________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૨
૪૧૩ એમ જાણી વિષયી – અસંયમી પણ કદાચિત્ થતા નથી. કેમ કે અસંયમનું કારણ તીવ્ર સંકલેશ પરિણામ છે.” વિષય – કષાયના પરિણામ જે અસંયમનું કારણ હતા, તીવ્ર સંકલેશ હતા, “એ સંકલેશે તો મૂળથી જ ગયો છે.” મૂળમાંથી જ અશુભ તો ગયો છે. કેમ કે આ વાત મુનિની મુખ્યતાથી છે.
એવા જે સભ્યદેષ્ટિ જીવો, તે જીવો તત્કાળમાત્ર મોક્ષપદને પામે છે.” પોતાના સ્વરૂપનો જ્યાં આશ્રય લઈને આનંદ લ્ય છે તો રાગનો ભાવ હોવા છતાં તેને હેય જાણે છે, અને સ્વચ્છંદીપણું કરતા નથી. તેઓ તત્કાળ અર્થાત્ અલ્પકાળમાં કેવળજ્ઞાન લઈ મોક્ષ જાશે.
તે સંકલેશ તો મૂળથી જ ગયો છે.” તે મુનિની વાત હવે જે સમ્યગ્દષ્ટિ જીવ છે તેને ચોથે ગુણસ્થાને સંકલેશ પરિણામ આવે છે, તેઓ તે અશુભને હેય અને દુઃખરૂપ માને છે. વિષય સેવવામાં મજા છે તેવી માન્યતા મિથ્યાષ્ટિની છે. આસકિતનો ભાવ સમ્યગ્દષ્ટિને આવે છે પરંતુ એ માને છે કે- આ ભાવ દુઃખરૂપ છે. જેમ કાળો નાગ દેખાય તેમ તેને શુભાશુભ પરિણામ કાળાનાગ જેવા દેખાય છે. જ્યારે અજ્ઞાની અશુભ પરિણામમાં મજા માને છે. વિષય, ભોગ, કીર્તિ, આબરૂ, માન-સન્માન એમાં તેને મીઠાસ.. મીઠાસ મીઠાસ લાગે છે. જ્ઞાનીને શુભ પરિણામ હેય છે અને અશુભ પરિણામ પણ એને સ્વચ્છેદ કરવાનો ત્યાગ છે.
* * *
(મંદાક્રાન્તા) भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि
ज्ञानज्योतिः कवलिततमः प्रोजजृम्भे भरेण ।। १३-११२।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનજ્યોતિ: ભરેજ પ્રોગ્રૂ” ( જ્ઞાનજ્યોતિ:) શુદ્ધસ્વરૂપનો પ્રકાશ (મરેજ) પોતાના સંપૂર્ણ સામર્થ્ય વડે (પ્રોuqમે) પ્રગટ થયો. કેવો છે? “હેનોન્નીત્વમનયા સાર્ધમ શીરધ્ધતિ” (દેના) સહજરૂપથી (૩ન્વીનત) પ્રગટ થતા (પરમવયા) નિરંતરપણે અતીન્દ્રિય સુખપ્રવાહની (સાર્થમ) સાથે (સારસ્થતિ) પ્રાપ્ત કર્યું છે પરિણમન જેણે, એવો છે. વળી કેવો છે? “વનિતતમ:” (વનિત) દૂર કર્યો છે (તમ:) મિથ્યાત્વ-અંધકાર જેણે, એવો છે. આવો કઈ રીતે થયો છે તે કહે છે- “તર્મ સનમ પિ વર્તન મૂનોન્નં કૃત્વા” (ત) કહી છે અનેક પ્રકારની (કર્મ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com