________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૪
૩૦૩ આપ અનુપમ છો તેથી આપને ઉપમા કેવી! એમ ભગવાનને કહે છે- તો આત્મા તેવો જ છે.
આપણા દિગમ્બરમાં સામાયિક પાઠ છે તેમાં આ આવ્યું છે “શિવ” પ્રભુ આપ તો શિવસ્વરૂપ છો ને! સામાયિક પાઠમાં તો પરમાત્મા માટે કહ્યું છે. પરંતુ અહીં તો શિવ સ્વરૂપ આત્મા છે. “શિવ” એટલે શંકર, શંકર એટલે સુખસ્વરૂપ એ સુખસ્વરૂપ ભગવાનનો અનુભવ કરવો, આનંદનો અનુભવ કરવો એ મોક્ષનો મારગ અનંત તીર્થકરોએ, કેવળીઓએ કહ્યો છે, અનંત ગણધરોએ શાસ્ત્રમાં આ રીતે કહ્યો છે.
કહ્યું? અનંત કેવળીઓએ કહ્યું, ગણધરોએ કહ્યું અને ગણધરોએ તેને શાસ્ત્રમાં રચ્યું કે પોતાના આનંદ સ્વરૂપના અનુભવથી મોક્ષ થાય છે. આવી રચના શાસ્ત્રમાં કરી છે અને આવો ઉપદેશ છે. ગજબ વાત છે. જુઓ! આર્જવ ધર્મના દિવસે આ વાત આવી.
* * *
(શિખરિણી) निषिद्ध सर्वस्मिन सकतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः सन्त्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः।। ५-१०४।। ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુભ ક્રિયા તથા અશુભ ક્રિયા સર્વ નિષિદ્ધ કરી, તો મુનીશ્વર કોને અવલંબે છે? તેનું આમ સમાધાન કરવામાં આવે છે- “સર્વસ્મિન સુ9તદુરિતે વર્મf નિષિદ્ધ” (સર્વમિન) આમૂલાગ્ર અર્થાત્ સમગ્ર (સુકૃત) વ્રત-સંયમ-તપરૂપ ક્રિયા અથવા શુભોપયોગરૂપ પરિણામ, (કુરિતે) વિષય-કષાયરૂપ ક્રિયા અથવા અશુભોપયોગરૂપ સંક્લેશ પરિણામ-એવાં (નિ) કાર્યરૂપ (નિષિદ્ધ) મોક્ષમાર્ગ નથી એવું માનતા થકા, “જિન નૈધ્વર્ગે પ્રવૃત્ત” (નિ) નિશ્ચયથી (નૈર્ચે) સૂક્ષ્મ-સ્કૂલરૂપ અંતર્જલ્પબહિર્શલ્પરૂપ સમસ્ત વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમાત્રપ્રકાશરૂપ વસ્તુ મોક્ષમાર્ગ છે એવું- (પ્રવૃત્તેિ) એકરૂપ એવો જ છે એવું-નિશ્ચયથી ઠરાવતા થકા, “વસ્તુ મુય: શ૨UT: ન સન્તિ” (7) ખરેખર, (મુન:) સંસાર-શરીરભોગથી વિરક્ત થઈ ધારણ કર્યું છે યતિપણું જેમણે તેઓ (1શRTI: સત્તિ) આલંબન વિના શૂન્યમન એવા તો નથી. તે કેવા છે? “તવા દિ ણાં જ્ઞાનં સ્વયં શર” (સવા) જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભ ક્રિયા મોક્ષમાર્ગ નથી, શુભ ક્રિયા પણ મોક્ષમાર્ગ નથી, તે કાળે (હિ) નિશ્ચયથી (ષi) મુનીશ્વરોને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com