________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૩૪
કલામૃત ભાગ-૩ ખંડાન્વય સહિત અર્થ-“વાર્તા વળિ નિયતં નાસ્તિ”(વર્તા) મિથ્યાત્વરાગાદિ અશુદ્ધપરિણામપરિણત જીવ (f) જ્ઞાનાવરણાદિ પુગલપિંડમાં (નિયતં) નિશ્ચયથી (નાસ્તિ) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી;
તત કર્મ પિ કર્તરિ નાસ્તિ” (તત કર્મ પિ) તે જ્ઞાનાવરણાદિ પુદગલપિંડ પણ (વર્તરિ, અશુદ્ધભાવપરિણત મિથ્યાષ્ટિ જીવમાં (નાસ્તિ) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી, “ઉદ્દે વિપ્રતિષ્યિને તવા વર્તુર્મરિસ્થતિ:
T” (યતિ) જો (દુ) જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યના એકત્વપણાનો (વિપ્રતિષ્યિત) નિષેધ કર્યો છે (ત) તો (કર્નરસ્થિતિઃ 1) “જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ કર્મ” એવી વ્યવસ્થા કયાંથી ઘટે? અર્થાત્ ન ઘટે. “જ્ઞાતા જ્ઞાારિ” જીવદ્રવ્ય પોતાના દ્રવ્ય સાથે એકત્વપણે છે; “સવા” બધાય કાળે આવું વસ્તુનું સ્વરૂપ છે; “ર્મ fજ” જ્ઞાનાવરણાદિ પુગલપિંડ પોતાના પુદ્ગલપિંડરૂપ છે;- “રૂતિ વસ્તુસ્થિતિ: વ્યા” (તિ) આ રૂપે (વસ્તુસ્થિતિ:) દ્રવ્યનું સ્વરૂપ (વ્યon) અનાદિનિધનપણે પ્રગટ છે. “તથાપિ પુષ: મો: નેપચ્ચે વત શું રમતા નાનીતિ” (તથાપિ ) વસ્તુનું સ્વરૂપ તો આવું છે, જેવું કહ્યું તેવું, તોપણ (: મોદ:) આ છે જે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યના એકત્વરૂપ બુદ્ધિ તે (નેપચ્ચે) મિથ્થામાર્ગમાં, (વત) આ વાતનો અચંબો છે કે, (મસા) નિરન્તર (થે નાનીતિ) કેમ પ્રવર્તે છે? –આ પ્રકારે વાતનો વિચાર કેમ છે? ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય અને પુગલદ્રવ્ય ભિન્ન ભિન્ન છે, મિથ્યાત્વરૂપ પરિણમેલો જીવ એકરૂપ જાણે છે તેનો ઘણો અચંબો છે પ૩-૯૮. પ્રવચન નં. ૯૪
તા. ૧૩-૯-'૭૭
કલશ-૯૮: ઉપર પ્રવચન “હર્તા કર્મ નિયતં નાસ્તિ” મિથ્યાત્વ રાગાદિ અશુદ્ધ પરિણામ પરિણત (f) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડમાં નિશ્ચયથી નથી અર્થાત્ એ બન્નેમાં એકદ્રવ્યપણું નથી.”
અહીં એ લેવું છે કે આત્મા અજ્ઞાનપણે અર્થાત્ મિથ્યાત્વ ભાવમાં તે રાગ-દ્વેષમોહરૂપે પરિણમો, પરંતુ તેથી તે કર્મબંધની ક્રિયાને પણ કરે છે તેમ છે નહીં. સ્વભાવના ભાવ વિના તે આત્મા મિથ્યાત્વરૂપ અશુદ્ધ રાગાદિ પરિણામે પરિણમે છે. પોતાના ચૈતન્ય સ્વરૂપના અસ્તિત્વની દષ્ટિ વિના તે આત્મા પોતાનામાં મિથ્યાશ્રદ્ધા અને રાગદ્વેષરૂપ પરિણમે છે. તે અજ્ઞાની મિથ્યાત્વભાવે રાગ-દ્વેષને કરો પરંતુ સાથે તે સમયે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com