________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૩ થી ૬૮
૫૫ ખંડાન્વય સહિત અર્થ:- “પુનર્મર્ત સંદર્યતે” (
પુ ર્મ ) દ્રવ્યપિંડરૂપ આઠ કર્મનો (વર્તુ) કર્તા (ફીત્યંતે) જેમ છે તેમ કહે છે; “ભુત” સાવધાન થઈને તમે સાંભળો. પ્રયોજન કહે છે-“તર્ષિ તીવ્રરમોદનિવાય” (તર્જ) આ વેળા (તીવ્રય) દુર્નિવાર ઉદય છે જેનો એવું જે (મોદ) વિપરીત જ્ઞાન તેને (નિવાય) મૂળથી દૂર કરવા માટે. વિપરીતપણું શાથી જણાય છે? “તિ મિશયા વ” (રૂતિ) જેવી કરે છે (મિશયા) આશંકા તે વડે (વ) જ. તે આશંકા કેવી છે? “યઃિ નીવ: ઇવ
પુ ર્મ ન રોતિ તર્ષિ : તત્ કુરુતે” (યતિ) જો (નીવ: વ) ચેતનદ્રવ્ય (પુત્ર) પિંડરૂપ આઠ કર્મને (ન રોતિ) કરતું નથી (તર્દિ) તો (વસતત તે) તેને કોણ કરે છે? ભાવાર્થ આમ છે કે-જીવના કરવાથી જ્ઞાનાવરણાદિ કર્મ થાય છે એવી ભ્રાન્તિ ઊપજે છે, તેના પ્રતિ ઉત્તર આમ છે કે પુદ્ગલદ્રવ્ય પરિણામી છે, સ્વયં સહજ જ કર્મરૂપ પરિણમે છે. ૧૮-૬૩.
* * *
(ઉપજાતિ) स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं
યાત્મનસ્તસ્ય સ વ વત્તા ૨૨-૬૪તા. ખંડાન્વય સહિત અર્થ:- “તિ વતુ પુચ પરિણામશજી: સ્થિતા” (રૂતિ) આ રીતે (સુ) નિશ્ચયથી (પુદનચ) મૂર્તિ દ્રવ્યનો (પરિણામશp:) પરિણમનસ્વરૂપ સ્વભાવ (સ્થિતા) અનાદિનિધન વિદ્યમાન છે. કેવો છે?
સ્વભાવમૂતા” સહજરૂપ છે. વળી કેવો છે? “વિના” નિર્વિઘ્નરૂપ છે. " तस्यां स्थितायां सः आत्मनः यम भावं करोति सः तस्य कर्ता भवेत् "( तस्यां રિસ્થતીયાં) તે પરિણામશક્તિ હોતાં (સ:) પુદ્ગલદ્રવ્ય (માત્મનઃ) પોતાના અચેતનદ્રવ્યસંબંધી (ચમ ભાવે કરોતિ) જે પરિણામને કરે છે, (સ:) પુદ્ગલદ્રવ્ય (તસ્ય વાર્તા ભવેત) તે પરિણામનું કર્તા થાય છે. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પુગલદ્રવ્ય પરિણમે છે અને તે ભાવનો કર્તા પુદ્ગલદ્રવ્ય થાય છે. ૧૯-૬૪.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com