________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૯ થી ૮૯
८७
(उपभति )
एकस्य चेत्यो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ४१-८६ ।।
अर्थः:- જીવ ચેત્ય (ચેતાવાયોગ્ય ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ચેત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ ४ छे. ४१-८६.
* * *
( अपभति )
एकस्य दृश्यो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।४२ - ८७।।
अर्थः
:- જીવ દૃશ્ય (-દેખાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ દેશ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ ४ छे. ४२-८७.
* * *
( उपभति )
एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ४३-८८।।
અર્થ:- જીવ વેધ (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ વેધ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com