________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૩ (ઉપજાતિ) एकस्य मूढो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
સ્તચાસ્તિ નિત્ય વસ્તુ વિચિજેવા ર૬-૭૨ના અર્થ - જીવ મૂઢ (મોહી) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ મૂઢ (મોહી) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરન્તર અનુભવાય છે). ર૬-૭૧.
*
*
*
(ઉપજાતિ) एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
સ્તસ્યાન્તિ નિત્ય વસ્તુ વિચિકેવા ર૭-૭૨ના અર્થ - જીવ રાગી છે એવો એક નયનો પક્ષ છે અને જીવ રાગી નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૨૭-૭૨.
*
*
*
(ઉપજાતિ) एकस्य दुष्टो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
સ્તસ્યાસ્ત નિત્ય વસ્તુ વિચિલેવા ૨૮-૭રૂ ના અર્થ - જીવ ઢષી છે એવો એક નયનો પક્ષ છે અને જીવ દ્રષી નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૨૮-૭૩.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com