદ્રા ચાપાઈ ૩ ખંડ ૩૩ ઢાળ ૨.સ.૧૭૮૬ કા. ધનતેરસે ધરણાવસમાં ૬૧૬ કડી ર www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy